________________
શબ્દ શક્તિ.
જ્ય
આકાશ વાયુ આફ્રિ ચાર દ્રવ્યને રચે છે અને એ વાયુ આદિ ચાર દ્રવ્ય પણ પાંચ તત્વને રચે છે. આકાશથી પણ પાંચતત્વ ઉપજે છે. જેમકે—
·
આકાશથી-અન્તારળ, શ્રોત્ર, યાન, વાચા, ગુરૂ વાયુથી—મન, વચા, સમાન, વાળિ, સ્પર્શ, અગ્નિથી વૃદ્ધિ, ચક્ષુ, ઉદ્દાન, વાવ, વ. જળથી—ચિત્ત, નિદ્દા, માળ, શિત્રુ, રસ, પૃથ્વીથી—માર, પ્રાળ, બાન, ગુલ, અન્ય. ૧ અન્તર્ણ—અંત:કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ૧ જ્ઞાનેન્દ્રિય-શ્રેત્ર, ત્વચા, ચક્ષુ, જીવા, ઘ્રાણુ,
૧ વાયુ—બ્યાન, સમાન, ઉદ્યાન, પ્રાણ, અપાન.
- મન્દ્રિય-વાચા, પાણિ, પાદ, શિતુ, શુદ.
૧ વિષય-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગન્ધ.
આકાશના ગુણ શબ્દ છે અને તેની ક્રિયા જામ, ોધ, શો, મોરૂ તથા મય છે.
વાયુના ગુણ સ્પર્શ છે અને તેની ક્રિયા વહન, વહન, પાવન, મસારળ, તથા બાસન છે.
અગ્નિના ગુણ રૂપ છે અને તેની ક્રિયા ભુષા, તૃષા, આજ, નિદ્રા તથા જાન્તિ છે.
જળના ગુણ રસ છે અને તેની ક્રિયા શુ, શોળિત, હાહા, મૂત્ર તથા શ્વેત્ છે.
પૃથ્વીના ગુણ ગન્ધ છે અને તેની ક્રિયા ગાય, માંત, ત્વચા, નાડી તથા રોમ છે.
વાયુ આદિ ચારે દ્રવ્ય પાતપેાતાનુ એક એક તત્ત્વ રાખી માકીનાં ચાર તત્ત્વ એક ખીજાને આપે છે.
આાણ નામનુ દ્રવ્ય વાયુ આદિ ચારે દ્રવ્ય આગળથી ગુણાનું ગ્રહણ કરે છે, પણ તે પેાતાના ગુણ જલ કે પૃથ્વી વગેરેને આપતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com