Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/004636/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત 9 શ્રી.બ્રહ્મચારીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી લઘુરાજ સ્મારક ગ્રંથમાળા પુષ્પ આઠમુ ઓધાત પ્રથમ વિભાગ શ્રી બ્રહ્મચારીજી પ્રકાશક શ્રી મનહરલાલ ગવનદાસ કડીવાલા પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુમડળ, અગાસ, Page #3 -------------------------------------------------------------------------- ________________ તૃતીય આવૃત્તિ જન્માષ્ટમી, સં૨૦૩ ઈ. સ. ૧૯૭૭ પ્રત : ૨૧૦૦ સદ્દગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર છે? સમયે જિનસ્વરૂપ. –શ્રીમદ્ રાજચંદ્ર કાંતિલાલ ડાહ્યાભાઈ પટેલ, મંગલ મુદ્રણાલય, રતનપોળ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ સુબોધ–સ્મરણુંજલિ અનુટુપ વસુ, જોમ, નભ, નેત્ર શુભ વિક્રમ હાયને વચ્ચે સદ્ભાગ્યયેગે હું, પરંશાન્ત તપાવને. પૂજ્યશ્રીમુખ-હિમાદ્રિ–ગુડાથી અઘહારિણું, ત્રિતાપચિની, સર્વ કષાયોગ-વેરિણી. સ્વાનુભવે સ્વયંસિદ્ધ રાજવાણીવિવેચિની, વિરાગવર્ધિની એવં કષાયમલ–ચિની, મેક્ષમાર્ગ-પ્રકાશિની, રાજશ્રદ્ધા-વિવર્ધિની, આવિર્ભતા થઈ બેધ-જાહ્નવી ભવમર્દિની. બેધમંદાકિની નર ભરવા પત્ર-ભાજને થઈ રાજકુપાયેગે સ્વયંભૂ ફુરણ મને, મહાપુ, કુપાયેગે પૂજ્યપાદ–પદે વસી બેધદાતાતણું આજ્ઞા કરીને પ્રાસ, ઉલટી, યથાશક્તિ કરી યત્ન, કાળજી હૃદયે ધરી, બેધપીયૂષ-ધારા આ પત્ર પાત્ર વિષે ભરી રાજઅંકે તજી દેહ રાજમંદિર-સ્થાનમાં સમાધિસ્થ થયા પૂજ્ય, કાયેત્સર્ગ સુધાનમાં, બે હજાર દશ વર્ષે કાર્તિકી સુદ સાતમે, બેધગંગા સમાધિના સાગરે જઈ વિરમે. ત્રિવિધ તાપ અગ્નિથી અતિ સંતપ્ત જીવને કણ અહવે શાન્તિ ભીમ સંસાર -કાનને ? બધનીર ભરી રાખ્યું તે જ આધાર છે હવે, રાજશ્રદ્ધા કરી તેથી, પામું શાન્તિ ભવે ભવે. અહો! શ્રી બ્રહ્મચારીજી, આપે આ બાલ ઉપરે ઉપકાર કર્યા છે જે, સ્વયં તે સૌ કુર્યા કરે. પ્રત્યુપકાર-શક્તિ ના, નથી નાથ સ્મૃતિ ભલી છતાં કિંચિત્ ભવત્પાદે સમર્પ સ્મરણાંજલિ. -~કાર, Page #5 -------------------------------------------------------------------------- ________________ અહો ! સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુમ ચેનનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકપ સ્વભાવનાં કારણભૂત; છેલે અા સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વ! Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણિયા દેવદિવાળી, ૧૯૨૪ દેહોત્સર્ગ : રાજકોટ ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન તત સત્ વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈને તેની નિવૃત્તિ વિષે અમને બેધ , જે વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ. તે બેલ આ જગતમાં કોઈ અનંત પુષ્યોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષે ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે.” -શ્રીમદ્ રાજચંદ્ર મહત પુણ્યના ઉદયે જીવને પુરુષને બોધ સાંભળવાને મળે છે, જે બોધના આશ્રયે જીવ આ વિષમ સંસારને પાર કરીને સહજસુખરૂપ પરમપદ પ્રાપ્ત કરી શકે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ અને અન્ય સર્વ મહાત્મા પુરુષોએ સત્સંગ સોધનું અચિંત્ય માહાભ્ય વર્ણવ્યું છે. મુમુક્ષુઓના પુણ્યના ઉદયે આપણને આવા દુષમ કાળમાં ય એવા બોધનું શ્રવણ પ્રાપ્ત થયું છે. એવા બોધ પ્રત્યે ઉલ્લાસભાવ પ્રગટે એ જીવને હિતકારી છે, મહત્ પુણ્યનું કારણ છે. એ બધ જે કોઈ વાંચે, વિચારે ને પરિણુમાવે, શ્રવણ કરીને સ્વહિતાર્થે સંગ્રહ કરે, તથા એ બંધ છપાવવા પાછળ ઉલાસપૂર્વક યથાશક્તિ સહાય કરે તે સનું જીવન ધન્ય છે પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવના વચનામૃત તેમજ પ. પૂ. પ્રભુજીના બોધ ઉપર તેમજ અન્ય શાસ્ત્રી ઉપર વિવેચન કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત તે અમને મેરેમમાં પમરતું હતું. સં. ૨૦૦૫ની સાલમાં મુમુક્ષુ સ્વ. ચુનીલાલ મેઘરાજ સંઘવીની આગ્રહભરી વિનંતિથી તેઓશ્રીને દોઢેક માસ આબુમાં ગાળવાનું થયું હતું. તે દરમિયાન દરરોજ બપોરના ત્રણથી સાડાચાર સુધી વચનામૃત ઉપર તેઓશ્રી વિવેચન કરતા. ત્યારે લગભગ આખા પુસ્તક ઉપર વિવેચન થયું હતું. તે વખતે બાજુના બંગલામાં અમદાવાદના એક વયેવૃદ્ધ રાઠ્યસ્થ શ્રી શંકરલાલ બેન્કર રહેતા હતા. તેઓ રોજ બપોરના વાનામૃત વંચાતું ત્યારે આવતા અને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતા. એક દિવસ સાંજે તે અમને મળ્યા અને કહ્યું, “આવા પ્રકારે વાચન-વિચારણા થતી મેં કયાંય જોઈ નથી. જ્યાં હું ગયે હું ત્યાં જે વિવેચન કરનાર હોય તે ઊંચા આસને બેસીને ઉપદેશ કરતા હોય છે, અને અહીં તો પોતાના ગુરુના ચિત્રપટ સામે બેસીને એમનાં વચનનું વાચન-વિવેચન થાય છે.” સં. ૨૦૦૮ પહેલાં મુમુક્ષુઓ પિતાની યાદશક્તિ મુજબ પિતાને માટે વિવેચન તથા બોધની નોંધ કરતા. પણ ત્યારપછી શ્રી ઋારે જ્યાં વિવેચન કે બેધ ચાલતો ત્યાં જ ઉતાર્યો હતો. તેમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીની સંમતિ પણ મેળવી લીધી હતી. એ બધું સંગ્રહ ભેગે કરીને બેધામૃત' રૂપે બે ભાગમાં છપાવવાનું નક્કી કર્યું. તેમાં પહેલા ભાગમાં ઘણુંખરું વચનામૃત રિવાયનાનું જે કાંઈ વિવેચન થતું તથા પ્રારાંગિક બંધ થતા તેને Page #9 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિફ ગાંધેલ છે અને બીજા ભાગમાં માત્ર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપરનું વિવેચન કમાનુસાર ગોઠવી “વચનામૃત-વિવેચનની સંકલન કરી છે. ઓધામૃત'ના આ પ્રથમ વિભાગમાં છ રાંગ્રહ છે. પ્રથમ સંગ્રહમાં શ્રી અંબાલાલ, શ્રી મનહરલાલ, શ્રી શાંતિલાલ, શ્રીમતી વહાલીબેન વગેરેની અંગત નોંધપોથીમાંથી પસંદગી કરી છૂટક બોધ મૂકેલ છે. બીજા સંગ્રહમાં ૧ થી ૧૦ આંક શ્રી પુખરાજે બેધની યથામૃતિ કરેલ નોંધમાંથી પસંદગી પામ્યા છે; અને બાકીના શ્રી ૩૪કારની યથાસ્મૃતિ નોંધમાંથી. ત્રીજા સંગ્રહમાં યાત્રામાં થયેલ બોધ, ચાથામાં આશ્રમમાં થયેલ બેધ અને પાંચમામાં નાસિકથી પધાર્યા બાદ થયેલ બોધ, જે સઘળે (ત્રીજા, ચોથા, પાંચમા સંગ્રહનો) શ્રી કારે ચાલુ સભામાં યથાશક્તિ ઉતારેલ તેમાંથી પસંદ કરી મૂકેલ છે. સંગ્રહ છમાં, ચૂંટણી કરતાં રહી ગયેલ, સંદર્ભ વિનાનાં છતાં અગત્યનાં બેધવચને છૂટક વચનરૂપે મુકેલ છે. કૌસમાં આંક મુકેલા છે તે વચનામૃતની છેલી આવૃત્તિના છે. શ્રી કારની આ ભગીરથ બેધલગની વિના તે આપણે આ બધામૃતથી સદાય વંચિત જ રહેત ! આ સઘળા બોધ-વિવેચનની પસંદગી, તારવણ અને ગોઠવણ કરી અંતિમ પ્રેસકોપી કરવાનું વિકટ અને સૂઝનું કામ પૂ. સાકરબેને, જેમને પ. પૂ. પ્રભુશ્રીએ સમકિત થશે તેવા આશીર્વાદ આપેલા છે અને જેમને પૂ. શ્રી બ્રહ્મચારીજીએ માર્ગ પામેલ બેન ગણેલાં છે તેમણે, પાતે જાતે જ અસ્વસ્થ તબિયત છતાં આયુષ્યના વનને તપાવન બનાવી અત્યુત્સાહથી પાર પાડ્યું તે મુમુદાજને માટે આશીર્વાદરૂપ છે. ભાઈ શાંતિલાલે મળ નાં સાથે બધું મેળવી તપાસીને સંપાદનની પવિત્ર જવાબદારી અદા કરી છે. આ પુસ્તકમાં જે ક્ષતિઓ થઈ હોય તે સુજ્ઞ વાચકવર્ગ ક્ષમ્ય ગણશે. આ બેઘના પ્રકાશન-કાર્યમાં આશ્રમનિવાસી શ્રી મણિભાઈ ગોવિંદભાઈ પટેલે ખૂબ રસ લઈ જેમ બને તેમ ત્વરાથી આ ગ્રંથ આપણને સુલભ કરી આપે છે તે માટે તેમને તથા સંગ્રહકર્તાઓને મુમુશુમંડળવતી હું હાર્દિક આભાર માનું છું. આ ગ્રંથ પૂ. શ્રી બ્રહ્મચારીજીના જન્મદિને--જન્માષ્ટમી-પ્રગટ થાય છે તે સૌ સજિજ્ઞાસુઓને મંગલકારી નીવડા ! વપર-ઉપકારક જ્ઞાનદાન માટે આ બધપ્રકાશનમાં દાતાઓએ ઉલાર અને ઉદારતાથી ભેટ આપેલ છે તેથી મુમુશુમંડળ ઉપકૃત થયેલ છે. તેઓની યાદી બીજ વિભાગમાં સાદર મુકાશે. પુસ્તકછપાઈમાં શ્રી જયંતિ દલાલે જે ચીવટ અને ઉર્ડ બનાવ્યાં છે તે પ્રશંસનીય છે. બધામૃતને દ્વિતીય વિભાગ “વચનામૃત-વિવેચન થોડા જ સમયમાં પ્રગટ કરવાની આશાસહ વિરમું છું. લી. સંતચરણસેવક, ગુણિ મા, રા, ૨૦૧૬ | મનહરલાલ ગોવનદાસ કડીવાલા Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક जे आवि मंदत्ति गुरुं वइत्ता डहरे इमे अप्पमुअत्ति नभा । हीलन्ति मिच्छ पडिवज्जमाणा. करति आसायण ते गुरूणं ॥२॥ (દર વૈ t: ૧. . It ૬) ભાવાર્થ : વળી ગુરુ મંદ છે એટલે ક્ષપશમની વિચિત્રતાથી શાસ્ત્રયુક્તિવડે સમાચના કરવા અસમર્થ છે, સપ્રજ્ઞાથી રહિત છે, એમ જાણી અગંભીર દ્રવ્યસાધુ કે સાધકવર્ગ પિતાને આચાર્ય માની, કઈ કારણસર નાની ઉમરના કે અલ્પતના અભ્યાગી એવાને આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપેલા હોય તેમની ઈર્ષાદિકથી મશ્કરીમાં અવગણના એવી કરે કે “તમે તે વયેવૃદ્ધ છે, બહુશ્રત છો;” અથવા સ્પષ્ટ રીતે “તું પ્રજ્ઞારહિત છે,” ઇત્યાદિ રીતે, તે તે સાધુ કે સાધકવર્ગ મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની અવગણના, તિરસ્કાર આદિ કરવા ગ્ય નથી. ગુરુને હલકા પાડવારૂપ આશાતના કરનાર તે દ્રવ્યસાધુ કે સાધકવર્ગ તત્વને અન્યથા માની ગુરુની સ્થાપનાના અબહુમાન કરવા વડે એક ગુરુની આશાતના કરતાં સર્વ આચાર્ય વર્ગની આશાતના કરે છે અથવા પિતાના સમ્યગ્દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના, ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે. –શ્રી હરિભદ્રસૂરિની ટીકાના આધારે વિનય-સમાધિ માને તથા ક્રોધ, પ્રમાદ, માયા ધરી ના શીખે સદ્ગશું વિનયથી, ના ગુણ પામે, વધી વાંસ જેવ, હણાય અંતે ફળતાં કુનયથી. ૧ જે એમ બોલે “ગુરુ મંદ, બાળ,” અલ્પજ્ઞ જાણ કરતા અવજ્ઞા, મિથ્યાત્વ પામે અનેક ગુરુની સાથે ભયંકર થતી અશાતના. ૨ કે મંદ મેટા, વળી બાળ પ્રજ્ઞ, આચારવંતા ગુણવંત ગુરુ, થાતાં અવજ્ઞા અગ્નિશિખા સમ, બાળી કરે ભસ્મ, હો ભવ્ય ભીરુ. ૩ નાને ગણે નાગ છે છતા જે, પામે મહાદુઃખ; તેવા સુગુરુ નાના ગણી જે કરતા અવજ્ઞા સંસારપથે ભમતા અભીરુ. ૪ જે નાગ રૂઠે ભવ એક જાય, એથી વધુ શું તેનાથી થાય ? આચાર્યાવર જે અવજ્ઞાથી કે અધિ-આશાનના કેમ છૂટે ? | Page #11 -------------------------------------------------------------------------- ________________ અણિ વિષે પિસતાં દુઃખ દે, છોડતાં નાગને તેમ છે, જે જીવવા ઝેર પીવે કુબુદ્ધિ, આશાતના ગુરુની તેવી કીધી. તે ભલે બળે ના અગ્નિ વિષે કે, છ ડિયે નાગ સે નહીં કે, કદી ઝેરથી આયુ કેનું ન તૂટે, આશાતનાકારી કદી ન છૂટે. ૭ ચહે મસ્તકે પર્વતે ભેદવા કો, જગાડે તે સિંહ રમાડવા કે, જે શસ્ત્રશક્તિ થી પ્રહારે, આશાતના ગુરુની અને ધારે. ૮ ભેદે કદી કે ગિરિ મસ્તકે તે, છે સિંહ હણે નહીં કે, શક્તિ વડે હાથ કપાય ના છે, આશાતનાકારી છૂટે નહી કો. ૯ આચાર્યવર થાય કદી અપ્રસન્ન, અધિ-આશાતનામાંહિ મગ્ન, ન મુક્ત થાય તેથી મુમુક્ષુ ગુરુકૃપાથે જ વર્તે, સુભિક્ષુ. ૧૦ યથા યજ્ઞ–અગ્નિ પૂજે વિપ્ર પ્રીતે દઈ આહુતિ મંત્રપદ ઉચરીને, ભજે શિષ્ય સદગુરુને તે જ રીતે, ભલે જ્ઞાન પૂર્ણ ધરે તેય પ્રીતે. ૧૧ જેની કને ધર્મ-સિદ્ધાન્ત શીખે, તેને વિનય ભાઈ કદી ન ચૂકે, ધરી અંજલિ શિર પર સ્તુતિ કરજે, ત્રણે વેગથી નિત્ય સભાવ ધરજે. ૧૨ લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય, વિશુદ્ધિદાયક મુમુદાકાર્ય, સદા પૂજજે તે સદ્ગુરુ પ્રીતે જે નિત્ય શિક્ષા દેતા સુરીતે. ૧૩ પ્રભાતે પ્રકાશે રવિ જેમ સર્વ આચાર્ય શ્રુતશીલ બુદ્ધિ અપૂર્વ વિરાજતા ઈન્દ્ર સુરની સભામાં, ગુરુ દીપતા તેમ સ્વયં પ્રભામાં. ૧૪ જે કાર્તિકી પૂર્ણિમામાં સુચન્દ્ર નભે શોભતે નિર્મલ શે નિરભ્ર, નક્ષત્ર-તારાગણથી વિંટાયે, આચાર્ય મહિમા સુશિષ્ય દિપા. ૧૫ મેક્ષાભિલાષી ગુરુ ઉદધિ શા, સમાધિગશ્રુત–શીલ–ધીના, અનુત્તર જ્ઞાન આદિ ચહે જે, ધર્માથ, આરાધી ગુરુ તેષજે તે. ૧૬ મેધાવી, સુણી સુભાષિતે આ, પ્રમાદ તછ કર આચાર્ય–સેવા, અનેક ગુણેની આરાધનાથી વિનયે વરે સર્વ ઉત્કૃષ્ટ સિદ્ધિ. ૧૭ કાતિક સુદ ૧૦, ગુરુ, સં. ૨૦૦૨ દશવૈકાલિક અધ્યયનમાંથી અનુવાદિત, શ્રી બ્રહ્મચારીની ડાયરીમાંથી ઉપલબ્ધ. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી જન્મઃ બાંધણી દેહવિલયઃ આશ્રમ, અગાસ વિ. સં. ૧૯૪૫ જન્માષ્ટમી, રવિ વિ. સં. ૨ ૦૧૦ કાર્તિક સુદ ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ બો ધા મૃ ત અનુક્રમણિકા ૧. નિવેદન .. . . . ૫ ૨. પ્રવેશક ... ... ... ... 9 ક્રમાંક વિષય પૃષ્ઠ ક્રમાંક વિષય સંગ્રહ પહેલો ૨૦ સમાધિશતક અંતરના ઉકેલરૂપ-કર્મના ૧ બેધ માટે ભૂમિકા થવા - ઉદયમાં સાવચેતી ૨ સપુરુષના જેગે પુરુષાર્થ કર્તવ્ય ૪ ૨૧ આત્મપ્રાપ્તિને ખાસ ઉપાય–પુરુષાર્થમ ૩ આજ્ઞાથી વાચના- આ લોકની સુખેચ્છા –જ્ઞાનીનાં વચનનું પરિણમન ન થવાનું –તે જવા કારણ ૪ આત્મસ્વરૂપને નિર્ણય થવા ૫ ૨૨ કૃપાળુદેવ પછી ધર્મોન્નતિ કરનાર કોણ? ૨૧ ૫ વિચાર અને વિચારદશા-ગ્યતાએ બોધ ૫ ૨૩ સંસારથી તારનાર વસ્તુ ૬ સૌથી બળવાન સાધન સત્સંગ-ભાવ ૨૪ કેના નિશ્ચયે મેક્ષ?—ક પુરુષાર્થ ત્યાં ભગવાન-કેવા પુરુષના આશ્રયથી કરવાનો છે? કલ્યાણ? ૨૫ આત્મદર્શનને માગ ૭ ઉપગ ફેરવવા ૨૬ પરમાત્મપદને માર્ગ ૮ તરવાનો કામી-સંસારનું સ્વરૂપ ૭ ૨૭ આત્મોપયોગ થવા ૯ સુવિચારદશાશ્રુતધર્મે દઢતામનુષ્ય ૨૮ પિતાનું મૂળ સ્વરૂપ સમજાવા ભવની સાર્થકતા ૨૯ કલ્પનાથી સંસાર–તે જવા ૧૦ સુદણિતરંગિણી– રુચિ જાગૃતિ, આત્મ- ૩૦ તૃષ્ણ-અનાદિની ભૂલ શું?-–તે કેમ ટળે? ૨૪ જાગૃતિ અને કર્મ ૩૧ દર્શનમોહ શું ?તેના નાશને ઉપાય૧૧ ત્રણ પ્રકારના વૈરાગ્ય આશ્રય શરણ કર્તવ્ય આત્મસ્થિરતા થવા -નિત્યનિયમ સાત વ્યસન-સાત અભક્ષ્ય ૩૨ મનોવૃત્તિ જીતવા -વ્રત સંબંધી ચેતવણી ૩૩ આત્મા જોવા માટે ૧૨ કયો પુરુષાર્થ કરે–આભદયાથી કલ્યાણ ૧૦ ૩૪ કલ્યાણનું મુખ્ય સાધન–બીજજ્ઞાન૧૩ સત્ય બોલવા માટે મોક્ષની વાનગી ૧૪ પ્રથમ જરૂર શાની ?–પળ પણ ઉપયોગમાં ૩૫ સ્વાધ્યાય-સ્મરણ લેવા-વિકટ વેદનામાંય એકાકાર વૃત્તિ ન ૩૬ સાચો ધર્મ કયારે થાય ? થવા દેવા ૧૧ ૩૭ શું કરવા આવ્યો છે અને શું કરે છે? ૧૫ આત્મા કેમ પ્રાપ્ત થાય?–બ્રહ્મચર્ય સંબંધી ૧૨ ૩૮ ચેતી જવા–ત્યાગ કર્તવ્ય, ક્યારે ને ૧૬ સ્ત્રીમાંથી આસક્તિ ટાળવા–સમ્યક્ત્વ કે ?—શે લક્ષ કર્તવ્ય ? અનુભવ ૧૩ ૩૯ જ્ઞાનીનું શરણ લેતાં પ્રથમ કરવાગ્ય ૧૭ ચિત્તસ્થિરતાને કમ-સમાધિશતક – વિચારણા-ખમીખૂદવા–પરમધર્મ પ્રભુશ્રીને ઉપકાર–ભાવ અને નિમિત્ત ૧૫ ૪૦ મુખ્ય ધ્યાન ૧૮ સમાધિશતક સંબંધી ૧૬ ૪૧ નિયમ અતિચાર સંબંધી ૧૯ ન્યાયનીતિ અને કાયદા ૧૬ ૪૨ અનંતાનુબંધી કષાય છે. ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૂછ કમાંક વિષય પૃષ્ઠ સંગ્રહ બીજે ૩૧ જગતના ઝેરથી બચવા–પુરુષાર્થ કરવા ૫૪ ૧ આજ્ઞા-આરાધનરૂપ ધર્મ ૩૩ ૩૨ કામ-મુમુક્ષની જવાબદારી–મનને જીતવું ૨ સુખને રસ્તે : ત્યાગ —મુમુક્ષતાની ખામી—પુરુષાર્થ ક્રમ ૩ ધર્મનું મૂળ ભક્તિ એટલે ? ૪ ઉપયોગ કયાં લાવવો? કેવી રીતે ? ૩૪ ૩૩ સમભાવ–સમજણની જરૂર–ભૂલ ટાળવા ૫૬ ૫ સમકિત કરવા ૩૪ આત્મા ઉપર આવવા ૬ ધર્મ પરિણમવા ૩૫ ૩૫ શું કરવાથી પિતે સુખી ? ૭ ઉગ્ર પુરુષાર્થ ૩૬ નિઃશંકતાથી નિર્ભયતા, નિઃસંગતા. ૮ સમભાવ કેમ આવે ?–ભાવ તપાસવા ૩૭ ચેથા વ્રત સંબંધી ૯ ફિકર ટાળવા ૩૮ આત્મસિદ્ધિ સંબંધી ૧૦ રુચિ પલટાવવા–નિયમિત જીવન રાખવા ૩૮ ૩૯ સત્સંગના નિમિત્તની જરૂર–મનુષ્ય ૧૧ ભક્તિ–સંકલ્પ-વિકલ્પ હળવા ભવમાં શું વિચારણીય? ૧૨ પ્રમાદ ન થવા ૪૦ પર્વમાં શું કરવું–આત્મભાવ માટે– ૧૩ પુસ્તક વાચન સંબંધી સમભાવમાં મોક્ષ ૧૪ મન જીતવા ૪૧ કક્યારે સમક્તિ–આમાં કેમ હાથ ૧૫ મેહ જવા- આત્માને જગાડતી થપ્પડ આવે ? સુખ કયારે મળે? મિથ્યાત્વથી ૧૬ ગરજની જરૂર–સમજણ આવવા ચેતવા ૧૭ જ્ઞાનપ્રકાશ વધારવા-સ્વછંદ ટાળવા –પ્રત્યક્ષ અને પરોક્ષ ૪૫ ૪૨ ક્રોધ ન થવા ઉપાય-ભક્તિ કેવી રીતે ૧૮ હાર ઠાર ઓળખાણ-સમ્યગ્દષ્ટિ જીવ– કરવી ? છદ્મસ્થ ૫ ૪૩ વૈરાગ્ય શાથી થાય ?—જ્ઞાનીનું વચન ૧૯ સત્સંગ કર્તવ્ય, પહેલે ને સહેલો ૪૭ ૪જ ખરાં પાપ–કષાય કેમ ટળે ? ૨૦ વેરભાવ ટાળવા ૪૫ વચન-નયનને સંયમ ૨૧ મધ ન ખાવા ૪૬ મૂળમાં ભૂલ-ઉપદેશબંધ ને સિદ્ધાન્તબધ ૬૬ ૨૨ આત્મસિદ્ધિ–સાર વસ્તુ ૪૮ ૪૭ ઉત્તમ જ્ઞાન-સદગુરૂનો વેગ ૨૩ આત્મલક્ષે નિયમિત વાચન-વૈરાગ્યની ૪૮ વાણીનું સંયમન ૪૯ બ્રહ્મચર્યવ્રત ૨૪ સારા ભાવ—ચિ—સપુરુષનું વચન ૫૦ વેદના વખતે—મંત્ર ૨૫ વિચાર, ચિ જાગવા–સાચું જીવન ૨૬ શ્રીમો ઉપકાર–ભક્તિ બળવાન સાધન ૫૧ મહાપુરુષની દશા સમજવા –સમાધિમરણ—છાણમાટીનો કોઠો પર વેદના કેવા પ્રકારે સહેવી ? ૨૭ ખરો માર્ગ ૫૧ ૫૩ સ્મરણ-સદ્ગુરુપ્રસાદ ૨૮ સત્સંગ, સર્વોત્તમ સાધન– ૫૪ પુસ્તકને સમાગમ–શ્રદ્ધા અને નિઃસ્પૃહતા ૬૯ ૨૯ શુદ્ધ ભાવ થવા–કેમ વિચારવું ?—મનુષ્ય. પ૫ મુખપાઠ અને બોધની અસર–લક્ષનું ભવની મહત્તા–અભિમાન જવા ૫૩ મહત્ત્વ–યુવાવય–વૈરાગ્ય–ઉપશમ ૩૦ ભ્રાન્તિનું–અજ્ઞાનનું દુઃખ ૫૪ ૫૬ વિદ્યા અને આજ્ઞા જાત્રા કેવા ભાવથી ૭૧ જરૂર ૫૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય સંગ્રહ ત્રીજો ૧ આત્મસ્થિરતા—સમભાવ ૨ સંસારનું સ્વરૂપ—સંગનું સ્વરૂપ— સત્પુરુષનાં આશ્રય, ઓળખાણ, પ્રેમ ૮ ચિત્રપટની સ્થાપના—અસંગ થવા—— વૈરાગ્ય-અઢાર પાપસ્થાનક ૯ ચિંતા અને વિકલ્પો છેડવા—સત્પુરુષની જરૂર—સત્સંગના પ્રભાવ ७१ ૩ ખરું ચૈતન્ય 2 ૪ કર્મ સમભાવે ભોગવવા ૭૯ ૫ વૈરાગ્ય શાથી રહે ?-~-સર્વસંગ——સદ્વિચાર ८० ૬ જાગૃતિની જરૂર—પ્રેમ-પુરુષાર્થી—લઘુતા ૮૧ ૭ મુમુક્ષુતામાં ખામી—ધીરજ—સાય— ઉપદેશમાં નિઃશંકતા—સ્ફટિકની પ્રતિમા —માનસ્થ ભ ૧૦ કૃપાળુદેવની દશા—ઉત્તમ મુમુક્ષુ ૧૧ જૈનદર્શન— તેમાં ઉદ્ધાર—સમાધિમરણ માટે ૧૨ ભક્તિ—આજ્ઞા-સદાચાર—આત્મલક્ષ— સત્પુરુષના ચેગ આત્માની સન્મુખ થવા —માન—અલૌકિક રાગ-લાભ-મન વશ કરવા—ભ્રાન્તિ —સમભાવ—ગુરુભક્તિ ભાવ—આમાના ૧૩ કર્મ મળવાના ઉપાય માર્ગ ત્યાગના~~ ફૂંકા રસ્તા—મન વશ કરવા—જ્ઞાનીનાં મન-વચન—કાયા—ઉપાધિ છોડવા— સત્સંગ ૧૪ મન વશ કરવામાગ—લાભ ટાળવા —દુ:ખ ટાળવા ઉપાય—આત્માથી ૧૫ ધર્મનુ મૂળ——ભાવમરણ—વિપરીતતા ૧૬ સત્પુરુષને સહવાસ ૧૭ જ્ઞાનીની આજ્ઞા ૧૮ રાણકપુરનું દેરાસર——તી લઘુશાંતિ— અંતરપરિણતિ તપાસવા ૧ પૃષ્ઠ ७३ ૮૩ ૮૫ e re re ૯૧ ૯૪ ૬. ૯૭ ૯૮ ૯૮ ૧૦૦ ક્રમાંક વિષય ૧૯ અભીક્ષ્ણ જ્ઞાનેાપયેાગ—સ્વાધ્યાયકાળ—— સંવેગ—માહ— જ્ઞાન અને ત્યાગ—વૈરાગ્ય ૨૦ સદ્ગુરુભક્તિ ૨૧ સત્ય ૨૨ સત્પુરુષનાં વચનની આરાધના—પ્રત્યક્ષ વિનય—નયનિક્ષેપ ૨૩ સમાધિમરણ—સલ્લેખના ૨૪ તપ સંબંધી—સાધુસમાધિ ૨૫ ભવ કેમ ગાળવા ધ્યાન મહત્ત્વ ૩૨ પરમધર્મ —મત્ર—આજ્ઞાથી ધર્મ ૩૩ વૈરાગ્યની વાત—આંતર તપાસ ૩૪ કામ બાળવા—વસ્તુ સ્વરૂપ સમજવાવિચાર કરવા ૩૫ વૈરાગ્ય સંબધી—વિવેક ૩૬ સત્સંગના વિયેાગે—સ્ત્રીઓમાં યાગ્યતા— આત્મદૃષ્ટિ પૃષ્ઠ ૨૬ ધ—ક્ષમા——પ્રવચનભકિત ૨૭ સમ્યગ્દર્શન-ચારિત્ર—અનુયાગા ૨૮ ગૃહસ્થ સત્પુરુષ—જ્ઞાનીને ખેાધ – આજ્ઞા —આત્મજ્ઞાન કરવા—પોતાના દોષ ટાળવા—સત્સંગ—પ્રમાદ ટાળવા ૧૧૪ ૨૯ મોટામાં મેટી ભૂલ ૧૧૬ ૩૦ મનુષ્યભવ—મરણ પ્રસંગે-અસંગ થવા ૧૧૮ ૩૧ મતિજ્ઞાન—ઉપયોગ પલટાવવા—સદ્ગુરુનું ૧૦૧ ૧૦૩ ૧૦૪ ૧૦૬ ૧૦૬ ૧૦૮૯ ૧૧૧ ૧૧૧ ૧૧૩ ૧૧૯ ૧૨૦ ૧ર૧ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૩૭ સંવર્—ભરત અકર્તા ૩૮ આ ભવમાં ચેતવા ૩૯ જ્ઞાનીની આજ્ઞાએ વવા-આત્મા જાણવા —સમાધિમરણ થવા ૪૦ ધર્માંનું ફ્ળ—અલૌકિકભાવે વવા ૪૧ અંતર ફેરવવા—અખંડ આત્મા—સદ્ગુરુ. ની ભક્તિ ૪૨ કૃપાળુદેવને ઉપકાર—આત્મભાવના ભાવવા ત્રિવિધ ધર્મ આત્મસિદ્ધિ' સંબંધી ૧૨૬ ૪૩ કૃપાળુદેવની આજ્ઞામાં રહેવા * ૧૨૪ ૧૨૫ ૧૨૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૩૦. ૧૫૬ ક્રમાંક પૃષ્ઠ ક્રમાંક વિષય સંગ્રહ ચોથા ૨૩ સશાસ્ત્ર દુર્લભ–સમ્યફવ, તેને મલિન ૧ પરમાર્થ નામુ ૧૨૮ કરનાર દે —ધર્મનું પહેલું પગથિયું– ૨ આજ્ઞાએ કલ્યાણ–આત્માને સંભાળવા ૧૨૮ મતાથલક્ષણ ૧૪૯ ૩ કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવા–વિચક્ષણનું ૨૪ વીતરાગતા–સમકિતને ઘાતક કારણે– વર્તન–પ્રમાદ ટાળવા-ભકિત કેવા પ્રકારે સમકિતનાં દૂષણ-ભૂષણ-સમકિતથી સુખ કરવી? ૧૨૮ -વિભાવથી છૂટવા ૧૫૦ ૪ શુદ્ધસ્વરૂપમાં લીનતા થવા ૨૫ સૂક્ષ્મ મિથ્યાત્વ– નિશ્ચય-વ્યવહારથી : આત્મતત્ત્વ ૧૫ર ૫ વિચારની ખામી ૧૩૦ ૨૬ ઘાતિ-અઘાતિ કર્મ–સમ્યક્ત્વ–શુદ્ધતા ૬ તાદાત્મ્ય અધ્યાસ–પરાભક્તિ ૧૩૧ –સ્વાધ્યાય-તપ ૧૫૩ ૭ સ્વદેષ જોવામાં અપક્ષપાતતા–ચિત્તશુદ્ધિ ૨૭ મત્યાગ શુભભાવ-ધર્મનો મર્મ–આસક્તિ ત્યાગવા બે પ્રકારના સાધુ-.ચારિત્ર—વિરતિ ૧૫૫ ૮ ભક્તિની જરૂર–આત્માની સંભાળ ૨૮ ત્રિવિધ ચેતના–વીતરાગતા- નિર્વિકલ્પ૯ સંસાર એકાન્ત દુ:ખરૂપ–ખરું દુ:ખ– દશા સુખી થવાને ઉપાય–સંસ્કૃતનો અભ્યાસ ૨૯ આત્મજ્ઞાન કરવા–સાધન કેવી રીતે કરવા ૧૩૪ કરવાં–સમજ કરવા ૧૫૭ ૧૦ ત્રિવિધ સંયમ–અનાદિના શત્રુ–ત્યાગ- ૩૦ નેહ ન કરવા–જ્ઞાન, તેનું કારણ—માન્ય ભાવના ૧૩૫ કરવાગ્ય શાસ્ત્ર–પૂજાપ્રભાવના ૧૫૯ ૧૧ ધર્મ કરવા–વૃતીને સત્સંગ ૧૩૬ ૩૧ જ્ઞાનકળા–આત્મપ્રાપ્તિ–દેવની દશા– ૧૨ સમ્યગ્દર્શન–મોક્ષનું બીજ–ખરે ત્યાગ સાચી ભક્તિ—અંગપાઠી પણ મિથ્યાદષ્ટિ –આત્મા જેવા ૧૩૭ –સમ્યક્ત્વ-ભવિ ૧૬૦ ૧૩ પ્રજનભૂત તત્ત ૧૩૮ ૩૨ સંસારની ઇચ્છા –સંકલ્પ-વિકલ્પ– ૧૪ મિથ્યાત્વનું સ્વરૂપ ૧૩૯ આત્મબ્રાન્તિ, મિથ્યાત્વ–વ કયારે ૧૫ મિથ્યાત્વ–મિથ્યાજ્ઞાન ૧૪૦ ૧૬૧ ૧૬ સમ્યગ્દર્શન જ્ઞાન–નિયમિત સશાસ્ત્ર ૩૩ આત્મા જેવા–દયા, વૈયાવૃત્ય, દયાવાચન- આરંભપરિગ્રહ-પર્વ – ઘેર જ્ઞાનીનું વચન-સમભાવ—સત્સંગની કૃપાળુદેવ ૧૪૨ મહત્તા-ચેતવા માટે–ઉત્તમ પાત્ર–શું ૧૭ ભાવ ફેરવવા ૧૪૩ કરવાથી તે સુખી?–આત્મસાધન ક્યાં ૧૮ રાગ દ્વેષનાં કારણ–સ્વરૂપાચરણ કરવું ? ૧૬૩ ૧૯ આમાનું સ્વરૂપ–મિથ્યાત્વ ૧૪૪ ૩૪ સપુરુષની આજ્ઞાએ–ધ્યેય નકકી કરવા ૧૬૬ ૨૦ લબ્ધિઓ અને જગસામર્થ– શાંતિસ્વરૂપ ૩૫ આત્માનું સુખ-અવિનાં શ્રદ્ધાજ્ઞાન– જાણવા – અસંગ થવા – કૃપાળુદેવના તત્ત્વજ્ઞાન થવા-વંદવાયેગ્ય શું? १७ વચન-પરાનુગ્રહ કેવા પ્રકારે કર્તવ્ય ? ૧૪૫ ઇ જાઉં ના મકા૨ કાશ્વ ૧૫ ૩૬ આત્મજ્ઞાન કરવા કદ આ ૧૬૮ ૨૧ આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ–સમ્યગ્દર્શન ૧૪૭ ૩૭ કેમ વર્તવું–પુરુષાર્થ કરવા ૧૬૮ ૨૨ સમ્યગ્દષ્ટિ અને સંત–ગુપ્તદાન– સમતા ૩૮ જ્ઞાનશક્તિ, વીર્યશક્તિ–ઉદાસીનતા - કેમ રહે? રાત્રિભોજન સંબંધી–પરિગ્રહની મૂચ્છી ૧૬૯ શિવ ૧૪૩ १४८ Page #18 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય ૩૯ બધાને વિચારવા જેવું ૪૦ આત્માને ઓળખવા—વેદકતા—વીત રાગભાવ ૪૧ ઓળખાણ—રાગદ્વેષ-અજ્ઞાન ૪૨ મનુષ્યભવ સફળ કરવા ૪૩ સ્વરૂપભાન થવા ૪૪ આત્મપ્રકાશક ખેાધ ૪૫ સમજણુ કારે ખરી ?–ધ્યાન—પૂજવાયેાગ્ય વસ્તુ ૪૬ શું કરવું ?-ચેતવણી—આત્માની સંભાળ —વિકથા — આ શ્રયનું ખળ—અંતર્મુખ દૃષ્ટિ ૪૭ પરમાર્થોના સંસ્કાર કેમ પડે ૪૮ જંગમની જુક્તિ—સદ્ગુરુમાં પ્રેમ--- હીરાના હાર ૪૯ શ્રુતનું અવલંબન—મુનિઓને પુરુષાર્થ – મતમતાંતર અને મલિનતા ૫૦ સમાધિમરણ થવા ૫૧ સમાધિમરણ મુમુક્ષુએને પરસ્પર મદદ કરવા—અંતર્મુખવૃત્તિ પર પ્રતિજ્ઞામાં ટેક રાખવા .દેવનાં વચને– મોક્ષે જવા——વિચાર માટે મૂડી—પહેલાં શું ખસેડવું ?—સહેલા થવા – અણપણું-સર્વોત્તમ અપૂર્વ ભક્તિ ઉપાય-અસંગ વસ્તુ ૫૩ સત્સંગ —ટૂંકા રસ્તા—ભક્તિના પાયા—— ધર્મના પાયા—શું પકડવું ?—-શું કરે તે સમાધિમરણ થાય ? ૫૪ ભાવનિદ્રા——ધતુ સ્વરૂપ—ઉર્ધ્વમૂલ તરુવર ૫૫ ખોટી માન્યતા—વિપરીતતા ટાળવા—— સમ્યકૃત્વ તાકીદથી થવા—વિવેકીની વિચક્ષણતા પૃષ્ઠ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૫૬ આશ્રમવાસ~આખી દ્વાદશાંગી ૧૮૪ ૫૭ કૃ.દેવને સમ્યક્ત્વ—ત્રિપદી—ત્રિગુણરહિત ૧૮૫ ૫૮ ધર્મ સમજણ ૧૮૬ ૧૩ ક્રમાંક ૫૯ પ્રમાદ—મહાપુરુષના જીવનમાંથી શીખવાનું—આત્મસિદ્ધિ પરિણમવા ૬૦ સત્પુરુષને યેાગ સફળ થવા ૬૧ ભક્તિના સંસ્કાર ૬ર આગળ વધવાના ક્રમ – આત્મજ્ઞાનનું કારણ વિષય —સ્વછં—અનુભવ થવા ૬૩ જગત, જગતની મેાહિની-આપણુ કામ —શૂરવીર ૬૬ પ્રજ્ઞા—દુનને સંગ—વિચાર ૬૭ વસ્તુ ઓળખવા—મેક્ષે જવા—પુરુષા માં બઢાનાં——વિચારદશા ૬૮ સત્સંગ—વાસના ઉલ્લંઘવા—લઘુતા સુવિચાર—સતસમાગમ ૧૮૮ ૬૪ સત્પુરુષ સંભારવા——કેવા નિશ્ચયની જરૂર ૧૮૯ ૬૫ જ્ઞાનીની આજ્ઞાથી સાધન સજજન— જ્ઞાનીને કયારે પૂછ્યું—મેાક્ષના દ્વારપાળ —વિવેકજ્ઞાન—બધાનું મૂળ ૬૯ યુગપ્રધાન પુરુષ—મનુષ્યભવની સફળતા —નાશવતના માહ~શું નક્કી કરવું? ૭૦ સુવિચારણા—શિષ્યની પ્રજ્ઞા—જ્ઞાનકળા ૭૧ અવિનાશી સ્વરૂપ—જ્ઞાન—ઉદ્ઘારક વ્રત ૭૨ જ્ઞાન—જીવન્મુક્ત—સમભાવ– ભવ-મેાક્ષ કાં ? પૃષ્ઠ છેાડવા—આશ્રમ તપાવન વની શક્તિ-દ્વાદશાંગી સંક્ષેપમાં ૮૦ માહુતીય ક્ષય કરવા—અવસર---આત્મસિદ્ધિ ૧૮૬ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૨૫ ૧૯૬ ૧૯૬ ૭૩ સસમાગમમનથી ભવ-મેક્ષ—પ્રત્યાહાર —દાંત પીસી કરવાયાગ્ય કયા પુરુષાર્થ ? ૧૯૮ ૭૪ વાસનાક્ષય આત્મભાવના અહંભાવ ૧૯૯ ૭૫ સ્વરૂપભાન થવા ૧૯૯ ૭૬ મિથ્યાત્વ—આત્મામાં આત્મઋદ્ધિ થવા—— વિશ્વનું અધિષ્ઠાન—આત્માનું સ્વરૂપ— શુદ્ધભાવ કરવા ૭૭ સેહમ ભાવના—ઉપદેશ ઝીલનાર ૭૮ વૈરાગ્યની જરૂર ૭૯ ક ૧૯૬ ૧૯૯ ૨૦૧ ૨૦૧ ૨૦૧ ૨૦૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય ૮૧ જીવન કેમ ગાળવું ? ૮૨ માસમ—અભ્યાસ—કમના ભૂકા કરવા ૮૩ પુરુષાર્થાંના લાગ ૮૪ ઊંઘ મટાડવા ૮પ ભાવનિદ્રા ટાળવા ૮૬ નાનીનાં વચને સમજવા—મનુષ્યભવ હાડી —સત્સંગ કરવા—શુ કરવા આવ્યા ? શું કરું છું? ૮૭ આત્મશુદ્ધિ કરવા—કૃ.દેવની આજ્ઞા કેાને માટે ?—મેાહ સાથે કેમ વર્તવું? ૮૮ વીતરાગભાવ——જ્ઞાન ૮૯ સત્પુરુષને યોગ——પકડ ૯૦ લક્ષ શાને રાખવા ? ૯૧ સ'સારના સબંધ—શાથી નરકે ?—શાથી કલ્યાણ ? બાર માસનું ભાથુ ૯ર મેક્ષના અચૂક ઉપાય—ખરા શિષ્યનુ લક્ષણ ૯૩ શીલવાનની ગતિ—ખરા ગુરુ—શી પકડ કરવી ? ૯૪ યાગ કેવા રાખવા ?—ધર્મધ્યાન ૯૫ સુખી થવાના રસ્તા ૯૬ જગતથી ફરવા—અભ્યાસ અને અધ્યાસ —સંયમ ૯૭ આશ્રમને પાયા દાળ વાંહે ઢોકળી— પરિણામ પામવા, સમજણ થવા ૯૮ સત્સ`ગના વિયેાગે—સમૂહ પ્રાર્થના~~~~ સંસારનું ઝેર ઉતારવા— શરણસ્મરણ ૯૯ બ્રહ્મચર્ય વ્રતીને—– મેહભાવ—ગુરુગમ ૧૦૦ પુરુષાર્થ સ્વાધીન—મંત્ર—સમ્યક્ત્વ—— મરણ માથે—પુરુષાનું સાધન—સ્વચ્છંદ રાકવા—પ્રેમની મૂડી — આત્માથી કુર્મીની પરાધીનતા ટાળવા ૧૦૧ પુરુષા કરવા—દેહ ભક્તિ માટે ૧૦૨ ઈચ્છા ટાળવા ઇન્દ્રિયા અનુકૂળ કરવા ૧૦૩ પચમકાળમાં ધર્મધ્યાન ૪ પૃષ્ઠ ક્રમાંક વિષય ૨૦૨ ૨૦૨ ૧૦૪ યા—ચારે ગતિનું વર્ણન—માક્ષમા†— સામાયિક ક્રિયાનિષેધ-જ્ઞાનીનું અવલંબન —છ પ૬ની શ્રદ્દા—સમ્યકૃત્વનાં લક્ષણ —કેવળજ્ઞાનથી જાણેલું કહેવાનાં સાત કારણ—પકડ ધર્મના રંગ ૧૦૫ કૃ.દેવતું શરણ—નિઃસ્પૃહ થવા—સમજણ કરવા---અભ્યાસથી દશાપુરુષા ૧૦૬ સમ્યક્ત્વનું માહાત્મ્ય-અનુભવજ્ઞાનીનાં વચન ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૭ २०७ २०७ ૨૦૮ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૧૦૭ આયંબિલ—સ્મરણ ૧૦૮ રસલુબ્ધતા ટાળવા—પુરુષાની જરૂર્~~ દિનચર્યા—સહેલું કામ ૧૧૭ સાગ ૧૧૮ દષ્ટિ ફેરવવા—બ્રહ્મચર્ય—આમન્હેગ પ્રગટવા ૧૧૯ શાંતિ મેળવવા——માહ મારવા ૧૨૦ આજ્ઞામાંધમ་– સંસારનું સ્વરૂપ—પુરુષા ભ્રાન્તિમાંથી નીકળવા ૧૨૧ ભેદજ્ઞાનને પુરુષાર્થભ્રાન્તિ ટાળવા— શું ચેતવાનું ?—ઠગારું પાટણ— ખરા આશ્રમ——ચેતવા માટે ૨૧૧ ૨૧૩ ૨૧૪ ૧૨૨ શું શીખવાનુ` ?—નય શા માટે?— આત્મસિદ્ધિમાં બધું | માહિત થવા ૨૧૪ પૃષ્ઠ ૨૧૪ ૧૦૯ આત્મા જાણવા—બંધનથી છૂટવા ૧૧૦ કેવળજ્ઞાન—કૃપાળુદેવની વિચારણાપ્રતિમાઓ—ભક્તિપ્રભાવ—અપૂર્વ યાગ ૨૨૧ ૧૧૧ અભ્યાસ—છૂટવાના રસ્તા—ભેદનાન મેાક્ષમાળા વાંચવા છ પદને પત્ર ૨૨૩ ૧૧૨ સંસ્કૃત શીખવા—જગતમાંથી સાર ધનું કામ—પરિગ્રહ—મનુષ્યભવ શા માટે? ૧૧૩ અન્ન તેવુ મનશાથી કલ્યાણ ? ૧૧૪ સિદ્ધાન્તના સાર જેવું પુસ્તક ૧૧૫ મમતા છેાડવા—શું કરવાથી પોતે સુખી ? —સત્સંગ ૨૨૫ ૧૧૬ મનુષ્યભવ કેમ ગાળવા ? જ્ઞાનીનું શરણું ૨૨૬ ૨૨૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃ. પૃષ્ઠ ૨૩૭ ૮ : ક્રમાંક વિષય ક્રમાંક વિષય ૧૨૩ શીતલજિનની ચમત્કારી ત્રિભંગી ૨૩૪ ૧૪૮ શ્રવણ મનન નિદિધ્યાસનનો કમ ૨૫૨ ૧૨૪ વાસના ટાળવા આશ્રમમાં આવ્યા તે ૨૩૫ ૧૪૯ કેનો આત્મા સુખી ? ૨૫૩ ૧૨૫ ડાઘ ને લાગવા ચેતવણ-સત્સંગની ૧૫૦ વિશાળ બુદ્ધિની જરૂર–ઉદાસીનતા સેવવા ૨૫૩ સફળતા–આર્તધ્યાન, ધર્મધ્યાન ૨૩૫ ૧૫૧ પરિણામ ફેરવવા ૨૫૩ ૧૨૬ સમાધિમરણ આરાધના–છત્રીસ માળાની ૧૫ર સ્તવને બોલવા–ધર્મ આરાધન-મનુષ્ય- ભાવના–સ્વચ્છંદ છેડવા ભવ સફળ કરવા–સમભાવ ૨૫૩ ૧૨૭ સંસારભ્રમણનું મોટું કારણ–વિજ્ઞાનપણું ૧૫૩ અહંભાવ ટાળવા ૨૫૪ આવવા-અસંગપણું–ભેદનો ભેદ ૧૫૪ અસંગપણું લાવવા ૨૫૫ ૧૨૮ વચન આત્મા–તન આત્મા ૨૩૯ ૧૫૫ બાધ માટે મેગ્યતા ૨૫૫ ૧૨૮ સત્સંગકા લક્ષ २४० ૧૫૬ ત્રણ સમકિત-આત્મદયા ૨૫૬ ૧૩૦ વિષયકષાય જીતવા–રસગારવલુબ્ધતા ૧પ૭ જ્ઞાનીની-ગુરુની–ઓળખાણ- શંકા મટાડવા–ધમભા ક્યારે–સમ્યકત્વ ૨૪૦ ટેળવા ૨૫૬ ૧૩૧ જંજાળ ટાળવા– જગત એંઠવાડારૂપ ૧૫૮ જ્ઞાનીની આજ્ઞા આરાધવા ૨૫૭. શિખામણ ક્યારે ઍટે ? સદાચાર માટે ૨૪૧ ૧૩૨ મોહ ઓછો કરવા–વૈરાગ્ય થવા ૨૪૨ ૧૫૯ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૨૫૭ ૧૩૩ પિતાનું શું વાતાવરણ અને ભાવ ૧૬૦ મન ૫ર્યાવ, મતિધૃત–સામાયિક–હિનસમ્યગ્દષ્ટિનો વિચાર ૨૪૩ વિચારણા ૨૫૭ ૧૩૪ તપ ૨૪૩ ૧૬૧ ભક્તિ કરનારને ૨પ૭. ૧૩૫ સ્વાધ્યાય-દેહાધ્યાસ–સ્વભાવ ૨૪૩ ૧૬૨ મલિનતા કેમ જતી નથી ? ૨૫૮ ૧૩૬ મેમાન-ધર્માત્મા–ધર્મ २४४ ૧૬૩ આત્માની સામાયિક ૨૫૮ ૧૩૭ વ્રત અને વૃત્તિઓ—સતનું ઓળખાણ ૧૬૪ છ આવશ્યક ૨૫૯ સત્સંગ ૨૪૫ ૧૬૫ સામાયિક કરવા સંબંધી ૧૩૮ ગુણસ્થાનક–સમજણ કેવી કરવી–મેહ ૧૬૬ શું ખાળે છે?— પરમ ધર્મ–હાલનું છૂટવા ક્રમ “અપૂર્વ અવસર” સંશોધન, જ્ઞાન ૧૩૯ શાંતિ પામવા-વિકાર કાઢવા- આત્મ- ૧૬૭ મુમુક્ષતાની શરૂઆત કયારે ?–મનુષ્યભવ દશા–ષ કાઢવા–શુકલધ્યાન થવા ૨૪૬ શું કરવામાં ગાળવો ? ૧૪૦ બંધ પંથ–જિજ્ઞાસા– સમાધિમરણમાં ૧૬૮ કલ્યાણ કેવા પ્રકારે થાય ૨૬૧ શાની જરૂર?—ધર્મને છેડવા ૨૪૭ ૧૬૮ સહજામસ્વરૂપ–ીલા ન પડવા ૨૬૨ ૧૪૧ તૈયાર થવા–ખરે પ્રેમ કયારે આવે? ૨૪૮ ૧૭૦ જ્ઞાનીનાં વચનામાં તલ્લીન થવા–આત્મા ' ૧૪૨ એક પર આવવા ૨૪૯ આપે ૨૬૨ ૧૪૩ નિમિત્તની અગત્ય ૧૭૧ વિવિધ પ્રકારે આત્માનું ભાસવું કેવી ૧૪૪ કક્યાં દષ્ટિ કરવી?–આઠ દિવસમાં ય રીતે?—વ્યથાર્થ ભાસવા–ચારિત્ર અને કામ–પરમ પ્રેમ કેવો ? ૨૪૯ મોક્ષ ૨૬૩ ૧૪૫ દુર્લભ વસ્તુઓ ૨૫૦ ૧૭ર સારા થવા २६४ ૧૪૬ સગુરુ-લોકાલોક વિચારને હેતુ ૨૫૧ ૧૭૩ સત્સંગ કરવા મનુષ્યભવની સફળતા જ ૧૪૭ સારાં નિમિત્ત – હિંસા છોડવા—ખરું ૧૭૪ શું ધ્યેય –ખરે ત્યાગ–ભાવના કરવા , સ્વરૂપ કેવું ? તે પ્રગટવા –કાળજી રાખવા ૨૫ ૨૫૯ ૨૫૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ૨૮૫ ક્રમાંક વિષય પૃષ્ઠ ક્રમાંક વિષય સંગ્રહ પાંચમો ૧૯ મેક્ષસુખ–-ગૃહસ્થને ચેતવણી––આત્માને ૧ ચેડા કાળમાં ઘણું કામ થવા–વિકલ્પ બચાવવા ૨૭૯ ન આવે તો ૨૬૬ ૨૦ જ્ઞાનીનાં ઉપદેશ-આજ્ઞા ૨૮૦ ૨ વેદનામાં શું કરવું ?—ભક્તિ માટે પહેલું ૨૧ સ્વાધ્યાય-ભક્તિ ધીમા અવાજે પગથિયું ૨૨ વિચારવાનું રાખવા– તત્ત્વાર્થસૂત્ર સંબંધી ૨૮૨ ૨૩ અજ્ઞાનદશાને ધર્મ–અજ્ઞાન ભટવા ૨૮૨ ૩ વ્રત ન તેડવા –કેમ વધારે સમજાય ૨૬૭ ૨૪ આત્માર્થનું મેળવણ ૪ કળિયુગમાં ખાસ ચેતવણી ૨૮૩ ૨૫ આત્માનું વિસ્મરણ શાથી? પૂર્વભવમાં ૫ આત્મા સુધી પહોંચવા–વિવિધ પ્રકારે વિક–શે પુરુષાર્થ કરવો?–અચૂક કૃપાળુદેવનું નામ ૨૮૩ ૨૮૩ મેક્ષ થવા ૨૬ આત્મપુરુષાર્થ ૨૬૭ ર૭ વૈરાગ્ય--પુરુષાર્થ શું ?– શૂરવીર થવા ૨/૪ ૬ મનુષ્યભવ–ક્ષણ ક્ષણનો પુરુષાર્થ જાગવા ૨૮ સલ્લાસ્ત્ર કેમ સમજાય—પુણ્યપાપ ત્યાજ્ય –વિવેકદૃષ્ટિ-તૃષ્ણ જવા ૨૬૮ ---તપ કયા લક્ષે ? २८४ ૭ સત્સંગની જરૂર–કપાળુદેવને ખરે ૨૯ નિઃશંક અર્પણતાથી મોક્ષ २८४ વાર–વીતરાગ થવા-મુમુક્ષુ કેણ?— ૩૦ અલૌકિક મિથ્યાત્વ જીવન ફેરવી નાખે તેવી ગાથાઓ ૩૧ આજ્ઞા–ચેતન્યપણું– સત્પરુષના શરણનું ૮ જીવતર શામાં ગાળવું ?-સાત અભક્ષ્યને દયાન ૨૮૬ ત્યાગ કેમ?--અસંગ થવા--રાગદેષક્ષયનો ૩૨ આત્મસ્વરૂપને અનુભવ–મનુષ્યદેહ ઉપાય–શું સંભારવું ? કેવા પ્રેમે ?– હોડીરૂપ પરિભ્રમણ રળવા આત્મા જોતા કયારે ૩૩ મેહનો પ્રભાવ ૨૮૬ થવાય ? ૨૭૨ ૩૪ રાત્રે પાણી ન પીવા-સહજાભસ્વરૂપ ૩y રાત્રે પાણી ન પ ૯ ઈન્દ્રિયો વશ કરવાનો ઉપાય--ઉપદેશ પરમગુરુ-વિચારરૂપ ધ્યાન ૨૮૬ પરિણમવા ૨૭૪ ૩૫ સમકિતની યોગ્યતા–નિગોદમાં નિકટ૧૦ સાદ્વાદ--સત્સંગ, વાચન કેવાં કરવાં? ૨૮૬ -કયારે મોક્ષ? ર૭૪ ૩૬ અમૃતની સચોડી નાળિયેરી–કલ્યાણ ૧૧ એક લક્ષ રાખવા ૨૭૫ કયાંથી, શાથી? ૨૮૭ ૧૨ કૃપાળુદેવનાં વચન ૨૭૫ ૩૭ સાધન કેમ કર્તવ્ય –સમકિત થવા– ૧૩ ભક્તામર અને આત્મસિદ્ધિ–-આનંદ આત્મા જેવા ૨૮૮ ઘનજી અને યશવિજયજી ૨૭૫ ૩૮ આત્માનુશાસન'ને સ્વાધ્યાય ૨૮૯ ૧૪ આત્માની કાળજી રાખવા ૨૭૭ ૩૯ એક કિશોરને આફ્રિકા જતાં શિખામણ ૨૮૯ ૧૫ શ શાથી ? કેમ ટળે? ધર્મમાં વેઠ ના ૪૦ સંસારની પકડ–આ કાળમાં શું વધ્યું? ૨૯૦ ન ઉતારવા ૪૧ અભવ્યને વાસના-અહંભાવ-મમત્વભાવ ૧૬ આત્માને વિચાર ૨૭૮ મટાડવા–પરિગ્રહ પાપ-પવિત્ર રહેવા૧૭ આત્માની સંભાળ લેવા––અનુત્તરવાસી મન જીતવા–કેવું બોલવું ૨૯૧ ૨૭૮ ૪૨ પાતાળનું પાણી કાઢવા–આત્મા કેમ ૧૮ કુસંગ ન કરવા-સત્સંગના સંસ્કાર ૨૭૯ જાગે ?–નાનપણમાંય ધર્મ ૨૯૨ ૨૮૬ ભવિ २७७ થવા Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય ૪૩ ઉપવાસ શુ* ? કેમ ગાળવા ? ૪૪ શ્રીમદ્દ્ની ધર્મપ્રભાવના ૪૫ વિવેકપૂર્વક દાન કરવા ૪૬ ચેાથા વ્રત સંબધી ૪૭ પાત્ર થવા ૪૮ થ્રહ્મચર્યનું કપરાપણું—સ્રસંગની અસર —ચારે ને ચળે ? ૪૯ સંસારનું મૂળિયું ઉખેડવા ૫૦ પ્રભુશ્રીજી ન હોત તે ?—સત્સંગ, તેના વિયેાગે ૫૧ સમાધિમરણ કરવા~-બળવાન થવા આત્મજોગ પ્રગટવા પર મૈત્રી આદિ ચાર ભાવના ૫૩ ઇન્દ્રિયા જીતવા ૫૪ મન જીતવા--સ્વચ્છંદ રાકવા ૫૫ આજ્ઞાથી ધર્મ--છ આવશ્યક ૫૬ આત્માની શુદ્ધિ કરવા——સ્તવનવંદના - ચાર આરાધના-કવલાહાર ૫૭ આજ્ઞામાં એકતાન થવા ૫૮ ખૂબ સત્સંગની જરૂર——જ્ઞાનીની આજ્ઞા, ઓળખાણ--ખરાદી થવા——પરમા મા પટ્ટ ત્રિપદના ઉપયાગ અનુભવવા-પરમાનાં સ્વપ્ન ૬૦ જ્ઞાનીની શિખામણ——શીલ——આજ્ઞાની અચળતા--સ્મરણ ૬૧ મુઝવણના સમયમાં કર્મ ન બંધાવા—— સત્સંગને નામે ઠગાવાય દર મન વશ કરવા ૬૩ મારે શું કર્તવ્ય ? ૬૪ બહુ વિચારવા જેવું વાકય~પહેલાંના જીવા અને અત્યારના~-સત્સંગમાં ક્ષક્ષ રાખવાયેાગ્ય--નિવૃત્તિ દ્રવ્યક્ષેત્રકાળભાવ ૬૫ જગતનું વિસ્મરણ—મોટામાં મોટું વ્રત --મુમુક્ષુ મે. ટ પૃષ્ઠ ૨૯૩ ૨૯૩ ૨૯૪ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૩ ૬૭ જ્ઞાનીનું ઓળખાણ કયારે ?––આજ્ઞામાં એકતાન થવા——ભૂલ કર્યાં નીકળે? ૬૮ કૃપાળુદેવનું જીવન–—માહનીય ટાળવા—— સત્સંગ--અંતમુ ખત્તિ કરવા ૬૯ બ્રહ્મચર્યવ્રત લેનારને—સમાધિ-મરણના ૨૫ ૨૯૫ પુરુષા ૩૦૪ ૩૦૫ ૩૦૬ G ૩૦૮ ૩૦૮ ૩૦૯ ૩૦૯ ૩૧૨ ક્રમાંક વિષય ૬૬ મોટા પુરુષાને દયાભાવ––મુંબઈ ક્ષેત્ર— વિષમકાળ—-સત્સંગની તરસ—કૃપાળુદેવની દશા, વના થવા——કષાય ટાળવા ૭૨ વેદનીના વખતમાં કેમ રહેવું?—મૂળ વસ્તુ—આત્મા જોવા ૭૩ શું પાકું કરવાનું ૭૪ કલ્યાણનું ઉત્તમ સાધન--દરેક મુમુક્ષુએ શુ કરવું ?--સત્પુરુષના વિયાગમાં—-શુ નડે છે?--આત્મપ્રાપ્તિ ૭૫ જ્ઞાનીની અલિહારી ૭૬ કાં ચિત્ત દેવું ?--સમ્યગ્દર્શન--મિથ્યાત્વ ટાળવા ૭૭ વેદનાનું મૂળ કારણ--આત્મભાન થવા—— સમાાધમરણની માળાએ.--ધમ તેરશ ૭૮ ધર્મ કયારે પરિણમે ?–શામાં બધી નીતિ ? --સમય સમયને પુરુષા તેવાં પ— - દૃષ્ટિ ૭૯ જીવ રંગાઈ જાય ફેરવવા--વાત્સલ્ય ભાવ પૃષ્ઠ ૭૦ આત્માનુભવ-વિચારવા આત ધ્યાન ટાળવા ---દૃષ્ટિની ભૂલ——ભેદજ્ઞાન થાય તેવા પત્ર ૩૧૭ ૭૧ ઇચ્છે તેવું થઈ શકે--ભક્તિમાં તલ્લીનતા ૮૦ કૃપાળુદેવને શરણે કલ્યાણુ-આશ્રમવાસીને ૮૧ એધ કેમ પરિણમતા નથી? ૮૨ આ કાળમાં શું કરવું? ૮૩ એકાંત સ્થાન-સ્વાધ્યાય તપ——સત્સંગની ઉપાસના-સમાધિમરણની તૈયારી ૮૪ જ્ઞાનનું ફળ વિરતિ—બધા પ્રવચનને સાર~~દ્રવ્યાનુયાગ કેમ સમજાય ?—— આત્માને પ્રેમ ૩૧ર ૩૧૪ ૩૧૫ ૩૧૭ ૩૨૦ ૩૨૧ ૩૨૪ ૩૨૪ ૩૨૬ ૩૨૭ ૩૨૭ ૩૩૦ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૨ ૩૩૩ ૩૩૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ o o o o o o o o y (o ૩૪૮ ૩૪૦ કમાંક વિષય પૃષ્ઠ ક્રમાંક વિષય ૮૫ સંસાર ભૂલવા–જિંદગી આખી કામ ૨૯ સાચવી તપાસીને ચાલવા ૩૪૬ આવે તેવી ગાથા–ઉદાસીનતા-અસાતા ૩૦ બંધનું મુખ્ય કારણ ૩૪૬ વેદનીમાં શરણું– શૂરવીરની ભક્તિ ૩૧ સૂક્ષ્મ મિથ્યાત્વ–વિવેક ૩૪૬ ભાન ત્યાગવા ૩૨ નિવૃત્તિ માટે ૩૪૬ ૮૬ નિર્જરા થવા ૩૩૭ ૩૩ સંસાર-વિલય થવા–શ્રાવક–સમજણની સંગ્રહ છો બલિહારી ૩૪૬ ૩૪ અહંભાવ મમત્વભાવ સંકલ્પ વિકલ્પ ટળવા ૩૪૭ ૧ દુઃખમાં જરૂરી સમજણ ૩૫ નો દૃષ્ટિરૂપ- તેના લક્ષ ર ઉપદેશ ન આપવા ૩૪૭ ૩૬ દેહ અને આત્માની શાંતિ-રાગષ અને ૩ જાત્રાનું ધ્યેય - નિમિત્ત ૩૪૭, ૪ સમયની કિંમત ૩૭ શુદ્ધ અને શુભ ભાવ ૩૪૭ ૫ મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું વાકય ૩૮ કયારે મોક્ષ? ૩૪૭ ક નિર્દોષ સુખ મેળવવા ૩૯ મંત્રસ્મરણાદિ કરવા ભેદજ્ઞાનને અભ્યાસ ૩૩૯ ૭ દરવાજામાં પ્રવેશ 'કરવા ૮ સ્મરણનું માહા -મુખપાઠ લાભકારી ૩૩૯ ३४८ ૪૦ યુવાનને શુશ્રુષા કરવા ૩૪૮ ૮ ત્રણ મોટા વિકાર ૩૩૯ ૪૧ ખરું પ્રતિક્રમણ ૩૪૮ ૧૦ ખરી પૂજા ૩૪૦ ૪ર સંવત્સરી દિને ૧૧ ભક્તિ ૪૩ સમકિતથી સવળું ૩૪૯ ૧૨ કર્મ કેમ ભેગવવા ? ૩૪૦ ૪૪ મિથ્યાત્વ મૂકવાને રસ્તે ૩૪૯ ૧૩ છૂટવાને ભાગ– શું કરવાથી સુખી ? ૩૪૦ ૪૫ ખીચડીમાં ઘી ૩૪૯ ૧૪ તત્ત્વજ્ઞાન વાંચવા ૩૪૧ ૪૬ શાંતિ-નિર્ભયતા કયાં? ૧૫ પાઠ ફેરવતાં રાખવાને લક્ષ ૩૪૧ ૪૭ નય અને પ્રમાણ ૩૪૯ ૧૬ દેહમાં અપરિણામિક મમતા ૩૪૧ ૪૮ શ્રદ્ધા કરે તે તાલી ૩૪૯ ૧૭ સુખ મેળવવા ૩૪૨ ૪૯ સદગુર્તી યથાત ઓળખાણ ૧૮ સાચા સુખનું ભાન ૩૪૨ ૩૫૦ ૫૦ ભાવમરણ-નિર્મળ થવા ૧૯ આત્મા પરબ્રહ્મસ્વરૂપ–વીતરાગ ચારિત્ર ૩૪૨ ૨૦ આભાના દ્રવ્ય-પર્યાય—અતીન્દ્રિય જ્ઞાન ૫૧ કેરું ધન્ય ? ૩૫૦ અને સુખ પર પુલના સંગથી ચેતવા .૨૧ આત્માની અસંગતા ૩૪૩ ૫૩ ઘેર પહોંચાડનાર વસ્તુ ૨૨ શુદ્ધ ઉપયોગ થવા–આત્માને જાણવા ૩૪૩ ૫૪ આજ્ઞાથી વ્રત-નિયમ કરવા ૩૫૧ ૨૩ બ્રહ્મચર્ય ૫૫ પરપ્રેમ ૨૪ મેક્ષમાળા ૩૪૪ ૫૬ સંસારમાં ઉપેક્ષા–સમજણ વધારવા ૩૫૧ ૨૫ મોહ નાશ કરવા ૫૭ સદ્ગુની આજ્ઞા ૨૬ દ્રવ્ય-ગુણ–પર્યાયની અપૂર્વ વાત ૩૫ ૫૮ થોડા કાળમાં કયાણનો ઉપાય૨૭ ત્રણ પ્રકારે ચેતના ૩૫ મહાપુરુષના ગ–આત્મા સત, જગત ૨૮ પરિપૂર્ણ સ્વરૂપે પ્રગટવા–આત્મહિતની મિયા-જ્ઞાનપંચમી ૩૫૧ મેસમ- કલ્યાણ થવા ૩૪૫ ૫૯ સમભાવ રાખવા ૩૫ર ૩૪૯ ૩૫૦ ૩૪૩ ૩૫૦ ૩૫૦ ૩૫૧ ૩૪ ૩૫૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ એવા ૧૯૯ અર્થે પડયો વરતુ શુદ્ધિ-પત્રક પૃષ્ઠ લીટી અશુદ્ધ લીટી અશુદ્ધ ૫ ૨૦ વિરાગ્યપ્રકરણ વૈરાગ્યપ્રકરણ ૧૮૪ ૨૫ તે છે તે તોડે છે તે તેની જ્ઞાની તેને જ્ઞાની ૧૯૨ ૧૩ એવો ૨૨ ૨૬ પ્રભાવમાં પરભાવમાં ૧૯૬ ૧, ૩૧ વંચતાં વંચાતાં ૨૩ ૨૫ આમા આત્મા ૧૯૬ ૨૮ ભેગથી ભેગની ૨૭ ૩ ઠેકાણે ઠેકાણે ૧૯૭ ૧૦ થાકેલા થાકેલે ૪૧ મથાળું ૧૪ ૪૧ ૧૯૭ ૨૨ પ્રયે પ્રત્યે ૭૩ ૧૩ જ અહીં અહીં જ ૧૯૭ ૨૪ પરભાવમાં પરભવમાં ૭૭ ૧૨ અસં અસંગ ૧૯૮ ૪ વંચતાં વંચાતાં વરાગ્ય વૈરાગ્ય ૧૯૮ ૨૭ પીસા પીસી જનદર્શન જેનદર્શન વંચતાં વંચાત ૮૯ ૩૧ પાડયા...અનિય પાઠ્યો..અનિત્ય ૨૦૭ ૪ કર્મબંધન કર્મબંધ ન ૯૪ ૯ વરતુએ વસ્તુઓ ૨૦૮ ૯ અથે ૯૬ ૧૧ શતિ શાંતિ ૨૧૧ લી સામગ્રી સામગ્રી ૭ છેલ્લી ૫ડા ૨૧૪ ૨૨ વસ્તુ ૯૯ ૧૩ પાડવા દે પડવા દે ૨૧૪ ૩૦ કળિયુગમાં કળિકાળમાં ૧૦૨ ૨૩ ઉપાય ઉપાય ૨૧૫ ૧૪ પ્રત્યાખ્યાના અપ્રત્યાખ્યાના૧૦૪ ૫ શાચ શૌચ વરણીય વરણીય ૧૦૮ ૧ છેડા ૨૩૫ ૨૩ એ અંદરથી છે. અંદરથી ૧૧૨ ૧૧ २४२ २६ વરાગ્ય વૈરાગ્ય ૧૨૭ ૮ જ્ઞાનીથી જ્ઞાનીની ૨૫૫ ૧૬ ૧૫૫ ૧૪૯ ૩ જવા જીવનાં ૨૬૨ ૪ પિત પતે ૧૫૪ ૨૪ શાત્રા શાસ્ત્ર ૨૬૮ ૨૨ કંઈ ૧૫૫ ૧૯ હાય હોય ૨૭૧ ૮ અને અને ૧૫૫ ૨૬ ધર્મને ધર્મ ધર્મને મર્મ ૨૭૭ ૮ આઠ દૃષ્ટિ આઠ દૃષ્ટિની શાસ્ત્રો શાસ્ત્રો ૨૮૨ ૨૧, ૩૧ ભાંત ભાત ૧૬૬ ૭. સ્થાન સ્થાન ૨૮૨ ૩૦ ત્યારે જ્ઞાનદશામાં ત્યારે જ્ઞાનદશા ૧૬૬ ૧૭ ખેચ આવે. જ્ઞાનદશા આવે. જ્ઞાનદશામાં ૧૬૬ ૨૮ રવનું સ્વનું ૨૮૩ છેલ્લી દુર ૧૬૭ ૩૧ પરને પરને ૩૧૩ ૩૨ ઝાવાં ઝાવાં ન ૧૭૩ ૨૮ આચાય આચાર્ય ૩૨૭ ૮ વાચાખ્યા . વરિયાળ્યા.. ૧૭૪ ૧૩ દેવક દેવલોકે ૩૩૪ ભાગે લાગે ૧૭૯ ૨૭ વિચાર વિચારે ૩૪૪ ૩૦ જગત જગત ૧૮૧ ૧૩ ૩૪૬ ૧૩ થાય પછી થયા પછી છેડાવે ર - ૨ ૨ ૨ ? ? < "=g 2 = - - ૬ - ૨ ૩ ૪ - ૨ ૨ ૨ ૪ ૨ ૩ ૪ સુકાઈ સુકાઈ ૧૧૫ ખેંચ દર ભટે મટે Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષમંડળનાં પ્રકાશને શ્રી લઘુરાજ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૧ પ્રવેશિકા (મોક્ષમાળા-પુસ્તક પહેલું). . ૨ સ્ત્રીનીતિ બોધક ગરબાવળી [અપ્રાપ્ય B ૩ નિત્યક્રમ (ગુજરાતી) B ૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ [અપ્રાપ્ય]. , ૫ ગ્રંથયુગલ (લઘુગવાસિષ્ઠ-સાર અને સમાધિશતક) 5 ૬ નિત્યક્રમ (બાલબધ લિપિ) , ૭ પ્રજ્ઞાવબોધ (મોક્ષમાળા-પુસ્તક ચોથું) 5૮ બેધામૃત-પ્રથમ વિભાગ કે ૯ બધામૃત-દ્વિતીય વિભાગ (વચનામૃત-વિવેચન) ક ૧૦ બેધામૃત-તૃતીય વિભાગ (પત્ર-સુધા) આભાર | આ પુસ્તકના પ્રકાશન માટે નિમ્ન દાતાઓ તરફથી આર્થિક મદદ મળી છે જે માટે તેઓને આભાર માનીએ છીએ-- રૂ. ૧૦૦૧ વ. શ્રી વલ્લભભાઈ મગનભાઈ પટેલ, ભુવાસણ હા. શ્રી શેવિંદભાઈ હરિભાઈ પટેલ રૂ. ૫૦૧ શ્રી વલ્લભભાઈ ડાહ્યાભાઈ પટેલ, આસ્તા રૂ. ૫૦૦ શ્રી પ્રભુદાસ સંઘાણી, ઘાટકે પર ૫૦૦ શ્રી જગદીશભાઈ ખેમાણી, ઘાટકે પર ૨૦૧ શ્રીમતી જયાબેન જીવણલાલ મહેતા, ખામગાવ રૂ. ૧૦૧ શ્રી અંબાલાલ જેસીંગભાઈ પટેલ, બારીઆ ૧૦૧ શ્રી ગોપાળભાઈ ડાહ્યાભાઈ પટેલ, ભુવાસણ ૧૦૧ સ્વ. શ્રીમતી નિર્મળાબેન ફૂલચંદજી બંદા, આહાર હા. શ્રી પારસકુમાર જૈન به به به به ચારા Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ લઘુરાજ સ્વામી જનમ : વટામણ પ્રવજ્યા : ખંભાત દેહોત્સર્ગ : આશ્રમ, અગાસ વિ. સં. ૧૯૧૦, આશ્વિન વદ ૧ વિ. સં. ૧૯૪૦ વિ. સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ બો ધા મૃત સંગ્રહ ૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉં? શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, તા. ૨૦-૮-૪૩ મોક્ષમાળામાં બધાં શાસ્ત્રોનો સાર છે. વખત તેને વાંચી સર્વ સાર જાણી લે. બધે સમાવેશ તેમાં કરેલો છે. ચોવીશીમાં આનંદઘનજીનાં પદે ઉત્તમ છે. શાસ્ત્રો વાંચીને ગુણે પ્રાપ્ત કરવાના છે. ભૂમિકા તૈયાર થયા બાદ પુરુષને ઉપદેશ કલ્યાણકારી થાય છે. મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર.” જેના વિષયે મંદ છે, જે સરળતાપૂર્વક જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે છે, જેના વિચારે ઉત્તમ છે, જે સર્વ જીવને સરખા, આત્મવત્ માને છે, જેને કમળતા હૃદયની હોય છે તેવા પુરુષ તે પ્રથમ ભૂમિકામાં છે. પતંગિયું, માછલી આદિ એક એક વિષયને આધીન તીવ્રતાને લીધે મરણને પામે છે, તો આપણે પાંચ ઈન્દ્રિયે છે તેને તીવપણે ઉપયોગ થાય તે શી દશા થાય? માટે ઈન્દ્રિના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડું કરનાર ઇન્દ્રિ છે. એક મકાનમાં ઊભા હોઈએ અને બારીઓમાંથી બહારનું અવલેન કર્યા કરીએ અને રૂમમાં અંદર શું છે તે ન જોઈએ, તેમ ઇન્દ્રિય વડે બહારના પ્રવર્તનમાં સમય પસાર થઈ જાય છે. અંતરને વિચાર કરવાને અવકાશ જ નથી મળતું. જે મંદ વિષયે હોય તે અવકાશ મળે. પથ્થર, લાકડું કેમળ હોય તે જેવું કેતરકામ કરવું હોય તેવું થઈ શકે છે, બરછટ ઉપર કતરણ થઈ શકતી નથી. તેમ આત્મા કોમળ હોય તે જ્ઞાની પુરુષને બંધ અસર કરે. જ્ઞાની પુરુષનાં વચને જીવને નીચે પડતાં બચાવે છે. નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન.” આટલું યાદ આવી જાય તે કેટલું કામ કરી નાખે ! શાસ્ત્ર ભણી પંડિત થયે હોય તેપણુ જ્ઞાની પુરુષના વચન કરતાં વધુ આગળ ન પડે. તે વખતે શાસ્ત્રો કામ ન લાગે, પરંતુ જ્ઞાની પુરુષનાં અનુભવવાળાં ટૂંકા વચને ઘણું ઉપયોગી નીવડે. ૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૯-૯-૪૪ જેઓને સત્યરુષને જેગ નથી થયે તેમને તે જગ પ્રાપ્ત કરવાની કેટલી વ્યાકુળતા તથા મૂંઝવણ થાય ? આપણને તે વાતની ખામી નથી. હવે તે પુરુષાર્થ કરવાને છે Page #31 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત પુરુષાર્થ કર્યો આગળ વધાય. પુરુષાર્થ કરે નહીં અને આગળની વાતનો વિચાર કરવા બેસે તે કેમ સમજાય? ઈ સેવાય તે મેર થાય. દરરોજ ખખડાવી જુએ કે બચુ કેમ થતું નથી તે ઈંડું નકામું જાય. જ્ઞાનીની આજ્ઞા મળી છે તે વિશ્વાસ રાખી આરાધન કર્યા કાએગ્ય સમયે બધું માલમ પડશે. પ્રભુશ્રી કહેતા કે તારી વારે વાર છે. વિષય કષાય મંદ પડે તે જ જ્ઞાની પુરુષને બાપ અસર કરે. નહીં તે ગાયની ખરી જમીન ઉપર પડી હોય તે જગામાં પાણી કેવી રીતે રહે? કેટલું રહે? તેમ થાય. અને સમુદ્રમાં કેટલું માય? વૈશાળા અને તેને અમુહાવ માલમ પડે. નિરાકુળતામાં જ સુખ છે, વિષથ૭ષામાં પ્રવર્તવાથી વ્યાકુળતા થાય છે અને પરિણામે પશ્ચાત્તાપ થાય છે. નિરાકુળતાનો અનુભવ થાય ત્યારબાદ વ્યાકુળતા ન થાય તેમ પ્રવર્તન કરવું. જે મેહ સંસારનાં કાર્યો પ્રત્યે છે તે ઓછો થાય તે પુરુષનાં વચનામાં, સદ્વિચારમાં નિરંતર ચિત જાય અને બધું ઝેરરૂપ લાગે, ત્યારે કામ બને તેમ છે. બન્ને વાત સાથે ન બને. કૃપાળુદેવે કહ્યું કે આ મનુષ્યપણાની એક એક પળ અમૂલ્ય નચિંતામણિ તુલ્ય છે. માટે સમય નિરર્થક ન જવા દે. સપુરુષના અવલંબનની ખાસ જરૂર છે. કેઈ માણસને તરતાં ન આવડતું હોય, તે કહે કે હું મારે હાથે તરીને સમુદ્ર પાર કરીશ તે બનવા યોગ્ય નથી; તે તે ડૂબે જ. આ સંસારસમુદ્ર છે તે જ્ઞાનીના અવલંબને પાર કરી શકાય છે. ૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૦–૮-૪૪ મુમુક્ષુ-ઈન્દર તરફથી કે પુસ્તકની માગણું કરે તે આપવાં? પૂજ્યશ્રી–જેને પુસ્તક આપવાનું હોય તેને કહેવું કે જેના ભાવથી પુસ્તક લે છે તે પ્રમાણે એક વખત આશ્રમમાં જવાથી ખાસ લાભનું કારણ થાય તેમ છે. પુસ્તક તે ગમે ત્યાંથી મળી શકે, પરંતુ જ્ઞાની પુરુષની આજ્ઞાથી જે લેવામાં આવે તે ઘણું લાભ થાય તેમ છે તેવું સમજાવવું મુમુક્ષુ આ લોકની અન્ય પણું સુખેરછા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રેખાઈ જાય છે.” (૨૫૪) “આ લેકની અલ્પ પણ સુખેચ્છા એટલે શું? પૂજ્યશ્રી–પરપદાર્થોથી સુખબુદ્ધિ, એટલે અમુક આટલું હોય અથવા અમુક જગા આવી હોય કે આવી જાતના સંગે હોય તે ધર્મ થાય. અને તેવા સંગ મળ્યા હોય તો તેવા ખ્યાલથી ધર્મયાન કર્યા કરે. એવી માન્યતા હોય કે અમુક આવું હોય તેથી ધર્મધ્યાન થાય, તે પછી પ્રતિકૂળ સંગે આવતાં ખાસ વસ્તુ છે તે વિસારી દે, કારણ, તે તેને અગાઉ અભિપ્રાય હતે. પરંતુ એમ જ નિશ્ચય થઈ ગયે હોય કે જે કંઈ આ આત્માને આનંદ અથવા સુખ મળે છે તે, પિતાથી જ મળે છે, પરવસ્તુથી નથી મળતાં જે એમ જ નક્કી કરી દીધું હોય કે મોક્ષ મેળવવામાં અસંગતા આવવી ખાસ જરૂરી છે અને એ આવ્યે જ મેક્ષ થાય તેમ છે; તે પછી ગમે તેવા સંગે આવી પડે તેપણ નિશ્ચયમાં ફરક પડે નહીં. Page #32 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ ૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૧-૯-૪૪ આત્મસ્વરૂપને નિર્ણય તે ગ્યતા આવ્યું થઈ જાય છે. જ્ઞાની પુરુષના અવલંબનવાળા જીવને કલ્પિત પદાર્થને વિષે સની માન્યતા થાય તેવું બનવાને પ્રસંગ આવતો નથી. યેગ્યતા ન હોય અને ઉતાવળ કરે તે કંઈ કામ લાગતું નથી. કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહીં જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર-રોગ.” આવે જ્યાં એવી દશા, સદ્દગુરુધ સહાય, તે બો સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને લય મેહ થઈ પામે પદ નિર્વાણ.” સુવિચારદશા આવ્યું તેનું પરિણામ જે આવવું જોઈએ તે આવે છે. સમ્યફ વિચારથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. રુચિ જાગ્રત થવી જોઈએ. તેમાંથી બધું થઈ રહે છે. રુચિ જાગ્રત થઈ છે તે ઘણી ઉત્તમ વાત છે. કામકાજના પ્રસંગે આવી પડે ત્યારે, પૂર્વકર્મ આવ્યાં છે તે લક્ષ રાખી, ખાસ વસ્તુ વીસરવા જેવી નથી. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૪-૯-૪૪ વિચાર તે આવીને જતા રહે, જ્યારે વિચારદશા આવ્યે ગમે તેવા પ્રસંગોમાં પણ ઉપગ રહે, એકાકારપણું થાય નહીં. એટલે વિચાર અને વિચારદશા બન્નેમાં ફરક છે. મુમુક્ષુપ્રકરણ અને વરાગ્યપ્રકરણ શ્રી રામને પરિણામ પામ્યાં ત્યારે વસિષ્ઠ ગુરુએ ઉપદેશ આપે. જ્યાં સુધી તેવી યોગ્યતા ન હતી ત્યાં સુધી ઉપદેશ આપે નહિ. યેગ્યતા આબે સપુરુષને જે કહેવું છે તે સમજાય છે અને ત્યારે જ એમ થઈ જાય કે પુરુષને આ જ કહેવું હતું. ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૯-૪૪ પરમકૃપાળુદેવે જણાવ્યું છે: “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ એવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?” (૧૨૮) આપણે તેવી મુઝવણ રહી નથી. પૂ. પ્રભુશ્રીએ આ આશ્રમ સ્થાપ્યો છે કે જ્યાં રહીને સત્સંગ કરી શકાય અને પિતાના આત્માને નિર્મળ કરી શકાય. સત્સંગ જેવું જીવને એકેય બળવાન સાધન નથી. સત્સંગને માટે પ્રભુશ્રી કહેતા કે તે માના થાન (સ્તન) જેવું છે. બાળકને દૂધપાક હજમ થાય નહીં, પરંતુ માનું દૂધ પચી જાય, ઘણું માફક આવે; તે પીને બાળક ઊછરે છે. તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. પ્રભુશ્રી Page #33 -------------------------------------------------------------------------- ________________ ધામૃત કહેતા કે પુરુષનાં દર્શન માટે તથા બોધ સાંભળવા જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે ડગલે યજ્ઞનું ફળ થાય છે. ગમ્મસારનું વાચન થતું ત્યારે ઘરડી ડોશીએ ન ચલાય તે પણ ભાવ કરીને સાંભળવા આવતી. ત્યારે મુનિશ્રી મેહનલાલજીએ પ્રભુશ્રીને પૂછ્યું કે આ અઘરે કર્મગ્રંથ શું આ ડેશી એ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. જે કાનમાં પડે છે તે વખત આવ્યે ઊગી નીકળશે. “તેને આ પ્રેમ તો મારે છે નેમ,” એમ કરી ભગવાને ગોવાળને દર્શન દીધાં તે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં” દુનિયાના પદાર્થો ઉપરથી પ્રેમ ઊઠી પ્રભુ તરફ વળે તે બધા શાસ્ત્રોને સાર આત્મામાં આવી જાય છે. પરંતુ તેમ થાય ત્યારે પરમકૃપાળુદેવે આપણને મોક્ષને માર્ગ પતે એકલાએ અત્યંત પુરુષાર્થ કરીને પ્રગટ બતાવ્યો છે. “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગ.” સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તે કેટલે આનંદ થાય ? અને સરેવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલે આનંદ થાય? તેમ પુરુષોનાં વચનેથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચને કેટલાં શીતળ લાગે છે! તે તેઓશ્રીને આત્મા કેટલે શીતળ હશે? દેહ છતાં જેની દશા વ દેહાતીત.” તેવા પુરુષને આશ્રય કલ્યાણ કરે છે. એક વાર આત્માને અનુભવ થઈ જાય, તે પછી મેક્ષ મેળવવામાં વાર ન લાગે. તે અનુભવ મેક્ષની વાનગી આ દેહે જ મળે છે. ઉધારનું કામ નથી. રેડિયું ખાતું છે. પુરુષાર્થની ખામી છે. મહાન પુરુષોને કેટલાં દુઃખ પડ્યાં છે? આપણને તેવું દુઃખ નથી. તેમણે આત્માનું કેવું સુખ દીઠું હશે કે દેડને જાતે ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૭-૯-૪૪ સાતા વેદનીય કે અસાતવેદનીય હોય તેથી આત્માના પ્રદેશમાં કંઈ વધારો ઘટાડો થતું નથી. ફક્ત તે વખતે એમ લાગે કે સુખ થયું કે દુઃખ થયું. સાતવેદનીમાં સ્મરણને અભ્યાસ એટલે દઢ કરી દે કે વેદનીય આવે ત્યારે તે જ આવીને ઊભું રહે. ઉપગ ફેરવતાં આવડ જોઈએ. જો તેમ થયું તો પછી વેદનીમાં દુઃખ લાગશે નહીં. મહાત્મા પુરુષને ઉપસર્ગ આવે છે ત્યારે તેઓ પણ તેમ જ કરે છે. એટલે દુઃખ લાગતું નથી. ઉપગ બીજે હોય તે કંઈ વાગ્યું હોય તે માલમ પડતું નથી. તેમ સાતાદની હોય ત્યારે ઉપગ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ આત્મામાં રાખવાને પુરુષાર્થ કરવાને છે, ચેતવા જેવું છે. આખરે તે સાતા અને અસાતા બનને સરખાં જ છે. આ જીવે ઘણું ભવમાં પિતાને દુઃખી કર્યો છે. માટે આ ભવમાં દેહને પ્રધાનપણું આપવા ગ્ય નથી. રસ્તામાં જતાં કેઈ શત્રુ મળે તે કંઈ તકરાર થાય નહીં તેમ સાચવીને રસ્તે ઓળંગી જઈએ પણ અંતરમાં શત્રુપણાના ભાવ જાય નહીં તેમ દેહે શત્રુનું કામ કરેલું છે, તેની સાથે સમજીને માત્ર કામ ચલાવવાનું છે. અંતરમાં તે તે ભેદ રાખવે. એમાં કદી એકાકાર થવું નહીં. અસાતામાં તે મંત્ર યાદ આવે તે મંત્ર, હે પ્રભુ યાદ આવે છે તે, પણ ત્યા કરવું બીજું કંઈ પેસવા દેવું નહીં. માનસિક દુઃખ કે શારીરિક દુઃખ હોય પણ ઉપગ ફેરવી લેતાં આવડતું હોય તે તેને દુઃખ માલમ પડે નહીં. ૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૮-૯-૪૪ ઉપદેશછાયામાં કહ્યું છે કે “તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હઠે નહીં.” માથું મૂકે તે મોક્ષ મેળવે. એથી દષ્ટિમાં “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી છાંડે, પણ નહીં ધર્મ” એમ છે. ચાર દષ્ટિ પરિણામ પામે ત્યારે સમ્યગ્દર્શનને લાયક થવાય. ભાવાચારજ સેવનાર પછી ગઢષ્ટિ જીવ થાય. મહાત્મા જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ જાણ્યું ત્યારે એક નિશ્ચય ઉપર આવ્યા કે કઈ પણ પ્રકારે સંસારમાં સુખ નથી. પરમકૃપાળુ દેવે છએય દર્શનને નિર્ણય કરી મેક્ષમાર્ગ બતાવ્યો છે. વૈરાગ્ય આવ્યાં બાદ તે એક ભવ પણ કરે પડે તે સહન થાય નહીં. સંસારમાં રહેલે જીવ એમ જાણે કે આટલું કરી લઉં, એકાદ ભાવ વધારે કરે પડશે તે કરીશું. પણ સંસાર તે એ છે કે આંગળી આપતાં પચે પકડી લે અને છૂટવા દે નહીં. કેઈથંક્યું હોય તેના ઉપર માખી બેસે અને તેના પગ ભરાય ત્યારે જે કરે તે વધુ લખદાય, માથું મારે તો માથું ભરાય, પણ છૂટે નહીં. તેવું સંસારનું સ્વરૂપ જાણૂવું. સંસારમાં આસક્તિ રાખવી અને મેક્ષ મેળવો તે બને તેવું નથી. જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય તેમ તેમ જ્ઞાની પુરુષનું કહેવું સમજાય. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૧–૯–૪૪ પરમકૃપાળુ દેવનું એક એક વચન અલૌકિક છે. પિતે અનુભવ કર્યો તે જ બતાવ્યું છે. જેને મેક્ષ મેળવે છે, તેનું કામ થઈ જશે. બાકી આ કાળમાં મેક્ષ નથી વગેરે વાત કરી, પુરુષાર્થ કરે નહીં તે શું મળશે? પિતે અનુભવથી સિદ્ધ કરી આપ્યું કે પુરુષાર્થ કરે તે જરૂર મેક્ષ મળશે. પુણ્ય ઉપાર્જન કરી દેવકની આશા રાખશે તેને મેક્ષ કેવી રીતે થશે? જેમને મેક્ષને ખપ નથી, તે ગમે તેવી વાત કરી અટકી રહેશે. સંસારના પદાર્થો ઉપર જેટલું ચિત્ત ઓછું જશે તેટલું પુરુષનાં વચનામાં રહેશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આધામૃત “સરી એ ખેાધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલકૂપ; શ્રવણસમીઢા તે કિસીજી, શયત સુણે જેમ ભૂપ.” (ત્રીજી દૃષ્ટિ) કૂવાની અંદર પાણીની સેર આવે . તે કૂવે કામના છે, તેમ સત્પુરુષના બેાધથી સુવિચારદશા આવે તે કામનું છે. “તે બધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય,” ત્યારપછી “મન મહિલાનું વ્હાલા ઉપરે ખીજાં કામ કરત, તેમ શ્રુતમે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપક– વંત–” જ્ઞાનીપુરુષના ખાધમાં ચિત્ત વર્તે. મનુષ્યભવ મળ્યા છે તે સ'સારસમુદ્રને કિનારે આવી ગયા જેવું છે. કિનારે આવેલા માણુસ બહાર નીકળી જવા કઈ પ્રયત્ન ન કરે તેા પછી માજા' તેને સમુદ્રમાં પા તાણી જાય, ફરી બહાર નીકળવા પામે નહીં. માટે આ મનુષ્યભવ મળેલા સાČક થાય તેમ પુરુષાર્થ કરવા ચેાગ્ય છે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૨-૯-૪૪ કોઈપણ પ્રકારનું સભામાં વાચન ચાલતું હેાય અને કદાચ સમજવામાં ન આવે તા પણ ભાવ આછે થવા દેવા નહીં, અને સાંભળ્યા કરવું. ભાવના છે તે જ્યારે ત્યારે ફળશે. પેાતાને ગમતુ વંચાય તે સાંભળવાનુ ગમે, પણ અઘરો વિષય ચાલતા હોય અને ન સમજાય ત્યારે એમ ન કરવું કે આ ન વંચાય તે સારું; પણ સાંભળ્યા કરવું, છેવટે મંત્રમાં ધ્યાન રાખવું. પેાતાને ગમતું તે આજસુધી જીવે ઘણું કર્યું; પણ કંઈ વળ્યું નહીં.. દૃષ્ટિતર ગિણી’ ગ્રંથ છે તે કગ્રંથ સમજવા માટે પ્રવેશક પુસ્તક છે. એવા વિષય સમજવા પ્રયત્ન કરવેા. તે સમજવા ચેાગ્ય છે. રુચિ જો જાગ્રત થઈ જાય તે પછી આગળ બધું મળી રહે છે. જેને જેવી ભાવના તે હંમેશાં ફળે છે. આત્મા જાગ્રત થઈ જાય ત્યારપછી કર્મોનું કંઈ જોર ચાલતું નથી. એક ભવ જો તે ખાતે પૂર્ણ થાય અને સત્પુરુષના આશ્રયપૂર્ણાંક દેહ છૂટે તો પછી ફાઈ ભવમાં જીવ પાછા પડતા નથી, આગળ વધ્યા જ જાય છે અને મેક્ષે જાય છે. સત્પુરુષનુ એક વચન પણ જીવને મેક્ષે લઈ જાય તેમ છે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૩-~~ વૈરાગ્ય ત્રણ પ્રકારના છે. દુઃખગભિ ત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. કેાઈ ને પૈસા વગેરેનું દુ:ખ આવી પડે અથવા કજિયા-ક'કાસ ઘરમાં થયા કરતા હાય તે તેને એમ થાય કે આ સંસાર ખાટા છે તેથી ત્યાગ કરી દઉં. પણ તે ખશ વૈરાગ્ય કહેવાય નહીં. તે તા દ્વેષભુદ્ધિથી ત્યાગ કર્યો કહેવાય. માહગર્ભિત વૈરાગ્યવાળાને એમ થાય કે આ સંસારને છેડી દઈ સાધુજીવન નિરુપાધિપણે ગુજાર્યુ હાય તે ઘણું! આનંદ આવે. ગામે ગામ ફરવાનું થાય, સારું સારું' ખાવાનું મળે. આવી રીતે સ’સારત્યાગ કરી સાધુજીવનમાં પણ મેહ વધારે. માટે ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ ખરો છે. સંસારનુ સ્વરૂપ, જ્ઞાની પુરુષને એધ સાંભળવાથી તેને સમજાય છે. અને તેમના આશ્રયપૂર્વક જે કઈ ત્યાગ Page #36 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ કરવામાં આવે તે યથાર્થ છે. પિતાની બુદ્ધિથી ગમે તેવાં વ્રત–પચ્ચખાણ કરે અથવા અસગુરુને આશ્રયે કરે છે તે સંસાર ઘટાડવાને બદલે વધારનાર થઈ પડે છે. માટે જ્ઞાનીપુરુષ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી પુરુષાર્થ કર્યા કરે. જ્ઞાનીપુરુષ મળ્યા પછી બીજે કંઈ શેધવાનું રહેતું નથી. ફકત તેની આજ્ઞાનું આરાધન કરવાનું હોય છે. અને જેટલું આરાધન થાય તેટલે આત્મા ઉજજવળ થઈ આગળ વધે છે, પણ બીજે અહીંતહીં શોધવા જાય તે પિતાને મળેલું પણ ગુમાવી બેસે છે. મંત્રનું મરણ ખૂબ રાખવું, બેસતાં-ઊઠતાં, ખાતાંપીતાં પણ એ જ રટણ રાખવું કે મરણ સમયે તે હાજર થઈ જાય. આટલે ભવ તે જે કૃપાળુદેવે જણાવ્યું છે તેમાં જ વૃત્તિ રહે અને તે શરણ મરણપર્યંત રહે એમ કરી દેવું, તેમાં જરા પણ ખામી આવવા દેવી નહીં. ૫. ઉ. પ્રભુશ્રીજીએ આખર વખતે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ નિત્યનિયમ તરીકે દરરોજ ભાવપૂર્વક બોલવા જણાવ્યું છે. આટલું જે વિશ્વાસ રાખી કરવામાં આવે તે જ્ઞાન પ્રગટ થઈ જાય તેવું છે. કાંઈ શાસ્ત્ર જાણનાર પંડિતને મેક્ષ થાય અને અભણને ન થાય તેવું નથી. શ્રદ્ધાપૂર્વક આજ્ઞાનું આરાધન કરવાથી બધું થાય છે. આજ્ઞા આરાધનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તે બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મધ, માખણ ત્યાગવા ગ્ય છે. (૧) જુગાર– લેભ મહા ખરાબ છે. જે તે છૂટે તે ઘણે જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામના કરી સટ્ટા, લેટરી વગેરે કરવાં નહીં. (૨–૩) માંસ-દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચેરી– ચેરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કેઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિઆની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર- કેઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારે નહીં. ઘણું માણસને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલે સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. જૂ-લીખ મારવી નહીં. (૬) પરસ્ત્રી અને (૭) વેશ્યાગમન–આ વ્યસનેથી આ લેક અને પરલેક અને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લેકેમાં પણ તે નિંઘ છે માટે તેને ત્યાગ કરે. બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કર અને પૂર્ણ ભરેસે પડે કે હવે પાળી શકાશે તે લેવું. ત્રત લઈને ભાંગવું નહીં, તે ભાગે તે મહાદોષ લાગે. વ્રત લઈને ભાંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કર. ત્રત ભંગ ન થવા દેવું, Page #37 -------------------------------------------------------------------------- ________________ to ધામૃત ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે તે વિષ્ટા સમાન છે તે તુચ્છ ભાવ રાખો. તેનું કંઈ મહાભ્ય નથી. પંચેન્દ્રિયના વિષયે આ જીવનું ભૂંડું કરનાર છે, માટે તેને આધીન થવું નહીં. જે ઈન્દ્રિયે વડે પુગલ દેખાય છે, તેને માને છે, પણ જે અંદર જેનાર બેઠો છે તેને વિસારી દીધું છે. વર વગરની જાન જેવું કર્યું છે. પંચેન્દ્રિયના વિષયેનું સુખ તે ઇન્દ્ર પણ ભગવે છે અને એક ભૂંડ પણ તેવું જ માનીને વિષમાં આસક્ત રહે છે. એ રીતે તે બન્ને સરખા જ છે. આ મનુષ્યભવ પામીને આત્મકલ્યાણ થાય તે જ સાર્થકતા છે. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૫-૪-૪૪ પિતાના જે દોષ હોય તે જોઈને કાઢવાના છે. એમ જ કરવાનું છે. કૃપાળુદેવનાં વચનો છે તે લબ્ધિવાક્યો છે. જેવી જેની પાત્રતા તે પ્રમાણે તેને તેમાંથી બધું મળી રહે તેવાં છે. જેને આગળ વધવું છે તેને માર્ગદર્શક છે, મૂંઝવણ ટાળનાર છે. જેને વખત જ પસાર કરવાનું ધ્યેય છે તે વાંચે તે તેને તેટલું ફળ મળે. કર્મબંધ ન થાય તેને માટે વિચાર કરવાનું છે અને તે જ પુરુષાર્થ કરવાનું છે. ગદ્વેષથી કર્મ બંધાય છે. સત્પરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું તે રાગદ્વેષ ન થવાનું કારણ છે. સંસારના પદાર્થો ઉપર જે મન દેડે છે, તેને રેકી સત્સંગ ને ભક્તિમાં મન જોડવું તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. જે સત્પરુષે રાગદ્વેષથી મુક્ત થયા તેમની અંતરચર્યા જાણવા પ્રયત્ન કરવાને છે. જેથી આપણે પણ રાગદ્વેષથી મુક્ત થઈ એ. તે પુરુષે ગમે તેવા સંગેમાં પણ આત્મામાં સ્થિર રહી શકતા. થાંભલે હોય તે સ્થિર રહે, તેને પવન વગેરે કંઈ અસર કરી શકે નહીં, તેમ જ્ઞાની પુરુષોની સ્થિતિ સમજવી. છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” “સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન.” (આત્મસિદ્ધિ) “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) આવા પુરુષ જગતનું કલ્યાણ કરી શકે. કેવી અદ્ભુત દશ છે! પુરુષાર્થ તે કર્યા કરે, નદીમાં પથ્થર હોય છે તે પાણીના વહેણને લઈને ઘસાય છે, તે આ તે સત્ય વસ્તુ છે, તેનું ફળ જરૂર આવશે. જેને આત્માની દયા જાગી છે તેનું જરૂર કલ્યાણ થશે. આત્માની દયામાં બધાં વ્રતપચ્ચખાણ સમાય છે. ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૭-૯-૪૪ સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બેલ કરવું નહીં, મૌન સેવવું. (ચારેય પ્રકારની) વિથાને ત્યાગ કરવો અથવા તેવી Page #38 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ વાતેમાં અનુદાન આપવું નહીં. તેમ કરવાથી જહું બેલવાને પ્રસંગ આવે છે. સંતેષ એ ઘણી ઉત્તમ વસ્તુ છે. સંતોષી માણસ સાચું બેલી શકે છે, તેથી માણસની મહત્તાને પાર નથી. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૮-૯-૪૪ જ્યારે આત્મા જાગૃત થઈ જાય અને પિતાના આત્માનું જ કલ્યાણ કરવું છે એ અંતરને નિશ્ચય થઈ જાય ત્યારે બળવીર્ય સ્કુરે, કર્મનું જોર ચાલે નહીં, ત્યારે જ જ્ઞાની પુરુષોને જે કહેવું છે તે સમજાય તેમ છે. નહીં તે, આ કાને સાંભળ્યું અને બીજા કાને થઈ ચાલ્યું જાય તેથી શું લાભ? માટે રુચિ જાગૃત કરવાની પ્રથમ જરૂર છે. પછી તે તેની જ્ઞાની પુરુષ આગળ વધવા માટે જે ઉપાય બતાવે અને પ્રતીતિમાં આવે તેમ આત્મા બળવાન થઈ આગળ વધ્યે જ જાય છે. પછી પ્રમાદનું પણ કંઈ જેર ચાલતું નથી. પરમકૃપાળુદેવ સૂતા હોય ત્યારે પણ કંઈ ને કંઈ બોલતા. શરીરને તે જ્યારે ચાલે નહીં ત્યારે જ આરામ આપવો. બાકીના વખતમાં પુરુષાર્થ કર્યા કરે. ઊંઘ ન આવતી હોય ત્યારે પરાણે લાવવાની કેશિશ નહીં કરતાં સવળી સમજણ કરી લેવી કે સારું થયું, ઊંઘ નથી આવતી તે પુરુષાર્થ કરાય છે. તેમ લક્ષ રાખે. દેહ હોય તેની આખરની પળ પણ ઉપયોગમાં લેવી હોય તે પણ લઈ શકાય છે. સારું શરીર હોય ત્યારે સ્મરણને અભ્યાસ એટલે બંધ કરી દે કે મરણપ્રસંગે આવીને કામ કરે. બેટાં કર્મોનું ફળ આવીને ઊભું રહે છે, તે આ તે સત્ય વસ્તુ છે તે કેમ નહીં હાજર થાય? આ જીવ એટલે મેહાધીન છે કે વખતની કિંમત જરા પણ નથી. જે વિચાર કરે તે એક પળ અમૂલ્ય રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે. Vશરીરપ્રકૃતિ નરમ રહેતી હોય ત્યારે તેમાં એકાકાર વૃત્તિ થવા દેવી નહીં. તાવ આવ્યું હોય ત્યારે આપણે તે એ વિચાર રાખ કે દેહ ગરમ થયે છે, તે તાવ ગયે ઠડે થઈ જશે. ફક્ત જેનાર તરીકે રહેવું જેથી સમતા રહે. મરણ આવે તે પણ આત્મા કયાં મરે છે ? તે તે ત્રણે કાળ નિત્ય છે. “મારું” માન્યું કે દુઃખ આવ્યું જ સમજવું. માટે મારાપણું કાઢી નાખવું. જે થાય છે તે દેહને થાય છે તેમ જોયા કરવું. જેમ કપડું જૂનું થયે બદલી નાખીએ છીએ તેમ મરણ થયે એક દેહ છોડી દેતાં બીજે દેહ મળે છે; કંઈ આત્મા મરતે નથી. રેગ આવ્યે દવા વગેરે કરવી પડે તે કરવી, પણ લક્ષ ચૂકવે નહીં. જે થાય તે ઠીક થાય છે, સારા માટે થાય છે, એવી સવળી સમજણ કરતાં શીખવું, જેથી દુ:ખભાલમ પડશે નહીં. નેમિનાથ ભગવાન પાસે જઈ ગજસુકુમારે કહ્યું કે મને મેક્ષ આ ભવે મળે તેવું બતાવે ત્યારે ભગવાને જણાવ્યું કે સ્મશાનમાં જઈ કાઉસગ્ગ કરે. તે પ્રમાણે તેમણે કર્યું, તેથી ગજસુકુમારના સસરાને ક્રોધ થવાથી તેણે ચીકણી માટી લઈ માથા ઉપર જ્યારી કરી ધગધગતા અંગારા ભર્યા. ત્યારે તેમણે ક્રોધ જરા પણ કર્યો નહીં Page #39 -------------------------------------------------------------------------- ________________ બધામૃત અને સવળા વિચારે ચઢયા કે જે હું તેની દીકરી સાથે પરણ્ય હેત તે કપડાની પાઘડી બંધાવત તે ફાટી જાત અને સંસારભ્રમણ કરવું પડત, પણ ઘણું સારું થયું કે તેણે મોક્ષરૂપી પાઘડી બંધાવી. આવી રીતે ચિંતવન કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા./ Vઆગળના વખતમાં મુનિઓ શરીરને કષ્ટ આપી તપશ્ચર્યા કરતા તાપમાં કાઉસગ્ગ કરે, ઠંડીના વખતે ઉઘાડા શરીરે કાઉસગ્ગ કરે, તે એટલા માટે કે મરણ પ્રસંગે જે વેદના આવે તેમાં સમભાવ રહે. સહન કરવાને પ્રથમથી અભ્યાસ પાડ્યો હોય તે ગમે તેવા દુઃખમાં પણ સહનશીલતા રહે. જે તે અભ્યાસ ન પાડ્યો હોય તો તેવા પ્રસંગ આવ્યે બધું ભૂલી જવાય. પરવસ્તુ ઉપર આ જીવને મેહ થાય છે, પણ તે દુઃખદાયક જ છે. જ્ઞાની પુરુષોએ તે એક આત્મા સિવાય બધું પુદ્ગલ જ જોયું. આજે રત્ન દેખાતું હોય પણ પછી તે વિષ્ટારૂપ થઈ જાય છે. શરીરનો ફેટે લીધે હોય તે સારે દેખાય પણ અસરેથી ફેટે લીધો હોય તે હાડકાં જ દેખાય અને તેમાં મેહ થાય નહીં. તેમ જ્ઞાની પુરુષની દૃષ્ટિ હોય છે. તેમને મેહ થતા જ નથી. કારણ, વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય દીઠું છે.જે - ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૯-૯-૪૪ અહંભાવ મટે તે પછી આત્મા પ્રાપ્ત થાય. “આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા” અહંભાવ મટ્યા પછી તેને સંસાર છૂટી જાય છે. પિતાને સમજણ આવી ગઈ તે પછી સંસારના પદાર્થો કલપના માત્ર જ લાગે. કલ્પનાથી જ સંસારપરંપરા ચાલ્યા કરે છે. ઊપજે મેહ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૫૪) મહાધીન છવ સંસારના પદાર્થોને પિતાની કલ્પનાથી સાચા માનીને તેમાં એકાકાર થઈ જઈ ફરી નવે સંસાર વધારે છે. પરંતુ જે અંતરવૃત્તિ થઈ જાય તે સંસારને ક્ષય થતાં વાર ન લાગે. સંસાર તે જેમ છે તેમ જ રહેવાને છે, પણ પોતે સમજી ગયે તે મુક્ત થતાં વાર ન લાગે. બીજ વગર થયેલા વૃક્ષની માફક ફક્ત કલ્પનાથી સંસાર ઉત્પન્ન થાય છે. સર્વ જીવ છે સિદ્ધસમ,” જીવ માત્ર એક જ જાતિના છે, પરંતુ કર્મને આધીન હાવાથી જુદા જુદા પ્રકાર માલમ પડે છે. જેમ ગાડીમાંથી ઊતરેલા મુસાફરો જુદી જુદી જગ્યાએ પિતાનાં સગાંવહાલાને ત્યાં જાય છે, તેમ જીવમાત્ર કરેલાં કર્મ અનુસાર તેવી ભાગ્ય જગ્યાએ જાય છે. “તે તે ભાગ્ય વિશેષનાં સ્થાનક દ્રવ્યસ્વભાવ.” પણ જેમ સાધુપુરુષ કોઈને ત્યાં નહીં જતાં ધર્મશાળામાં ઉતારે કરે છે તેવી રીતે મુક્ત આત્માઓ બીજી કેઈ નિમાં નહીં જતાં સિદ્ધપદને પામે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ફે ‘બ્રહ્મચર્ય' આત્મજ્ઞાન મેળવવા માટે ઘણી ઉપયોગી વસ્તુ છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્યાં ગતિમાન.” પાત્ર થવા માટે બ્રહ્મચયની ખાસ જરૂર છે. બ્રહ્મચય' એટલે આત્મામાં રમણતા થવી તે. પ્રાચ દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનુ યથા રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓના સહવાસ ન રાખવા. તે બેઠી હેાય ત્યાર બાદ એ ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવુ નહી. તેમના રૂપનુ નિરીક્ષણ કરવું નહી. તથા સ્પા કરવેા નહીં. મેાટી ઉંમરની‚ સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની દૃષ્ટિથી જોવુ. તિયંચ, નપુ ંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેના ત્યાગ કરવેશ. વીયસ્ખલન થવા દેવું નહીં. યુવાનવયના માસે કે જે કામવિકારની વાર્તા કરતા હાય તેથી દૂર રહેવું; અને વૃદ્ધ કે જેના સડુવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જેવા મળે તેથી વૈરાગ્યનુ કારણ થાય છે, માટે તેમના સહવાસ રાખવા. સ્ત્રી હાય તે રૂમમાં સૂવું નહીં, ગરિષ્ઠ ભાજન કરવું નહીં. ૩ કામ છે તે કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન થતા સ` સમાન, રતિરૂપ મુખવાળા, હર્ષ શાકરૂપ એ જીભવાળા, અજ્ઞાનરૂપ દરમાં રહેનારા, કામવરરૂપ ઝેરી દાહથી દેહ-કાંચળીના ત્યાગરૂપ મરણુ નીપજાવનારા છે. વિકારા ઉત્પન્ન થતા પહેલાં જ દાખી દેવા, તેમજ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાનવિલેપનથી કામદાહ શાંત થતા નથી. તેને શાંત કરવામાં ખાદ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તે મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું. કામીપુરુષ જાહીન હૈાય છે. તેવા પુરુષ વિકારવશ થઈ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન ને ધ્યાનના નાશ કરે છે. તેમને કોઈ પ્રકારનું ભાન રહેતુ નથી અને તેનું ફળ મળે ત્યારે પસ્તાવા કરે છે. કામ વ્યાપેલા પુરુષનુ શરીર ધ્રૂજે છે, શ્વાસોચ્છ્વાસ ોરથી ચાલે છે, વર આવે અને મરણુ પણ પામે છે. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩૦-૯-૪૪ • સ્ત્રીઓ ઉપર કાઈ રીતે વિશ્વાસ મૂકવા ચેગ્ય નથી. સ્ત્રીનું શરીર મડ઼ા અશુચિમય છે. તેમાં મેહ પામવા જેવું કંઈ પણ નથી. મનુષ્યને તેનું મુખ, વાળ અને શરીર જોઈને મેહ થાય છે; પરંતુ તેમાં રમણીયતા નહીં માની લેતાં, ચામડીની અંદર છુપાયેલા અશુચિ મય પદાર્થાના વિચાર કરવેા. વાળમાં શુ સુંદરતા છે? તેનું મૂળ તપાસતાં ગ્લાનિ થાય તેવું છે. મુખ ઉપરથી સુંદર દેખાય પણ સુગંધીદાર પદાર્થો ખાઈ મુખને સુગ ધમય રાખવા પ્રયત્ન કરે તે પણ તે દુ ધમય જ છે. શરીર છે તે ચમારનાં ઘરની મશક જેવું છે, અંદર દુધવાળા પદાર્થં ભરેલા છે. ચેાનિસ્થાન છે તે દુ ધમય રસ, લેાહી ઝરવાનુ સ્થાન છે. શરીરમાંથી પણ પરસેવે ઝર્યા કરે છે..! [કોઈ શાસ્ત્ર વંચાતાં સાંભળેલ સાર ] Page #41 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે. પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જવાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેને સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે. મહાત્મા પુરુષો કે જેમણે સમક્તિ પ્રાપ્ત કરેલું છે અને નિરંતર આત્મરમણમાં મગ્ન રહેનારા છે તેમને પણ સ્ત્રીને સંસર્ગ મહા અનર્થકારક છે, તેમણે મહા પ્રયત્ન મેળવેલું આત્મધન ક્ષણમાત્રમાં નાશ કરી દે તેવું છે. પુરુષોએ આપેલા મહામંત્રનું જેને નિશદિન રટણ રહ્યા કરે છે તેવા પુરુષને પણ સ્ત્રીને સંસર્ગ તે મંત્રને ક્ષણ માત્રમાં વિલય કરી દઈ જન્માંતરે પણ તેને ઉદય થવા ન દે તેમ છે. સ્ત્રીમાં એવી માહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે, પછી પિતાનાં યશ, કીતિ હોય તેને ધૂળમાં મેળવવા નિર્લજજ બને છે, પછી ભ્રષ્ટ થઈ આ લેક, પરલેક બને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દષ્ટિ પણ ન કરવી, તેનાં અંગેનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથાવાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોને સંગ કરે. જેવા પુરુષોને સંગ કર્યો હોય તેવા ગુણે પ્રાપ્ત થાય છે. - “સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દેષથી રહિત થવું.” (૭૮) V જિતેન્દ્રિય થવું. તેમાં પ્રથમ જિલ્લા ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. ગરિક પદાર્થોનું સેવન કરવું નહીં. આ શરીરરૂપી વૃક્ષનું મૂળ જિહ્યા છે. ઝાડનું મૂળ નીચે હોય છે અને ડાળી ઉપર હોય છે, પરંતુ આનું મૂળ તે ઉપર છે કે જ્યાંથી આખા શરીરને પિષણ મળે છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ જીતવું કઠણ છે, પાંચ તેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ છે, ત્રણ ગુપ્તિમાં મને ગુપ્તિ પાળવી કઠણ છે અને પાંચ ઈન્દ્રિયોમાં જિહા ઇન્દ્રિય વશ કરવી કઠણ છે. જે સમ્યકત્વ અનુભવ. આત્માનાં શુભ પરિણામ ઘણું જ ઉચ્ચદશાને પામે છે અને તેમાં જ વૃત્તિ એકાકાર થઈ જાય છે. ત્યાર બાદ જગતની વિસ્મૃતિ થયે આત્માને અનુભવ થાય છે (આત્માનાં શુદ્ધ પરિણામ) તેનું વર્ણન તે કઈ શાસ્ત્રમાં નથી, કારણ, તે પિતાના અનુભવની વસ્તુ છે, અને જીવ તે સ્થિતિએ પહોંચે છે ત્યારે જ પોતાને અનુભવ થાય છે. તેના આનંદનું કંઈ વર્ણન થઈ શકે તેમ નથી. પ્રથમ એક સમયમાત્ર તેને અનુભવ થાય અને માલમ પડે, પછી તે અનુભવ વર્ધમાનતાને પામે તેની પૂર્ણ ખાતરી થઈ જાય છે. બનારસીદાસે પણું “નાટક સમયસારમાં કહ્યું છે કે “વસ્તુ વિચારત વર્તે, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.” Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧-૯-૫ આ જીવને મડત પુણ્યદય હોય છે ત્યારે જ ચિત્તસ્થિરતાનો ક્રમ હાથ આવે છે. તે જ કરવાનું છે. તે જ વૃત્તિને પિષણ મળે તે પુરુષાર્થ કર્યા કરે. શાંતપણું એ જ પિતાને સ્વભાવ છે. તે અનુભવ થયે બીજા ભાગમાંથી આત્માનું છૂટવું થાય છે. પિતાને આત્મા આનંદનું ધામ છે, તેવી પ્રતીતિ થયે પરવસ્તુ તરફ ચિત્તને પ્રવાહ વહેતું નથી. પોતાનું વીર્ય ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાથી આત્માનું આગળ વધવું થાય છે, તેમ તેમ અપૂર્વતા માલમ પડતી જાય છે. પ્રથમ શાળામાં દાખલ થનાર વિદ્યાર્થીને પણ એમ લાગે છે કે પોતે કરે છે તે બરાબર જ છે, પણ તેથી આગળ અભ્યાસ વચ્ચે તેને પછી વિશેષતા લાગે છે કે અગાઉના કરતાં હાલમાં કરવામાં આવે છે તે બરાબર છે. એમ આગળ આગળ ફરી ફરી વિશેષતા લાગે છે. તેમ મુમુક્ષુને પણ લાગે છે. પણ પૂર્ણ દશા થતાં સુધી આગળ વધ્યા જ કરવાનું છે. અપૂર્વ વાત છે, અને તે જ અનુભવ જેમ જેમ આગળ વધવું થાય તેમ તેમ વિશેષ પ્રકારે થાય છે. પૂર્ણ શાંતિપદ પ્રાપ્ત કરવાનું છે, તે લક્ષે પુરુષાર્થ કર્યા કરે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને સમાધિ પ્રાપ્ત થવા “સમાધિશતકનું. મનન કરવા આજ્ઞા કરેલી. તે પુસ્તક મનન કરવા ગ્ય છે. તેમાં અંતરાત્મા, પરમાત્માનું વર્ણને ઘણું ઉત્તમ પ્રકારે કરેલું છે. જેને પરમકૃપાળુદેવનાં વચને રહસ્ય સાથે સમજાયાં છે તેને અન્ય શાસ્ત્ર સમજવા સરળ છે. પરમકૃપાળુદેવ એક વખત જ્યારે ધ્યાનમાં લીન હતા ત્યારે એક ભાઈએ કાગળના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી, ત્યારે એ જવાબ મળે કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તે ઠીક થાત. આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પરપદાર્થને પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મ સાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ મશાનતુલ્ય લાગતું. તેમના વખતમાં તે તે એકલા જ રહી આત્મસાધના કરતા. તે સત્સંગને બહુ ઇચ્છતા અને પૂજ્ય સભાગભાઈને ઘણુ વખત પિતા પાસે સત્સંગ અર્થે લાવતા હતા. એક વખત બન્નેએ સાથે ચિત્રપટ પડાવેલ છે. કેવી બન્નેની વૈરાગ્યમય અદ્ભુત દશા હતી ! Vપરમ ઉપકારી પ્રભુશ્રીજીએ આપણું ઉપર અનંત ઉપકાર કરી સત્સંગના નિમિત્ત કરી આપ્યાં છે. તેઓશ્રીની આજ્ઞા પણ મળી છે. પુરુષાર્થ કરી આગળ વધવાનું કામ આપણું છે. જેનું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ વિષે વાત છે. શ્રવણ પિતાના અંધ માતાપિતાને લઈને પાછું પતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેને વિચાર કરતાં જણાવ્યું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ પુરુષ જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બધામૃત જાગૃતિકાળમાં જેવા ભાવે કર્યા હોય છે, તેના રહસ્યરૂપે નિદ્રામાં ભાવ થાય છે. ખરાબ ભાવેનું સેવન કર્યું હોય તે વિશેષપણે તેવા ભાવે નિદ્રામાં થાય છે. તેનું કારણ કે તે વખતે કંઈ અંકુશ જેવું રહેતું નથી. ખરાબ નિમિત્તે જીવને પાછો પાડનાર છે. તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. પણ જેમ જેમ અંતરાત્મવૃત્તિનું બળ વધતું જાય છે તેમ તેમ જીવનું આગળ વધવું થાય છે. V ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩–૯–૪૫ સમાધિશતક' પ્રભુશ્રીજીની ત્યાગવૃત્તિ જોઈને કૃપાળુદેવે વાંચવા આપેલું, પ્રભુશ્રીજી ત્યારે મુંબઈમાં હતા. ત્યાં ધમાલ ઘણું જોઈને “પછીથી અધ્યયન કરીશું એમ મુલતવી રાખ્યું. થોડા દિવસ બાદ કૃપાળુદેવે પૂછ્યું કે પુસ્તક કેટલું વાંચ્યું? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આ ધમાલમાં વાંચવાનું મુલવતી રાખ્યું છે. કૃપાળુદેવ મૌન રહ્યા. પછી પ્રભુશ્રીજીને માલમ પડ્યું કે કૃપાળુદેવની હાજરીમાં વંચાયું હેત તે ઘણો લાભ થાત. જો કે સત્તર લેક પરમકૃપાળુદેવે વાંચી બતાવ્યા હતા. ત્યાર બાદ મુંબઈથી સુરત વિહાર કરી ત્રણ વર્ષ મૌન રહી એ પુસ્તકનું અધ્યયન પ્રભુશ્રીજીએ કર્યું હતું. “સમાધિશતક પૂજ્યપાદસ્વામીનું રચેલું પુસ્તક છે. તે સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે. જેને આગળ વધવું છે તેને ઘણુ હિતનું કારણ છે. સત્તરમાં લેકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જે પુરુષાર્થ ખરા હૃદયથી કરવામાં આવે તે આત્મા પ્રાપ્ત થઈ જાય. કલેક પચાસ સુધીમાં તે હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી તે ઘણું શાસ્ત્રો બની શકે તેમ છે. પૂજ્યપાદસ્વામી એ નામ તેઓશ્રીને ગુણેને લઈને પાડેલું છે. અસલ તેઓનું નામ બીજું છે. એ પુસ્તકમાં પ્રથમ બહિરાત્માનું વર્ણન છે. આમા અને દેહ એકરૂપે જેને લાગે છે, તે બહિરાત્મા છે. અંતરાત્માનું વર્ણન ત્યાર પછી આવે છે. અંતરાત્મા અંદરના કષાયે ઘટાડવાનું કામ નિરંતર કરે છે; બહાર તેને કંઈ સંબંધ નથી. પુસ્તકનું મનન વિશેષ પ્રકારે કરવા જેવું છે. પર્યુષણ પર્વ બાર માસે આવે છે. જેમ વેપારી બાર માસનું સરવૈયું નફા-નુકસાનનું કાઢે છે, તેમ આત્માર્થી જીવને દરેક પર્યુષણ પર વિચાર કરવાનો છે કે કષાય કેટલા ઘટયા છે? આગળ વધાયું છે કે નહીં ? સત્સંગમાં જીવની પરિણતિ ઉદ્ઘાસિત રહે છે. તે ન હોય તે પરિણામ તેવાં રહે નહીં અને ધાર્યા પ્રમાણે આગળ વધાય નહીં. સત્સંગ જીવને ઘણે સહારારૂપ છે. સત્સંગમાં જીવને આગળ વધવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. શ્રીમદ્ રા. આ. અગાસ, તા. –૯-૪૫ [ એક ભાઈએ પૂછેલા પ્રશ્નને જવાબ ] જ્ઞાની પુરુષોને ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનું હોય છે. ન્યાયનીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાને ઉપદેશ છે, તે અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અશે પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ ૧૭ કરવાને ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય તે મુજબ વર્તવું જોઈએ. પિતાની આવક ઉપર વેરે સરકારમાં ભરવાને આવે તે સાચી રીતે આપવામાં આવે તેથી ધન ઓછું થઈ જતું નથી. પિતાની ખેતી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઈ જવાતું નથી. તેમ વેરે બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઈ જવાતું નથી. નશીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ધારીએ તો તેમ થઈ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા બનાવવા પડે છે, તે પિતાને ચેરી કરવા જેવું લાગે છે કે નહીં? જ્યારે પિતાને તે કરવું ઠીક ન લાગતું હોય તે જ્ઞાની પુરુષે તેમાં સંમતિ કેમ આપે? જે આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તે બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઈએ. ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પિતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઈમની હતી. ટીકીટ તપાસનારે આવી છોકરાની ઉંમર પૂછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરાં થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી તેથી ટીકીટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયે. જે ટીકીટને ચાર્જ થતું હોય તે હું આપવા તૈયાર છું. આવા પુરુષે પણ ગૃહસ્થ વ્યવહારમાં હોય છે. જીવ ખેતી કલ્પના કરે છે. બધા લેકે કરે તેમ કરવું જોઈએ, તેમ સમજવું મુમુક્ષુને માટે અહિતકારી છે. જોકે સંસાર વધારવાનું કરે છે, જ્યારે જ્ઞાની પુરુષે તે સંસારને ક્ષય કરવાનું બતાવે છે. જે પિતાને જ્ઞાનીના માર્ગે ચાલવું છે, તે પછી જ્ઞાનીનું કહ્યું પણ માનવું જોઈએ. મુક્ત ન થવું હોય તો લેકે કરે છે તેમ કરવું. ૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૯-૪૫ સમાધિશતક' એક કાયદાની પડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. લાગે સામાન્ય ટૂંકાણમાં, પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ સમજાય છે. પિતાના અનુભવમાં કંઈ આવ્યું હોય તે મુજબ શાસ્ત્રમાં કંઈ મળી આવે તો ઘણે ટેકે મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે. એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત.” કર્મના ઉદય કયે વખતે કેવા આવે તેનું કંઈ પ્રમાણ નથી, માટે પ્રમાદ નહીં કરતાં સાવચેત રહેવા જેવું છે. કર્મથી ગભરાવાનું નથી. અનંત પ્રકારનાં કર્મ અનંતકાળથી આ છવમાં છે. તે ઉદયમાં આવે અને જાય છે, તેવી દષ્ટિ રાખવી. તેને અભ્યાસ રાખવે, જે આવે છે તે જવાને માટે આવે છે. સાવચેત ન હોઈએ તો આત્માને કર્મ કયાંને ક્યાંય Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મેધામૃત લઈ જાય. માટે તેના ઉપયોગ રાખવા. અગિયારમા ગુણસ્થાનક સુધી ગયેલા જીવ પણ એવા કમના ઉદય આવે છે કે નીચે આવી જાય છે. પ્રમાદથી કયાં જઈ પડે તેનુ કઈ પ્રમાણ નથી. જીવનું મૂઢપણું છે તે અહિતકારી છે. જ્ઞાનીપુરુષાનાં વચના આધારરૂપ છે, તે જીવને ટકાવી રાખનાર છે. શાંતપણુ વૃત્તિ ન રહે તેવા વખતે પણ ભક્તિ, સ્મરણુ, વગેરે કર્યાં જ કરવું. દુકાને ઘરાક ન આવતું હાય તે પણ દુકાન ખુલ્લી રાખી બેસવું પડે છે, તેમ આપણા ધારેલા ભાવ ન થાય તે પણ રેજ આરાધન કર્યાં કરવુ. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે, માટે જેમ બને તેમ ખરામ નિમિત્તોથી દૂર રહેવુ. સત્સંગમાં રહી જેવું આત્મસાધન સુલભપણે થાય તેવું ખીજે તા ન બને, પણ હાઈ એ ત્યાંથી નીચે આવવું ન થાય તેવા પુરુષાથ તે રાખવા જ. ‘સમાધિશતક' અહીં નિવૃત્તિએ મનન થયું તેવું ખીજે સ્થળે ન થાય. ગમે ત્યાં હાઈ એ, ત્યાં પણ ખાસ લક્ષ રાખવા-લક્ષ ન ચૂકવે. પેાતાનુ ધ્યેય શું છે, તે નક્કી કરવામાં તેા અર્ધું કામ થઈ જાય છે. પૂર્ણ થતાં સુધી જંપીને બેસવાનું નથી. માટે પુરુષાર્થ કર્યો કરવા. સુખ તે પાતે પાતામાંથી મેળવવાનું છે. તે કઈ બહારથી લાવવાનુ નથી કે જેથી લાવવામાં બહુ મહેનત પડે. રાજ્ય જીતવું હાય તા દારુગાળા, અકા, તાપા જોઈએ; પણુ આ તા સદ્ગજ છે. તે પોતાને સમજાવું જોઈએ, અને તે સમજાયુ' તે! પછી પેાતાને કેમ કરી આગળ વધવું તે સમજાતુ જાય છે. આત્માથી જીવા પેાતાના માર્ગ પાતે કરતા જાય છે. ગમે તેવી આંટીઘૂંટી આવી જાય પણ તેના ઉકેલ પેાતાને આવી જાય છે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૧-૯-૪૫ રાગદ્વેષના ક્ષય કરવેા એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. રાગદ્વેષનેા ક્ષય કરવા હાય તેણે જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન કરવું. સત્પુરુષ પ્રત્યે જીવને જેટલા પ્રેમ થશે તેટલે સૌંસાર પ્રત્યેથી ઓછા થશે. રાગ કોઈ પણ પદાર્થ ઉપર કરવા નહી. કરવા તે સત્પુરુષ ઉપર કરવા. આપણે સત્પુરુષ ઉપર પ્રેમ કરીએ છીએ પરંતુ તે પુરુષા આપણા ઉપર પ્રેમ કરતા નથી. તેથી એક તરફના પ્રેમ આખરે નાશ પામે છે અને જીવ સત્પુરુષ તુલ્ય થાય છે. દુનિયાના પ્રેમ અન્ને તરફના અરસપરસ એકખીજા ઉપર હાવાથી તેમાં જ ભ્રમણ કરાવે છે. સત્પુરુષ ઉપરના પ્રેમ પરિણામે સંસાર ક્ષય કરાવનાર છે. દરેક વસ્તુ ઉપરથી પ્રેમ ઉઠાવી સત્પુરુષ ઉપર કરવાથી બધાં શાસ્ત્રોના સાર હૃદયમાં માલૂમ પડે છે. આત્મપ્રાપ્તિના એ ખાસ ઉપાય છે. પ્રથમ તેા જીવને કંઈ ભાન હેાતું નથી, પરંતુ સત્પુરુષની આજ્ઞા જીવને જે મુજબ મળી હાય તે મુજબ તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી આરાધન કર્યાં કરવું. ચિત્રપટમાં ધ્યાન રાખવું, માળા ગણવામાં ચિત્ત રાખવું, સત્પુરુષના શબ્દો તથા વચનામાં મનને પરાવવું. આવા અનુક્રમથી પુરુષાર્થ કરતાં જીવનું આગળ વધવુ થાય છે, સપુરુષનાં વચનાનુ પરિણમન થઈ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. ક્રમપૂર્વક જે કામ થાય તેનુ ફળ આવ્યા સિવાય રહે નહીં. Page #46 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ ૧૯ જેમકે, ચિત્રપટ વગેરેમાં ચિત્ત રાખવું તે ઝાડના મૂળને પિષણ આપવા બરાબર છે, પછી વચનમાં ચિત્ત જાય તે છોડ મોટો થવા બરાબર છે; તેમાં વિશેષ પ્રકારે તલ્લીનતા આવતી જાય તે ફૂલ થવા બરાબર છે અને પરિણમન થઈ આત્મપ્રાપ્તિ થાય તે ફળ ખાવા બરાબર છે. પુરુષોને ઉપદેશ એક જ વાત સમજાવવા માટે જુદા જુદા પ્રકારે હોય છે. જીવને યેગ્યતા આવે તેમ તેમ તે સમજાતું જાય છે. જે જે પુરુષાથી છે અને આગળ વધવાના ક્રમમાં હોય છે તેમને દરરોજ કંઈ ને કંઈ નવું જ માલૂમ પડે છે. આત્મા બધું જાણું શકે છે, તે પિતાની વાત કેમ ન જાણે? વૃત્તિઓ જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ પિતાને વિશેષ પ્રકારે સમજાતું જાય છે. આત્મજ્ઞાન થતા અગાઉ જીવને ઘણી ભૂમિકાઓ પસાર કરવાની હોય છે. જેમ જેમ જીવ ઊંચી ભૂમિકાએ આવતે જાય છે, તેમ તેમ તેને આનંદ આવે છે. “વીતરાગને કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવે.” (૫૫) પરમ શાંત થવું તે જ ધર્મ છે અને તેને જ નિશ્ચય દઢપણે રાખી તેવા થવાને પુરુષાર્થ કર્યા કરે. પ્રભુશ્રીજીના ઉપદેશમાં પણ એમ આવ્યું કે પિતાને શું હિતકર્તા છે અને શું નડે છે, તે પ્રથમ શેધી કાઢવું અને જીવન પર્યત પુરુષાર્થ કર્યા કરે. આ મનુષ્યભવમાં પિતાને શું કરવું છે, તેને લક્ષ કરી લેવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે “મત ચૂક ચૌહાણ!” એમ તેઓશ્રી આપણને હરઘડી જાગૃત થઈ જવા કેટલે ઉપદેશ આપતા ! ભરત ચેત! ભરત ચેત !” એમ વારંવાર કહેતા, એક માણસ ઊંઘતે હોય અને તેને જગાડ હેય તે બેત્રણ વાર બોલાવ્યું છેવટે જાગી જાય છે, તેમ પુરુષને ઉપદેશ વારંવાર જીવના સાંભળવામાં આવે તે જાગૃતિ આવતી જાય તેવું છે. માટે સત્સંગ કર્યા કરે તે જરૂર લાભ થશે. જ્ઞાની પુરુષના માહાભ્યને જીવને જ્યાંસુધી લક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં પ્રફુલ્લિતપણું આવતું નથી– અચિન્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ને એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” જેમ જેમ જ્ઞાની પુરુષનું જીવને ઓળખાણ થતું જાય છે તેમ તેમ આત્મા તે રૂપે થતું જાય છે. પાણીના નળની માફક, એક પાઈપને બીજી પાઈપનું જોડાણ થાય અને પાણી એક પાઈપમાંથી બીજી પાઈપમાં જવા લાગે તેમ આત્માને પ્રવાહ તે રૂપે થવા માંડે છે. ફક્ત જોડાણ થવાની જરૂર છે. - આ જીવ બાહ્ય દષ્ટિવાળે હોય ત્યાં સુધી જે જે પદાર્થો જુએ તે તે સાચા માની લે છે, પરંતુ જે જેના દેહમાં રહ્યો છે તેને લક્ષ થતું નથી. જે દેખાય છે તે તે પુદગલ છે. તેનું આવવું અને જવું નિરંતર આ દેહમાં થાય છે, પણ આપણને ક્યાં માલુમ પડે છે? બાળપણમાં જે પરમાણુઓનું શરીર હતું તેમાંના અત્યારે કઈ પણ હાય નહીં, પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ રત મેધામૃત પેાતાને તે હું તે હું તેના તે જ છું’ એમ લાગ્યા કરે છે. સત્ર પુદ્ગલાનુ અવળસવળ થવું નિયમિતપણે થયા જ કરે છે. “પુદ્ગલ ખાણા, પુદ્ગલ પીણા, પુદ્ગલ હૈાંતિ કાય, પુદ્ગલા સખ લેાદેા, પુદ્ગલમેં હિ જાય— સતે। દેખીએ એ પરગટ પુદ્ગલ જાન્ન તમાસા.” (શ્રી ચિદાનંદજી.) આમ પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા. તે પુદ્ગલની જાળમાંથી નીકળવું બહુ વિટ છે. જ્ઞાનીપુરુષને આશ્રય હાય તેા જ છૂટી શકાય તેમ છે. સમુદ્રમાં પાણી હોય છે તેની વરાળ થઈ વાદળાં અને છે, તે આંખથી દેખી શકાતું નથી, પણ વાદળાં થઈ વરસાદ થાય છે તે વાત સાચી છે. તેમ આ શરીર ક દ્વારા નિર્માયુ છે અને જીવને કની વણા ખંધાયા કરશે ત્યાં સુધી શરીરના ચેાગ રહેવાના છે. જૂનાં કર્મો ભેગવાય છે અને નવાં બંધાય છે. નવાં ન બંધાય તે યુક્તિ હાથ આવી જાય તે જૂનાં ભાગવાતાં જાય, તેમ તેમ આત્મા મુક્ત થતા જાય. માટે તેની સમજણ કરી લેવાની છે. નાના કરા અણુસમજણુવાળા હાય, ક્રોધ વગેરે કરતા હાય, પરંતુ મેટા થાય, સમજણા થાય ત્યારે સુધરી જઈ વેપાર વગેરે સારી રીતે કરે છે, અપલક્ષણા ભૂલી જઈને પેાતાની ફરજ સંભાળે છે. તેમ જે આ જીવ સત્પુરુષનું કહ્યુ' માની સમજણેા થાય તેા જ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષે જાય તેમ છે. અને તે માટે આ મનુષ્યભવ જ છે. બીજા કેાઈ ભવમાં થઈ શકે તેમ નથી. સમ્યગ્દષ્ટિ જીવા પણ ખીજા ભવમાં કઈ વિશેષ ધ આરાધના કરી શકતા નથી. તેથી જ મનુષ્યભવ ઉત્તમ કહેલા છે. જેનુ પૂર્ણ ભાગ્ય હશે તે ચેતી જશે.V * વીસ કૈાહરા' છે તે ભાવપૂર્વક ખેલાય તેા બધા દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થઈ જાય તેમ છે. જ્ઞાનીપુરુષનાં વચના મેઢે એલી જઈ એ પણ વિચાર ન આવે તે શું કામનું ? જેમકે, “ હે ભગવાન, હુ બહુ ભૂલી ગયા.” શું ભૂલી ગયા ? એને વિચાર આવે તે જ્ઞાની પુરુષાને આગળ શું જણાવવું છે તેને લક્ષ થાય. પછી તરત જ એમ જણાવ્યું છે કે “મે તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.” * જ્ઞાની પુરુષનાં વચનાનું પરિણમન આ જીવને જે ન થતું હાય ! તેનું ખાસ કરીને એક કારણ છે અને તે એ કે લાભ”. જો જીવને એમ હૃદયમાં એસી જાય કે મારે હવે લેભ કરવા નથી અને આત્મકલ્યાણ કરવું છે, તે તેને ઘણા વિષે આછા થઈ જાય છે અને જ્ઞાની પુરુષનાં વચને અંતરપરિણામી થાય છે. આ વાત ઉપર જીવને લક્ષ થવા જોઈએ. જીવ જો પુરુષાર્થ કરે તેા ઘાતી કર્મોનું કંઈ ચાલે નહીં અને જવા માંડે તેવું છે. પેાતાના દોષ હાય તે કાઢવાના ખાસ લક્ષ રાખવા. કંઈ ગુણુ પ્રગટચો હાય તેા તેનુ અભિમાન કરવું નહીં. તેમ કરવાથી પાછું પડી જવાય છે. જ્ઞાનીપુરુષના ઉપદેશમાં એવી Page #48 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ ચમત્કૃતિ હોય છે કે જે જીવોએ તેમને આશ્રય સ્વીકાર્યો છે, બહુમાનપણે તે વચનનું જે નિરંતર શ્રવણ-મનન કરે છે તેમને તેવા દે ઉત્પન્ન થતા નથી. ર૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩૦–૮–૪૫ જવલબેન–પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કે શું કરનાર છે? અને તેમને પ્રગટમાં કેણ લાવનાર છે? પૂજ્યશ્રી–જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બધા તે તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ કૃપાળુદેવનાં વચને ઉપરથી ગમે તે અર્થ કેરી વાત થતી હોય, પણ કૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. મુમુક્ષુ–પરમકૃપાળુદેવ ક્યાં હશે? પૂજ્યશ્રી–તેવી કલ્પનાઓ તથા વાતે ઉપર લક્ષ નહીં દેતાં એમ સમજવું કે તે તે પિતાનું કામ કરી ચાલ્યા ગયા, પણ આપણે હવે આપણું કામ તેમના આશ્રયે કરી લેવાનું છે. પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી મુમુક્ષુઓમાં ઘણા મતભેદ પડી ગયા એટલે પ્રભુશ્રીજીને મનમાં એમ થયું કે આવા મતભેદ અને આગ્રહમાં રહ્યા કરતાં જંગલમાં જઈદેહ પાડી દે સારે, એમ કરી જંગલમાં ચાલ્યા ગયા. પણ પાછળથી સર્વેના પુણ્યના મેગે તેઓશ્રીનું અત્રે આવવું થયું અને તેથી આ આશ્રમ આપણા જોવામાં આવે છે. [પછી પત્રાંક ૬૮૦ તે વખતે અપ્રગટ હતા તે વાંચી સંભળાવ્યો, “જેની મેક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી.. આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૩૪ શ્રી મહાવીર (અંગત)”] ર૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૧૧-૫ “સ્મરણ એ અદ્ભુત વસ્તુ છે. સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આ દિવસ તેનું ટણ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જેવા દેવી હોય તેને માટે “મરણ” એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસના હાથમાં દોરડું આવે તે તે ડૂબે નહીં, તેમ “સ્મરણ એ સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે. ર૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૮-૪૬ વિશુદ્ધભાવ એટલે ચિત્તપ્રસન્નતા અથવા મનની સ્થિરતા. કષાયની મંદતામાં ચિત્તક્ષોભ હેય નહીં, તેથી આનંદ આવે છે. આત્મા આનંદરૂપ છે. તેવા સમયમાં (ચિત્ત ૧. પરમકૃપાળુદેવનાં દીકરી. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ બેધામૃત પ્રસન્નતા હોય ત્યારે મંત્રનું સ્મરણ કરવું એ ઘણું લાભનું કારણ છે. કષાયનું નિમિત્ત ન હોય તે તેવા ભાવ વધુ વખત સુધી ટકી રહે છે. આનંદઘનજીના સ્તવનમાં પણ એ જ આવે છે – ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું કે, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ-અરપણા રે, આનંદઘનપદરેહ.” (આ. ૧). પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે તેવા ભાવે એ મોક્ષનું કારણ છે. તેવા જીનો નિશ્ચયે મેક્ષ થવાને જ છે. પર પ્રેમપ્રવાહ બ પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજક અનુભી બતલાઈ દિયે.” વિશુદ્ધભાવની વર્ધમાનતા થાય એ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મો વચ્ચે આવે પણ લક્ષ એ જ રાખો. નિમિત્તા સારાં રાખવાં; કારણ, પ્રથમ તો જીવની વૃત્તિ નિમિત્તાધીન થઈ જાય છે. પણ આત્મામાં બળ આવે તે પછી નિમિત્તે કંઈ કરી શકે નહીં. પછી તે સહેજે પરિષહે સહન થઈ શકે. તે માટે એકાન્તનું સેવન વધુ શખવું. મનને જીતવામાં અઢાર વિધ્ર –દોષ મેક્ષમાળામાં કહેલ છે તેને લક્ષ રાખ. બાર–ભાવનાઓ ભાવવી. ચારિત્રમેહ છે તે દર્શનમેહ ગયા બાદ સહેજે દૂર થાય છે. બીજી દષ્ટિમાં કહ્યું છે તેમ સિહેજે ઉચિત વર્તાય તે તે ઉત્તમ છે. શ્રદ્ધા વર્ધમાન થાય તે વીર્ય સ્કુરે. માટે આધાર શ્રદ્ધા ઉપર છે. [ તા. ૨૨-૭-૪૯ ] આ ૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૮-૯-૪૬ જીવે શ્રદ્ધા સપુરુષમાં લાવવી જોઈએ. પોતે આત્મા નથી જે, પણ સત્પરુષે જે છે અને કહ્યો છે તેવો જ મારો આત્મા છે. આ શ્રદ્ધાએ આત્માને જાણવાની ઈચ્છાએ વર્તે તે તેને વખત જતાં આત્મદર્શન થાય છે. શરીર હું નહીં, એ તો જડ, હું રૌતન્ય તેને જાણનાર જુદો છું. શરીર મારું સ્વરૂપ નહીં. મને રેગ નથી, શોક નથી. એના વિકલપ કરવાના નથી. એ તે કર્મ છે. આવીને ચાલી જનાર છે, નાશવંત છે. મારે નાશ નથી. જ્ઞાનીએ આનંદ સ્વરૂપ જોયે તે હું છું. મારે તે બંધાયેલાને છોડાવવાને છે, છૂટા થવાનું છે. જે વડે છૂટા થવાય તે જ કરવું છે. 'રમાવમાં જવા જેવું નથી. શાંતિ એ મારે ધર્મ છે. તે જ મેળવવા પુરુષાર્થ કરું, તે જ મેળવું. આ દેખાય તે હું નહીં, એ તે જડ છે. તે કાંઈ કરવા શક્તિમાન નથી, મારવડે જેવાય છે ને સમજાય છે. હું તે આનંદઘન સ્વરૂપ છું. આ ભાવ રહ્યા કરે, તે તે સ્વરૂપ પ્રાપ્ત થાય. દુઃખસુખ આવે તે કર્મ છે. આવશે ને જશે. મારો તે એક આત્મભાવ જ છે અને તે મારા હાથમાં છે. આ ભાવ હવે બંધાયેલાને છોડવા માટે જ કરે છે, મારે તે છૂટવું જ છે. જ્ઞાનીએ કહ્યું છે તે મને માન્ય છે, બીજું માનવું જ નથી. આત્મા નિત્ય શાશ્વત છે. જ્ઞાનીનું કહેલું Page #50 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ ન માનવાથી અનાદિકાળથી આ જીવ ભટક્યો છે. હવે સાચા સદ્ગુરુ પરમકૃપાળુદેવ મળ્યા છે. તેમનું જ માનેલું મારે માન્ય છે. હું દેહ નહીં પણ આત્મા છું, આ લક્ષ રાખીને વર્તવું. આત્માને આગળ રાખે, સંભાર, તે આત્મહિત થઈ શકશે. ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧-૧૦-૪૬ જેમ જેમ પુરુષ પર ભાવ વધે છે તેમ તેમ અનંતાનુબંધી ઓછા થાય છે. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” (૪૩). મહાપુરુષોને મહિમા જ્યારે જીવને લાગશે ત્યારે ગુણે પ્રગટશે અને દેશે દૂર થશે. તેઓને અપૂર્વ ગુણ સમજાય ત્યારે જીવમાં અપૂર્વતા આવે. જગતના ભાવે જીવ છોડે તે તત્ત્વને પ્રકાશ અંદરથી મળે. માટે બહિરામભાવ છોડી સાધકભાવે દે દૂર કરી ભક્તિ કરવી જોઈએ. જીવ બહારના ભાવથી છૂટો થઈ પરમાત્માના ગુણેમાં ભાવ ર્યા કરે તો પિતે પરમાત્મા થાય તેમ છે. કાયા ને વચનને વ્યાપાર બંધ કરીને મનને અંતરમાં વાળવું. અંતર્જ પરૂપ વિકલ્પ બંધ કરે તે ઉપગ આત્મા ભણું વળે, તે જ પરમાત્મસ્વરૂપને પ્રકાશ થાય, પોતાના સ્વરૂપમાં રમણતા થાય. અંતરાત્મામાં રહી સાધકભાવે પરમાત્માનું રટણ કરે તે પરમાત્મપદ મળે. કોઈ સાથે વાત કરવી તે આત્માની કરવી. વિચાર કરે તે આત્માને કરે. મનન ચિંતન પણ આત્માનું કરવું. દેહ હું નથી. એ તે જડ છે, કંઈ જાણતો નથી ને કંઈ કરી શકે તેમ પણ નથી, નાશવંત છે. દેહ દો દેનાર છે. દેખાય છે તે પદાર્થોમાં વિશ્વાસ કરવા જેવું નથી. તે બધા નાશવંત છે, આત્માની સાથે રહેવાના નથી. ૨૭ શ્રીમદ્ રા. આ અગાસ, તા. ૬-૧૦ ૪૬ હું દેહ નથી, આત્મા છું. આ ભાવ એ થ જોઈએ કે સ્વમામાં પણ હું દેહ નહીં” એવું ભાન રહે. એને માટે જ પુરુષાર્થ કરવાનું છે. જીવને સત્પષમાં લય લાગવી જોઈએ. તેમના વચનમાં અટલ શ્રદ્ધા આવે, ઉલ્લાસ થાય તે કર્મ ખપે. આ માર્ગ માટે ગૂરણ આવવી જોઈએ. સંસારથી મન ઊઠવું જોઈએ. આ ર્યા વિના છૂટકો નથી. પ્રથમ તે જીવને નકકી કરી લેવું જોઈએ કે મારે શું કરવું છે? આ નકકી થાય તે ત્યાં જ જીવ જાય ને તેમાં જ રહ્યા કરે. બીજું કંઈ ગમે નહિ. હું દેવું નહીં પણ આ મા છું. આ નિર્ણય થયે કે દર્શન દૂર થાય અને આત્માને ઉપગ રહે. આ બધું જડ નકામું છે, દો દેનાર છે. તેને જોયા કરવાનું છે. વિકલ્પ છોડવા દેહાધ્યાસ જ જોઈએ. જેટલે તે ઘટે તેટલે જીવને પિતા તરફ વળવા અવકાશ મળે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૭-૧૦-૪૬ જીવને બહાર દેખાય તેમાં આશ્ચર્ય લાગે છે, પણ સિદ્ધસ્વરૂપનું આશ્ચર્ય નથી લાગતું. તેનું અનંતજ્ઞાન, અવ્યાબાધ, અનંત શાશ્વત સુખ, અનંતશક્તિ આદિ અનંતગુણનું Page #51 -------------------------------------------------------------------------- ________________ બધામૃત આશ્ચર્ય લાગશે ત્યારે તેમાં પ્રેમ રુચિ જાગશે અને તે મેળવવા પુરુષાર્થ કરી શકશે. ભલે હાલ જીવનીતે દશા ન હોય, પણ નિશ્ચયથી હું સિદ્ધ સમાન જ છું. સિદ્ધ પરમાત્મા નિરંતર આત્માનંદ કે ભગવે છે, તે અંતરમાં સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરીને જોવાય તે પિતાનું મૂળ સ્વરૂપ આવું છે ! એ જાણીને ઉલ્લાસ આવે, કર્મ ઘટે. મંત્રનું સ્મરણ કર્યા કરવું, મનને રખડતું ન રાખવું. મંત્રનું સ્મરણ કરતાં કરતાં હાલ નથી સમજાતું તે સમજાશે. ૨૯ શ્રીમદ્ રા, આ. અગાસ, તા. ૧૫-૧૦-૪૬ કપના એ પરપોટા જેવી છે. વિચાર આવે તેને આકાર કલપનાથી થાય છે. કલ્પના એ સંસાર છે અને અસત્ છે. કલપના વડે જ સર્જન થાય છે. જીવ કલ્પના વડે ચાર ગતિમાં ભટકે છે. કલપના એ જળ પર મેજાં જેવી છે. શાંત રહેવા દેતી નથી. જળમાં જેમ તરંગો આવે છે ને શમાય છે તેમ કલ્પનાઓ આવે અને જાય છે, તેમાં કેટલીક લાંબું રૂપ લે છે. પણ જળતરંગને બદલે જળને જ જુએ તે કલ્પનાને સ્થાન ન મળે. એમ શાંત થાય તે પિતાનું જેવા વિચારવાને અવકાશ મળે. મૂળ સ્વરૂપમાં કલ્પના નથી. કલ્પના નાશવંત વસ્તુઓને જ પકડે છે. કલ્પના જવા “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા એ વિચારવું. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૪-૧૧-૪૬ તૃષ્ણએ જીવનું ભૂંડું કર્યું છે. વાસના, તૃષ્ણ કે ઈચ્છા એ વડે કર્મના જાળામાં જીવ ભરાઈ ગયે છે. તૃષ્ણા કઈ પણ રીતે કરવા જેવી નથી. જીવ છે એવો નિર્ણય થઈ જાય તે પછી તેને માટે પ્રશ્ન થાય કે તે કેવો છે? તે કે જ્ઞાનીએ કહ્યો છે તે તે છે અને તે જ આત્મા મારે માન્ય છે. પિતાની કલ્પનાએ આત્માની પકડ કરવા જશે તે તે પકડાશે નહીં, પણ વધુ ગૂંચવણમાં પડશે, કારણ કે દેઆય તેવો નથી. માટે જ જ્ઞાની કે જેમણે પ્રત્યક્ષ આત્માનુભવ કરે છે, તેમનાથી જાણીને તે જ આત્મા છે એવી શ્રદ્ધા કરી લેવી. તે જ માન્ય કરવાનું છે. તેના વિના આ જડ શરીર શું કરી શકે? આત્માની જ સુંદરતા છે. એને મહિમા જીવને આવે તે પછી આ દેખાતી નાશવંત વસ્તુઓમાંથી મમતા ખસી જાય અને બહાર જવાનું બંધ થાય. અંતરમાં આત્માને વિચાર આવે તે તેને પિતાનું ભાન થાય. આ તે ઘરની વાત છે, તે દૂર નથી. તે બહાર શોધવાથી મળે તેમ નથી. બાહ્યદષ્ટિને અંતર્મુખ કરે ને જુએ તે દેખાય તેમ છે. આ ભૂલ અનાદિની છે અને આ ભૂલ સપુરુષ મળે ત્યારે તેની શ્રદ્ધાથી જ મટે તેમ છે. ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૮-૮-૪૭ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજે બેધ છે; દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે.” Page #52 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧ દેહમાં વ્યાધિ પીડા થાય ત્યારે મૂંઝવણ આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમિહને લીધે થાય છે. દર્શન મેડ એટલે રૂ૫ રસ ગંધ આદિ પુદ્ગલના ધર્મ છે અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવના ધર્મ છે, તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. જેમકે, મરચું પુદ્ગલ છે, એમાં જાણવાને ગુણ નથી, પણ આપણે એને ખાઈએ છીએ ત્યારે આત્માના જાણપણાના ગુણને લઈને એ જણાય છે. આહાર લેતાં તીખું, મીઠું, ખારું, ખાટું એ બધા પુદ્ગલના ગુણમાં જીવને રાગદ્વેષ થાય છે, તે ચારિત્રમોહ દર્શન મેહને લઈને થાય છે. મડદાને બાળે તો કંઈ થાય નહીં પણ અંદર ચેતન હોય તો ખબર પડે કે ગરમ લાગે છે, બળે છે. તેમ દેડમાં પૂર્વકર્મ અનુસાર શાતા-અશાતા આવે છે, તેની દેહને ખબર નથી, પણ ચેતનને લઈને સુખદુઃખની ખબર પડે છે. જે એમ વિચારે કે દેહને જે થાય છે એમાં ચેતનને કંઈ લેવાદેવા નથી, તે એ વેદનીયકર્મ આવીને નિર્જરી જાય છે, કારણ કે વેદનીયકર્મ અઘાતિ છે અને આત્માને આવરણ કરનાર નથી. પણ શરીરની અંદર એકમેક તન્મયપણે રહેલે ચેતન તેને શરીર (પુદ્ગલ)ની સાથે અનંતકાળથી રહેવાથી એકરૂપનો અધ્યાસ તેને થઈ ગયેલ છે, એટલે મને દુઃખ થાય છે, હું મરી જઈશ, હું સુખી છું, દુઃખી છું વગેરે તન્મયભાવ કરે છે એ દર્શનમોહ છે. જે જે પુદ્ગલ જેવામાં, સાંભળવામાં, ખાવાપીવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં આવે છે તેમાં આત્મા તન્મય થઈને સારું-ખરાબ, પ્રિય-અપ્રિય, મીઠું–કવું, સુવાસિત-દુર્ગધવાળું, સુંવાળું-કઠણ, એમ જે પુદ્ગલના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સ્વભાવ છે, તેને પિતાના માની તેમાં તન્મય થઈ જાય છે. પરંતુ પુરુષના બોધથી તે પુદ્ગલ પિતાથી એટલે ચેતનથી ભિન્ન છે, એમ સમજાય; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરી ધન, ઘર, કરાં, સ્ત્રી, દેહ વગેરે પિતાનાં નથી, એ ચિતન્યથી ભિન્ન છે, એમ સમજાય; પછી વારંવાર વિચારી જ્ઞાન-જાણવું, દર્શન-દેખવું, ચારિત્ર-સ્થિર થવું એ ચૈતન્યના ગુણ પુદ્ગલથી તદ્દન ભિન્ન છે, એમ સપુરુષના બોધથી લક્ષમાં રાખી દરેક પ્રકારની સાંસારિક ક્રિયાઓ કરતાં વૃત્તિને મળી પાડતાં દર્શન મેહને નાશ થાય છે. જેમ આપણે આગગાડીમાં બેઠા હોઈએ અને બાજુની ગાડી ચાલતી હોય અને તેના તરફ નજર રાખીએ તે આપણને એમ જણાય કે આપણી જ ગાડી ચાલે છે, પણું દષ્ટિ ફેરવીને પ્લેટફેર્મ તરફ નજર કરીએ તે જણાય કે આપણી ગાડી સ્થિર છે. તેમ બાહ્ય પદાર્થ તરફ દષ્ટિ રાખીને વર્તીએ આપણને લાગે કે હું સુખી છું, દુઃખી છું, પૈસાદાર છું, ગરીબ છું, વગેરે. એમ જેવા સંજોગો મળ્યા હોય તે રૂપ આત્મા થઈ જાય છે. પણ સત્પષના બધે દષ્ટિ ફેરવે અને આત્મા તરફ લક્ષ રાખે તે જણાય કે આત્માને સ્વભાવ સ્થિર છે, તેમાં બીજું દેખાય છે તે પુદ્ગલને સ્વભાવ છે, એની સાથે આત્માને કંઈ લેવાદેવા નથી, તે દર્શનમેહ નાશ પામીને આત્મદષ્ટિ થતાં આત્મા પિતાના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મેધામૃત સ્વભાવમાં સ્થિર થાય. જે બધા સોગે મળ્યા છે, તે સ્વવત્ છે. જેમ રાત્રે સ્વમ આવે અને બધું દેખાય, પણ જાગૃત થતાં સ્વમામાં જે જોતા હતા, ભાગવતા હતા, તે બધું જૂઠું હતું એમ લાગે. તેમ આ મેલું સ્વસ છે. આગળના ભવામાં જે ભગવ્યુ હશે તેમાંનું કંઈ અત્યારે છે? તેમ આ આયુષ્ય પૂરું થતાં આંખ મીંચાઈ જશે ત્યારે આમાંનુ કંઈ યાદ રહેવાનુ છે? કે સાથે આવવાનું છે? ખધું જ સ્વવત્ પડી રહેશે. માટે વૃત્તિઓને વારંવાર પાછી હઠાવી મેાળી પાડતાં દર્શનમેાહુને ક્ષય થશે. "" પહેલાંના વખતમાં છોકરાઓને ભણવાને માટે પાટી ઉપર રેતી પાથરી એકડા કાઢી આપતા. એને છૂટતાં ઘૂંટતાં પાટીને જરા કેાઈની ઠેસ વાગે તે રેતી સરખી થઈ જતી અને બધું ચિતરામણ ભુંસાઈ જતું. તેમ જગતનાં કામ કરતાં આત્મામાં ચિતરામણ પડે કે પાછું સ્મરણમંત્ર યાદ કરવારૂપ ઠેસ મારવી અને એને ભૂંસી નાખવું. એમ વારંવાર સ્મરણમંત્ર “ સહજાત્મસ્વરૂપ પરમગુરુ યાદ કરતા રહેવું અને દનમેહરૂપી જગતનાં જે જે ચિતરામણા પડે, તેને સત્પુરુષના સ્મરણમત્રરૂપી બેધથી ભૂસતા જવું. એમ કરતાં આત્મા એના સ્થિર સ્વભાવમાં આવશે. અશાતાવેદનીને જોરમાં ઉદય હોય ત્યારે વધારે ખળ કરીને જોરથી સ્મરણ ખેલવું અને વેદનીને કહેવું કે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. ૫. ઉ. પ્રભુશ્રીજી વેદનીના પ્રસંગે વધારે ખળથી બેધ આપતા :— “ આત્માનું લક્ષણ · જાણવું, દેખવું તે સ્થિર થવુ' એ છે, તેને નિર'તર સ્મરણમાં, અનુભવમાં રાખવું; પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય ! પણુ જાણું દેખું તે હુ, બીજું તેા જાય છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા. જે જે દેખાય છે તે જવાને વાસ્તે. આળ્યું કે ચાલ્યું. વજાનાં તાળાં વાસીને કહેવું કે જે આવવુ હોય તે આવાને ! મરણ આવા, સુખ આવા, દુ:ખ આવેા, ચ્હાય તે આવે, પણ તે મારો ધર્મ નથી. મારા ધર્મ તે જાણવું, દેખવું, સ્થિર થવું એ જ છે. બીજી અધુ પુદ્ગલ, પુદ્ગલ ને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈ ને બેઠા બેઠા જોવાની મઝા પડે છે, પણ જાગૃત, જાગૃત ને જાગૃત રહેવું જોઈ એ. હાય ! હાય ! હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય? એવું એવું મનમાં ન આવવું જોઈ એ. આગળ ઘણા એવા થઈ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલીને પીલેલા, પણ વિભાવમાં તેમનું ચિત્ત નહી ગયેલું.” દીનબંધુની મહેર નજરથી સવ સવળાં વાનાં છે. સદા ઊણા, ઊંણા ને ઊણા એવી ભાવના રાખવી. અહંકાર તેા મારી નાખે એવે છે. જ્ઞાન એ આત્માને દેહ છે. ૩ર બાંધણી, તા. ૧૨-૧૨-૪૭ મનેાવૃત્તિને જય કરવા જીવે પ્રયત્ન કરવા જોઈએ. સંકલ્પ-વિકામાં મન જાય તેને રોકવાના ઉપાય~પ્રથમ સમજાવવું અને પર ભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવુ. Page #54 -------------------------------------------------------------------------- ________________ જs સંગ્રહ ૧ જે તેમ સમજાવતાં ન માને તે ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તે મેટેથી બોલવું. તેમ છતાં ન માને તે તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય ત્યાં જતી જોયા કરવી તે ધીરજથી મન ઠેકાણે આવી જશે. ૩૩ સુણાવ, તા. ૧–૧–૪૮ જીવે કર્મ જે જે બાંધેલાં હોય તે ભગવ્યે જ છૂટે છે; પણ સમભાવે સમજીને ભેગવાય તે નવાં ન બંધાય. મહાપુરુષો ભાવદયાના દાતાર છે. દેહની દયાને તેમને લક્ષ ન હેય. દેડનું તે પ્રારબ્ધ પ્રમાણે થવાનું છે. જ્ઞાનીને સમાગમ થયે જીવને દેહભાવ મેળ પડે છે. જ્ઞાનીના બધથી દેહના ને આત્માના ધર્મ જીવ જુદા જુદા સમજે છે. દેહ નાશવંત છે એ જેને નિર્ણય થયે છે, તે જીવ આત્માની કાળજી રાખે છે. દેહ સાધન છે એટલે સંભાળે પણ દેહમય પોતાને માનતું નથી. દેખતભૂલી’ થાય છે, તે ભૂલ છે. દેખનારને જોવાની ભાવના કરવી જોઈએ. જ્ઞાનીની આત્મચેષ્ટા જોવા માટે અંતરમાં ઊતરી પિતાની વૃત્તિ સ્થિર કરે તે ધીરજથી દેખાય. દેખનારને જોવા માટે કષાયની મંદતા જોઈએ. પ્રત્યેકમાં એક આત્માને જેવાને જ અભ્યાસ પાડે છે તે દેખાય એવે છે. અરીસામાં સામે જે જાય ને આવે તેનાં પ્રતિબિંબ પડે છે, તેમ આત્મામાં જેવા ને જાણવાની શક્તિ છે. તેથી તેમાં પરવસ્તુનાં પ્રતિબિંબ પડે છે, તે જોયા ને જાણ્યા કરે ત્યાં તે બંધાતું નથી. પણ પિતાને ભૂલીને જાણ્યા જેવાના વિકલપ કરે તે અજ્ઞાન છે, અને ઈષ્ટ અનિષ્ટ ભાવે કરે તેથી બંધાય છે. જ્ઞાનીઓ નથી બંધાતા, તેઓ પોતાના સ્વભાવમાં રહે છે. સુખદુઃખ એ કર્મ છે, આવે ને જાય છે, તેને જાણવારૂપે રહે તે નેવાં ન બંધાય. દેહથી આત્માને ભિન્ન વિચાર્યા કરે જોઈએ. પુગલ-રચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન” (ચેથી દષ્ટિ)–અસંમેહ અનુઠાન કરનારા મહાત્માઓ સંસારથી વિરામ પામેલા હોવાથી, આકર્ષક છતાં એકાંત દુઃખદાયક એવી પુદ્ગલની રચનામાં તેમનું ચિત્ત લીન થતું નથી. પુદગલમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આત્માની અનંત શક્તિમાં ચમત્કાર છે, તેને નિશ્ચય કરે તો જીવને બીજામાં મહત્તા ન લાગે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું.” (ઉપદેશછાયા-૫) ભૂલવણીમાં જીવ પડ્યો છે. અહંકારરહિત, સેકસંજ્ઞાહિત પ્રવૃત્તિ કરવી. સાર સમજાય તે જ્ઞાન. જ્ઞાની આત્મા છે. પિતાનું સ્વરૂપ પિતાથી સમજાય તેમ નથી. જ્ઞાનીના બેધથી વિચારે તે શુદ્ધાત્માને બંધ થાય. દેહ એક ધર્મશાળારૂપ છે. “મારું મારું' કાઢયે જ છૂટકે છે. ભૂલ જણાયે પિતે પિતાને ઠપકો આપે. માન અને પરિગ્રહ ભૂંડું કર્યું છે. દેહ મારે નહીં, એમ સત્ય લાગે તે બીજામાં મેહ ન થાય. સંસાર ન જોઈએ તે મેક્ષ છે. ૩૪. સુણાવ, તા. ૬-૧-૪૮ ઉપશમ એ જીવને કલ્યાણનું મુખ્ય સાધન છે. પણ તે ઉપશમ આત્માર્થે થો Page #55 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જોઈએ. આત્મત્વ-પ્રાપ્ત પુરુષના બોધ સિવાય જીવમાં ઉપશમ આવે નહીં. યથાર્થ ઉપશમે સમજાયા વિના અને તેને આદર કર્યા વિના કેઈ જીવ યથાર્થ સુખી થયે નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે ઉપશમભાવને પામેલા એવા આત્મત્વ પ્રાપ્ત પુરુષથી તે ઉપશમને જાણું, મેળવી, આદરી આ મનુષ્યભવનું સાર્થક કરી લેવું. આ મનુષ્યપણું જ તે ભાવ સાધવા માટે સાધન છે. મનુષ્ય જન્મ એ આપણુ પાસે સત્ય મૂડી છે. જ્ઞાનીએ એક આત્મભાવ જ કરવા કહ્યો છે. આત્મવિચારકર્તાવ્યરૂપ ધર્મ છે. જાણનાર તે હં, આ દેખાય તે હું નહીં, શરીર તે હું નહીં. આ બીજજ્ઞાન છે. આત્માની કાળજી રાખે તો સુખી થાય. જ્ઞાની સંસારની વાત ન કરે. આત્મા પરમાનંદરૂપ છે. સમભાવ આરાધવાયેગ્ય છે. તે મોક્ષની વાનગી છે. માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરને, કુળધર્મન, લેકસંજ્ઞારૂપ ધર્મને, એ ઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ ભજો યોગ્ય છે” (૩૭૫). સુખ નથી ત્યાં સુખ શોધે છે તે ક્યાંથી સુખી થવાય ? વૈરાગ્યભવે સંસાર દુઃખરૂપ લાગે, બેય મળે તે મીઠો લાગે, વત્સ્વભાવને ઓળખી જેમ છે તેમ સમજે તે દુઃખનું કારણ ન રહે. માટે દુઃખ-નાશનો ઉપાય સાચી સમજણ છે. વગર કામનું અહેમમત્વ કરી દુઃખ વહોરી લે છે. | શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૩-૪-૪૮ વૃત્તિ સ્થિર થવા સ્વાધ્યાય કરે છે. શરીરપ્રકૃતિ નરમ હોય ત્યારે “પંચાસ્તિકાય” (પત્રાંક ૭૬૬)નું અધ્યયન થાય તે વૃત્તિની સ્થિરતા થઈ આનંદ આવે. વૃત્તિ બહાર જતી રહેતાં વાર લાગતી નથી અને ફરી પાછી લાવતાં બહુ અઘરું થઈ પડે છે. તેથી તેને નિરંતર ઉપયોગ રાખવે. આ જીવ પ્રમાદી થઈ ગયું છે. ઊભો હોય તે બેસી જાય ને બેઠો હોય તે સૂઈ જાય તેવે છે. માટે જાગૃતિ રાખવી. ભાવનાનું ફળ પરિણામ છે, કર્મને નાશ કરવાનું તે સાધન છે. ઉલ્લાસિત ભાવ થતાં ઘણાં કર્મોને નાશ થઈ શકે છે. પૂજ્ય પ્રભુશ્રીજી ભાવ ઉપર દષ્ટાંત આપતા હતા. “એને આ પ્રેમ ને મારે છે કેમ ? પાંચસો શ્લોકને સ્વાધ્યાય થાય તે એક ઉપવાસ જેટલું તપ થાય છે, એટલે આત્મસિદ્ધિ ચાર વાર બોલવાથી એક ઉપવાસ જેટલું તપ થાય છે. વૈરાગ્યદશા ગુપ્ત રાખી શકાતી નથી. એક છોકરું પણ જે તેને આંગળી આપી પાછી ખેંચી લઈએ તે તે સમજી જાય છે, તે ઘરનાં માણસ કેમ ન જાણે? અવકાશે ઘરમાં પણ વાચન કરવું અને બધાને સમજણ પાડવી. પરમકૃપાળુદેવે એવું વ્રત લીધું હતું કે સંસારમાં ગમે તેવાં કલેશનાં કારણે આવી પડે તે પણ અસમાધિ થવા ન દેવી. તે વ્રત જીવનપર્યત પાવ્યું હતું. સંયમ એટલે સર્વભાવથી વિરામ પામવું તે. “સ્મરણ એટલે વિસ્મરણ ન કરવું તે. એક એક પળ પણ જેને પગમાં લેવી હોય તેને માટે સ્મરણ છે. મંત્રને ઘણો અભ્યાસ રાખ. પરમકૃપાળુદેવના ચિત્રપટનાં દર્શન કરવાથી તેઓશ્રીના આત્મસ્વરૂપને લક્ષ થાય. જ જુઓ પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત' પૃ. ૨૦૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૧ રહે ૩૬ શ્રીમદ્ . . અગાસ, તા. ૨૬-૫૪૮ સાચા ધમ યારે થાય ? સમ્યગ્દર્શન થયા પછી સાચા ધમ થાય છે. કષાયાની મંદતા કે તીમતાથી મુત્ર કે અશુભ ગતિ થાય છે, પરંતુ સમ્યગ્દર્શન થયા બાદ મમ માની શરૂઆત થાય છે. ઉપદેશપ્રેમથી આરબ-પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ પાછી વળે અને સિદ્ધાંતમેધ પરિણામ પામે ત્યારે સમ્યગ્દર્શન થાય. સંસારનું સ્વરૂપ તથા દેહનું સ્વરૂપ વારંવાર વિચારવુ તે વૈરાગ્યનુ કારણ છે. પ્રશસ્ત રાગ, અનુકંપા, ચિત્તપ્રસન્નતા (વિશુદ્ધભાવ) એ શુભ પરિણામ છે. વિશુદ્ધભાવ એ આત્માના નિય કરવામાં સહાયક છે. તેવા ભાવ હાય ત્યારે આત્માના નિર્ણય થાય તે સાચે થાય છે. વિચારદશા ત્યારે કહેવાય. પ્રશસ્તરાગ અને અનુકંપામાં પણ વિશુદ્ધભાવ હાય છે. V વિશુદ્ધભાવની વમાનતા થાય એ જ પુરુષા કરવાના છે. કર્મો વચ્ચે આવે પરંતુ લક્ષ એ જ રાખવે. નિમિત્તો સારાં રાખવાં; કારણ, પ્રથમ તે જીવની વૃત્તિ નિમિત્તાધીન થઇ જાય છે. પણ આત્મામાં લય આવે તે પછી નિમિત્તો ક'ઈ કરી શકે નહીં. તે માટે એકાન્તનુ સેવન વધુ રાખવુ. મનને જીતવામાં અઢાર વિન્નરૂપ દોષ ટાળવાને લક્ષ રાખવા. (મેાક્ષમાળા : શિક્ષાપાઠ ૧૦૦). બાર ભાવનાએ ભાવવી. ખીજી સૃષ્ટિમાં કહ્યું છે તેમ ઉચિત વર્તાય તે ઉત્તમ. દનમેહ ગયા ખાદ ચારિત્રમાડુ સહેજે દૂર થાય છે. શ્રદ્ધા ખરાખર થાય તે વીય સ્ફુરે. માટે આધાર શ્રદ્ધા ઉપર છે. ૩૭ આયુ, તા. ૧૮-૫-૪૯ શું કરવા આવ્યે છે અને શું કરે છે? તેનું જીવને ભાન નથી. બધા લોકો પૈસા કમાય છે અને તેનાથી મેાજશાખ કરે છે તેમ દેખાદેખી જીવ કરે છે, પણ વિચાર કરત નથી કે આમાંથી શું સાથે આવવાનુ છે? એક પાઈ પણ સાથે આવવાની નથી. અને પૈસા કમાવામાં જે પાપ કર્યું હશે તે જીવને ભેગવવું પડશે. જીવે કમ્પ્યુ છે ત્યાં વાસ્તવિક તે દુઃખ જ છે. ખાવાથી સુખ થતું ખાઈએ તે વધારે સુખ થવું જોઈએ. પણ વધુ ખાવાથી ઊલટું સુખ ઇન્દ્રિયાતીત છે. આત્મા ઇન્દ્રિયઅગેચર છે, એટલે દેખાય એમની આજ્ઞામાં વતાં એ અનુભવમાં આવે છે. V ૩. જાગ્યા ત્યારથી સવાર. મેહ અને મને ઊગતા ાખવા. વધી ગયા પછી ગળું પકડશે. જ્ઞાનીનુ ય પછી ન માને. ચેતી જયા જેવું છે. “હુ કોઈના નથી, કેાઈ મારું નથી.” એકલા આવ્યે છે, એકલા જવાના છે. "C * ખીજા બધામાં જ્યાં સુખ હોત તો આપણે વધારે દુઃખ થાય છે. આત્માનુ તેમ નથી. સદ્ગુરુશરણે આજી, તા. ૨-૬-૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ 30 બેધામૃત મુમુક્ષુ—માબાપ પિતે પાંચ રૂપિયાનું ઘી ન વાપરે અને છોકરાને ભણવા મહિને પચાસ રૂપિયા મોકલે. હવે જ્યારે માબાપને તેની જરૂર હોય ત્યારે છેક છોડીને ચાલ્યા જાય છે ? પૂજ્યશ્રી–આત્માર્થે જતો હોય તે કંઈ વધે નહીં, માબાપને મેહ છે એટલે થોડા દિવસ લાગે પછી તેય ધર્મ પામે. નેમિનાથના દેહમાં રાજુલને મેહ હતે. નેમિનાથે દીક્ષા લીધી તે રાજુલે ય પાછળ દીક્ષા લીધી. ઋષભદેવનાં માતાએ એમની પાછળ રહીરડીને આંખે ગુમાવી હતી. તેમને કેવળજ્ઞાન થયું. પિતાને દેહભાવ હોય, પુત્રાદિ ભાવ-કલ્પના હોય, ત્યાં તેણે ત્યાખ્યું શું? ત્યાગીને પણ ભેગવિલાસનું આરાધન કરે તે માબાપ અને પિતે બને ય રખડે. સત્સંગ કરે, આત્માર્થ સધાય, તે વેગ હોય ત્યારે ત્યાગે તો બધાને, આખા જગતને લાભકારક. પણ ત્યાગ અને આર્તધ્યાન રહેતું હોય તે- ઘરડો થાય અને કમાઈ શકે નહિં એવું થાય તે–પહેલેથી વિચારવું ઘટે. મુમુક્ષ–wisest Fool (મૂર્ખ પંડિત) જેવી દશા થઈ હોય તેણે શું કરવું? પૂજ્યશ્રી–“હું કંઈ જાણતું નથી, મારે તે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે.” એમ રાખવું. મુમુક્ષુ–આત્મા સિવાય બીજુ જેવા જેવું નથી, એમ લક્ષ થઈ ગયા પછી મંડી પડે તો? પૂજ્યશ્રી– એ જ કરવાનું છે. એક મત આપડી : ઊભે માર્ગે તાપડી. _ ' તા. ૩- ૬-૪૯ આત્મા સત્ ચિતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, એક્ષપંથ તે રીત.” કેવળ આત્મા પામવા માટે બધું કરવાનું. તેવા થવાનું છે. “જાણનાર તે માન નહીં !” જે જાણનાર છે તેને ન માનવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે! છોકરે હોય તે પછી તેને ઘરેણાં, કપડાંલત્તા વગેરે થાય. આત્મા છે એમ થાય ત્યાર પછી શું કરવાનું છે તેની સંભાળ રાખે. આત્માની શ્રદ્ધા પહેલી કરવાની છે. આત્મા દેખાય તેવો નથી, તેની શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાને છે. આત્મસિદ્ધિ” અને “મોક્ષમાળા” એ બેમાં કૃપાળુદેવે જે કહેવાનું હતું તે બધું કહી દીધું છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કહે છે એમ માનીને વાંચે વિચારે તે થાય. એ સત્સંગ છે. આત્મા શાંત થાય. વિચારે કલ્પના કે રમત કરવા નથી કરવાના વિચારીને તે પ્રમાણે કરવાનું છે. વૈરાગ્ય-ઉપશમની ખામી છે. આરંભ પરિગ્રહ ઓછાં કરવાનાં છે. ક્રોધ, માન, માયા કોઈનું ન માને ત્યારે લેભ ભાઈ તૈયાર થાય છે. જંગલમાં ગયે હોય ત્યાં આ ગુફા સારી છે એવું થાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૧ ૩૧ ભવ-મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ' ત્યાં તે મન કાષ્ટ્રમાં આવ્યું છે. ભવ હાય તેય શું ? સમભાવ છે. ૩૯ આબુ, તા. ૪-૬-૪૯ “ જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે.” (૮૪) જ્ઞાનીનું શરણ લે, તે તે અત્યાગી, દેશત્યાગી કે સવ`સ ંગત્યાગી સાધુ ગમે તે થઈને લેવાય. તેમાં દ્વેષ ન આવે, તેવા ભાવે સદાય રહેવાય તેવી વિચારણા પહેલી કરવાની છે. જ્ઞાનીનુ ખાટું ન દેખાય. પેાતાનુ જીવન કેમ ઘડવું તેને માટે શિખામણ-સલાડ છે. ઉતાવળ કરવા જેવું નથી. “આમ કરું, તેમ કરું, આવે! થાઉં, સાધુ ખની જાઉં.” ત્યાગ કયે મેહ જતે રહેતે નથી, માહ છેતરાતે નથી. સાંભળ્યુ તેવું ઝટ ઊતરી જતું નથી. એકદમ માહુ જતે રહેતા નથી, વિચારવું પડે. જે થાય તે જોયે રાખવું છે, ખમી ખૂંદવું છે. ખમી ખૂદે તે સમાધિમરણ થાય. ખાધેલાંથી છુટાય છે; નવાં ખાંધવાં નથી. જે આવે તે સારા માટે. મુમુક્ષુ—મહેરાટ તે પણ ? પૂજ્યશ્રી—- હા, તે પણ. મુમુક્ષુ - જ્ઞાનીમાં શ્રદ્ધા હાય, પ્રતીતિ હાય તેા તેમ રહેને? એ પ્રતીતિ જ્ઞાનીના સ્વરૂપની કે પુરુષપ્રતીતિ ? પૂજ્યશ્રી—“ સત્પુરુષમાં જ પરમેશ્વરમુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધમ કહ્યો છે.” મારે જ્ઞાનીની આજ્ઞાએ વવુ છે. બીજી કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેાક્ષ ન મળે તા મારી પાસેથી લેજે.” તરવાને માટે તે જેને તરતાં આવડતુ હાય અને તારી શકે તેવાનું શરણુ જોઈ એ. સત્પુરુષ મળે પણ તે પાતે માનતા હાય કે હું જાણું છું, સમજું છું. એમ માન-અહુ ભાવ આડાં આવે છે. તેથી શરણે જવા માટે પહેલી શરત કરી કે હું કંઈ જ જાણતા નથી એમ થવું જોઈએ. જ્ઞાની કહે તે સાચું. ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૨-૮-૪૯ શાસ્ત્રોમાં ધ્યાનના જુદા જુદા પ્રકાર ખતાવ્યા છે. તેમાં શસ્રઆનાય પ્રમાણે વન હાય, પરંતુ મુખ્ય ધ્યાન તે સત્પુરુષનાં વચનામાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધુ ધર્મધ્યાન જ છે. અમુક પ્રકારે અમુક આસનથી જ થાય તેા ઠીક એવું કંઈ નથી. કષાય ઉપરસંસારના બધા આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્યો કર્યાં કરે છે. હરતાંફરતાં એમાં મન રહે તે તે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ર બધામૃત ધ્યાન જ છે. અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણું ભવને અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૩ ૮-૪૯ નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દેષ લાગે છે તે માટે પિતાના આત્માને નિંદ, પરંતુ એમ ન થવું જોઈએ કે દોષ થશે તે ફરી તે પ્રમાણે કરી લઈશું. એમ થાય તે તેવા ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. ગુરુ પાસે દેશનું પ્રાયશ્ચિત લેવું તે ગહ કહેવાય. ગુરુ પાસે દેષનું પ્રાયશ્ચિત્ત લેવાથી નિઃશલ્ય થવાય. વિષયે ઘટાડવા વેરાગ્યવાળાં પુસ્તક વાંચવાં. કર્મની વિચિત્રતા એવી છે કે આવરણ આવી જાય, પરંતુ તે કાયમ રહે નહીં. પોતાના દોષ જેવા અને આપણે આગળ વધીએ છીએ કે કેમ? તે પણ તપાસ રાખવી. પરમકૃપાળુદેવનાં વચનથી શાંતપણું આવે છે, તેનું વાંચન વિશેષ રાખવું. નિયમ લીધે હોય તેમાં અતિકમ, વ્યતિક્રમ વગેરે દોષો માટે વિચાર કરે. સામા જીવને પણ સમજણ પાડવી જરૂરી છે. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૮-૪૯ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. પરમકૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે તમે તેનું સ્વરૂપ સમજવા માટે યોગ્ય નથી. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા તેના આશ્રિતને દ્રોડ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય. જે પાછળથી સવળી સમજણ આવી જાય તે જીવ માર્ગે આવે અને ઓટો આગ્રહ પકડી રાખે છે તે દુરાગ્રહ કહેવાય. પિતે જ્ઞાનીના વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તે પણ તે એમ જ છે, એમ દઢ કરી ન દેવું. કારણ, જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ અર્થ અલોકિક ભાસે. માટે જ્ઞાનીએ કર્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં. Page #60 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ર ૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે॰ અગાસ, ચૈત્ર સુદ ૮, વિ. સં. ૨૦૦૭ જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે આછી થાય અને સમયે સમયે જો ઉપયેગ આજ્ઞામાં પ્રવર્તાવે તે પછી પાપ તે થાય જ કચાંથી ? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી તે તે કામ થાય નહીં. cr ધ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હૈ। કર્મો, જિનેશ્વર.” (આ૦ ૧૫) એમ શ્રી આનંદઘનજીએ ધર્માંજિનેશ્વરના સ્તવનમાં ગાયું છે. જગત આખું ધર્મ, ધ” કરે છે, પણ ધર્મ તેા વિરલા જ જાણે છે; અને જાણ્યા પછી કમ બધાય જ નહીં એમ કહ્યું છે. ર શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૦, ૨૦૦૭ V સુખ ત્યાગ કરવાથી મળે છે; ત્યાગમાં જ સુખ છે. આ જીવને ગ્રહણબુદ્ધિમાં જ સુખ લાગે છે. માટે પહેલેથી વિચાર કરી સુખના રસ્તે શેાધવે વિચાર કરી નક્કી કરવું કે સુખ શું છે? અને યથાર્થ વિચાર કરે તો પ્રત્યક્ષ લાગે કે સુખ ત્યાગમાં છે. ઇચ્છા થાય છે એ જ દુ:ખ છે. માટે વિવેકે કરી ઇચ્છાઓને દૂર કરી લેવી. એક રાજા હતા. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેને અવશ્ય મેક્ષ થાય અને એને સાંભળવાથી અમુક અમુક મેાક્ષે ગયા છે. એ સાંભળી રાજા બહુ આનંદ પામ્યા. એમ કરતાં કરતાં દશ ચેામાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મેક્ષ થતા નથી ? એવામાં કાઈ એક આચાય પધાર્યાં. તેમને રાજાએ પૂછ્યું, ‘મહારાજ, મેાક્ષ કેમ થતા નથી ?’ આચાર્યે કહ્યું, મેક્ષે જવું છે કે વાતા જ કરવી છે?' રાજાએ કહ્યું, 'ના, મેક્ષે તે જવું છે.' મહારાજે કહ્યું, ૮ સવારે પેલા શાસ્ત્રીને લઈને ધર્મશાળામાં આવજે.’ ખીજે દિવસે રાજા અને શાસ્ત્રી અને આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તા પેલા દીધે અને રાજાને પણ ખીજા થાંભલે આંધી દીધા. પછી પેલા રાજાને છૂટા કરે.’શાસ્ત્રીજીએ કહ્યું, 'મહારાજ, હું તે અંધાયેલા છું, કેવી રીતે શાસ્ત્રીને એક થાંભલે બાંધી મહારાજ ખેલ્યા, ‘શાસ્ત્રીજી, પ્ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બેધામૃત છૂટા કરું ?” પછી રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છુટા કરો.” રાજાએ કહ્યું, ‘એ તે કેમ બને ?” ત્યારે મહારાજે કહ્યું, “બને સમજી ગયા ને?” રાજાએ કહ્યું, “ખુલ્લા શબ્દોમાં કહો જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલ કેમ કરી છોડાવે? પણ છૂટો હોય તે છેડાવી શકે. તેમ જ, મેક્ષ થવા માટે જે મેક્ષ ભણું જવા મંડ્યા છે, જે સંસારના પરિગ્રહથી અને રાગદ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે એવા સત્પરુષે મોક્ષે જવાના રસ્તે બતાવી શકે અને પછી જે જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તે અવશ્ય મેક્ષ થાય, પણ વાત કરવાથી થાય નહીં.” ૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૧, ૨૦૦૭ - વિનય એ ધર્મનું મૂળ છે. બધાને યથાયોગ્ય વિનય કર. વિનય એક વશીકરણ મંત્ર છે. બધાનું કહેવું સાંભળવું. સાંભળ સાંભળ કરવું, બોલ બેલ નહીં કરવું. આ જ્યારે વણિક આખા શહેરમાં ફરીને પછી ભરતજીની સન્મુખ નમસ્કાર કરી ઊભે રહ્યો ત્યારે ભરતજીએ કહ્યું કે તને તારું જીવન કેટલું પ્રિય છે! તને મરણને ભય કેટલે છે કે શેરીમાં શું થાય છે તેને ય તને ખ્યાલ ન રહ્યો; તેમ જ અનંત ભવનાં દુઃખ અને તેથી થતો અનંત ભય મારા અંતરમાં વ્યાપી રહ્યો છે, તેથી જગતમાં શું થાય છે અને શું જીત્યું છે તેને મને ખ્યાલ નથી. માત્ર મારે ઉપગ ઝષભદેવના બધમાં જ રમી રહ્યો છે. ૪ શ્રીમદ્ રા.આ. અગાસ, ચૈત્ર સુદ ૧૩, ૨૦૦૭(શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી-અઠ્ઠાઈ મહેત્સવ પ્રારંભ) મુમુક્ષુ-જીવ ધ્રુવ છે કે ઉત્પન્ન થયે છે અને નાશ પામવાને છે? પૂજ્યશ્રી–જીવનો કેઈ કાળે નાશ થતો નથી તેથી ધ્રુવ છે. જીવ એક દેહ છેડી બીજા દેહમાં જાય છે એ અપેક્ષાએ જીવ ઉત્પન્ન પણ થાય છે અને આ દેહને છોડે છે એ અપેક્ષાએ નાશ પણ પામે છે. જીવને સ્વભાવ આનંદસ્વરૂપ છે, અનંત સુખરૂપ છે, છતાં આ બાહ્ય ઉપયોગથી તે તરફ દષ્ટિ થતી નથી. બાહ્ય રૂપ-રસ–ગંધ-સ્પર્શમાં ઉપગ પરવાઈ જવાથી તે સુખ જાણવામાં આવતું નથી. માટે બધા જગતથી ઉપયોગ ખેંચી એક પુરુષ પ્રત્યે લાવ, કારણ, સપુરુષ આત્મસ્વરૂપ છે અને પિતાનું સ્વરૂપ પણ તે જ છે. ત્યાગવૈરાગ્ય હોય તે જગતમાંથી ઉપગ સહજે આત્મા તરફ વળે છે. માટે આત્માથે ત્યાગરાગ્ય વધારવાની જરૂર છે. આત્મા દેખાતું નથી, તેથી છે કે નથી? અને છે તે દેહ તે જ આત્મા છે કે ઈન્દ્રિય છે તે આત્મા છે કે ધાસ છે તે? સદ્દગુરુ ઉત્તર આપે છે કે આત્મા દેહથી ભિન્ન છે, પ્રત્યક્ષ જુદો છે. જેમ તરવાર અને મ્યાન એક દેખાય છે, પણ બન્ને પ્રત્યક્ષ જુદાં જુદાં છે, તેવી જ રીતે દેહ અને આત્મા પણ પ્રત્યક્ષ પિતપોતાનાં લક્ષણે ભિન્ન Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૫ છે. દેહને સ્વભાવ જડ છે, જાણવા–જેવાને નથી; અને આત્માને સ્વભાવ ચેતનપણું છે, એટલે જાણે પણ છે અને જુએ પણ છે. ઈન્દ્રિયેથી આત્મા ગ્રહણ થાય તેમ નથી. માટે ઈન્દ્રિરૂપી બારીએથી જોવાનું બંધ કરી ઉપયોગને અંતરમાં વાળે તે અનુભવમાં આવે તેવી વસ્તુ છે. જાણવાપણું એ ગુણ આત્માને છે, તે કઈ કાળે નાશ પામતે નથી, સદા જાણ્યા જ કરે છે, માટે નિત્ય છે. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૪, ૨૦૦૭ Vદેહ તે જ હું, દેડનાં સંબંધી તે મારા સંબંધી. દેડ રેગી થાય ત્યારે હું માંદો છું અને જે દેહની ક્રિયા થાય તે મારી જ ક્રિયા થાય છે –એને જ જ્ઞાની પુરુષોએ ખરું મિથ્યાત્વ કહ્યું છે. હવે જે સમકિત કરવું હોય તે એથી ઊલટે પાઠ ભણાય કે હું તો આત્મા છું, દેહ નહીં; દેહનાં સંબંધી તે મારાં નહીં, દેડના રેગથી મને રેગ નથી, દેહ સડે, પડે કે નાશ થાય તેથી મારે નાશ થવાને નથી. એ અભ્યાસ જ્યારે એકતાન થઈને સમયે સમયે કરે ત્યારે સમતિ થાય. પ્રબળ પુરુષાર્થ કર્યા વિના અને જગત પ્રત્યેથી પ્રેમ છોડ્યા વિના એ અભ્યાસ ટક મુશ્કેલ છે. એ જે વિવેક તે માત્ર મનુષ્ય દેહમાં જ થાય છે. બીજા કેઈદેહમાં એવી ભેદબુદ્ધિ કરવાને વિવેક આવતા નથી. માટે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી એ વિવેકરૂપી ભેદજ્ઞાન કરી લેવાય તે પછી પસ્તાવું ન પડે. ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૨૦૦૭ જેટલાં તૃષ્ણ અને મેહ વધારે તેટલો જીવ દુઃખી પણ વધારે. જેટલાં તૃષ્ણ અને મેહ ઓછાં તેટલે દુઃખી છે. દુર્વ માન્ હતુ મહાકુમ્ જેટલે આત્માને સુખી કર હોય તેટલે જ આત્મદષ્ટિએ દેહને દુઃખી કરવામાં આવે તે આત્મા સુખી થાય. જેટલા રાગદ્વેષ ઓછા એટલે જ ધર્મ પરિણમે છે; અને રાગદ્વેષ ઓછા કરવા એ તે પિતાથી બની શકે છે. ક્રોધ આવ્યું હોય અને નથી કર એમ જે ધારે તે કદી પણ ક્રોધ આપોઆપ થતું નથી. અને ક્રોધ ન થાય તે પિતાને સુખ અનુભવાય છે. કોઈ કરે ત્યારે પ્રથમ તે પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોધ દેખાય છે, તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પિતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પિતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવે તેને જે જીવ વિચાર કરે તે તે શત્રુઓને પછી પિતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતું નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જે જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તે અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે. ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧, ૨૦૦૭ ભગવાન મહાવીર જ્યારે દીક્ષા ને મુનિ થયા, સર્વ આરંભ–પરિગ્રહને ત્યાગ કર્યો અને સાડાબાર વર્ષ મૌનપણે, અનિદ્રાપણે વિચર્યા, આહાર પણ બહુ જ થોડે, બે ચાર મહિનામાં એક વખત લેતા એટલે સાવ નવરા, તે શું કરતા હશે? કંઈ પણ કામ નહીં, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩ મેધામૃત કાઈથી ખેલવું નહીં, ખાવું નહીં, પુસ્તક પણ વાંચતા નહાતા. ને નગ્ન કપડાંની ય ખટપટ નહેાતી, કોઈ ને ખાધ પણ આપતા નહાતા. ત્યારે એમણે શું કર્યું ? જે ત્રેવીશ તીર્થંકર થયા તેમનું આયુષ્ય ઘણું હતું અને ક અલ્પ હતાં. જ્યારે એ ત્રેવીશ ભગવાનનાં જેટલાં કમ હતાં તેટલાં એક મહાવીર ભગવાનને કમ બાકી હતાં અને આયુષ્ય બહુ જ અલ્પ હતું. એટલે કામ ઘણું અને વખત થ્રેડ હતા. તેથી તેમણે કેવળ પોતાનાં કર્મો પતાવવા જ સતત ઉપયોગ આપેલે. સાડાખાર વ પ ત મૌન અને જાગૃત રહી, ઘાતિકમ ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આપણે માથે તે! કમ કેટલાં બધાં હશે, કેટલા બધા પુરુષાર્થ કરવા પડશે અને કેટલે કરીએ છીએ ? તે વિચાર કરી પુરુષા ઉગ્રપણે આરાધવા. મુમુક્ષુ—આટલાં બધાં કર્મ માથે છે, એ તે બહુ ગભરાઈ જવાય. એ કમ શાથી ન અથાય? પૂજ્યશ્રી—કમ બંધાવાના પાંચ પ્રત્યયા (કારણેા) છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ. મિથ્યાત્વ એટલે અવળી સમજણુ, તે સત્પુરુષના બેધથી મટે. આત્માને નિવિકારી કરવાની જરૂર છે. મુખ્ય કરવા યોગ્ય શું છે? તે કે ભાવની તપાસ. મારા ભાવ કેવા થઈ રહ્યા છે ? કેવા કરવા છે ? એમ જ સમયે સમયે ભાવની તપાસ કરવાના પુરુષા જીવ જે આદરે તો અવશ્ય કલ્યાણ થાય. શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૭ પૂજયશ્રી~~સમભાવ કેમ આવે? વિચરતા એટલે એટલે બધા કાળ ૮ “ સમજ સાર સંસારમેં, સમજી ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અન ંતા માલ.” (બૃહદ્ આલોચના ) સમજ આવે તે સમભાવ સહજે રહે. સમજ કેવી જોઈએ ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ધન એમ દેહષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તે સહજે સમજ પ્રગટે. વિચાર કરે તે પેાતાને પ્રગટ લાગે તે છું, પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમ જ એની અંદર શું કેવી વસ્તુએ છે? એમ જો વિચાર કરવા બેસે તે બધાનુ સ્વરૂપ જેવું આજ્ઞાએ એને પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તે પછી રાગદ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તે સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેચી સદ્ગુરુ આજ્ઞામાં રાખે તે વિચાર પ્રગટે. શરીર મારું માનુ ભરેલું છે ? એમાં છે તેવું જ સદ્ગુરુ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” હમણાં આ અર્ધ શતાબ્દીના પ્રસંગે બધા એકઠા થયા છે. ઘરનું બધું કામકાજ છેડી Page #64 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ બહુ દૂર દૂરથી આવી અહીં આશ્રમમાં એકઠા થયા છે અને જ્ઞાનની આજ્ઞાએ જે કંઈ ભક્તિ, વાચન, શ્રવણ કરી જ્ઞાનીની વીતરાગદશા ઓળખવા માટે પુરુષાર્થ કરો છો તેમાં બધાએ પોતપોતાના ભાવ તપાસવાના છે કે હું અહીં બધું કામકાજ છોડી જે અર્થે આવ્યું છું તે થાય છે કે નથી થતું? એ વિચાર કરી પ્રત્યેક ક્રિયા કરતી વખતે મનને તપાસવું કે શું કરે છે? જે કરવા આવ્યો છે તે કરે છે કે કંઈ બીજું થાય છે? એમ જે તપાસ કરીએ તે ચોર આપણને જણાય, દોષ જણાય. દેષ વારંવાર જુઓ તો ખૂચે અને અવશ્ય તેને ટાળે. એ માટે નિરંતર ઉપગ રાખવાને છે; નહીં તો પછી કરીએ તો ભક્તિ અને મન ઘરના વિચારે ઘડે કે ખાવાના વિચાર આવે, તો આત્માર્થ ન થાય. માટે સાવચેતી રાખવી. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૭ કરના ફકીરી, ક્યા દિલગીરી? સદા મગન મન રડના જી.” સંસાર અને શરીર નાશવંત છે; આત્મા અવિનાશી છે અને અનંત સુખનું ભાજન છે, તે પછી ફિકર શાની? નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિએ, જેથી ચિંતા જાય ? ” જે બનવાનું છે તે જ બને છે, તે પછી ફિકર કરવાથી શું વળવાનું છે? માટે કઈ પ્રકારે ભૂત-ભવિષ્યની ચિંતા ન કરતાં વર્તમાનમાં કેવા ભાવ થાય છે એ સંભાળી જે જીવ વર્તે તે ફિકર ન થાય. “ફિરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.” એક પણ વચન જે સાચા થઈ પકડે અને આચરણમાં મૂકે તે કલ્યાણ થઈ જાય. નહીં તે અનંત શાસ્ત્ર મુખપાઠ કરે અને તથારૂપ વર્તન ન કરવામાં આવે તે કોઈ દિવસે કલ્યાણ થાય નહીં. વેદની શુભ કે અશુભ એ તે બાંધ્યા પ્રમાણે ઉદય આવે. પણ જે સમભાવ રાખે તે નવાં કર્મ ન બંધાય. ખમી ખૂંદવાને રસ્તો છે. જે કંઈ થાય તેમાં રાગદ્વેષરહિત પરિણામે-સમભાવે સહન કરવામાં આવે તે બધાં શાસ્ત્રોને સાર સમજે કહેવાય. ભલેને બેલતાં ન આવડે, પણ કરવાનું એ જ છે. સુખદુઃખ તે આવે. શ્રીપાલ સરખાને પણ કઢની વેદના થઈ. પણ એની મુદ્દત ફરી ગઈ. પછી આપણે રાખવી હોય તે પણ ન રહે. માટે નિશ્ચય કરવાની જરૂર છે કે મારું બાંધેલું મારે ભેગવવું છે. નવીન ન બંધાય તો ભેગવ્યા પછી એ તે એની મેળે નાશ થઈ જાય છે. માટે આજ્ઞામાં ચિત્તને રેકી સમભાવ કરવાને છે. જે મનને આજ્ઞામાંથી છૂટું પડવા દઈએ તે નકામા સંકલ્પ-વિકલ્પ કરી અનંત કર્મબંધ કરે છે. નકામે બેઠે હોય ત્યારે કહે કે તડકે બહુ પડે છે, વરસાદ થતું નથી, ઠંડી એકદમ પડે છે. હવે એના કહેવાથી કંઈ તડકે ઓછો પડે નહીં કે વરસાદ થાય નહીં, પણ મનમાં એમ નકામું કર્યા કરે છે. માટે મન ઉપર ચોકી રાખવી. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૭ પૂજ્યશ્રી–સાંસારિક પ્રસંગે જીવને સાંભરે છે અને પછી રાગદ્વેષ પરિણતિ થાય છે. મુમુક્ષુ-સંભારવા નથી ધારતા, છતાં પણ સાંભરે છે અને કલેશિત પરિણામ થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ આધામૃત પૂજ્યશ્રી—સાંભરે ભલેને, પણ જીવ ો તેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ કરે તે ક્લેશ થાય. જો ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ ન કરે અને વિચાર કરે કે મારે તેા છૂટવું છે અને મેક્ષે જવું છે, તે ક્લેશ નહીં થાય. મેક્ષે તે સમભાવ આવે ત્યારે જવાય તેવું છે. સમભાવ આત્માનુ નિજઘર છે. ઇષ્ટ-અનિષ્ટ કર્યે પાર આવે તેમ નથી. જે સાંભરે તેમાં માથું નહી” મારતાં, સમજ વડે તેને વિચાર કરી સમપરિણતિ જીવ રાખી શકે છે. સાંભરે છે તેમાં જીવને મીઠાશ હાય છે ત્યારે પરિણતિ ખગડે છે. મીઠાશ ન હેાય તે પરિણિત અગડે નહીં. જો સાંભરવાથી પરિણતિ બગડતી હાય તે મેક્ષ થાય નહીં, કારણ પૂર્ણાંકમ છે ત્યાં સુધી સાંભરે તે ખરું. માટે ચીલેા ખદલવાની જરૂર છે. એક પાટેથી ખીજે પાર્ટ ગાડી બદલીએ તે મુંબઈ ન જતાં અમદાવાદ તરફ જવા લાગીએ. તેમ જ રુચિ પલટે તે પછી સંસારથી ફરીને મેક્ષ તરફ વલણ થાય છે. રુચિ પલટે તા સ પુરુષાર્થ સવળે થાય. રુચિ ન પલટે તે સ ક્રિયા જપ તપ વગેરે સંસારનાં કારણભૂત થાય. ૩૮ જેમકે, ચમરેન્દ્ર પૂર્વભવમાં એક સુખી શ્રેણી હતા. તેને વિચાર આવ્યે કે પૂર્વ મેં કંઈ કર્યુ” છે તેના ફળથી હું અહીં સુખી છું અને હમણાં જો પ્રમાદમાં રહીશ તે મરણુ આવી જશે. માટે સવારમાં ઊઠી દીક્ષા ગ્રહણ કરી ધર્મ-આરાધન કરવું, એમ વિચારી સવાર થયે તેણે પ્રણામા નામની તાપસ દીક્ષા અંગીકૃત કરી. ઘણા વર્ષ પર્યંત કઠિન તપશ્ચર્યા કરી પણ રુચિ પલટાઈ નહી. છેવટે એક મહિનાનુ અનશન કરી ભવનપતિ દેવલેાકમાં ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાં ઊંચે સૌધમ ઇન્દ્રનું વિમાન અવધિથી જોઈ તેને ક્રોધ આવ્યે ને તેને હરાવવા તેની સાથે લડવા ગયેા, પણ પછી પેલા સૌધર્મઇન્દ્રના વજ્રના ભયથી ભગવાન મહાવીર કાયાત્સગમાં હતા ત્યાં આવી તેમના ચરણુ તળે મચ્છર થઈને પેસી ગયા અને તેથી ખચ્ચેા. પછી ભગવાનને વંદન કરી પશ્ચાત્તાપ વડે વિનતિ કરી કે હું પ્રભા ! મેં પૂર્વે અજ્ઞાન તપશ્ચર્યા કરી તેથી અહીં દેવ થવું પડયું પણ પ્રથમ આપને ચરણે જ દીક્ષા લીધી હાત તા એમ ઈષ્ટ થાત નહીં અને માન્ને જાત. આમ રુચિ રહી જાય છે તેથી મહુ પુરુષાર્થ કરવા છતાં પણ સંસારના સંસાર રહી જાય છે. તે માટે રુચિ પલટાવી નાખવી કે મારે કંઈ જોઈતું નથી અને મારું કંઈ છે નહીં. મારે તે છૂટવું છે અને પછી જ્ઞાનીની આજ્ઞા આરાધે તે અવશ્ય જીવ છૂટી જાય છે. વિચારે કરી રુચિ પલટાવીને પછી પુરુષાર્થ સતત જાગૃત ઉપયાગે કરવાની જરૂર છે. નિયમિત જીવન રાખવું, કે જેથી સહેજે વખત ઉપયેગી થઈ જાય. અમુક વખતમાં અમુક કામ કરી લેવું તે પ્રમાદ ન થાય. નિયમિત ન રહેવાય ત્યારે વખત નકામા જાય છે, મન જો નવરું હાય તે! એક પળમાં કંઈનું કંઈ કરી બેસે છે. એક પળ જો ખરાખ વિચારો તરફ ગયું તે પછી એ ખેાના હિસાબ પણ રહે નહીં. જિંદગીને વખત કેમ ગાળવે!? એ વિચારપૂર્વક કામ કરાય તે ઉપયેગી થાય. જીવનમાં બધા વખત સરખા જતા નથી. કોઈ વખતે નીરોગી હાય તા કેાઈ વખતે રાગી થાય છે. કોઈ વખત ઈષ્ટ Page #66 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ વસ્તુની પ્રાપ્તિ થાય તો કોઈ વખત અનિષ્ટ મળી આવે. માટે પહેલેથી એવી ટેવ પાડી લેવી કે ગમે તે આવે, પણ બધાં કર્મ છે; મારે તે આત્મા તરફ દષ્ટિ રાખવી છે. એ તે બધું જવા આવે છે, તેમાં ઈષ્ટ–અનિષ્ટપણું કર્તવ્ય નથી. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૭ વિશ દેહરા રાજ બોલવા. જે પિતાને બેલતાં ન આવડતું હોય તે બીજાની પાસે સાંભળવા. બીજાને સંભળાવવા કહેવું. જેમ આપણે ઘેર કુટુંબીઓને વ્યવહારનું કામ ભળાવીએ છીએ તેવી રીતે એ પણ એક આત્મહિતનું કામ છે. અભ્યાસની જરૂર છે. સત્સંગની જરૂર છે. જેમ જેમ સત્સંગ અને સન્શાસ્ત્રને પરિચય વધે તેમ તેમ પિતાના દોષ જોવામાં આવે. જ્યારે દેષ જોવામાં આવે ત્યારે લાગે કે મારામાં આટલા બધા દેષ ભરેલા છે ! ત્યાર પછી તે દેને કાઢવાની ભાવના જાગે. દેને કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષતા છે. મુમુક્ષુ–સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, એનું શું કારણ? પૂજ્યશ્રી–જીવને જે વસ્તુનું માહાત્ય લાગ્યું હોય તેના વિચારો આવે. પૈસા કમાવાનું જે માહાસ્ય જાગ્યું તે તેના વિકલ્પ આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તે સંકલ્પ-વિકલ્પ ઓછા થાય. સર્વ દુઃખનું મૂળ ઇચ્છા છે. જ્યારે ઇચ્છાને નાશ થાય ત્યારે અનાદિકાળની ભૂલ મટે. ભક્તિ સર્વોત્કટ સાધન છે. ઘણાં શાસ્ત્રો ભણે, સમજે અને તેમાંથી સાર કાઢે એવી જીવની શક્તિ નથી. કૃપાળુદેવે લખ્યું છેઃ “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” પિતે ભક્તિ વગેરે કરતે હોય અને સ્વચ્છંદ ન હોય તે સફળ થાય. છ પદના પત્રમાં કહ્યું છે જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.” જેટલી પુરુષમાં લીનતા થાય તેટલે આનંદ અનુભવાય છે. આ જીવને જે વસ્તુ ગમે, તેના વિચાર કરે. ભક્તિ વગેરે ધર્મક્રિયા કરતે હોય ત્યારે કડવાશ લાગે તે ભર્યો લાગે, પણ મારે તે એ જ કરવું છે અને એનાથી જ મારું હિત થશે એમ માને તે ધીમે ધીમે અભ્યાસ પડે ત્યારે તેમાં આનંદ આવવા લાગે. પુરુષાર્થની જરૂર છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા – એક નાને છોકરે હતું. તેની મા તેને ખાવાનું આપીને કહેવા લાગી કે તું ખાજે હું આવું છું. તે છોકરે કહ્યું, કૂતરા આવશે તે તેની માએ એક લાકડી આપી અને કહ્યું કે કૂતરા આવે ત્યારે લાકડી ઉગામજે એટલે નાસી જશે. તે ખાવા બેઠો અને તેની મા બહાર ગઈ. થોડીક વારમાં કૂતરા આવ્યા અને છોકરાની થાળીમાંથી ખાવા લાગ્યા. તે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બેધામૃત બૂમ પાડવા લાગે, પણ બધું ખાવાનું હતું તે કૂતરા ખાઈ ગયા. જે લાકડી ઉગામી હેત તે ચાલ્યા જાત. એમ આપણને જે સ્મરણ મળ્યું છે તે યાદ ન કરીએ અને પછી કહીએ કે સંકલ્પ– વિકલ્પ બહુ આવે છે તે એ ભૂલ પિતાની છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું. કામ કરતાં પણ સ્મરણ કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું. વિશ દેહરાને બેલતાં તે વખત પણ લાગે, પણ સ્મરણ બોલતાં વખત લાગતો નથી, માટે સ્મરણ ભૂલી ન જવું. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૭ મનુષ્યભવ કેટલે દુર્લભ છે તે આ જીવને ધ્યાનમાં નથી. મહત પુણ્યના ભેગે જે મનુષ્યદેહ મળ્યું છે તે ફેગટ ન જવા દે. મનુષ્ય તે ઘણાય છે, પણ આપણને તે સપુરુષને યોગ થયો છે. તેની આજ્ઞાનું આરાધન કરવું. એમાં પ્રમાદ ન થાય એમ વર્તવું. પ્રભુશ્રીજી કહેતા કે પ્રમાદ અને આળસ જેવાં કોઈ શત્રુ નથી. માટે પ્રમાદ ન થાય એવી સાવચેતી રાખવી. પ્રશ્ન–પૂર્વકર્મથી પણ પ્રમાદ તે આવે ને? ઉત્તર–આવે તે પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તે પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં, પણ ભાવના ઊંચી રાખવી તે. સત્સંગ સર્વથી બળવાન સાધન છે. પિતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે, તે તે કઈમેક્ષે જાય નહીં. કર્મ તે જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં? આત્માએ બેલાવ્યાં છે, અને જે આત્મા કહે કે મારે નથી જોઈતાં તે કર્મ આવીને કંઈ વળગતાં નથી. મહાવીર સ્વામીને ત્રેવીસ તીર્થંકર જેટલાં કર્મ હતાં, લાગતાગટ સાડાબાર વર્ષ પુરુષાર્થ કરીને ઘનઘાતી કર્મોને ક્ષય કરી નાખ્યાં. પુરુષાર્થની જરૂર છે. “પૂર્વકર્મ નથી એમ ગણું પ્રત્યેક ધર્મ સેવ્યા જ”. (૮૪) જ્યારથી સત્પરુષની આજ્ઞા મળી ત્યારથી ચેતી લેવું. “કોટી વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” જ્ઞાન થતાં અંધકાર ન રહે. જગત સ્વપ્ના જેવું છે. આ શરીરને કંઈ ભરોસો નથી. કેઈ ગર્ભમાં જ મરી જાય છે, કેઈ પચીસ વર્ષને થઈ મરી જાય છે. એને કંઈ નિયમ નથી. મનુષ્યભવમાં જે ઈચ્છે તે કરી શકે. એક મનુષ્યભવ સિવાય કયાંયથી મેક્ષ થાય નહીં. જે કંઈ કરવું છે તે મારે આત્માથે કરવું છે, બીજાઓને સારું લગાડવા કરવું નથી, એમ લક્ષ રાખ. Yપૂર્વકર્મ છે એમ જ્ઞાનીઓએ શા માટે કહ્યું છે? પૂર્વકર્મ છે એમ જ્ઞાનીઓએ ચેતવા માટે કહ્યું છે. મનુષ્યભવની એક પળ પણ મળવી દુર્લભ છે. એક પળમાં સમ્યગ્દર્શન થાય છે, એક પળમાં કેવળજ્ઞાન થઈ જાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે મને આખા જગતને શિષ્ય થવા દે. મહાપુરુષની ભાવના જ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સંગ્રહ ૨ કોઈ અલૌકિક હોય છે! જે પિતાના આત્માનું હિત કરવું હોય તે બીજા જીવોનું હિત ઇચ્છવું. જે બીજાનું ભલું ઇચછે તે પિતાનું એની મેળે થઈ જશે. ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવ વદ ૧૩, ૨૦૦૭ (પર્યુષણ પર્વ, અઠ્ઠાઈ ઉત્સવ પ્રારંભ) કઈ પુસ્તક વાંચ્યું હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચું છું, એમાં ત્યાગવા ગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે? જ્યારે અહીં આશ્રમમાં ગમ્મસાર' નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાંને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં “વીતરાગને કહે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે.” (૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુત્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી આવતું પણ એમ જ છે, એવી જે શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તે આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણને લીધે ધ્યાનમાં આવતું નથી. ૪ આત્માના પાંચ મહા શત્રુઓ છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયે છે, અને બીજા પણ ક્રોધ માન માયા લાભ આદિ મહા શત્રુઓ છે. જ્યારે જીવ એમાં પરેવાય છે ત્યારે સશાસ્ત્રને એને લક્ષ નથી રહેતો. સ્વચ્છેદથી આ જીવ અનાદિકાળથી રખડ્યો. સ્વચ્છેદ કાઢવા માટે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા કહ્યું છે.જે સપુરુષને વેગ થાય અને અધિકારીપણું મટે તે કાર્ય થાય. મનુષ્યભવ મળ્યો છે તે ફેગટ ન જાય એવી સાવચેતી રાખવી. અજ્ઞાનને લઈને આ જીવ ઘણું કર્મ બાંધે છે. જે મેક્ષ મેળવ હોય તો મોક્ષને ઉપાય કરવું પડશે. જીવને પૂછવું કે તારે મોક્ષે જવું છે? જે મેક્ષે જવું હોય તો સંકલ્પ-વિકલ૫, રાગદ્વેષને મૂક; અને તે મૂકવામાં તને કંઈ વાંધો છે? અભ્યાસ પાડવાની કાળજી રાખે તે સમજાય એવું છે. એક મધનું ટીપું ખાવાથી સાત ગામ બળે તેટલું પાપ લાગે છે, એમ કહ્યું છે. બિચારા અજ્ઞાની લોકો દવામાં ખાય છે અને તેથી બહુ કર્મ બંધાય છે. માને કે એનાથી રેગ મટશે, પણ ઊલટે રેગ વધે છે તેનું ધ્યાન નથી. જેટલી ગ્યતા ઓછી હશે તેટલું રખડવું પડશે. પ્રભુશ્રીજી કહેતા કે યોગ્યતા લાવે. પુરુષને વેગ અને ગ્યતાની જરૂર છે જીવને વૈરાગ્ય અને ઉપશમની જરૂર છે. વૈરાગ્ય એટલે ભેગમાં અનાસક્તબદ્ધિ. ઉપશમ એટલે જે કષાયે પિતાને થાય છે તેને ન થવા દેવા તે. જીવે કેટલાય જન્મમરણ કર્યા, પણ હજુ સુધી થાક્યો નથી. પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થશે; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાચન કરતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આધામૃત ૧૪ શ્રીમદ્ રા. . અગાસ, શ્રા. વદ ૧૪, ૨૦૦૭ (પષણના બીજો દિવસ ) V નિયમિત કાળ રાખીને સત્શાસ્ત્ર વાંચવું. મનને જીતવું બહુ અઘરુ' છે. મન જીત્યું તેણે જગત જીત્યું. મન શાથી જિતાય ? બહુ ઉપવાસથી પણ મન જીતવુ કાણુ છે. સત્પુરુષના બેધ અને ચેાગથી જિતાય છે.પ્ પાંચ ઇન્દ્રિયા છે તેણે આત્માને કેટલાય રખડાબ્યા, તેા તેમાંથી વૃત્તિ ખેંચી લઇ સત્પુરુષના એધમાં જોડવી. મેધ અને વરાગ્યની જરૂર છે. વૈરાગ્ય એટલે ભાગમાં અનાસક્તબુદ્ધિ. ગમે તેમ કરીને મારે તો એ જ કરવું છે. આપણને જે સ્મરણુ મળ્યુ છે તે ભૂલી ન જવું. એ સ્મરણ મન સ્થિર કરવાના ઉપાય છે. વિપર્યાસમુદ્ધિ જાય તે વૈરાગ્ય અને ઉપશમ આવે. વિપર્યાસબુદ્ધિ એટલે ગૃહકુટુખ આદિને વિષે અડુ ભાવ, મમત્વભાવ. સર્વ વસ્તુએ અસાર છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રા. ૧૬૦)), ૨૦૦૭ ( પર્યુષણને ત્રીજો દિવસ ) તૃષ્ણારૂપી ખાડો બહુ મેટા છે. એ ખાડો વિષયરૂપી ધૂળ નાખવાથી પુરાય નહીં, જો એમાંથી એ ધૂળ કાઢી નાખે તેા પુરાય છે. જગતમાં જે જે ઇચ્છાઓ થાય છે તે તે લેાભના જ પ્રકાર છે. લેાભથી જ સંસાર વધે છે. મેાડુથી લાભ થાય છે. ઊપજે મેવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેાકતાં, વિલય થતાં નહીં વાર.’ મેહ જવા બાહ્યથી વૃત્તિ છૂટીને અતવૃત્તિ થવી જોઈએ. દિષ્ટ ફેરવવાની જરૂર છે. ભગવાને ધમ બે પ્રકારે કહ્યો છે, એક ગૃહસ્થધ અને ખીજે સ`સગપરિત્યાગ અથવા મુનિધમ, સંસંગપરિત્યાગ તે સર્વોત્તમ છે. ગૃહસ્થાશ્રમમાં ઘણી અનુકૂળતા નથી હાતી. એ કાજળની કોટડી સમાન છે. કૃપાળુદેવે મેહ તા ન કર્યો, પણ લેાકેાને જેમ સારું' લાગે એમ તે રહેવુ' પડ્યું ને ? સર્વીસંગપરિત્યાગમાં અનુકૂળતા બહુ હાય છે અને જો સસંગપરિત્યાગ ન થઈ શકતા હાય તા ગૃહસ્થાશ્રમમાં પણ ધ સાધન કરી શકાય છે. ભગવાન મહાવીરના જે દશ શ્રાવક કહેવાય છે તેમણે એવે ધમ પાળ્યા કે ભગવાને પણ તેમને વખાણ્યા. કામદેવ શ્રાવક જ્યારે કાયેત્સ`માં ઊભા હતા ત્યારે એક મિથ્યાત્વી દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. તે દેવે આખી રાત સવાર સુધી કામદેવ ઉપર ઉપસ કર્યાં, પણ પછી તે દેવ થાકયો. કામદેવ કાર્યેાત્સગ થી ચળ્યા નહી. મુમુક્ષુ—આ કાળમાં પણ એવા દઢતાવાળા કાઈ હાઈ શકે? પૂજ્યશ્રી—આ કાળમાં સંઘયણ બહુ હલકાં છે, પણ ભાવના તે કરી શકે છે. આ દુષમકાળ એટલે એમાં એવા કોઈક જ જીવ કૃપાળુદેવ જેવા હાઈ શકે. * પ્રભુશ્રીજીના એધમાં આવ્યું હતું કે થપ્પડ મારીને જગાડવા છે. જીવા જો ઊલટે Page #70 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ ૪૩ રસ્તે ચાલતા હોય તે જ્ઞાની તેમને કડવું લાગે તેવું વચન કહીને પણ છોડાવે છે. તે પર પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા– એક છોકરો હતો. તેણે સાંભળ્યું કે આજે રાત્રે અગિયાર વાગે વરઘોડો આવશે. તે ઘેર ગયે અને તેની માને કહ્યું કે મને રાત્રે અગિયાર વાગે જગાડજે. માએ કહ્યું કે તું તે જાગશે નહીં. છોકરે બે, મારીને જગાડજે. જ્યારે અગિયાર વાગ્યા ત્યારે તેની મા તેને જગાડવા લાગી ત્યારે તે જાગે નહીં, પણ તેને એક થપ્પડ મારી એટલે જાયે. - જ્ઞાની પુરુષ જીવને જગાડે છે. બહુ પુણ્યના ભોગે આ મનુષ્યભવ મળે છે તેમાં પદ્રવ્યની ચિંતા કરીને વ્યર્થ બેઈ દે છે. આ જીવ બધું બીજાઓને માટે જ કરે છે. જે પિતા માટે કરવાનું છે તે તે ભૂલી ગયા છે. જડ તે હું નહીં એ નિશ્ચય થવો જોઈએ. જે કાયા ઉપરથી મેહ, માન છૂટે તો બધા પરથી છૂટે, કેમકે કાયાને લઈને બધે મેહ છે. જે જડને પર માને અને ચેતનને પિતાને માને તે મુનિ કહેવાય. “જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.” ચેતન અને જડ બન્ને જુદાં છે. સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર.” સ્વરૂપ ચેતન નિજ એટલે જ બેલ જે હદયમાં ઉતારી દે તે મેક્ષે લઈ જાય તે છે. આ ચેતનની સાથે જે શરીર આદિ છે, તે તે સંબંધ માત્ર છે. તે છૂટી જવાનાં છે, તે પછી એમાં શું મેડ કરે ? એક પરમાણુ માત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ તે સુખને નાશ છે. કૃપાળુદેવના વચન ઉપર એને વિશ્વાસ નથી. જે વિશ્વાસ હોય તે અગ્નિમાં કેણ બળે? હમણાં જે અહીં આગ લાગી હોય અને મેડા ઉપર ઊભે હોય તે પણ નીચે પડતું નાખે. ઉદાસીનતામાં બહુ સુખ છે. “ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ.” જે ઉદાસીનતા ન રાખતો હોય તો એને દુઃખમાં જ પડવાના ભાવ છે ને ? દઢતાની જરૂર છે. ભીલને જે આજ્ઞા મળી હતી તે તેણે દૃઢતાથી પાળી તો કામ થઈ ગયું. પહેલાંના જે મનુષ્ય હતા તેઓને જ્ઞાની પુરુષનું એક પણ વચન મળતું તો પકડ કરી રાખતા અને તેને વિચાર કરવામાં આખી જિંદગી કાઢી નાખતા એવી ધીરજ હતી. અને હમણાં તે ત્રણ પાઠ કરવા પડે છે, તેમાં થાકી જાય છે. જ્યારે નવું નવું હોય ત્યારે તે કરે અને પછીથી છોડી દે. પહેલાં જે માણસે હતા તે પૂર્વના આરાધક હતા. ડું કંઈક અનિત્ય દેખાતું કે ત્યારે જ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતે; અને હમણું તે ઘરડા થઈ જાય તે પણ ઘર છોડીને બહાર જવાનું નથી ગમતું. હું તો એક જ છું અને મારે તે એકલા જ રહેવું છે, એમ વિચારે અને છૂટવાની ભાવના રાખે તે મોક્ષ થાય. ભરત ચક્રવતી હતા. તેઓને ઘેર છ ખંડનું રાજ્ય હતું, છતાં છોડીને ચાલી નીકળ્યા. Page #71 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ભલે લેકે કહે કે તારે છ ખંડનું રાજ્ય છે, પણ “મારું કંઈ નથી એમ વિચાર્યું. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” જ્ઞાનીએ કંઈ પક્ષ રાખ્યું નથી. એકલા જ્ઞાનીઓને માટે જ નહીં પણ સૌ જીવોને માટે કહ્યું કે સર્વ સિદ્ધ સમાન છે, પણ જે સમજે તે થાય. સદ્દગુરુની આજ્ઞા આરાધે તો થાય. “હું કોણ છું ? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેને સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું.” એટલે જ વિચાર જે વિવેકપૂર્વક, શાંતભાવે કરવામાં આવે તો બધું એમાં આવી જાય. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે એટલે વિચાર દઢ કરી લેવાનું છે. જીવને પુરુષના બેધની લાકડી લાગે ત્યારે સમજાય. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧, ૨૦૦૭ (પર્યુષણને ચોથે દિવસ) શાતા-અશાતા તે બધાને આવે છે, પણ સમભાવે વેદવી જોઈએ. ગરજ જાગવી જોઈએ. ગરજ જાગે તે પુરુષાર્થ થાય. કઈ પણ પ્રકારની ઈચ્છા દુઃખનું કારણ છે. ક્યા ઇચ્છત ખેવત સબે, હે ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” જે વખતે ઈચછા કરે તે વખતે દુઃખી જ થાય છે. ઈચ્છા એક મોક્ષની રાખવી. મેક્ષની ઈચ્છાવાળાને સત્સંગની જરૂર છે. સત્સંગ એ સર્વથી બળવાન સાધન છે. જે એકલો હોય તે આ જીવનું બળ ચાલતું નથી. કેઈ કહે કે હું તે ગુફામાં જઉં, ધ્યાન કરું, એવું જે કહેતે હોય તે સ્વચ્છેદ પોષાય છે. જેને કાઢવાનો છે તેને પોષે તે ક્યાંથી બહાર નીકળે? વિચારની જરૂર છે. તે વિચાર શાથી આવે, તે “આત્મસિદ્ધિ'માં કહ્યું છે – “કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ; - ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” એવી દશા જ્યારે આવે ત્યારે સદૂગુરુને બેધ સારે લાગે અને તે બેધથી સુવિચારણા પ્રગટે છે. આખી આત્મસિદ્ધિ લખીને કૃપાળુદેવે કહ્યું છે કે “કર વિચાર તે પામ.” સમજણની જરૂર છે. સમજણ આવવી બહુ અઘરી છે. તેને માટે જ સત્સંગ કરવાને વારંવાર કહે છે. જે વખતે સત્સંગ ન હોય તે વખતે સત્સંગની ભાવના રાખીને સન્શાસ્ત્રનું વાચન કરવું. સમૂહમાં આ જીવનું વિશેષ બળ હોય છે. સત્સંગ સિવાય બીજું કંઈ પણ કરવા જાય તે સ્વચ્છેદ પોષાય. સત્સંગમાં આત્મા સિવાયની બીજી વાત જ ન હોય. પોતાના દેષ દેખાય અને પછી તેને કાઢવાને પુરુષાર્થ કરે, એ બધું સત્સંગમાં થાય છે. પ્રથમ પુરુષને ઉપદેશ સાંભળે, પછી મનન કરે અને પછી ભાવના કરે અને નિદિધ્યાસન કરે. સાંભળે છે તે ઘણું, પણ મનન અને નિદિધ્યાસ કરે તે કામનું છે. જગતમાં કોઈ પણ પદાર્થની ઈચ્છા કરવા જેવી નથી. સર્વ દુઃખનું મૂળ ઇચ્છા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ ૪૫ અહંકાર જાય ત્યારથી ધર્મ છે. હું સમજું છું, મારે કંઈ જાણવું રહ્યું નથી, એનું નામ સ્વછંદ છે. આપણે જ “આત્મસિદ્ધિ બેલીએ છીએ તે સમજવા માટે એલીએ છીએ એ લક્ષ રહેવું જોઈએ. જે એમ માની લે કે મને સમજાઈ ગયું છે તે અહંકાર છે. સમજાયું ક્યાં છે? જ્ઞાની પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. સમજવું ઘણું બાકી છે. ગ્યતાની જરૂર છે. ગૌતમસ્વામીને ભગવાન મહાવીરે ત્રણ શબ્દો કહ્યા હતા– ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય. તે ઉપરથી ગૌતમસ્વામીએ આખી દ્વાદશાંગીની રચના કરી. બંધ દેવાવાળે પુરુષ પણ સાચું હતું અને ભૂમિકા પણ યોગ્ય હતી. યોગ્યતા લાવવા “આત્મસિદ્ધિમાં કહ્યું છેઃ “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આસાર્થ-નિવાસ.” ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૭ ( પર્યુષણને પાંચ દિવસ) દિવસમાં થડે પણ જ્ઞાનપ્રકાશ વધાર. જ્ઞાન આત્માનું મૂળ ધન છે. પૈસાટકા કંઈ સાથે આવવાના નથી. દિવસમાં થોડેઘણો પણ રાન-અભ્યાસ કર. સાંભળવું, વાંચવું, વિચારવું. જીવને દેહ ઉપર મેડ છે, તેથી કર્મ બંધાય છે અને તેથી પરિભ્રમણ થાય છે. અનાદિકાળથી જીવ સ્વછંદે ચાલ્યો છે. “રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” એ સ્વછંદ જાય તે મોક્ષ થાય. એ સ્વછંદ પિતાની મેળે નહીં જાય. પ્રત્યક્ષ સદ્દગુરુને વેગ હોય તે જ જાય. પિતાની મેળે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરે, તેમાં સ્વછંદ જ પોષાય. મુમુક્ષુ- પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય? પૂજ્યશ્રી–જે સત્પરુષ હાજર છે તે પ્રત્યક્ષ ગ છે અને સશાસ્ત્રાદિ છે તે પક્ષ છે. જે પ્રત્યક્ષ સગુરુને વેગ હોય તો પિતાના દોષ સરુના બોધથી દેખાય, સદૂગુરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દેષ નીકળે. જે શાસ્ત્રાદિ પક્ષ યોગ છે તેમાં તે શંકા કરવી હોય તે થાય, જેમ પિતાનું માનવું હોય તેમ માને. સિદ્ધભગવાન તેને કંઈ કહેવા નથી આવતા કે તારામાં આ દોષ છે, છતાં તેઓની ભક્તિ તે કરવી અવશ્યની છે; કારણ કે તેઓની ભક્તિ કરતાં તેઓના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય આદિ ગુણે સાંભરી આવે. તેથી આપણને તેઓના ગુણની ભાવના થાય. પ્રત્યક્ષ યેગની જરૂર છે, એથતા લાવવાની જરૂર છે. તે યોગ્યતા સત્સંગે આવે છે. જેટલો જીવ પરવૃત્તિમાં જાય છે તેટલે જ દુઃખી થાય છે. ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૩, ૨૦૦૭ (પર્યુષણને છઠ્ઠો દિવસ) મુમુક્ષુ-જ્ઞાન અને ક્રિયા અને એગ કહેવાય? Page #73 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પૂજ્યશ્રી–હા. પણ જ્ઞાન કયું? પુરુષના બધે પ્રાપ્ત થયું હોય તે. બીજુ જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એમ તે જગતમાં ઘણું જ્ઞાન છે, તે નહિ. પ્રશ્ન-જ્ઞાનયોગ અને કિયાગ બનેની જરૂર છે? ઉત્તર–હા, બનેની જરૂર છે. પ્રશ્ન-વટામણના પત્રમાં આવ્યું છે કે ઠાર ઠાર ઓળખાણ રાખવી એટલે શું? ઉત્તર–ઠાર ઠાર એટલે ઠેકાણે ઠેકાણે, સત્સંગની ઓળખાણ રાખવી. કેઈ સત્સંગી હિોય તેની ઓળખાણ કરવી. આપણને કંઈ ન આવડતું હોય તે બીજાઓને પૂછવું. સભામંડપમાં પણ વંચાતું હોય ત્યારે પોતાને ખબર ન પડે તો પૂછવું. અહીં આવીને કંઈ એકાંતમાં બેસી રહેવાનું નથી, સત્સંગ કર. પ્રશ્ન–સમ્યગ્દષ્ટિ કોને કહેવાય? ઉત્તર—જેને શુદ્ધ આત્માને અનુભવ થયે છે અને તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે, જેને જે કર્મ આવે તે સમભાવે વેદવ્યાં છે તેને. “મૂળમાર્ગમાં કહ્યું છે? “જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” તેને મિક્ષ સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તેને છૂટવાની ઇચ્છા છે, પણ કર્મ ઉદયમાં આવે તે સમભાવે વેચે છે. કષાય કરવાની ઈચ્છા નથી, છતાં પૂર્વકર્મથી થઈ જાય તે પણ તેને બેટા જાણે છે તેથી તે જાય છે. પ્રશ્ન-સમ્યગ્દષ્ટિ સંસારમાં શા માટે રહે છે? ઉત્તર–તે છૂટવાની ઈચ્છાથી રહે છે. પૂર્વે જે શુભાશુભ કર્મ બાંધ્યાં તે ભેગવ્યા વિના છૂટકે નથી, તેથી સમભાવે તેઓ કર્મને વેદે છે. પ્રશ્ન-એ વેદવાં જ પડશે એમ તેઓને શાથી ખબર પડે? ઉત્તર—તેઓ છૂટવાનું કામ કરવા જાય પણ ન થાય તેથી જાણે કે એ ભેગવવું પડશે. બનતા સુધી કષાને શમાવે તેમ છતાં થઈ જાય તે તેને બેટા જાણે. તેમને કષાયથી નિવૃત્ત થવાની ઈચ્છા છે. પ્રશ્ન-છદ્મસ્થ એટલે શું? “આત્મસિદ્ધિમાં આવે છે– જે સગુરુ-ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છે પણ, વિનય કરે ભગવાન.” ઉત્તર–જેને જ્યાં સુધી કર્મ આવરણ રહ્યાં છે તે ત્યાં સુધી છદ્મસ્થ કહેવાય. વિશેષ પણે અગિયારમે ગુણસ્થાનકે તથા બારમે છઘસ્થ વીતરાગ કહેવાય છે, તે છઘસ્થ છે. સામાન્યપણે જેનું મિથ્યાત્વ ગયું છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી તે વચ્ચેની દશાવાળા છવાસ્થ કહેવાય છે. વિનય એ ધર્મનું મૂળ છે. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” એ ઉપર શાસ્ત્રમાં એક કથા છે. ( જુઓ શ્રી લઘુરાજસ્વામી ઉપદેશામૃત પૃષ્ઠ ૩૦૫). Page #74 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ર ૪૭ ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૭ ( પર્યુષણના સાતમા દિવસ ) આ કાળમાં અન્યાય અનીતિ બહુ વધી ગયાં છે. જે આ ક્ષેત્રો હતાં તે પણ અનાય જેવા આચરણવાળાં થઈ ગયાં છે. પ્રભુશ્રીજીએ યારે કૃપાળુદેવ પાસે મુંબઈમાં ચામાસુ કરવાની આજ્ઞા માગી ત્યારે કૃપાળુદેવે જણાવ્યુ કે આ અના જેવું શહેર છે, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ભલે અના દેશ હાય, પરંતુ તેમાં સત્પુરુષના યાગ હોય તે ત્યાં જવું સારુ છે. ગરજ જાગવી જોઇએ. જેને આત્માની ગરજ નથી જાગી તે કઈ વિચારતા નથી. મારું આચરણુ કેવું છે ? મારું પરભવમાં શુ થશે ? એ કશું એ વિચારતા નથી. એક પાઈ ને માટે શાખ કાઢી નાખે તે ધર્મોમાં દૃઢ કેવી રીતે રહી શકે? સત્સંગની જરૂર છે. ખીજું કંઈ કરવા જઈએ ત્યાં પુછાય, વિચારાય એ બધું સત્સંગમાં થાય. ત્યાં સ્વચ્છ ંદ આવે તે આપણે એકલા બેસીને પણ અર્ધો કલાક વાચન પણ, વાંચેલુ' હેાય તે તે યાદ આવે. મારે આત્મકલ્યાણ તેા સત્સંગ કરવા. કેઈ ને આત્મકલ્યાણ કરવાને! નિશ્ચય ન તે તેને પણ આત્મકલ્યાણ કરવાના વિચાર થઈ જાય. આ કાળમાં સત્સંગ વિશેષ મળવાન સાધન છે; એકલાનુ તે મળ ચાલતું નથી. કેઈ અશક્ત માણસ હાય તે લાકડીના ટેકા રાખીને ચાલે, તેવી રીતે સત્સંગરૂપી લાકડી રાખીને ચાલે તે આગળ ચલાય. સ્વચ્છ ંદ આવી જાય. સત્સંગમાં આવવાના ભય નથી. કોઈ ન કરવું. એટલે બીજી કામ કરતાં કરવુ જ છે એમ હાય, તેણે હોય અને જો તે સત્સંગ કરે પ્રભુશ્રીજી જે દિવસે નાસિકથી પધાર્યાં તે દિવસે સાંજે એધ કર્યા હતા. તેમાં છેવટે કહ્યું હતુ કે સત્સંગ કરજો. સત્સંગ એ સહેલા રસ્તા છે, તે પહેલાં કરી લેવાના છે. સત્સ’ગમાં પેાતાના દોષ દેખાય, પછી કાઢે. સત્સંગ એ સહેલા ઉપાય છે. આજ સંવત્સરીને દિવસ છે. સર્વ પાછું નવું વેર ન બંધાય તેની સાવચેતી શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૭ ( પર્યુષણને છેલ્લા દિવસ–સંવત્સરી ) જીવાને ખમાવવા. કાઈ થી વેરભાવ રાખવેા નહીં. રાખવી. २० ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૬, ૨૦૦૭ એક ટીપુ પણ જે ચાખીએ તેા સાત ગામ જાય તેટલું પાપ લાગે ! માટે ખનતા સુધી દવા લેવી પડે તે મને બદલે ચાસણીમાં, મધ ખાવામાં બહુ પાપ છે. મધનું બાળી નાખે તેમાં જેટલા જીવ, ઢોર પશુ મરી દવામાં પણ મધ વાપરવું નહીં. જો એવી ગાળમાં, પતાસામાં લઈ શકાય છે. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૭, ૨૦૦૭ હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે જાણે તે મેક્ષ થાય. સર્વ શાસ્ત્રોથી “ આત્મસિદ્ધિશાસ્ત્ર” મહાન છે. નાનુ છે.કરુ' પણ સમજી શકે એવા શબ્દોમાં છે. એમ Page #75 -------------------------------------------------------------------------- ________________ ધામૃત તે, વિચારતાં બહુ ઊંડે ઊતરે ત્યારે ખબર પડે. બીજાં ઘણાં શાસ્ત્રો જોયાં પણ આત્મ સિદ્ધિ જેવું કઈ શાસ્ત્ર નથી જોયું. બીજાં શાસ્ત્રોમાં પ્રથમ કાળ, આકાશ આદિનું વર્ણન કર્યું છે. તે ભણતાં અને વિચારતાં બહુ વખત લાગે. તેમાં જગતના બીજા પદાર્થોનું વર્ણન કર્યું છે, તેમાં જ ખેંચી જાય તો આત્માનું જે કરવું છે તે રહી જાય. અને આત્મસિદ્ધિમાં તે પહેલેથી જ મૂળ વસ્તુ લીધી છે. જેટલી ગ્યતા હોય તેટલું સમજાય. જીવને જે પિતાનું અસ્તિત્વ સમજાય તો તેમાં લય લાગે. કામ બહુ અઘરું છે, પણ કરવું જ છે એવી જે દઢતા હોય તો થાય એવું છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મ કર્યા છે, તે કર્મને ભક્તા છે, તેને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે. જ્ઞાની પુરુષે કંઈ બાકી નથી રાખ્યું. મેને ઉપાય પણ કહી બતા – જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષના ઉપાય છે. આત્મા જેવી કઈ વસ્તુ નથી. આત્મા અપૂર્વ વસ્તુ છે. એક આત્મા જેવાને છે. જે જે દેખાય છે તેને નથી જેવું, પણ જેનારને જેવો છે. દેહમાં જે જેનાર છે તેને જે છે. આત્મા જ સારી વસ્તુ છે. “આત્માથી સૌ હીન.” એક દિવસ કૃપાળુદેવ બારણામાંથી બહાર આવતા હતા ત્યારે ઉપરનું લાકડું તેમને વાગ્યું. તે જોઈ પાસે ઊભેલા માણસેએ પૂછ્યું, તમને વા? કૃપાળુદેવ બોલ્યા, અમને નથી વાગ્યું. તેમણે ફરી પૂછ્યું, વાગ્યું છે? ફરી કૃપાળુદેવે ના પાડી કે નથી લાગ્યું. તે લેકેએ તે પ્રત્યક્ષ જોયું હતું એટલે ફરી પૂછ્યું ત્યારે કૃપાળુદેવે કહ્યું કે “અમે જઉં બોલતા હોઈએ? અમને નથી લાગ્યું.' સર્વ જીનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપે પ્રગટ કરવા માટે સશુરુની આજ્ઞા અને જિનદશા એ બેની જરૂર છે. ગમે તેમ છે, પણ સદ્દગુરુ કહે એમ કરવું. ભલે સેમલ આપે તે પણ ખાઈ જે. એવી શ્રદ્ધા જોઈએ. જેમ છાશ લેવીને માખણ કાઢે છે અને તેને પાછું નાખી છાશ અને માખણ એક કરવા જાય તે ન થાય. તેવી જ રીતે એક વખત જે શ્રદ્ધા થઈ ગઈ તે કઈ દિવસ નહીં ફરે. હા, કર્મની વાત જુદી છે, કઈ મિથ્યાત્વ કર્મને ઉદય હેય તે ફરે. કાલે સભામાં પ્રભુશ્રીજીના બેધમાં આવ્યું હતું કે, “હું એક આત્મા છું” એવી અંતરમાં ગાંઠ વાળતું નથી. જે ગાંઠ વાળી હોય તે કઈ દિવસ ન ફરે. એક આત્મા જ સાર વસ્તુ છે. આ જીવને ઘણ સંજોગે મળ્યા છે, પણ તે કશા કામના નથી. પ્રભુશ્રીજી કહેતા કે વરનાં ગીત ગાવાનાં છે. જાનમાં ઘણાં માણસો આવે, પણ કામ એક વરનું છે. જે વર ન હોય તે બધું નકામું. તેમ આત્મા ન હોય તે બધું નકામું. ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૭ નિયમિત રેજ વાચન કરવું. એક આત્માને માટે કરવું છે, એ લક્ષ રાખીને કરવું. જ્યાં સુધી સમતિ ન થયું હોય ત્યાં સુધીની ક્રિયા જપતપાદિ બધાં સાધનો મોક્ષને માટે નથી હતાં. જે વખતે એક મોક્ષની રુચિ થાય ત્યારે તે મેક્ષને જ પુરુષાર્થ કરે Page #76 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૨ ૪૯ છે. સમકિત સિવાયનું બધુ જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે અને તપ તે કુતપ છે. જે કંઈ વાંચ્યું હાય તે યાદ રાખવુ. આ જીવને ઘણા વૈરાગ્યની જરૂર છે. એમ તે જ્યારે સુખી હાય ત્યારે તેા કહે કે મને ખાવું ન ગમે, પીવું ન ગમે. મધું કહે, પણ જ્યારે કસેાટીના પ્રસંગ આવે ત્યારે ખબર પડે. જે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હૈાય તે ટકી રહે. તે જ સાચા વૈરાગ્ય છે. વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય નથી તેથી કંઈ અસર થતી નથી. સમ્યગ્દષ્ટિ વસ્તુને યથાથ દેખે છે, તેથી તેને સહજે વૈરાગ્ય રહે છે. ૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯-૧૦,૨૦૦૭ પના દિવસે જીવને સારા ભાવ થાય છે તે ટકી રહે તે સારું. જ્યારે સારા ભાવ થાય ત્યારે મનમાં વિચારે કે એનાથી પણ સારા ભાવ કરવાના છે. પુરુષાર્થ કરે તેા થાય એમ છે. કંઈક સત્સંગ કરે અને પછી એકાંતમાં જઈને જે સત્સંગમાં વાંચ્યું-સાંભળ્યું હાય તેના વિચાર કરે તે આગળ ચાલે. સાંભળવાના ક્રમ તે ઘણાયે કર્યાં પણ વિચારને ક્રમ સેન્યા નથી. મેહ બહુ તાફાની છે. તેને મંદ કરવા. કંઈક કષાયની ઉપશાંતતા કરે, મેાક્ષ સિવાય ખીજી કોઈ ઇચ્છા ન રાખે, સૌંસાર ઉપર વૈરાગ્ય આવે, તે રુચિ થાય; અને રુચિ થાય ત્યારે વીય પણ સ્ફુરે. રુચિ જાગવી અહુ કઠણુ છે. મહાપુણ્ય હોય ત્યારે જાગે છે. જેટલી રુચિ જાગે તેટલી આજ્ઞા આરાધાય. અને જેટલી આજ્ઞા આરાધાય તેટલા લાભ થાય. એને મનુષ્યભવની કિ ંમત લાગી નથી. વિચારથી લાગે. જેમ ગાય ચારો ચરીને પછી છાંયડામાં જઈ તેને ખૂબ ચાવે છે, વાગેાળે છે, તેમ સાંભળીને વિચાર કરવાની જરૂર છે. કોઈ કીમતી ખીજ ઇલાયચી વગેરેનું વાવ્યું હોય તે બહુ લાભ થાય, તેમ સત્પુરુષનુ વચન બહુ કીમતી છે તે જો હૃદયમાં ઉતાર્યુ હાય તે ઘણેા લાભ થાય. સત્સંગમાં બહુ કમાણી થાય છે. સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હાય, તેના વિચાર કરવા. વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના, આત્મસિદ્ધિ એ તે સમજાય એવી સરલ ભાષામાં છે. કંઈ ન સમજાય એવું નથી. ભક્તામર” જેવું હોય તે ન સમજાય. હાલતાં ચાલતાં ગમે ત્યારે પણ કરી શકીએ એવુ` છે. પશુ વે કાઢે તે કઈ અસર ન થાય. સારા નિમિત્તની જરૂર છે. સદ્ગુરુની આજ્ઞા આરાધવી. બળાત્તુ ધો” આજ્ઞા એ જ ધર્મ છે. ૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૨,૨૦૦૭ મુમુક્ષુ—આટલું આટલું સાંભળીએ છીએ છતાં કેમ વિચાર આવતા નથી ? પા સંસારમાં કેમ રાચે છે ? પૂજ્યશ્રી—વિશ્વાસની ખામી છે. જો વિશ્વાસ હેાય તે કૃપાળુદેવે કહ્યું છે કે, “અ ંતરમાં સુખ છે, ખડાર શેાધવાથી મળશે નહી” (૧૦૮) તે અંતરમાં જ શેાધે, પણ વિશ્વાસ નથી. પ્રેમ આવ્યા સિવાય વિશ્વાસ આવે નહી. પ્રભુશ્રીએ આખી જિંદગી એ જ ઉપદેશ કર્યો છે કે ભક્તિ કરો, કૃપાળુદેવ ઉપર પ્રેમ લાવા. તમે શાસ્ત્રો ભણ્ણા એમ નથી કહ્યું. ७ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આધામૃત પ્રેમ આવે તે રુચિ જાગે અને પછી આજ્ઞા પણ આરાધાય. સત્શાસ્ત્રાદિ સાધના છે, પણ તેમાં અટકી રહેવાનું નથી. જ્યારે સત્સ ંગના અભાવ હૈાય ત્યારે જીવની રુચિ તાજી રહે તે માટે છે. આજ્ઞા એ જ જીવન છે, દિવસેા જાય એ જીવન નહી; પણ જેટલી આજ્ઞા આરાધાય તેટલું જીવન છે. સત્પુરુષનું એકેક વચન લઈને તેને માટે ઝૂરશે ત્યારે થશે. અનાદિકાળથી પરિભ્રમણ થાય છે તે કેમ મટે ? એના વિચાર કરવાના છે. મુમુક્ષુતાની ખામી છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) જ્યારે પ્રેમ આવશે ત્યારે બધુ થશે. “પર પ્રેમપ્રવાહ ખટે પ્રભુસે, સબ આગમભેદ સુઉર અસે.” સત્પુરુષ અને સત્સંગ એ જોઈએ. કૃપાળુદેવે વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે સત્પુરુષ અને સત્સંગ એ એને ગાયાં છે. શરીરને લઈને કમ ખાંધે છે. શરીરને લઈને અા સંસાર છે. જેટલા એને શરીર ઉપર વૈરાગ્ય આવશે તેટલુ' મેક્ષ ભણી વલણુ થશે. પાંચ ઇન્દ્રિયાના વિષયેાની લેાલુપતા મટે તે કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયાના વિષયને લઈને કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાના વિષયે પરથી ભાવ ઊઠી જાય તે કષાય કૈાના ઉપર કરે ? ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૩, ૨૦૦૭ ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ તરીકે નથી માન્યા. તેઓ કહેતા કે શ્રીમદ્ રાજચંદ્રજીએ મારા ઉપર અપાર ઉપકાર કર્યો છે, બહુ અસર થઈ છે. પણ અંતરથી ગુરુ તરીકે નહી માનેલા. અનંતકાળથી પેાતાને સારું લાગ્યું તે તે કરતા આવ્યે છે, પણ સત્પુરુષની આજ્ઞાએ કયુ નથી. જ્યારે ત્યારે પણ સત્પુરુષની આજ્ઞા આરાધશે ત્યારે જ સુખી થશે. શ્રીમંત હા, ધીમંત હા, ગરીખ હા કે ગમે તે હા, પણ જ્યારે ત્યારે પણ ‘હું કઈં જાણતા નથી' એવું થશે ત્યારે જ છૂટકારો થશે. આ કાળમાં શ્રીમદ્રે અપાર ઉપકાર કર્યો છે. ‘આત્મસિદ્ધિ’ તેમણે નડિયાદમાં રચી હતી. તેમાં કહ્યું છે કે અનાદિકાળથી પેાતાનું સ્વરૂપ ન સમજવાથી અનંત દુઃખ પામ્યા, તે સ્વરૂપ જેણે સમજાવ્યું તે સદ્ગુરુદેવને નમસ્કાર. આ વમાન કાળમાં મેાક્ષમાગ બહુ લાપ થઈ ગયા છે તે મુચુક્ષુને વિચારવા માટે આત્મસિદ્ધિ’માં પ્રગટ કહી દીધા છે. જીવને લક્ષ થવા જોઈએ. અહુ ભાવ એ મેટા દ્વેષ છે. એનેા નાશ કરવાના છે. આ જીવ અનંતકાળથી દુઃખ ભગવતે આવ્યા છે; છતાં હજી સુધી સસારમાં સુખ માને છે ! એ ખરું સુખ નથી, પણ કલ્પિત સુખ છે. જેવી ઈચ્છા કરે તેવું તેને મળે તેા સારું લાગે, નહી મળે ત્યારે ખાટુ' લાગે છે. સથી ભક્તિ એ મળવાન સાધન છે. ભક્તિ અને સત્સંગ આરાધવાથી સહજે આત્મખાધ થાય. કૃપાળુદેવે છ પદના પત્રમાં લખ્યું છે.જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સડજે આત્મબોધ થાય”—એવી ભક્તિ સત્સંગમાં હોય છે, માટે સત્સંગ કરે. આખી જિંદગી સુધી જે સત્સંગદિ સાધને કરવાં છે, તે એક સમાધિમરણ થાય તે માટે કરવાં છે. જેમ કેઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તે તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગ આદિ સાધન કરી સમાધિમરણ કરવાની જરૂર છે. અને તેને માટે જ બધાં સાધન છે. જેમ બધાં કામે છે તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજા કામ તે ન કરે તો પણ ચાલે, પણ મરણ તે અવશ્ય આવવાનું છે. આપણે કઈ ગામ જવું હોય તો એકબે દિવસ રેકોઈને પણ જઈએ, પણ મરણ કંઈ રોકી શકાતું નથી. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી. છૂટવાની જિજ્ઞાસા જાગી નથી. જ્યારે સંસાર બંધનરૂપ લાગે ત્યારે છૂટવાની ઇચ્છા જાગે. જીવ દેહરૂપી પાશથી બંધાય છે. જગતમાં જોઈએ તો મુખ્ય બે પદાર્થ છે : એક જડ અને બીજું ચેતન. જડમાંથી આત્મબુદ્ધિ છૂટીને ચેતનમાં આત્મબુદ્ધિ થાય તો જન્મમરણ ટળે. આ મનુષ્યભવ મળ્યો છે તે હારી જવા જેવો નથી; આત્માનું કલ્યાણ કરી લેવું. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્યા છે, તે કર્મને ભકતા છે, જીવન મેક્ષ છે અને મોક્ષને ઉપાય પણ છે. એટલી વાતને મોક્ષને માટે દઢ નિશ્ચય કરવાનું છે. મેક્ષસુખની કઈ જાત જ જુદી છે. મેક્ષનું સુખ નિરુપાધિક છે અને સંસારનું સુખ ઉપાધિવાળું છે. બે માર્ગ છે. જેને નિરુપાધિક સુખ જોઈતું હોય તે મોક્ષ ભણી વળે અને જેને ઔપાધિક સુખ જોઈતું હોય તે સંસાર ભણી વળે. અભિમન્યુ જ્યારે પિતાની માતાના ગર્ભમાં હતો ત્યારે તેણે છે કેઠાને કેમ જીતવા તે શીખી લીધું. તેને જન્મ થયે પછી તે મોટો થયે ત્યારે ચક્રવૂહ યુદ્ધ જીતવા તૈયાર થયો. તે છે કેઠા તે ગર્ભમાં હતો ત્યારે જ કેમ જીતવા તે શીખેલે, એટલે જીતી ગયો. સાતમે છાણમાટીને કઠે રહી ગયેલે. પણ તે કહે કે એમાં શું જીતવું છે? એવું મનમાં ધારીને પ્રમાદમાં રહેલે, શીખેલે નહીં, તેથી હારી ગયા અને તેને મરવું પડયું. તેમ આ મનુષ્યદેહ છાણમાટીના કેઠા જેવો છે, તેને મેહ જિતા નથી. તેને જીતે તે જીતી જાય, નહીં તે હારી જાય. ૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૪, ૨૦૦૭ સત્પષની આજ્ઞા એ જ ખરે માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ. મંત્ર સંભળાવ્યા તેથી તે ધરણેન્દ્ર થયે, નહીં તે નાગ તે નરકે જાય. ભલે એક “મારે કાગડાનું માંસ નથી ખાવું” એટલી જ આજ્ઞા આરાધી, જેથી મરીને તે દેવ થયે, પછી શ્રેણિક રાજા થશે, અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્ય અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમક્તિ થયું અને તીર્થકરગેત્ર બાંધ્યું. સારા ભાવની જરૂર છે. વીસ હરામાં પહેલી જ પ્રાર્થના કરી છે કે “શુદ્ધ ભાવ મુજમાં નથી.” Page #79 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત શુદ્ધ ભાવ ન રહેતા હોય ત્યારે શુદ્ધ ભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું. મરુદેવા કેળના ઝાડમાંથી આવીને જમ્યાં હતાં અને મોક્ષે ગયાં. આત્માની અનંત શક્તિઓ છે. આ મનુષ્યભવ મેક્ષની બારી સમાન છે. તેમાં પેસી જાય તે થાય. નહીં તે ફરી એવી બારી મળવી મુશ્કેલ છે. વાસનાથી આખું જગત ભરેલું છે. વાસના એ જ દુઃખ છે. માટે આપણે વાસનાથી બચવું. મનુષ્યભવ ચિંતામણિ સમાન છે. જે ઈ છે તે મળી શકે. વાસના ભૂત જેવી છે. જેમ કેઈને ભૂત વળગ્યું હોય ત્યારે ગાંડો બની જાય છે તેમ વાસનાથી મનુષ્ય ગાંડે બની જાય છે. “માટે જેની (સત્) પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સત્રની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧) ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૫, ૨૦૦૭ મનુષ્યભવ બહુ દુર્લભ છે. તેમાં પણ સત્સંગને જેગ મળ બહુ દુર્લભ છે. સત્સંગ વગર કંઈનું કંઈ થઈ જાય છે. ઘણું લેકે ઉપનિષદ્, ન્યાય, વ્યાકરણ, વગેરે શાસ્ત્રો ભણવામાં આખી જિંદગી ઈદે છે. જવને કંઈક વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે એટલા માટે શાસ્ત્ર વાંચવાનું છે. અનાદિકાળથી જીવ સ્વચ્છેદે ચાલે છે અને તેથી જ રખડતે આવ્યા છે. સંસ્કાર પડેલા મટવા બહુ મુશ્કેલ છે. મહાવીર ભગવાનને જીવ પૂર્વભવે બ્રાહ્મણને ઘેર જમેલે. ત્યાં વેદશાસ્ત્ર ભણીને તાપસ થયે ત્યાંથી મરીને ફરી જન્મેલે અને ફરી તાપસ થશે. એમ ઘણી વાર તાપસ થયે. છેવટે જ્યારે મુનિ મળ્યા ત્યારે તે સંસ્કાર મળ્યા. કેઈ વખતે ભલું થવાનો વખત આવે ત્યારે જ એવા સંસ્કારે મટે છે. શું કરવા જ છે અને શું કરી રહ્યો છે? એ તે ધ્યાનમાં જ નથી લેતે. જરાય ભૂલી જાય તો જવું હેય ક્યાં અને જાય ક્યાંય. કંઈ ખબર ન પડે તે મરણમાં ચિત્ત રાખવું. બીજું કંઈ ડહાપણ કરવા જાય તે પાર આવે તેમ નથી. “મોક્ષમાર્ગ પ્રકાશમાં કહ્યું છે કે સત્સંગ ન હોય ત્યારે સશાસ્ત્રનું વાંચન કરવું, વિચારવું, પણ ભાવના સત્સંગની રાખીને કરવું. કુસંગ ત્યાગ. “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, સંત વિના અંતની વાતમાં અંત પમા નથી.” (૧૨૮) સર્વમાં ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે, અને એ મુખ્ય સાધન છે. પ્રશ્ન-સત્સંગ એટલે શું? ઉત્તર–આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ, એકાંતમાં બેસીને પિતાનો વિચાર કરે તે સત્સંગ, ઉત્તમને સહવાસ તે સત્સંગ, આત્માભણ વૃત્તિ રહેવી તે સત્સંગ. જીવ દેખતભૂલીમાં પડ્યો છે. પિતાને ભૂલી ગયેલ છે. પિતાને ભૂલી ગયા પછી પોતે પિતાને હાથ આવ બહુ મુશ્કેલ છે. જ્ઞાની પુરુએ ભક્તિ, મરણ આદિ સાધને કહ્યાં છે તે અંતરવૃત્તિ થવા માટે કહ્યાં છે. યેય ઊંચું રાખવું. સર્વથી બળવાન સાધન આજ્ઞા છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૨ ૫૩ ૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૭ શુદ્ધભવ જો ન રહેતા હૈાય તે શુદ્ધભાવ જ મારૂં કરવા યાગ્ય છે એવેા અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તે મેડેવહેલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ—શુદ્ધભાવની જીવને ખબર નથી તે લક્ષ કેવી રીતે રહે ? પૂજ્યશ્રી—જ્ઞાની પુરુષના અવલખને શુદ્ધભાવના લક્ષ રખાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, હું તે કંઈ જાણતા નથી, એવા ભાવ રાખે તે શુદ્ધભાવના લક્ષ રહે છે. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે તે પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરપરાએ મેાક્ષનુ કારણ થાય છે. અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે તે શુમભાવ નથી પણ શુભક્રિયા છે. તેનુ ફળ સંસાર છે. જગતમાં કયાંય રાચવા જેવું નથી. જેને પેાતાના સ્વરૂપનું ભાન નથી અને જે પેાતાની ઇચ્છાએ વતે છે તે મિથ્યાદષ્ટિ છે. જે વ્રતાદ્ધિ સાધના કરવાં છે તે પેાતાના આત્મા માટે કરવાં છે. આત્મા ત્રણે લેાકમાં સાર વસ્તુ છે. આત્મા જેવી બીજી એકે વસ્તુ નથી. સત્સંગમાં જે કંઈ સાંભળવા, વાંચવા મળ્યું હાય તેને બહુ વિચારવું. મુમુક્ષુ—વિચારવું કેવી રીતે ? પૂજયશ્રી—પેાતાની શક્તિ પ્રમાણે, જે કંઈ સાંભળ્યુ હાય વાંચ્યુ હોય તે, યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી તે મારામાં છે કે નહીં ? એમાંથી મારે શુ લેવા ચેાગ્ય છે ? શુ ત્યાગવા ચેાગ્ય છે? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે; તેથી ક ખપે નહીં તે એકલુ' સાંભળ સાંભળ કરે તે સામાન્ય થઈ જાય અને કહે કે એ તે મેં વાંચ્યું છે, માઢે કહ્યુ... છે. સત્પુરુષનાં વચન ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. જીવને મનુષ્યભવની મહત્તા લાગી નથી. મનુષ્યભવની એક પળ પણ ચિંતામણિરત્ન સમાન છે. એક પળમાં એને સમકિત થઈ જાય, એક પળમાં એને ચારિત્રને ઉદ્દય થઈ જાય છે, એક પળમાં કેવળજ્ઞાન થઈ જાય, એક પળમાં એના મેક્ષ થઈ જાય. એવી એવી પળા મનુષ્યભવમાં છે. તે હારી જવા જેવી નથી. આ મનુષ્યભવ સંસાર ભેગવવા માટે નથી મળ્યે, પણ એક આત્મકલ્યાણ કરવા માટે મળ્યા છે. નથી (નિવ) જાણ્યા જે આત્મા તેને જાણવા છે; અને જે પુદ્ગલાદિ જાણ્યુ છે તે નથી જાણવું. આત્મા જેવી એકે સાર વસ્તુ નથી. જેને સત્પુરુષ સુધી પરમા સાધવાને માટે સાધના મળ્યાં છે તે પણ ન ચેતે તે તે ક્યારે ચેતશે ? માટે આપણે ચેતી લેવું. આખું જગત નાશવ ́ત વસ્તુઓને વળગી રહ્યું છે, અવિનાશી શુદ્ધ ચૈતન્ય એવા જે આત્મા તેને તે ભૂલી જાય છે. જે છ પદ છે તે સર્વોપરી છેઃ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભેાક્તા છે, મેાક્ષ છે, મેાક્ષના ઉપાય છે. છ પદના પત્ર રોજ વિચારવા અને તેને દૃઢ કરી લેવા. “ અનાદ્વિ Page #81 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” મુમુક્ષુ–કઈ પદ અથવા પત્ર બેલતાં અભિમાન આવી જતું હોય તે બેલવું કે ન બોલવું ? પૂજ્યશ્રી–જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખે નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખે છું? પૂર્વે થઈ ગયેલા ગણધરેએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વેને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું જ્ઞાન શું છે? કશું નથી. ભગવાનમાં કેટલા ગુણે છે ! મારામાં કેટલા બધા દેશે ભરેલા છે? મારે તે હજુ ઘણું કરવાનું છે. એમ જે વિચાર કરે તે અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તે અભિમાન ન થાય. પિતાનાથી જે નીચા છે તેને ઉપર દષ્ટિ રાખે તે અભિમાન થાય. મુમુક્ષુ–“અધમાધમ અધિકે પતિત સકલ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય” એ ગાથાને શે આશય હશે ? પૂજ્યશ્રી—“તો દોષ અનંતનું” એનું બીજું રૂપ જ છે. મારામાં બહુ દે ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે તેટલા મારામાં દે ભરેલા છે. હું છેલે પગથિયે ઊભે છું; મારે હજુ ઘણું પુરુષાર્થ કરવાનું છે. હું બધાથી અધમ છું, એમ પિતાનું અધમપણું લાગે ત્યારે પુરુષાર્થધર્મ વર્ધમાન થાય. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૭ જીવને અજ્ઞાન જેવું દુઃખ નથી. મનુષ્યભવ બહુ દુર્લભ છે તે ફરી ફરી નથી મળતું. કવચિત્ મનુષ્યભવ મળે તે ઉત્તમ કુળ, સત્સંગ, સપુરુષ મળવા બહુ દુર્લભ છે. એવી જોગવાઈ ફરીથી નહીં મળે. જીવને ભ્રાન્તિ થઈ ગઈ છે, એ જ મેટું દુઃખ છે. જ્ઞાનીઓને એમ લાગે છે કે પાણીમાં ડૂબીને મરી જઉં, અગ્નિમાં બળી જઉં, પણ ભ્રાંતિ કદી ન થાઓ. એટલું ભ્રાંતિનું દુઃખ લાગે છે ! - ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૯, ૨૦૦૭ જીવને જગતના ઝેરમાંથી બચવા માટે સત્સંગ એ મોટું સાધન છે. જીવને જ્યારે સત્સંગ ન હોય ત્યારે બધું ભૂલી જાય છે. જે સત્સંગ હોય તો ભક્તિ વગેરે કરવાની સહેજે ભાવના થાય છે. તેને કંઈ કહેવું ન પડે. વધારે પુરુષાર્થની જરૂર છે. ચોથા કાળના જે મનુષ્ય હતા, તેઓને કેઈક વખતે સપુરુષ મળતા અને કઈ વચન કહેતા, ત્યારે તેઓ તે વચનની પકડ કરી લેતા. અને હમણું તો રેજ સાંભળે છે, તે પણ કંઈ લાગતું નથી. માટે બહુ પુરુષાર્થ કરે. ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૦, ૨૦૦૭ કામ એ ખરાબ વસ્તુ છે. સ્ત્રીને અડવું એ સાપ કરડવા કરતાં પણ વધારે માઠું Page #82 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ ૫૫ છે; કારણ કે સાપ કરડવાથી તે એક જ વાર મરણ થાય, પણ સ્ત્રીને સંસર્ગ કરવાથી, કામવિકાર થવાથી ભભવ જન્મમરણ કરવાં પડે છે. મહાદેવજી કાળકૂટ વિષને પિતાના ગળામાં રાખીને ફરતા હતા, પણ કામવાસનાને જીતી ન શક્યા. એ કાળક્ટ વિષ કરતાં પણ અતિ દુષ્કર છે. જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંકરૂપ છે. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં ડીક કાળાશને લીધે મનુષ્ય તે તરફ આંગળી કરે છે. તેમ ઊંચી ભૂમિકામાં નીચ કામ કરે તે કલંકરૂપ છે. મુમુક્ષુને છાજે તેવું આચરણ રાખવું જોઈએ. નહીં તે પછી પુરુષને કલંક ચઢાવે. કેમકે લોકે તે મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતું હોય, તે કહે કે પુરુષ એને એવું જ કહેતા હશે. કૃપાળુદેવ મુમુક્ષુઓને ઠપકો આપતા કે સમાગમ કરતાં પાંચ પાંચ વર્ષ થયાં છે, છતાં હજુ કેમ કશું કરતા નથી! પુરુષને વેગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. ખાવાપીવાનું કશું ગમે નહીં. દેહ મારે નથી તે દેડને ગમે તે થાય તેમાં મારું કશુંયે બગડવાનું નથી. મુમુક્ષુની ભૂમિકા ઊંચી છે, બહુ યેગ્યતા આવી જાય છે. માથું આપવાનું કહે તો માથું પણ દે. એક મેક્ષ સિવાય બીજી કઈ અભિલાષા રહે નહીં. મારે મેક્ષ માટે જ જીવવું છે, એવી જ્યારે ઈચ્છા જાગે ત્યારે મુમુક્ષતા આવી ગણાય. મનને જેનું માહાસ્ય લાગે છે તેમાં વૃતિ જાય છે. પરમાર્થનું માહાસ્ય લાગ્યું હોય તે ત્યાં વૃત્તિ જાય અને ત્યારે જ ખરે સુખી કહેવાય. મનને એ ગમે તે એની ભાવના સહેજે થાય. પછી એને બીજું કંઈ સારું લાગે નહીં. શુદ્ધ આત્મા છે તે જ હું છું, એવું થઈ જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડવો ન સદગુરુપાય; દીઠા નહીં નિજ દોષ તે, તરિકે કોણ ઉપાય ?” પિતાના દેશ જેવાના છે. “પ્રભુ પ્રભુની રટના નથી લાગી, તે લગાવવી છે. કૃપાળદેવ લખે છે કે મુમુક્ષુના અમે દાસ છીએ. નીરાંત કેળ, ભેજે ભગત જેવા પુરુષોની સેવા મળે તે સારું એમ કૃપાળુદેવ ઈચ્છતા. પ્રભુશ્રીજી કહેતા કે યોગ્યતાવાળો કેઈ જીવ જતો હોય તે તેને લાવીને પણ આપી દઈએ. રાતદિવસ આ દેહની ફિકર કરે છે, આત્માને તે કદી સંભારતો પણ નથી. દેડભાવ છૂટે તે બધું છૂટે. દેહને લઈને બધે મેહ અને રાગદ્વેષ થાય છે. પહેલું એક લેકસંબંધી બંધન છે. તે છૂટે ત્યાં તે બીજું સ્વજન-કુટુમ્બ-બંધન એ આવીને ઊભું રહે. એ બંધન ટળી જાય તે દેહાભિમાનરૂપ બંધન નડે; અને કદાચ એ પણ ટળી જાય તે પાછું સંકલ્પ-વિકલ્પરૂપ બંધન નડે. એ ન ટળે તે ધ્યાનમાં હોય તે પણ એને ક્યાં ક્યાંય લઈ જાય. મન જીતવું બહુ કઠણ છે. જેણે મનને જીત્યું તેણે બધું જીત્યું. મેક્ષની ઇચ્છા જ નથી જાગી. મોઢાથી કહે તે પણ મનમાં બીજું રાખે. જ્ઞાની પુરુષ Page #83 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ બેધામૃત અને છેડવાનુ કહે છે, પણ એને તે ગ્રડણુ કરવું છે; તે કયાંથી મેક્ષ મળે ? છેડવાનુ કહે, તે કહે કે એવા મેક્ષ મારે નથી જોઈતા. લખચોરાશીમાં ફરી ફરીને હજુ થાકયો નથી. શ્રી જન્મવું નથી એવા જ્યારે નિશ્ચય થાય ત્યારે કર્મ ન બંધાય. જેમ જેમ ભાવના વધે તેમ તેમ કામ થાય. જેવા ભાવ તેવા પ્રભુ ફળે” સંસાર ઉપર ભાવ કરે તે। દુઃખી થાય અને સત્પુરુષ ઉપર ભાવ કરે તે। મેક્ષ થાય. આ જીવ જગતની વસ્તુઓમાં રોકાયા છે. માટે સારાં નિમિત્તની જરૂર છે. સારાં નિમિત્ત વિના ભાવ ફરે નહીં. સત્સંગ, સત્શાસ્ત્રનું વાચન એ સારાં નિમિત્તો છે. મનને નવરુ ન રહેવા દેવું. નવરું રહે તે નખાદ વાળે. જેમ ટેવ પાડે તેમ પડી શકે છે. જેમકે આપણે એક વાગે વાંચવાનુ રાખ્યુ હાય તેા ઝટ યાદ આવે કે એક વાગે મારે વાચન કરવું છે. અને ભાવના પણ થાય. મન ઉપર સંસારના બાજો છે. માટે મનુષ્યભવ પામીને સત્પુરુષાર્થ કરવેા. મુમુક્ષુ—પુરુષાથ કેવી રીતે કરવા ? પૂજ્યશ્રી—જે થાડી પણુ આજ્ઞા મળી હાય તેને દરેક કામ કરતાં સંભારે કે હું એ કામ કરુ છું... એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં? અને આજ્ઞાને આરાધવાના ખૂબ પ્રયત્ન કરે. બાળાએ ધર્મો, બ્રહ્મા સવે.” તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. સ્વચ્છંદને રોકવા એ મેટું તપ છે. મુમુક્ષુ—ભક્તિ એટલે શું ? પૂજયશ્રી—સંસારથી વૃત્તિ ઊઠીને સત્પુરુષ ઉપર થાય તે ભક્તિ છે. પ્રભુશ્રીજીના બાધમાં આવ્યું હતુ` કે ભક્તિ એ ભાવ છે. સંસાર ઉપર જે પ્રેમભાવ છે તે ઊઠી સત્પુરુષ ઉપર તેવા ભાવ થાય તે ભક્તિ છે. ૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે સુદ ૧૧, ૨૦૦૭ સમભાવ એ મેાટી વસ્તુ છે. સમભાવે કર્મને વેઢે તેા ઝટ પતી જાય. કની રચના બહુ ગહન છે. પ્રકૃતિ, ઉદય, ઉદીરણા એમ કાઁની રચના અનેક પ્રકારે છે, પણ ભાગવવાવાળા એક આત્મા છે. સમજણની જરૂર છે. શ્રેણિકરાજાએ શ્રદ્ધા કરી તેા ભગવાન થઈ ગયા. ક્ષાયિક સમ્યગ્દન તેા કેવલી અને સમકિતીને સરખુ' જ છે. શ્રદ્ધામાં ભેદ પડતા નથી. શૂરવીરપશુ' જોઈ એ. વાત છે માન્યાની. જગત નહીં તે નહીં જ. પણ તેમ માનવું જોઈએ. જગત આત્માનું થતું નથી. જીવને દોષ થાય છે તે ઢેડના નિમિત્તે થાય છે. ઢેડભાવ છૂટી જવા જોઈ એ. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથના પંથ ભવ–અંતના ઉપાય છે.” કાયાને ભૂલી જવી જોઈએ. જ્ઞાની કહે છે કે તું કાયા પરથી ઊઠે. કાયા આત્માથી જુદી છે. જીવ જૂમાં ઊભા છે. ત્યાંથી ખસવાનુ છે. “ પગ મૂકતાં પાપ છે, શ્વેતાં ઝેર છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ પ૭ અને માથે મરણ રહ્યું છે” (૨-૩૫) ત્યાં આ જીવ ઊભું છે. નાશવંત જે વસ્તુઓ છે તે આપણું નહીં. જે કાયાનું સ્વરૂપ વિચારે તે એને લાગે કે આત્મા દેહથી જુદો છે. દેહના ગુણ જુદા અને આત્માના ગુણ જુદા છે. અજ્ઞાનથી ભુલાવે થયે છે. તેને જે ટાળવે હોય તે તેને માટે ખેટી થઈને વિચાર કરે. બરાબર તપાસે તે ભૂલ નીકળે. જે દેહને એ મારે માને છે, તે દેહ એને છે નહીં. જે એને હેય તે મરે ત્યારે અહીં કેમ મૂકી જાય છે? એને જે હોય તે સાથે જ જોઈએ. એ માટે સૂક્ષમ વિચારની જરૂર છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમકારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.” દેહભાવ છોડવાને છે. છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” આ જીવ ભૂલના થેકના થેક મૂકે છે. કલ્પનાથી મુક્ત થવાનું છે. જડ અને ચેતન એ બને જેમ છે તેમ સમજાય તો કલપના છૂટે. કેઈ કાળા ચશમા પહેરે તે તેને આખું જગત કાળું દેખાય. જ્ઞાનીનાં ચશ્માં પહેરે તે જગત જ્ઞાનમય દેખાય. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, એ જ મારે કરવું છે. જેટલું થાય તેટલું કરવું. વધારે ન થાય તે, વધારે કરવાની ભાવના રાખવી; પણ કરવું એ જ છે. સમજણ જોઈએ. “સમજ પીછે સબ સરલ હૈ.” એ સમજણ પિતાની મેળે અનંત ઉપાય કર્યા છતાં ફરવી મુશ્કેલ છે. - સદ્ગુરુના યેગે જીવને દોષની ખબર પડે છે. મુમુક્ષુને પિતાના દોષ જડતાં રોમાંચ ઉલ્લસી આવે છે. અજ્ઞાન જવાનું કારણ બંધ છે. “હ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાનવડે; ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.” એ જે અનાદિ એકરૂપ મિથ્યાત્વભાવ; જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.” જ્ઞાનીને વેગ થયા પછી દેહ છૂટી ગયે એવી ભાવના થવી જોઈએ એમ કૃપાળુદેવે કહ્યું છે. ગરજ જાગવી જોઈએ. પૈસાની ગરજ હોય ત્યારે તડકે જઈને પણ ઊભો રહે. ગરજ નથી જાગી. ૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૧૭ કૃપાળુદેવ આ કાળમાં એક અપવાદરૂપ પુરુષ થયા છે. ઈચ્છાઓને રેકવા માટે મહાપુરુષનાં વચને છે. સમજવું જોઈએ. સમજે તે કલ્યાણ થઈ જાય. સમજણની જરૂર છે. હું જાણું છું તે ખોટું છે, “હે ભગવાન, હું બહુ ભૂલી ગયે.” એ ભાવ થ જોઈએ. વૃત્તિ નિર્મળ કરવા માટે વ્રત કરવાનું છે. પિતાની કલ્પના મૂકવી અને એક આત્મા ઉપર આવવું. સત્પષનું એક વચન પણ સમજી જાય તે સમ્યગ્દર્શન થઈ જાય, કલ્યાણ થાય. એક આત્માને જાણવા માટે બધાં સાધન છે. જ્ઞાનીએ જાણે તે આત્મા. દેહ, રાગદ્વેષ આદિ તે આત્મા નહીં. Page #85 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૫૮ ખીજી વસ્તુઓ પરથી પ્રીતિ ઊઠે ત્યારે આત્મા ઉપર પ્રીતિ થાય. જે જણાય છે તે પર છે. જાણનારને જાણવા છે. જડ પ્રત્યે મેહને પડદો એને જાણવા દેતા નથી. ઉદાસીનતા વધે તા મેાહુના પડદો ખસે. આત્મા કઈક ઠરે તે માટે ભક્તિ સત્સંગ આફ્રિ સાધના છે. જડના સ્વભાવ જુદો છે અને આત્માને સ્વભાવ જુદા છે. દેખાય છે તે જડ છે, આત્મા નથી. દેખાય છે તે બધું ખાટું છે. મેડ કરાવવાવાળી વસ્તુએ જગતમાં વધી પડી છે. એક સત્પુરુષનુ અવલંબન લેવુ', અને શ્રદ્ધા પણ તેની જ કરવી. સત્પુરુષની શ્રદ્ધા હોય ત અધુરૂં કામ થઈ ગયું. પહેલી શ્રદ્ધા કરવી. સાચી વસ્તુ હાથમાં આવી છે. જીવ ઊંઘે છે તેને જગાડવાના છે. અનાદિથી ભૂલ્યા છે તેથી રખડ્યો છે. “ હે ભગવાન, હું બહુ ભૂલી ગયેા,” હુવે પાંચ ઇન્દ્રિયાના વિષચેા પ્રત્યે રાગદ્વેષ ન કરુ, એવું જ્યારે મનમાં થશે ત્યારે રાગદ્વેષ એછા થશે, અને ત્યારે જ શાંતિ થશે. “એક આત્મા સિવાય ક ંઈ મારું નથી, ઝેર ખાવું સારુ, પણ રાગદ્વેષ નહીં કરું,” એવા નિશ્ચય કરવાની જરૂર છે. જીવ કહે છે કે મારે મેાક્ષે જવું છે, પણ પાા ઊંઘી જાય છે. જ્યારે એને દુઃખ લાગશે ત્યારે જ એ મા ભણી વળશે. પોતાના દોષ જોવા અને ખીજાના ગુણુ જોવા. કોઈ આપણને ગાળ ભાંડતા હાય તે એમ વિચારવું કે મારામાં અનંત દોષ ભરેલા છે અને આ તે એક દોષ દેખીને જ મને ગાળ ભાંડે છે. એમ વિચારે તે કર્મ ન બંધાય. આત્મા જાગવા જોઈ એ. ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસા સુદ ૧૫, ૨૦૦૭ મનુષ્યભવ મળ્યા છે તે જ્ઞાન થવા માટે છે. પેાતાની મેળે તા ઘણું ચે કર્યું", પણુ જ્ઞાનીની આજ્ઞાએ નથી કર્યું. તે કરવાનુ છે. આત્મા જણાય એવા સાધના હાય તે ગ્રહણુ કરવાં. “શું કરવાથી પેાતે સુખી ? શું કરવાથી પાતે દુઃખી ?” એ વિચારવું. આ જીવને દેહનું સુખ લાગે છે, પણ આત્માનુ નથી લાગતું. ખરું સુખ તે આત્માના સભ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણા પ્રગટે ત્યારે થાય છે. સમ્યગ્દર્શન મુખ્ય છે, જો એ પ્રાપ્ત થાય તે જીવન સફળ થઈ જાય. જે મૂળ વસ્તુ જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે તે જ્ઞાનીએ જાણી છે. આત્મા કદી મરતા નથી. શરીર છૂટી જાય, પણ આત્મા ન મરે. એ આત્મા બધાથી જુદે છે. ચેારાશી લાખ જીવયેાનિમાં ભટકતાં ભટકતાં કોઇકવાર મનુષ્યભવ મળે છે. તે આપણે મેક્ષ થાય એવું કઈક કરી લેવું. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર એ ત્રણ રત્ન કહેવાય છે. એ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત થવી દુર્લભ છે. ખીજા રત્ના જે વેચાતાં મળતાં હાય તે મૂલ્ય આપીને લે છે, પણ પેાતામાં જે અમૂલ્ય રત્ના છે તેને લેતે નથી. રત્નત્રય એ મેાક્ષના મૂળમાર્ગ છે. જેને પરપદાર્થોની ઇચ્છા ન રહે તે મેટા છે. જેને રાગ નથી એટલે વીતરાગ છે તે મેટા છે. જેટલા પેાતાની પુગલિક મેાટાઈ ઇચ્છે છે તેટલા હલકા સ ંભવે.” (૮૫) પરપદા ને ગ્રહણ કરવા એ જ અધેગતિનું કારણ છે, જેમ ત્રાજવામાં એક પલ્લામાં વધારે મૂકે તે Page #86 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ પ૯ નીચું જાય, તેમ ગ્રહણ કરવાની બુદ્ધિ કરે તે નીચો જાય છે. ત્યાગમાં સુખ છે, ત્યાગમાં સુખ છે, એમ મેઢે બોલે તેથી ખબર ન પડે; પણ જેણે માત્ર એક પરમાણુ ય ત્યાગ કરીને જોયું છે તેને જ ખબર પડે છે. ગ્રહણ કરવું એ સુખને નાશ છે એમ જ્ઞાનીએ જાણ્યું છે. જે કંઈ સાધને કરવાં છે તે અસંગ થવા માટે કરવાં છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને માટે કરવાનું છે. અસંગ થવાને લક્ષ ભૂલી ન જવો. વાત માનવી દુર્લભ છે. લૌકિકથી છૂટે તે અલૌકિક થાય. અલૌકિક દૃષ્ટિની ભાવના કરવાની છે. સત્સંગે કંઈક સાંભળવાનું મળે અને તેની અપૂર્વતા લાગે તે થાય એમ છે. જગતમાં શેધે તો દુઃખ સિવાય કંઈ ન મળે. એક પુરુષને શેધે તે કામ થાય. “બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) ગેરંટી આપી છે. જગતમાં અપૂર્વ પદાર્થની ઈચ્છાવાળા થડા છે; પિતાની ઇચ્છાએ વર્તાનારા ઘણા છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે આ કાળમાં પરમાર્થની વૃત્તિ બહુ ક્ષીણપણને પામી છે. પહેલી માન્યતા સુધારવાની જરૂર છે. જેવી ઇચછા કરે તે થાય. ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ વદ ૧, ૨૦૦૭ (“નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે” એ પત્ર બેલાઈ રહ્યા બાદ ) પૂજ્યશ્રી–નિશક્તા એટલે શું ? એક મુમુક્ષુ-આત્મા છે તેને વિષે શંકારહિતપણું. બીજા મુમુક્ષુ–સપુરુષને વિષે શંકારહિતપણું. પૂજ્યશ્રી–મૂળ પાયે પુરુષ છે. પુરુષને વિષે નિઃશંકપણું હોય કે આ જ સપુરુષ છે તે જ તેની આજ્ઞાનું આરાધન થઈ શકે. પુરુષમાં જેને દઢ નિશ્ચય હોય છે તેને મહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને લીધે વ્યાકુળતા મટે છે અને તેથી નિઃસગતા પ્રાપ્ત થાય છે. ખરી નિઃસંગતા તે વ્યાકુળતા મટે ત્યારે થાય છે. “મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કર.” “તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ છે.” (૨૫૪). મારામાં મુમુક્ષતા ઉત્પન્ન થઈ છે કે નહીં એમ કેઈને જેવું હોય તે વિચારવું કે હું મારા દોષ જોવામાં અપક્ષપાતતા રાખું છું કે નહીં? એમ દેખે તો ખબર પડે. જે દોષ દેખાય તે કાઢવાને પ્રયત્ન કરે તે નીકળી જાય. છ પદના પત્રમાંથી ઘણું જાણવાનું મળે છે. એ છ પદ સમ્યગ્દર્શનનાં મુખ્ય નિવાસસ્થાન છે. પ્રભુશ્રીજીને એક વખતે માંદગી આવેલી તે વખતે એક શ્રાવકને પણ માંદગી આવી અને મરી ગયે. એ શ્રાવકની અને પ્રભુશ્રીજીની જન્મરાશિ એક હતી એટલે પ્રભુશ્રીજીએ વિચાર્યું કે મારે પણ એના જેવી માંદગી આવી છે; માટે મારું પણ મરણ થઈ જશે, વધારે જિવાશે નહીં. એમ વિચારીને કૃપાળુદેવને એક પત્ર લખ્યું. તેમાં લખ્યું કે મને માંદગી આવી છે, મારાથી વધારે જિવાશે નહીં. મને આપને જેગ મળે છે અને Page #87 -------------------------------------------------------------------------- ________________ બધામૃત હું સમકિત વગર દેહ છોડું તે ઠીક નહીં. મારે મનુષ્યભવ નકામે ન જાય એવું કંઈકે કરે. તેના ઉત્તરમાં કૃપાળુદેવે એ છ પદને પત્ર લખી મેકલ્યા હતા. પછીથી સોભાગભાઈએ કૃપાળુદેવને જણાવેલું કે એ પત્ર મેઢે થે મુશ્કેલ પડે છે માટે ગાવાનું હોય તે. ઠીક પડે. ત્યારે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું હતું. એમાં છ પદને વિસ્તાર કરેલ છે. ૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે વદ ૨, ૨૦૦૭ એક ભાઈ– મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે. પૂજ્યશ્રી–આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છે ને? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લે. મરી જવું, પણ વત ભંગ ન કરવું. ૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૭ આત્મસિદ્ધિશાસ્ત્ર વિચારવા એગ્ય છે. કંઈક સંસારમાં દુઃખ લાગે તે વિચાર પણ આવે. પહેલી ગાથામાં જ કે વૈરાગ્ય છે ! જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” અનંત દુઃખ પામે છે, માટે જ્ઞાની પુરુષે વચનવડે જાગૃત કરે છે. જેમ ચંદ્ર ઘણે દૂર છે, તે પણ તે ચંદ્રની સામે આંગળી કરીને આપણને બતાવે ત્યારે ચંદ્ર આપણને દેખાય છે. તેમ આત્મા તે અરૂપી પદાર્થ છે, આંખથી દેખાય નહીં. કઈ પણ ઈન્દ્રિયથી તે જણાતું નથી. તે પણ પુરુષને વચનમાં ચમત્કાર હોય છે તેથી આત્માનું ભાન થાય છે. એ આત્માનું સ્વરૂપ સમજવા માટે આખી આત્મસિદ્ધિ લખી છે. પોતે તે સ્વરૂપ થઈને કહ્યું છે. સંસારમાં રહ્યા છતાં પણ તે સ્વરૂપને ન ભૂલ્યા. અનુભવજનિત વચમાં ચમત્કાર છે. જેણે તે સ્વરૂપ સમજાવ્યું તે સદ્ગુરુદેવને નમસ્કાર. જગતમાં બ્રાંતિ વધારનાર અસદ્દગુરુ છે. માટે સદ્ગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજડ થઈશ નહીં, શુષ્કજ્ઞાની થઈશ નહીં. જે ક્રિયાજડ હોય છે તે માત્ર કિયામાં જ રાચી રહ્યા છે. ક્રિયા શા માટે કરવી છે? એથી આત્માનું કલ્યાણ થાય છે કે નહીં? એ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરે અને જ્ઞાનને નિષેધે છે કે જ્ઞાનનું આપણે શું કામ છે? જ્ઞાનનું ફળ વિરતિ છે, તે તે આપણને આવી ગઈ છે. “લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રતઅભિમાન.” એમ માત્ર ક્રિયામાં જ રાચી રહે છે, તે ક્રિયાજડ છે. - કેટલાક શુષ્કજ્ઞાનીઓ છે. તે કહે છે કે આત્મા બંધાયેલ નથી, તેથી તેને મેક્ષ પણ નથી. આત્માને કંઈ કર્મ બંધાતાં નથી, સિદ્ધ જેવો છે. માટે કંઈ કરવું નહીં. એમ કહે અને વર્તે પાછા મેહમાં. તે નરકે પણ જાય. જે ક્રિયાજડ છે તે તે કંઈક પુણ્ય બાંધે; પણ શુષ્કજ્ઞાની તે પાપ જ બાંધે છે. માટે જ્ઞાની પુરુષે ચેતાવે છે કે “જ્યાં જ્યાં જે જે છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે.” પહેલાં ત્યાગ વૈરાગ્યની જરૂર છે. જેના ચિત્તમાં એ નથી તેને જ્ઞાન થતું નથી. શુષ્કજ્ઞાન છૂટવાને કેઈ ઉપાય હશે ? મુમુક્ષુ-જ્ઞાનીપુરુષના ગે છૂટે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ પૂજ્યશ્રી–જ્ઞાની પુરુષને વેગ હોય તે શુષ્કજ્ઞાનીપણું અને ક્રિયાપણું પણ ન આવે. તે જ્ઞાની-સદ્ગુરુનાં લક્ષણ હવે કહે છે – આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદ્ગલક્ષણ .” પિતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, શત્રુ મિત્ર પ્રત્યે પણ સમભાવ હોય. એવી દશા છતાં સંસારમાં કેમ વર્તવું પડ્યું ? તે કે પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તે નિવર્તવાને માટે, તેને અનુસાર વર્તે છે. પુરુષનું એાળખાણ તેમની વાણીથી થાય છે. ગૌતમસ્વામીને પણ આત્માની જ શંકા હતી. પછી ગૌતમ જ્યારે મહાવીર પાસે ગયા કે તરત સમાધાન થઈ ગયું. જીવ જ્યારે ગૂરણથી શેલતે હોય ત્યારે એવો એગ મળે તે સમાધાન થઈ જાય. આત્મજ્ઞાની પુરુષે આત્માને જાગૃત કરે છે. નહીં તે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જ આસક્ત રહે છે. તેમાં દુઃખ છે અને આ જીવ સુખ માને છે. કૃપાળુદેવે ઉપદેશછાયામાં કહ્યું છે કે સિદ્ધ ભગવાનના એક પ્રદેશનું સુખ અને આખા લેકનું સુખ એ બેમાં સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતગણું ચઢી જાય છે. છતાં જીવ કેમ નથી પ્રાપ્ત કરતો ? | સરુષને વેગ નથી થ; અને એગ થયો તે અધિકારીપણું નથી આવ્યું. એટલે કે વૈરાગ્ય–ઉપશમ એની સાથે નથી આવ્યા, સ્વછંદ નથી ગયે. એક મળ્યું તે બીજું નથી મળ્યું, એટલે રખડ્યો. બધી જોગવાઈ મળે ત્યારે બને. | દુઃખ લાગ્યું નથી. કેટલાય જન્મમરણ કર્યા, છતાં હજુ સુધી દુઃખ લાગ્યું નથી. જ્ઞાનીના વચનથી લાગે છે. જે સપુરુષને એગ ન હોય તે સત્સંગ કરે, સશાસ્ત્રનું વાચન કરવું. તેથી પુણ્ય બંધાય તો જ્ઞાની પુરુષને વેગ થાય, અને જેમ પુણ્ય વધે તેમ આજ્ઞાનું આરાધન થાય. પુરુષને ગ મ હોય અને સ્વછંદ ન ગયે હોય તે કંઈ થાય નહીં. માનાદિકને રેકે ત્યારે થાય એમ છે. મતાથીપણું જાય તે બોધ પરિણામ પામે. માર્ગને મૂળ હેતુ વિનય છે. એ વિનયગુણ પ્રગટે ત્યારે બને. ૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૪, ૨૦૦૭ મનુષ્યભવ પામીને આત્માનું હિત કરવાનું છે. સત્સંગની જરૂર છે. નિમિત્તાધીન જીવ છે. જેવા નિમિત્ત મળે તેવા ભાવ થઈ જાય છે. સ્ટેશન પર જઈએ તે ત્યાંની વાત સાંભળવાના ભાવ થશે, દવાખાનામાં જાય છે તેવા ભાવ થાય, અને ધર્મના સ્થાનમાં જઈએ તે ધર્મના ભાવ થાય. માટે સારાં નિમિત્તની જરૂર છે. મનુષ્યભવ પામીને આટલી વાતોને વિચાર કરવાને છે – હું કોણ છું? કયાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે, રાખું કે એ પરહરું ?” મુમુક્ષુ-વળગણ એટલે શું? પૂજ્યશ્રી– ઘર કુટુંબ, માબાપ, ભાઈ, બહેન એ બધા સંબંધે છે તે વળગણ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જ્યારે આપણે ભાવ મળે પડવા લાગે ત્યારે ઝટ ચેતીને સત્સંગ કરવા જતા રહેવું. નેળિયે સાપ સાથે લડવા જાય ત્યારે સાપ તેને દંશ મારે કે તરત જઈને જડીબૂટી ઝૂંધી આવે તેથી ઝેર ઊતરી જાય. ફરી તેની સાથે લડવા જાય, ત્યારે સાપ કરડે કે તરત બૂટી સૂધી આવે. એમ કરતાં કરતાં નેળિયે નિર્વિષ થઈને ઝેરીલા સાપને મારી નાખે છે. તેમ સંસારરૂપી સાપ છે, જીવરૂપી નેળિયે છે અને સત્સંગરૂપી બૂટી છે. જ્યારે જીવને સંસારરૂપી સાપનું ઝેર ચઢે ત્યારે સત્સંગરૂપી બૂટીને સૂધી આવે તે ઝેર ઊતરી જાય. એમ કરતાં કરતાં સંસારને નાશ કરીને મેક્ષે જાય. માટે ભાવ બગડે કે તરત ચેતી લેવું. ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૭ ધર્મધ્યાનમાં વૃત્તિ રાખવાની છે. જીવે લૌકિક ભાવે તે બહુ કર્યા છે. કેઈ લોકો એમ કહે છે કે દિવાળી આવે છે, માટે ઘેર ગયા વિના ન ચાલે, પણ આપણે તો નવા દિવસોમાં નવા નવા ભાવ થાય તેવું કરવાનું છે. પર્વોમાં છ રૂઢિ પ્રમાણે વર્તે છે. મનુષ્યભવ આમ ફરી નહીં મળે, માટે કંઈક કરી લેવું. મુમુક્ષુ-ને ઓપરેશન કરાવ્યું છે. બે ગાંઠે નીકળી છે. પૂજ્યશ્રી-કર્મની ગાંઠ મોટી છે. “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ દેહને માટે ઘણું કરે છે, પણ આત્માને મેટી ગાંઠો પડેલી છે, તેને તે વિચાર જ નથી ! જેમને એક ભવમાં જ મોક્ષે જવાનું હતું તેવા એ પણ કેટલે પુરુષાર્થ કર્યો હતે ! ખાધું ય નહીં, પીધું ય નહીં, એ પુરુષાર્થ કર્યો હતે. તે એને તે કેટલે પુરુષાર્થ કરવાની જરૂર છે? આત્મભાવ મોટી વસ્તુ છે, માટે આત્મદષ્ટિ કરવાની છે. દેહદૃષ્ટિ છેડીને આત્મદષ્ટિ કરવી છે. આ મનુષ્યભવમાં જુદા પ્રકારનું મરણ કરવાનું છે. આત્મા ન ભુલાય એ લક્ષ રાખવાને છે. એક શેઠ હતું. તેને છોકરે ન હતું. તેને ધન માલ બહુ. વૃદ્ધાવસ્થામાં તેને છેક થયે એટલે સારું સારું ખાવાપીવાનું આપ્યું. ઘરેણું વગેરે પહેરાવીને બહુ પ્રેમથી ઉછેર્યો. તેને પછી પરણાવ્યું. પણ પિતાને તે પૂર્વ સંસ્કારને લીધે વૈરાગ્ય હતું, એટલે ઘેરથી નીકળી પડ્યો. તે શેઠ રાતદિવસ તેની ચિંતામાં રહે કે મારે છોકરે ક્યાં રહેતું હશે? તેને ખાવાનું કેણુ આપતું હશે? એમ આખે દિવસ ને રાત ચિંતા કરે, પણ ભૂલે નહીં. તેમ આત્માને માટે લક્ષ રાખવાનું છે. મનુષ્યભવમાં આત્માને ભૂલવાનું નથી. રાતદિવસ એક આત્માને જ ઈચ્છ, તેની જ ચિંતના અને તેમાં જ ચિત્ત રાખવાનું છે. એ જ કરવાનું છે. અંતરમાં સુખ છે; સંસારમાં નથી. જીવ પિતાની કલ્પનાથી માને છે. આત્માથી બહાર બધું દુઃખ જ છે. રાગ-દ્વેષ અગ્નિ જેવા છે. આત્માથી બધી વસ્તુઓ હીન છે. જીવ કલ્પનાથી દુઃખી થાય છે. કલ્પના માટે તે સુખી થાય. કૃપાળુદેવે કહ્યું છે કે Page #90 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ ઊપજે મહ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) આત્મા ભણું વળે તે મારું મારું” થાય નહીં. મારું મારું” એ ભૂલવાનું છે. બધું દેખાય છે તે સ્વપ્ના જેવું છે. મેળામાં ઘણા પ્રકારની દુકાને હોય છે. ત્યાં કઈ મેટરમાં બેસે છે, કઈ ઘોડે ચડે છે, અને ડીવારમાં બધા વિખરાઈ જાય છે તેમ મરણ થાય ત્યારે બધું વિખરાઈ જાય છે. આત્માની સંભાળ અને તેની જ કાળજી રાખવાની છે. જેટલે વિકાસ કરે તેટલે શેડે છે, કેમકે આત્મા અનંત જ્ઞાનવાળે છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે ભૂલવા જેવું નથી. પોતાની મેળે બહુ કર્યું છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” “રકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાની સિવાય થાય નહીં. “સત્સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય?” પિતાથી બને તેટલું કરવું. ન થતું હોય તે ભાવના કરવી. આત્માને ઓળખે તે સુખી થાય; નથી ઓળખે તે પુરુષાર્થ કર. શ્રેણિક રાજાને અનાથીમુનિએ કહ્યું: આત્મા છે, તે જ કર્મને કર્યા છે, તે જ કર્મને ભક્તા છે અને કર્મને ટાળનાર પણ તે જ છે. રાજાને શ્રદ્ધા થઈ ગઈ તેથી ફર્યા નહીં, પછી તીર્થંકર નામકર્મ બાંધ્યું. બળ કરવાની જરૂર છે. બળિયે થાય ત્યારે થાય. પણ પાછો થાકી જાય છે. જેને માથે ધણી છે તેને શી ફિકર છે? “ધિંગ ધણું માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન, દીઠાં લેયણ આજ.” મુમુક્ષુ–સમરણ કરતી વખતે કેવા ભાવ રાખવા? પૂજ્યશ્રી–સમભાવ રાખ. સમજણ સારી કરવાની છે. જે સ્મરણ મળ્યું છે તે આત્મા જ આપે છે. માટે જેટલી બને તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી. મુમુક્ષુ–“મુક્તિ સંસાર બિહુ સમ ગણે” એટલે શું? પૂજ્યશ્રી“મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” જેટલો સમભાવ હોય તેટલે મેક્ષ થયો કહેવાય છે. જ્ઞાનીને તે સિદ્ધશિલા પર હોય તેય સમભાવ છે અને પ્રારબ્ધના ઉદયથી ઘરમાં રહેતા હોય તો પણ સમભાવ છે. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૧, ૨૦૦૮ મહાપુરુએ જે જે કહ્યું છે તે બધું આત્માના હિત માટે કહ્યું છે. માટે મનમાં નિશ્ચય રાખ કે એ જ મારે કામનું છે. જ્ઞાનીને જે ગમે તે જે આપણને ગમે તે સમકિત છે. જ્ઞાનીને આત્મા ગમે છે, જે આપણને આત્મા ગમે તે સમક્તિ છે. આત્મા સિવાય બધી વસ્તુઓ વિનાશી છે. આત્મા ઈન્દ્રિયોથી જાણી શકાતો નથી કે કેઈના હાથમાં આવે તેવો નથી. ઉપગ ઉપગમાં જોડાય ત્યારે આત્મા હાથમાં આવે. આત્મા ઉપગથી ઓળખાય છે. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ.” ઉપયોગ વિના પકડાય એ નથી. મહાપુરુષોએ બધેથી ઉપગ રેકી એક આત્મામાં ઉપયોગ જેડ્યો છે. અંદરથી ઈચ્છાઓને રેકવી એ તપ છે. મેટી ભૂલ એ છે કે જીવ ઇચ્છાઓ કરે Page #91 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત છે. આત્માનું સુખ ઈચ્છાઓ કરવાથી જતું રહે છે. ઈચ્છાઓનો નાશ કર્યા વગર સુખ ન મળે. બધા ય વગર આત્મા રહી શકે છે. સિદ્ધભગવાનને શરીર નથી, આહાર નથી, તે પણ રહે છે ને ? રહી શકે છે. એક પરમાણુ માત્ર ગ્રહણ કરવું એ સર્વ સુખને નાશ છે. જ્યારે પરવસ્તુની ઇચ્છા કરે છે, ત્યારે સુખ જતું રહે છે. “ક્યા ઇચ્છત ખેવત સબે, હૈ. ઈચ્છા દુઃખ મૂલ” બહુ વિચારવા જેવી વાત છે. જ્ઞાનીની કહેલી એક વાત પણ જે ગ્રહણ કરી તે બસ. મિથ્યા મંદ થાય ત્યારે ખરો ધર્મ પ્રગટે. એ મિથ્યાત્વ નાશ કરવાનું છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી ચેતવા જેવું છે. કેણ જાણે કેવું કર્મ ઉદયમાં આવે અને ક્યાં લઈ જાય. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૨, ૨૦૦૮ એક ભાઈ-ક્રોધ ન થાય એને ઉપાય છે ? પૂજ્યશ્રી–સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોધ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું પણ એ તે ઝેર છે. મને આથી નુકસાન થાય છે, માટે મારે નથી કરે. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે” (૪૯૩), એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તે નીકળે. એક ભાઈ – ભક્તિ કરવી ત્યારે મૌનપણે કરવી કે મોટેથી બેલીને કરવી ? પૂજ્યશ્રી—આપણું ચિત્ત જે વિક્ષેપવાળું હોય તે મોટેથી બેલવું. જેનું ચિત્ત થોડું બીજું સાંભળતાં ત્યાં જતું રહે એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. આપણે સ્મરણ બેલીએ છીએ ત્યારે એક જણ આગળ બેલે અને પછી બધા ય લે છે. એમ બેલવાથી ચિત્ત સ્થિર રહે છે. જે આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તે ભક્તિ મૌનપણે કરવી. અથવા હઠ ફરકાવ્યા વિના કાર્યોત્સર્ગરૂપે કરે તે મેટેથી બોલે તેના કરતાં દશ ગણે લાભ થાય. પણ–“જ્યાં જ્યાં જે જે યેગ્ય છે, તહાં સમજવું તેહ.” સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને પિતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાર્યોત્સર્ગમાં ઊભું રહી ભક્તિ કરે તે પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું. ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૮, ૨૦૦૮ ગમે ત્યાં જઈએ તે પણ ભક્તિ, વાચન, વિચાર કરવાનું રાખવું. એક ભાઈ_વૈરાગ્ય શાથી થાય ? પૂજ્યશ્રી—વિચારથી, શરીરને વિચાર કરે કે આ શરીર ઉપરથી સારું દેખાય છે, પણ એની અંદર શું ભરેલું છે ? એનું સ્વરૂપ કેવું છે ? એમ જે વિચાર કરે તે વૈરાગ્ય થાય. વૈરાગ્યની જરૂર છે. પ્રથમ “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈપણ મારાં નથી,” એમ કહ્યું. એટલું થાય તે મનાય કે “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ o. Page #92 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ હું આત્મા છું.” (૨૨) કંઈક વૈરાગ્ય હોય તે બેધ પરિણામ પામે. જ્ઞાનીનું એક વચન પણ ગ્રહણ થાય તો મોક્ષે લઈ જાય. પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. પુરુષોએ એક “સમતા' શબ્દ કહ્યો તેનાથી તે કેટલાય મેક્ષે ગયા. કોઈ એક મુનિ બેઠા હતા. ત્યાં આવી ચિલાતીપુત્રે તરવાર દેખાડી કહ્યું કે મને મેક્ષ આપ, નહીં તે તારું માથું કાપી નાખીશ. મુનિએ વિચાર્યું કે આ ભવ્ય જીવ છે તેથી ‘શમ, વિવેક, સંવર’ એમ ત્રણ શબ્દો તેને કહ્યા. ચિલતીપુત્ર ત્યાં જ ઊભે રહ્યો. “શમ, વિવેક, સંવર', એની ધૂન લગાવી. એમ કરતાં કરતાં તે શબ્દો તેને સમજાયા અને વિચાર કરતાં કેવળજ્ઞાન પામે. વૈરાગ્ય રાખવે, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખ. પર તે પર. ભેદ પાડી દેવાનો છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” (૭૭) કૃપાળુદેવ મુંબઈને મશાન સમાન દેખતા હતા; લેક મુંબઈ જેવા જાય છે! જેને છૂટવું છે તેણે પરભાવમાં ઉદાસીન રહેવું અને જે કરવાનું છે તે ન ભૂલવું. ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૧૧, ૨૦૦૮ Yકેઈ માણસ બીજાને મારતે હોય તે કહે કે પાપ કરે છે, પણ ક્રોધ, માન, માયા, લેભ એ મોટાં પાપ છે, તે હોય તે તેને પાપ કહેતા નથી. કોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખ લાલ થઈ જાય, તે દુઃખી થવા લાગે. પણ જ્યારે માન આવે ત્યારે જીવને પિતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તે સામાને પણ ખબર ન પડે. એ તે પુરુષના ગે જ જાય. માયા તે પંડિતેને પણ છેતરી જાય છે. લાભ છે તે સર્વથી મેટે દેષ છે. લેભને લઈને બીજા ત્રણ દે થાય છે. ક્રોધ, માન, માયા એ લેભને લઈને કરે છે. જે જ એ ચારેને કાઢવા માટે તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાના છે. ક્રોધને પ્રતિપક્ષી ક્ષમાં છે. માનને પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાને પ્રતિપક્ષી સરલતા છે. લેભને પ્રતિપક્ષી સંતેષ છે. V ક્રોધાદિને શત્રુ જાણે તે વહેલામેડા નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને બાળી નાખે છે. પુંડરિકને ભાઈ કુંડરિક ક્રોધથી સાતમી નરકે ગયે. “ક્ષમા એ જ મેક્ષને ભવ્ય દરવાજો છે.” (૮) - “અધમાધમ અધિક પતિત, સકલ જગતમાં હું” એવું જ બેલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હેત.” (૨૧-૭૩). માનને કાઢવા માટે ખરે ઉપાય વિનયગુણ છે. દષ્ટિ ફેરવવી છે. જ્યાં ધર્મનું માહાસ્ય લાગે ત્યાં શરીરનું માહાભ્ય ન લાગે. શરીર તે નાશ પામવાનું છે. અભિમાન કરીશું તેય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તે પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તે કઈ વસ્તુ જગતમાં નથી. સરલભાવ આવે ત્યારે માયા છૂટે, સરલતા એ મટે ગુણ છે. જેટલી સરલતા હોય Page #93 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત તેટલે બોધ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળે સીધો છે અને માયાવાળે વક્ર એટલે વાંકે છે. જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લેભ ઓછો થાય તેમ તેમ સમકિત થાય છે. લેભ જાય તે બધી આકાંક્ષા જાય. બધાય મહાપુરુષોએ આ સંસારને અસાર કહ્યો છે, છતાં આ જીવને તે બેસતું નથી. સંસારમાં ક્યાંય માલ છે નહીં. મહાપુરુષનાં વચને છે તે માખણ છે અને બીજા બધા જી છાશ ખાય છે. તુચ્છ વસ્તુ તે જવને મોટી લાગે છે. ઘરમાં કંઈક ચોરી થઈ ગઈ હોય તે આકુળવ્યાકુળ થઈ જાય; અને જેને ઘેર છ ખંડનું રાજ્ય હતું તે ક્ષણવારમાં છોડીને ચાલી નીકળ્યા. સમજણું કરી લેવાની છે. સમજણ થઈ તે એની મેળે છૂટી જશે. વૈરાગ્યની વાત છે. વિચારવા જેવી છે. લેભમાં બધા દહાડા જાય છે. ઈચ્છા માત્ર લેભ છે. એ જ મોટી ભૂલ છે. “ક્યા ઈચ્છત ખેવત સબ, હૈ ઇરછા દુઃખમૂલ.” વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. જીવને ગ્રહણ કરવાની બુદ્ધિ છે, તો પછી સુખી ક્યાંથી થાય? માથે બે ઉપાડે તે દુઃખી જ થાય. ઇછા દુઃખનું મૂળ છે. એક લેભ જાય તે ચારેય જાય. છેક અગિયારમા ગુણસ્થાનથી પાડનાર લેભ છે. મુમુક્ષુ–ઇચ્છા ન કરીએ તે ખાવાપીવાનું શાથી મળે? પૂજ્યશ્રી—એ તે પૂર્વે જે બાંધ્યું છે તે મળશે. એક પરમાણુ માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. માટે જ્ઞાનીઓએ આત્માને આગળ રાખવાનું કહ્યું છે. “આત્માથી સૌ હીન.” સમજણ નથી ફરી તેથી બહાર ફરે છે. લેભને કાઢવા માટે પરિગ્રહની, જરૂર હોય તેટલી, અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન કરી હોય, ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તે શાથી પાર આવે? લાભ શત્રુ છે એમ જાણે તે જ તેને કાઢવા લાગે. કંઈક પાછું વળવાની ઈચ્છા હોય, તે જ થાય, કષાયની ઉપશાંતતા તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે. ૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. સુદ ૧૨, ૨૦૦૮ મુમુક્ષુ—“વચન નયન યમ નાહીં” એને શો અર્થ હશે? - પૂજ્યશ્રી-કર્મ બાંધવામાં મુખ્ય કારણ વચન અને નયન છે. કેઈથી વેર બાંધે તે વચનથી જ બાંધે છે. કેઈને ખરાબ વચન કહે તે કર્મ બાંધે. આંખથી દેખીને રાગદ્વેષ કરે તેથી કર્મબંધ થાય છે. તેને હે ભગવાન! મારાથી સંયમ થઈ શકતું નથી.V Vબાહ્યદષ્ટિ છે તે ફેરવીને અંતરદૃષ્ટિ કરવાની છે. હું કોણ છું? કેણ બોલે છે? કોણ સાંભળે છે? તેને વિચાર કરવાને છે. આત્મા સિવાય બીજું કંઈ કરવું નથી. જીવની બાહ્ય દૃષ્ટિ છે, તેથી અંતરદૃષ્ટિ થતી નથી. કર્તાપણું અને મારાપણું એ બન્નેય ખરાબ છે. જવને સ્વભાવ જાણવાને છે. જવને “હું કરું છું, મેં આ કર્યું” એમ કર્તાપણાની ટેવ પડી ગઈ છે. જે જાણે તે બધું બેટું લાગે, Page #94 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં માય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” દેહને મારે માને છે તે વિભાવભાવ છે. તે માટે ત્યારે દેહને ને મારે લેવાદેવા નથી, મારે દેહના વિકલ્પ કરવા જેવા નથી એમ જાણે. ત્યાર પછી “જ્ઞાન થતાં દૂર થાય” –બધું ય નાશી જાય. ૪૬ શ્રીમદ્ રા. આ અગાસ, કા. સુ. ૧૩, ૨૦૦૮ મૂળમાં ભૂલ રહી જાય છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પડવાનાં ઘણાં કારણે છે. ખરું સમતિ આવી જાય તે વાંધો નહીં. પહેલું, સમકિત કરી લેવાનું છે. ત્યારથી એ બધાં સાધને સવળાં છે. મૂળમાં ભૂલ હોય અને ગમે તેટલાં સાધન કરે, પણ બધાં અવળાં; કર્મનું કારણ થાય. ઉપગ એ આત્માનું લક્ષણ છે. “ ઉપગ ત્યાં ધર્મ છે.” (૬) મુમુક્ષુ-ઉપદેશબોધ અને સિદ્ધાંતબેધમાં ફેર શું છે? - પૂજ્યશ્રી–-સિદ્ધાંતબેધમાં જે છ દ્રવ્ય અને તેના ગુણપર્યાયની વાત વગેરે હોય છે, તે કઈ દિવસે ન ફરે, અને ઉપદેશધ છે તે સામાન્ય છે. અમુક શેડા પાપવાળું કંઈ હોય અને તેને કરવાથી નરકે જાય એમ કહ્યું, પણ તેથી બધાય નરકે જાય એમ નથી. જીવનું ભલું થવા અથવા વૈરાગ્ય થવા માટે કહે તે ઉપદેશબંધ છે. મુમુક્ષુ ઉપદેશબંધ પરિણમ્યા વિના સિદ્ધાંતબાધ ન પરિણમે? પૂજ્યશ્રી—ન પરિણમે. મેક્ષની રુચિ થઈ હય, સદ્ગુરુ પ્રત્યે ભક્તિ હય, વૈરાગ્ય હોય તેને સિદ્ધાંત પરિણમે. તે વિના ન પરિણમે. ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. સુદ ૧૫, ૨૦૦૮ પૂજ્યશ્રી–સત્સંગની જરૂર છે. પુરુષના ચોગ વિના પોતાની મેળે ગમે તેટલા પુસ્તકે ભણે છે તેથી પાર આવે નહીં. ઘર, પૈસાટકા મારાં માની રહ્યો છું અને મારે થોડાક દિવસોમાં તે જવું છે એમ જેને વૈરાગ્ય હોય તેને સમજાય. “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય.” (૧૦૭) ભગવાનની ભક્તિ હોય ત્યાં કેવળજ્ઞાન તરફ લક્ષ રહે છે. જ્યાં પ્રભુભક્તિ હોય ત્યાં ઉત્તમ જ્ઞાન હોય. ભક્તિની અપૂર્વતા સમજાય તે પિતાના સ્વછંદને રેકે, ત્યાં સાચું જ્ઞાન છે. સદ્દગુરુના ચોગે ભક્તિ જાગે છે. ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૧, ૨૦૦૮ એક ભાઈ–વાણીનું સંયમન શ્રેયરૂપ છે” (૪૭૯) એટલે શું? vપૂજ્યશ્રી–મન, વચન, કાયા એ કર્મ બંધાવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંધવાનું કારણ છે." વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનને સંયમ રાખવા જેવું છે. જરૂર પડે તેટલું જ બેસવું. ઘણું લેકને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ કેટ આધામૃત માલ ન હાય તેવું પ્રયાજન વિના મેલ્યા કરે. વચનવા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું ખેલવું. હું ક ંઈ જાણતા નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે ખેલવા માટે જીભ તે એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન એ આપ્યા છે. ખેલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે સમયે અનંત ક ખંધાય છે. એવે ભય લાગ્યા વિના ન થાય. જેને હું કંઈ જાણુતે નથી, મારે ડહાપણુ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તે અવળું થશે, એમ લાગ્યુ. હાય તેને સમજાય. જ્ઞાનીપુરુષાનાં વચનામાં જેટલા કાળ જાય તેટલે લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હાય છે. ડહાપણ કરવાવાળા પેાતે પરિભ્રમણ કરે અને ખીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું, હું જાણતા નથી એમ રાખવું અને વધારે ન ખેલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન મય જાણે છે છતાં નથી ખેલતા. જે સમજે તે મેલે નહીં. સમજીને શમાઈ જવુ. ૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૩, ૨૦૦૮ એક બહેન—મારે બ્રહ્મચયવ્રત લેવું છે. પૂજ્યશ્રી—વ્રત લઈને ખરાખર પાળવું; પ્રાણુ જતા કરવા, પણ વ્રત ભંગ ન કરવું. બ્રહ્મચર્ય માટી વસ્તુ છે. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચય મતિમાન.” સાથે આવે નહીં. સત્સંગની જરૂર છે. ૫૦ શ્રીમદ્ રા. આ. અગાસ. કા. વદ ૪, ૨૦૦૮ વેદના વખતે સ્મરણ કર્યા કરવું; એ મેાટી દવા છે. વેદના તે જવાની છે. જે ભગવવામાં આવે તેથી છુટાય છે. જગત બધું એઠવાડા જેવું છે. કશું કર્મી સ્વભાવે પરિણમે, થાય ભાગથી દૂર.” એમ જો વિચારે તે એને વ્યાકુળતા થવાને અદ્દલે નિરાંત થાય. સમયે સમયે ઉદય આવીને ભેગવાય છે અને તેથી છુટાય છે. સભ્યપ્રકારે જો વેદનાને વેઢવામાં આવે તે “ ફરી તે વેદના કેાઈ કર્મોનું કારણુ થતી નથી.’ (૪૬૦) જ્ઞાનીની આજ્ઞાને વિચારવી. મારે આત્માને એમાં જ રાખવા છે. ક્રેહની ગરજ રાખે ત્યારે દેહનું કરે, આત્માની ગરજ જાગે ત્યારે આત્માનુ` કરે. મારે આત્માનું કરવું જ છે એવું મનમાં રાખવું. મંત્ર મળ્યા છે તે જેવા તેવા નથી. આત્મા જ આપીએ છીએ. પ્રભુશ્રીજી કહેતા કે મંત્ર આપીએ છીએ તે ૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૬, ૨૦૦૮ મહાપુરુષની દશા અને સમજાય તે અપૂતા લાગે. રાજ થાડા વખત અવકાશ મળે ત્યારે નિયમિત વાંચવું, આત્માને ખારાક મળે એવું છે. મહાપુરુષનાં વચને આત્મામાં કેાતરી રાખવાં. ઘેાડું વાંચીને પણ વસ્તુ સમજાય, વિસ્તાર પામે તેમ વાંચવું. જ્ઞાનીનુ Page #96 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ ૬૯ હૃદય સમજાય તે અભિન્નભાવ થાય. આ જીવ સંસારમાં પડ્યો છે તેને ઊંચા લાવવાના છે. મનુષ્યભવ દુલભ છે, છતાં મળ્યા છે. હવે પેાતાનુ કલ્યાણ કરવાનુ છે. વ્યવહારના પ્રપંચે તે ખડુ કર્યાં, પણ આ નથી કર્યું. તે કરવાનુ છે. હવે ખીજેથી ઉદાસ થઈ એક આત્માનુ કરવું છે. કૃપાળુદેવે એક પત્ર લખ્યું છે : આત્મા અને જડ સમ્યગ્દર્શન પૂર્વ ક— એવી જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.” બન્ને જુદાં છે, એમ માઢે ઘણા કહે છે, પણ સુપ્રતીતપણે— માન્યતા થાય તે સાચી છે. પછી યથાથ લાગે કે “સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમાંય છે. એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જાથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.' ધામાં મુખ્ય ઈંડુ છે. તેનાથી ઉદાસ થશે ત્યારે થશે. મેક્ષે જવુ' હાય તે આ રસ્તા છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.' યાને ભૂલવી પડશે. કાયા છે તે પેાતાનું સ્વરૂપ નથી. પર શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૭, ૨૦૦૮ દેહથી દૃષ્ટિ ઊઠે ત્યારે આત્મા ભણી વળે. મરણુ તે એક વખત આવવાનું છે અને ડર રાખે છે હજારો વખત. ઘેાડુંક શરીર માંદુ' થાય કે મનમાં ડરે કે શું થશે ? કયાંક મરી તે નહીં જાઉં ! એવા વિકલ્પા કાઢવાના છે. વેદના તા જ્યારે જવાની હાય ત્યારે જાય. શારીરિક વેદનાને દેહના ધમ જાણી અને ખાંધેલાં એવાં કર્મનું ફળ જાણી સમ્યક્ પ્રકારે અહિંયાસવા ચાગ્ય છે.” (૪૬૦) વેદના ઉદયમાં આવે છે, તે ભેગવીને તેથી છુટાય છે. પેાતાનુ માંધેલું આવે છે, માટે ગભરાવું નહીં. જેટલું ભાગવાય તેટલે આત્મા હલકા થાય છે : “ થાય ભાગથી દૂર,” છુટાય છે, આત્માને કંઈ થતું નથી.V 66 ૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૮, ૨૦૦૮ સ્મરણુ ન ભુલાય એવા લક્ષ રાખવા. શાતાઅશાતામાં કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વધારે વૃત્તિ રાખવી. બધાં શાસ્ત્રો કરતાં : સદ્ગુરુપ્રસાદ ” છે તે બહુ સારુ છે. રાજ એનાં દર્શન કરીને એમાં હસ્તાક્ષર છે તે વાંચવા. ૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વ. ૯, ૨૦૦૮ સત્સંગ ન હેાય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકના સમાગમ કરવા. કૃપાળુદેવ મને જ કહે છે એવા લક્ષ રાખીને વાંચવું. નિરંતર સત્સંગની ભાવના જરૂર છે. ખીજા કોઈના સંગમાં પડવું નહીં, સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને રાખવી. સત્સંગની નિઃસ્પૃહતા એ Page #97 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ની જરૂર છે. વીશે દેહરા અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એ ભાવે રાખીને ભક્તિ કરવી. બડબડ એકલું બોલી જવું નથી. આપણે માટે ભક્તિ કરીએ છીએ એ લક્ષ રાખવે. કૃપાળુદેવે પ્રભુશ્રીજી ઉપર એક પત્ર (૫૩૪) લખે છે તેમાં વિશ દેહરાનું મહામ્ય કહ્યું છે. ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે તેવું છે. “યમનિયમ” પણ તેવું જ છે. આ કાળમાં ભક્તિ જેવું એકે સાધન નથી. બધું એમાં સમાય છે. અહંકાર થાય નહીં એવું છે. સંસારની કઈ પણ ચિંતા કરવી નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.” (૬૦). જે હું ચિંતા કરું તે મારી શી વલે થશે? એમ વિચારવું. સંસારનું કામ કરવું પડે તે મનમાં રાખવું કે એ કામ મારું નથી. જેને પુરુષની શ્રદ્ધા થઈ છે, અને તેની આજ્ઞાને જે ઉઠાવે છે, તે પુરુષ ભાગ્યશાળી છે. જેટલી ભક્તિ થાય તેટલું આપણું જીવન સફળ છે. ક્ષણે ક્ષણે જીવન જાય છે, તેમાં જ્ઞાનીના વચનમાં, ભક્તિમાં એટલે કાળ ગાલે તેટલે સફળ છે. એવી ભક્તિ કરવી કે દુકાન ઉપર કામ કરતાં પણ યાદ આવે, અસર રહે. પુસ્તક વાંચીએ ત્યારે કૃપાળુદેવ આપણે ઘેર પધાર્યા છે એ લક્ષ રાખીને વાંચવું. જ્યારે યાદ કરે ત્યારે સામે ઊભા જ છે. જ્યારથી મુનિ થાય ત્યારથી એક મેક્ષ તરફ લક્ષ હોય અને પુરુષાર્થ પણ તેને જ હોય છે. તેથી કર્મ ખપે છે. “દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામને બાંધે નહીં અને બંધાવાના કામીને છેડે નહીં.” (૧૭૬) છૂટવાને કામી હોય તેને પરમાત્મા પણ બાંધતા નથી. કૃપાળુદેવ લખે છે કે “કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું ?” (૫૭૬). સાચી વસ્તુ પડી રહી અને કલ્પિતની માન્યતા થઈ ગઈ છે. આવાં વચનને સંગ્રહ કર્યો હોય તો આપણને બીજાં કામ કરતાં પણ સાંભરે. દેહ કરતાં અનંતગણુ કાળજી આત્માની રાખવાની છે. પુરુષાર્થ કરવાનું છે. કૃપાળુદેવનાં વચન મળ્યાં છે તે ગ્રહણ કરવાં. “સહજત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર બહુ ચમત્કારી છે. એ જપતાં કોટી કર્મ ખપે છે. ૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કા.. વ. ૧૦, ૨૦૦૮ મરણ કરવું. હું દેહથી ભિન્ન છું એ લક્ષ રાખ. એક ભાઈ–જેમ કેઈ પત્ર મુખપાઠ કરીએ અને ફેરવીએ નહીં તે તે ભૂલી જવાય છે, તેમ પુરુષોના બંધથી જે કંઈ ભાવમાં ફેરફાર થાય તે આ દેહ છોડ્યા પછી રહે કે ભૂલી જવાય? પૂજ્યશ્રી—પત્ર એક જ દિવસમાં મુખપાઠ કર્યો હોય તે તે થોડા વખત સુધી યાદ રહે અને વારંવાર રેજ યાદ કરે છે તે ઘણા દિવસ સુધી યાદ રહે. તેમ પુરુષને બોધ એકવાર જીવ સાંભળે, કંઈક સંસાર અનિત્ય લાગે; પાછો તે નિમિત્તથી દૂર થાય કે તે અસર મટી જાય છે. ઘણુ કાળ સુધી સત્પષના બોધને માત્ર છૂટવાની ભાવનાએ સાંભળે તો તેની અસર ઠેઠ મરણ સુધી રહે અને ખાતા–પીતાં, કામ કરતાં, સૂતાં--જાગતાં જ્ઞાનીની આજ્ઞામાં રહે, તેને જીવનને સાર સમજીને બીજી બધી ઈચ્છાઓ ત્યાગીને એક Page #98 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૨ મોક્ષને ઉપાય કરે; જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે ભાવના બીજા ભાવમાં પણ કાયમ રહે. તેનું ફળ મેક્ષ છે. માટે પુરુષાર્થની જરૂર છે. સર્વ કરવું છે તે એક લક્ષ થવાને અર્થે કરવું છે. લક્ષ ન થાય તે લક્ષ વગરના બાણની પેઠે બધાં સાધને નિષ્ફળ જાય. લક્ષ થવા માટે સત્સંગ એ સર્વોત્તમ અને સહેલે ઉપાય છે. સત્સંગથી જે લક્ષ કરવાનું છે તે લક્ષ સહજે થાય છે. જે લક્ષ થઈ જાય, તે પછી બધા સાધન સફળ થાય. માટે લક્ષ કરી લેવાનું છે. તે સત્સંગથી થાય છે. સત્સંગમાં વિઘ કરનાર આરંભ અને પરિગ્રહ છે. માટે આરંભપરિગ્રડથી નિવૃત્ત થઈ સત્સંગ કરે તે સહજે લક્ષ થાય. અને લક્ષ જે પિષાય તે કરવાનું થઈ જાય. જીવને ત્યાગની ઘણી જરૂર છે. ત્યાગ એ રાજમાર્ગ છે, અનંત સુખસ્વરૂપ છે. જગતના પ્રપંચથી જે પાછો વળે તે ઘણું નિવૃત્તિ મળે. સાવ નવરે અને કેરો થઈ જાય. માટે ત્યાગ ઉત્તમ છે. સારું કામ કરવું હોય તેને અનુકૂળ યુવાવય છે. હવે સારામાં સારું શું છે? તેને વિચાર કરે તે આત્મપ્રાપ્તિરૂપ ધર્મ જ સારરૂપ નીકળે છે. એને માટે યુવાવય ઘણું અનુકૂળ છે. બાળવયમાં સમજણ ઓછી હોય છે અને વૃદ્ધાવસ્થામાં કશું થાય જ નહીં. માટે યુવાવર્ષમાં જ ધર્મ-આરાધન કરી લેવું. મરણ ક્યારે આવશે તે આપણે જાણી શકતા નથી. ઘડપણ દેખી શકાશે એ નિશ્ચય નથી. માટે વરાથી અનુકૂળતામાં કામ કરી લેવું. પ્રબળ ઇચ્છાવાળા જ આ કાળમાં ઘણું જ ઓછા જોવામાં આવે છે, માટે જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે તેણે તે પછી એ ઉત્તમ કામમાં પ્રમાદ કરે ઉચિત નથી. સંગે પલટાય છે. આત્મા કાયમ તેને તે જ રહે છે. જેમ ઠરેલું ઘી આપણે જોયું હોય અને પછી તેને ગરમ કરીએ તે તે જ ઘી ખાપણને તેલ જેવું દેખાય; પણ જે પહેલેથી તે ઘીની સુગંધથી, ચાખવાથી ખરી. ખાતરી કરી લીધી હોય તે પછી ગમે તે રૂપમાં તે ઘીને આપણે ઓળખી શકીએ. તેવી જ રીતે આત્માને પણ તેના ગુણે વડે, અનુભવ વડે તપાસી ખરી ખાતરી કરી લીધેલી હોય તે પછી ગમે તે સંગોમાં પણ આપણે તેને ઓળખી શકીએ. નહીં તે અંગે પલટાતાં શ્રદ્ધા પણ પલટાઈ જાય. માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય અને ઉપશમ વડે આત્માને ઓળખવાની આજ્ઞા કરી છે. દેખાય છે તે બધું પલટાઈ જવાનું છે, તે પછી તેમાં રાગ કરી બેટી થવું નકામું છે. જે વસ્તુ હમણાં છે તે સાંજે દેખાતી નથી. એવી વસ્તુને વિશ્વાસ કેણ સમજુ હોય તે કરે ? તે પરથી વિશ્વાસ ઊઠે તે સહજે ઉપશમ થાય, ઉપશમ એટલે કષાયોની મંદતા જે વસ્તુનું સ્વરૂપ સમજાય, તે પછી તેની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં હર્ષશેક થાય જ ક્યાંથી ? માટે વૈરાગ્ય વધારવાની જરૂર છે. વિરાગ્ય લાવવા માટે બાર ભાવનાએ વિચારવી. ૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વ. ૧૧, ૨૦૦૮ હું દેહથી ભિન્ન છું એ લક્ષ રાખ. પિતાની કલ્પનાએ વર્તવામાં ધર્મ નથી, જાણનારને ભૂલ નહીં. દરેક અવસ્થામાં કૃપાળુદેવનાં વચને હિતકારી છે. કૃપાળુદેવે Page #99 -------------------------------------------------------------------------- ________________ ' આધામૃત પુષ્પમાળામાં લખ્યું છે કે “જો તું સમજણેા ખાલક ડાય તે વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર.” (૨–૨૬). કૃપાળુદેવનાં વચનો વાંચવાથી ઘણા લાભ છે. અનુક્રમથી વાંચે તા વિશેષ લાભનું કારણ છે. મુમુક્ષુ—જાત્રા કરવા જઈએ ત્યારે કેવા ભાવ થવા જોઈએ ? પૂજ્યશ્રી—જાત્રા એટલે શુ ? મુમુક્ષુ—જે જે સ્થાનોમાં મહાપુરુષા વિચર્યાં છે તે સ્થાનામાં જવું તે જાત્રા. પૂજ્યશ્રી...જાત્રાને એ અથ પણ થાય છે અને જાત્રા એટલે જીવવુ પણ થાય છે. આપણું જીવન પવિત્ર કરવા માટે જવું છે. ખાહુબળજી ખાવું પીવુ બધું છેડીને કાઉસગ્ગમાં અડગપણે ઊભા રહ્યા હતા. દેહનું ભાન ભૂલી ગયા હતા. જીવને પેાતાના ભાવથી લાભ થાય છે. કૃપાળુદેવે લખ્યું છે, “ નિર ંતર સમાધિભાવમાં રહે. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો.” (૫૯) જેવા ભાવ હાય તેવુ ફળ મળે, જેવું ઇચ્છે તેવું મળે. સંસારની ઇચ્છા કરે તે સંસાર મળે, પરમાની ઇચ્છા કરે તે પરમાથ મળે. સાચા દેવ મળે તે બધી સામગ્રી મળી આવે. બધું આત્મા પાસે જ છે. મેહને લઈને જીવ કલ્પના કરે કે મેક્ષ કેવા હશે ? કેવલજ્ઞાન કેવુ હશે ? પોતાની પાસે જ મેક્ષ છે. “તું છે માક્ષસ્વરૂપ.” “સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવના માહ છે. '’ (૨૧૧) જીવના ઉપયોગ બહાર રહ્યો છે. બહારથી ઉપયેગ ઊઠે ત્યારે અંતર ઉપયેગ રહે, હું કાણુ છું ? કચાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરુ?” એવી વિચારણા જ્ઞાનીપુરુષના એપથી થાય છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભાક્તા છે, મેક્ષ છે, મેાક્ષના ઉપાય —— આ છ વસ્તુઓ સમકિતના પાયે છે, સમ્યગ્દર્શનની મુખ્ય નિવાસભૂત છે. જાત્રાએ જવું છે તે આપણું જીવન સુધારવા માટે જવું છે. - [ અહીં સુધીને ખાધ યથાસ્મૃતિ લખાયેલ છે. હવેથી આગળના એધ કોઈક અપવાદ સિવાય તે સ્થળે જ સાંભળતાં સાંભળતાં લખેલ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ હુબલી, કાર્તિક વદ ૧૪, ૨૦૦૮ મહાપુરુષનાં વચને કાનમાં પડે તે પણ બહુ લાભ થાય. આ અવસર્પિણી કાળમાં એવા પુરુષ (કૃપાળુદેવ) થયા છે. તેનાં વચને લક્ષ રાખીને સાંભળવાં. જીવને મિથ્યાત્વની ખબર નથી પડતી. મિથ્યાત્વ હોય ત્યાં સુધી હું જાણું છું એ ભાવ મટે નહીં. રેકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મેક્ષ.” જ્ઞાની પુરુષના આશ્રયે મેક્ષમાર્ગ સિદ્ધ છે. આત્મસ્થિરતા એ મોક્ષનું કારણ છે. સંપૂર્ણ આત્મસ્થિરતા થાય ત્યારે મોક્ષ થાય છે. જીવે જ્ઞાની પુરુષને આશ્રય લીધે નથી. જ્યારે ત્યારે જીવ પારકી પંચાત છોડશે, ત્યારે મેક્ષ થશે, ત્યાંસુધી મેક્ષ ન થાય. આત્મસ્થિરતા એ મેક્ષ છે. એ સ્થિરતા નથી થતી એનું કારણ શું? તે કે જ્યાં સુધી જીવને બીજે આકર્ષણ છે ત્યાંસુધી સ્થિરતા ન થાય. બીજે પ્રેમ છે તે મટાડવાનું કારણ સત્પરુષ છે. જ્યાં જ્યાં જીવે મેડ કર્યો છે ત્યાં ત્યાં એને સારું લાગે છે. જ્યારે પુરુષને વેગ થાય, ત્યારે લાગે કે આ તે બધું નાશવંત છે. ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર બધું જ અહીં પડ્યું રહેશે, મારી સાથે આવવાનું નથી. આત્માનું ખરું ઘર મેક્ષ છે. આત્માની સ્થિરતા તે મેક્ષ છે. “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ કહે છે.” (૬૦૯) જેણે એ વસ્તુ જાણું છે, તે પુરુષના સંગે એની ઉત્તમતા લાગે. વિચાર વિના આત્મસ્થિરતા થાય નહીં. મને સાતમું કે છછું ગુણઠાણું છે એમ માની લીધે કંઈ થાય નહીં. એવી દશા આવે ત્યારે છાની ન રહે. બધા મહાપુરુષોએ જગતની વિસ્મૃતિ કરવા અને સ્મરણમાં ચિત્ત રાખવા કહ્યું છે. વૃત્તિ સ્થિર ન રહે ત્યાં સુધી કલ્યાણ ન થાય. એક લક્ષ હેય તે થાય. જેવી ભાવના હોય તેવું ફળ થાય. ભાવના ફેરવવાની છે તે એકદમ ન ફરે, કમે કમે ફરે. જેને વહાણ મળ્યું હોય તેને પાણીને ભય ન રહે. એમ પરમાર્થ પામવા માટે સાધનની જરૂર છે, તે સાધન જ્ઞાની પુરુષ છે. તેના આશ્રયે આશ્રયે કામ થાય. જાણે – અજાણે પુરુષને વેગ થાય તો પણ લાભ થાય. ભાવમાં બધી વસ્તુ છે. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” એ ભાવનામાં સત્પરુષે સહાયક થાય છે, શ્રેણિકના જીવને ભીલના ભાવમાં જરાક Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બેધામૃત આજ્ઞા મળી, તેથી બધું થઈ ગયું. જેવા ભાવ હોય તેવું મળે. જે આત્મભાવ વધે તો કેવળ જ્ઞાન પાસે જ છે. એક વખત પુરુષને દઢ આશ્રય થયે તે ભવોભવમાં થાય. એ આશ્રય થયા પછી બીજા ભવમાં જાય, તો પણ એ વિના એને બીજું ગમે નહીં. સાચું મળે ત્યારે જ શાંતિ થાય. બધાય શાસ્ત્રોને સાર એ છે કે વૃત્તિઓને ક્ષય કરવી. મહાપુરુષે પહેલાં પિતે કરીને કહ્યું છે. એને પગલે પગલે આપણે ચાલીએ તે આપણુ વૃત્તિઓ પણ ક્ષય થાય. આ કાળમાં જેમ જેમ સત્સંગ વિશેષ હોય તેમ તેમ વૃત્તિઓને વિશેષ વિશેષ ક્ષય થાય. ભીલને સત્સંગને વેગ મળે અને સ્થિરતા રાખી તે મોક્ષે જશે. આ કાળમાં પણ સત્સંગના વેગથી એવું થઈ શકે છે. કાળ એ આવી ગયું છે કે ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે. માટે આપણે સત્સંગ કરે. સત્સંગ પણ પુણ્ય હેય તે મળે. સત્સંગને વેગ ન હોય તે નિશ્ચય કરે કે મારે વૃત્તિઓને ક્ષય કરે જ છે, અને પછી ભક્તિ, સ્વાધ્યાય આદિ કરીને વૃત્તિ રેકવી. કરવા મંડી પડે તે થાય. આ કાળમાં મોક્ષ નથી એમ કરીને બેસી જાય તે ક્યાંથી થાય? ભગવાને કહ્યું કે પુરુષાર્થમાં પાછું ન પડવું. જેને સંસારમાં પડવાનો ભય નથી એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને પણ પુરુષાર્થ કરવાનું કહે છે, કેમકે સમ્યગ્દષ્ટિને પુરુષાર્થ કરતાં દેખે તે બીજાને પણ કરવાનું મન થાય. દરેક જીવ એકબીજા ઉપર અસર કરે છે. એકના એવા વિચારે જોઈને બીજાને પણ અસર થાય છે. પુરુષાર્થ કરે તે મેક્ષ સુલભ છે. મંડી પડ્યું તે થઈ જશે. આત્મજ્ઞાન થયા પછી મોક્ષ સિવાય બીજી ઇચ્છા ન રહે. આત્માથી હોય તેને પણ માત્ર એક્ષઅભિલાષ”, મેક્ષ સિવાય બીજી ઈચ્છા હોય નહીં, એક મેક્ષ જ ઇષ્ટ લાગે. પૂર્વે બાંધેલું હોય તે ભોગવે છે, પણ સંસારમાં રુચિ થતી નથી. મનમાં રહ્યા કરે કે ક્યારે આ કાર્યથી છૂટા થઈએ. એ કામ તરત પતે તે સારું એમ જ્ઞાની પુરુષોને વર્યા કરે છે. - આત્માનું ખરું સ્વરૂપ સમભાવ છે. સમભાવ એ જ મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય લખે છે કે દેવલેક તો આગળ છે અને મેક્ષ તેનાથી પણ બહુ આગળ છે, પરંતુ સમભાવમાં રહે તે અહીં જ મેક્ષ છે. સમભાવ એ કર્મ છોડવાનું કારણ છે. સમભાવથી જેટલી નિર્જર થાય, તેટલી કઈ ક્રિયાથી ન થાય. ઉદય વેદતાં સમભાવ રાખવાને છે. ગૃહસ્થાશ્રમમાં રહી સમભાવ રાખે તો મુનિ કરતાં ઘણું નિર્જરા થાય છે, કેમકે ગૃહસ્થાશ્રમમાં વધારે પુરુષાર્થ કરે ત્યારે સમભાવ રહે છે. અને જેટલું વધારે પુરુષા કરે તેટલી વધારે નિર્જરા થાય. મુનિપણમાં અવકાશ બહુ હોય છે તેથી થેડે પુરુષાર્થ કરે તે પણ સમભાવ રહી શકે છે. સમભાવ એટલે ઉદાસીનતા, ક્યાંય રુચિ ન રહે. કૃપાળુદેવ આખા મુંબઈને સ્મશાન સમાન દેખતા હતા. કૃપાળુદેવે કેટલી મુશ્કેલીથી આત્મકાર્ય કર્યું છે, તે એમનાં વચનો ઉપરથી સમજાય છે. નિર્જરાથી મોક્ષ થાય છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સંગ્રહ ૩ છે.” (પ૬૮) જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી કર્મ બંધાય છે. તીર્થકર ભગવાનને પણ શુભ કર્મ બંધાય છે. આરંભપરિગ્રહમાં વૃત્તિ હોય તે વૈરાગ્ય ખસી જાય. પહેલાં ઘણું કાળને વૈરાગ્ય ભેગે કરેલું હોય, તે આરંભ-પરિગ્રહમાં પડવાથી જતો રહે છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. સંસારનું સ્વરૂપ અસાર . જીવ તપાસ કરે કે હું અનાદિકાળથી રખડતે આ છું, તેમાં સમાધિસુખ એક ક્ષણવાર પણ ભગવ્યું છે? નથી ભગવ્યું. જેમ સમુદ્રમાં પાણીનાં મજા ઊછળ્યા કરે છે, તેમ દુઃખી થતું આવ્યું છે. મારું તારું છું. અને હું તો એક જ્ઞાનીને શરણે છું, એવું મનમાં થાય ત્યારે કામ થાય. બીજું કંઈ ન થતું હોય તે “જ્ઞાનીનું કહેલું સાચું છે, એ કહે તે સાચું એમ માને તે પણ કામ થઈ જાય. જેમ એન્જિન હોય તેની સાથે ડબાનો આંકડો ભેરવ્યા તે સાથે ચાલ્યો જાય, તેમ છે. લૂંટાઈ જવું તે સહેલું છે. ઘણું કાળનો વૈરાગ્ય હોય અને એક ક્ષણવારમાં નાશ થઈ જાય. સંસારને વિશ્વાસ કરવા જેવું નથી. જીવે કલેશથી છૂટવું હોય તે સંસારનું સ્વરૂપ સમજવું જોઈએ. જ્યાં જુઓ ત્યાં દુઃખ જ છે. જેમ દરિયાનું પાણી ખારું ખારું હોય તેમ આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ જ દેખાય. એમ સંસારનું સ્વરૂપ વિચારે તે પાછો તેમાં ન પડે. સત્સંગ કરીને સંસારથી નિર્ભય રહેવાનું નથી, તેને ભય રાખવાને છે. નિર્ભય રહે તે પડી જાય. આરંભ-પરિગ્રહમાં પડ્યા પછી નીકળવું મુશ્કેલ છે. જેને મુમુક્ષુતા જોઈતી હોય તેણે તપાસવું કે મારાં પરિણામ કેવાં રહે છે. એ તપાસવાનું છે. સંસારભાવ કરવા નહીં. જેથી છુટાય એવા ભાવ કરવાના છે. કાળજી રાખવી. કળિયુગમાં ક્ષણે ક્ષણે તપાસ રાખે તે મુમુક્ષુતા રહે એવી છે. જાગૃત રહેવું હોય તેણે “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વેરાગ્ય” એની તપાસ કરવાની છે. મારે મેક્ષ મેળવે જ છે, મારે છૂટવું જ છે, આ ભવમાં મારે એ જ કરવું છે, એવી ખેંચ રાખે તો થાય એમ છે. સંસારમાં સમભાવ રહે મુશ્કેલ છે. ક્ષણે ક્ષણે સમભાવ રાખવાનું છે. વૈરાગ્ય હોય ત્યારે બીજા ભાવથી ખસાય છે. સંસાર અસાર છે એ ભૂલવા જેવું નથી. અનાદિકાળથી જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ફસાયે છે. ઘણુંય ખાધું, ઘણું પીધું, પણ તેની તૃષ્ણા છીપી નહીં. હવે આત્માનું કરવાનું છે. અપાર સંસારને પાર આવે એમ નથી. વૈરાગ્ય વધે ત્યારે કામ થાય. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” ત્યાગવૈરાગ્ય વિના આત્મજ્ઞાન ન થાય. નથી જાણે એવો જે આત્મા તેને જાણવાને છે અને જે જાણ્યું છે પુદ્ગલાદિક તેને નથી જાણવું. મુમુક્ષુ તે છે કે જેને છૂટવાની કાળજી જાગી છે. આ કાળમાં ઘણે પુરુષાર્થ કરે તે જ મુમુક્ષુતા ટકે એમ છે. જે કામ કરવું હેય તેની કાળજી રાખવી પડે છે. મોટું કામ કરવું સહેલું નથી. મુમુક્ષુને નિશ્ચય થાય Page #103 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત છે કે હવે મારે મેક્ષ જ મેળવવો છે. તપાસવાને કેમ કરે તે ઉપગ રહે. સંસારનું સ્વરૂપ જન્મમરણ કરાવે એવું છે. માટે જ્ઞાની પુરુષ મરતાં સુધી આત્માને વીસરતા નથી. હુબલી, કાતિક વદ ૦)), ૨૦૦૮ સંસારનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય એવું છે. સંસારમાં જેટલી આસક્તિ છે, તેટલે જીવથી મિક્ષ દૂર છે. કે માણસને કોઈ રાજાએ ફાંસીએ ચઢાવવાને હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભજન આપે, સારું પહેરવા આપે તે તેને એ ગમે? ન ગમે, કેમકે તે જાણે છે કે મારે હવે મરવાનું છે, એ ભય રહે છે, તેથી તેને કંઈ ન ગમે. એવું આ બધાને માથે મરણ છે, તે ફાંસીના હુકમ જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તે અમુક દિવસ નક્કી કરેલ હોય અને આ મરણ તે રાતદિવસ માથે જ ભમી રહ્યું છે. છતાં મેહને લઈને એને વિચાર નથી આવતું. મરણ એકલું હોય તેય કંઈ નહીં, પણ પાછું જન્મવું, ફરી મરવું, એમ અનાદિકાળથી થઈ રહ્યું છે. સંસાર કેદખાના જેવું છે. એમાં સુખ માને છે તે મૂર્ખતા છે. હું સુખી છું કે દુઃખી? શું કરવાથી સુખી થાઉં? એને વિચાર અવકાશ હોય તે થાય. વિચાર નથી. આ જીવની પાસે કેવળજ્ઞાન છે, તેને કમેં ઢાંકી દીધું છે અને ઇન્દ્રિ દ્વારા થોડું દેખવાનું, સૂંઘવાનું, સાંભળવાનું, સ્પર્શવાનું, ચાખવાનું મળ્યું છે, તેમાં સુખ માની રહ્યો છે. પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પડ્યો છે તેથી આત્મામાં સુખ છે એને ખ્યાલ આવતું નથી. વિરલા પુરુષે જાગ્યા છે. સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું. વૈરાગ્ય હશે ત્યારે સમજાશે. મહાવીર ભગવાનની છૂટવાની ભાવના હતી, તેમને એક અંશ પણ નથી. ભગવાનને સંસારનું દુઃખ લાગ્યું હતું તેટલું નથી લાગ્યું. મહાવીર ભગવાનને શરીર, પાંચ ઇન્દ્રિ, વૈભવ બધું મળ્યું હતું, છતાં છોડીને ચાલી નીકળ્યા. તીર્થકર છતાં પણ કેટલું બધું પુરુષાર્થ કર્યો છે! ખાધુંય નહીં, પીધુંય નહીં, જંગલમાં ઘોર તપ કર્યું. એવા પુરુષને નમસ્કાર છે. સંસારમાં રહી રાગદ્વેષ ન કરવા એ બહુ વિષમ છે. વિષમતા છોડવી હોય તે સમભાવ રાખ. સમભાવ એ મેક્ષ છે. જ્યાં સુધી સંસારને ત્રાસ ન લાગે ત્યાં સુધી જ્ઞાનીના વચનમાં રસ ન આવે. બધું જગત સ્વપ્ના જેવું છે. સંસારમાં એકધારું સુખ કે દુખ નથી હોતું. સંસાર વિષમ છે. સંસાર એટલે રાગદ્વેષ અને રાગદ્વેષ તે સંસાર છે. રાગદ્વેષ ન ગમે ત્યારે મેક્ષ ગમે. સંસારની રુચિ પલટાયા વિના ન થાય. છૂટવાની ભાવના થવી દુર્લભ છે. જીવ ઘણીવાર ભૂલ્ય છે. “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.” (૧૬૬) પણ તેથી જન્મ-મરણ ટળ્યાં નહીં. શાસ્ત્રને પહેલીવાર સાંભળે છે એમ નથી. જીવમાં પરિભ્રમણ વધારવાની શક્તિ છે અને ઘટાડવાની પણ શક્તિ છે. આત્મામાં શ્રદ્ધા નામને ગુણ છે. તે શ્રદ્ધા જે સંસાર પ્રત્યે હોય તે તેનું ફળ સંસાર આવે અને Page #104 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ સત્પુરુષ પ્રત્યે હાય તા તેનુ ફળ મેક્ષ આવે છે. સત્ મળ્યું નથી, એ મળશે ત્યારે છૂટવાની વાર્તાને અંદરથી ભણકાર થશે. પુરુષાર્થ કરે તે છૂટે. સમાધિમુખ બજારમાં નથી મળતુ, એ તે જ્ઞાની પાસે જ મળે. ભક્તિ કરવી તેા એવા પુરુષની કરવી કે જેણે સ'સારને પૂ દીધી છે, પાછુ સંસાર ભણી જોતા નથી. વૈરાગ્ય હેાય તેને સંસારમાં કચાંય ખાટી થવા જેવુ નથી એમ લાગે છે. વૈરાગ્યવાળા મેક્ષ સિવાય કયાંય ખાટી ન થાય—મક્ષ મેળવે સંગનું સ્વરૂપ જેણે જાણ્યુ છે તે સંગથી ડરે છે. જીવ સંગથી આત્માને ભૂલ્યા છે. આત્માનું સ્વરૂપ અસંગ છે; પણ જીવ કર્મોને આમંત્રણ આપે છે તેથી કર્મી આવે છે. અસગપણું આપણું સ્વરૂપ છે. જે સંગ થયા છે, તે એમના એમ જાય નહી. એને માટે સત્સંગની જરૂર છે. સત્સંગ પણ એક પ્રકારના સંગ છે, પણ તેથી અસંગ થવાય છે. فی જંગલમાં નાસી જવાથી કંઈ સંગ મટી જાય એમ નથી. સંસાર ભંયકર લાગે ત્યારે જાણવું કે ખોધબીજ પ્રગટ્ટુ છે. સંગ જેને ભયંકર લાગ્યા છે તેણે જન્મમરણ ન થાય એવું કરવાનુ છે. જેમ અને તેમ પ્રતિબંધ ત્યાગી અસ થવાતુ છે. ઉપદેશ કરવા ચેાગ્ય છઠ્ઠું' અને તેરમુ ગુણસ્થાન છે. સંસાર વિષમ છે, માટે સમભાવ રાખવાના છે. આત્માને સભારવા એ મેટી વસ્તુ છે. આત્માને કર્યું ન બંધાય એવુ કરવાનુ છે. આત્માનું કરવું હાય ત્યારે કાળજી રાખવી પડે છે. જેણે આત્મા જાણ્યા છે એવા પુરુષના દૃઢ આશ્રય થાય તા વધારે પુરુષા ન કરે તેા પશુ મેક્ષે જાય, જેમ ગાડીને ડમ્બે જોડી દે તેા પાછળ પાછળ ચાલ્યેા જાય તેમ. ડખ્ખામાં મશીન હે।તું નથી, પણ પાછળ જોડવાથી જ્યાં એન્જિન જાય ત્યાં જતા રહે છે. તેમ જ્ઞાની પુરુષને આશ્રય લેવાથી તેને પણ મેક્ષ થાય છે. મન વશ કરવાના ખરા ઉપાય જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રય છે. શુકલધ્યાન થયા વિના કેાઈ મેક્ષે ગયા નથી. સાચા માર્ગોને દૃઢ આશ્રય થાય તેા અધી સામગ્રી મળી આવે. કૃપાળુદેવે લખ્યુ છે કે— “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સ ભાવ અર્પણ કરી દઈ વોં જા. પછી જો મેાક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) એવા વીમા ઉતારીને આપ્યા છે. એ સિવાય ખીજું કરવાનુ નથી. જેટલે સ્વચ્છ ંદ છે તેટલેા જીવથી મેાક્ષ દૂર છે. એ સ્વચ્છંદ એમને એમ રોકાય એમ નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ-ચેગથી, સ્વચ્છંદ તે રોકાય,” પેાતાની મેળે ગમે તેમ કરે તેથી સ્વચ્છંદ ન રોકાય. આ કાળમાં સત્સંગને ચૈાગ મળવા દુભ છે અને સત્સંગની વિશેષ જરૂર છે. સત્સંગ કરવે। અને અસત્સ`ગથી ડરતા રહેવું. સત્સંગ ન હેાય તે સત્સંગની ભાવના રાખવી, જેથી સત્સંગ મળશે. આપણે પહેલાં ભાવના કરી તેથી સત્સ`ગ મળ્યા. મારે નવાં ક નથી ખાંધવાં અને જૂનાં દેડવાં છે’ એવુ થાય ત્યારે મેક્ષ થાય. સત્પુરુષનાં વચના સત્પુરુષ તુલ્ય જાણીને ભાવના કરવી, પુરુષાર્થ કરવાના છે. જેને ક્ષાયિક સમ્યગ્દર્શન થયુ છે એવા પુરુષને પણ પુરુષાર્થ કરવાનુ ભગવાને કહ્યું છે કેમકે હજી ચારિત્રમેહ છે, અને બીજું તેમને પુરુષાર્થ કરતા દેખી બીજા જીવાને પણ અસર થાય છે. જ્ઞાનીપુરુષના આત્મા છૂટું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વામૃત છૂટુ” કરે છે, મેક્ષ મળતા હોય તે કશુય જોઈતુ નથી, એવી તૈયારી રાખવી. ગમે તે કરવુ પડે તે છૂટવાની ભાવના રાખીને કરવુ, ગમે તેવા ઉદય હાય તે પણ સમભાવ ન છેડવે. સમભાવ છૂટવાનું કામ કરે છે. સમભાવ એ છૂટવાની ચાવી છે. કૃપાળુદેવનું જીવન ચેાથા આરા જેવું હતું. આત્મસ્વરૂપમાં નિર ંતર વતા હતા. વચ્ચે કઈ કામ કરવું પડે તે કેટલું વહેલુ એ કામ પતે એવા લક્ષ રાખીને કરતા. પ્રારબ્ધને લઈને ખાટી થવું પડે, કામ કરવું પડે, તેાપણ આત્માને એ ભૂલતા નહેતા. સમ્યક્ત્વદશા જ એવી છે. વ્યાત્મા ભુલાય તા વિભાવભાવ પેસી જાય. પૂર્વ આંધેલાં કર્મો છે તેથી દેહ ટકે છે. કૃપાળુદેવને દેડ અને આત્મા સ્પષ્ટ જુદા લાગે છે. કોઇ એક મુમુક્ષુએ કૃપાળુદેવ પાસે કૃપાળુદેવનું ચિત્રપટ મગાવ્યું હતું તેના ઉત્તરમાં કૃપાળુદેવે લખ્યું કે “તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સ ંગનું માટુ ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવુ આત્મસ્વરૂપ પ્રગટે છે.” (૩૯૬) મહાપુરુષનું સ્વરૂપ ઓળખાય ત્યારે પેાતાનું સ્વરૂપ એળખાય છે. “ક્ષમાપના’માં આવે છે કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને! પ્રકાશ કરે છે.” સંસારની ઇચ્છા છેાડીને સત્પુરુષના સ્વરૂપની ભક્તિ કરવી. શુદ્ધ સ્વરૂપ જ્ઞાની પુરુષે પ્રગટ કર્યુ” છે તેને લક્ષ રાખીને કરવુ, શુદ્ધસ્વરૂપ વિચારવાયાગ્ય છે, બડારનુ અધુ' ભૂલવાયેગ્ય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું મહાન ફળ છે. સંસારથી પ્રેમ ઉઠાવી સત્પુરુષ પ્રત્યે કરવાથી પેાતાનુ સ્વરૂપ પ્રગટે છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખસે; વહ કેવલકો બીજ જ્ઞાનો કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.’’ બધા તીકરાએ એમ જ કહ્યું છે. સીતાનું મન ખીજાં કામ કરતાં છતાં રામમાં જ લીન રહેતું હતું. “મન મહિલાનું વડાલા ઉપ”. સતીના પતિ પ્રત્યેના પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાત્મ્ય પણ છે. એવા પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવે તે કામ કાઢી નાખે. સતી જેટલા જ નહી પણ તેથી અનેકગણા પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાના છે; કેમકે સસારમાં આત્મા ચોંટી ગયેા છે, તેને ઉખાડચા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનતગણા પ્રેમની જરૂર છે. સમયે સમયે પ્રેમ રહેવા જોઈએ. પ્રેમને વશ ભગવાન પણ છે એ પ્રેમ શબ્દમાં આવે એવા નથી. કૃપાળુદેવ પેાતાની દશા જણાવે છે કે પરમાથ સંબંધી કહેવા-લખવા-સમજાવવાને ઉત્ક્રય હોય તે જ તેમ કરવુ', એમ વર્તે છે. જે ઉદ્દયમાં ન હોય તેને પરાણે ખે’ચીને કરતા નથી. જે ઉદયમાં આવે છે તે કરે છેઃ “વિચરે ઉદયપ્રયાગ.” સંસારમાં રહ્યા છતાં રાગદ્વેષ વિષમભાવ મળ્યા છે. એક આત્માને લક્ષ રહે છે. આત્મા અને દેહ સ્પષ્ટ જુદા લાગે છે. વિદેહી દશા રહે છે. ચિત્ત ખીજામાં ટકતું નથી. “જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થવાય ત્યાં સુધી અમારા આત્મા જપે એમ નથી.” Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૩ એ‘ગલેાર, માગશર સુદ ૨, ૨૦૦૮ જીવ છે તેને ચૈતન્ય કહેવાય છે. સથી ઉઢાસ થાય ત્યારે ખરું ચૈતન્ય કહેવાય છે. બીજા કામ કરતાં છતાં વૃત્તિ તેમાં ન પેસે એવુ ઉદાસપણું જ્ઞાનીપુરુષના શરણે આવે છે. સંસારમાં સુખ નથી, પણુ દુ:ખ જ છે, એમ જ્ઞાનીએ કહ્યું છે. જ્ઞાનીપુરુષોને દયા આવવાથી કહે છે. પરમ શાંતિ એ આપણા ધર્મ છે. ફરી ફરી જીવ જન્મમરણ કરી રહ્યો છે તે મટાડવા માટે જ્ઞાની કહે છે. આત્માને ખીજાથી કઈ લેવાદેવા નથી. ખીજાથી મેળ મળે એવુ નથી, છતાં અનાદિકાળથી આત્માને છેડીને ખીજાની પાછળ જીવ પડ્યો છે. આત્માનું ખરુ સ્વરૂપ વીતરાગતા છે. જ્ઞાનીપુરુષોને પૂર્ણાંકના યેાગે પ્રવૃત્તિ આવી પડે તો ઉદાસ રહે છે. સંગ્રહ ૩ જીવને અનાદિકાળથી છેતરનાર માયા છે. માયાના અંત આવે એમ નથી. માયામાં મારુ હિત છે એમ માનવા જેવું નથી. જ્ઞાનીપુરુષા પ્રવૃત્તિથી ચેતતા રહે છે, લેપાતા નથી. આ જગતમાંનુ એક પરમાણુ પણ મારું' નથી, એવું જ્યારે થશે ત્યારે મેક્ષ થશે. જ્ઞાની પુરુષો લેપાવું નહીં અને પેાતાનુ કર્તવ્ય સમજે છે. કાઈ પણ પ્રકારે માયામાં ન લેપાય ત્યારે ઉદાસ રહી શકે, ઉદાસ રહેવુ' કઈ સહેલુ નથી. ગૃહસ્થાશ્રમમાં આટલી ઉદાસીનતા રાખવી બહુ મુશ્કેલ છે અને જે રાખે તે બળવાન કહેવાય. ભરત ચક્રવતી ઉદાસપણે રહ્યા હતા તે તરત કેવળજ્ઞાન પામ્યા. ઋષભદેવ ભગવાને ભરતને કહ્યું કે હું હવે દીક્ષા ગ્રહણ કરું છું માટે તું રાજકાજ સભાળ ત્યારે ભરતજીએ કહ્યુ` કે મારે રાજ્ય નથી કરવું. તે પણ છેવટે સંભાળવું પડ્યું, પણ તેમાં લેપાયા નહી. કમળ જેમ પાણીમાં હોવા છતાં કરુ' રહે છે, તેમ તે કેારા રહ્યા. જેટલી ઉદાસીનતા હશે તેટલેા ખરા ધમ છે. હે જીવ કા ઇચ્છતુ હવે? હૈ ઇચ્છા દુ:ખ મૂલ.” અનાદિકાળથી જીવ પુદ્ગલની ઇચ્છા કરે છે. પ્રવૃત્તિમાં રહી ઉદાસીનતા રાખવી બહુ અધરી છે. અનાદિકાળને અભ્યાસ બીજે પડેલા છે, તેથી તરત તણાઈ જાય છે. આત્મા કંઈ પરગામ ગચે નથી. જેને જ્ઞાનદશા ઉત્પન્ન થઈ છે, તે સમભાવમાં રહી શકે છે. પુરુષાર્થ કરે તે થાય. જ્ઞાનીપુરુષે કહેલા ભાવ રહે તે ક છૂટે. જ્ઞાનીપુરુષનુ અવલ અન જીવને ખડુ હિતકારી છે. જેનાં આત્મપરિણામ સ્થિર થયાં છે એવાં પુરુષનુ અવલ બન લીધુ હાય તે આપણાથી પણ તેવું થવાય. શરણ કરે બળિયાતણું, મન મેન મેરે; યશ કહે તસ સુખ થાય રે મન મેાહન મેરે.” (ય૦ વિ॰ ૧૯) “ધિંગ ધણી માથે કયા રે, કુ ગ જે નર ખેટ.” (આ૦ ૧૩) જ્ઞાનીનું શરણુ છે તેને ભવભય નથી; પણ અભિમાન કરે તે ગમડી પડે. ૪ હૈસુર, માગશર સુદ ૫, ૨૦૦૮ સંસારનું સ્વરૂપ વિષમભાવ કરાવે એવું છે. માટે જીવને કર્માં આછાં બંધાય એવુ કરવાની જરૂર છે. પૂર્વ અધ્યા છે તે ભેગન્યા વિના છૂટકે નથી; પણ સમભાવે ભાગવવાં. એ સમભાવ ન રહ્યો તે પાછાં નવાં કર્મ બંધાશે અને તેથી જન્મમરણ કરવાં પડશે આપણે આ બહું બહુ વિચારવા જેવુ છે. ક છે, તે આત્મસ્થિરતાને ચંચળતાન' કારણ છે Page #107 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત હેર, માગશર સુદ ૬, ૨૦૦૮ પ્રશ્ન–વૈરાગ્ય શાથી રહે? પૂજ્યશ્રી–આખો લેક બળી રહ્યો છે એમ લાગે ત્યારે રહે. જગતમાં કેઈ સુખી નથી. પુણ્યથી સુખી દેખાય છે, પણ સુખ નથી, દુઃખ જ છે. ચારે ગતિના છ દુઃખી જ છે. રાગદ્વેષ છે ત્યાં દુઃખ જ છે. આત્મા અનંતસુખનું ધામ છે, એમ જેને સમજાય તેનું મન બીજામાં ન જાય. આ કાળમાં વિરલા સન્દુરુષે છે. પરમાર્થને માર્ગ મળ દુર્લભ છે. સાચે સત્સંગ જેને થયે હોય તેને રખડવું ન પડે. જન્મમરણ છૂટી જાય એવું છે. કેઈ વખતે પુરુષ મળ્યા તે પોતે જ નહીં અને કોઈ વખત પોતે જાગે તે પુરુષ મળ્યા નહીં. અનાદિકાળથી એમ ખાંડુ-બાંડું થતું આવ્યું છે. પુરુષ મળે પણ આજ્ઞા આરાધવાની રુચિ જાગે તે કામ થાય. જીવને સત્સંગ એ વિશ્રાંતિરૂપ છે. તે પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. સની ભાવના જ જગત કરવા દેતું નથી. સંસારદશા એવી છે કે સત્સંગની ભાવના થવી પણ દુર્લભ છે. ચારે બાજુ અસમાં જ જીવ ભાવના કરી રહ્યો છે જગતમાંનું એક પરમાણુ પણ મારે નથી જોઈતું એવું થાય ત્યારે આત્મામાં રહેવાય. સત્ એટલે આત્મા. મૂળ સ્વભાવ ભણી વૃત્તિ જવી મુશ્કેલ છે. બધું કલ્પિત લાગે ત્યારે સાચા ભણું વળે. પ્રશ્ન–સર્વસંગ એટલે શું? પૂજ્યશ્રી–આત્મધ્યાન કે બોધ અખંડપણે રહેવા ન દે, તેમાં વિહ્મરૂપ થાય તે સર્વ સંગ છે. આત્મામાં જ રહેવું એ સર્વસંગ-પરિત્યાગ છે. જ્ઞાની પુરુષોએ જે વસ્તુ જાણું છે તેમાં અખંડપણે રહેવા માટે સર્વસંગ પરિત્યાગ કરે છે. જ્ઞાનીની સમજણ અને અજ્ઞાનીની સમજણ બન્ને જુદી છે. અજ્ઞાનીને દેહની કિંમત છે અને જ્ઞાનીને આત્માની કિંમત છે. જ્ઞાની પુરુષને સાતમી નરક કરતાં પણ મેહથી વધારે દુઃખ લાગે છે. કૃપાળુદેવ લખે છે કે “હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની માહિતી સમ્મત થતી નથી.” (૮૫) અંતરને બાળનાર મહ છે. મેહમાં પડયાથી જીવ ન કરવા જેવું કરી બેસે છે, માટે જેમ બને તેમ સદ્દવિચારમાં વૃત્તિ રાખવી સદ્વિચારમાં વૃત્તિ રહે તે કર્મ ઓછાં બંધાય. જ્યાં સુધી સંસારથી મૂંઝવણ ન આવે, ત્યાં સુધી આત્માને લક્ષ ન થાય. પૂર્વકર્મને લઈને ઉપાધિ આવી પડે તે મૂંઝાવાનું નથી. પણ સદ્દવિચારમાં વૃત્તિ રાખવી. એ લક્ષ રાખવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. સવિચારમાં રહેવું, જ્ઞાનીએ કહ્યું હોય તે કરવું. જે કર્મ ઉદય આવે, તેને સમભાવે ભેગવવાં એ જ્ઞાનીને માર્ગ છે. કંટાળ્યાથી કંઈ કર્મ છોડે એમ નથી. સંસારના પ્રસંગે દુઃખદાયી છે. કંટાળી જવું એ વૈરાગ્ય નથી, પણ શ્રેષ છે. દુઃખર્ભિત વૈરાગ્ય તે વૈરાગ્ય નથી, એક પ્રકારનું આર્તધ્યાન છે. ઉદયમાં આવે તે સમભાવે સહન કરવું, એ ઉપાય છે. સમભાવ આવે તે કર્મ ન બંધાય, કર્મ તે જવાનાં છે. સમજણ હોય તે સમભાવ રહે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૬ શ્રવણબેલગેલ, માગશર સુદ ૮, ૨૦૦૮ ભેદજ્ઞાન થયા પછી પણ ચારિત્રમેહ રહે છે. આત્મજ્ઞાન થયા પછી આત્મા સિવાય બીજે વૃત્તિ જાય તે સમક્તિ જતું રહે. ચારિત્રહ હોય ત્યાંસુધી પુરુષાર્થ કરવાને છે. જાગૃતિ રાખવાની જરૂર છે. ત્યાગવૈરાગ્યમાં વિશેષ રહેવું. જ્ઞાની પુરુષને આત્માનું ઓળખાણ થયું છે, તેને આધારે આપણને આત્મસ્વરૂપનું ઓળખાણ થાય છે. પૂર્વ કર્મને લઈને પરવસ્તુને સંગ થયે છે. આત્મજ્ઞાન થયા પછી પણ કેટલે બધે પુરુષાર્થ કરવાનો છે ! તે પછી માર્ગને અજાણું હોય તેને માટે તે કહેવું પણ શું? પુણ્ય ઉપર વિશ્વાસ રાખીને બેસી જવાનું નથી. ચેતતા રહેવાની જરૂર છે, નહીં તો ક્યાંય તાણું જાય એવું મન છે. સદગુરુનું અવલંબન મોટું છે. સદ્ગુરુ ઉપર પ્રેમ આવવાથી અને તેની આજ્ઞાએ વર્તવાથી જીવને સમકિત પ્રાપ્ત થાય છે. ત્યારપછી પણ ઘણે પુરુષાર્થ કરવાનું છે. મુનિ બે ઘડીથી વધારે પ્રમત્તમાં ન રહે. બે ઘડી પછી અપ્રમત્ત થઈ જ જાય. જેમ બને તેમ નિવૃત્તિની ઈચ્છા રાખવી અને નિવૃત્તિ કરવી. બધાને આધાર પ્રેમ છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલ કે બીજ જ્ઞાની કહે, નિજકે અનુભૌ બતલાઈ દિયે.” એ પ્રેમ ઓળખાયે નથી. સંસાર ભણી પ્રેમ છે, તે ઊઠી મેક્ષ ભણું થાય તે મેક્ષ થાય. સાચી ભક્તિ હોય તેની સાથે જ્ઞાન હોય છે અથવા તે જ્ઞાન તરફ લક્ષ હોય છે. જ્ઞાન તરફ લક્ષ રહે ત્યાં આત્માની ભક્તિ થાય છે. જ્ઞાન થવા માટે ભક્તિ અવલંબન છે. અવલંબન હોવાથી કામ સરલ થાય છે. પુરુષાર્થ કરવાનું છે. સંગને લઈને આ જીવ પિતાને ભૂલી ગયેલ છે. સંગની નિવૃત્તિ કરવી વિકટ છે. સત્સંગે સંગની નિવૃત્તિ થાય છે. સત્સંગમાં પણ જીવે ઘણું પુરુષાર્થ કરવાને છે. સંસારને ભય લાગ્યો હોય ત્યારે મેક્ષ ભાણ વળે. જ્યાં મીઠાશ લાગે ત્યાં જીવની વૃત્તિ જાય છે. જેને સંસારને ભય લાગ્યો છે તે જ ધર્મઆરાધના કરી શકે છે. જે વસ્તુને આ જીવને પરિચય છે તે એને ગમે છે. ગરજ જાગે ત્યારે છૂટવાને રસ્તે ગમે. ક્યારે મને સત્સંગ મળે, ક્યારે ભક્તિ મળે ?’ એવી અંતરથી ભાવના રાખવી. સમ્યગ્દષ્ટિને આત્મા સંસારથી કંટાળ્યું હોય છે અને પૂર્વકર્મને લઈને ઉપાધિ આવી પડી હોય તે પણ મનમાં તે આ ઉપાધિથી ઝટ છુટાય તે સારું એમ રહે છે. વ્યવહારમાં તે જીવ વિચાર કરે છે, પણ પરમાર્થમાં નથી કરતે. જેને આત્માનું જ્ઞાન છે, તેને પરપદાર્થોનું માહામ્ય ન લાગે. જ્ઞાની પુરુષના અવલંબને આત્મજ્ઞાન થાય છે. માટે એમના અવલંબને રહેવું. એ યોગ ન હોય તે સત્સંગ કે સન્શાસ્ત્રના અવલંબને રહેવું, પણ ભાવના તે જ્ઞાની પુરુષના યેગની જ રાખવી. પરમાં પ્રવૃત્તિ હોય તે ઘટાડી સત્સંગ કરે. એ જ જીવને હિતકારી છે. પુરુષના ગે બીજી વસ્તુને ભૂલીને જીવને પિતાનું સ્વરૂપ જાણવાની ભાવના થાય Page #109 -------------------------------------------------------------------------- ________________ બોલામૃત છે. જ્ઞાનીને પણ સત્સંગ હિતકારી છે. સત્સંગ છે એ જ ખરે ખેરાક છે, પુષ્ટિ આપનાર છે, જ્ઞાનદશા જગાડનાર છે. કૃપાળુદેવ જેવા પણ લખે છે કે ક્ષણે ક્ષણે સત્સંગમાં રહેવાની ઇચ્છા રહે છે; બીજા પ્રસંગે આવી પડે ત્યાં ઝટ સત્સંગ સાંભરે છે. જે સત્સંગ કરવા ગ્ય હોય તેને સંગ કરે. પુરુષનાં વચને છે તે સ@ાસ્ત્ર છે. જ્ઞાની પુરુષના ચેગે અહંભાવ મટાડવા માટે શાસ્ત્રો વાંચવાનાં છે. અહંભાવ ટાળવાને છે. અહંભાવ જાય તે વિનય ગુણ પ્રગટે. વિનય હોય તેને માન ન થાય, “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ” એમ લાગે. જ્યાં “હુંપણું (અહંભાવ) છે ત્યાં અનંત દોષ છે. પોતાના સ્વરૂપને ભૂલીને પરના સ્વરૂપને પિતાનું માને છે એ બ્રાંતિ છે. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એને જીવને વિચાર જ નથી લાગતું. જવ જે જે કલપના કરે છે તે ટળે તે મેક્ષ થાય. “હું સાધુ,’ ‘હું શ્રાવક–એ પિતાનું સ્વરૂપ નથી–અહંભાવમાં જીવ તણાઈ જાય છે. કલ્પનાને ટાળવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. મન કલ્પનામાં પડયું છે, એ થાકે એવું નથી. હું કંઈ જ જાણતો નથી એવું કરવાનું છે. પુરુષના ગે એને લાગે કે “સકલ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન” ત્યારે મન થાકે એવું છે. બધાય વિકપ છોડવાના છે. જ્યાં સુધી હું જાણું છું “સમજું છું એમ હોય ત્યાં સુધી કલ્પના ન મટે. ભગવાને કહ૫ના દૂર કરવાનું કહ્યું છે તે વારંવાર વિચારવા જેવું છે. સત્સંગ, વ્રત, નિયમ આદિ આત્માને દેડથી ભિન્ન જાણવા માટે કરવાનાં છે. એને માટે જ બધાં સાધને કહ્યા છે. બધું છોડવાનું છે. બધાથી છૂટી એક આત્મા ભણું આવવાનું જ્ઞાનીઓ કહે છે. પુરુષાર્થ કરે ત્યારે ગુણ પ્રગટે. ગુણુ પ્રગટયા પછી મારામાં બહુ ગુણે છે એમ અભિમાન થયું તે પડી જાય. આઠ મદ છે, તે સમ્યક્ત્વની ઘાત કરનારા છે. અ૫ દેષ હોય તે પણ અત્યંત ખેદ તે દેષ પ્રત્યે રાખ. દેષ લઈને કેઈમેક્ષે ગયા નથી. બધાય તીર્થકરે દોષથી મુક્ત થયા ત્યારે મોક્ષે પધાર્યા. પુરુષાર્થનું ભાન નથી. જ્ઞાની પુરુષે કહ્યું છે : “કરે સત્ય પુરુષાર્થ” એ પુરુષાર્થ કરવાનો છે. સતુનું ભાન નથી. કૃપાળુદેવ મને જ કહે છે, એ લક્ષ રાખીને સાંભળવું. મહાપુણ્યના ભેગે જ આવો યેગ મળે છેતેમાં લક્ષ હોય તે સંસ્કાર પડી જાય. મેહનિદ્રામાં જીવ છે, તેને જગાડવા માટે આ કૃપાળુદેવનાં વચને છે. પ્રમાદથી જીવને ઘણું શેસવું પડે છે. પ્રમાદનું ફળ સંસાર આવે છે. અ૯પ પણ દોષ થયો હોય તે પશ્ચાત્તાપ કરો. વારંવાર ઠપક દઈને એ દોષ ટાળવા. પિતાના દોષ પિતાને જ કાઢવા પડશે. દોષો દેખાય ત્યારે દોષો કાઢવા પુરુષાર્થ કરે. કૃપાળુદેવે આખી “પુષ્પમાળા” લખી અને છેવટે કહ્યું કે “આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દેશને ઓળખી દોષને ટાળવા.” (૨૧૦૭). હું તો અધમાધમ છું એમ વિચારીને દેને કાઢવા. થોડા દોષ હોય અને પુરુષાર્થ કરે તો જાય; પણ પુરુષાર્થ ન કરે તે દે વધી જાય, ગાઢ થઈ જાય. સદ્દગુરુ, સત્સંગ, સશાસ્ત્ર એ સાચાં સાધને છે, સત્સાધનમાં ગરજ ન રાખે તે કંઈ ન થાય, જીવ Page #110 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહું લૌકિક ભાવમાં જાય છે તેથી પોતે પિતાને છેતરે છે, ઠગે છે. જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે. અચિન્ત તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” એમ રહેવું જોઈએ. જીવને સામાન્યપણું થઈ જાય છે તે વંચનાબુદ્ધિ છે. જેને માર્ગની ખબર નથી તે અજ્ઞાનદશામાં શું કરી શકે? પણ સપુરુષના યોગે સારું થાય છે. સત્સાધનની જરૂર છે. આ જીવ અજાને આંધળો છે. સત્સંગનું માહાસ્ય લાગશે ત્યારે માર્ગ હાથ આવશે. જ્ઞાની પુરુષના યોગે પણ અભિમાન ન ટળે તે ક્યારે ટળે? પિતાની લઘુતા અને સત્સંગનું માહાભ્ય લાગશે ત્યારે કલ્યાણ થશે. ચિદાનંદજીએ પણ ગાયું છેઃ લઘુતા મેરે મન માની, યહી ગુગમ જ્ઞાન નિશાની.” સત્સંગ પણ લઘુતા હશે ત્યારે ફળશે. ૭ શ્રવણબેલગોલ, માગશર સુદ ૯, ૨૦૦૮ દે છે અને આત્મા છે. બન્ને જુદા છે. દેડ છે તેને પિતાનો માન્ય છે, તેથી વેદના થાય ત્યારે શરીરની ચિંતા કરે છે ત્યાં મુમુક્ષુતા નથી. મુમુક્ષુને તે તે વખતે આવા વિચાર થાય કે દેહ કેદખાના જેવું છે, વહેલું છુટાય તે સારું જે થવાનું હતું તે થયું, ભલું થયું. જ્યાં સુધી સમભાવમાં વૃત્તિ ન રહે ત્યાંસુધી મુમુક્ષતામાં ખામી છે. મુમુક્ષુ એટલે મૂકવાની ઈચ્છાવાળે. હજી સંસારના દુઃખથી કંટાળ્યું નથી. દુઃખનાં કારણેમાં ગભરામણ થતી હોય તે જાણવું કે મારામાં મુમુક્ષુતા નથી. બધેથી છૂટવાનું છે. કર્મ બાંધ્યાં છે, તે તે ભગવ્યાથી છૂટશે. “થાય ભેગથી દૂર.” જ્ઞાની પુરુષ આત્માને દેહથી ભિન્ન જાણે છે. દેહમાં સુખ ભોગવવાની ઇચ્છા, દેહને સારે રાખવાની ઇચ્છા હોય ત્યાં મુમુક્ષતા નથી, અજ્ઞાન છે. આત્માનું અને દેહનું સ્વરૂપ જાયું નથી તે અજ્ઞાન. આત્મા તો પરમાનંદરૂપ જ છે. કૃપાળુદેવે લખ્યું છે કે “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને.” (૧૪૩). મુમુક્ષુ છૂટવાને માટે જ જીવે છે. જીવ દેહાધ્યાસથી દુઃખી થાય છે. હું દેહથી ભિન્ન છું, એમ ભાવના કરવી. આત્મા તરફ દષ્ટિ કરે તે અનંત સુખનું ધામ એ આત્મા દેખાય. આપણે જે પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે તે ભેગવવા પડશે. જીવે ધીરજ રાખવી. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” સપુરુષના અવલંબને ધીરજ રહી તે સમાધિમરણ થાય. દેહ છે ત્યાં સુધી વેદનાની અસર રહે છે. પણ આત્માને કંઈ થવાનું નથી. ગભરાવું નહીં. દુઃખ તે સારું છે. કેઈ જીવ અહીંથી સમતિ લઈ દેવલેકમાં જાય તે ઈ પણ આવે, પણ સમકિત લઈ નરકે જાય તે સમકિત વમે નહીં. વેદનાથી આત્માના ગુણનો ઘાત થતો નથી. શારીરિક સુખ આત્માનું નથી. કેટલીય વાર વેદના આવી હશે અને આવશે પણ આત્માને વાળ વાંકે થ નથી, અને થવાનું નથી. માટે ધીરજ રાખવી; ગભરાવું નહીં. દેહ છે તે હાડમાંસનું પૂતળું છે. દેહ સારી વસ્તુ નથી, પણ એનાથી પરમાર્થ સાથે તે મેક્ષ થઈ શકે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત શરીર કર્મને આધીન છે, તેથી કર્મ ફરે તેમ શરીર પણ ફરે છે. આત્માનું કામ જોવાનું છે. અંતરથી શરીરની સાથે મળી ન જવું. ઈચ્છાઓ કર્મ બંધાવે છે. આત્માનું કામ સંગથી છૂટવાનું છે. અસંગાપણું એ આત્માને સ્વભાવ છે. બધા વિચાર કરીને, છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એ જે હદયમાં ચૂંટી ગયું તે વેદના વખતે હાજર થશે. દેહાધ્યાસ છૂટે તે જ સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન એ સાચ છે. સાચનો સ્વભાવ કર્મને બાળી નાખવાનું છે. એનાથી નવાં કર્મ બંધાતા અટકે છે. છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ.” સાચ વગર બધું વૃથા છે. જીવ મેહમાં પડ્યો છે. તેથી સાચી વસ્તુ કઈ છે તે ધ્યાનમાં આવતી નથી. દેહ તે જ હું છું એમ થઈ ગયું છે. એ ઊંધી ઈંટ છે, તે ફેરવી નાખવાની છે. જે દેખાય તે ફેરવી નાખવાનું છે. આપણે યાત્રા કરવા આવ્યા તે આત્માને નિર્મલ કરવા માટે આવ્યા છીએ, એ લક્ષ રાખો. એ લક્ષ ન રહે તે જાત્રા ન કહેવાય, જંગલમાં દેડ કરવા જેવું છે. એથી આત્મા નિર્મલ ન થાય. પુરુષાર્થ કરીને અહંભાવ મમત્વભાવ છેડે તે સમકિત થાય. જ્ઞાની પુરુષે તે ઉપદેશ કરે, પણ જીવ તેને ખ્યાલ ન રાખે તે પછી જ્ઞાની પુરુષે શું કરે? જ્ઞાની પુરુષનું કઈ પણ વચન સાંભળ્યું હોય, તે કટીના વખતમાં કામ આવે. જ્ઞાનીના ઉપદેશમાં નિઃશંકતા આવી તે નિર્ભયતા સાથે જ હોય છે. આત્મા નિત્ય છે. કેવળજ્ઞાનથી જોઈને ભગવાને કહ્યું કે દેહ છૂટે પણ આત્મા ન મરે. મોટે ભય મરણને છે. આત્મા નિત્ય છે, એની જેને શ્રદ્ધા હોય તેને મરણભય ન લાગે. મરણુભય રહેવાનું કારણ મેહ, અજ્ઞાન અને પ્રમાદ છે. આત્મામાં હિંમ્મત આવી હોય તે છાની ન રહે. સમજણ એ માટે આધાર છે. [ બપોરના સર્વે મુમુક્ષુઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સાથે એક દિગંબરી મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં એક ઓરડીમાં રત્નની પ્રતિમાઓ હતી. ત્યાં એક ભટ્ટારક હતા તે પ્રતિમાઓને હાથમાં લઈ બતાવતા હતા.] મુમુક્ષુ–આ સ્ફટિકની પ્રતિમામાં કેટલું વજન છે! તે જુઓ. પૂજ્યશ્રી—આપણે ક્યાં વજન જેવું છે, કેવળજ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે. તે ભાઈ–આ સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે! પૂજ્યશ્રી–કેવળજ્ઞાન કેવું જળહળ હશે! એ વિચારવાનું છે. એક ભાઈ-ભરતજીના પહાડ ઉપર આપણે માનથંભ જે હતો. માનસ્થંભ એટલે શું? પૂજ્યશ્રી–ભગવાનનું બહુમાનપણું કરવું. જેમ સ્થંભ નમે નહીં, તેમ ભગવાનનું બહુમાન પણ ઓછું ન થાય. ગૌતમસ્વામીનું અભિમાન એ માનથંભ જેઈને ગળી ગયું. પણ અહીં માન એટલે ભગવાનનું બહુમાન કરવું એમ અર્થ થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮ ગુડિવાડા, માગશર વદ ૦)), ૨૦૦૮ ચિત્રપટની સ્થાપના કરી છે તે જ ભક્તિ કરજે. રોજ સાંજે વધારે ન બને તે થોડું પણ વાચન રાખવું. “નિત્યક્રમ પુસ્તકમાંથી બને તેટલું આલેચના, આઠ દષ્ટિની સઝાય, વગેરે બોલવું. રોજ કંઈને કંઈ સ્વાધ્યાય, ભક્તિ કરવી. ભક્તિ કર્યા પછી વાંચવું. વધુ ન બને તે રેજ મેક્ષમાળાને એક પાઠ તે વાંચવે જ છે એ નિયમ રાખવો. આપણે ભક્તિ કરી છે, હવે વાંચવાની શી જરૂર છે એમ ઉપેક્ષા ન કરવી. વચનામૃતની નવી આવૃત્તિમાંથી ક્રમે ક્રમે રોજ વાંચવાનું રાખવું. તે વાંચવાથી જ્ઞાની પુરુષોને શું કહેવું છે, તે સમજાય છે. જ્ઞાન અને ભક્તિ બને જોઈએ. ભક્તિનું ફળ જ્ઞાન છે. દયા, સંતેષ, ક્ષમા, સમતા એ બધા આત્માના ધર્મો છે તે પ્રગટ થાય, જન્મમરણ ટળી જાય, એ મોટો લાભ છે. જુવાની છે ત્યાં સુધીમાં કરી લેવું, પછી કંઈ ન થાય. પછી વૃદ્ધાવસ્થા આવે, શરીર રેગીલું થઈ જાય, ખાટલામાં પડ્યા રહેવું પડે. એમ બધાય દિવસ પ્રમાદમાં વહ્યા જાય. જુવાનીમાં જેટલી સ્મરણશક્તિ હોય છે તેટલી ઘડપણમાં નથી હોતી. જુવાનીનું કમાયેલું ઘડપણમાં ખાય તેમ જેને યુવાવયમાં સમક્તિ થઈ ગયું તેને પછી વૃદ્ધાવસ્થા આવે તે પણ એક્ષમાર્ગમાં સહજે પ્રવર્તન થાય. ભક્તિ, વાચન, સ્વાધ્યાય આદિ બધુંય કરીને અસંગ થવાનું છે. સંગના વેગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યા છે, માટે અસંગ થવાનું છે. છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” બધુંય કરીને છેવટે દેહાધ્યાસ છોડવાનું છે. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત એ જ મોક્ષ છે. સર્વ વિભાવથી હું મુક્ત છું એવું કરવાની જરૂર છે. જગત બધું નાશવંત છે. જે નાશવંત છે તે આપણું નહીં. જે અમર છે તે આપણું છે. કલ્પના એ જ દુખ છે. “જહાં કલપના, જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના, જલપના, તબ વસ્તુ તિન પાઈ.” જ્યારે કલ્પના જાય ત્યારે દુઃખ મટે અને સુખ પણ પ્રાપ્ત થાય. જગત બધુંય સ્વમ જેવું છે. હમણાં દિવસ દેખાય છે અને થોડીક વારમાં રાત પડી જશે. એવું આ જગતનું સ્વરૂપ ફરતું દેખાય છે. જે દેખાય છે તે ક્ષણે ક્ષણે નાશ પામે છે. એક આત્મા નાશ નથી પામતે. આત્મા જડથી ભિન્ન છે, અજર અમર છે. આ કાળમાં કૃપાળદેવ એક અપવાદરૂપ પુરુષ થયા છે. જે વેગ ચોથા આરામાં દુર્લભ તે આપણને થયો છે. જગત બધું એંઠવાડા જેવું છે, “સકલ જગત તે એઠવત્, અથવા સ્વમ સમાન.” કૃપાળદેવને જગત બધું એંઠવાડા જેવું લાગતું હતું, એ વૈરાગ્ય હતો. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહી તો કંઈ દુઃખરંગ.” (૧૦૭) Page #113 -------------------------------------------------------------------------- ________________ શોધામૃત વૈરાગ્ય વિના ખરી ઓળખાણ ન થાય. તે ઉત્પન્ન થવાનું કારણ પૂર્વના સંસ્કાર છે. એ ન હોય તે એવા સંસ્કારીના સત્સંગે પણ વૈરાગ્ય થાય છે. એ ન હોય તે કંઈ દુ:ખરંગ હોય, એથી પણ કેટલાકને વૈરાગ્ય થાય છે. દુઃખને લીધે કેટલાકને નરકમાં પણ સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે મુનિઓ પણ પ્રતિકૂળ-ઉપસર્ગોવાળ-થામાં જાય છે. જેને છૂટવું છે તેને રસ્તો બતાવ્યું છે. પ્રભુશ્રીજી કહેતા કે તરવાનું પાટણ છે. મનુષ્યભવા, મળે છે તેમાં આ સંસારથી કેમ છુટાય એ ભૂલવા જેવું નથી. સંસારમાં વહાલપ કરશે તે માર ખાશે. અઢાર પાપસ્થાનક જ વિચારવાં. મેં આજે કેટલી હિંસા કરી? કેટલું જ બોલાયું? કેટલી ચોરી કરી? કેટલું અબ્રહ્મચર્ય સેવું? કેટલી પરિયડમાં મૂછ કરી? એમ અઢારે પપસ્થાનક જ સૂતી વખતે તપાસવાં. તેમાં જે જે દેષ થયા હોય, તેને પશ્ચાત્તાપ કર. ૯ ગુડિવાડા, પિષ સુદ ૧, ૨૦૦૮ મુમુક્ષુ-આપ જે વાણી બોલે છે, તે હું લખું છું. એમાં કંઈ વધે તે નહીં ને? પૂજ્યશ્રી—કંઈ વાંધે નહીં. એક ભાઈ_પિતાને ત્યાગ કરવાના ભાવ હોય અને ત્યાગ કરવાથી બીજા જીવને દુઃખ થતું હોય તે શું કરવું? પૂજ્યશ્રી–જીવથી થઈ શકતું નથી તેની તે ચિંતા કરે છે, વિકલ્પ કરે છે, અને જે પુરુષાર્થ કર્યાથી થઈ શકે છે, તેની ચિંતા કરતું નથી. ભગવાનની આજ્ઞાએ વર્તવું એ ભક્તિ છે. “હું કરું, “મેં કર્યું એ બધું અજ્ઞાન છે. એક ભક્તિમાર્ગ છે, બીજે જ્ઞાનમાર્ગ છે. ભગવાનની આજ્ઞાએ વર્તવું એ ભક્તિમાર્ગ છે. આપણે વિચારવા જેવું છે કે આટલા પૈસા કમાયા કે ધન મેળવ્યું એથી આત્માનું કલ્યાણ થયું ? સંસારમાં ખેઢ થાય, એ ધર્મ નથી. કશુંય ફિકર કરવા જેવું નથી. કિર કરે તે કર્મ બંધાય. છૂટવાને રસ્તે બીજે છે. આકુળવ્યાકુળતા કરવી નહીં. વ્યાકુળતા એ જ અજ્ઞાનભાવે છે. જે નિર્બળ થઈ જાય છે તેને ઘણું દુઃખ લાગે અને જે શૂરવીરપણે ભોગવે તેને કંઈ ન લાગે. આત્માને જે જાણે છે તે જ્ઞાની છે. બીજું આડુંઅવળું જાણે તે નહીં. જેની દષ્ટિ નિશ્ચય તરફ વળી છે તેને આ ધર્મ મારો છે અને આ મારો નથી એમ ન થાય. બધું ભૂલીને આત્મા તરફ લક્ષ રાખવાનું છે. મેહ જેને છેડે છે, તેણે બધું ભૂલી જવું. મેહ હોય ત્યાંસુધી અહંકાર થયા વિના રહે નહીં. બધા વિકપે શમાવવાના છે. તે વિના ચિત્ત સ્થિર ન થાય. આત્મસ્વરૂપમાં જે રમણતા કરે છે તેને બધા વિકલ્પો છૂટી જાય છે. આત્મા ત્રણે કાળ નિત્ય છે. નાશવંત વસ્તુઓને ભૂલી જવી, આત્મામાં ધ્યાન રહેશે. મનને જ્યાં માહાભ્ય લાગ્યું હોય ત્યાં જાય છે. અહંભાવથી રહિત થવાનું છે. નિઃસ્પૃહ પુરુષને કલ્પિતનું માહાસ્ય ન લાગે. રાગદ્વેષને ક્ષય કર્યો કેવળજ્ઞાન પ્રગટે છે. રાગદ્વેષને લીધે આખો સંસાર છે. સંસારને ક્ષય કરે હોય તે રાગદ્વેષને ક્ષય કરે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ. ૩ પિતાને અને પરને હિતકારી થાય તેનું નામ જ્ઞાન છે. બીજા જીવને દૂભવે તે જ્ઞાન નહીં. આહારદાનમાં પણ સામા જીવને પ્રમાદ ન થાય એ આકાર આપો સામા જીવની અને પિતાની બન્નેની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય એવો આહાર આપ. મને પુરુષની જરૂર છે એવું જીવને લાગ્યું નથી. મોક્ષમાર્ગ બતાવનાર સદ્દગુરુ જ છે. પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન-ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવની યોગ્યતા જોઈએ. એગ્યતા એટલે જિજ્ઞાસા વિશ્વાસ જોઈએ. જ્ઞાની પુરુષ દિવસ હોય અને રાત કહે તે પણ માને. પિતાની બુદ્ધિની મંદતા કરે અને જ્ઞાની કહે તે ખરું છે એમ માને ત્યારે વિશ્વાસ આ કહેવાય. હું કંઈન જાણું એવું થાય તે યોગ્યતા ય આવે, બધું આવે. પિોતાની બુદ્ધિ મૂકવી અઘરી છે. માથું મૂકે પણ પોતાની બુદ્ધિ નડુિં મૂકે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. બુદ્ધિથી આગળ વાત છે. ખરેખરું જે સ્વરૂપ છે તેની ભક્તિ કરવા જેવી છે. ભક્તિ કરવાવાળાના ભાવ બીજા હવા જોઈએ. સહજાત્માસ્વરૂપને ભૂલીને જે કંઈ કરીએ તે બધું નિષ્ફળ થાય. સમજણ જોઈએ. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ વસ્તુને જે પામેલ હોય તે જ પમાડી શકે. જેને તરતાં આવડતું હોય તે જ તારી શકે. જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી. (૪). બીજુ કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬) જે વસ્તુ પામ્યા છે એવા પુરુષની પ્રાપ્તિ કરવી. એ ન થવાથી અનાદિથી પરિભ્રમણ થયું છે. પુરુષને વેગ અને જીવની યોગ્યતા બને છે ત્યારે કલ્યાણ થાય. કર્મનું મૂળ કારણ અજ્ઞાન છે. એ ટાળવા માટે પુરુષની જરૂર છે. જીવને પુરુષને વેગ પણ ઘણી વાર મળે, પણ જીવ ચે નહીં. તેથી પરિભ્રમણ ન ટળ્યું. પ્રશ્ન—સંસારને ક્ષય કેમ થાય? ક્રિયા કરતાં તે પાર ન આવે. માટે વખત વધારે ન લાગે અને લાભ થાય એ કયે રસ્તો છે ? પૂજ્યશ્રી–સત્સંગને વેગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી લાગતી. છેડા વખતમાં ઘણું કામ થઈ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીક.. સાપને ભગવાનના દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ધરણેન્દ્ર થયો. એ બધાનું કારણ સત્સંગ. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાને ઉપાય સત્સંગ છે. ભરત ચક્રવતી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જતા હતા ત્યારે તેમના હાથીના પગ નીચે જે છ કચરાયા તે ભરત ચક્રવર્તીના પત્રો થયા અને મેક્ષે ગયા. મરુદેવા માતા પણ ઝાડમાંથી આવ્યાં અને મોક્ષે ગયાં. સાચી વસ્તુને વિશ્વાસ આવે તે કામ થઈ જાય. આ કાળમાં એવા પુરુષ થયા છે, પણ લેકેને વિશ્વાસ Page #115 -------------------------------------------------------------------------- ________________ ધામૃત નથી આવતું. મોક્ષની વાતનાં ગપ્પાં માર્યાથી કંઈ કામ થાય નહીં. એ તે જેને અનુભવ છે તે જ જાણે છે. અનુભવ વિના ન જાણી શકાય. મારે શું કરવું કે જેથી સુખ મળે?' એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કઈ ને કેઈ મહાપુરુષ તે હોય છે જ. ગરજ જાગવી જોઈએ. ૧૦ ગુડિવાડા, પોષ સુદ ૨, ૨૦૦૮ કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે આત્માને મૂકીને બીજે ક્યાંય ચિત્ત જતું નથી. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). વરાગ્યનું સ્વરૂપ કેવું છે, તે જેની પરમાર્થમાં વૃત્તિ લીન છે તેને સમજાય છે. નિરંતર આત્મસ્વરૂપમાં વૃત્તિ સ્થિર રહે એવું કરવાની જરૂર છે. જ્ઞાની પુરુષોને પૂર્વકર્મને લઈને કેઈ કાર્ય આવી પડે તે તેઓ ઉદાસીનતા રાખીને તે કાર્ય કરે છે. જ્ઞાનીને ઓળખે, ભજે અને ઇચ્છે તે ઉત્તમ મુમુક્ષુ છે. ગવાસિષ્ઠમાં વૈરાગ્યનું સારું વર્ણન છે, તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. શ્રી રામચંદ્રજી તીર્થયાત્રા કરી આવ્યા ત્યારે બહુ વૈરાય હતે, દશા ફરી ગઈ હતી. ખાવું, પીવું, પહેરવું, રાજ્ય કરવું, નાટક જેવાં કંઈ ન ગમે. માથે મરણ છે, માટે આત્માનું કલ્યાણ કરી લેવું, એમ લાગ્યું હતું ઉદાસ પરિણામ ભજવાયેગ્ય છે, વિચારવાયેગ્ય છે. જે જમ્યા છે તે મરવાના છે, પણ જીવ ભૂલી જાય છે. મરણ યાદ રહે તે વૈરાગ્ય થાય. મહાપુરુષનાં વચને જીવને અસર કરે છે. મરણને વિચાર જીવને સૂઝતું નથી. આ અનિત્ય દેહ છે તે બધાને છોડવે પડશે. મરણ આવે ત્યારે ગમે તેવી દવા આપે તો પણ તે લઈ જાય છે. અનિત્ય વસ્તુની જીવ ચિંતા કરે છે, પણ નિત્ય એ જે આત્મા તેની ચિંતા નથી કરતે. નિત્ય એવા આત્માને વિષે વૃત્તિ જતી નથી એ ખેદકારક છે. શાશ્વત પદાર્થમાં વૃત્તિ રાખવી કેઈનું મરણ થયું હોય ત્યારે વિલાપ કરીને રડે તે કર્મ બંધાય. તે વખતે વૃત્તિ વૈરાગ્યમાં વાળવી. કૃપાળુદેવ લખે છે કે “દેહ છોડવાને છે તે અમે ભૂલતા નથી. પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તે ઉદય આવે છે, તેમાં આ દુઃખ છે માટે ખરાબ છે, આ સુખ છે માટે સારું છે, એમ ન કરવું. કર્મની રચનામાં જીવ ખેંચી ગયે છે તેથી ન કરવા ગ્ય કાર્ય કરી બેસે છે. ગુડિવાડા, પિષ સુદ ૩, ર૦૦૮ કેવલજ્ઞાનનું સ્વરૂપ જાણવું દુર્લભ છે. જિન ભગવાનનું કહેલું વચન સમજવું મુશ્કેલ છે. “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુરુ, સુગમ અને સુખખાણ.” (૯૫૪) ભગવાનને કહેલે આશય સમજે એક બાજુ પડ્યો રહ્યો છે તેથી અંતરંગ ફેરફાર કરવાનું કે ભૂલી ગયા છે. ભગવાને શું કહ્યું છે? એ વિચારવાવાળા થડા છે. બીજા જીને Page #116 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ / તે તત્ત્વની વાત પણ કાને પડતી નથી. શું કરવાથી આપણે મનુષ્યભવ સફળ થાય? તે જાણતા નથી. અત્યારે વર્તમાનકાળમાં એવી સ્થિતિ છે. જેને આગ્રહ હોય તેને સાચી વસ્તુ ન ગમે. ત્યાગરાગ્ય એ યોગ્યતા છે, એ અમૂલ્ય વસ્તુ છે, એમ જેને સમજાયું હોય અને એવી દશા વર્તાતી હોય તે જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. કૃપાળુદેવ કહે છે કે ઉપદેશ આપી શકીએ એવી અમારી દશા છે. જનદર્શન સાગર જેવું છે. બીજાં દર્શન જૈનથી ઊતરતાં છે. બીજાં દર્શનમાં ભજના માત્ર છે. જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજન, રે; સાગરમાં સવળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.” (આ૦ ૨૧) જૈનધર્મ એ વિશ્વધર્મ છે. જેની વાણી અપૂર્વ હાય, જે પરમકૃત હોય, તે જ બીજા જીને ઉદ્ધાર કરી શકે છે. પરમશ્રત એ સદ્ગરનું મુખ્ય લક્ષણ છે, જ્ઞાની પુરુષે સત્તામાં જે કર્મ રહેલાં છે તેને જોઈ શકે છે, આત્માની નિર્મળતાથી જોઈ શકે છે. યોગસાધન કરવું હોય તેને સર્વસંગપરિત્યાગ જોઈએ અને એકાંત સ્થાનની પણ જરૂર છે. કૃપાળુદેવ (પત્રાંક ૭૦૮માં) લખે છે કે અમે છ દર્શનોને બરાબર તપાસ્યાં છે. તે છ દર્શનમાંથી જૈનદર્શનની અધિકતા લાગી, તેથી એ દર્શનને ઉદ્ધાર કરવાની ભાવના થાય છે. આ કાળમાં જ એવા છે કે ઘણે બેધ કરવા છતાં કંઈ અસર થતી નથી. મતભેદના આગ્રહથી મારું કલ્યાણ થવાનું નથી એમ લાગે, મતાગ્રહ મંદ થાય, તેથી કંઈક સાંભળવાની વૃત્તિ થાય. જેણે આત્મા જાણે છે એવા પુરુષથી ધર્મ પમાય છે એવું લક્ષમાં રહે, આત્મજ્ઞાનને જણાવનારાં શાસ્ત્રોને વધારે પરિચય થાય, અને તેને વિચાર કરે તે ઉદ્ધાર થાય. (૭૦૯) - જીવે બહુ વિચારવા જેવું છે. જન્મ અને લગ્નના જેમ પ્રસંગો આવે છે, તેમ મરણને પ્રસંગ પણ અવશ્ય આવવાનો છે. માટે ચેતતા રહેવું. “એકવાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળન અસમાધિમરણ ટળશે. (૨૫)–બધા ભેમાં સમાધિમરણ જ થાય. આ સમાધિમરણનું કામ એમને એમ થતું નથી. પહેલાં તૈયારી કરી રાખી હોય તે થાય. હું નહીં મરું એમ ચાલતું નથી. મરણ આગળ તે ઈન્દ્ર પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્ર કહ્યું કે હે ભગવાન, આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાને છે, માટે આપ થોડુંક આયુષ્ય વધારે તે અટકે. ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કેઈ સમર્થ નથી.V મરતાં આવડવું જોઈએ. મરતાં આવડે તે ફરી દેહ ધારણ કરવો ન પડે. દેહ અને આત્મા બન્નેય સ્પષ્ટ જુદાં દ્રવ્ય છે; પણ જીવે વિચાર કરીને ભેદ પાડ્યો નથી. જે ભેદ પાડ્યો હોય તે આત્મા નિત્ય છે એવું દઢ થઈ જાય. દેહ અનિ ય છે, વિશ્વાસ રાખવા જે નથી. માટીનું વાસણ કૂટતાં વાર ન લાગે. તેમ આ દેહ છે તે માત્ર સંગરૂપ છે, પરમાણુઓને જથ્થો ભેગો થયે છે. આત્મા દ્રષ્ટા છે, દેહ દશ્ય છે. દેહ રૂપી છે; આત્મા ૧૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ o બેધામૃત અરૂપી છે. જડ અને ચેતન બે વસ્તુ છે જે જાણે તે ચેતન જે ન જાણે તે અચેતન, જડ. પુદ્ગલમાં હર્ષ–શેક, મેહ ઈત્યાદિ કરીને જીવ પોતાને સુખી-દુઃખી માને છે તે ભૂલ છે. એ ભૂલ નીકળે તો પછી ગભરામણ, મૂંઝવણ કંઈ ન થાય. જેને મેહ ઓછો થયો છે તેને મૂંઝવણ ન થાય. આ દેડ મારે છે એમ થઈ ગયું છે. આખી જિંદગી મારે દેહ, મારે દેહ’ એમ કરે, પણ પિતાને ન થાય. “મારે દેહ, મારે દેહ” એમ કરે છે એ બ્રાંતિ છે. સદ્ગુરુનો એગ થાય તે એ ભ્રાંતિ દાય. “ દેહાદિથી ભિન્ન આતમા રે” એનું નામ જ્ઞાન છે. જેવું છે તેવું જાણે તે મોહ થાય નહીં. કોઈ વસ્તુમાં મોહ કરવા જેવું નથી. શરીરમાં બધે ગંદવાડો છે. હાડમાંસથી ભરેલું છે, ક્રાંતિને લીધે જીવ એને પવિત્ર માને છે. પિતાનું નહીં તેને પિતાનું માની રહ્યો છે, એ જ ભ્રાંતિ છે, જીવતાં મરાય તે ફરી મરવું ન પડે. દેહ એ આત્મકલ્યાણ કરવાનું સાધન છે, પણ એમાં મેહ કરવા જેવું નથી. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને આશ્રિત બેય મોક્ષમાર્ગમાં છે. સદગુરુ કહે તે માને એટલું થયું તે મોક્ષ થઈ જાય એવું છે. જ્ઞાનીને એક આત્માનું જ શરણ હોય છે અને આશ્રિતને જ્ઞાનીનું શરણ હોય છે, તેથી તેને પણ મોક્ષ થાય છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તે પિતાનું પણ એળખાણ થાય. નિજરવરૂપને જે જાણે છે તેને દેહમાં મમતા હોતી નથી. દેહને જેમ છે તેમ જાણે તે મમત્વ ટળે અને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થવાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય. તેથી તેને દેહ છૂટતાં મેક્ષ થાય. દેહનું મમ વ ગયું તે ફરીથી દેહ પ્રાપ્ત ન થાય. કૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પિતાને કેટ ઉતારીને એક ભાઈને આ અને કહ્યું કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં કેટ ઉતાર્યા જેવું લાગે છે. મેહ ઓછો કરવાને છે, માટે પ્રમાદ ન કરે. શાતામાં મેહ એ કરવાને અભ્યાસ ન કર્યો હોય તે અશાતામાં વિચાર કરીને પણ ઓછો કરવો. એમ પણ ન થયું હોય તો મરણકાળે તીવ્ર વેદના વખતે હું દેડથી ભિન્ન છું એ ભુલાય નહીં એવું કરવું. સમાધિમરણ કરવા માટે મનુષ્યભવ મળે છે. માટે પ્રમાદ ન કરે. Vદેહ છે તે એક ધર્મશાળા જે છે વૈરાગ્યમાં વૃત્તિ વાળવી. બીજાને દેહ છૂટી જવાથી હું બંદ કરી રહ્યો છું પણ મેં તે કશી તૈયારી કરી નથી. મારે માથે પણ મરણ તે છે, માટે હું દેડથી ભિન્ન છું એવું દઢ કરવા દે. એમ તે વખતે વિચાર કરે. કઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. મરણની તૈયારી કરી રાખવી. ગાડીમાં જવું હોય તે પહેલાં તૈયારી કરવાની જરૂર છે. સમાધિમરણ માટે કેમ કરવું ? એ સમજવા “ભગવતી આરાધના વગેરે પુસ્તક છે. કષાય ઓછા કરવાના છે. કષાય ઓછા થાય ત્યારે સમાધિમરણ થાય. સમાધિમરણ કરાવે એવા પુરુષને સમાગમ થ બહુ દુર્લભ છે. સમક્તિનું કેટલું મહામ્ય છે તે જવના Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯ સંગ્રહ ૩ ખ્યાલમાં નથી. સમકિતી વધારે પુરુષાર્થ કરે તે આઠ સમયમાં મેક્ષે જાય. જીવને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ તે મેલ દૂર નથી. “તું છે મેક્ષસ્વરૂપ.” જ્ઞાનદશનાદિ બધા ગુણ પિતાની પાસે જ છે. મોક્ષ અહીંથી સાત રાજ અળગે છે એમ કહે છે તે કલ્પના છે. મહાપુરુષને તે મૃત્યુ મહત્સવ જેવું લાગે છે. સમાધિમરણ માટે તૈયારી કરી રાખવી. સવળી સમજણ કરવાની છે દેડનું મમત્વ ઓછું કરવું. પિતાનું નહીં તે નહીં. દેહ પોતાની સાથે આવતું નથી. દેડનો મેહ છૂટે તે બધુંય છૂટે. ૪ ગુડિવાડા, પોષ સુદ ૪, ૨૦૧૮ મનુષ્યભવને સાર ભક્તિ છે. આત્મજ્ઞાનીની આજ્ઞાએ કરીએ તે મોક્ષનું કારણ થાય. સાત વ્યસનને જીવતાં સુધી ત્યાગ રાખો. આપણે પાળીએ છીએ, પણ કૃપાળુ દેવની આજ્ઞાએ પાળીએ તે ધર્મ કહેવાય. આજ્ઞા એ ધર્મ છે. સદાચાર હોય તે ભક્તિ થઈ શકે. પાપનાં ફળ ધર્મમાં વિન્ન કરે છે. જે નિયમ લઈએ તે ટેક રાખીને પાળવો. + આત્મા સંબંધી જે શાસ્ત્ર હોય તે વાંચવું. સત્સંગ મોટી વસ્તુ છે. મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. એ ક્યારે છૂટી જશે, તેની ખબર નથી. માટે ચેતતા રહેવું. સદાચાર એ ધર્મને પાવે છે. એ હેય તે પુરુષને વેગ થાય, ભક્તિ થાય, બધું થાય. બધુ આત્માર્થે કરવું છે. જેવા ભાવ થાય તેવું ફળ મળે. કેઈ ઉપર ક્રોધ કરવાનું નથી અને રાજી પણ થવાનું નથી. પિતાનાં પરિણામ તપાસે તે કામ થાય. હું તે અધમાધમ છું એ લક્ષ ન ચૂકે. આત્મલક્ષ ન ચુકાય એમ રાખવું. જીવના અનંત દે છે તે વિચારવા જેવા છે. ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં આ મારી દશા ! પોતાના દોષે ઓળખે તે મારી શી વલે થશે, એમ લાગે. પોતાના આત્માને વારંવાર નિંદે, તે બધા દે નાશ પામે. પિતાના દોષ જેવા અને કાઢવા. જવને પુરુષને એગ થયા પછી “મારો દેડ છૂટી ગયો છે એ ભાવ થવો જોઈએ. સત્સંગે કરીને પિતાના દેષ જોવા. આત્માને નિંદે તો આગળ વધી શકે. હું કંઈ નથી જાણતો, મને ખબર નથી, પુરુષ આગળ હું કંઈ ગણતરીમાં નથી ખરે લાગ આવ્યો છે. દેને વારંવાર નિંદવા. સમયે સમયે જીવ કર્મ બાંધી રહ્યો છે. કર્મથી અવરાઈ ગયું છે, તેથી ભાન નથી, ભેગથી મૂંઝાય તે મુમુક્ષુ છે. ખાતાં, પીતાં બોલતાં ચાલતાં મારામાં અનંત દોષ છે, વિભાવમાં છું, એમ પોતાના દોષ જુએ તો મુમુક્ષુતા પ્રગટે. પ્રભુશ્રીજી કહેતા કે તું વાણિઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા છું, શરીરના ધર્મથી રહિત છું. આત્મા તે અહંભાવથી રહિત છે. તું ધનવાન નથી, તું દેહ નથી, આત્મા છું. અહંભાવને લીધે જીવને રાગદ્વેષ થાય. જ્યાં સુધી અહંભાવ હોય ત્યાંસુધી સપુરુષને બોધ પણ ન સમજાય. અહંભાવથી રહિત થાય તે જ આત્મા સુધી બોધ પહોંચે. હું કેણ છું? એ વિચાર કર્યા વિના ન સમજાય. જ્ઞાનીનાં એવાં એવાં વચન હોય છે કે એક વચન પણ જીવને જે ચોંટી જાય તો કલ્યાણ થઈ જાય. આત્માની સન્મુખ થાય ત્યારે કલ્યાણ થાય. જેને આત્માની સન્મુખ થવું હોય તેણે વિભાવભાવને પૂઠ દેવી. “આ મેં કર્યું, આ મેં સારું કર્યું” એવા પ્રકારના અભિમાનમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત જીવ ભૂલી જાય છે. અહંભાવમાં જીવ તલ્લીન થઈ જાય છે. અહંભાવ હોય ત્યાં સુધી કલ્યાણ ન થાય. માન સંસારમાં સર્વત્ર નજરે આવે છે. ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તે શું છે નહીં. પણ વિભાવ અને અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતા. અમૃતચંદ્રાચાર્યે “તત્વાર્થસાર” ગ્રંથમાં છેવટે લખ્યું છે: “મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દથી વાક્ય બન્યાં અને વાક્યોથી આ ગ્રંથ બને. એમાં મેં શું કર્યું? કશુંય કર્યું નથી.” સમજણ હતી તેથી અભિમાન ન થયું. સાચ ગ્રહણ થતું નથી. ભવને આધારે સંસાર અને ભાવને આધારે મેક્ષ છે. અજ્ઞાનથી જે જવ ભાવ કરે છે તે લૌકિકભાવ છે અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ જે ભાવ કરે છે તે અલૌકિકભાવ છે. ઇન્દ્રિયને વશ કરવી તે ઉપગ સ્થિર રહેવાનું કારણ છે. પંચ ઇઢિયે પણ વશ કરી લે તેય કલ્યાણ તે પુરુષના આશ્રયે જ થાય છે. સત્સંગમાં વિન્ન કરનાર પાંચ ઇન્દ્રિયેના વિષયે છે. પૂર્વે ઘણીવાર સત્સંગ મળ્યા છતાં પાંચ ઇન્દ્રિયના વિષમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઈન્દ્રિયના વિમાંથી પાછા ખસે તે જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે. આત્મા મારે પ્રાપ્ત કરે જ છે એ લક્ષ તે અંતરલક્ષ છે. અંતરવૃત્તિ થાય તે આત્માને શું થઈ રહ્યું છે તેની ખબર પડે. જ્ઞાની પુરુષને લક્ષ રહે તે કલ્યાણ થાય, જ્ઞાની પુરુષના યેગે જ બધાં સાધને સફળ થાય છે. શરીરના રેગ જુદા છે અને આમાના રેગ જુદા છે. જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લેમ છે એ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લેભ ન જાય; પણ જીવને દર્દી લાગે તે દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છડે. આ સંસાર લેમને લઈને છે. બધાં દુઓનું મૂળ કારણ ઇરછા છે. હે છવ, ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ.” દરદ સમજે તે કાઢવાને પુરુષાર્થ કરે. વિચારે તે ખબર પડે કે મને ક્યાં ક્યાં લેભ થાય છે? દુઃખરૂપ લાગે તે છોડે. લેભ જાય તે નવરો થાય અને સદ્વિચાર આવે. માં પડે ત્યારે ડોકટરને શોધે છે, તેમ જ લે છે તે મને મેટો રોગ છે એમ લાગે તે લેભ જાય એવા ઉપાય શોધે. જેમ જેમ ઇચ્છા વધારે તેમ તેમ જીવ નીચી ગતિમાં જાય છે. સમ્યકત્વ ન થવા દે એ લેભ છે, આત્મા ભણું ન વળવા દે એવો છે. દોષો જાય તે જ્ઞાન પ્રગટે. મારે દે છેડવા જ છે એવી અંતરમાં લાગણી થાય તે દે છૂટે. જ્ઞાની પુરુએ ઘણું કહ્યું છે પણ જે કરવું બાકી રાખ્યું છે. જીવને જે અપૂર્વતા લાગે તે જ્ઞાની પુરુષનું કહેલું વારંવાર એને સાંભરે. લેભ ઓછો કર્યા વિના સમકિત ન થાય જે જે કરવું છે તે બધું જ છોડવા માટે કરવું છે. જીવ જ્ઞાની પુરુષનાં વચન માનતે નથી. બીજભૂત લાગણી થાય તો પાછો પડે નહિ. આત્મા લેભને કાઢવા પાછળ પડે તે કાઢી શકે. દેષ કાઢવાની વૃત્તિ થઈ તે દોષ કાઢીને જ્ઞાન, દર્શન, મેક્ષ બધું પ્રાપ્ત કરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ કર સંગ્રહ ૩ લેકે એમ માને છે કે આત્મા એક જ છે. પણ એમ જે હોય તે રામ મ ગયા તે બધાને મેક્ષ થવો જોઈતું હતું. આત્માનું જ્ઞાન એક જાતનું છે, પણ આત્મા જુદા જુદા છે. અનંત ગુણ હોય પણ આત્મા એક કહેવાય. વૈરાગ્યઉપશમ હોય તે સમજાય કે શું કહેવું છે, અને જાણવાની જિજ્ઞાસા વધે. વિશેષ જાણતાં એવી બેટી ભ્રતિ ટળી જાય. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાંસુધી સમજાય નહીં. મુમુક્ષુ –“વચનામૃતમાંથી પત્ર કે “મોક્ષમાળાના પાડ વાંચતાં આ તે મેં વાંચ્યું છે, ફરી ફરી શું વાંચવું, એમ સામાન્ય થઈ જાય છે અને વિચાર નથી આવતા તેને માટે શું કરવું ? પૂજ્યશ્રી પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે ” (૬૬). મને સમજાતું નથી, પણ જ્ઞાનીએ જે કહ્યું છે તે સાચું છે. મેક્ષમાળા' તે બહુ વિચારવા જેવી છે. મોઢે કરવા જેવી છે, માટે મોઢે કરવી. આપણે આત્મસ્વરૂપ છીએ. કર્મને લઈને ભૂલા પડ્યા છીએ. દેડ છે તે આત્મા નથી. જે પ્રકારનાં કર્મ ઉદય આવે તેમાં સમભાવ રાખી વર્તવું એ જ્ઞાની પુરુષને માર્ગ છે. ગુરુ કૃપા કરે તો સમભાવ થાય, બધું થાય. ગમે તેવું કર્મ ઉદયમાં આવે તે પણ તે વખતે મુમુક્ષુપણું ન છેડવું. આત્માને સ્વભાવ જાણવાને છે. ઘણી અનુકૂળતા વખતે સમભાવ ન રહે, પણ મારે સમભાવ રાખે છે. એવી ભાવના રાખવી. કરવા યોગ્ય સમભાવ છે, બીજી ઈચ્છા ન કરવી. કોઈ કેઈનાં કર્મ લઈ શકે એમ નથી. પોતપોતાનાં ભેગવ્યા વિના છૂટક નથી. બધાં કર્મ છૂટે છે. જ્ઞાની પુરુષે કદી અન્યથા કરે નહીં, કહે નહીં. કૃપાળુદેવ લખે છે કે આ મા સિવાય બીજામાં ચિત્ત જતું નથી. પિતાનું રૂપ મૂકીને બીજામાં સુખ હોય જ નહીં. કર્મના ગમે ત્યાં જાય, પણ ત્યાં જ્ઞાની પુરુષને કંઈ ગમે નહીં. પહેલા જે કર્મ બાંધ્યાં છે એટલા પૂરતું જ ત્યાં જવું પડે છે. બાંધેલું છે તે છૂટી જાય એવી ભાવના રાખવી. - એક ભાઈઆઠ દષ્ટિની સાયમાં પાંચમી સ્થિરાદષ્ટિ છે, તેમાં “એ ગુણ વીરતણે ન વિસારું” છે, એના બદલે અહીં “નિત્યકમ માં “એ ગુણ રાજતણે ન વિસારું ? એમ બોલાય છે તેથી લેકો કહે છે કે ભગવાન મહાવીરને ઉઠાવી રાજચંદ્રજીનું નામ અંદર કેમ બોલાય છે ? પૂજ્યશ્રી–જેની ભક્તિ કરતાં ઉલ્લાસ આવે તેનું નામ લેવું. લેકોને દેખાડવા ભક્તિ નથી કરવી, આત્મહિત માટે કરવી છે. સમજ સમજમાં પણ કેટલેય ફેર છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ દશા આલ્વે સમજાય એવું છે. મહાવીર મહાવીર એમ બધા કહે, પણ મહાવીરને ઓળખનારા વિરલા છે. ગુરુભક્તિ એ જ સર્વોત્કૃષ્ટ છે. પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન.” -મંગલાચરણમાં પણ કહ્યું છે કે— ગુરુભક્તિસે લહે તીર્થપતિપદ શાસ્ત્રમે વિસ્તાર હૈ.” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આધામૃત ગુરુભક્તિ કરવાથી તી કરગાત્ર બધાય છે એમ શાસ્ત્રમાં વિસ્તારથી કહ્યું છે. બેઝવાડા, પોષ સુદ .િ ૪, ૨૦૦૮ ૧૩ ટિ વતું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” બધાં કર્મો બાળવાના ઉપાય જ્ઞાન છે. સમયે સમયે જીવ કમ ખાધ્યા જ કરે છે. ભય લાગ્યા નથી. જ્યારે એને સત્પુરુષ પાસેથી કંઈ સાંભળવાનું મળે ત્યારે તપાસ થાય કે હું કરુ છુ એમાં ખાટ છે કે નફે છે. મારે મથે મરણુ છે, પણ મરણને તે હું વિચાર જ નથી કરતા. આવા વિચારે સત્સંગમાં થાય છે. સત્સંગમાં આત્માની વાત થાય છે. કષાયા છેદીને ઓછા કરશે ત્યારે આત્મજ્ઞાન થશે. જે વસ્તુએ કામની નથી તેમાં પડયો છે. મારે શું કરવા ચેગ્ય છે એના વિચાર નથી આવતે, એને વિચાર રવાના છે. અત્યારે જે ભાવ કરે છે તેનુ ફળ આવશે. ભાવ અડે। સંસારમે,” જે સંસારના ભાવ થાય તેનુ ફળ સસાર આવે. બધાના આધાર ભાવ છે. “માવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન ’ પ્રસન્નચંદ્ર રાષિએ આતમભાવના ભાવી તે! કેવળજ્ઞાન પામ્યા. ભાવ અપૂર્વ વસ્તુ છે. જ્ઞાનીનું કહેલું માનવું. જાણનારો છે તે દેહથી જુદા છે. મા ત્યાગનેા છે, મૂકવાના છે. જેણે ત્યાગ કર્યાં તે સુખી થયા. જેટલુ ગ્રહણ કરે તેટલે વધારે ભારે થાય. પર વસ્તુઓને વિયેાગ થયા વિના રહે નહીં. સમજણુ છે એ જ સુખ છે. સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મેાક્ષ.” જ્ઞાની ટૂંકા રસ્તા બતાવે છે. કરે તેા થાય. કોઈને ધ કરવાની ભાવના થાય ત્યારે વ્રત તપાદિ કરે, પણ કંઈ નહી. લક્ષ રાખીને કરે તે કામનું છે. જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું.” (૨૯૯) એ લક્ષ રાખીને કરવું. એ લક્ષ જો હાય તે સંસાર છેડીને મેક્ષે જતા રહે. મારે જગતને ભૂલવું છે, એમ કરી પછી સત્પુરુષની શોધ કરવાની છે. સત્પુરુષ વિના સ`સારની વિસ્મૃતિ થાય નહીં ટૂંકા રસ્તા છે. સત્પુરુષ પ્રત્યે પ્રેમ અને જગત પ્રત્યે ઉદાસીનતા એ એ કરવાનાં છે. એ લક્ષ વિના જપ તપ આદિ સફળ થાય નહીં. કઈ જ્ઞાની પુરુષને શેાધીને તેની આજ્ઞા આરાધવી તે મેક્ષને માળ છે, ઠંડ ખારમા ગુણુસ્થાન સુધી જ્ઞાની પુરુષોનાં વચનેનુ અવલખન લેવાનુ` છે. જગતના ભાવેા છોડવા પડશે. બધું જીવન એક આમાથે ખવાનુ છે. જગતની વિસ્મૃતિ એકદમ થતી નથી, સત્સંગે થાય છે. સત્સંગ, સત્પુરુષના યેાગે ‘આત્મામાં કેવળજ્ઞાન છે' એમ માહાત્મ્ય સમજાય તે બધા પુરુષાર્થ તે પ્રગટ કરવા માટે કરે. આ દુઃખરૂપ સંસારને મેડા મેટા ચક્રવર્તીએ પૂંઠ દઈ છોડીને ચાલી નીકળ્યા. મનુષ્યભવ બહુ કિંમતી છે. સંસાર દુઃખરૂપ છે, એમ સમજાય ત્યારે ઉદાસીનતા આવે. સ્વચ્છ દે વતે તે તેનું ફળ દુઃખ આવે. વાસુદેવ ત્રણ ખંડમાં પુજાય છે, પણ છેવટે નરકમાં પડે છે. અનાદુિ કાળના સ`સ્કારો પડ્યા છે. તે એમ ને એમ જતા નથી. જેને વસ્તુ પ્રાપ્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ થઈ છે, એવા પુરુષ પ્રત્યે રાગ તે મોક્ષનું કારણ છે. વીતરાગ પ્રત્યે રાગ તે પ્રશસ્ત ૨૫ છે. શું કરવું? શું કરવાથી હું સુખી થાઉં? કરવાથી હું દુઃખી થાઉં ? સમ્યક્ વ કરવું હોય તે એની જ કરવી. આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. વ્યવહાર એ પરમાર્થનું કારણ છે. મોક્ષ મેળવવાનાં સાચાં કારણે મળ્યાં છે, પણ પોતે સાચો થાય તે મોક્ષ થાય. જગતની વિસ્મૃતિ કરવાથી પાંસરું થશે. સંસાર અને મેક્ષ એ બેય રસ્તા જુદા છે. સંસારનો માર્ગ છે એમાં ગ્રાણ કરવાનું છે અને મેક્ષનો માર્ગ છે તેમાં ત્યાગ કરવાને છે. અસંગપણમાં જ સુખ છે એ ધ્યેય થાય તે મોક્ષમાર્ગમાં એ મદદ કરે. બીજી આશાઓ મૂકવી પડે. આત્માથી થાય તે બધું બને. એ થયા પછી જે કંઈ કરે તે સવળું થાય. આત્માથી ન હોય ત્યાં સુધી મમત્વ હોય છે, અને મમત્વને લઈને મેક્ષ ન થાય. મમત્વને લઈને આ સંસાર છે. મન વશ થાય તે બધું થાય. મનને લઈને સંસાર અને મનને લઈને મેક્ષ છે. મનનું સ્વરૂપ પુરુષ પાસે સમજવાનું છે. શાસ્ત્રોમાં મનના બે ભેદ પાડ્યા છે : એક દ્રવ્યમન અને બીજું ભાવમન. સંક૯૫ વિકલ૫ આત્માના ભાવથી થાય તે ભાવમન. દ્રવ્યમન વિચાર કરવાનું સાધન છે મન સમજવું ઘણું અઘરું છે. ઘણું બંધ થાય ત્યારે સમજાય છે પિતાનાં પરિણામ તપાસવ. મનને લઈને શું શું થાય છે? આ વાત ઘણા કાળના બેધે સમજાય છે. મન એ તપાસવા જેવું છે. “મન”, “તેને લઈને”, “આ બધું અને તેને નિર્ણય– આ ચાર વરતુઓ ઘણું કાળના બધે સમજાય છે. એ સિદ્ધાન્ત પુરુષ પાસેથી સમજવો જોઈએ મનને યથાર્થ નિર્ણય તે સમ્યગ્દર્શન થાય ત્યારે થાય. ઘણા કાળના બધે સમજાય એવું છે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વહ્યા કરે છે. મન કેમ વશ થાય ? આ વાત ઘણા કાળના બેધથી સમજાય છે, અને સમજાય છે એટલે મન વશ થાય છે. વિચાર કરશે તે સમજાશે. જ્ઞાની પુરુષને દેહ બે કારણને લઈને વર્તે છે ઃ એક તે પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, અને બીજું, બીજા ના કલ્યાણ અર્થે જ્ઞાનીને એવું હોતું નથી કે જેનું કલ્યાણ કરવું. પ્રારબ્ધને લઈને ઉદાસપણે ઉદયાધીન વર્તે છે. જ્ઞાની પુરુષની મન-વચન-કાયાની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. એ જે જીવને સમજાય તે નિજ થાય. જ્ઞાની પુરુષ “આ જીવને એ ઉપદેશ આપવો અને બીજા જીવને એ ઉપદેશ આપ’ એમ કરતા નથી. સહુજ સ્વભાવે ઉદય આવે તે ઉપદેશ આપે. ધ્યાન કરું, વિદ્યા ભણું તેના કરતાં જ્ઞાનીનાં વચનનો વિચાર કરે એ વધારે હિતકારી છે. લેકસંજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારું માનવું છે, એ નિશ્ચય જોઈએ. વૃત્તિ જે શાસ્ત્રસજ્ઞા પર જતી હોય તે તે બ્રાન્તિ છે. સાપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. જ્ઞાનીનું એક વચન પણ વિચારવાથી મોક્ષ થાય એવું છે. મુનિએ ચિલાતીપુત્રને ઉપશમ વિવેક સંવર એમ ત્રણ શબ્દ કહ્યા. પછી મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર પછી વિચાર કરવા મંડ્યો. મારે શું કરવાનું છે? વિવેક શું છે? Page #123 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ઉપશમ શું છે? અને છેવટે સંવરને વિચાર કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. ઉપાધિ છૂટે તે સમાધિભાવ થાય. ઉપાધિ ન છૂટતી હોય તે પણ ભાવના તે છોડવાની રાખવી. મારું આટલું જીવન સત્સંગમાં જ ગાળવું છે, એમ રાખવું. આજીવિકા જેટલું ન હોય તે અમુક કાળ સુધી રળીને મારું જીવન રાસંગમ. ગાળીશ, એમ હોય તો વાંધો નહીં. આજીવિકા જેટલું થાય તો પછી અવકાશ મળે તે સત્સંગમાં ગાળવે. એમ લાગે તે સંતેષ આવે. તેથી મજશેખ આદિ બીજી ઈચ્છા હોય તે મટી જાય છે અને સંગમાં વધારે રસ આવે છે. જે કંઈ મારે કરવું છે તે છૂટવાને માટે જ કરવું છે, એ લક્ષ રાખવા. એ લક્ષ વિના સંસારને પાર આવે તેમ નથી. મોટે નિશ્ચય એ કરવાને છે કે સત્સંગ જેવું કંઈ આત્મસાધન નથી. સંસારનું વિસ્મ ણ કવાનું છે. આત્મા આમભાવ પામે તે આત્મા પોતે જ ધર્મરૂપ છે. જ્ઞાની પુરુષ પાસેથી પિતાનું સ્વરૂપ સંભળી શ્રદ્ધા કરે તે ધર્મ છે. કલ્પના કરીને જીવ અનાદિ કાળથી રખડ્યો છે. કલ્પનાથી શ તિ થાય નહીં. જ્ઞાની દ્વારા આત્માનું ખરું સ્વરૂપ સમજાય તે કલ્પનાઓ માટે, અને શાંતિ થાય. બેઝવાડા, પિોષ સુદ ૫. ૨૦૦૮ પૂજ્યશ્રી–સંકલ્પ વિકલ્પ રેકવા એ બહુ મુશ્કેલ છે, મન વશ કરવું એ બહુ મુકેલ છે. એ કરવા માટે ત્યાગવૈરાગ્ય વિશેષ જોઈએ. ઘણા કાળના બધે એ સમજાય છે. જ્ઞાનીની અપૂર્વતા લાગે ત્યારે મન ત્યાં રહે. બધ વડે મન વશ થાય છે, મનને કંઈ ને કંઈ કામ જોઈએ છે. એને વિચારમાં રેકે તે બીજે ન જાય. એને ખોરાક આપીએ તે બીજે ન જાય. માગ એ કહ્યો કે–જ્ઞાની પુરુષને વેગ અને તેની પ્રતીતિ. ઉપશમભાવ આવે, વિતરગતા પ્રગટે, એવા પુરુષની જ રાખવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારની અનુકૂળતા જોઈએ. આ કાળમાં પ્રવૃત્તિ વધી ગઈ છે, જરૂરીઆત કરતાં વધારે થઈ ગઈ છે. લેભવૃત્તિ વધતી જાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધ શોધ કરે છે. એક ડોશી હતી, તે કપડું સીવતી હતી. એવામાં તેની સંય ખોવાઈ ગઈ. ઘરમાં અંધારું હતું. પછી કેઈએ કહ્યું, ડોશીમા! અજવાળે છે. તેથી તે ડોશી બહાર અજવાળે જઈને શેધવા લાગી, પણ ક્યાંથી મળે? ઘરમાં સોય ખોવાઈ અને બહાર શોધવાથી કંઈ મળે? એમ આ જીવ બીજામાં સુખ છે નહીં, ત્યાં સુખ શોધવા જાય છે. કેટલાય ભવ થયા પણ સમાધિસુખ પ્રાપ્ત થયું નથી. જ્યાં સુખ છે ત્યાં તો શોધતું નથી અને જ્યાં નથી ત્યાં શેધે છે. જવના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે તેનું એ જ કારણ છે. અશાતાને ઉદય આવે છે ત્યારે તેને ટાળવાના ઉપાયે કરે છે, બહુ ફાંફાં મારે છે; પણ ખરો ઉપાય કરતું નથી. સમજણ નથી. અશાતા વેદની ન જોઈતી હોય તો નવું પાપકર્મ ન બંધાય એવું કરવું. એને જોઈએ છે તે સાચું સુખ જડતું નથી. જોઈએ છે બીજું અને કરે છે બીજું, સમજણ વગર જીવ દુઃખી થાય છે. પાપનું ફળ દુઃખ આવે છે. અને ફરી ખોટા ઉપાય કરીને પાપ બાંધ બાંધ કરે છે. મને અજ્ઞાન છે તેથી હું દુઃખી છું, એમ Page #124 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ લાગતું નથી. એટલા માટે જ સત્સંગની જરૂર છે. સત્સંગમાં હું કરું છું તે ઠીક છે કે જ્ઞાની કહે તે ઠીક છે તેની ખબર પડે છે. વિચારની ખામી છે. સત્સંગ વગર સુવિચાર જાગવા મુશ્કેલ છે. આત્મસિદ્ધિશાસ્ત્રને વૈરાગ્ય ઉપશમની વૃત્તિ કરીને વાંચીએ તે ઘણે લાભ થાય. આત્માર્થીપણું આવવું જોઈએ, તે જ જ્ઞાનીનું કહેવું સમજાય. નહીં તે જ્ઞાની કહે કંઈ અને પિતે સમજે કંઈ આરંભપરિગ્રડ ઓછા થાય તો વૈરાગ્યઉપશમની વૃત્તિ થાય. [બેઝવાડાથી પોષ સુદ ૫ ના રવાના થઈ શ્રી ભાંકતીર્થ તથા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જઈ આવી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી વગેરે ધૂળિયા રોકાઈ અંજડ પધાર્યા. અંજડમાં ત્યાંના મુમને ત્યાં સ્થાપના કરી પોષ સુદ પૂનમે રવાના થઈ બરવાણી પાસે બાવનગજાજી રાત રોકાઈ બીજે દિવસે સાંજે ઈદેર પધાર્યા. ત્યાંથી બનેડિયાજી, મસીજી, ઉજજૈન, માંડવગઢ, સિદવરકૂટ વગેરે સ્થળોએ ઘણા મુમુક્ષુઓ સાથે યાત્રાર્થે ગયા હતા. ઇંદોરથી મહા સુદ ૬ ને રવાના થઈ અજમેર, ખ્યાવર રહી શિવગંજ ચાર દિવસ રોકાયા. ત્યાંથી મહા સુદ પૂનમના રવાના થઈ સાંજે આહાર પધાર્યા.]. ૧૫ શ્રી રાજમંદિર આહાર, મહા વદ ૧, ૨૦૦૮ ધર્મનું મૂળ વૈરાગ્ય છે. “ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન” ત્યાગવૈરાગ્ય ન હોય તે આ કાને સાંભળે અને આ કાને કાઢે. દુઃખરૂપ સંસાર છે. સંસારનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય. ભગવાને કેવળજ્ઞાનથી જોઈને સંસાર કેદખાના જે અને અનંત ખેદમય કહ્યો છે. આનંદ નથી ત્યાં સુધી દુઃખી છે. ખેદ હોય તેને દુઃખ જ હોય છે. આત્મા સ્વભાવમાં ન રહે ત્યાં સુધી ખેદ છે, દુઃખ છે, ઠેકાણું વગરનું છે. એકસરખી પ્રવૃત્તિ રહે એવું નથી. એક રૂપે રહે એ સંસાર નથી. અનિત્ય છે, નાશવંત છે. એવા સંસારમાં સુખ માને છે, એ વિપરીતતા છે, મિથ્યાત્વનું કામ છે. લેકેને ભડકાવવા કહ્યું નથી. એવું જ છે. આખા સંસારનું સ્વરૂપ વિચારે તે કેટલાકને આધિ, કેટલાકને વ્યાધિ અને કેટલાકને ઉપાધિ લેવામાં આવે. કેદખાના જેવું છે. એકેક જીવે અનંતકાળ થયાં કેટલું બધું પરિભ્રમણ કર્યું છે! હું કોણ છું? તેનું ભાન નથી. પિતાના અનંત જ્ઞાન અને અનંત વીયને ભૂલી ગયેલ છે. મેક્ષથી આ ગયે છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે, કાં અહો રાચી રહો !” ભાવમરણ થયા કરે છે, જન્મકાળમાં તે દુઃખ જ છે. પરિભ્રમણ થાય છે, તે મોટો રેગ લાગુ પડ્યો છે. જીવ મેહમાં પડ્યો છે તેથી વિચાર નથી આવતું. જ્ઞાનીઓ મોહથી મૂંઝાય છે અને એને આનંદ આવે છે. સંસાર ઉપર ઉપરથી સારે લાગે પણ દુખમય છે. એની ભયંકર દશા જ્ઞાની જ જાણે છે. જીવે જગત જ દીઠું છે, બીજું કાંઈ જોયું નથી. આત્માનું સુખ કેવું છે તેને વિચાર પણ આવતું નથી. ખાવું પીવું એ જ સુખ છે, એમ માને છે. દેખાય એવું વિચારે છે. એની બિચારાની શી ભૂલ! એને વાંક નથી. પણ સુખી કેમ થવાય ? ત્યાં ભૂલે પડ્યા છે, અજ્ઞાન એ જ વાંક છે. વિપરીતતા એ જ દુખ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જ્ઞાનીને સંસારમાં સુખ દેખાતું નથી. તીર્થકર જેવાને શું દુખ હતું? છતાં ગર્વ છોડીને ચાલી નીકળ્યા. ૧૬ શ્રી રાજમંદિર આહર, મહા વદ ૨૨૦૦૮ ભગવાન મહાવીર મળ્યા ત્યારે ગૌતમસ્વામી બધું છોડી ભગવાનની પાછળ પડ્યા. સપુરુષના સહવાસથી થોડાક પ્રયાસે પણ ઘણો લાભ થાય છે. અખંડપણે ભગવાનમાં લય લાગે ત્યારે ખરે વૈરાગ્ય છે. આપણને શું નડે છે તે વિચારવાનું છે. ભગવાનને જેટલા વિસારે તેટલું અહિત થાય છે. શ્રી રાજમંદિર આહાર, મહા વદ ૩, ૨૦૦૮ ગની પ્રવૃત્તિને આસવ કહ્યો છે. યોગ એ એક કર્મ આવવાનું નિમિત્ત છે. પ્રમાદથી બંધાય છે. આત્મવિચાર ભૂલે ત્યાં પ્રમાદ છે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું એ જ્ઞાનીની આજ્ઞા છે. એ જ કરવાનું છે. તેને માટે અનેક પ્રકારની યુક્તિઓ, કથાઓ કહેલી છે. એક મહાપુરુષે એક મુનિને “મારુષ, મા તુપ ” એટલું જ કહ્યું. પછી મુનિ રાત દિવસ એની પાછળ પડ્યા. એ દવાથી રાગદ્વેષ જતાં વીતરાગ થયા અને કેવળજ્ઞાન પ્રગટયું. મોટામાં મોટે રોગ મિથ્યાત્વ છે. તે ઘણા કાળના બધે ખસે એવો છે. માથે મરણ છે, શરીરમાં બધી અશુચિ ભરેલી છે, રેગનું ઘર છે; એમ જ્ઞાનીએ કહ્યું તે આપણું માટે કહ્યું છે. જીવ સ્વછંદ કરે છે. “એના કરતાં હું વધારે ઉપવાસ કરું' એમ દેખાદેખી કરે છે. પિતાને માટે કરવાનું છે. દેખાદેખી ઘણું કર્યું, પણ આત્માને માટે નથી કર્યું. જ્ઞાનીની આજ્ઞાથી વ્રત આવ્યું હોય તે એના ભવ કપાઈ જાય. અહંકારથી કરે તે મેક્ષના કામમાં આવતું નથી. અહંભાવથી રહિત નહીં, સ્વધર્મસંચય નહિ.” અહંકાર કાઢવાનું છે. કલાજથી આત્માનું ભલું ન થાય. કેઈ ધર્મના રક્ષણ અર્થે પણ આત્માને ભૂલીને કરે તે પણ કામ ન આવે. આત્માને ભૂલીને કરે તે આત્મહિતનું કારણ ન થાય. તપશ્ચર્યા ન કરવી એવું નથી, પણ આત્માર્થે કરવી. સાચા પુરુષને આશ્રયે જે કરવામાં આવે તે સત્સાધન છે. પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે સ્વચ્છેદ છે. જ્ઞાનીને સારું લાગે તે કરવું. કઈ પણ ક્રિયા સદ્ગુરુને સંભાર્યા વિના કરવા જેવી નથી. આજ્ઞા ન હોય તે સ્વચ્છેદ છે. રવછંદ ટાળવા માટે આજ્ઞા છે. જેને સ્વચ્છેદે વર્તવું હોય તેનાથી એ ન થાય. “આખા ધમે, ગાળ ત’ જ્ઞાનીની આશાએ ધર્મ છે, સ્વચ્છ નથી. જે કંઈ કામ કરવું હોય તે પહેલાં જ્ઞાનીની આજ્ઞા લઈ પછી કરવું. સ્વછંદ ટાળવાને છે તેને ઊલટે પિષે છે. સ્વરદે વર્તે તે અજ્ઞાની છે. અલ્પ આજ્ઞ હોય તેય ધર્મ પ્રગટ થાય છે. જ્ઞાનીએ આને તે ધ્યાન કરવા કહ્યું અને મને બીજું કહ્યું, એમ ન કરવું. આજ્ઞાનું માહાસ્ય હોય તે જીવનું ભલું થાય છે. કષાય ન થવા દે અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. જ્યાં સુધી સ્વછંદ છે ત્યાંસુધી ધર્મ પરિણમતું નથી. શ્રદ્ધાની ખામી છે તેથી સ્વચ્છેદ પિષાય છે. “કહું તે જ થાય, એમ કર્યું કલ્યાણ ન થાય. જ્ઞાની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સંગ્રહ ૩ કહે તેનાથી મારું કલ્યાણ છે, એમ થાય તે પછી એને કષાય ન થાય. જ્ઞાનીનું એળખાણુ થાય તે પછી એની આજ્ઞાએ વર્તવામાં જ કલ્યાણ છે. વિકલ્પ ન કરવા. જ્ઞાનીપુરુષો આ ભવ, પર ભવ જાણે છે. વિકલ્પ ટાળવા માટે જ્ઞાનીએ કહે છે કે આ સ’સાર ત્યાગવા ચેગ્ય છે. જ્ઞાનીપુરુષા ઘણા વિચાર કરીને કહે છે. તે ગ્રહણ કરે તે કલ્યાણ થાય. જગતનુ' જેટલુ’ માહાત્મ્ય છે તેટલી ભ્રાંતિ છે. મારાં સગાં, મારાં કરાં, મારું' કુટુબ એમ કહે છે, પણ આંખ ફ્રી તે કંઈ ન રહે. ભ્રાંતિ મળ્યે ભાન થાય. રાત્રે સ્વપ્નું આવે એવું આ છે. ભ્રાંતિ રાખવા જેવી નથી. જગત અસાર છે. જ્ઞાનીનાં વચનેને વારંવાર પ્રહાર થાય તેા ભ્રાંતિ મટે. જ્ઞાનીએ કહ્યું છે કે કલ્પના ન કરવી. વરસાદ આવે ત્યારે ઘણી વનસ્પતિએ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધે તે અનત ગુણુ પ્રગટે છે. ખજુ માહાત્મ્ય છે. એ આરાધી હત તા ફરી જન્મ ધારણ ન થાત. પણ ન આરાધી. જ્ઞાની અજ્ઞાનીના ભેદ પડવા મુશ્કેલ છે. વૈરાગ્ય ઉપશમ વધશે તેટલું કામ થશે. ગુરુ એળખવા ઘટ વૈરાગ્ય.’’ વૈરાગ્ય એ ભામિયા છે. શેાધે છે. વેરાગ્ય ન હેાય તે વૈરાગ્ય હાય તે પ્રતીતિ આવે ભૂલા ન પાડવા દે. વેરાગ્યવાળા પાતે સવળા છે તેથી સવળું જ્યાં લક્ષ કરવા છે ત્યાં ન થાય, ખીજામાં તણાઈ જાય. છે. સત્સંગ—સત્પુરુષને ચેગ અનંત ગુણ પ્રગટ કરનાર છે. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ.” ગમે તેમ હું પણુ આજ્ઞા તાડવી નહીં. લેાકલાજથી કે દેખાડવા કરે તે માયા છે, મિથ્યાત્વ છે. તેથી આત્મા ફરે નહી. બહારના વેશથી જીવ ભૂલા પડે છે. વેશને આધારે વવાનુ નથી. જ્ઞાનીને અને અજ્ઞાનીને બન્નેને કમ હેાય છે, પણુ અજ્ઞાનદશા છે ત્યાંસુધી આસક્તિ છે અને જ્ઞાનદશામાં આસક્તિ નથી. સંસારનું માહાત્મ્ય લાગ્યું છે તેથી સંસાર ગમે છે. ઘણા કાળના બધે સંસારમાંથી સુખભાવના છૂટે છે. મેાહુ દુઃખી કરે છે. જ્ઞાનીની ઓળખાણ થાય પછી શું કરવું? તે કે જ્ઞાનીની શ્રદ્ધા કરવી, નિશ્ચય હાય તે આશ્રય થાય. આજ્ઞાનું આરાધન કરવું જ છે એવુ દૃઢ થયું હાય તેને ઉપાય મળી આવે છે. મરતાં સુધી એને શરણે રહે તે મેાક્ષ થતાં સુધી સહાય કરે, ફ્રી જ્ઞાની મળી આવે. ભીલે જ્ઞાનીની એક અલ્પ આજ્ઞા આરાધી અને દઢતા રાખી તે દેવ થયે, શ્રેણિકરાન થા, અનાથિમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યા, મહાવીર ભગવાન મળ્યા ત્યારે તીર્થંકરોત્ર બાંધ્યુ અને મેક્ષે જશે. જગતને સારુ' દેખાડવા કરે છે, તે મટાડવા સત્સંગ અને સત્પુરુષની જરૂર છે. ચિત્ત જગતમાં રોકાય, આધ્યાન કરે તે આસ્રવ છે. સત્પુરુષમાં-સત્સંગમાં ધ્યાન ક્રૂ તે ત્યાં ધર્મધ્યાન છે અને તે સંવર છે. [ મહા વદ ૪ ની વહેલી સવારે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પચાસેક મુમુક્ષ ભાઇ-બહેના સહિત પચતીથી તથા જેસલમેર વગેરેની યાત્રા કરવા માટે મેટરમાં રવાના થયા. દરેક સ્થળે દર્શન કરતા જતાં જ્યાં વિશેષ રોકાયા ત્યાં ભક્તિક્રમ ચાલુ હતા અને મેષ પણ થતો.] Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ બેધામૃત ૧૮ રાણકપુર દેરાસર, મહા વદ ૬, ૨૦૦૮ આ મોટું મંદિર ધન્નાશા શેઠે બંધાવ્યું હતું. ધન્નાશા શેઠને રાત્રે સ્વપ્ન આવ્યું તેમાં પાંચમા દેવલેકનું વિમાન જોયું. સવારમાં ઊઠયા ત્યારે મનમાં વિચાર આવ્યો કે મારે એ વિમાન જેવું મંદિર બંધાવવું. પછી તેમણે બધાય સલાટોને બોલાવીને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું હતું તેવું મંદિર બાંધવું છે. સલાટો બેલ્યા કે તમે સ્વપ્નામાં જોયેલા મંદિરને અમે કેવી રીતે બનાવીએ? પછી શેઠના કહેવાથી તેઓએ અનેક પ્રકારના મંદિરના નકશાઓ બનાવ્યા, પણ જેવું તે શેઠને સ્વપ્નામાં દેખાયું હતું એવા મંદિર જેવો એકે ન એના જેવામાં ન આવ્યું. ત્યારે શેઠે શાસનદેવીને પ્રાર્થના કરી કે મને સ્વપ્ન આવ્યું હતું તેવું સલાટને સ્વપ્ન આવે કે જેથી તેઓ મંદિર બનાવે. પછી રાત્રે એક સલાટને પાંચમા દેવલેકના વિમાનનું સ્વપ્ન આવ્યું. તેણે રાત્રે ઊઠીને નશો ચીતર્યો. પછી શેઠે મંદિરનું કામ શરૂ કરાવ્યું. તે મંદિર બંધાવવામાં જે ખર્ચ થાય તે દેવે લાવીને પૂરે. એમ ૮૦ વર્ષે એ મંદિરનું કામ પૂરું થયું. આ મંદિરમાં ૧૪૪૪ સ્થંભ છે. એ પાંચમા દેવલોકના વિમાન જેવું છે. [એ મંદિરમાં દર્શન કર્યા પછી નાના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યાં ચેકમાં ભક્તિ કરી. પછી વાંચન ચાલ્યું હતું.] પૂજ્યશ્રી–સ્વાધ્યાય એ મોટું તપ છે, અંતરંગ તપ છે. પહેલાંના લેકે ચાલીને જાત્રાએ જતા અને ભક્તિ કરતા. દરેક વસ્તુને માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જરૂર છે. સમજણ સારી જોઈએ, ક્ષેત્ર નિવૃત્તિવાળું જોઈએ, કાળ અનુકૂળ જોઈએ. તીર્થમાં ફરવાથી પરની ઉપાધિમાંથી ચિત્તવૃત્તિ દૂર થાય, લેભ એ થાય, સપુરુષને સંગ મળે તો લાભ થાય. જે વખતે તીર્થકર વિચરતા હતા ત્યારે આ જીવ ક્યાં ક્યાંય ભટકતે હતો. હવે મનુષ્ય ભવ મળે પણ તીર્થકર ભગવાનને વેગ નથી. તે માટે મંદિર છે તે સમવસરણ અને તેમાં પ્રતિમા છે તે તીર્થકર ભગવાન છે એવી ભાવના કરવી. શ્રી નાડોલ. ભાવના કરવામાં નિમિત્ત છે. જ્યાં જ્યાં ભગવાનના કલ્યાણક થયાં હોય ત્યાં ધર્મરંગ દઢ થાય છે. લઘુશાંતિ બધાય શીખે પણ અહીં આવવાથી ભાવના થાય. આ “લઘુશાંતિ આચાર્યને દયા આવવાથી, લેકના હિતને માટે બનાવી છે. એક ભાઈ—આરંભ પરિગ્રહ એટલે શું? પૂજ્યશ્રી–મકાન બનાવવા ઈત્યાદિ હિંસાની પ્રવૃત્તિ તે આરંભ છે અને મકાનાદિમાં મમતા મૂછી તે પરિગ્રહ છે. આલેચવામાં આવે છે કે – રાણકપુરથી રવાના થઈ નારલાઈ આવ્યા. ત્યાં એક પહાડ પર ગિરનાર પહાડની રચના છે. અને સામેના પહાડ ઉપર શત્રુંજય પર્વત મુજબ મંદિરની રચના કરેલી છે ત્યાં ભક્તિ કરી હતી. ત્યાંથી રવાના થઈ નાડોલ આવ્યા. ત્યાં નેમિનાથજીના મંદિરમાં એક ઓરડી છે, ત્યાં શ્રી માનદેવસૂરીએ લઘુશાંતિની રચના કરી હતી. ત્યાં તેઓની પ્રતિમા પણ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ “સમર ભ સમારંભ આરંભ, મન વચ તનકીને પ્રારંભ ’ સમરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારભ એટલે એવી સામગ્રી એકડી કરવી અને આરબ એટલે Rsિ'સાની પ્રવૃત્તિ કરવી તે. કૃત કારિત મેાદન કરી કે, ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે” એમ ર્હિંસાના એકસો ને આઢ પ્રકાર આલેાચનામાં કહ્યા છે. એક ભાઈ રાજ મેલીએ છીએ છતાં લક્ષ નથી રહેતું. પૂજ્યશ્રી—અંતરપરિણતિ તપાસવી એ મેટી વાત છે. સસંગ પરિત્યાગ કરે તે પણુ પાતાની અંતરપરિણતિ કેવી રહે છે તેની ખબર પડવી બહુ મુશ્કેલ છે. તે પછી ગૃહસ્થને માટે તે પૂછવું જ શું? આખા જૈન ધર્મ ભાવ ઉપર રહ્યો છે. માત્ર ક્રિયાએ કરે છે, પણ મારામાં । દોષ છે? તે ઢષ મારે નથી કરવા એમ વિચારનારા બહુ ઓછા છે. [નાડેલથી રવાના થઈ વરકાણા રાકાઈ રાણી આવ્યા. ત્યાંથી સીધા જોધપુર અને જોધપુરથી ટ્રેનમાં રવાના થઈ પાકરણ આવ્યા. ત્યાંથી મેટરમાં જેસલમેર આવ્યા.] જેસલમેર, મહા વદ ૮, ૨૦૦૮ ૧૯ (“સમાધિસાપાન”માંથી સેાળ કારણભાવનાનું વાચન) અભીક્ષ્ણ જ્ઞાને પયાગ એટલે નિરંતર જ્ઞાનાપયેાગ. આત્માના સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનથી આત્મા એળખાય છે. જ્ઞાન એટલે શુ? દી છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” જ્ઞાની પુરુષની પાસે દેડ અને આત્મા અન્ને લક્ષણથી જુદાં છે, આત્માનું લક્ષણ ઉપયોગ છે, જાણે તે આત્મા છે, એમ જાણે તે જ્ઞાન છે. જાણનારને ભૂલીને જાણે તે જ્ઞાન નહીં. ફેરફાર જણાય છે, પણ આત્મા આત્મારૂપે જ રહે છે. મધાનેા નાશ થાય પણ આત્મા અવિનાશી છે. પેાતે પેાતાને જાણે તે અનુભવ છે. આત્મા અનુભવાય છે. આત્મા પોતાનુ સ્વરૂપ તેના લક્ષણાદિ વડે જાણે છે. પ્રશ્ન-યાગ્ય કાળે શાસ્ત્ર વાંચવુ' એટલે શું? પૂજ્યશ્રી—શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવુ એવા નિયમ છે. આગમ શાસ્ત્રોના એ ભેદ છે: કાલિક અને ઉત્કાલિક. અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનુ છે તે ખીજે કાળે વાંચે તે પાપ લાગે. એક મુનિ હતા, તે અકાળે પરોઢિયે શાસ્ત્ર ભણવા બેઠા. શાસનદેવીએ તે વાત જાણી અને તેના મનમાં થયું કે હું મુનિને ન ચેતાવુ' તે એવી પ્રથા પડી જશે. તેથી તે ભરવાણુને વેશ લઈને મુનિના ઉપાશ્રય પાસે સવારે અંધારામાં છાશ લઇને વેચવા આવી અને છાશ લ્યા, છાશ લ્યે' એમ બેલે. મુનિને થયું અત્યારમાં કાણુ છાશ વેચવા આવ્યુ છે? પછી તે મુનિએ બહાર આવી ભરવાડણને કહ્યું, આ અકાળ વેળાએ છાશ વેચાતી હશે ? ત્યારે ભરવાડણે કહ્યું કે આ અકાળ વેળાએ શાસ્ત્ર ભણાતુ હશે? એટલે મુનિ સમજી ગયા, Page #129 -------------------------------------------------------------------------- ________________ for આધામૃત ચારિત્રમાં જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ મુખ્ય છે. ધ્યાનમાં એકાગ્ર રહેવુ પડે, ધ્યાન ન રહે તે વખતે સ્વાધ્યાય કરવા. નિરંતર જ્ઞાનધ્યાનમાં વર્તે તે અભીક્ષ્ણ જ્ઞાનાપચાગ છે. શુદ્ધ આત્માની ભાવના કરવાનું કહે છે. પરિભ્રમણનું કારણ વિભાવ છે. રાગદ્વેષથી પરિભ્રમણ થાય છે, તે ટાળવા તીર્થંકરનાં વચને છે. જીવ અહિતકારી વસ્તુમાં વળગ્યા છે. આત્મા તેા આત્મા જ છે. અત્યારે એને ભાન નથી. આવરણ આવી ગયું છે. આત્મા પ્રાપ્ત કરવા અભીક્ષુ જ્ઞાનાપયેાગ સર્વોત્કૃષ્ટ છે. એળખાણુ નથી, તેથી ખીજી વસ્તુને પેાતાની માને છે. પેાતાનુ એળખાણુ થવા માટે હું દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું' એવે! લક્ષ રહે તેા થાય. બીજું, સંવેગ એટલે વૈરાગ્ય. હું ક્યાંથી આવ્યો છું અને કયાં જવુ છે? એના વિચાર કરવા. ભગવાન જ્યારે દીક્ષા લેવા જાય છે ત્યારે બાર ભાવના ભાવે છે. તે વૈરાગ્યનુ કારણ છે. ફી ન જન્મવાની ભાવના થાય તે ભવવૈરાગ્ય છે. ભવ, શરીર અને ભાગ એ ત્રણ પ્રત્યે વૈરાગ્ય ચિતવવાના છે. આ શરીર છે તે અશુચિ છે, મળમૂત્રની ખાણુ છે, ગધાતા પદાર્થો એમાંથી નીકળે છે. એનું સ્વરૂપ ન સમજાય ત્યાંસુધી જીવને એમાં મેહુ થાય છે. એ મેહુ જ્ઞાનને વિપરીત કરે છે, મેાહ એ જ મિથ્યાત્વ છે. તે એ પ્રકારે છે. ગ્રહિંત અને અગ્રહિત. કુગુરુ, કુદેવ, કુધર્મ ઉપર શ્રદ્ધા થાય તે ગ્રહિંત મિથ્યાત્વ છે; અને દેઢાધ્યાસ છે તે અગ્રહિત મિથ્યાત્વ છે. છૂટે દેહાધ્યાસ તે!, નહીં કર્તા તું ક.” મેાહ છૂટે એ ખરેા ધર્મ છે. મહાવીર ભગવાને શરીર તરફ જોયુ નડ્ડી. એને જતુ કરી આત્માની સંભાળ લીધી. સાડાબાર વર્ષ સુધી પુરુષાર્થ કર્યાં. શરીર છે તે મેડનુ સાધન છે. શરીર ઉપરથી મેાડુ છૂટે તેા કામ થાય. ભેાગ એ સુખનું કારણ નથી. ઇચ્છા થાય છે તે મટાડવા જીવ કરે છે, જેમ કેઈને વાગ્યુ હાય અને મલમ ચાપડી પાટા બાંધ્યે હાય તેને સુખ માને, તેમ આ જીવને ઇચ્છા થાય છે તેથી ખાય, પીએ, કપડાં પહેરે તેને સુખ માને છે, અને અભિમાન કરે છે. શરીર સ`ખશ્રી જે.જે ઇચ્છાએ થાય તેને માટે ઉપાય કરે તે ભેગ છે. ભેગ એ સ ́સાર વધારનાર છે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેડ પરિગ્રહ ધારવા,’’ ભેળ માટે પરિગ્રહ એકઠા કરે છે. પાંચ ઇન્દ્રિયાના વિષયે ભાગવવા માટે મનુષ્યભવ નથી મળ્યા. શરીરને મેાડુ છે તે આત્માને ભુલાવે છે. તે વિપરીતતા છે. જ્યાં આત્મા છે ત્યાં છએ દ્રવ્ય છે. તેમાંથી પેતાનુ સ્વરૂપ એળખી લેવું. જ્ઞાનમાં ઉપયેગ રહે-જાણનારા આત્મા છે એમ રહે, તે! બધી વસ્તુ તુચ્છ લાગે; ત્યારે વૃત્તિ જ્ઞાનધ્યાનમાં રહે. સ્વાધ્યાયમાં ચિત્ત રાકે તે એમાં ચિત્ત ચાટે. · ધ્યાનમાં એકાગ્રતા ન રહે ત્યારે મનને ભગવાનનાં વચનેામાં રાકવું. તેથી બીજે ન જાય. જ્ઞાન છે એ અગ્નિ છે. જ્ઞાનાગ્નિથી અંતર્મુહૂતમાં કમ ક્ષય થાય છે. શુકલધ્યાન હાય ત્યારે આત્મા એટલે બળવાન થાય છે Page #130 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૦૩ કે બધા જીનાં કર્મો જેટલાં કર્મ હોય, તે પણ બાળી નાખે. એવી જ્ઞાનની શક્તિ છે. જ્ઞાનાભ્યાસથી ધર્મ ટકે છે. પરમાર્થસ્વરૂપ એ પિતાનું સ્વરૂપ છે. વિશાળબુદ્ધિ હોય તે મતમતાંતરમાં વૃત્તિ ન જાય. બધાનું કારણ જ્ઞાન છે. મૂર્ખતા હોય તે જગતમાં પણ નિરાદર થાય છે. આપણું ધન જ્ઞાન છે. ખરું દાન જ્ઞાનદાન છે. જ્ઞાનવાળો સર્વત્ર પુજાય છે. જ્ઞાનની વાર્તા ચર્ચાય તે જ્ઞાન વધે. આત્મા તો જ્ઞાનથી શેભે છે. જ્ઞાન તે કે જે મુક્તિ અપાવે. જે જ્ઞાનથી મેક્ષ નથી તેના મેહમાં પડી જવા જેવું નથી. જ્ઞાનની લગની લાગે ત્યારે “તીર્થકર પ્રકૃતિ બંધાય છે. આત્માના હિત માટે ભણે તે હિતકારી છે. આત્માનું હિત કરવા કરવું છે તેને બધું સવળું છે. સવેગના બે અર્થ છે. એક તે સંસારથી ઉદાસીનતા અને બીજું મોક્ષ સિવાય અન્ય કંઈ ઈચ્છવું નહીં. સંસારથી અટકવું અને મોક્ષની ઈચ્છા તે બન્ને સંવેગ જ છે. સમાધિમરણ કરવું હોય તે એ સોળ કારણભાવના ભાવવાની છે. જીવ પાસે પ્રેમની મૂડી છે તે બીજે વેરી નાખી છે. ધર્મધ્યાન ચાર પ્રકારે છે–વાચના, પૃચ્છના પરાવર્તન અને ધર્મકથા. ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે–દશલક્ષણ ધર્મ, અહિંસા ધર્મ, વસ્તુસ્વભાવ ધર્મ અને રત્નત્રયરૂપ ધર્મ. પૂર્વે જેણે ધર્મ કર્યો હોય તેને ચક્રવર્તી, નારાયણ આદિ પદવી મળે છે. ભગવાને પુણિઆ શ્રાવકની સામાયિક વખાણી હતી. આત્માને આત્મામાં રાખવો તે ઉત્તમ છે. - આત્મજ્ઞાન પામવા માટે ત્યાગ વૈરાગ્યની જરૂર છે. સર્વસંગ પરિત્યાગ કરવાની જેને ભાવના ન હોય તેને શ્રાવક નથી કહ્યો. પરવસ્તુમાં તન્મય થયે છે તે મટવા માટે ત્યાગ છે, “આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્ય અધ્યાસ નિવડે તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (પ૬૯). કષાય, નોકષાય અને મિથ્યાત્વ એ ૧૪ અંતર પરિગ્રહ છે. હું દેહ છું, ક્ષેત્ર, વાસ્તુ આદિ મારાં છે. એ “હું ને મારું ' એ સંસાર છે. દેહ પ્રત્યે જે મેહ તે મિથ્યાત્વ છે. દેહ અને આત્મા સાથે રહે છે, પણ તે બને ભિન્ન છે. આ મનાતું નથી તે મિથ્યાત્વ છે. જેને ભેદ પડ્યો છે તે દેહને પિતાનું સ્વરૂપ માને નહીં. મેઢે ગમે તેમ કહેતા હોય પણ મારું કશુંયે નથી એ તેમને ઉપગ છે. છે . જેિસલમેરમાં ચઢાણવાળા કિલ્લા ઉપર સુંદર કોતરણીવાળાં મંદિરે છે. ત્યાં દર્શન કરી એક મંદિરની નીચે આવેલે મોટો ગ્રંથભંડાર જે હતે. મહા વદ દશમે લુવા આદિ પંચતીથી જઈ આવ્યા. લુકવામાં ભક્તિ–વાચન કર્યા હતાં. ] ૨૦ જેસલમેર, મહા વદ ૧૦, ૨૦૦૮ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય-પ્રયોગ; અપૂર્વ વાણી, પરમભુતસદ્ગુરુ લક્ષણ યોગ્ય.” જે સદૂગુરુ છે તેની ભક્તિ કઈ પુણ્યવાનને જાગે છે. જ્ઞાનીની આજ્ઞાએ ધર્મ થાય છે. “ઘો. આચાર્યના ગુણે ભક્તિ કરતાં હૃદયમાં ધારણ કરવા. જેટલું બહુમાનપણું ગુણે પ્રત્યે હોય તેટલી ગુરુભક્તિ થાય. ગુરુ શબ્દ સાંભળતાં જ ગુરુનાં બધા ગુણો Page #131 -------------------------------------------------------------------------- ________________ કે બેધામૃત સાંભરે તે ગુરુભક્તિ છે. દેવ અને ધર્મને આધાર ગુરુ છે. ગુરુ હોય તે દેવ અને ધર્મ સમજાય, નહીં તે ન સમજાય. પાંચ આચાર ધારણ કરે તે આચારવાન. આચાર્ય એવા હિય કે શિષ્યની પણ સેવા કરે. એ એમને પ્રકર્તા ગુણ છે. ઉપાધ્યાય આચાર્ય જેવા જ હોય. (“સમાધિ પાનમાંથી દશલક્ષણધર્મનું વાચન) ૨૧ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ આત્મસ્વરૂપને ઓળખવા દશ લક્ષણ કહ્યાં છે. ઉત્તમ ક્ષમા માર્દવ–આર્જવ શાચ– સત્ય-સંયમ-તપ-ત્યાગ–અકિંચન્ય-બ્રહ્મચર્ય સત્યને આધારે ધર્મ રહ્યો છે. ધર્મ, રાજ, નીતિ અને વ્યવહાર સત્યને આધારે ચાલે છે. સત્ય બધાને થાંભલે છે. દયા પળે છે તે સત્યને લઈને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હાય નહીં. સત્યવચન દયાધર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. કૃપાળુદેવ કહે છે કે “પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ.” જેને સત્ય આવ્યું તેને મેક્ષ છે. સલ્ય બે પ્રકારે છે એક પવહાર સત્ય ને બીજું પરમાર્થ સત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહારસત્ય, અને આત્માને લક્ષ રાખીને બેલે તે પરમાર્થ સત્ય. સત્યને એક અંશ પણ આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તે મારા આત્માને ઘાત થશે. સત્ય ને અહિંસા બે મુખ્ય છે. ગમે તે ડાહ્યો હોય પણ સાચ ન હોય તે કંઈ નથી. ગમે તેટલું દાન કરતે હોય પણ અસત્ય હોય તે કંઈ નહીં. સત્ય એ જગતને આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પળે નહીં તે ધર્મ શું થાય? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચન્દ્રને કેટલાં કષ્ટ પડ્યાં! તેમ છતાં સત્ય ન છોડ્યું. રેજ બેલીએ છીએ “વચન નયન યમ નાંહિ” એ બેને સંયમ કવાને છે. બેલતાં વિચાર કરે કે હિતકારી છે કે કેમ ? એમ વિચાર કરીને જેથી સામાને આઘાત ન લાગે તેવું વચન બોલવું. આત્મા ફરે તે બધું ફરે. બધા વ્રત અહિંસા માટે છે. બહુ વિચારવા જેવું છે. મુનિ કોઈના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચાર ચેરી કરતે હોય તે પણ મુનિ ન બેલે. મુનિ તે આત્માનું હિત થાય તેવું બોલે. મહાવીર ભગવાનને ગોવાળીએ બળદ સેંપીને ચાલ્યા ગયે અને ભગવાનને કહેતે ગયે કે થોડીક વારમાં આવું છું, તું આ બળદની સંભાળ રાખજે. પણ ભગવાન તે કાર્યોત્સર્ગમાં લીન હતા તેથી કંઈ ધ્યાન આપ્યું નહીં; અને બળદ આમ તેમ ચાલતા થયા. એટલામાં પેલે ગવાળીઓ આવ્યું. બળદને ન જેવાથી તેને બહુ ક્રોધ આવ્યું. પછી ભગવાનના કાનમાં ખીલીઓ ઠોકી દીધી, તે પણ ભગવાન કંઈ બોલ્યા નહિ. હિત થાય તેવું બેલિવું. સાચું બેલીને અભિમાન કરવાનું નથી. દાવ, ભક્તિ કરીને અભિમાન કરે તે બધું નિષ્ફલ થાય. ડાહ્યો થઈશ તે પોપટની પેઠે ફસાઈશ. આખે મોક્ષમાર્ગ સમતા ઉપર છે. જગત દુઃખથી ભરેલું છે. કોઈને દુઃખ આપવું નહીં. જગત દુઃખી જ છે. બીજાને દુઃખ ન થાય એવું બેલિવું. સાચું બોલવાથી પિતાના દે દેખાય, દેખાય નહીં એટલે આત્મા Page #132 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ નથી, દેવલાક નથી, મેાક્ષ નથી એમ ન કહેવું. પરદેશી રાજા નાસ્તિક હતા. કેશીસ્વામીને એધ સાંભળવા ગયેા. રાજા કહે કે આત્મા નથી, દેવલેાક નથી, નરક નથી પણ મુનિએ સિદ્ધ કરી બતાવ્યું હતું. જીવ વિચાર કરે તે સમજાય એવું છે. અનુભવવચન છે તે શુદ્ધ છે. જીવની ટૂંકી બુદ્ધિ છે. મેહને આધીન જીવ હાય ત્યારે ખાટાને સાચું માને છે, અને સાચાને ખેાટુ' માને છે. આટલે ઊંચે જીવ આવ્યા છે. હવે જો અસત્ય બેાલશે તેા પડશે. જેટલા સિદ્ધ થાય તેટલા બીજા જીવ નિત્યનિગેાદમાંથી નીકળી વ્યવહાર-રાશિમાં આવે છે. એકેન્દ્રિયમાં સારુ ખાટુ' એમ ન જણાય. જીવને કેટલું દુઃખ સહન કરવુ પડ્યું છે તે જ્ઞાની જાણે છે. જીવ કેટલા ભમી આવ્યે છે! મનુષ્યભવ મળ્યા છે તેમાં કામ કર્યું તે માક્ષે લઇ જાય, નહીં તેા લખ ચેારાશીમાં ભટકવુ પડશે. ઝમકે માતી પરાવી લે' એવા આ મનુષ્યભવ છે. મનુષ્યભવમાં એવી શક્તિ હાય છે કે સત્ય એલી શકે છે, સત્પુરુષના સમાગમ કરી શકે છે, ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા જીવ નાખી દે છે. દુર્લભ વસ્તુ છે. માણસની કિંમત તેના એલ ઉપરથી થાય છે. વચનથી જણાય છે. હરિશ્ચન્દ્ર કેટલાં કષ્ટ વેઠવાં પશુ સત્ય ખોઈ ના બેઠો. સત્ય ખેાઈ બેઠા તે બધી કમાણી ખેાવાઈ જશે. કેટલે સંયમ રાખવાની જરૂર છે ! એક ક્ષણ ન્ય ભૂલ્યે તે આખા ભત્ર હારી જાય. જૂહુ ખેલીને ઘરેણાં ભેગાં કરે તેથી આત્માનું કલ્યાણુ શું થાય ? પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હાય છે. વચન એ મુખ્ય છે. સ્વાધ્યાયના ભેદ વચનાથી જ થાય છે. બહુ વિચારવા જેવુ છે. જીવને ફરી જતાં વાર નથી લાગતી. વચનથી કમ બંધાય છે, તેની ખખર નથી. એક વખત જૂહુ એસ્થેા પછી આખો ભવ મુનિપણું પાળે તે પણ કોઈ વિશ્વાસ ન કરે. મનુષ્યના બધા વ્યવહાર વચન ઉપર છે. જેનુ વચન બગડ્યું' તેનુ અધુ બગડ્યું. વગર વિચાર્યે ખેાલે, મશ્કરી કરે પશુ તેનું કેવું ફળ આવશે ? તેની ખબર નથી. વિચાર કરીને વચન મેલવા જેવું છે. ૧૦૫ ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાનાં વચન કહેવાં, હાસ્ય, તે જૂઠ છે. શાસ્ત્રમાં હાય તેથી વિરોધી વાય ખેલવું તે જૂઠુ છે. નિમિત્તને લઈ ને સારા ભાવ થાય છે. પ્રતિમાને જોઈને નિર્વિકારતા થાય છે. અને બીજા ખાટા નિમિત્તથી તેવા ભાવ થાય છે. ખીજરૂપે કમ પડ્યાં હૈાય છે. પણ જેવુ... નિમિત્ત મળે તેવું ફળ તે કમ ઉદયમાં આવી આપે છે. અત્યારે આઠેય કર્માંના ઉદય છે, પણ્ વૃત્તિ સત્સંગમાં હોય તે રસ દ્વીધા વગર ક આવીને ચાલ્યાં જાય. એટલા માટે સારા નિમિત્તની જરૂર છે. [ મહા વદ ૧૨ ના જેસલમેરથી રવાના થઈ ખીજે દિવસે સવારે નાકોડા આવ્યા. ત્યાં મોટી ધર્મશાળા અને મંદિરો છે. ત્યાં ચાર દિવસ રોકાઈ મેટરમાં જાલેર જતાં સિવાણા ગામ વચ્ચે એ દિવસ રોકાયા. જાલાર એક દિવસ શકાઈ આહાર આવ્યા.] ૧૪ ૨ નાકોડા તી, મહા વદ ૧૩, ૨૦૦૮ સુમુક્ષુ—કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખ્યુ છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હાય તેા જ કલ્યાણુ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આધામૃત થાય. હવે કૃપાળુદેવ તેા પરાક્ષ છે, તેા કાને પ્રત્યક્ષ સત્પુરુષ માનવા ? પૂજ્યશ્રી પ્રત્યક્ષ સપુરુષનાં વચના છે, તે પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી વિચારવાં તથા આરાધવાં તે સમકિત થાય એવું છે. મુમુક્ષુ——‘સમાધિસે પાનમાં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તે તે પ્રત્યક્ષ વિનય કેવી રીતે ? પૂજ્યશ્રી—ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થંકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ કાંય એકેન્દ્રિયાદિમાં ભટકતા હશે અને હવે મનુષ્યભવ મળ્યા છે, પણ તેવા ચેગ નથી, તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત્ ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે, એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે. મુમુક્ષુ—કષાય શાથી ઘટે? પૂજ્યશ્રી—અભ્યાસથી ઘટે. મારે એ કલાક લાભના વિચાર નથી કરવા,....એમ કરતાં કરતાં કષાય ઘટે છે. મુમુક્ષુ—નય એટલે શું? પૂજ્યશ્રી—વસ્તુના ખીજા ધર્મો ન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી તે નય છે. મુમુક્ષુ—નિક્ષેપ એટલે શું ? પૂજ્યશ્રી—નિક્ષેપ ચાર પ્રકારે છે તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. ૧. નામ નિક્ષેપ——નામથી વસ્તુ આળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતાં તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યના ત્યાગ કર્યાં હતા, તે તીથ કર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે. ૨. સ્થાપના નિક્ષેપ—જે વસ્તુ હાજર ન હેાય તે તેની સ્થાપનાથી જણાય. જેમકે, પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે. ૩. દ્રવ્ય નિક્ષેપ—જે પૂર્વે થઈ ગયુ છે અથવા ભવિષ્યમાં થવાનુ છે તેને વમાનમાં હાય એમ કહેવું. જેમકે, કોઈ રાજા હાય, પછી ગાદીએથી ઉઠાડી મૂકયો હૈાય તે પણ લેકે તેને રાજા કહે. રોઠના છેકરાને શેઠ કહે, કારણ કે ભવિષ્યમાં શેઠ થવાના છે. દ્રવ્યથી પદાર્થો તેના તે રહે છે, ભાવ ફરે છે. ૨૩ ૪. ભાવ નિક્ષેપવમાનમાં જેવું હાય તેવું જ કહે, જેમકે કઈ રસાયા હોય અને રસેાઈ ન કરતા હાય તેા તેને રસાયે ન કહે, રસાઇ કરતા હાય ત્યારે રસાયે કહે. નાકોડા તી, મહા વદ ૧૪, ૨૦૦૮ મનુષ્યભવમાં છેલ્લુ' કામ સમાધિમરણ કરવાનું છે. ગમે તેટલુ કયુ હોય પણ સમાધિમરણ ન થાય તે કંઈ કામનું નહીં. મરણની પન્નુ તૈયારી કરવાની છે. આલેચતા કરવાથી ઘણાં પાપેા જાય છે. ગુરુ ન હેાય તેા આત્માની સાક્ષીએ ભાવના કરવાની છે કે મારે પાપના ત્યાગ છે. મરતાં સુધી મેહ છૂટતા નથી. પહેલાંથી તૈયારી કરી હાય, વૈરાગ્ય હોય તે સમાધિમરણ થાય. ગમે તેવા પરિષહ આવે તે પણ સહન કરવા છે, એવી ભાવના Page #134 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૦૭ હાય તા વ્રત લેવું કે હવે મારે કશુંયે ન જોઈ એ. કઈ જોગ ન હેાય તેા ભગવાનની સાક્ષીએ ભાવના કરવી. દિવાળી આવે ત્યારે લોકો સરવૈયું કાઢે છે, તેમ સમાધિમરણ વખતે સરવૈયુ કાઢવાનુ છે. ખીજાને દુ:ખી કર્યાં હૈાય તેમને સંતેષ પમાડે અને પેાતાના દોષોની નિંદા કરે. સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર એ ત્રણ સાથે આવવાનાં છે. હુ' દેહના નહીં અને ઢેડુ મારે નથી એવેા નિશ્ચય કરવાના છે. દેડ ન હાય તે। આત્મા સિદ્ધભગવાન જેવા જ છે. આખા સંસારના આધાર દેહ છે. દેડ શત્રુ જેવા છે. શૂરવીરપણું રાખવાની જરૂર છે. “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણુ ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેક્ષપાટણુ સુલભ જ છે. ” (૮૧૯). જે થાય તે શૂરવીરપણે ભેગવવું. મારે બધાં કર્મો છેડવાં છે. દીનતા ન કરવી. જ્ઞાનીનાં વચના અમૃતની વૃદ્ધિ જેવાં છે, તે છેવટે જરૂર સંભારવાં. પર્યાયના નાશને પેાતાના નાશ માને તે ભ્રાંતિ છે. મારું અધુ જતુ રહ્યુ', હવે કયારે મળશે? એમ માહને લઈને થાય છે. સમ્યકૂીને ‘મારું નથી' એવું દૃઢ થયુ છે તેથી ખેદ નથી થતા. દેડ કૃતજ્ઞી છે, કર્યાં ઉપકારને ગણતા નથી. દુનના સંબંધ નથી રાખતા તેમ દેહના સબંધ રાખવાના નથી. ( “સમાધિસાપાન”માંથી મૃત્યુ—મહેાત્સવનું વાચન ) ભગવાનની પાસે એધિ અને સમાધિ એ એ માગે છે. એધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિ અને સમાધિ એટલે મરતી વખતે રત્નત્રય છૂટી ન જાય, સાચવીને સાથે લઈ જવાય. સમાધિ સાથે મરણુ તેનું નામ સમાધિમરણ છે. અનંત કાળમાં સમાધિમરણ કર્યું નથી. એ કરવાથી ઘણા લાભ છે. જીવને એક વખત સમાધિમરણ થાય તે બીજા ભવમાં, બાકીના બધા ભવમાં પણ સમાધિમરણુ થાય. રત્નત્રયની પૂર્ણ પ્રાપ્તિ વીતરાગતા છે. તેથી જેને સમાધિમરણ કરવું હાય તેણે વીતરાગ ભાવમાં વૃત્તિ રાખવી. કેવળજ્ઞાનસ્વરૂપ તુ છે. શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્ગેાતિ સુખધામ.” તેડુ કેદખાનું છે. એ છૂટતાં આત્માનુ કંઈ ન ખગડે. પરમાણુ વિખરાઈ જાય, પશુ આત્મા તા અવિનાશી છે. દેહના નાશ છે. મૃત્યુ તા મહેાત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય એવું રાખવાનું છે. રાજા હૈાય તે બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતા નથી. તેમ આ શરીરને છેડી ખીજા શરીરમાં જવાનું છે તેમાં ઉત્સવ માનવા. દેહમાં મેહ કરવા જેવું નથી. દેહના મમત્વને લઈને ગમે તેવું પાપ કરે છે, તેથી અધોગતિમાં જાય છે. દેહુ તે બધાના છૂટે છે. ભ્રાંતિ-ચિત્તભ્રમ આઢિ થાય, પીડા દુ:ખ થાય. જે થાય તે સહન કરવું. દેવગતિ ખાંધી હોય તેા દેહ મૂકે ત્યારે ત્યાં જવાય તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે તેને મરણના ભય કેમ હાય ? મરણુ તેા દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે દિવસે શરીર ઘરડુ થાય અને મરણ ન આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ સુધારવું એ મારી ફરજ છે. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યાં હાય તેટલું સારું થાય. પહેલાંથી લક્ષ રાખવાના છે, પણ મરણ વખતે તે ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે. કમે` જીવને કેદમાં નાખ્યું છે તેને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બધામૃત મૃત્યુ ન છેડાવે તે કેણ દોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુઃખથી છેડાવનાર છે. ગર્ભથી માંડીને દેહની સંભાળ લેવાય છે, પણ તે જીવને અપકારી નીવડે છે. દેહથી હું ભિન્ન છું એમ થાય તે જ દેહને મોહ ન થાય અને સમાધિમરણ થાય. નહીં તે લક્ષ ચોરાશી ખડી છે. ફરી મનુષ્યભવ ક્યારે મળે? પંચમહાગ્રત ક્યારે ધારીશ, સમાધિમરણ ક્યારે કરીશ, એમ ભાવના કરી છે, પણ સમાધિમરણને વખત આવે ત્યારે કરે છે. મૃત્યુ તે કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે તેવું મળે. મેક્ષ માગે તે મેક્ષ મળે. ફરીથી નથી જન્મવું એવું દઢ કરી લેવું. જાણનાર છે તે મરનાર નથી, જાણ જાણ જ કરે છે. શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. અંતરાત્મા દેહને દુઃખરૂપ માને છે અને બહિરાત્મા સુખરૂપ માને છે. આત્મા જ્યારે દેહમાંથી જાય છે, ત્યારે તેને કઈ રોકનાર નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર અને સભ્યતા એ ચાર આરાધના સહિત મરણ કરવું. બહિરાત્માને દેહ છૂટે ત્યારે દુઃખ લાગે છે અને અંતરાત્માને સુખ લાગે છે. આત્માથી દેહ ભિન્ન છે એમ જાણ્યા પછી મેહ ન થાય. ચારે ગતિમાં ભમવાનું મૂળ દેહમાં મેહ એ છે. દેહ રેગનું ધામ છે, દુઃખરૂપ છે, એવું સમજાયું હોય તે દેહ છૂટે ત્યારે દુઃખ ન થાય. “મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ લાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.” પહેલાં પાપ બાંધ્યું હોય તે જંતરમંતર કે ઔષધથી ન જાય. વીતરાગનાં વચન એવાં છે કે એના ભાવ ફરી જાય તે પાપ નાશ પામે, ઘણો લાભ થાય. માટે રોગ મરણ છે. ફરી મરવું ન પડે એવું કરવાનું છે. જ્ઞાની પુરુષને બધું સવળું છે. તેઓ રોગથી લાભ માને છે. શરીરને ધર્મ રેગ છે. આત્માનો ધર્મ અવિનાશી છે. કાયરને જરાક દુઃખ થાય તેય વધારે લાગે છે. જેટલી સહનશીલતા હોય તેટલા કર્મ ઓછાં બંધાય. એક વાર સમાધિમરણ કરે તે ફિકર નથી. પ્રશ્ન-સમાધિમરણ કેમ થાય? પૂજ્યશ્રી-- જ્યાં સુધી શ્વાસે શ્વાસ હોય ત્યાં સુધી સ્મરણ કરવું. જ્ઞાનીને વિશ્વાસ તે જ સમાધિમરણનું કારણ છે. કંઈક સાંભળ્યું હોય તે લક્ષ રહે. ધીરજ રાખી “સર્વ પ્રકારે જ્ઞાનના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થ કર જેવાએ કહી છે .... કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી.” (૪૬) એટલું થયું હોય તે સમાધિમરણ થાય. એકનું એક કપડું હોય તેને બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે, પણ આ દેહ તે ઘણા કાળ સુધી ભગવતાં અભાવ આવતું નથી ! (“સમાધિસોપાન”માંથી સહલેખનાનું વાચન) શરીરને કૃષ કરવું તે સલ્લેખના. શરીરનું લાલનપાલન કરે તે દેષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેને સલેખના છે. કષાય ઓછા કરે તે અંતરસલેખના છે. કાયામાં વૃત્તિ રહી તે આત્માનું હિત થવાનું નથી. ખૂબ ખાય અને પ્રમાદ Page #136 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૮૯ કરે તે મન બીજે જતું રહે. મનને જેવું કેળવ્યું હોય તેવું થાય. જ્યારે સમજણ આવે ત્યારે ફરે. 2ષભદેવ ભગવાને પિતાના અઠ્ઠાણું પુત્રોને બોધ કર્યો હતો કે દેવેલેકમાં સાગરેપમનાં સુખ ભેગવ્યાં, છતાં તૃપ્તિ નથી થતી, વિચારથી તૃપ્તિ થાય છે. કાયસલ્લેખના અનુક્રમે થાય છે. કાયસલ્લેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. ધર્મ સધાતું હોય તે દેહને પિષ. જેનાથી ધર્મ થાય તેવા દેડની સલ્લેખના કરવા નથી કહ્યું સ્યાદ્વાદ માર્ગ છે. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કાર્ય ન થાય. ધર્મમાં જેની કાયા મદદ ન આપતી હોય તેણે તેને કૃષ કરવી. ઉપવાસ આદિ કષાયને જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેને ઉપગ રાખ કે તે શા અર્થે છે! ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તે ઘણું સૂકવે, પણ કષાય સૂકવે તે ખરું તપ છે. આ લેક, પરલોકની ઇચ્છા વિના તપ કરવું. જન્મમરણ ટાળવાં હોય તે ઇચ્છા ન કરવી. પાંચ ઈન્દ્રિયના વિષયે, કષાય, નોકષાય એ બધાને જીતવાના છે. કષાયને લઈને બધાં દુઃખ ઊભાં થાય છે. સમાધિમરણ વખતે ઘણા ઉપદેશની જરૂર છે. અને તે પિતાથી વિશેષ વૈરાગ્ય અને જ્ઞાનવાળા હેય તેને વેગ મેળવે. નહીં તો બને તેટલો સત્સંગને વેગ મેળવે કર્મ બાંધતાં વાર નથી લાગતી. એક ક્ષણવારમાં સિત્તેર કેડાછેડી સાગરોપમની સ્થિતિ બંધાઈ જાય છે. છતાં એને ભાન નથી. ચેતીને ચાલવાનું છે. પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫). ભાવથી બંધાય છે અને ભાવથી છૂટે છે. સિત્તેર કેડીકેડીનું બંધાયું હોય તે ઉદયમાં ન આવ્યું હોય અને ભાવ ફરે તે છૂટી જાય. પાછા ફરે તે છૂટી જાય. આત્મામાં અનંત શક્તિ છે. મનુષ્યભવમાં સત્સંગે જીવ કંઈક કુણે થાય તે પોતાના કર્મોને ડર લાગે છે. ૨૪ નાકોડા તીર્થ, મહા વદ ૦)), ૨૦૦૮ સમ્યગ્દર્શન સહિત ત૫ સફળ છે. શરીર ઉપરથી મેહ એ છે થાય તે માટે તપ કરવાનું છે. શરીરનું સ્વરૂપ વિચારે તે એને વૈરાગ્ય થાય એવું છે. પિતાના સ્વરૂપનું જ્ઞાન તે સમ્ય છે. જ્ઞાનથી આત્મા જણાય છે. મારું ખરું સ્વરૂપ આત્મા છે, એવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને વૈરાગ્ય બને સાથે હોય છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” તે ન હોય ત્યાં સુધી એને શ્રદ્ધા પણ ન થાય. સમ્યકત્વ એ આત્માને નિર્ણય છે. એ નિર્ણય પુરુષના આશ્રયે થાય તે વ્યવહારસમકિત છે. પછી પિતાને અનુભવ થાય તે નિશ્ચયસમકિત છે. મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે. “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી મેળા પડવા લાગે છે.” (પ૨૨) તે તદ્દન દૂર થાય ત્યારે સમ્યગ્દર્શન છે. જ્ઞાની પુરુષના આશ્રયે જ્ઞાનીએ જે માન્યું છે તેવું માને તે સમ્યગ્દર્શન છે. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ-પરાવર્તન સંસાર હોય ત્યારે સમ્યક્ત્વ થાય છે. સમીપમુક્તિગામીને જ સમ્યગ્દર્શન થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બેધામૃત શરીરનું સ્વરૂપ જાણું એનાથી કામ લઈ લેવું. મેહ ન કરવો. શરીરમાં વૃત્તિ રહી તે કુમરણ થાય. ધર્મને માટે દેહનું પિષણ કરવું. એને પુષ્ટ ન કરે. ભગવાને કહ્યું છે તેવું તપ કરવા જેવું છે. તપ એટલે ઈચ્છાને નિરધ. જેમ મન માને, જ્યાં જાય ત્યાં જવા ન દેવું; કેમકે તેથી સંસાર ઊભે થાય છે. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરે અઘરે છે. જે અઘરું હોય તે જ કરવું છે. કામને નાશ કરવો હોય તે તપની જરૂર છે. તપથી ઈન્દ્રિયે વશ થાય. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તે નિદ્રા ઓછી થાય. શરીરને વશ રાખ્યું હોય તે ઠંડીમાં, ગરમીમાં બધે કામ આપે. તપમાં જવા વાધીન છે. ધર્મધ્યાન જેટલું કરવું હોય તેટલું થાય. તપમાં જે દુઃખ આવે છે તે જાય છે. પાપનું ફળ દુઃખ છે તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું જેથી સમાધિમરણ થાય. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તે લાંઘણ કહેવાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી એને હિતકારી હોય તે ન ગમે. આખરે એને તપ સુખકારી છે. આત્માના દશ ધર્મ છે. એને લૂંટી લેનાર વિષયકષાય છે. તપ આગળ એનું બળ ન ચાલે. વિષયકષાયમાં મનુષ્યભવ છૂટી જાય તે એકેન્દ્રિયાદિકમાં ભટકે. જે તપ કરવાથી રેગ થાય, ઇન્દ્રિયને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. તપકલ્યાણક ભગવાનનું કહેવાય છે. મોક્ષે જવા માટે કઠણાઈવેઠવી પડે છે. પોતાનું સ્વરૂપ ભૂલીને પરમાં રાજી થાય છે, પણ તપથી ઘણે લાભ છે. સર્વસંગપરિત્યાગ એ તપ છે. પરિષહ જીતવા એ તપ છે. કેઈ વસ્તુ ન ઈચ્છવી એ તપ છે. બાહ્ય અભ્યતર એ બન્ને પ્રકારના પરિગ્રહમાં મમતા નહીં એ તપ છે. સમભાવ રાખવો એ તપ છે. દુઃખ આવે તેમાં કઈ વાંક નથી. પિતાને જ વાંક છે. પાર્શ્વનાથ ભગવાનને કમઠે એક બાજુ ઉપસર્ગ કર્યા ત્યારે બીજી બાજુ ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવી પૂજા કરી. એ બન્નેમાં ભગવાને સમભાવ રાખે તેથી કેવળજ્ઞાન થયું. જ્યાં ત્યાંથી છૂટવું છે. પુણ્ય સારું અને પાપ છેટું એમ ન કરવું. બધુય છોડવાનું છેઃ “નગ્નભાવ મુંડભાવ સહ અરનાનતા, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” “શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે.” એ અત્યંતર તપ છે. તપમાં આનંદ આવે છે. તપથી એક્ષે જવાય છે. તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ નજીક આવે છે. આગ લાગી હોય તે કિંમતી વસ્તુ કઢી લે, તેમ પરિષ, વિશ્ન આવે ત્યારે વ્રતશીલની રક્ષા કરે. જે ધર્માત્મા હાય તેની સેવા કરે, રક્ષા કરે, તેને દુઃખ પડતું હોય તે દુઃખ દૂર કરે તે સાધુ-સમાધિ છે. પિતા પર વિશ્ન આવે ત્યાં સમ્યગ્દર્શનાદિમાં ટકી રહે તે પણ સાધુ-સમાધિ છે. પિતે પિતાને Page #138 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ઉપદેશ આપે એવી દશા કરવાની છે. પાંચ ઇન્દ્રિયા, ત્રણ ખળ, શ્વાસેાશ્ર્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણના નાશને મરણુ કહે છે. આત્માનાં ખરા પ્રાણ સમ્યગ્દર્શનાદિ છે. મરણથી ડરવા જેવું નથી. ધર્માત્માને મરણના ભય રાખવા જેવું નથી. દેહાધ્યાસ છે તેટલું દુઃખ લાગે છે. ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે. મરવાનુ' જ છે તે શૂરવીરપણે મરવું. ભિન્ન છું એમ જાણ્યું તેને ભય ન લાગે. માત્ર પર્યાય ફ્રે, પણ આત્મા ન ફ્ે. જ્ઞાનીપુરુષા દેહને ગૂમડુ માને છે. જેમ ગૂમડા ઉપર પાટા બાંધીએ તેમ જ્ઞાનીપુરુષા દેહને કપડાં વગેરે પહેરાવે છે. કર્મીના ઉય પૂરો થશે ત્યારે અધુ' મટી જશે. ખરી દવા સમતા છે. એના ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્ર સમાધિમરણ કરાવે તેવા છે. હાલતાં, ફરતાં, ગમે ત્યારે યાદ આવે એવે અભ્યાસ કરી લેવાના છે. મરણુ વખતે યાદ રહેશે તે સમાધિમરણ કરાવે તેવા છે. જેવી દવા નથી. ૧૧૧ ૨૫ ગઢ સિવાણા, ફાગણ સુદ ૧, ૨૦૦૮ સત્પુરુષને આશરે ભવ ગાળવા. સત્સંગ એ એનુ સાધન છે. સત્સંગ મળવા દુલ ભ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલ એક વચનને પશુ આરાધે તે તે સત્સંગ જ છે. જીવ પરમામાં ઊંઘે છે અને વ્યવહારમાં જાગે છે. પરમાની દૃઢ શ્રદ્ધા કરવાની છે. મરણ સુધી ટકાવી રાખવી. મનુષ્યભવની એક પળ પણ અમૂલ્ય છે. એનાં આટલાં વર્ષે ગયાં તેમાંથી એક પળ કાઈ આપી શકે ? મનુષ્યભવમાં કઈક ક્ષણે એને સમકિત થઈ જાય, કાઈક ક્ષણે એને કેવળજ્ઞાન થઈ જાય, કોઈક ક્ષણે મેક્ષ થઈ જાય. આવી આવી મનુષ્યભવની ક્ષણા છે. મનુષ્યભવ છૂટયા પછી મળવા મુશ્કેલ છે. મળ્યા છે તેની કિંમત નથી. જીવ વ્યાપારનું નામું લખે છે, પણ મારા કેટલા દિવસેા નિષ્ફળ ગયા તેના હિંસામ નથી રાખતે. કલ્યાણ કરવા ટે સત્સંગ છે. તેમાં પેાતાના ઢાષા દેખાય તેા કાઢે. જીવને વિચાર આવતા નથી. કઈ દિશામાં જીવ જાય છે એ વિચારવાનુ છે. સવળું કરે તે ક્ષણમાં કામ થઈ જાય. અજનચેાર જેવુ થઈ જાય. ક્ષણવારમાં ભાવ પલટાય તે ત્યાં ભાવે કેવળજ્ઞાન.” કેવળજ્ઞાન આધે નથી. જીવ પરવસ્તુને દેખે છે ને ભૂલે છે. આત્મા જેવી એકકે વસ્તુ નથી. “આત્માથી સૌ હીન.” સર્વોત્તમ વસ્તુ આત્મા છે. આત્મામાં અનંત સુખ છે. એને માટે મેટામેટા ચક્રવતીએ રાજ્ય છેાડીને ચાલી નીકળ્યા. મને શુ હિતકારી છે?” એવા જીવને વિવેક નથી. અનંતકાળ થયાં જન્મમરણ થાય છે, એનું ભાન નથી. ભૂત વળગ્યા જેવું થયું છે. દેહાધ્યાસ ભૂત જેવા છે. ભ્રાંતિને લઈને દેહની અપવિત્રતાના, અનિત્યતાના વિચાર આવતા નથી. કુગુરુને સુગુરુ માને એ પણ ભ્રાંતિ છે, વિપરીતતા છે, ઊંધું છે. (‘સમાધિસાપાન”માંથી ક્ષમાધર્મ'નું વાચન ) ૨૬ ગઢ સિવાણા, ફાગણ સુદ ૨, ૨૦૦૮ ધમ આત્માના સ્વભાવ છે. વિભાવમાં પાપ અને સ્વભાવમાં ધર્મ છે. તેનાં ઉત્તમ ક્ષમા આદૅિ દશભેદ્ય પાડ્યા છે. તે સમ્યગ્દન સહિત હાય તા મેાક્ષનુ' કારણ થાય છે. વસ્તુના સ્વભાવ તે ધર્મ, આત્માના ધર્મ જાણવાના છે. પુદ્ગલના ધર્મ રૂપ, રસ, ગંધ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ મેધામૃત સ્પર્શ અને શબ્દ છે. ક્ષમા જ્યારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં ડાય છે. ક્ષમા આત્માને ગુણ છે. એ બગડી જાય ત્યારે કાપ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પાતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મોના નિમિત્તે જીવને સ્વભાવ પલટાય છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેાક્ષ કહે છે.” (૬૦૯) સ્વભાવમાં રહે તે કમ છૂટ. મેક્ષે જવું હોય તે ક્ષમા જોઈશે. માટે ક્ષમા ધારણ કરો. સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક છે, અને કમ કષાયથી અંધાય છે. માણુસ શાંત બેઠા હોય અને ક્રોધ આવે ત્યારે ફરી જાય. ક્રોધમાં કંઈ ખબર રહેતી નથી. પછી પશ્ચાત્તાપ થાય. ક્રોધ માણસને તદ્ન અગાડી નાખે છે; વિવેક ન રહે, મારું હિત શાથી છે તે ધ્યાનમાં ન રહે. ક્રોધના ઉછાળા આવે ત્યારે મન વશમાં ન રહે. ક્રોધ શમી જવે। મુશ્કેલ છે. એને ઉપાય સત્સંગ છે. સત્સંગે સમજણુ ફ્ે છે. નિમિત્તો આછાં મળે એટલે સુક ઈ જાય છે. જીવે પેાતાના દેષ જોવા. એથી કષાય મંદ થાય છે. દોષવાળા જ જીવ છે, પણ એને જાગૃતિ થાય ત્યારે લાગે કે મારે દોષ નથી કરવા. પાંચમા પદમાં આવે છે—કષાયનુ તીવ્રપણું હાય, તેના અભ્યાસ થઈ ગયેા હાય તે તેને અનભ્યાસ કરે, તેવાં નિમિત્તોથી દૂર રહે. પછી ક્ષીણ થઈ જાય છે. ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વ જન્મ-સંસ્કાર તે....” જીવ પહેલાંથી જ લઈને આવે છે. સારા કહેવાતે હોય, પણ ક્રોધથી ખરાબ થઈ જાય. ફ્રેંધમાં આવે ત્યારે મારીય નાંખે છે. ક્રોધ આવે ત્યારે ધર્મ ન થાય. ક્રોધ એવા જ છે. નિમિત્તાધીન છે. નિમિત્ત મળે ત્યારે ભાન નથી રહેતું. અગ્નિ જેવા ક્રોધ છે. દ્વૈપાયન ઋષિએ ક્રોધમાં આવી દ્વારિકા બાળી નાખી. ક્રોધને નિર્મૂળ કરી નાખવા, મેક્ષે જનાર જે હોય તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવુ તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તેા ખીન્ન કષાયાને જીતવાનું થાય. દશ ધર્મમાં ક્ષમા ધમ આદિ (પ્રથમ) છે, જેને ધ કરવા હાય તે પહેલા ક્રોધ ન કરે. ક્રોધ વખતે સમભાવ રાખવા એ જ ખરો ધમ છે. જીવની ટૂંકી બુદ્ધિ છે તેથી કમના ફળને નથી જાણુતા. જીવ સમજણુ વગર પરિભ્રમણુ કરે છે. સમજણુ વગર દુઃખ થાય છે. સમજણુ ફરી જાય તેા લહેર થઈ જાય. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સદ્ગુરુ વિના જીવને સુખ થાય નહી. સમભાવ એ મેાટી વસ્તુ છે. મહાવીર ભગવાનને કેવા કેવા ઉપસ થયા છતાં સમભાવમાં રહ્યા. પેાતાનાં કર્મ ઉદયમાં આવ્યાં છે, એમ સમજતા હતા. * (સમાધિસે।પાન” માંથી પ્રવચનભક્તિનું વાચન) ભગવાને જે આગમ કહ્યાં છે તે પ્રવચન કહેવાય છે. સત્પુરુષના વચનને આધારે ધમ * * * Page #140 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ટકે છે. ભગવાનની જેવી દશા છે તેવી દશા આપણે પ્રાપ્ત કરવાની છે. મષા આગમાના લક્ષ જીવને મેક્ષ થવા માટે શું કરવુ તે કહેવાના છે. વસ્તુનું સ્વરૂપ સમજાયુ' નથી તેથી માહ થાય છે. પાંચ અસ્તિકાય છે. જેમાં ઘણા પ્રદેશ હાય તે અસ્તિકાય છે. તત્ત્વ એટલે પદાર્થો પદાથ એટલે કાઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ, ભગવાનનાં વચના વડે રૂપી અરૂપી પદાર્થોં જણાય છે. મુનિએ આગમરૂપી, આંખોથી આખા જગતને જાણે છે. શાસ્ત્ર ભણવાં એ પ્રવચન- ભક્તિ છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે તેને છ દ્રવ્ય અને નવતત્વમાં કહ્યું છે. જેમાં ગુણુપર્યાય હાય તે દ્રવ્ય છે. ભગવાને જે કેવલજ્ઞાનથી જોયું તે ટૂંકામાં લેકને કહ્યું. ભગવાનના આગમાના અભ્યાસ કરવા જેવા છે. કેમ જીવને કમ અંધાય છે એ ક ગ્રંથમાં છે. ભગવાને કહેલાં વનેામાં વૃત્તિ રહે તે માટે શાસ્ત્રો શીખવાનાં છે. મુનિ શાઓ શીખીને રાજ ફેરવે છે, નવરા નથી રહેતા. બધાં આગમને સંપૂર્ણ પણે જાણે તેને શ્રુતકેવલી કહે છે. મતિ શ્રુત દ્વારા પણ ઘણું જાણી શકાય છે. કેવલજ્ઞાનથી આખા લેાક પ્રત્યક્ષ દેખાય છે. આગમ છે તે ભગવાનનાં વચના છે–ભગવાનનાં વચનાને આધારે ગણધરોએ રચ્યાં છે. જ્યાંસુધી શ્રુતકેવલી રહ્યા ત્યાંસુધી આખું શ્રુત રહ્યું. જ્ઞાનીનાં વચના સાંભળે તે કેમ વર્તવુ' તે સમજાય છે. ભગવાનના વચનામાં રાતદિવસ જાય તે સારું. જ્ઞાન એ મેટી વસ્તુ છે. રાજ એક એક શબ્દ નવા જાણવા, એમ કરે તેય કેટલાંય શાસ્ત્રો શીખી જાય. ૧૧૩ ૨૭ શ્રી રાજમ`દિર, આહેાર, ફાગણ સુદ ૩,૨૦૦૮ ખારે અગમાં ભગવાનનાં મધાં વચને આવી જાય છે. જ્ઞાનીપુરુષ કહે કે આત્મા નથી મરતે, પણ જીવની યોગ્યતા ન હૈાય તે અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા કાં મરે છે? એમ કહે છે. માઢે વાત કરે આત્માની અને વતે માહમાં તે શુષ્કજ્ઞાની છે. . અઢાર દુષણ રહિત દૈવ, હિસારહિત ધમ, અને નિગ્રંથ ગુરુ એ ત્રણ તત્ત્વાની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, જેને મેાક્ષમાગ પ્રાપ્ત થયેા હાય તેની શ્રદ્ધા થાય તે મેક્ષ થાય. અનુકરણ એટલે ભગવાનના કહ્યા પ્રમાણે વર્તવું, વીતરાગ ભગવાને જેવું તત્ત્વનું' સ્વરૂપ નિરૂપણ કર્યુ છે, તેવું કાઈ પણ દનમાં નથી. માર્ગ સ્યાદ્વાદ છે. જે દ્રવ્યેા છે તેને છે એમ માને છે અને જે નથી તેને નથી એમ માને છે. જડ અને ચેતન એ વસ્તુઓ છે. જડ તે ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય. સમ્યક્ચારિત્રથી કર્મીની નિવૃત્તિ થાય છે. જીવ સ`કાવિકાસનુ' ભાજન છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષમાં વર્તે છે, પરના નિમિત્તે રાગદ્વેષ થાય છે, પણ એ એના સ્વભાવ નથી. દેહ તે હું' એમ થઈ રહ્યું છે, એ માટી ભૂલ છે. પુદ્ગલના ગુણા આત્મામાં નથી. ભગવાનની વાણી ચાર પ્રકારે (૪) ધ કથાનુયાગ. દ્રવ્યાનુયોગમાં મા. ૧૫ છે. (૧) દ્રવ્યાનુયાગ (ર) કરણાનુયોગ (૩) ચરણાનુયેગ મુખ્યપણે આત્માની વાત આવે છે, કરણાનુયાગમાં કમ Page #141 -------------------------------------------------------------------------- ________________ આયામૃત સંબધી વાત આવે છે, ચરણનુગમાં ચારિત્રની વાત આવે છે, અને ધર્મકથાનુગમાં મહાપુરુષનાં ચરિત્ર વાર્તારૂપે આવે છે. બધાયમાં પૂજવા યોગ્ય તે “સહુ જાત્મસ્વરૂપ” છે. પાંચ પરમેષ્ઠી છે તે સહજત્મસ્વરૂપ છે. સાગરમાંથી ટપું રહે તેટલાં આ કાળમાં શાસ્ત્રો રહ્યાં છે. ગહન વાતે કે ભૂલી ગયા છે. સ્થૂલ સ્કૂલ વચને રહ્યાં છે. આ કાળમાં મેક્ષ નથી એમ ન ચિંતવવું. જેને ભવને ભય લાગે તે ભગવાનના એક વચનને પણ ઉત્થાપે નહીં. ભવ ભીરુ છ ખંડનમંડન કરતા નથી. ખંડનમંડન કરવાથી ભગવાનનાં વચને વિરાધાય. ૨૮ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૪, ૨૦૦૮ ગૃહસ્થ અવસ્થામાં તે ઘણું વય હોય તે સમભાવે રહી શકાય. ગૃહસ્થ અવસ્થામાં રહેલા પુરુષને ઓળખવા બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય હોય તે ઓળખાય. આત્મા એળખવાને છે. જેને આત્મા ઓળખાયા હોય તેને પછી ગમે તેવું પ્રબળ કર્મ ઉદય આવ્યું હોય તે પણ સમભાવમાં રહી શકે. મુમુક્ષુ જ્ઞાનીનું અંતર ઓળખે છે. સત્પુરુષ ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે મુમુક્ષુને માહાસ્ય લાગે કે આટલી બધી ઉપાધિ છતાં આત્માને નિલેપ રાખે છે. પુરુષાર્થ કરવાનો છે. અનંત કાળથી પિતાના સ્વરૂપનું ભાન નથી તેને વિચારપૂર્વક નિર્ણય કરે તે પુરુષાર્થ છે. પુરુષાર્થ કરે તે જીવનું કલ્યાણ થાય. જ્ઞાની પુરુષ નિષ્કારણ કરુણાથી જીવેને બધ આપે છે, છતાં જગતના જીવેને તેની કિંમત નથી. જ્ઞાનીનું એક વચન પણ ગ્રહણ થાય તે પણ બહુ લાભ છે. જેને મહાપુરુષનું, તેના વચનનું માહાસ્ય નથી તેનું કલ્યાણ ન થાય. ભગવાનના પંચ કલ્યાણક છે તેમાં પૂજવાયેગ્ય તે આત્મા છે. બધી વખતે આત્મા પૂજવાને છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂજવાયેગ્ય છે. જ્ઞાની પુરુષે કહે છે કે સંસારનું કારણ દેષ છે, જ્ઞાની પાસે એ દેષો મટાડવાના ઉપાય છે. કેધ-માન-માયા-લેથી છૂટે, દેષો જાય તે જીવ સુખી થાય આત્માને કષાયરૂપી મેલ વળગે છે, તે પેઈ નાખવાને છે. કર્મોથી સિદ્ધાવસ્થા રોકાય છે. જ્ઞાનીના વચને સાંભળવાથી પિતાના દોષ દેખાય અને છૂટે છે. સત્સંગે ઘણો લાભ થાય છે. જ્ઞાનીએ જે સુખને માગ કહ્યો છે તેથી જવ ઊલટે વર્તે છે, સ્વચ્છેદે વર્તે છે. જે જ્ઞાનીને ગમે તે કરવાનું છે. અનંતકાળથી જીવે સ્વચ્છેદે કર્યું છે. સ્વછંદને રોકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાથી કલ્યાણ થાય છે. વ્રત આદિ ક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કરે તો કલ્યાણ છે. પિતાની મેળે કર્યાથી કાંઈ ન થાય. જ્ઞાનની સાક્ષીએ કરે તે વિશેષ લાભ છે. સ્વચ્છેદ પિષે તે સંસાર છે. જવ પિતાની બુદ્ધિ આગળ રાખી બધું કરે છે; પણ જ્ઞાની જાણે છે તેથી લાભ છે. જીવને ભાવભય નથી લાગે. વિષયકષાયમાં પ્રવર્તે છે. વિષયાદિનો શ્રદ્ધા હોય ત્યાં મેક્ષની શ્રદ્ધા ન થાય. જ્યારે જીવને સંસાર ઝેર જેવું લાગશે, ત્યારે છૂટશે. આત્મજ્ઞાન કરવું હોય તે પહેલાં મનને ચોખું કરવું. ઇચ્છાથી આત્મા મલિન થયેલ છે. મારે કશુંય જોઈતું નથી, આત્મા કર્મથી પકડાયે છે કે કેમ છૂટે? એમ જ્યારે લાગશે ત્યારે કામ થશે. જ્ઞાની પુરુષને આજ્ઞાએ વર્તવાથી મિક્ષ છે. પુરુષ પ્રત્યે પ્રેમ થાય તે ભક્તિ જાગે. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. મન Page #142 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ વચન-કાયાથી કર્મ આવે છે. તેથી વિચારવાન જીવ હેય તે મનને જ્ઞાનીની આજ્ઞામાં જોડે છે. કલ્પના એ કર્મનું કારણ છે. બેટા વિચાર આવે ત્યારે ઝટ ચેતે છે અને પિતાના આત્માને ઠપકો આપી ઝટ સવિચારમાં જોડે છે. અકાર્ય કરતાં ક્ષેભ ન રહ્યો તે તીવ્ર કર્મ બંધાશે. દરેકના સંસ્કાર પડે છે. પાપ કરીને પાછો અભિમાન કરે છે તે રૌદ્રધ્યાન છે. પિતાના દેશોની દરેકને ખબર હોય છે, પણ તેના પ્રત્યે તિરસ્કાર હોય તે દોષો જાય, એટલા માટે સત્સંગ કરવાનું કહ્યું છે. સત્સંગમાં પોતાના દોષો જણાય છે. દરેક વસ્તુ પિતાનો સ્વભાવ બતાવે છે. પારસથી સોનું થાય છે. પણ લેખંડમાં કાટ હોય તે સોનું ન થાય. એવી રીતે પુરુષને એગ થયે અને કલ્યાણ ન થાય તે જાણવું કે જીવમાં કાટ છે. એગ્ય જવ હોય અને પુરુષનો વેગ થાય તે કલ્યાણ થાય જ. જીવને પિતાનું ભાન નથી. નહીં તે પિતાને દુઃખ થાય એવાં કામ ન કરે. પોતાના દોષ જેવાના છે. મારો જ વાંક છે એમ લાગે તે ફરી દેષ ન કરે. દીઠા નહી નિજ દેવું તે, તરીએ કોણ ઉપાય ?” પિતાના દોષ જોયા વિના મોક્ષ ન થાય. પુરુષાર્થથી જય થાય છે; બધું થાય છે. વિચારવાનને કુવિચારો આવે ત્યારે તેને કાઢવા માટે પ્રયત્ન કરે છે, ફરી એવા વિચાર ન જ કરવા, આ રસ્તે નથી જવું, એમ નિશ્ચય કરે છે. દોષ જવાના ઉપાય છે, તે મહાપુરુષ પાસેથી જાણ આરાધવા. જ્ઞાની પુરુષોએ દેવીને જોઈને અભાવ કર્યો છે, ઉપાય શોધી કાયા છે. જ્યાં સુધી જગતના દેષો જેવા જાય છે ત્યાં સુધી પિતાના ઇષ ન ઘટે. અગ્ય જીવ હોય તેને જ્ઞાની પુરુષો બોધ ન આપે, મૌન રહે. સંસાર દુઃખરૂપ છે, તે કેમ છૂટે? એમ ઘણા વિચાર કરવાના છે. વિશેષ જાગૃતિ રાખવી. જ્ઞાની પુરુષોનાં વચનેથી જાણવાનું છે. જ્ઞાનીના વચનથી બધું સવળું થશે. જીવને સત્સંગની ઘણું જરૂર છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હોય ત્યાંસુધી સત્સંગ મળે છે. માટે પ્રમાદ કર્તવ્ય નથી. જે જે સંસારમાં પડયા છે, તે જ્ઞાનોના આશ્રય વિના ન છૂટી શકે. જેને પુરુષનું માહાતમ્ય લાગ્યું હોય તેને જ્ઞાનીનું કહેવું સાચું મનાય છે. સદ્દગુરુના વેગે જવના આગ્રહ જાય છે. જીવને સમ્યકત્વ નામને ગુણ છે, તેમાં વિકાર થવાથી મિથ્યાત્વરૂપ થઈ ગયે છે. જેણે મોક્ષે જવાની તૈયારી એવી કરી હોય કે માથું માગે તેય આપે, તે જ ખરે તરવાનું કામી છે. મારે જગત નથી જોઈતું એમ જે થાય તે જ્ઞાની જે બતાવે તે એને બેસી જાય. જયાં સુધી શ્રદ્ધા નથી ત્યાંસુધી ન થાય. અહંકાર, અભિમાન મટવા માટે નમસ્કાર કરવાના છે. જીવને પિતાના દેષનું ભાન નથી. અહંકાર રાખે છે. ભ્રાંતિ રાખે છે. સાચી વસ્તુની પરીક્ષા નથી. આ મારી ભ્રાંતિ છે એમ એને નથી ભાસતું. જ્યાં સુધી દે ન જાય ત્યાંસુધી સંસાર છૂટે એમ નથી. કલાજ, મોટ ઈએ સત્સંગમાં વિદ્ય કરે છે. તેને સાચી વસ્તુ હાથ ન આવે. આગ્રહથી કલ્યાણ નથી. બધું આત્માર્થે કરવું છે. ધર્મ છે તે શાંતિ માટે છે. શૂરવીર થવાની જરૂર છે. જેથી આપણું હિત થાય તે જ કરવું. જ્ઞાનીથી સમ્યફાવ થાય છે, અજ્ઞાનીથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મેધામૃત મિથ્યાત્વ ગાઢ થાય છે. જ્ઞાનીપુરુષ બધાથી ઊંચે ગયા છે. જીવનું કલ્યાણુ કેમ થાય તે જ્ઞાની જાણે છે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ કલ્યાણ છે. માગ જેને મળ્યા છે તેને પૂછ્યું . પાપના માથી તે દુઃખ જ નીકળશે. પેાતાનું નહીં તેને પેાતાનુ માને છે. પેાતાના દોષ જોઈ ને ટાળવા તેા કલ્યાણ થશે. આત્મહિત ગમે ત્યાંથી થતુ હાય તેા કરવુ × × × * ઘણા પુણ્યના ઉદયે જીવને સત્સંગ પ્રાપ્ત થાય છે. સત્સ`ગે જીવને ઘણેા લાભ થાય છે. સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળે. આખા જગતમાં કયાંય સુખ નથી. ત્યાં આ જીવ સુખ માને છે. જીવની દૃષ્ટિ ખાદ્ય છે, તેથી એને જે પરવસ્તુ મળે તેને માટે આખી જિંદગી ગુમાવે છે. મનુષ્યભવમાં જે કરવું હેાય તે થઈ શકે છે. મનુષ્યભવથી માક્ષ થાય છે, તેથી તે ઉત્તમ છે. જાગ્યા ત્યાંથી સવાર, મંડી પડવા જેવુ છે. લક્ષ ફેરવવાની જરૂર છે, અનત કાળથી જે નથી કર્યુ તે સત્ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. વૈરાગ્ય હાલતાં, ફરતાં ખીજા' દરેક કામ કરતાં રાખવાના છે. સમયે સમયે કનું કારખાનુ ચાલી રહ્યું છે. માટે ઘણી જાગૃતિની જરૂર છે. સત્સંગમાં રહેવાની જરૂર છે. આત્માની જાગૃતિ રાખવા માટે રાતદિવસ જ્ઞાનીપુરુષોનાં વચનામાં વૃત્તિ રહે તેમ કરવું. સત્સંગ તે પુણ્ય હોય તા મળે. સદાચાર હોય તે ગ્રહણ થાય અને જ્ઞાનીનાં વચના પરિણામ પામે. મેાક્ષમાળા' મેાક્ષનું ખીજ થાય એવી છે. ધમ'માં ઢીલ કરવા જેવુ' નથી. કૈણુ જાણે કયારે કેદ્ધ છૂટી જશે ! માક્ષને અર્થે મનુષ્યભવ છે. મનુષ્યભવમાં જીવ સત્સંગ કરી શકે, સારી ભાવના કરી શકે; અને પેાતાના સ્વરૂપને સમજી શકે. પ્રમાદને લીધે આત્મા મળેલુ` સ્વરૂપ ભૂલી જાય છે” (૨૫). કર્મોથી છૂટવા મનુષ્યભવ મળ્યે છે સમજે તે મનુષ્ય કહેવાય. જીવ ઊંઘે છે તેને જગાડવા માટે જ્ઞાનીના એધ છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા મધું કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞા આરાધાય તે ઘણા લાભ થાય. પ્રમાદમાં જીવ દેહરૂપ થઈ જાય છે. આત્મા ઉપયાગસ્વરૂપ છે. જેવા ઉપયેગ તેવા આત્મા છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. ’ કદી નાશ પામવાના નથી, એમ જો દૃઢ રહે તે ભય નહી લાગે, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભેાના છે, મેક્ષ છે, મેક્ષના ઉપાય છે. આ છ પદ સભ્યઢનનાં કારણ છે. પણ ધર્મ કરવાની ભાવના જાગવી મુશ્કેલ છે. ૨૯ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ જીવની મેટામાં મેટી ભૂલ કઈ છે? પેાતાનુ' સ્વરૂપ ન સમ એ જ માટી ભૂલ છે. અને એથી જ પરિભ્રમણ થયુ' છે. “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યું દુ:ખ અનત.” એ જ માટી ભૂલ છે. પેાતાના સ્વરૂપનું ભાન નથી તેથી ખીજામાં રાગદ્વેષ કરે છે. સ્વરૂપનુ ભાન થવા માટે જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યુ છે, તે પુરુષમાં વૃત્તિ રાખવી, સિદ્ધભગવાન Page #144 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૭ સર્વ કલેશથી મુક્ત છે અને મારું સ્વરૂપ પણ તેવું જ છે. જે દુઃખને સુખ માન્યું છે. પિતાનું સુખ, ત્રણે કાળ રહે એવું છે. તે અજ્ઞાનને લઈને ભાનમાં આવતું નથી. “ જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંહિ; મિ. કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.” મારું તારું કશુંયે એક આત્મા છે તેની ઓળખાણ કરી લેવાની છે. ઉત્તમ વસ્તુ આત્મા છે. તેની ઓળખાણ થાય તે આનંદ આવે. ચિંતામણિ હોય પણ જાણે નહીં તે કાંકરે જાણીને ફેંકી દે. એ આ મનુષ્યભવ ચિંતામણિરત્ન જેવો છે. એક પળ પણ ચિંતામણિરત્ન જેવી છે, વ્યર્થ છેવા જેવી નથી. પિતાના સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાન છે. સંસારનું મૂળ કારણ દેહ તે હું એ છે. એ મોટી ભૂલ છે. પિતાનું નહીં તેને પિતાનું માને છે. વિપરીતતા છે જે ભૂલવાળે હોય તે બધું ભૂલવાળું જ જુએ છે. દેહને માટે બધું કરે છે. જીવ અત્યારે સંસાર સમુદ્રમાં પડે છે, તેનું શું કારણ? એ મૂળ વિચાર કરવાનું છે. મને કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે? એને પણ વિચાર કરવાનું છે. આત્માને સંસારથી છોડવાના વિચાર આવે તે સુવિચારણું છે. શાસ્ત્રો ભણીને, વાંચીને, બધું કરીને પોતાને મુક્ત કરવાનું છે. શાસ્ત્રો ભણીને આત્મા ન જાયે તે બધું બજારૂપ છે. જેને ભૂલ લાગે તેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે, અને ત્યારથી શ્રાવકપણું કે સાધુપણું છે. ભૂલ જાણી અને મનમાં થયું કે આ જ મને નડે છે તે પછી કાઢી નાખે. પણ એ નિશ્ચય થયો નથી. જે જે વસ્તુ એને મળે છે, તેમાં મારાપણું કરે છે. એણે સાચા સુખની ભાવના પણ કરી નથી. ભૂલ બરાબર લાગી નથી, લાગતી નથી. કમ છે તે દુઃખરૂપ છે. જીવ મઢેથી એમ કહે કે હું દુઃખી છું, પણ એને “ખરું દુખ મને શાનું છે? તે સમજાયું નથી. સંસારના સુખને સુખ માને અને તેને જ છે છે. જેને મોક્ષની ઈચ્છા હોય છે તેને સંસાર પ્રત્યે અભાવ થાય છે. સંસારમાં જીવ ભૂલ પડે છે. હું દુઃખી છું એમ એને નથી લાગ્યું. સાચા માર્ગની શરૂઆતમાં ધર્મ, ધ્યાન અઘરું પડે છે. આત્મા ભણી વળવું મુશ્કેલ થઈ ગયું છે. જીવ વિષયોમાં પડે છે. આત્મા સુખસ્વરૂપ છે એમ જે અભ્યાસ થાય તે પછી મન બીજામાં ન જાય. મતિ પહોંચે એવી વસ્તુ નથી. “સત્ છે તે બ્રાન્તિ નથી. ભ્રાન્તિથી કેવળ વ્યતિરિકત (જ) છે. કલ્પનાથી પર (આ) છે.” (૨૧૧). જ્ઞાનીએ જાણે છે તે આત્મા છે, “સ” છે. એમ રાખવું. બીજી ઈચ્છા ઓછી કરવી, તે સહેજે સમજાશે. જીવને કરિપત વસ્તુનું માહાભ્ય લાગે છે તેથી આત્મા જણાતું નથી. પ્રશ્ન–સમ્યગ્દર્શન કયારે થાય? પૂજ્યશ્રી—હું દેહથી ભિન્ન છું” એમ થાય ત્યારે. જેવા સંજોગો મળે તે જીવ થઈ જાય છે. હું વાણિયે, હું બ્રાહ્મણ એમ જેવા સંવેગ મળે તે પિતાને માને છે. કેવળજ્ઞાન કંઈ આવું નથી, પાસે જ છે. ભરત ચક્રવતીને વિચાર કરતાં કેવળજ્ઞાન થયું Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આધામૃત હતુ ‘હું અને મારુ” એ સંસારનું સ્વરૂપ છે. લાખા રૂપિયા આપે પશુ ન મળે એવા આ મનુષ્યભવ મળ્યા છે. નિત્ર થપણુ, નિરહંકારપણું આવે તે જીવનું કલ્યાણ થાય. પાંચ ઇન્દ્રિયા છે તે શત્રુ જેવી છે. કાઈ પરવસ્તુ પ્રત્યે માહાત્મ્ય ન રહે તે રાગદ્વેષ ન થાય. તેથી કમ ન બંધાય. સ્વરૂપ સમજે ત્યારે થાય છે. ૩૨ શ્રી રાજમ`દિર, આહાર, ફાગણ સુદ ૭, ૨૦૦૮ ઘણા પુણ્યના ચેગે આ મનુષ્યભવ મળ્યેા છે, તેથી અકસ્માત્ મરણુ કાઈ ને થાય તે દેખતાં જ્ઞાનીને એમ લાગે આ બિચારાના મનુષ્યભવ નિષ્ફળ ગયા. મરણુના પ્રસંગ કાઈ ના થાય તે વખતે ખેદ કરવા જેવુ' નથી. તે વખતે જ્ઞાનીપુરુષનાં વચનાના વિચાર કરવેા. સંસારમાં કયાંય સુખ નથી. સુખ દેખાય છે, તે ભ્રાંતિ છે. આ સૌંસારમાં મરણુ વખતે કોઈ બચાવે એમ નથી. ઇન્દ્રનું મરણ થાય ત્યારે ઘણા દેવતા પાસે ઊભા હાય છે, પણ કોઈ મચાવે નહી'; તે પછી મનુષ્ય તા શુ કરી શકે ? આ અનિત્ય સંસારમાં સુખ માનીને માક્ષનું સાધન પ્રાપ્ત થયું છે તે બ્ય ન જવા દેવું. ફરી જન્મવું ન પડે એવું કરવાનુ છે. ગમે તેટલી માથાકૂટ કરે, પણ મૂર્કીને જવુ પડે છે. સાથે ન આવે. મનુષ્યભવ આ સંસારની માથાકૂટમાં નકાના ગાળવા જેવા નથી. વૈરાગ્ય વધે તે મુકત થાય. આસકિત છૂટે તે વૈરાગ્ય થાય. વૈરાગ્ય એ જ કમ છેડવાના ઉપાય છે. ગમે તેવા પાપના કે પુણ્યને ઉદય હાય તે પણ આકિત ન કરવી તે મેક્ષ થશે, એમ ભગવાને કહ્યું છે. જેને વૈરાગ્ય હાય તે સંસારથી છૂટે છે. ખીજાને ઉપદેશ કરવામાં જીવ બહુ ડાહ્યો છે, પણ પેાતાના પ્રસંગ આવે ત્યારે ખાર પડે. વખતે ઇન્દ્ર લાગ્યે પછી સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને દૃષ્ટિવિષ સર્પ મારી નાખ્યા બ્રાહ્મણનું રૂપ લઈને નગરમાં આળ્યે, પેાતાના પુત્રનું મડદું લઈને ફરવા રાજદરબારમાં આવ્યેા. સગર ચક્રવતીએ કહ્યું કે હે વિપ્ર ! તમે શા માટે રડે છે ? પ્રધાનુ મરણ તે થવાનું જ. તમે વિદ્વાન છે, માટે ધીરજ રાખવી જોઇએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમારા પુત્રો જો મરી ગયા હાય તે ન રડો? ધીરજ રાખે ?’’ રાજાએ કહ્યુ, “હા.” બ્રાહ્મણ ખેલ્યા, “તમારા સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદ્મ પર્વત ઉપર તૌની રક્ષા કરવા માટે ગંગા નદી આણી, તેનુ પાણી નીચે ભવનપતિ દેવાના ભવનમાં ભરાઈ ગયુ, તેથી ત્યાંના નાગકુમાર દેવતાને ભયંકર ક્રોધ વ્યાપ્યા. પછી તે બહાર આવ્યે અને દૃષ્ટિવિષથી તે સંતે મારી નાખ્યા છે.” આટલું સાંભળ્યું કે રાજા મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી ગયા. સંસારનુ' સ્વરૂપ એવુ જ છે. માટે આત્માનુ કામ પહેલાં કરી લેવુ'. વિચારવાન પુરુષા પહેલેથી જ આ સંસારમાં મારું કોઈ નથી, આમ હૃદયમાં ચાખ્ખું કરી રાખે છે. તેથી મરણનું દુઃખ લાગતું નથી. વિચારવાન જીવા પાતાનાં પણિામ તપાસે છે અને સસાર પ્રત્યે કઈક આસકિત હાય તે છેઢી નાખે છે. સંગમાં જીવને મેાડુ છે, તેનું ફળ દુખ આવે છે, મારું નથી એમ જેણે માન્યું' તેને દુઃખ ન થાય. જે પુરુષા અસ`ગ છે તે Page #146 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૧૯ પરમ સુખી છે. સંગથી છૂટીને અસંગ થવાનું છે. અસંગ એકદમ થવાતું નથી, સત્સંગથી થવાય છે. જે પુરુષો મેક્ષે ગયા છે તેઓ સંસારનું તીક્ષણ બંધન છેદીને ગયા છે, સૂક્ષ્મ વિચાર વિના સમજાય એવું નથી. મરણ આવતાં પહેલાં મહિને ક્ષય કરી લેવાનું છે. કેઈનું મરણ થાય તે વિચારવું કે આને દેહ છૂટી ગયો એવી રીતે મારે દેહ પણ છૂટી જવાનું છે. હું પ્રમાદમાં પડે રહ્યો તો મારી શી વલે થશે? ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. માથે મરણ છે એમ લાગે તે ખાવું, પીવું કંઈ ન ગમે. ક્ષણે ક્ષણે આયુષ્ય ક્ષય થાય છે. તેની જીવને ખબર નથી. ચેતવાનું છે. ક્ષણવારમાં દેહ છૂટી જાય છે. મરણના પ્રસંગે જીવને વિચાર આવે છે કે બધું નાશવંત છે, પણ પાછો ભૂલી જાય છે. વિચારવાન છ જ એ વૈરાગ્યને ટકાવી રાખે છે અને પોતાનું જીવન પલટાવી દે છે. સત્સંગમાં કષાયની મંદતા થાય છે, સુવિચારણું જાગે છે. સત્સંગમાં જે સુવિચાર આવે તે નિરંતર ચાલુ રહે એવું કરવાનું છે, ગ્રહણ કરવાનું છે. જીવ જે લક્ષ રાખે તે થાય એવું છે. સમયે સમયે કર્મ બંધાય છે, માટે સમયે સમયે ઉપયોગ રાખવાનું છે. સર્વસંગ જેટલું છે તે બધે અહિતકારી છે. જેને અસંગ થવું છે તેણે સંગને ત્યાગ કરવો. જેટલો સંગ છૂટ તેટલે અસંગ થયે. મારું કશુંયે નથી, એમ કરવાનું છે. ૩૧ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ, સુદ ૮, ૨૦૦૮ Vશ્રુતજ્ઞાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મામાં અનંત શકિતઓ છે. પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિજ્ઞાન છે તે બધાને પાયો છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી કુમતિ અને કુશ્રુત છે. મેક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનનું મુખ્યપણું છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષ થાય છે. મોક્ષમાર્ગની શરૂઆતમાં સમ્યગ્દર્શન પહેલું જોઈએ. જીવને જ્યારે અશાતા વેદની આવે છે, ત્યારે તેને મટાડવા પાછળ પડે છે. પણ અજ્ઞાન જે અનાદિકાળથી આત્માને પીડે છે, તેનું દુઃખ નથી લાગતું. જીવ બેભાન છે, ઊંઘે છે. સમજણ આવે ત્યારે ખબર પડે કે મેહનીયકર્મ મને દુઃખ દેવાવાળું છે, મારે તેને હણવાનું છે. મેહનીયકર્મ હણવા માટે ઉપાય સદ્ગુરુને બેધ અને વીતરાગતા છે. “હણે બોધ વીતરાગતા.” ઠેઠ બારમા ગુણસ્થાન સુધી સદ્ગુરુનું અવલંબન લેવાનું છે. જીવ છંદથી રઝળે છે. “રોકે છવા સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.V જ્ઞાનીનાં વચને જીવને અવલંબનરૂપ છે. પ્રત્યક્ષ સપુરુષથી ઘણે લાભ થાય છે. ડાક કાળમાં જેમ છે તેમ સમજાય છે. સેભાગભાઈને પ્રત્યક્ષ પુરુષને વેગ થયે તે સમ્યક્ત્વ પામ્યા. પાંચ ઇન્દ્રિયના વિષયે અને મનને લીધે આત્માને ઉપગ બહાર જાય છે. એને વિભાવભાવ કહ્યો છે. એથી કર્મ બંધાય છે. એથી ઉપગ પાછો વાળે તે કર્મ ન બંધાય. સદ્દગુરુની આજ્ઞા ઉઠાવવાની છે, જાણનારને જાણ છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આધામૃત આત્મા ઉપયેગસ્વરૂપ છે, દેહથી ભિન્ન છે અને સદા અવિનાશી છે. એવા આત્માને જાણવાના છે. એને જાણવા માટે બધુ કરવાનું છે. આ આત્મા' એવું ભાન થાય, તેમ કરવાનું છે. પાંચ ઇન્દ્રિય અને મન શકાય ત્યારે ઉપયોગ ખરા સ્વરૂપમાં વળે. એને માટે સદ્ગુરુની જરૂર છે. બધાનુ મૂળ તે જાણનારો છે. તેના તરફ્ વૃત્તિ રાખવાની છે. જીવના ઉપયાગ પરવસ્તુમાં જાય છે, એ વિભાવ છે. તે કખ ધનુ કારણ છે. ઉપયેગ પલટે તે બધું થાય. એ ઉપયાગ પલટાવવા માટે જ્ઞાનીની આજ્ઞામાં ઉપયાગ રાખવા. બાળા ધો, બાળપિ તવો । આજ્ઞાનું માહાત્મ્ય લાગવું જોઈએ. સંસારથી જીવે બની રહ્યા છે. શાંતિનું સ્થાન એક સત્પુરુષ છે. સત્પુરુષથી તરાય છે. સદ્ગુરુ દીવા જેવા છે. સદ્ગુરુથી અજ્ઞાન દૂર થાય છે. ગમે તેવા પાપી જીવ હાય તેને પણ મેાક્ષમાર્ગે ચઢાવે, એવા સદ્દગુરુ છે. હજાર કિરણવાળા સદૃગુરુ છે. ગુરુ હૈય તા જોઈ શકે. ગુરુના યોગ ન થાય ત્યાંસુધી જીવ રખડે છે. સંસારતાપથી ખળતા જીવાને મચાવનાર સદ્ગુરુ છે. જ્ઞાર્ની કહે છે એ બહુ ઝણી વાત છે. એક પશુ શાસ્ત્ર ભાવપૂર્વક સાંભળ્યું હાય તે કેવળજ્ઞાન સુધી પહોંચાડે. ભલે સમજાય ન સમજાય પણ ખીજ રોપાય છે. જે ભવમાં જીવ જાય ત્યાં ‘કાયા તે હુ” એમ થઈ જાય છે. કાયા તે દુન જેવી છે. જીવ દેહ જુએ છે, પણ ક્રેડની સાથે આત્મા છે તેને જોતા નથી. સદ્ગુરુના યેાગે દષ્ટિ ક્રૂરે તે છેતરાય નહિ. ગમે તેટલું દુઃખ હૈાય તે પણ જ્ઞાનીપુરુષા તે સમભાવમાં જ રહે છે. ગુરુ વગર કેાઈ ભૂલ કાઢી શકે નહિ. મન જ આખા સ`સાર ઊભેા કરે છે, એટલું સમજે તે ખસ છે. કેટિ વર્ષનું સ્વપ્ન પણુ, જાગ્રત થતાં શમાય.' મનુષ્યભવ દુલ ભ છે. જ્ઞાનીના ગુણગ્રામ કરવા. એ જ કરવા યાગ્ય છે. સિદ્ધાંતની વાત જ્ઞાનૌ જાણે છે. આપણે તેા તેની ભિત કરવી. પેાતાનાં પરિણામ સુધરે એવુ કરવાનું છે. સત્સંગ, સત્પુરુષ, તેની વાણી એ શ્રદ્ધા કરવાનાં, જીવના ભાવ ફેરવવાનાં સાધના છે. “સદ્ગુરુ સંતસ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.” આજ્ઞાનું બહુ માહાત્મ્ય છે. ૭૨ શ્રી રાજમંદિર, આહાર, કાગણ સુદ ૯, ૨૦૦૮ “સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીએએ પરમ ધમ કહ્યો છે.” (૨૫૪), સત્પુરુષથી જ માર્ગ પ્રાપ્ત થાય છે. કુગુરુએએ મનુષ્યપણું લૂંટી લીધું છે. પેાતે મહુમાં પડયા છે અને બીજાને પાડે છે. એક પશુ ખેલ હૃદયમાં રાખે તે ઘણુ' થાય. સત્પુરુષની શ્રદ્ધા એ કઈ જેવી તેવી નથી. શ્રદ્ધા પમ દુષ્ટા' દુલ ભમાં દુલ"ભ વસ્તુ શ્રદ્ધા છે, એમ ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. આનાથી વિશેષ લાભ થાય છે. આજ્ઞા આરાધવામાં વિલ ખ ન કરવા. જીવે જે નિયમ લીધા હાય તે તેડવા નહીં. પ્રાણુ જતાં પણ નિયમભંગ ન કરે એટલી દઢતા આવે ત્યારે કલ્યાણ થાય. જગતના આકષ ણુમાંથી ખચવા સ્મરણ“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ એક સાધન છે. માટે સ્મરણ ભૂલવુ' નહી. “સત્પુરુષના Page #148 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૩ ૧૨૧ એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” જ્ઞાનીની આજ્ઞામાં વિશેષતા એ છે કે આખું જીવન પલટાઈ જાય. શ્રદ્ધા હોય તે જ્ઞાનીનું વચન ચોંટી જાય. મંત્ર સહજાન્મસ્વરૂપ પરમગુરુ” છે, તે આત્મા છે. ચોંટે તે કામ થઈ જાય. આજ્ઞાથી થાય તે મોક્ષનું કારણ છે. આજ્ઞા વગર કરે તે પુણ્ય બંધાય, પણ મેક્ષનું કારણ ન થાય. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠી આવી જાય છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્ર જાપ કર્યા કરે. એની રટના લગાવવાની જરૂર છે. કામ તો હાથ પગથી કરવાનું છે પણ જીભ તે નવરી છે ને? સ્મરણ ભુલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે. સમરણની ટેવ પાડી હોય તે મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ થઈ જાય એવું છે. આજ્ઞાથી ધર્મ થાય છે. મને પ્રભુશ્રીજીએ તેઓને દેહ છૂટતાં ચારપાંચ દિવસ અગાઉ કહેલું કે જેની ભાવના હોય તેને આ વિશ દેહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ પાઠ, અને સાત વ્યસનને ત્યાગ તથા મંત્રસ્મરણ આપવું. તેથી હું આપું છું. પ્રભુશ્રીએ મને મંત્ર આપે ત્યારે કહ્યું હતું કે કેઈને કહીશ નહીં, કારણ કે જીવ ડાહ્યો થવા જાય છે તેથી પિતાનું ચૂકી જાય છે. પ્રભુશ્રીજી એક દિવસે પાટ ઉપર ચાદર ઓઢીને સૂતા હતા. તે વખતે મને સેવામાં રહો થોડાક જ દિવસ થયા હતા. હું પાસે ઊભે હતે. તેઓએ મને કહ્યું, “પરમગુરુ નિગ્રંથ સર્વદેવ” એમ બેલતાં બેલતાં સેવા કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં અઠ્ઠાવીસ માળા પરમગુરુ નિગ્રંથ સર્વદેવની ફેરવવા કહ્યું. ૩૩ શ્રી રાજમંદિર, આહર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી—વૈરાગ્યની વાત કરવી. વૈરાગ્યની વાત જીવને હિતકારી છે. આપણે કલ્યાણ કરવામાં શું શું નડે છે, તે વિચારવું. મિથ્યાત્વ હેય ત્યાંસુધી જ્ઞાન પણ અજ્ઞાન છે. પિતાની વૃત્તિઓ કેવી રહે છે તે તપાસવાનું છે. પિતાના દે જાણે, દે કાઢવાનો માર્ગ શે તે દેવે ટળે. પિતાના દે દેખાય તો ખબર પડે કે મારામાં સમસંવેગાદિ ગુણે છે કે નહીં? સપુરુષના યોગે સાધુપણું લઈને પણ વૃત્તિઓ સારી ન થાય તે અભાવ જ છે. આત્મા જ્યારે સંસારને તુચ્છ માને ત્યારે પિતાની ભૂલ દેખાય. જગતની વસ્તુઓ અસાર લાગે અને આત્માનું સુખ સાચું છે એમ લાગે છે તે ભવિ જ છે. પિતાના દેશ જેવાના છે. મોક્ષે જવું હોય તે કાળજી રાખવી પડશે. સત્સંગને વેગ મળ બહુ દુર્લભ છે. સત્સંગના યેગે સુલભપણે આત્મસાધન થાય છે. આજ સુધી અનાદિકાળથી જે જાયું છે, તે ભૂલી જવું. બધું અજ્ઞાન છે. જે જાણવા ગ્ય છે તેના તરફ લક્ષ નથી. ૩૪ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૧૧, ૨૦૦૮ સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે.” (૫૧૧) ત્રણે લેકને હરાવી દે એ કામવિકાર છે, છતાં સત્સંગમાં કમે ક્રમે તે બળતું જાય છે. “નથી પ્રેર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” Page #149 -------------------------------------------------------------------------- ________________ આધામૃત એમ વિચાર આવે તે ભેગની ઇચ્છા નીકળી જાય. લેગની ઈચ્છા નીકળી જાય તે પછી ખીજી ઈચ્છા ન રહે. જેને મેક્ષે જવુ છે, તેણે સ ંસાર સંભારવે નહીં. જગતની વાતે જીવે ઘણી સાંભળી છે. કશું માહાત્મ્ય નથી, પણ જીવ તેમાં માહાત્મ્ય માને છે. જ્ઞાનીનાં વચન સાંભળવામાં આવે તે તે જીવમાં ઘર કરે; જ્ઞાનીનાં વચના જીવમાં ઘર કરે તે જ્ઞાન થઈ જાય. વૈરાગ્ય થાય તે સંસારથી પાઠે! હઠે. ખરામમાં ખરામ વસ્તુ શરીર છે. વસ્તુ જેમ છે તેમ જીવને સમજાઈ નથી. ગંદવાડામાંથી સુખ લેવા જાય છે. આખા જગતમાં ગઢવાડા તા શરીરના જ છે. વસ્તુસ્વરૂપ સમજાય તે કલ્પના છૂટી જાય. સાચી વસ્તુ સમજે તે ખી∞ ઈચ્છા ભાંગી જાય. દેના, ભાગના અને સંસારના વિચાર કરે તા તેથી પાછા હઠે. કર વિચાર તે પામ.” આત્મજ્ઞાન પામવા વિચાર કરવાને છે. ત્રણે લાક રાગદ્વેષથી મળતા છે. જગતનુ' સ્વરૂપ જ એવુ` છે. કામ વસ્તુ એવી છે કે જીવને ઉન્મત્ત બનાવી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ બધા કામને વશ છે, કોઈ તેને જીતી શકવા નહીં. કામ બહુ બળવાન છે. કામના વિશ્વાસ જરા પણ રાખવા જેવ નથી. જ્ઞાનીને વિશ્વાસ રાખી તેના શરણે રહેવુ. એક વીતરાગ ભગવાન જ કામને જીતી શકયા છે. સત્સંગ-સત્શાસ્ત્રના પરિચય કરીને વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. ૩૫ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ મરણના વિચાર ભયને અર્થે કરવાના નથી, પણ તૈયારી કરવા માટે કરવાના છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પણ જીવને વૈરાગ્ય આવે છે. એ જો સત્સંગ મળે તેા સવળા થાય, આત્મા સિવાય ખીજે રસ ન આવે, આસક્તિ ન થાય ત્યાં વૈરાગ્ય છે. સંસારના મેહુ આછે કરવા માટે બૈરાગ્યની જરૂર છે. છ પદના વિચાર કરવા. આત્મા નિત્ય છે. તે મરવાને નથી. સંચેાગે છૂટે પણ આત્મા તે નિત્ય છે. પર્યાયના નાશથી વસ્તુને નાશ ન થાય. આત્મા ત્રણે કાળ રહે એવા પદાર્થ છે. સંચાગના સદુપયોગ કરવા. ગભરાવું નહી. વિવેકની જરૂર છે. જેમ જેમ સત્પુરુષોનાં વચનામાં વૃત્તિ રહેશે તેમ તેમ આનંદ આવશે; અને જ્ઞાનીને શું કહેવું છે, તેના લક્ષ અધારશે. છ પદના વિચાર ખાસ કરવાના છે. આત્મા કદી મરે નહીં' એમ આત્માની પ્રતીતિ થાય, તે ભય ન લાગે. અનિત્ય પદાર્થોના મેઢુને લઈ ને નિત્ય પદાર્થીના વિચાર આવતા નથી. અનિત્ય પદાથ માં જ્યાંસુધી વૃત્તિ રહે ત્યાંસુધી નિત્ય પદાર્થાનું નિત્યપણુ' ન લાગે. અનિત્ય અને નિત્ય પદાર્થને ભેદ કરવાના છે. તેને માટે ઘણા પુરુષાર્થ કરવાના છે. ૩૬ શ્રી રાજમ ંદિર, આહેાર, ફાગણ સુદ ૧૩, ૨૦૦૮ સત્સંગ કરવા, રાજ નવું કંઈક શીખવું. દેહમાં આત્મા રહેલા છે તે દેહથી ભિન્ન છે, તેને અર્થે ભક્તિ, વાચન, વગેરે કરવાનાં છે. સત્સંગના ચેાગે જીવને સારા ભાવ રહે છે. એ સત્સંગના યાગ જ્યારે ન હૈાય ત્યારે જ્ઞાનીપુરુષનાં વચને છે તે વિચારવાં. ખીજે વૃત્તિ રહે તે કમ અંધાય છે, અને જ્ઞાનીનાં વચનેામાં વૃત્તિ રહે તેા કમ છૂટે છે. કંઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૩ ૧૨૩ ન થાય તે સ્મરણ કરવું. જીભને શું કામ છે? એને સ્મરણ સોંપી દેવું. સ્મરણની ટેવ પડી હેાય તે મરણુ વખતે યાદ આવે અને સમાધિમરણનુ કામ થાય. X X સ્ત્રીઓને જ્ઞાનીપુરુષો જે કહે તે ઝટ માન્ય થાય છે. તીર્થંકર ભગવાનના સમયમાં પણ સાધુ અને શ્રાવકા કરતાં સાધ્વીએ અને શ્રાવિકાએ વધારે હતી. બ્રહ્મચ` પાળવામાં સ્વાદને આછે. કરવા. ‘સહજાત્મસ્વરૂપ' અને નવકારમંત્રમાં ભેદ નથી. જ્ઞાનીની આજ્ઞા જેમ થઈ તેમ કરવાનું છે. હું જાણું છું, સમજું છું” એમ કરવા જાય તે તે ડહાપણ છે. ધર્મધ્યાનમાં ચિત્ત રાખવાનુ છે. ભવના ભય લાગ્યા હાય તે ધર્મ થાય, આત્માના ગુણે! સામે સ'સારષ્ટિ ન રાખવી. ભવભીત ભવિક જે ભણે ભાવે, સુણે, સમજે, સહે, શ્રી રત્નત્રયની એકયતા લહી, સહી સે। નિજ પદ લહે.” લક્ષ રાખવાના છે. ભગવાનનાં માતાપિતા હતાં તે આત્મા હતાં. X ૩૭ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૪, ૨૦૦૮ પરમાત્મસ્વરૂપમાં જેટલી લીનતા થાય તેટલા સવર થાય છે. ભરત ચક્રવતી જ્યારે લડાઈ કરતા હતા તે વખતે પુંડરિક ગણુધરે ઋષભદેવ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભરતનાં પરિણામ કેવાં છે? ભગવાને કહ્યું, તારા જેવાં. લક્ષ છૂટવાના હતા. જેનામાં રાગદ્વેષ નથી તેનામાં વૃત્તિ રહે તેા રાગદ્વેષ ન થાય. એ કામ ભરત ચક્રવર્તી કરતા હતા. એક ભાઇ.મેહ આછા કરવા હાય તા થાય, લડાઈ ન કરવી હાય તે ન થાય; પણ લડાઈ કરવા છતાં ભરત મહારાજા અકર્તા કહેવાતા તે કેમ ? પૂજ્યશ્રી—ભરત લડાઈ કરતા, પણ તેનું ચિત્ત તે ભગવાન ઋષભદેવમાં જ હતું. ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ભરતે કહ્યું, ‘હું પણ દીક્ષા લઈશ.’ પણ ભગવાને કહ્યું કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા છે અને જો રાજા નહી' હાય તે લડી પડશે. માટે તું રાજ્ય કર. તારે એ પ્રારબ્ધ છે અને મારે દીક્ષા લેવારૂપ પ્રારબ્ધ છે. એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નાકર તરીકે રહ્યા હતા. છ ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાનમાં રાખવી, આ કામ કરનારને મુનિ કરતાં પણ વધારે પુરુષાર્થ કરવા પડે છે. આજ્ઞાએ વર્યાં અને વૃત્તિ ભગવાનમાં રાખી તેથી કમ ક્ષય કરી નાખ્યાં. ઋષભધ્રુવ ભગવાન એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થાએ વિચર્યાં હતા અને ભરત ચક્રવતી ને તે ગૃહસ્થાવાસમાં જ કેવળજ્ઞાન થયું હતું. ૩૮ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૫, ૨૦૦૮ જીવને મૂંઝવણ થવી જોઈએ ચારે છુટાશે ? છૂટવાના રસ્તા કયા છે? વધારે વાંચવાથી લાભ નથી, પણ થાડુંક જીવને પચે તે ઘણુા લાભ છે. આ ભવમાં ચેતવાનુ છે. ભયકર સ`સાર છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૩૯ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પિતાની ઈચ્છાએ ન વર્તતાં જ્ઞાનની આજ્ઞાએ વર્તવું છે અને તેમાં વિહ્મરૂપ જે પ્રતિબંધ હોય તેને ત્યાગ. આત્મહિત ન ચૂકવું. જ્ઞાનીએ કહ્યું કે આત્મા જાણ્યા સિવાય કલ્યાણ નથી. પહેલેથી જ કરી રાખ્યું હોય તો સમાધિમરણ થાય. સત્સંગે સમજણ પડે કે આથી મારું હિત છે. ગમે તેટલાં દુઃખ હોય પણ મારે સત્સંગ કરે છે એવી ભાવના રાખવી. મનુષ્યભવમાં જે કંઈ કરવાનું છે તે કરી લેવું. પછી ન થાય. જ્ઞાનીએ આત્મહિત થાય એ માર્ગ કહ્યો છે. એકાન્ત નથી. સત્સંગ વિના એનો આશય સમજાતું નથી. જેથી હિત થાય તે કરવું. સમજાય ન સમજાય તે પણ સત્સંગ હિતકારી છે. ઘણે પરિચય થાય તે જ્ઞાનીનું કહેવું સમજાય કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. સપુરુષને બેય સાંભળવામાં વૃત્તિ રાખે તે કર્મ ખંખેરાય છે. પિતાની સમજણે ખેંચાખેંચ કરતાં અટકવું. કઈ વસ્તુ એકાંતે ખરાબ કે સારી નથી. ગંધાતા કૂતરા જે દેહ છે. દેહમાં કશું સારું નથી, છતાં દેહમાં રહેલે આત્મા તે અપૂર્વ છે. તેની ઓળખાણ કરવાની છે. જ્ઞાનીએ કહ્યું છે તેમાં જ મારું હિત છે એમ કરી તેમાં મંડી રહે તે સમ્યક્ત્વ થશે, બધું થશે. “કંઈ નથી જાણત, જ્ઞાની જાણે છે.” અધમાધમ અધિકે પતિત સકલ જગતમાં હુય.” એ કરવાનું છે. જ્ઞાનીના આત્માની પવિત્રતા છે તે સમજવાની છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી આત્મા મલિન છે. જ્ઞાની અને અજ્ઞાની બન્નેને કર્મ હોય છે પણ જ્ઞાનીને વાસના નથી, આ લેકની અલ્પ પણ સુખેચ્છા નથી અને અજ્ઞાની વાસનાવાળે છે. પુરુષથી કલ્યાણ છે. એ વિના નથી. જેથી આત્મહિત થાય તે કરવાનું છે. બધેથી વૃત્તિ ઉઠાવવી તે ત્યાગ છે. ભલે બાહ્યથી ન થાય પણ ભાવના તે ત્યાગની જ રાખવી. શાશ્વત શ્રદ્ધા એટલે કદી ફરે નહીં એવી શ્રદ્ધા અથવા ક્ષાયિક સમકિત. જે કરવું છે તેમાં જ ચિત્ત લીન રહે એવું કરવાનું છે. નિશદિન નનમેં નિંદ ન આવે, નર તબ હિ નારાયન પાવે.” આટલે ભવ ભક્તિમાં જ ગાળ છે. ભક્તિમાં આનંદ આવશે. શ્રી આચારાંગમાં કહ્યું છે, “એક આત્માને જાણતાં સમસ્ત કાલકને જાણશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે” (૬૩૧). બધેથી છૂટી આત્મા ભણુ વૃત્તિ વાળવી, એવું જ્ઞાનીનું કહેવું છે. આત્મા બધાય શાસ્ત્રોને સાર છે. જાણનારે છે તેના તરફ વૃત્તિ લઈ જવી છે. આત્માને જાણ, માન અને સ્થિર કરે તે મેક્ષ થાય એ નિરંતર લક્ષમાં રાખવું. જ્ઞાનીનું કહેલું સાચું છે. ચેતવા જેવું છે. ભરત ચક્રવર્તીએ પિતાને ચેતાવવા માટે માણસે રાખ્યા હતા તે જ “ભરત ચેત, ભરત ચેત” એમ કહેતા અને તેરણમાં ઘંટડીઓ લબડાવી હતી. જ્ઞાનીએ મને કહ્યું છે કે જાણવું દેખવું એ મારે સ્વભાવ, એમ જે રહે તે સમાધિમરણ થાય. એ જ ચારિત્ર છે. જે થાય તે જોયા કરવું, ગભરાવું Page #152 -------------------------------------------------------------------------- ________________ સ‘ગ્રહ ૩ ૧૨૫ નહી. આત્મા ત્રણે કાળ રહે એવા છે. મારુ કામ જોવાનું છે. દેઢુના ધર્મને મારા ધમ માનવા નથી. આત્મા સિવાય બધી વસ્તુએ પુદ્ગલ છે. એથી જુદા થઈને જોયા કરવુ ગમે તે આવે પણ તે કમ છે. જ્ઞાનીનુ શરણુ હાય તે કશીયે ફિકર નથી. આત્માનુ ઓળખાણ જેને થયું છે તેને વજ્રની ભીંત આડી પડી. આત્મા તે મરવાના નથી, તે કઈ ફિકર ન થાય, સાચી એળખાણ થાય તે મળ મળે. નિત્ય જાણ્યા તે પછી ભૂલી કેમ જવાય ? આત્મસિદ્ધિ, છ પદ એ બધાં આત્મા જાણવા માટે લખ્યાં છે. ઈંડુ છે તે હું નહીં. આત્મા છે તે કામના છે. ઢેડમાં ગૂંચાયા છે. વિભાવમાં તે તે મેાક્ષ ન થાય. વેદના છે તે ઘાતીકમ નથી. મેાહુના ખળથી વેદના વધારે લાગે છે. મેાડુ જાય તે વધારે વેદના ન લાગે. આત્માના નાશ કરનાર એ વેદના નથી. જ્યાં સુધી ભાન હૈાય ત્યાંસુધી આત્માને ન ભૂલવા. બધા સ ંવેગ ક્ષણે ક્ષણે છૂટે છે. આત્મા જોવાના છે. કઈ કઈની સાથે ન આવે. આત્મા એકલા જ છે. જેણે આત્મા જાણ્યા તેણે સવ જાણ્યું. જ્ઞાનીઓ કહે છે કે સંસાર જોઈ એ છે કે મેાક્ષ ? એક નિશ્ચય કરશ. મારે મેક્ષ જ જોઈ એ, એવું થાય તેા મેક્ષ થાય. જગત ભયકર છે, પણ સદ્ગુરુના ચેાગ છે તેથી સ વાનાં સવળાં છે. ‘હું સમજી ગયા’ એમ ન રાખવું. સદા ઊણા રહેવું. ૪૦ શ્રી રાજમંદિર, આહોર, ફાગણ વદ ૨,૨૦૦૮ ધર્મનું ફળ શું? ધર્મનું ફળ શાંતિ છે. “હું આય ! દ્રવ્યાનુયાગનુ ળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” (૮૬૬). એ જ ધનુ ફળ છે. જ્ઞાનીપુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત બન્ને અલૌકિક ભાવમાં વર્તે છે. કૃપાળુદેવે સેાભાગ્યભાઈ ને લખ્યુ કે અમે તમે લૌકિકભાવે પ્રવશું તે અલૌકિકભાવે કાણુ વર્તાશે ? બધાય લૌકિક ભાવ છોડી અલોકિક ભાવમાં આવવાનુ છે. ગમે તેવા પ્રતિબંધ હાય, મરણુ સમાન વેદના હૈાય, પણ આત્મહિત ન વીસરવું. આ મનુષ્યભવમાં ભક્તિ જ કરવી છે. જીવ ઢીલા પડે છે ત્યારે કમ આવે છે. મારે રાગદ્વેષ નથી જ કરવા એવા નિશ્ચય હાય તા કમ ખિચારાં શું કરી શકે ? ભક્તિમાં વૃત્તિ રાખવી અને મનમાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મેલ્યા કરવુ. એક મેાક્ષ સિવાય ખીજી ઇચ્છા ન રાખવી. “માત્ર મેક્ષ અભિલાષ.” આ ભવમાં તે એ જ કરવાનુ છે. “આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭). એકતાન થયા વિના માની પ્રાપ્તિ ન થાય. પેાતાનાં કર્મ પ્રમાણે આજીવિકા મળી તેમાં સંતેષ રાખવા. તેમાં સમભાવે વર્તવું. કેાઈ ખીજા વિકલ્પ કરવા નહી.... એમ થાય તે સારું કે એમ થાય તે! સારું', એમ ન કરવું. સત્સંગ કરવાના છે. બધા વિકલ્પે મૂકી દેવા. અસંગ થવાનુ છે. ૪૧ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૩, ૨૦૦૮ અંતર ફેરવવાનુ છે. જ્યારે સદ્ગુરુને મેધ રુચશે ત્યારે સમ્યગ્દન થશે. આત્મા અનત કાળથી દુ:ખી થયા છે. પાતાની દયા આવશે ત્યારે આમાથી થશે. અને ત્યારે જ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મેધામૃત એધ ચાંટશે. તે વિના સમ્યગ્દર્શન ન થાય. આત્મા અખંડ સ્વરૂપ છે. આત્માને જાણ્યા ત્યાં આત્માનું જ્ઞાન હાય છે, પ્રતીતિ હાય છે, સ્થિરતા હૈાય છે. સત્પુરુષને એળખવા ન કે તે અન ંતાનુબંધી છે. “જીવને જ્ઞાનીપુરુષનું આળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાલ માળાં પડવાના પ્રકાર બનવા ચેાગ્ય છે.'' (પરર) જેવા થવુ હાય તેવાની ભક્તિ કરવી. સદ્ગુરુની ભક્તિ પ્રાપ્ત થવાથી “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મમેધ થાય.” જે સાચા છે તે સાચાને જ ભજે છે. “મૂર્તિ`માન મેાક્ષ તે સત્પુરુષ છે.” (૨૪૯), સત્પુરુષ આળખવા મુશ્કેલ છે. ગુરુ એળખવા ઘટ વેરાગ્ય.” સત્પુરુષ તા પરમાત્મા જ છે.’ એમ થાય ત્યારે ભક્તિ ઊગે. માહાત્મ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુના મેટા ઉપકાર છે. સિદ્ધ સમાન આત્મા છે. એમાં ભક્તિ લીનતા થાય તે મેાક્ષનુ કારણ છે. પેાતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે. ૪૨ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ વદ ૫, ૨૦૦૮ કૃપાળુદેવના ઉપકાર મહાન છે—અનંત દુઃખને ટાળનારા છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે જ્ઞાનીની છત્રછાયા નીચે જ છે. ભાવના સત્સ`ગની રાખવી, તે વિયેાગમાં પણ સત્સંગનુ ફળ થાય. જેવા ભાવ તેવું ફળ મળે. આત્મભાવના ભાવવી. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” પહેલાં કરવાનુ છે: “હું દેહાદ સ્વરૂપ નથી અને દેહ સ્રીપુત્રાહિ કોઈ પણ મારાં નથી. શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એવે હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) ક્રેડ ઉપરથી ભાવ ઊંચો તા બધું થાય. “ છૂટે દેહાધ્યાસ તા, નહી. કર્તા તું ક.” ધર્મ ત્રણ પ્રકારે થાય છે. (૧) આપણાથી બને તેટલું કરવું, (૨) ખીજા પાસે કરાવવું, (૩) આ ધર્મ કરે છે તે સારું કરે છે એમ માનવું. એવી ભાવના કરવી. સારાને સારું જાણે તે સત્યને સ્વીકાયુ” કહેવાય. કાઈ ને ધર્મ કરતાં વિન્ન કરે તે પેાતાને અંતરાયકમ અધાય. સરલભાવથી ધમ કરવાના છે. આત્મસિદ્ધિ' માં ખધાં શાસ્ત્રોના સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કૃપાળુદેવે આ ગ્રંથ રચ્યા છે. એમાં છ દનને સમાવેશ છે. જેને સદ્વિચાર જાગે તેને મેક્ષ સમજાય. સદ્વિચાર વિના છૂટકો નથી. “કર વિચાર તે પામ.” ૪૩ શ્રી રાજ મદિર, આહેર, ફાગણ વદ ૭, ૨૦૦૮ કૃપાળુદેવની આજ્ઞામાં રહેવું. ત્યાંથી આત્મા પ્રગટશે એવી દૃઢ શ્રદ્ધા જોઈએ. એનાં વચનેાના બધાય જ્ઞાની સાક્ષી છે. ત્રણે કાળમાં એ સત્ય છે. જ્યારે ત્યારે જ્ઞાનીની આજ્ઞા આરાધશે ત્યારે કલ્યાણ થશે. ત્યાગ-વૈરાગ્ય જોઈ શે. જગતથી ઉદાસ થવું, દેહથી માંડી ખધામાં ઉદાસભાવ રાખવે. ખાવાપીવામાં પણ જ્યાં ત્યાંથી પેટ ભરવુ' છે, પેટમાં નાંખવું છે, એમ રાખવું; સ્વાદ ન Page #154 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૩ ૧૨૭ કરવા. આત્માથે બધું કરવાનુ છે. અનાદિ કાળથી દેહની સભાળ કરી છે, દેહમાં જ વૃત્તિ રાખી છે, આત્માને નાકર બનાવ્યે છે. પણ આટલા દેડ આત્માર્થે ગળાય તે બધા ભવનું સાટું વળી જાય. આ દેહ તે આત્માથે છે, એને માટે જ મળ્યે છે. સમું કરી લેવું. આ ભવમાં ખીન્તુ કશું ય ઇચ્છવું નહીં. મારું માન્યું છે તે પેાતાનું થવાતુ નથી. જ્ઞાનીની આજ્ઞામાં જ ઢેડ ગાળવાના છે. ન ગાળે તે આવી જોગવાઈ મળવી મુશ્કેલ છે. મનુષ્યભવ દુલ ભ છે. આટલેા ભવ છે તે ચ ન જાય. ઘણી સામગ્રી એકડી કરી, મનુષ્યભવ પામ્યા. એમાં કરવા જેવું સમાધિમરણુ. એ વિના નકામું. મારે જ્ઞાનીથી આજ્ઞામાં જ આટલા ભવ ગાળવા છે' એમ હાય ત્યારે સમાધિમરણુ થાય. કહેવા માત્રથી ન થાય. રાતદિવસ એ અથે જ જીવવું છે. અન'તવાર મનુષ્યભવ પામ્યા, પણ પેાતાને ગરજ નહિં એટલે આત્મવિચાર જાગ્યા નથી. દીઠા નહીં નિજ દોષ તા, તરિયે કાણુ ઉપાય ?” પોતાના દોષ ન જુએ તે ન થાય. તેમ થવાના ઉપાય સદ્ગુરુ છે. જ્ઞાનીએ શું કહ્યું છે? એ વિચારતા નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની લય લાગી નથી. મેાક્ષની ઈચ્છા હાય તે બધું છેડવુ પડશે. મૂછ્યા વિના છૂટકા નથી. પ્રારબ્ધ ઉપર વાત છે. જેને આજીવિકા જેટલું હાય તેણે ઝાઝાં ઝાંવાં મારવા જેવાં નથી. શાંતિ થાય એવું કરવાનુ છે. [ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બપોરની મેટરમાં અગાસ આશ્રમમાં જવા પધાર્યાં. ] Page #155 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ, ચેત્ર સુદ ૪, ૨૦૦૮ સવારના સાડા ત્રણ વાગે ઊઠવું, અને ગોખવું, ફેરવવું. સૂતી વખતે તપાસવું કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કર્યું છે? એમ રેજ તપાસવું. તેથી દોષ હોય તે પકડાય કે આજ હું ક્યાં ઊભે હતો? કયાં વાત કરી હતી? એ કામ ન કર્યું હોત તે ચાલત? એમ વિચારવું. એમ કરવાથી બીજે દિવસે દેષ ન થાય. સૂતી વખતે આટલું તે જ નામું મેળવવું. જેમ દુકાનદાર સાંજે નામું મેળવે છે, તેમ આપણે એનું નામું મેળવવું ૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૫, ૨૦૦૮ પુણ્યને ઉદય હોય ત્યાં સુધી સત્સંગ મળે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલી આજ્ઞા આરાધે તે કયાણ થાય. માર્ગ મળ્યા પછી ચિત્ત તેમાં રાખવું. પરભવનું ભાથું છે. કર્યું તેટલું સાથે આવશે. રોજ વાંચવું, વિચારવું. ત્રણે પાઠ (વીશ દેહરા, યમનિયમ, ક્ષમાપના) મેઢે કરવા. સવારમાં કેવું અને સાંજે કેવું! એમ જગત ફરે છે. પણ આત્મા તે એ ને એવે જ છે. દેહમાં આત્મા છે, એને ન ભૂલ. એને અભ્યાસ મનુષ્યભવમાં થાય છે. જીવ દેખે છે અને ભૂલે છે. સત્સંગમાં સાંભળે છે કે દેહની કાળજી ન રાખવી, તે વખતે એને થાય કે ન રાખવી, પણ પછી ભૂલી જાય છે. એમ ભુલાવે થતું આવ્યો છે. આત્માને સંભાળ. વૈરાગ્યની જરૂર છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” બધું નાશવંત નાટક જેવું છે. આયુષ્ય છે ત્યાંસુધી જુએ છે, પછી નાટક બંધ. સત્સંગને લાભ લઈ લે. પંચપરમેષ્ઠી સમતિ થયા પછી કહ્યા છે. ત્યાંસુધી ન હોય. સહ જાત્મસ્વરૂપ પૂજ્ય છે. એ વગરનું સાધુપણું પૂજ્ય નથી. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હેય.” સમ્યક્ત્વ એ ધર્મને પ્રાણ છે. દી ચીતર્યો હોય પણ તેથી કંઈ અજવાળું ન થાય. નામ માત્ર છે. કૃપાળુદેવ લખે છે કે, “આખું જગત સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.” (૨૧૪) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ર૯ સંગ્રહ ૪ સમ્યગ્દષ્ટિને આજ્ઞા આરાધવાને જ લક્ષ રહે છે. વીશ દેહા બોલતી વખતે મન બહાર ફરતું હોય તે બેલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બેસવું. ધર્મ ન કરે અને ધર્મ ગણાવે છે તે દંભ છે. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. એટલે આત્મા જોડાય તેટલે લાભ છે. ન બને તે બેટાને બેઠું માનવું. મારે સાચું કરવું છે અને સાચું માનવું છે એમ રાખવું. ૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૭, ૨૦૦૮ મનુષ્યભવમાં આત્માનું કરવું છે. તે પોતાની મેળે ન થાય. કૃપાળુદેવની આજ્ઞાથી કરવું. જગત ઉપર પ્રેમ છે તેના કરતાં અનંતગણે પ્રેમ કૃપાળુદેવ ઉપર કરવાને છે. પર પ્રેમ–પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ–ભેદ સુઉર બસેં; વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” પૂર્વ પ્રારબ્ધ આવી પડ્યું હોય, પણ એક ક્ષણ નકામી ન જવા દેવી. વાંચવા વિચારવાનું રાખવું. કૃપાળુદેવને મારે જાણવા છે, એવી ભાવના રાખવી. “કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને વાંચવું વિચારવું. વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તે લાભ લઈ લે. આરોગ્યતા સાચવવી તે વિચક્ષણતા છે. જેટલી જેટલી સમજણ છે, તે તે પ્રકારે ચારે બાજુ જોઈને વિચક્ષણ પુરુષ પગલું મૂકે છે. “પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નરદેહે પછી પામે ધ્યાન.” (૧૦૭) પુદ્ગલને પણ પરિચય જાણ, વિવેકપૂર્વક ગ્રહણ કરે તે હિત થાય. વૈરાગ્યની ખામી છે. પુગલનું જ્ઞાન કરીને પણ વૈરાગ્ય કરવાને છે. જરૂર પડતું જે કરે તેમાં બહુ ઉપાધિ ન થાય. જેટલી આસક્તિ તેટલી વધારે ઉપાધિ, વૈરાગ્ય હોય તે આસક્તિ ન થાય. “કલ્પિતનું આટલું બધું માહાઓ ?” (૫૭૬). પણ જીવને કલ્પિત નથી લાગતું. “મારું માને છે. જ્ઞાનીને કલ્પિત લાગે છે. જેમ વિચાર ફરે તેમ આખું જગત ફરે. બધાને આધાર સમજણ છે. વસ્તુનું સ્વરૂપ સમજાય તે દુઃખમાં પગ ન મૂકે. આત્માથી પણું આવે અને સદ્દગુરુને બંધ થાય તે સમજણ ફરે. એ વિના સ્વચ્છ વિચાર કરવાથી લાભ ન થાય. સદ્દગુરુના લક્ષ વિના બધું અવળું છે. એણે કહ્યું તે કરવું છે, એ લક્ષ રહે તે સવળું થાય. કૃપાળુદેવ ઉપર જેટલો પ્રેમ વધે તેટલે પ્રેમ વધારવાને છે. જ્યાં સ્વરૂપ પ્રગટ છે તે ગમે તે મિથ્યાત્વ ખસે. - પ્રમાદ એ થાય, આત્માનું હિત થાય તેમ કરવું. રેજ તપાસવું કે પ્રમાદ એ છો થાય છે કે નહીં? ધર્મ ગમે નહીં તે પ્રમાદ છે, ધર્મની અનાદરતા તે પ્રમાદ છે, ઉન્માદ એટલે વગર વિચારે વર્તવું તે પ્રમાદ છે, પાંચ ઇન્દ્રિયેના વિષયમાં વર્તે તે પણ પ્રમાદ છે, પરવસ્તુઓમાં જીવને પ્રેમ છે તે પ્રમાદ છે. ચાર કષાય, વિકથા, ઊંઘ તે બધાં પ્રમાદ છે. આ બધાં ભાવમરણનાં કારણે છે. પ્રમાદથી વૃત્તિ પાછી હઠે તે વિચાર આવે. મારે દહાડે શામાં ગયો? એ તપાસે, ભૂલ થઈ હોય તે કાઢે તે પ્રમાદ જાય. દહાડા ઉપર દહાડા ૧૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બેધામૃત જાય છે અને જે કરવાનું છે તે પડ્યું રહે છે. આત્માને જગાડવા ભક્તિ, સત્સંગ આદિ કરવામાં છે. ખેટાને ખરું માનવું નથી. દીઠા નહીં નિજ દેવ તો, તરિકે કોણ ઉપાય?” - દોષ છુપાવવા નહીં. ભક્તિમાં દોષ સેવે તે ભક્તિ નુકસાન કરે. “હું બેલું છું એવું મારામાં છે ? પિતાને ન ભૂલ એ પહેલી વસ્તુ છે. હું આત્મા છું. મારામાં દે છે તે ટાળવા ભક્તિ કરું છું. વિચાર હોય તે જે કરે તે બધું સફળ થાય. “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ?” એટલું બોલતાં પણ વિચાર આવે. મારા જીવતા પ્રભુને બોલાવું છું. હું દુખી છું તેથી ભગવાનને બોલાવું છું. સંસાર દુઃખરૂપ લાગે, મારે છૂટવું છે, એ ભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય હેય તે બધું સવળું થાય. “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ.” (૧૭૨). ક્યાંય આસક્તિ કે દ્વેષ કરવા જેવું નથી. કેઈને વાંક નથી. કર્મ દુઃખ આપે છે. પિતાના દોષ પિતાને ટાળવાના છે. મુમુક્ષુ હોય તે પિતાના દેષ જુએ ને ટાળે. “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” દેષ થયા હોય તેને પશ્ચાત્તાપ કરે તે ફરી ન થાય. સદ્દગુરુને બંધ હોય તે વિચાર આવે. નહિ તે બધું સ્વચ્છેદે છે. પંચકલ્યાણક બેલીએ ત્યારે વિચારવું કે ભગવાનની ભક્તિ થાય છે કે બીજું થાય છે? ભક્તિ વિચાર સહિત કરવી. બડબડ બેલ્યા ન જવું. ૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૮, ૨૦૦૮ ભાવથી કર્મ બંધાય છે અને ભાવથી છૂટે છે. જ્યાં શુદ્ધસ્વરૂપ પ્રગટ હોય ત્યાં લીનતા થાય તે તે સ્વરૂપે પ્રગટ થાય. સંસારમાં આસન જમાવ્યું છે તે ખસેડી ભગવાન પાસે જમાવવાનું છે. શ્રદ્ધા એ આત્માને ગુણ છે. શ્રદ્ધા એ આત્મા છે. અત્યારે ભૂલવાળે છે. ભૂલ નીકળી જાય તે ખરી શ્રદ્ધા છે. ભગવાનનું શરીર એ ભગવાનને ઓળખવાનું સાધન છે. દષ્ટિ ફેરવવાની જરૂર છે. સંકલ્પ-વિકલ્પ એ ભાવમન છે. જડચેતનને ભેદ સમજવાની જરૂર છે. જીવ અવળું માને છે તે મટાડવાની જરૂર છે. મન એ દ્રવ્ય ઇન્દ્રિય છે. અંદર જે જાણે છે તે ભાવમન છે. ભાવમન એ આત્મા છે. પુદ્ગલવર્ગણ એ દ્રવ્યમાન છે. “મન વચન કાયા ને કર્મની વર્ગણા; છૂટે જહાં સકલ પૃદુગલ સંબંધ જો.” એ બધું દ્રવ્યરૂપ છે. દ્રવ્યમન મુદ્દગલ છે, અને તેને નિમિત્તે સંકલ્પવિકલ્પ થાય છે તે ભાવમન છે. “પુગલ-રચના કારમી છે, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવતણે જી, ભેદ લહે જગ દિન.”(ચેથી દષ્ટિ) ૫ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૯, ૨૦૦૮ પ્રશ્નકઈ અગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતું અને પછી આવે છે એનું શું કારણ હશે? Page #158 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૩૧ પૂજ્યશ્રી–એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતે અને પાછળથી પશ્ચાત્તાપ પણ નથી થતું. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો પણ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા ચોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પશ્ચાત્તાપ કરે છે. જીવ ભવભીરુ હોય તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે એમ ન થાય. એ કાર્ય સારું નથી છતાં એમ શા માટે થયું? એમ તેને મનમાં થાય. પછી વિચાર કરે કે કેઈને દોષ નથી, મારા કર્મને દેષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી. કામ, માન અને ઉતાવળ એ મોટા દોષે છે. દરેક કામ કરતાં તથા બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બેલું છું તે હિતકારી છે કે નહીં? એમ વિચાર કરીને બેસવું. થોડુંક થતું હોય તે થોડું કામ કરવું પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે. ૬ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૧૦, ૨૦૦૮ “દેહ તે હું નહીં” એમ થવું જોઈએ. તેને બદલે ઊલટું જાણે છે તે મિથ્યાત્વ છે. જડચેતનને એક માને છે, પુદ્ગલસંગમાં અહંભાવ કરી બેઠે છે, મમતા થઈ ગઈ છે, એ તાદામ્ય અધ્યાસ છે. “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણું જ છે.” (૪૯૩). પુદ્ગલને સંગ થયે છે તેને હુંપણે માને છે. મનુષ્યપર્યાયમાં મારાપણું થઈ ગયું છે. જ્ઞાનાદિ આત્માના ગુણે છે. રાગદ્વેષ એ વિભાવ છે, તે પિતાનું મૂળ સ્વરૂપ નથી. હું ગેરે છું, કાળો છું” એ બધાય પુદગલના પર્યાય છે. જેવી અવસ્થા થાય તે પોતાને માને છે. અનાદિ સ્વપ્નદશા છે તેથી અહેભાવ મમત્વભાવ થઈ ગયો છે. સ્વપરને વિવેક નથી તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વને તીવ્ર ઉદય હોય ત્યારે બધું ઊલટું સમજાય છે. સમજણ ફરે તો સમ્યગ્દર્શન થાય. મિથ્યાત્વ મંદ પડે ત્યારે એ થાય છે. અને ત્યારે જ રુચિ થાય છે. જે સંગ હોય તે રંગ લાગે. પુદ્ગલ ને જીવ જુદા છે. યથાર્થ જ્ઞાન હોય તે ભેદ પડે. પરાભક્તિ એટલે ભગવાન અને પિતામાં ભેદ ન રહે. તે જ્ઞાનદશા જ છે. અનંતાનુબંધી જાય ત્યારથી વીતરાગતા પ્રગટે છે. સમ્યગ્દર્શન છે ત્યાં અંશે વીતરાગતા છે. સંસારમાંથી વૃત્તિ ઉદાસીન થાય ત્યારે પરમ વીતરાગ એટલે જેણે ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેનામાં જોડાય, લગ્ન થાય. જગતના બધાય પદાર્થોથી વૃત્તિ ઊઠી શુદ્ધસ્વરૂપમાં પ્રીતિ થાય છે. સ્વયંવરમાં જેમ કન્યા જે વર પિતાને ગમે તેના ગળામાં હાર નાખે છે, તેમ જગતના પદાર્થો ન ગમે ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. આસક્તિ ફેરવવા માટે ભગવાનને પતિ કહ્યા છે. ૭ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૧૧, ૨૦૧૮ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એટલે શું? પિતે ક્રોધ કરતે હોય તે કોધને સારે ન માને. દેશને બેટે જાણે અને કાઢવાને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બેધામૃત પ્રયત્ન કરે. પિતે જૂઠું બોલતે હોય તે હું એકલે જ ક્યાં જવું બોલું છું, જગતમાં ઘણું બેલે છે એમ ન કરે તે અપક્ષપાતતા છે. હું દુઃખી છું, મારે મોક્ષની જરૂર છે, જ્ઞાની કહે તે મારે કરવું છે એ ચિત્તશુદ્ધિ છે. લૌકિકભાવ છોડીને આત્માને તારવાને ભાવ તે ચિત્તશુદ્ધિ છે. આત્મામાં જૈનપણું, વૈષ્ણવપણું, સાંખ્યપણું નથી. ઠેઠ આત્મા સુધી પહોંચવાનું છે. મને વ્યવહાર સમકિત છે એમ કરી અટકી ન રહેવું. આત્મા કર્મથી અવરાયેલે છે, તેથી પ્રગટ થતું નથી. સદ્દગુરુનું વચન સાંભળવું, માનવું એટલે પ્રતીતિ કરવી એ વ્યવહાર સમકિત છે. અંતરંગ કર્મ માર્ગ આપે, સાત પ્રકૃતિ જાય ત્યારે નિશ્ચય સમતિ થાય છે. અનંતાનુબંધી એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, હું સમજું છું, એમ થાય તે અનંતાનુબંધી ક્રોધ તથા માન છે. અને ઉપરથી તમે કહે છે તે જ હું માનું છું એમ જણાવવું એ અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઈચ્છતાં પુત્ર, દેવલેક આદિની ઈચ્છા કરે તે અનંતાનુબંધી લે છે. જેમ મહાપુરુષો મેક્ષે ગયા તે રસ્તે આપણે નહીં, નાહવું ધોવું વગેરે કરતા હોય તેને જ ધર્મ માને તે મિથ્યાત્વ મેહનીય, બટાને માને અને સાચાને પણ માને તે મિશ્ર મેહનીય. સાચી વસ્તુ માન્ય કરવા છતાં આત્મા આમ હશે કે આમ? અમુક તીર્થંકર અમુક પ્રતિમાને વિશેષ માનવા, એવા પ્રકારના ભાવો છે તે સમ્યક્ત્વમેહનીયના દષ્ટાંતે છે. બધા કર્મોમાં મેહનીયકર્મ મુખ્ય છે. જેવો કર્મને ઉદય હોય તેવો જીવ થાય છે. મેહને લઈને દુઃખ થાય છે. જીવને વસ્તુ ઉપર મોહ છે તેથી વસ્તુઓ સાંભરે છે. મેડ ચિંતા કરાવી કર્મ બંધાવે છે. આત્મા ન ભુલાય એટલી સંભાળ રાખવી. પરવસ્તુમાં જેટલી આસક્તિ હોય છે, તેટલું દુઃખ લાગે છે. મેહને લઈને પરવસ્તુમાં ચિત જાય છે તે કર્મ બંધાવે છે. માટે સાવચેતી રાખવી. ચારે ગતિમાં મોડ છે. ક્યાંય ચિત્ત રાખવું નથી. જગતના પદાર્થો છે, તે આત્મા પણ એક પદાર્થ છે. તેને જગતની સાથે કંઈ સંબંધ નથી. આસક્તિને લઈને ભવ ઊભા થાય છે, માટે આસક્તિ ન કરવી. પિતાનું નહીં તેને પિતાનું માને તે મિથ્યાત્વ છે. શરીર પિતાનું નથી. આત્મા શરીર નથી. આસક્તિ છૂટે તે જન્મમરણ ટળે. દેહ મારે નથી. દેહરૂપ સાધનથી હવે છૂટવાનું કામ કરવાનું છે. શુભાશુભ ભાવ હવે કરવા નથી. શુદ્ધભાવ કરવાનું છે. બધું ભૂલવાનું છે. દેહભાવ છોડવાને છે. કૃપાળુદેવ લખે છે કે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) કેટલે અભ્યાસ! આ ભવમાં કેટલાંય કપડાં પહેર્યા તેને હવે સંભારતા નથી, તેમ દેહને સંભાર નથી. શુદ્ધભાવમાં રહેવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું તે કર્મ છૂટે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦). ૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૨, ૨૦૦૮ કૃપાળુદેવના ગુણગ્રામ, ભક્તિ અને તેમનાં વચનમાં ચિત્તની લીનતા કરવાની જરૂર છે. ભક્તિ કરે તેને સદાચાર રાખવાનું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૩૩ આત્માની સંભાળ લેવાની છે. આત્માની ઘાત કરનારા કર્મો જાય, ત્યારે આત્મા નિરાવરણ થાય છે. દર્શનમેહથી હું દેહ છું એમ માને છે તેથી આત્માની શ્રદ્ધા ન થાય, દેહની શ્રદ્ધા રહે છે. કર્મને લઈને શરીર મળે છે. શરીર આત્માનું છે નહીં. પિતાનું નહીં તેને પિવાનું માની બેદખિન્ન થાય છે. કર્મને લઈને શરીર બગડે તેને માટે ખેદ કરે છે. શરીર આદિ સર્વ કર્મને આધીન છે. શરીરનું સુખ તે સુખ નથી. સમાધિસુખ સાચું છે. પિલું તે આભાસ માત્ર છે. પાંચ ઈન્દ્રિયના વિષયની ઈચછા તે લેભ કષાય છે. ઇચ્છા એ જ લેભ છે જેથી આત્મા સુખી થાય એવું જીવ કરતો નથી. એ બધું મિથ્યાદર્શનથી અવળું સૂઝે છે. મિથ્યાદર્શન જાય તે સુખી થાય. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” અનંત દુઃખ પામે તેનું કારણ શું? તે કે સ્વરૂપ ન સમજે. સાપને ભય લાગે છે, પણ મિથ્યાત્વને ભય લાગતું નથી. સાપ તે એકવાર મરણ કરાવે, પણ મિથ્યાત્વ તે ભભવ જન્મમરણ કરાવે છે. જે સંગ મળે તેવું થાય છે. સાચે સંગ હોય તે મિથ્યાદર્શન જાય. બેટે સંગ હોય તે સાચી વસ્તુ સૂઝે નહીં. મિથ્યાત્વથી અવળું સમજાય છે, આત્માને ભૂલી જાય છે, મેહમાં વખત જાય છે. એવા કુસંગથી છૂટવા માટે જ્ઞાનીપુરુષ કહે છે. કેઈ જીવ સમજે કે મારે સારું વાચવું, વિચારવું ઘટે છે, પણ કુસંગથી વિપરીત માર્ગમાં તણાઈ જાય છે. જગતને પૂંઠ દે, ત્યારે આત્મા ભણી વળે. બહારની વસ્તુઓમાં વૃતિ હોય ત્યાં સુધી ન થાય. હું દેહથી જુદું છું, મારે છૂટવું છે એમ વિચારવા માટે અને જન્મમરણથી છૂટવા માટે સંતપુરુષએ આ સંતનું ધામ બનાવ્યું છે. પુણ્યને ઉદય હોય તે જ પુરુષ મળે. જીવના ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. વસ્તુ જેમ થવાની હોય તેમ થાય છે માટે કલ્પનાઓ ન કરવી. શરીરને શરીર અને આત્માને આત્મા જાણે તે જીવને દુઃખ ન થાય. પારકી વસ્તુ પિતાની ન થાય. નાશવંતને નાશવંત જાણવું. વસ્તુનું સ્વરૂપ જેમ હોય તેમ જાણવું. શરીરને મેહ છોડ. આત્મબ્રાંતિ એ દુઃખનું મૂળ છે. આત્મબ્રાંતિ જાય તે દુઃખ દૂર થાય. સદ્દગુરુને ઉપદેશ સાંભળે, વિચારે, કહેલું ભૂલે નહીં તે દુઃખ જાય. દર્શનમેહ જાય તે સમ્યગ્દર્શન થાય. જગતમાં હું ને મારું માનીને ભૂલે પડ્યો છે, નહીં તે ભગવાન જેવે છે. બધાય જીવ સિદ્ધ જેવા છે. સમજે તે સિદ્ધ થાય. સદ્ગુરુની આજ્ઞા આરાધે તે થાય. સિદ્ધસ્વરૂપ જે આત્મા છે. અશરીરી છે. તેને દેહની સાથે લેવાદેવા નથી. એક આવ્યું છે ને એકલે જવાનું છે. કશાયમાં ચિત્ત ન રાખવું. શરીર સારું છે, ખેડું છે એવા વિકલ્પ ન કરવા, ખસેડી નાખવા. કર્મ આગળ આવે ત્યારે ખસેડવાં. જ્ઞાનીને આશરે આશરે ચાલવું છે. જ્ઞાનીએ કેઈનું ભૂંડું ઈછ્યું નથી. જે થાય તે જોયા કરવું. જે થાય છે તે ભલું થાય છે. ગરજ જાગશે તેમ તેમ યાદ રહેશે. “દેડની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણ ચિંતા આત્માની રાખ.” (૮૪) સારી રીતે વિચારણા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મેધામૃત કરે તે વચના યાદ રહે છે. જેમ જેમ ઉપશમ અને વૈરાગ્ય આવે, અથવા ચાર કષાય અને પચેન્દ્રિયની ઇચ્છા ઘટે, તેમ તેમ બુદ્ધિ વધે છે. વૈરાગ્ય અને ઉપશમની જરૂર છે. ખીજી વસ્તુની ઇચ્છા ન થાય ત્યાં વૈરાગ્ય સહેજે થાય. મનમાં ખરામ વિચાર ન પેસવા દેવા. ચેાકી રાખવી, વિકલ્પમાં પડે તેા પાર ન આવે. બધાને સડેલે ઉપાય મંત્ર છે. મનને મંત્રમાં શક્યુ હાય તો સંકલ્પ વિકલ્પ અટકી જાય. કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાના છે. મંત્ર સ્મરતાં મન કૃપાળુદેવમાં પરાવવું તે આનંદ આવે. મંત્રના ગુણ્ણા સાંભરે તે મન ખીજે ન જાય. તેના વિચાર રહે તે શાંતિ રહે. શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર ૯ પુણ્યના ઉદય હાય ત્યારે સુખની સામગ્રી મળે છે. પણ તેમાં પાછે જીવ મેાહ કરે છે. અનુકૂળ વસ્તુએમાં જીવ સુખ માને છે. કેઈ સંપૂર્ણ સુખી જગતમાં નથી. એક સુખ હાય તા ખીજું દુઃખ. સ’સાર એકાંત દુઃખરૂપ છે. ધાય ‘મને દુઃખ ન આવેશ’એમ ઇચ્છે છે, પણ દુઃખ આવે છે. સુખી થવાના પ્રયત્ન જીવ કરે છે પણ દુ:ખી થાય છે. શાતાના ઉદ્દયમાં જીવને સુખ લાગે છે, સુખમાં પ્રમાદ થાય છે. સમતિ લઈ દેવલેાકમાં જાય તે ખાઈને પણ આવે-સુખ ભુલાવે છે. મેહ છે ત્યાં સુધી જવું નથી. મેહ છે ત્યાં સુધી સુખ નથી. સુભૂમ ચક્રવર્તીએ ખારખંડ સાધવાની ઇચ્છા કરી તે સમુદ્રમાં ખૂડી મર્યાં, ઇચ્છાની હદ નથી. વ્યાકુળતા કરાવે છે. ભૂખ લાગે ત્યારે ખાય તેમાં સુખ શાનુ? પુણ્યને લઈને પણ ઘણી ઇચ્છાએ થાય છે. ઇચ્છાઓ છે તેથી શાતામાં પણ સુખ નથી. જીવ જે ઉપાય કરે છે તે જૂઠા છે. બાહ્ય વસ્તુમાં સુખ માને છે તે બ્રાંતિ છે. જે નાશવંત છે તે તેા નાશ પામશે; જે નાશ પામવાના નથી એવા આત્માને આળખવા. સુદ ૧૩, ૨૦૦૮ ( મહાવીર જય તિ) “આત્માથી સૌ હીન.” આત્મા જ સાચેા છે. ધન પૈસા પેાતાના નથી; પોતાના હાય તા જાય નહીં. ખરું દુઃખ તે માઠુ છે. એ ન હેાય તેા દુઃખમાં પણ સુખ લાગે. શ્રેણિક નરકમાં છે પણ સુખી છે. જીવને મેહ છે તેથી શરીર તે હું એમ માને છે. સમકિતીને ‘જાણનારા હું છુ, શરીર તે જવાનુ છે' એમ હાય તેથી દુઃખ લાગે નડી. ઇન્દ્રિયાથી સારુ ખાટુ ખબર પડે, તે સાથે મેહ હોય છે તેથી દુઃખી થાય છે.' મુનિને ઉપસ આવે તે પણ દુઃખને ગણતા નથી. કેલીને મેહ નથી તેથી દુઃખ નથી. “આત્મબ્રાંતિ સમ રાગ નહી.” એ મેટા રોગ છે. વસ્તુ જેમ છે તેમ સમજાય, તે સામગ્રીના નિમિત્તે સુખી દુ:ખી ન થાય. સમ્યગ્દર્શનની ભાવના કરે તેય લાભ થાય છે. સુખી થવુ હાય તે આકુળવ્યાકુળ ન થવુ, ગજસુકુમારને વેદના તે હતી, પણ ભગવાનના વચનના લાગ લાગ્યું હતેા તેથી મેક્ષ પામ્યા. આત્મા સ્વભાવે સુખી છે એમ માને તે માહ્ય કારણાથી સુખદુ:ખ ન લાગે. આયુષ્યકની સ્થિતિ હાય તેટલું જિવાય છે. મનુષ્યપર્યાયને હું છું” એમ માને છે. આત્મા દેહરૂપ નથી. ભ્રાંતિને લઈ ને પર્યાયને પેાતાના સ્વરૂપે અનુભવે છે. આત્મા જન્મે Page #162 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૩૫ નહીં, મરે નહીં; સંગને લઈને જન્મ્ય અને મર્યો એમ કહેવાય છે. પણ આત્મા તે જીવતે જ છે. મરવું એક વાર છે પણ ડરે છેઘણી વાર. સાપને દેખે તે ડરે કે મરી જવાશે. મરણથી બચવા કઈ કેઈએ બિરલા બનાવ્યા પણ તેય મરી ગયા. ઈન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ મરણ આવે છે. મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય. અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી ઝેર ખાય તેય ન મરે. દેહ તો પડવાને છે, આત્મા અમર છે, એમ જાણે તે ભય ન લાગે. આત્મા દેહ નથી, મનુષ્ય નથી, દેવ નથી, નારકી નથી, તિર્યંચ નથી, બ્રાહ્મણ નથી, વાણિઓ નથી કાંઈ નથી. આત્માની આદિ નથી, અંત નથી. હું તો ચૈતન્ય દ્રવ્ય છું. પર્યાય પલટાય છે. મનુષ્યદેહ કપડાં જેવો છે. એ છૂટે પણ આત્માને નુકસાન ન થાય. સુખી થવાને ખરે ઉપાય મેક્ષે જવું એ છે.” “દેહાદિક સંગનો, આત્યંતિક વિગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ.” સંસ્કૃતને અભ્યાસ કરે. ઘણુંખરાં શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં છે, તે સમજવામાં ઠીક પડે. પરમકૃપાળુદેવનાં વચનો પણ વિશેષ સમજાય. એક વચનમાં અનંત આગમ રહ્યાં છે, તે સમજવા માટે અભ્યાસ કરવાનું છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને વૃદ્ધાવસ્થામાં પણ સંસ્કૃતને અભ્યાસ કરવા જણાવેલું. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૪, ૨૦૦૮ મનને વિશ્વાસ રાખવા જેવું નથી. એને નવરું ન મૂકવું. નવરું મૂક્યું તે કંઈ ને કંઈ કરી બેસે. માટે એને હંમેશાં કામ સોંપવું. વાંચવું, વિચારવું, શીખવું અને જીવન નિયમિત કરી લેવું. નિમિત્ત સારાં રાખવાં કે જેથી સારા ભાવ રહે. બધી ઈન્દ્રિમાં રસેન્દ્રિય બળવાન છે. એને પશે ત્યારે બધી ઇન્દ્રિયેને પિષણ મળે છે, જેમ વૃક્ષને મૂળથી પાણી મળે છે તેમ. બધેથી છૂટવું છે. ક્યાંય પણ રાગ કે આસક્તિ કરવી નથી. વચનને પણ સંયમ રાખ. જરૂર પડે તે જ બલવું. નહીં તે સ્મરણ, વાચન, સદૂભાવને, ભક્તિમાં રહેવું. વચન બોલવા, સાંભળવાથી આત્મામાં સંસ્કાર પડે છે, માટે એની બહુ જ સાવચેતી રાખવી કે જેથી ખરાબ સંસ્કાર ન પડે. આખા સંસારમાં મુખ્ય વસ્તુ ભેગ છે. તે જેને નથી જોઈતે, તેને પછી બધું સહજે પરમાર્થમાં મદદરૂપ થાય છે. આખું જગત ભેગમાં પડ્યું છે. એને અર્થે પૈસા એકઠા કરે, પાપ કરે, ન કરવા યોગ્ય કામ પણ કરે. પણ જેને સંસારનું મૂળ કારણ એ આ ભેગા નથી જોઈતે, તેને તે બીજું સહજે છૂટી જાય છે. પણ એ બનવું બહુ વિકટ છે, કારણ અનાદિ કાળના સંસ્કાર સ્પર્શેન્દ્રિયના ઠેઠ એકેન્દ્રિયથી જ એને કેડે લાગેલા છે. એ છૂટવા માટે વિકટ સતત પુરુષાર્થની જરૂર છે. સારાં નિમિત્તામાં રહી ઉપયોગપૂર્વક વર્તે તે કામ થઈ જાય એવું છે. આળસ અને પ્રમાદ આ જીવન અનાદિકાળના શત્રુ છે. માટે એમને વશ ન થવું. તપાસી તપાસીને એમને કાઢી મૂકવા છે, એ દઢ નિશ્ચય કરી લે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બોધામૃત હવે તે છૂટવું જ છે. કંઈ ગ્રહણ કરવું નથી. મૂકવું, મૂકવું અને મૂકવું જ છે. દેહભાવ જીવને અનાદિકાળથી દઢ થઈ ગયું છે એટલે બીજાના દેહ પ્રત્યે પણ દષ્ટિ જાય છે. માટે હું દેહ નથી, દેવાદિ મારાં નથી એ દઢ અભ્યાસ કરવાની જરૂર છે. હંમેશાં હું દેહ નથી” એ ઉપગ રાખો. “હું તે જ્ઞાનીએ જાણ્ય એ આત્મા છું.” જીવ ધારે તે કરી શકે છે. પુરુષાર્થ કરે તે બધું થાય. આપણે વિચાર (વિમાસણ) કરીએ કે આ મન મારું હાલું કેમ વશ થાય? પણ જે પુરુષાર્થ કરીએ તે એ જ મન બરાબર વશ થાય છે અને એને આપણે જેમ વાળવું હોય તેમ વળે છે. માટે સતત પુરુષાર્થની જરૂર છે. પ્રમાદ કર્તવ્ય નથી. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૨૦૦૮ ધર્મ વસ્તુ ભાગ્યશાળીને જ ગમે છે. પૂર્વના સંસ્કાર હોય તેને ગમે. દુઃખમાં વધારે લાભ થાય છે. દુઃખ આવે ત્યારે ધર્મ સાંભરે, સ્મરણમાં ચિત્ત રહે. જીવને સત્સંગની ઘણી જરૂર છે. સત્સંગ વધારે મળે એવું કરવાની જરૂર છે. સત્સંગ ન હોય ત્યારે મન બીજી વસ્તુમાં જઈ પડે છે. બીજા સંસ્કાર પડી જાય તે વ્રતભંગ થાય. માટે પહેલા આ લાડ મેઢામાં નહીં નાખતાં કકડા કરીને ખાવા તે નુકસાન નહીં કરે. ભાવના ઠેઠની રાખવી. મનને ફેરવવાનું છે. પીંપળ પાન જેવું મન છે. મનથી કર્મ બંધાય છે. આત્મા ને દેહ જુદા દેખાય, જ્ઞાનીનું કહેલું સમજાય એટલા માટે વ્રત પાળવું છે. બ્રહ્મચર્યવ્રત હોય તેણે થોડા દિવસ પણ અહીં રહેવું, વાચન-ભક્તિમાં ચિત્ત રાખવું. કંઈક સમજણ આવે ત્યારે વ્રતથી વધારે લાભ થાય છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” કંઈ સાથે નહીં આવે. ધર્મના ભાવ કરેલા સાથે આવશે. જેમ જેમ ધર્મની ગરજ જાગશે, તેમ તેમ ધર્મ વધારે સમજાશે. જીવને સત્સંગની ખામી છે. આત્માનું કામ કરવું હોય તેને બીજાં કામની નવરાશ ક્યાં છે? આત્મા માટે જીવવું છે એવું કરવાની જરૂર છે. કેઈ તે ગર્ભમાં આવતાં જ મરી જાય છે, કેઈ બે—પાંચ વર્ષનો થઈને મરી જાય છે. અને કઈ પચાસ વર્ષ થઈને પણ મટે છે. એમ આયુષ્યનું ઠેકાણું નથી. જેટલું જીવવું છે તેટલું સારું જીવવું છે. તે માટે મને સત્સંગ થાય તો સારું, એવી ગરજ રાખવી. અત્યારે દેહ છૂટે તે જવ શું લઈ જાય? કંઈક ભક્તિ કરી હોય, વાચન-વિચાર કર્યા હોય તે સાથે આવે. પૈસા ટકા કંઈ સાથે ન આવે. મનુષ્યભવમાં ખાઈએ, લહેર કરીએ એવું ન કરવું. ધર્મથી આત્માનું હિત થાય છે. જગતમાં ઇચ્છા છે તેટલું દુખ છે. દેવ પણ દુઃખી છે. દુખ એટલે મનમાં આકુળતા થાય છે. એ થવાનું કારણ ઈચ્છા છે. જીવ ઈચ્છા વગર રહેતા નથી, એક મટે તે બીજી. જેટલી ઈચ્છા થાય તેટલી પૂરી થાય એવું તે કંઈ ન હોય, પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તે દુખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલે સુખી. મિથ્યાત્વ, અજ્ઞાન, Page #164 -------------------------------------------------------------------------- ________________ સપ્રહ ૪ ૧૩૭ અસંયમ એ ઈચ્છા થવાનાં કારણે છે. માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફસંયમ કરવાં, તે ઈચ્છા મટી સુખ થાય. પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું. સમજણ ફરે તે ઈચ્છા જાય છે. સત્સંગ એનું સાધન છે. સત્સંગ કરે અને ઈચ્છા રેકે તે સુખી થાય. મેહનો ક્ષય કરે ત્યારે સાચું સુખ પ્રગટે, કેવળજ્ઞાન થાય. ત્યાર પછી અઘાતકર્મ પણ ક્ષય થાય ત્યારે સંપૂર્ણ સુખી થાય. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧, ૨૦૦૮ મેહને ક્ષય થવાથી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ઈન્દ્રિયોથી અધૂરું જ્ઞાન થાય છે, પણ આત્માથી તે પૂર્ણ જ્ઞાન થાય છે. અત્યારે આત્મા ઉપર આવરણ છે તેથી ઈન્દ્રિયોથી જાણે છે. સંસારનાં કારણે મીઠાં લાગે, મોક્ષનાં કારણે અપ્રિય લાગે, એવી અવળી માન્યતા તે મિથ્યાત્વ છે. મેહને લઈને દુઃખ થાય છે, મેહ દૂર થાય તે સુખ છે. આત્મા નિરાવરણ થાય તે પરિપૂર્ણ સુખી જ છે. દુઃખ દૂર કરવાને ઉપાય સમ્યગ્દર્શન છે. ભગવાને છ દ્રવ્ય કહ્યાં છે તેની આપણે ઓળખાણ કરવી છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું માનવું તે સમ્યદર્શન છે. અવળું માનવું અને મને સમજાયું છે તે સાચું છે એ આગ્રહ તે મિથ્યાદર્શન છે. જે પ્રજનભૂત નથી તેને ન જાણે કે મિથ્યા જાણે તે હાનિ નથી પરંતુ પ્રજનભૂતને યથાર્થ જાણે તે સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન થાય તે સુખી થાય છે. કલિંગી મુનિ અગિયાર અંગ ભણે તે પણ તેને સમ્યગ્દર્શન ન હોય, દેહાધ્યાસ ન છૂટે; અને તિર્યંચને પણ દેહથી હું ભિન્ન છું એમ શ્રદ્ધા થાય તે સમ્યગ્દર્શન થાય છે. જ્ઞાનના ક્ષપશમ માત્રથી નહીં, પરંતુ દર્શનમોહ જવાથી સાચી શ્રદ્ધા થાય છે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. દેહભાવને પિષવા માટે કંઈ ન કરવું. દેહભાવ છોડવાને છે. શરીર પાસે ભક્તિનું કામ કરાવી લેવું. “મેક્ષમાળા” મેઢે કરવા જેવી છે, મોક્ષનું બીજ છે. જગતના ભાવમાંથી વૃત્તિ ઉઠાડવી. જેને આગ્રહ હોય તેને સાચી વસ્તુ હાથ ન આવે. અંતરંગ જેનું ચેખું હોય તેને સાચી વસ્તુ પરિણમે. આપણા ભાવ સુધારવા માટે કરવાનું છે. અરે ત્યાગ તે અંતરત્યાગ છે. જે વસ્તુને મનમાંથી ભાવ ઊઠી ગયો એટલે ત્યાગ થયે. બાહ્યત્યાગ પણું અંતરત્યાગ થવા માટે છે. જ્યાં સુધી બાહ્યત્યાગ ન થાય ત્યાં સુધી (નહીં ત્યાગેલી વસ્તુએની ઇચ્છા રહે છે તેથી જ્યાં જ્યાં વસ્તુઓ તૈયાર થતી હોય તે બધું પા૫ આપણને લાગે. જ્ઞાનીએ કહ્યું તે સાચું માનવું, તે છુટાશે. આપણી બુદ્ધિ આગળ ન કરવી. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, એમ રાખવું. ગ૭મતનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન અને અહંભાવ-મમત્વભાવ છે ત્યાં સુધી સાચું સાધુપણું ન ગણાય. વેષથી કંઈ સાધુપણું ગણાય નહીં. આ ટુંડાવસર્પિણી કાળ છે તેથી ધર્મમાં ઘણું વિન્નો આવે છે. મૂળ વસ્તુ પર લક્ષ જાય તેને કશે ઝઘડો નથી. જેવા જે તે એક આત્મા છે. પારકી પંચાતમાં પડે તે પાર ન આવે. * ૫. ટોડરમલછવિરચિત મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યયન ૪ ૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૮ પ્રયેાજનભૂત તત્ત્વા એટલે મેક્ષે જવા માટે જે તત્ત્વા જાણવાં જરૂરનાં છે તે. જીવ માત્ર સુખને ઇચ્છે છે. દુઃખ જાય તે સુખ થાય. જીવાદિ તત્ત્વાની શ્રદ્ધારૂપ સમ્યગ્દશન છે, તે સુખનું કારણ છે. મિથ્યાત્વ દુ:ખનું કારણ છે. મિથ્યાત્વ જાય તે સમ્યક્ત્વ થાય. હું કાણુ છું ? શરીર કેણુ છે? એ ભેદ પાડે તે સુખ થાય. આત્માને જન્મમરણાદ્દિનું દુઃખ લાગતું નથી. શરીરના ઉપચાર કરે તેથી દુઃખ દૂર ન થાય. આત્માથી ભિન્ન એવા દેહઘરને પેાતાનુ માને છે તેથી દુઃખ થાય છે. આત્માનુ દુઃખ જન્મમરણ મટે તે જાય. તે માટે આત્માનાં લક્ષણ અને દેહનાં લક્ષણ ભિન્ન વિચારે. ૧૩૮ દેહ માત્ર સચાગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેાના અનુભવ વસ્ય. "" શરીર પરમાણુએથી થયું તે જડ છે અને દૃશ્ય છે. તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આત્માનાં લક્ષણા એથી ઊલટાં છે. દેહ મડદુ છે, એ ન જાણે. આત્મા અંદર હેાય ત્યાંસુધી એને ફેરવે તેમ ફરે. પણ દેહમાંથી જીવ નીકળ્યા તે કંઈ ન થાય. દેહ તે હું એ ભૂલ છે. હુ અજીવ વસ્તુ છે. આત્મા ચેતન વસ્તુ છે. એય પદા જુદા છે. શરીરની શાતા-અશાતાને સુખદુઃખ માને છે એ કલ્પના છે. જ્ઞાનીએ કલ્પના કરવાની ના કહી છે. આત્મા તે માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છે. કથી દુઃખી થાય છે. ક આવવાનાં કારણેા પાંચ છે—(૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (પ) ચૈાંગ. ભ્રાંતિને લઈને જીવ દુ:ખી થાય છે. ભ્રાંતિ એ મિથ્યાત્વ છે. ક્રેડને આત્મા માને એ જ દુ:ખનું કારણ છે. દેહને દેહ અને આત્માને આત્મા જાણે તેા કર્મ ન બંધાય. તેથી પછી દુ:ખ ન થાય. ક` કેવી રીતે આવે છે તે જાણવુ જોઈ એ. કમ આવે તેને કે તે કન અંધાય. પાંચ આસવમાં મિથ્યાત્વ માટુ' છે. એ જાય તા ખીજા ચારેય જાય. દેહમાં રહેલા જીવ જુદો છે એમ ભાસ્યા કરે એવુ ́ કરવાની જરૂર છે. કરવા માંડે તે થાય. જાણનારા આત્મા છે. દેખાય તે હું નહીં. આસ્રવ જવાથી કર્મો આવતાં રાકાય તે સ ંવર છે. થોડાં થોડાં કર્યાં છૂટે તે નિરા છે; અને બધાં કમ છૂટે ત્યારે મેક્ષ થાય છે. મેક્ષે જવું હાય તેણે નવે તવા જાણવાં જોઈએ. મેાક્ષનુ સ્વરૂપ ન જાણે તે ઉપાય પણ ન કરે. મેાક્ષ ન થાય તે સંસારમાં જન્મમરણનાં દુઃખ સહન કરે. પ્રત્યેાજનભૂત એ સાતે તત્ત્વા જાણવા જેવાં છે. આત્મા સથી ભિન્ન છે, અસગ છે. સાત તત્ત્વ જાણે તે ત્યાગવા યોગ્ય ત્યાગે અને ગ્રહણ કરવા ચેગ્ય ગ્રહણ કરે. સાત તત્ત્વની પ્રતીતિ, શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા થાય તે તે પ્રમાણે વર્તવા લાગે. દેહ તે હું એ ઊધી શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે; તેથી સંસાર થાય છે. દેહથી જુદો જીવ છે, એમ અજીવથી જીવને ભિન્ન જાણે, તેથી સમ્યગ્દન થાય અને તેથી મેક્ષ થાય છે. બીજા પદાર્થો ન જાણે તે કંઈ નહીં પણ આ પ્રયેાજનભૂત તત્ત્વ જાણવાં જોઈએ. પુણ્ય અને પાપ જુદાં ગણતાં Page #166 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ છે. ૧૩૯ નવ તત્વ પણ કહેવાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવ-અજીવમાં એ નવે તવને સમાવેશ થઈ જાય છે. તેથી જીવ અને અજીવ એ બેની શ્રદ્ધા કરવાની છે. જે શ્રદ્ધા હોય તે દુઃખ ન થાય. જીવ ચૈતન્ય છે, એ મુખ્ય છે. જડ જુદું છે; એમ જાણે તે રાગદ્વેષ ન થાય. હું સ્ત્રી, હું પુરુષ, હું નાનો, હું મોટો એ બધું રાગદ્વેષ થવાનું કારણ છે. હું ચૈતન્ય છું, દેડથી ભિન્ન છું, એમ જાણવું પ્રજનભૂત છે. મિથ્યાત્વ કેવું છે? એ જાણે તે છૂટે. સંસારમાં જીવે ઘણું દેડ ધારણ કર્યા છે એ આ મનુષ્યદેહ પણ ધારણ કર્યો છે. શરીરમાં જીવ છે, એને કર્મનિમિત્તે બધી પુદ્ગલની વર્ગણા વળગી છે તેથી આ મનુષ્યપર્યાય થયે છે. પણ હું મનુષ્ય નહીં, તેમાં રહેલે તે હું જ છું એમ વિચારે તે મિથ્યાત્વ ઘટે. પરંતુ દેહ તે હું, દેહ મારે છે, દેહને થાય તે મને થાય છે, વિષય-કષાય મારા છે, એમ અહંભાવ-મમત્વભાવ કરે તેથી મિથ્યાત્વ વધે. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૮ મિથ્યાત્વને જાણે તે મિથ્યાત્વ ટળે. તેથી તેનું સ્વરૂપ કહે છે – સંસારી જીવે અનાદિકાળથી અનેક દેહ ધારણ કરે છે. દેહમાં બે વસ્તુ છે ઃ એક જીવ અને બીજી પુદ્ગલ. કર્મના નિમિત્તે શરીરની વર્ગણા ગ્રહણ કરી, તે હું છું એમ માને છે, આત્મા અને દેહ બે જુદા છે તેને એક માને છે, તે મિથ્યાત્વ છે. આત્મામાં વિભાવ (ક્રોધાદિક કર્મજનિત ભાવ) થાય છે તેને પોતાના માને છે તે પણ મિથ્યાત્વ છે. આત્માના પ્રદેશ શરીર વધે ત્યારે ફેલાય છે અને શરીર ઘટે ત્યારે સંકેચાય છે, એમ શરીર પ્રમાણ રહે છે. બે પદાર્થ છે તેને જુદા માનતો નથી તે મિથ્યાત્વ છે. શરીરની ક્રિયાને અને આત્માની ક્રિયાને એક માને છે–સેળભેળ ખીચડો કરે છે–તે મિથ્યાત્વ છે. દેહમાં મન, ઈન્દ્રિય વગેરે છે તેને હું માને છે. આત્માનું જ્ઞાન મન અને ઈન્દ્રિયને આધારે પ્રવર્તે છે. જાણે છે, જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, ચાખે છે, સ્પર્શે છે તેમાં આત્માનો ઉપયોગ તે ભાવ છે અને પુદ્ગલરચના છે તે દ્રવ્ય છે. દ્રવ્યમન આઠ પાંખડીવાળા કમળ જેવું છે અને ભાવમન તે આત્મા છે. તેવી રીતે આંખની રચના તે દ્રવ્યઆંખ છે અને જેવાને ઉપગ તે ભાવ આંખ છે. એમ પાંચે ઈન્દ્રિયનું જાણવું. પિતાનું શું છે? અને પારકું કેટલું છે ? તેને વિવેક નથી, એનું નામ મિયાત્વ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે, જાણવું એ આત્માને ગુણ છે તેને ભેદ નથી રહેતો એ મિથ્યાત્વ છે. જે જે કુળમાં ઊપજે ત્યાં ત્યાં હું માને છે. શરીરના ઉત્પત્તિ-નાશને પિતાના જન્મમરણ માને છે. આત્મા શાશ્વત છે તે મનાતું નથી. પર્યાયબુદ્ધિથી મનુષ્ય, હાથી, પશુ એમ પિતાને માને છે, અંદર આત્મા છે, તેનું ધ્યાન નથી. ઉપરથી શરીરને જોઈને માતા, પિતા, સ્ત્રી આદિ માને છે. શરીરને આધારે બધો સંસાર છે. આત્મા જે મુખ્ય વસ્તુ છે તેનું ભાન નથી. “હું જાણું છું તેમાં પણ શરીર જે દેખાય છે તેને હુંપણે માને છે. નથી દેખાતે એવો જે અરૂપી આત્મા છે તેનું સ્વરૂપ ભાસતું નથી. આત્માની જગ્યા શરીરે લીધી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪. બોધામૃત છે તેથી હું શરીર છું એમ થઈ ગયું છે. મનુષ્યપર્યાય તે જ હું એમ થઈ ગયું છે. આત્મા અને દેહને એક ક્ષેત્રાવગાહી સંબંધ છે. બેય પદાર્થ જુદા છે અને જુદાં જુદાં કામ કરે છે, છતાં જવ પિતાને ભૂલી જાય છે. આત્મા તે જાણનારો જુદો છે. છતાં મિથ્યાત્વને આડે વિચાર જ નથી આવત, વૃત્તિ આત્મામાં જતી નથી. મિથ્યાત્વ મંદ થાય અને સત્સંગ થાય, ત્યારે મારું શું તે જણાય. - મિથ્યાદર્શન અવની સમજણ છે. જે પદાર્થ પ્રત્યક્ષ જુદા દેખાય છે, સ્ત્રી પુત્ર કાકા વગેરે, તેને પોતાના માને છે. શરીર નાશ પામવાનું છે, છતાં સદા રહેવાનું હોય એમ માને છે. બીજાને મરતા જુએ છે છતાં મારું શરીર અનિત્ય છે એમ સમજાતું નથી. કર્મ બંધાય એવાં કારણોમાં રાગ થતો હોય તે તેને સુખનાં કારણે માને છે. પૈસા કમાવા જાય ત્યાં શરીરને દુઃખ થાય, પરિશ્રમ પડે તોય તેને સુખ માને છે. જીવ અજીવ ભિન્ન ન ભાસે તે અયથાર્થ જ્ઞાન છે અને તેવી શ્રદ્ધા તે અયથાર્થ દર્શન છે. ક્રોધ કરવાનો મારો સ્વભાવ પડી ગયો છે, એમ માને છે. કર્મને લઈને ભાવ થાય તે પિતાને સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાન દર્શન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવને સ્વભાવ અને વિભાવને વિભાવ માનતા નથી. મિથ્યાદર્શન બધે નડે છે. આથી મને કર્મબંધ થાય છે એમ સમજાતું નથી. દષ્ટિ બાહ્ય છે તેથી પિતાના ભાવ સુધરે છે કે નહીં તે જાણતો નથી. બધા દુઃખનું કારણ મિથ્યાત્વ છે, કષાય છે. પિતાને ક્રોધ થતું હોય તેથી પિતાને દુઃખી નથી માનતે, પણ એમ માને છે કે એણે મને ગાળો ભાંડી છે તેથી દુઃખી છું. આ ભાવ કરું છું તેનું ફળ શું આવશે? એ ભાસતું નથી. કષાયની તીવ્રતા હોય તેથી નરકમાં જાય છે અને મંદ કષાય હોય તે દેવલેકમાં જાય છે. ત્યાં દેલેકમાં પણ વ્યાકુળતા થાય છે તે ભાસતી નથી. જે ભાવથી કર્મ આવે છે તે આસંવ તવની શ્રદ્ધા નથી. તેથી કર્મને લઈને હું દુઃખી થાઉં છું એમ માનતો નથી. એક વખતે જે કર્મ આવ્યાં તે આઠે ભાગમાં વહેંચાય છે અને પ્રકૃતિબંધ કહે છે. કર્મ આપણું આખેથી ન દેખાય. એ સુકુમ છે. કેવલી જાણે છે. બંધતત્ત્વની શ્રદ્ધા નથી એ મિથ્યાત્વ છે. આસ્રવ ન જાણે તે સંવરની ખબર ન પડે. જીવે કર્મ રોકાય એવું કર્યું નથી. સંવરથી સુખ થાય છે એની એને ખબર નથી. તેથી બીજા ઉપાય સુખ થવાના કરે છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૮ સપુરુષના બધે જીવને સમજાય કે કર્મ આવે છે. પુરુષનો બાધ એ દર્શન મેહ હણવાને ઉપાય છે. અહિતકારી વસ્તુ અહિતકારી લાગે તે છેડવાના ભાવ થાય. આસવ થશે તે મારે ભેગવવા પડશે એમ લાગે તે આસવ થવા ન દે. સંવર કરે. કર્મ નવાં ન આવે એવું તે સમ્યગ્દર્શન થાય પછી થાય છે. સમ્યગ્દર્શનથી સંવર થાય છે. બંધ વૃત્તિએને ઉપશમાવે તેનું નામ સંવર છે. બંધવૃત્તિઓ બેટી છે એવું જીવને ભાન નથી તેથી રક નથી. દુઃખનું કારણ કર્મ છે. સંવર સુખરૂપ છે, એમ ચિશ્માનવ માનવા દેતું નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ જે i r મધને આળખતા નથી તે નિર્જરા કેમ કરે? ક્ર્મ દેખાતાં નથી તેથી જેના નિમિત્તે ક ઉદય આવે ત્યારે, તેણે મારું ભૂંડું કર્યું એમ માને છે. એથી કંઈ કમ જાય નહી., નિમિત્ત છે।ડવાના ઉપાય કરે છે. પણ ક છૂટે એવા ઉપાય કરતા નથી. પેાતાને અનુકળ કે ઇષ્ટ વસ્તુ મળી આવે ત્યારે કહે કે મે કયુ ; પુણ્યથી થયું' એમ નથી જાણતે. નિચ તત્ત્વનું ભાન નથી. બંધ દુઃખરૂપ છે એમ ન જાણે તેા એના અભાવ કરવા એ સુખ છે એમ કયાંથી જાણે? કર્મના ફળનું ભાન નથી. ઘણી વસ્તુ એકઠી કરીએ તેા સુખ થશે એમ માને છે, પણ ખરું સુખ તે અંતરમાં છે, ખડાર નથી. બધાં કમાડે તે જ મેક્ષ થાય. ચક્રવતી ઘણું એકઠુ' કરે, પણ તેથી સુખી થતા નથી. મિથ્યાત્વ છે તે અવળુ' મનાવે છે. મિથ્યાત્વને લઈ ને સાત તāાની શ્રદ્ધા થતી નથી. ‘એમ જ છે' એવા નિણુ ય નથી. પ્રત્યેાજનભૂત તત્ત્વાની શ્રદ્ધા નથી તે જ મિથ્યાત્વ છે. પુણ્ય, પાપ, બંધ અને આસવમાં વિભાવ છે તેથી હેય છે. જ્ઞાની એમ જાણે છે કે પુણ્યના ઉચે સમાધિસુખ નથી. તૃષ્ણા છે એ જ અગ્નિ છે, આત્માને ખાળનાર છે. પુણ્યના ફળથી પણ આત્માને શાંતિ ન થાય, પાપથી પણ ન થાય. કમરહિત થાય ત્યારે શાંતિ થાય છે. કોઈ ક સુખ આપતું નથી; સુખ મેાક્ષમાં છે. પણ મિથ્યાત્વ અવળુ મનાવે છે. જ્ઞાનીએએ મિથ્યાત્વને અહિંતકારી કહ્યું છે તેથી છેડવા ચેાગ્ય છે. મિથ્યાજ્ઞાનથી પણ જીવ દુઃખી થાય છે. સાત તત્ત્વાને અયથા જાણે તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનના દોષ સંશય, વિષય અને અનધ્યવસાય છે— ૧ સ ́શય—ઠૂંઠું... હાય તે રાતે માણસ જેવું દેખાય ત્યારે સંશય થાય આ શું હશે ? ચોક્કસ ન થાય એનું નામ સશય છે. ૨ વિપ ય—ઊંધું જાણે, જેમકે, ઢેડ તે હું છું એમ જાણે. ૩ અનધ્યવસાય—ટ્રેડમાં કાઈક છે ખરો એમ જાણે. સંશયમાં ડગમગતું છે, વિપયમાં ઊલટું જણાય છે, અને અનધ્યવસાયમાં કંઈક છે એમ લાગે, પણ નિણૂય નથી. પ્રત્યેાજનભૂત નવ કે સાત તત્ત્વ કહ્યાં એ જાણવામાં ભૂલ હોય તે તે અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. અપ્રયેાજનભૂતને યથા જાણે તે પણ ક ંઈ કામનું નથી. પ્રત્યેાજનભૂતને યથા જાણે તે મેક્ષ થાય. અપ્રયજનભૂતને જાણવામાં ભૂલ આવે તે હાનિ નથી, પણ સાત તત્ત્વ જાણવામાં ભૂલ આવે તે મેક્ષ અટકે એવું છે, મેાક્ષના પ્રત્યેાજનભૂત સાત તત્ત્વને યથા જાણવાં તે સમ્યજ્ઞાન છે. મિથ્યાદનને લઈને જ્ઞાન મિથ્યા થાય છે. મિથ્યાત્વના ઉદય હાય ત્યારે શાસ્ત્રો ભણે તે પણ અજ્ઞાન છે; કારણ કે શાસ્ત્ર ભણીને જે કરવું હતું તે ન થયું. ક્ષાપશમ અવળે વાપરે તે ધનરૂપ થાય છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન પણ સમ્યફ થાય છે. જીવને મિથ્યાત્વ અવસ્થામાં મતિ શ્રુત અવધિ હાય છે, એ મિથ્યાત્વના ઉદયથી કુજ્ઞાન કહેવાય છે. સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યજ્ઞાન કહેવાય છે. સભ્યષ્ટિ સર્પને દેરડી કહે તેથી કઈ મિથ્યા કહેવાય નહીં, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આધામૃત કેમકે પ્રયેાજનભૂત નથી; અને મિથ્યાષ્ટિ સને સર્પ અને દારડીને દારડી જાણે તેય મિથ્યા છે. મિથ્યાત્વના ઉદય હાય છતાં જ્ઞાનાવરણીયને ક્ષયાપશમ હાય તેથી જાણે કે આ મેક્ષનાં કારણે છે તે સુખનાં કારણુ છે. એમ છતાં મિથ્યાત્વો ઉદય એને ખેંચે છે તેથી માન્યતામાં બેસતું નથી ને સંસારને ભજે છે. મિથ્યાત્વના ઉદયથી આત્મામાં વૃત્તિ જાય નહીં. આત્મા પરમાનંદરૂપ છે એમ મિથ્યાત્વ માનવા દેતુ' નથી આત્મા અસગ છે, મેાક્ષસ્વરૂપ છે, એ માનવામાં આવતું નથી. જીવને મેાક્ષનાં કારણ જાણવાની શક્તિ છે, પણ તેને જાણતા નથી. જે માક્ષ થવામાં કામ ન આવે તેને જાણું જાણુ કરે છે. મનુષ્યભવ છે ત્યાંસુધી આત્માનુ કામ કરી લઈએ એમ સૂઝતુ નથી. થ્યિાત્વ મંદ પડે ત્યારે લાગે કે આ કામ પહેલાં કરવા જેવુ છે. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૮ (કૃપાળુદેવની નિર્વાણતિથિ) જીવ યથાતથ્ય ન સમજી શકે એનું કારણુ જ્ઞાનાવરણીયકમ છે. મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમ પ્રમાણે અપ્રયેાજનભૂતને તેા જાણે, જેમકે એંજિન ચલાવવા વગેરેની કળાએ જાણે, પણ પ્રયેાજનભૂતને ન જાણે. એકેન્દ્રિય વગેરેને જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વ એ બન્નેના ઉદય છે. જે વસ્તુ ન જાણે તેની શ્રદ્ધા ન થાય. મિથ્યાત્વસહિત જ્ઞાન હાય તેને સમ્યજ્ઞાન ન કહેવાય. મેક્ષમાગ માં સમ્યગ્દર્શન મુખ્ય છે તેથી પહેલું કહ્યું છે. મિથ્યાદષ્ટિ સેનાને સેાનુ જાણે; અને સમ્યગ્દષ્ટિ પણ એ જ પ્રમાણે જાણે, એનુ સાચુ છે અને પહેલાનું મિથ્યા છે. પ્રશ્ન—પહેલાનું મિથ્યા કેમ કહેવાય ? પૂજ્યશ્રી—મિથ્યાદષ્ટિને મેહ છે. સમ્યગ્દષ્ટિને સાનાનું માહાત્મ્ય નથી. મેાક્ષ ભણી જ તેની રુચિ છે, તેથી વૈરાગ્યનુ કારણ છે. મેક્ષમાગ માં સમ્યક્ત્વની મુખ્યતા છે. એનુ' માહાત્મ્ય છે. એ વગર જ્ઞાન મિથ્યા છે. સમ્યગ્દર્શન હૈાય તેા સભ્યજ્ઞાન હોય, અન્ને સાથે જ હાય છે. સમ્યજ્ઞાનદર્શન વિના ચારિત્ર મિથ્યા છે. મિથ્યાનજ્ઞાનચારિત્ર એ સંસારનાં કારણેા છે. મિથ્યાત્વના ઉદય હાવાથી મિથ્યાદ્રષ્ટિ પેાતાની શક્તિ સૌંસાર વધારવામાં વાપરે છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મેાક્ષને માગ છે. તેમાં પ્રયેાજનભૂતને યથા વિચારવાની જરૂર છે. રાજ એકાદ કલાક સત્શાસ્ત્ર વાંચવા વિચારવાના દરેક મુમુક્ષુએ નિત્યનિયમ રાખવાને છે. કેઈ દિવસે પણ ચૂકવું નહીં. ભલે શાસ્ત્ર વાંચતાં મૂંઝવણુ આવતી હાય, ન ગમતુ હાય, તે પણ એ વાંચવું વિચારવું. પછી ટેવ પડી ગયા પછી સહજ થઈ જશે, જેમ અને તેમ આર’ભપરિગ્રહના ત્યાગ કરવેા. મુમુક્ષુ—આ મારા જેવા આરંભપરિગ્રહ ત્યાગ કરી નવરો બેઠો હોય એને ત્યાગ કર્યો કહેવાય કે નહી ? ઉત્તર-—અ'તરથી ત્યાગ કરવાના છે. એ છેડી પાછા આખા ગામનું માથે લેવું ડાય તૈય લેવાય. અવકાશ મેળવીને વૃત્તિએને શમાવવી, એવા નિયમ કરવા. આરભપરિગ્રહ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જેમ બને તેમ ઓછા કરવા. નકામાં માથાં મારવાં નહીં. તેમાંથી વૃત્તિ ઊઠે–આરંભપરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સન્શાસ્ત્રમાં રહે. બધેથી રુચિ પલટાવવાની છે. આરંભ પરિગ્રહથી વૃત્તિ પાછી વાળવી એ બહુ અઘરી વાત છે. એક મુનિ હતા. તેઓએ પાસે એક મહેર રાખી હતી. તેથી તેઓ પરિગ્રહત્યાગ સંબંધી ઉપદેશ કરી શકતા નહીં. ઘણી વસ્તુ હોય તે જ જીવને ખેચે એમ પણ નથી, ડી પણ ખેચે છે. કારણ કે છેડી તે થોડી, પણ નમૂને તે એ છે, સંસારમાં વૃત્તિ રખાવે એવી જાત છે. પર્વના દિવસે જીવને જે પહેલાં સાંભળ્યું હોય તે તાજું થાય છે. આપણાં અહેભાગ્ય કે ભક્તિ ને સત્સંગને વેગ મળે. નહીં તે કૃપાળુદેવ લખે છે કે “ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે.” (૧૭૬) કંઈ ન થાય તે સ્મરણમાં રહેવું. શક્તિ છે ત્યાં સુધી એમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીએ જાણ્યા એ મારે આત્મા છે એ ભાવના રાખવી, અને સશાસ્ત્ર વાંચવા વિચારવાનો નિયમિત વખત રાખવો. કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને વચનામૃત વાંચવું. મારે ઘેર જ કૃપાળુદેવ આવ્યા છે એમ જાણવું. - ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૬, ૨૦૦૮ પિતાના રાગદ્વેષભાવથી કર્મ બંધાય છે. કર્મના ઉદયથી સુખદુઃખ થાય છે. શુભકર્મ હોય તે સારું ફળ આપે, અશુભ હોય તે અશુભ ફળ આપે. ભાવને લઈને કર્મ બંધાય છે. ઇચ્છા થાય એથી કર્મ બંધાય છે. ઈચ્છા ન કરવી હોય તો ન થાય. ઇચ્છા કરવાની ટેવ પડી ગઈ છે. ઈચ્છા રેકવા તપ કરવાનું છે. “ઈચ્છાધન તપ નમો, બાહ્ય અંતર દુર્ભદેજી; આતમસત્તા એકતા, પરપરિણતિ ઉચ્છેદે.” (નવપદ પૂજા) કર્મ બંધામાં હોય પરંતુ ભાવ ફરે તે કર્મ પણ ફરી જાય. સારાં નિમિત્ત રાખવાં. કર્મ ઉપર રાગદ્વેષ કરવા મિથ્યા છે કારણ કે પિતે જ કરેલાં છે. રાગદ્વેષ કરે છે એ મિથ્યાચારિત્ર છે. નકામી ચિંતા જીવને દુઃખી કરે છે. કામને સંક૬૫ કહ્યો. સંકલ્પને લઈને કામ થાય છે. સંકલ્પ જેણે ક્યા એને કર્મ–ઈષ્ટ અનિષ્ટ – ઘણાં રેકાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે “ભેગના વખતમાં યંગ સાંભરે એ હળુકમનું લક્ષણ છે.” (૨૧-૩૯). આત્મા જાણે હોય તે આત્મામાં રમણતા રહે. ન જાણે હોય તે યોગ્યતા આવ્યું વૃત્તિ રોકાય તે વિચાર જાગે. ઠેકાણે ઠેકાણે વૃત્તિ રહે તે વિચાર ન આવે, નવરે પણ ન થવા દે. શારીરિક ફાયદા બ્રહ્મચર્યાથી થાય છે. મનની અસર શરીર ઉપર પણ થાય છે. પુરુષાર્થ કરે તે કષાય ઉપશાંત થાય છે. જાણવાયેગ્ય આત્મા છે. આત્મા સ્વપરપ્રકાશક છે–પિતાને જાણે પરને પણ જાણે. આત્માને જાણ્યો તેણે સર્વે જાણ્યું, મેડ ભૂલ કરાવે છે._ ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૭, ૨૦૦૮ રાગદ્વેષનું કારણ પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે તેથી મૂળદ્રવ્યનું ભાન નથી. શરીર Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હું છું એમ માને છે. પોતાને ગમે એવી અવસ્થામાં રાગ કરે છે અને ન ગમે એવી અવસ્થામાં ઠેષ કરે છે. બાહ્યદષ્ટિ છે ત્યાં સુધી બાહ્યમાં રાગદ્વેષ થયા કરે છે. આ સંસાર રાગદ્વેષરૂપ જ છે, પોતાને કંઈ લેવાદેવા ન હોય તે પણ રાગદ્વેષ નકામા કરે છે. કલ્પના કનને સુખદુઃખ ઊભાં કરે છે. ગાય વાછરડા પર રાગ કરે છે–વાછરડું તેને કંઈ સુખી ન કરે, તોય તેના ઉપર રાગ કરે છે તેવું જીવ કરે છે. એ ટેવ સમજણ આવ્યું ઘટે. મારે આત્મા સાથે સંબંધ છે, દેહની સાથે લેવાદેવા નથી, તે શા માટે દેહ ઉપર રાગ કરું? સમરણ કરવાની ટેવ પાડવી. ઘડીયે ઘડીયે મનને તપાસવું કે શું કરે છે ? તે ખબર પડે. જન્મમરણને ત્રાસ લાગ જોઈએ. હઠ કરીને સ્મરણમાં ચિત્ત રાખવું. એમનું એમ ન થાય. જ્યારે ત્યારે પુરુષાર્થ કરશે ત્યારે જ થશે. જીવને બીજામાં રાગદ્વેષ કરવાની ટેવ પડી ગઈ છે. પર્યાયદષ્ટિ એ મિથ્યાષ્ટિ છે. “શરીર તે હું છું એ મોટી ભૂલ છે. એમાં ભેદજ્ઞાન નથી. શરીર ઉપર રાગ કરે તે અવિચાર છે, વિચારની ખામી છે. અવિચાર એ બધા અજ્ઞાનનું મૂલ છે. “કર વિચાર તે પામ.” વિચાર કરતું નથી. શરીર જુદું છે એમ એને ભાસતું નથી. જેવાં નિમિત્ત મળે તેવા ભાવ થાય છે. પર પદાર્થ એ રાગદ્વેષ થવામાં નિમિત્ત છે. ચારિત્રમેહ રહે ત્યાં સુધી રાગદ્વેષ રહે છે. દર્શનમોહનીય ગયા પછી ચારિત્રમેહનીય રહે, પણ તે ઢીલું પડી જાય છે. ચારિત્રહના ઉદયે રાગદ્વેષ થાય છે એમ સમ્યકૂવી જાણે છે, તેથી તેને વધારવામાં તેની પ્રવૃત્તિ થતી નથી. રાગદ્વેષ થવામાં મૂળ કારણ ચારિત્રમેડ છે. બાહ્ય પદાર્થ કંઈ રાગદ્વેષ ન કરાવે. મહામુનિને બાહ્ય કારણ હોવા છતાં રાગદ્વેષ થતા નથી. ચારિત્ર મેહના ૨૫ ભેદ છે : ૧૬ કષાય અને ૯ નેક્ષાય. સ્વરૂપાચરણ ન થાય ત્યાંસુધી ખરે વૈરાગ્ય હોતું નથી. અનંતાનુબંધી જાય ત્યારે સ્વરૂપાચરણ કરવાની શક્તિ પ્રગટે છે. એ વિના ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે. પાંચ ઈન્દ્રિય અને મનને ન છતે અને છકાયની રક્ષા ન કરે એ બાર પ્રકારે અવિરતિ અથવા અસંયમ છે. સદગુરુને એગ હોય, સાંભળવાનું હોય તેય જીવ માનતું નથી કે આત્મા મરતે નથી. ભૂતના પ્રસંગે પ્રત્યક્ષ જોયા છતાં, આત્મા મરતે નથી એમ થતું નથી. જાતિસ્મરણ થાય ત્યારે જાણે કે આ મારે પિતા હતો, કાકે હતું અને તેમાં ઊલટો મેહ કરે. અંદર કર્મ ફરે ત્યારે દશા ફરે. દર્શનમેહ ઓછો થાય ત્યારે એનું જ્ઞાન સવળું થાય છે. પ્રત્યક્ષ દેખે છે તે પણ સમજતો નથી. ઘડીકમાં નાશ પામતા ધનાદિને દેખે છે, છતાં “મારું” માને છે. મરવાનું છે એમ જાણે પણ મનુષ્યભવમાં જે કંઈ કરવા જેવું છે તે ન કરે. કંઈક આત્મહિત કરી લેવું. એવું ભાન નથી. પરભવમાં જવું છે તેને માટે તે કંઈ કરતું નથી અને છોકરા વગેરે જે અહીં પડ્યા રહેવાના છે, છતાં તેઓને માટે પૈસા વગેરે કમાય છે. એ બધું મેહના ઉદયે થાય છે. ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ચિત્ર વદ ૯, ૨૦૦૨ આત્માનું સ્વરૂપ તે સહજ સ્વરૂપ છે, કર્મને લઈને વિભાવરૂપ છે. જેમ સ્ફટિકરત્ન Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સંગ્રહ ૪ કાળી વસ્તુ ઉપર પડ્યું હોય તે કાળું દેખાય છે, પણ જે ઊંચું લઈ દેખીએ તે શ્વેત દેખાય છે. વિભાવથી રહિત આત્માનું સ્વરૂપ છે. સહજ સ્વરૂપ એટલે વિભાવથી રહિત સ્વરૂપ. આત્મામાં શુદ્ધાશુદ્ધની કલ્પના નથી, પણ કર્મના ચગે એમ કહેવું પડે છે. આત્મા આત્મા જ છે. ઘણીવાર કીડી મકેડી થયે, ઘણીવાર મનુષ્ય પણ થયે, પણ આત્મા કીડી મકેડી કે મનુષ્ય નથી. સમ્યક્ત્વ થાય એટલી શક્તિ બધાને છે. પણ મિથ્યાત્વને લઈને તત્વવિચાર ભણી વૃતિ જતી નથી. મિથ્યાત્વને લીધે અનંતકાળ ગમે છે. ઘણી વખત અવધિજ્ઞાન (વિભંગ) આદિ પણ થયાં પણ આત્માનું ભાન ન થયું. મરણને ભય લાગતું નથી. જેને જાગૃતિ છે, એવા પુરુષથી જાગૃતિ આવે છે. પિતે સ્વચ્છ કરે તેથી જાગૃતિ ન થાય. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હો જાય, જિનેશ્વર.” (આ. ૧૫) અંદર ગરજ હોય તે થાય. આત્માના વિચાર કરવા માટે આશ્રમમાં રહીએ છીએ. શરૂઆતમાં તે ત્યાગ કરીને વિચાર કરવાનું છે. ૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૦, ૨૦૦૮ [આજે શાંતિનાથનું સ્તવન બેલાયા પછી પૂજ્યશ્રીએ પૂછયું–એમાં શું આવ્યું ? પછી પોતે વિવેચન કર્યું.] શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહે મન કેમ પરખાય રે ?” એવે પ્રશ્ન થયે એ ક્ષપશમલબ્ધિ છે. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કથા જિનવર દેવ રે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે.” એનું ભાન થાય, અથત આ શુદ્ધભાવ છે અને આ અશુદ્ધભાવ છે એ ભેદ થાય, તે બીજી વિશુદ્ધિલબ્ધિ છે. “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે.' સદ્ગુરુને યોગ થાય અને દેશના પ્રાપ્ત થાય એ દેશનાલબ્ધિ અને વિશેષ સમજાય એ પ્રાગ્યલબ્ધિ છે. અને પછી કરણલબ્ધિ આવે ત્યારે સમતિ થાય તે પ્રાપ્ત કરવા માટે “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુસંતાન રે; જોગ સામર્થ ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ-નિદાન છે.” એટલે કુસંગ તજી સત્સંગ કરવો. દર્શનમેડ ગયા પછી ચારિત્રમેહ રહે છે, તેને દૂર કરવા પુરુષાર્થ કરવાનું છે. ચારિત્રમેહ દૂર કરવા જોગ સામર્થ્ય એટલે વીર્ય કુરે તેથી ચારિત્રમેહ દૂર થાય. જેગ સામર્થ્ય એ મુક્તિનું કારણ છે. પછી આગળ દશા વધે છે ત્યારે સમભાવ આવે છે, ત્યારે મેક્ષ અને સંસાર બેઉ સરખા લાગે છે. પહેલાં તે મોક્ષની ઈચ્છા હતી, પણ હવે સ્વરૂ૫રમણતા થઈ તેથી બેઉ ઉપર સમભાવ આવ્યું. ૐ જેની મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહતી અને અખંડ ૧૯. Page #173 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સ્વરૂપમાં રમણતા થવાથી મેક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાને હતો?” (૬૮૦) સ્વરૂપ રમણતા થાય પછી કઈ પણ વસ્તની ઇચ્છા રહેતી નથી. પછી પોતે પિતાને કહે છે – “અહો! અહો ! હું મુજને કહું, ન મુજ નમો મુજ રે;” મને ધન્ય છે કે વીતરાગને કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે તે તરફ મારુ વલણ થયું ! પિતે ધન્ય છે એમ લાગે છે. - “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) એ વિના ભક્તિ આવતી નથી. એક ભાઈ_“તારી ગતિ તું જાણે છે કેવ; મરણ ભજન તે વાચક યશ કરે છે.” એટલે શું? - પૂજ્યશ્રી–હે ભગવાન, તારું અદ્ભુત રૂપ દેખીને આત્મા અરૂપી બને છે, મોક્ષ પામે છે. એ શાથી બને છે? તે કે “તાડરી ગતિ તું જાણે છે દેવ.” મને ખબર નથી, પણ તું જાણે છે. હું તે તારું સ્મરણ ભજન કરું છું. જ્ઞાનીની આજ્ઞાથી લાભ થાય છે. કેઈના કહેવાથી ધર્મ કરવામાં પાછું ન પડવું - X અસંગ થવાનું છે. “હું અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.” એવી જીવે ભાવના કરવાની છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ” “મારું તારું” આભાસ છે, ખરું તે છે નહીં. જેને ભેદ પડે છે તેને આ જુદું લાગે છે. “કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું?” (૫૭૬) જન્મમરણ કરવાનું કારણ મારું તારું છે. આત્મા તે શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. જંગલમાં બેઠા બેઠા મુનિએ આત્માનું ચિંતન કરે છે કે “આત્મા પ્રાપ્ત કરવા જેવું છે, “પુરુષાર્થ વિના સિદ્ધ થાય એમ નથી.” એમ ઉપનિષદમાં વચને છે. એવાં આ કૃપાળુદેવે પણ છુટક છુટક વચને લખ્યાં છે. યાજ્ઞવક્ય નામે બ્રાહ્મણ હતે. તે જનકરાજાના દરબારમાં જાતે. એક વખત રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયે. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ધન વહેંચવા લાગ્યું અને કહ્યું કે તમે અધું અધું વહેચી લે. હું તે ત્યાગ લઉં છું. મૈત્રેયીએ કહ્યું, ધનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતું હોય તે આપ. પછી તેણે પણ ત્યાગ લીધે અને કાર્યાયિનીને ધન આપ્યું. પછી બીજે દિવસે યાજ્ઞવલ્કય જનકરાજાના દરબારમાં ગયે. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહે જાણી લીધું. કૃપાળુદેવને પરને અનુગ્રહ થાય એવી વૃત્તિ હતી. કૃપાળુદેવ કહે છે કે “તું પતે પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા.” (હા. . ૨૧૮). તે પછી બીજાના ઉપર અનુગ્રહ થશે! ચૈતન્ય જિનપ્રતિમા થવાને કાળ છે? તે કે એવી કલપનાથી નિર્વિકલ્પ થા. કાળને એક બાજુ Page #174 -------------------------------------------------------------------------- ________________ فية સંગ્રહ ૪ મક, શૂરવીર થા. જે નડે છે તેને કૃપાળુદેવ કહે છે કે – “હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મેડ ! હે મેહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ.” (હા. નં. ૨-૧૯) પ્રશ્ન–મેહદયા એટલે શું ? પૂજ્યશ્રી–મેહ પિષાય અને કહે કે આ છોકરાં છે, તે બિચારાને કમાઈ આપું, નહીં તે તેઓનું શું થશે? એવી દયા તે મહદયા છે. બૈરાંછોકરાંને માટે કરવું પડે છે, તે મેહુદયા છે. મારી સાથે પહેલાં પેટલાદમાં એક છોકરા ભણત હતું. હું અહીં આશ્રમમાં રહ્યો. પછી એક વાર તે મને મળવા આવ્યું. ત્યારે તેણે કહ્યું કે તમે ત્યાગ કર્યો અને મેં ત્યાગ ન કર્યો તે શું ? મારે કંઈ સાથે આવવાનું નથી અને તમારે પણ આવવાનું નથી. એમ મહયા છેતરે છે. વ્રતનિયમ લીધાં હોય તે તે મડદયાથી ઢીલાં પડી જાય. ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૧, ૨૦૦૮ મોટું પુસ્તક-વચનામૃત વાંચવું, ઘણા વૈરાગ્યનું કારણ છે. આત્મામાં કંઈ ભેદ નથી. વેદાંતી જૈન એ દેહના ધર્મો છે. આત્મા કંઈ વેદાંતી જૈન નથી. “આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ ચગ્ય છે.” (૩૭૫) જેમ કૃપાળુદેવે કહ્યું તેમ છે. હું કોણ? એને વિચાર નથી આવતા. ચૈતન્ય છે. આત્માને સ્વભાવ અચિંત્ય છે. આત્માને સ્વભાવ તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન જાણનાર તે ભાન નહીં, કહિયે કેવું જ્ઞાન.” આત્મા ન હોય તે મડદું છે, બાળી નાખે. સમ્યગ્દષ્ટિની શ્રદ્ધા સવળી હોય છે. રાગદ્વેષ નથી કરવા એમ ભાવના રહે છે. vએક વાર સમતિ થયું અને ફરી મિથ્યાત્વમાં આવે તે સાદિમિથ્યાત્વ છે. સુખનું કારણ સમ્યક્ત્વ છે. પૈસાટકા આદિને સુખ માને છે, પણ એ સુખ નથી. સમ્યકત્વ આવે ત્યારે એને સુખ પ્રાપ્ત થાય. સમ્યત્વ વિના મોક્ષ થાય નહીં, સમજાય પણ નહીં. એનું માહાસ્ય હોય તે એવા મહાત્માને શેળે. જ્યાં સમ્યક્ત્વ પ્રગટ છે એવા મહાત્માને શેળે. ભક્તિનું કારણ એ જ છે. ગુણ છે તે ગુણથી અળગો રહેતું નથી. મહાપુરુષ પાસે સમ્યગ દર્શન હેય. બીજે સમ્યકત્વ જેવા જાય તે મળે નહીં. સંસારનું દુઃખ કેટલું ભેગવ્યું છે, એને હિસાબ આવે એ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુઃખ અનંત.” અનાદિથી ભોગવતે આવ્યું છે, છેડે આવે નહીં. દેખતભૂલી છે. જેણે જે ગુણેને ઓળખ્યા છે, તે તેની સાથે વાત કરે છે. પ્રશ્ન-“કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે.” એટલે શું ? પૂજ્યશ્રી—કંઇ કરવાનું રહે નહીં. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બેધામૃત સમ્યગ્દર્શન થાય પછી શ્રદ્ધા જાય નહીં. ભગવાન સાચું કહે છે. તેની આરાધના જે કરતા હોય તેની પાસે જાણીને ઉપાસના કરવી. મિથ્યાત્વમાં પરિણમ્યું હતું ત્યાંથી ફરી આત્મામાં પરિણમ્યું. ત્યાં આત્મા જ ફર્યો છે. અનંતાનુબંધી જાય ત્યાં સ્વરૂપમણુતા થાય છે. સમ્યગ્દર્શન સાથે જ સ્વરૂપ રમણતા શરૂ થાય છે. સમ્યક્ત્વીને મોક્ષની મીઠાશ લાગે છે. ધર્મજનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” એ સમ્યફવનું લક્ષણ છે. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચિત્ર વદ ૧૨, ૨૦૦૮ જેનું ભલું થવાનું હોય તેને સારા ભાવ થાય છે. પ્રશ્ન– “તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્પર્વત; નહિ બીજાને આશરે, એ ગુહ્ય જાણે સંત” એને અર્થ છે? પૂજ્યશ્રીઆપની મુદ્રા અને વાણુને સમ્યગ્દષ્ટિ આદરે છે. બીજાને એ ગમે નહીં. મૂર્તિ એ ભગવાન જ છે એમ લાગે છે. બીજા જીવનું એટલું ગજું નથી, કે મૂર્તિ જોઈને કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાય. સમ્યગ્દર્શન થવાનું એ કારણ છે, ધ્યાનનું કારણ છે. ભગવાન છે તે ચૈતન્યની મૂર્તિ છે. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ છે.” એવું સ્થિર ભગવાનનું સ્વરૂપ છે. શુક્લધ્યાનથી કેવી દશા થાય છે, તે બતાવવા માટે પ્રતિમા છે. તારી મુખમુદ્રા અને વાણીને સમ્યગ્દષ્ટિ પુરુષે આદરે છે. પ્રશ્ન–બીજા ન આદરે? પૂજ્યશ્રી–બીજાને એ ન ગમે. જેનું ભલું થવાનું હોય તેને જ ગમે. સમ્યક્ત્વનું એ કારણ છે. જે સમ્યકત્વ પ્રાપ્ત કરવા તરફ વળે છે, તેને પણ એ ગમે છે. મૂર્તિ એ ભગવાન જ છે. પ્રશ્ન–“નહીં બીજાને આશરે, એ ગુહ્ય જાણે સંત”, એટલે શું? પૂજ્યશ્રી– બીજા જે મૂર્તિ દેખીને કેવળજ્ઞાનનું સ્વરૂપ ન સમજી શકે. ભગવાનની મૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે અને તે અડોલ એટલે અચળ છે. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવું સ્વરૂપ જાણે તે સંત છે. પ્રશ્ન-ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી-કઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પિતાને લેભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લેભ છોડવા માટે દાન કરવાનું છે. દેવેલેકની ઈચ્છા વગર દાન કરવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ વંદ કુદેવને માને તેથી કુધર્મ થવાનું કારણ છે. વિરાધક જીવને સમ્યકત્વ થતાં વાર લાગે છે, સમ્યકત્વ ગમતાં પણ વાર લાગે છે. પુરુષાર્થ કરે આપણે હાથ છે. અનંત કર્યો છે. સમયે સમયે જીવ માં પરિણામ પરિવર્તન પામે છે. સમ્યગ્દર્શન એ બીજ છે. એ આવે તો ડાળી પાંદડાં ફૂટે, ફળ ફૂલ આવે. દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. પ્રશ્ન-સમતા રાખવી છે છતાં કેમ નથી રહેતી? પૂજ્યશ્રી–સમ્યકત્વ બીજ રોપાયું નથી. એની જરૂર છે. પછી સહેજે સહેજે સમભાવ વધતું જાય છે. સાચામાં સમ્યક્ત્વ છે. “સમકિતનું મૂળ જાણીએ છ, સત્ય વચન સાક્ષાત ; સાયામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર.” (માયાની સજઝાય) સાચામાં સમતિ વસે છે. અને વૈરાગ્ય એ સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ છે. ( ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૦, ૨૦૦૮ કૃપાળુદેવને દેડ છોડ્યાને પચાસ વર્ષ થયાં અને મોક્ષમાળા સોળ વર્ષથી ઉંમરે લખી હતી. એટલાં વર્ષ થયા છતાં લેકે જાણુતા પણ નથી કે મોક્ષમાળા શું હશે? સદ્ગુરુની કૃપા વગર સશાસ્ત્ર પણ હાથ ન આવે. ભગવાનની કૃપા થાય ત્યારે સદ્દગુરુને વેગ મળે છે. સમ્યગ્દર્શન થયા પછી સંસાર–સાગર ગાયની ખરી જેટલો થઈ જાય છે, ભવભય મટી જાય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે' એમ આનંદઘનજીએ ગાયું છે. સમ્યકત્વ થયા પછી પુદ્ગલનું માહામ્ય લાગે ત્યારે સમ્યક્ત્વ જતું પણ રહે છે. જ્યાંસુધી ૮ શંકાદિ દોષ, ૮ મદ, ૬ અનાયતન, અને ૩ મૂઢતા એ ૨૫ દેષની નિમૅળતા ન થઈ હોય ત્યાં સુધી દેષ ઉત્પન્ન થવાનો સંભવ છે. શંકાકાંક્ષાદિ દેશે સમ્યક્ત્વને મલિન કરે છે. વિવેકને નાશ થાય ત્યારે વિષયકષાય સારા લાગે. વિષય વિકાર સહિત જે, રથા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને વેગ અાગ.(૯૫૪) યોગ થયો હોય તે પણ ન થ હોય એવું થાય. કઠોર વચન બોલવાથી આત્મા પિતાનું ભાન ભૂલી જાય છે. “હું જાણું છું” એ જ અનંતાનુબંધી છે. બુદ્ધિની હીનતા હોય તે જ્ઞાનીનું કહેવું મનાય નહીં. પિતાનો આગ્રહ થઈ જાય પછી જ્ઞાની કહે તેય ન માને. મિથ્યાત્વને ઉદય હોય ત્યાંસુધી વસ્તુ વસ્તુરૂપે સમજાય નહીં. એ વિપરીતતા ટળે તે વસ્તુ વસ્તુરૂપે સમજાય છે. દેહ પરથી વૃત્તિ ઊઠવી મુશ્કેલ છે. દેહભાવ છોડ્યો તે મેક્ષે ગયા છે. દેહભાવ રાખે તે સંસારમાં બંધાયા છે. આત્માને આત્મા જાણે અને પરને પર જાણે એ ધર્મનું પહેલું પગથિયું છે. પિતાનું પોતે ભૂલી સુખ માને છે. સુખની ઇચ્છા કર્યા કરે છે, પણ સુખનું ભાન નથી. પિતાને નથી ગમતું એવું જે દુઃખ તે જાય એમ સર્વ જીવ ઇચ્છે છે. “જેણે જાણે Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન— ૧૫૦ બેધામૃત ખરે આત્મા--આત્માને, અન્ય અન્યને” (સમાધિશતક-૧) સિદ્ધ ભગવાને પહેલું એ કર્યું છે. પહેલું કરવા જેવું એ જ છે. સુખનું ભાન નથી. પાંચ ઈન્દ્રિમાં સુખ મેળવવા જાય છે તેથી પાછાં કર્મ બંધાય છે. પતંગિયું દીવામાં પડે એમ વિષયકwાપમાં પડે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.” પતંગિયું જેમ જ્યારે દીવાથી આઘે હોય ત્યારે દીવા તરફ જવાની ઈચ્છા કરે છે, તેમાં સુખ માને છે પણ તેની પાસે જતાં સુખ ટળે છે. અનાદિ કાળથી કર્મ છે. આત્મા બળવાન થાય તે કર્મને જીતી જાય છે, નહીં તે કર્મ એને જીતી જાય છે. પ્રશ્ન-યાદ કેમ નથી રહેતું ? પૂજ્યશ્રી–જેટલી ગરજ હોય તેટલું યાદ રહે. વંચાતું હોય ત્યારે ઉપગ બહાર હોય તે યાદ રાખવાની શક્તિ હોવા છતાં યાદ ન રહે. “નહીં કપાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય.” એટલે શું ? પૂજ્યશ્રી–કષાયની ઉપશાંતતા ન હોય, અને અંતરવૈરાગ્ય નહીં એટલે બહારથી વૈરાગ્યને ડોળ કરે પણ અંતરથી વૈરાગ્યભાવ ન હોય. બીજાને દેખાડવા માટે ડોળ કરે. સરળપણું ન હોય, માયા કરે. મધ્યસ્થભાવ એટલે આગ્રહ રહિતપણું ન હોય. તે દુર્ભાગ્ય છે. મધ્યસ્થતા આવવી બહુ અઘરી છે. આગ્રડ હોય તેથી જ્ઞાનીનું કહેવું મનાય નહીં. જ્ઞાની કહે ત્યારે એમ વિચાર કરે કે એમાં મારે ધર્મ તો આ નહીં. હું કંઈ જાણત નથી, એમ થવું બહુ મુશ્કેલ છે. હું સમજું છું, હું જાણું છું એમ કરે છે, પણ “જાણ્યું તે તેનું ખરું, જે મેહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું જીવને, હર્ષ શોક નવિ થાય.” (–પ્રીતમ) ભવે ખેદ આવે ત્યારે વૈરાગ્ય થાય. “ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી.” (૨૫૪) ૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૪, ૨૦૦૮ તત્ત્વદૃષ્ટિએ વેતાંબર અને દિગંબરમાં ભેદ નથી. જે ગુણગ્રાહી છે, જેને ગુણથી ખપ છે, તે સારું સારું બધે જુએ છે. કૃપાળુદેવે ધર્મસંબંધી બહુ વિચાર કર્યા છે. એવા પણ મત છે કે જે કહેવરાવે તે જૈન અને હાય નહીં. તે જૈનાભાસ છે. ઘણું પુણ્ય હેય અને થોડું પાપ થતું હોય તે તે ઘણા પુણ્યની અપેક્ષાએ પાપ નથી. વીતરાગતા સેવાય તેટલે ધર્મ થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે કઈ છ મહિના ઉપ. વાસનું તપ કરે અને કઈ પિતાને ગાળો ભાંડતો હોય તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે એનું છ મહિનાના ઉપવાસ કરતાં વધારે ફળ થાય છે, કેમકે, તપ કરીને પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૫ કરવાનું તો એ જ છે. સંસાર રાગદ્વેષથી વધે છે, માટે રાગદ્વેષ મહ છોડવા. તત્વની શ્રદ્ધા હોય તેને રાગદ્વેષ ઓછો થાય છે. રાગદ્વેષ છેડવાનું ભગવાને કહ્યું છે, અને રાગદ્વેષ કરે તે તે ધર્મ ન કહેવાય. કુદેવ, કુધર્મ અને કુગુરુની માન્યતા છે, તે હિંસા કરતાં પણ વધારે દુઃખનું કારણ છે, પાપનું કારણ છે. એમાં અનંતાનુબંધી પોષાય છે તેથી અનંતકાળ સુધી રખડવું પડે છે. મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાં મોટામાં મેટું પાપ છે. એનું નામ શલ્ય એટલે ખૂચે એવું છે. જ્યાં કુદેવ આદિનાં સ્થાન હોય ત્યાં રહેવાથી, તેવા ભાવ થઈ જાય છે. - પૂજ્યશ્રી–અહંકાર, મતિની મંદતા, કઠોર વચન, ક્રોધપ્રકૃતિ અને પ્રમાદ આ સમતિનો નાશ કરનારાં કારણે છે. “પ્રમાદને લઈને આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.” (૨૫). એ પાંચ કારણે સમકિતની ઘાત કરનારાં છે. ભગવાનને હદયમાં રાખવા હોય તે કચરે કાઢી નાખવા પડે. શ્રદ્ધા થઈ હોય પણ એવા દેષ હોય તે જતી પણ રહે. અહંકાર થાય તે સમકિત જતું રહે. પ્રશ્ન–અભિમાન થવાનું કારણ શું ? બધું છે તે પાકું. પૂજ્યશ્રી–પાર નથી મળ્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પિતાનું માન્યું હોય તે અભિમાન થાય. સમ્યક્ત્વનાં પાંચ દૂષણ–૧. શંકા-મનમાં શંકા રહે કે હું કરું છું તે બરાબર હશે કે નહીં? લેક જાણશે તે હસશે, નામ પાડશે એમ લેકભય રાખે. ૨. કંખા અથવા ભેગરુચિ. ૩. આગામિક કાલની ચિંતા. ૪. કુશાસ્ત્રભક્તિ-જેમાંથી આત્મકલ્યાણ ન થાય એવાં કુશાસ્ત્રો વાંચવાથી પણ સમ્યક્ત્વને દોષ લાગે છે. પ. કુદેવની ભક્તિ. સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ કહે છે–૧. પ્રભાવના થવાની ભાવના, ૨. હેયને હેય અને ગ્રહણ કરવા ગ્યને ગ્રહણ કરવાગ્ય સમજે, ૩. ધીરજ, ૪. સમ્યકત્વપ્રાપ્તિમાં હર્ષ, ૫. તત્ત્વવિચારમાં પ્રવીણતા. પ્રશ્ન-સમ્યક્ત્વ આવે ત્યારે શું થાય? પૂજ્યશ્રી–જન્મમરણ છૂટવાનું થાય. જે જે જીવ મોક્ષે ગયા છે તે જ સમ્યક્ત્વ પામીને ગયા. એ વિના મોક્ષે ગયા નથી, સમ્યક્ત્વ આવે ત્યારે સુખ થાય. કૃપાળુદેવે કહ્યું છે કે “શ્રેણિકરાજા નરકમાં છે પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુખ નથી.” (ઉપદેશછાયા-૪)–દેડને દુખ છે પણ આત્માને નથી. દેવલોકનાં સુખ કરતાં આત્માનું સુખ વધારે માને છે. સમ્યકત્વને ઈન્દ્રિયસુખ પણ ન ગમે. જેણે એ માર્ગ જાણે છે, તે કહે છે કે અગ્નિમાં બળવું સારું, પાણીમાં ડૂબી જવું સારું પણ સમ્યફ વગર રહેવું સારું નહીં. ધિંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન– દીઠાં લેયણ આજ” (આ. ૧૩) સમ્યક્ત્વ આવે ત્યારે કઈ પણ પ્રકારને ભય ન રહે. નિર્ભય, નિઃશંક થઈ જાય, નિવિ. Page #179 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૧૫૨ ચિકિત્સા આવે, બીજાના દોષો ઢાંકે, પ્રભાવના કરે, એવા ગુણેા પ્રગટે છે. આત્મા શું હશે ? કેવા હશે ? એવી શંકા ન થાય. * વિભાવથી છૂટે તે સ્વભાવમાં આવે. વિભાવથી છૂટવું, સ્વભાવમાં રહેવુ' એ જિનની આજ્ઞા છે એમ કૃપાળુદેવે લખ્યુ છે. હુ કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું.” આત્મા શખ્તોથી ન સમજી શકાય; સ્વાનુભવ વગર ન સમજાય. જગત મારા વિષે ભાસ્યમાન હાવાથી અભિન્ન છે; પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વરવરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે; તે ખન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે.” જ્ઞાનમાં ભાસે છે તે તે ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનપરિણતિ આત્મા જ છે. એ જ્ઞાનની પરિણતિ છે તે આત્માથી જુદી નથી. જ્ઞાનની પરિણતિ તે ચેતન છે. જ્ઞાનમાં જે જગત દેખાય છે તે જ્ઞાનથી ભિન્ન નથી, કારણ કે તે જ્ઞાનાકારે થાય છે. વસ્તુ સમજવી બહુ મુશ્કેલ છે. જગત જે જ્ઞાનાકાર નથી પણુ જગતરૂપ છે તે ભિન્ન છે. વિભાવ પરિણતિ છૂટે ત્યારે એ વિચારો આવે. એ વસ્તુ ભિન્ન છે તે સમજવા માટે આ છે. આમાં મૂલ વસ્તુ બતાવી છે. “ શુદ્ધ નિવિકલ્પ ચૈતન્ય.” (હા. ન. ૩૭) ૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૦)), ૨૦૦૮ જીવને સૂમ મિથ્યાત્વ હાય પણ તેની ખબર ન પડે. ઉપરથી જીવને હું સદૈવને માનુ છું એમ હાય પણ અંદર હાય મિથ્યાત્વ. એ સૂક્ષ્મ મિથ્યાત્વ છે. એકલા નિશ્ચયનયને માને તે એકાંત મિથ્યાત્વ છે. “સવ જીવ છે સિદ્ધ સમ” પણુ સમજે તેા. સ`સારી હાય અને માને કે હું સિદ્ધ છું, તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યથી આત્મા સિદ્ધ સમાન છે પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ નથી. જેમકે, રાજા અને ગરીબ માણસની અપેક્ષાએ સમાન છે, પણ રાજાપર્યાંય અને ગરીમપર્યાયની અપેક્ષાએ સમાન નથી. સિદ્ધપર્યાય ન પ્રગટયો હાય અને પેાતાને સિદ્ધપર્યાય સમાન માને તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્ય કે પર્યાયને એ જણુતા પણ ન હાય અને કહે કે હું સિદ્ધ સમાન છું', એ પણ મિથ્યાત્વી જ છે. જેવું નથી તેવું માને તે મિથ્યાર્દષ્ટિ છે. જીવનુ સ્વરૂપ કેવળજ્ઞાનસ્વરૂપ છે. આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ છે પણ આવરણથી ઢંકાયેલું છે એમ માને તે ભ્રમ છે; કારણ કે કેવળજ્ઞાન પ્રગટ હાય તે કઈ ઢાંકી શકતું નથી. શક્તિપણે કેવળજ્ઞાન છે પ પ્રગટ નથી. કર્મોને લઈને જ્ઞાન સર્કાચ પામી મતિરૂપ થઈ ગયું છે. કના નિમિત્તે કેવળજ્ઞાનને અભાવ જ છે. ચાર ધાતિક ક્ષય થયે જ પ્રગટે છે. ચૈતન્યપણું એ પારિણામિક ભાવ છે તેથી તેને અભાવ થતા નથી. કેવળજ્ઞાનની આત્મામાં શકિત છે તેને વ્યક્ત ન થવા દે તે કેવળજ્ઞાનાવરણુ છે. પાણીને સ્વભાવ જેમ શીતળ છે તેમ આત્માના સ્વભાવ કેવળજ્ઞાન છે પણ પ્રગટપણે નથી. કેવળજ્ઞાનના અભાવ માને તે પણ મિથ્યાદૃષ્ટિ છે, જે રાગાદિ છે તે બીજાએ કર્યા નથી, પાતે જ કર્યાં છે. જીવ અને કમ અને મળીને કરે છે એમ નથી. ભાવકમ કઈ પુદ્ગલને થતાં નથી. ચેતનથી જ થાય છે. રાગાદિની ઉત્પત્તિ કાઈ ખીજો કરે છે એમ માને તે મિથ્યાષ્ટિ છે. ભાવકમ નિજકલ્પના, માટે ચેતનરૂપ,’’ Page #180 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ. ૪ ૧૫૩ “નય નિશ્રય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં', બન્ને સાથે રહેલ.” એકાંતે કહે તે સાચું ન હોય. વ્યવહારની ગૌણુતાએ નિશ્ચયનયથી બેલે તે સાચું છે. રાગાદિ પિતાના નથી એમ માને, કર્મને નિમિત્ત થાય છે, હું રાગાદિને કર્તા નથી અને પછી રાગાદિ કરે, તો પણ માને કે હું નથી કરતે તે મિથ્યાષ્ટિ છે. રાગાદિ એ પાધિક ભાવ છે, આત્માને સ્વભાવ નથી; પણ કરે છે તે આત્મા જ. રાગદ્વેષ છેડો એ શ્રી સદ્ગુરુને ઉપદેશ છે. રાગદ્વેષનું ઉપાદાન કારણ પોતે જ છે, પણ તે પિતાને સ્વભાવ નથી. ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજભાનમાં, કતાં કર્મ પ્રભાવ.” પિતાના સ્વભાવમાં ન હોય ત્યારે જીવ રાગાદિ કરે છે. પ્રજનભૂત સાત તત્ત્વના વિચારથી વિભાવ દૂર થાય છે. વિચારતાં વિચારતાં મેડ માર્ગ આપે ત્યારે કામ થાય, સમ્યક્ત્વ થાય. તત્ત્વવિચાર કરવાની શક્તિ તે છે, પણ વિચાર કરે તે થાય. રાગાદિ હોય છતાં સિદ્ધ સમાન માને, તે મિથ્યાદષ્ટિ છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે. દયામૂળ ધર્મ કહ્યો છે. આત્મા અને મન જુદાં નથી રહેતાં. મન નિર્મળ થાય તેથી સમકિત થાય છે અને મન મલિન થાય તે પાછું સમતિ જતું રહે. કઈ વસ્તુને સંકલ્પ કર્યો કે “આ વસ્તુ મારે નથી જ ભેગવવી” ત્યારથી નિયમ કર્યો કહેવાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું કહ્યું છે. જ્ઞાનથી આત્મા અભિન્ન છે. “વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.” (૮૩૩). એક પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન એક સમયમાં થાય તે કેવળજ્ઞાન છે. એને સંપૂર્ણ સ્વભાવ પ્રગટે તે કશું અજાણ્યું ન રહે. કેવળજ્ઞાન બધા પદાર્થોને જાણનાર છે. ર૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧, ૨૦૦૮ પહેલેથી જ કંઈ કરી મૂક્યું હોય તે જ ધીરજ રહે, નહીં તો મરણ સમયે ધીરજ રહેવી મુશ્કેલ છે. સમતિ થયા પછી પણ ક્રોધાદિ આવે તે સુખને ભંગ કરે. ચાર ઘાતિકર્મ જાય ત્યારે સંપૂર્ણ સુખ પ્રગટે છે. મેહનીય કર્મ જાય તો સુખ પ્રગટે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ અનંતસુખને આવરણ કરે છે. બાકીના ચાર અઘાતિકર્મ તે બળી સીંદરીવત્ છે. આત્માને એથી બંધન નથી. વેદનીયકર્મનો ઉદય હોય તે પણ એને અનંતસુખના હિસાબમાં કંઈ નથી. આત્માને ઘાત કરનાર ચાર ઘાતિકર્મો છે. બાકીનાં ચાર કર્મો નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય અઘાતિ છે. એને આત્મા સાથે સંગ નથી, શરીર સાથે સંગ છે. શરીર ઉપર મેહ હોય તે વેદના લાગે. આઠ કર્મમાંથી મેહનીય કર્મ મુખ્ય છે. બધાં કર્મ તેનો પરિવાર છે. મેહનીયને લઈને બધાં કર્મ બંધાય છે. ચારિત્રમેહ એ કષાય છે. વેદનીયકર્મ શરીર હોય ત્યાં સુધી રહે, પણ જેને મોહ નથી તેને શાતા અશાતા બધું સરખું લાગે. મેહનીય કર્મને લઈને વેદનીય લાગે છે. દશમે ગુણસ્થાનકે મેહનીયકર્મ ક્ષય થાય પછી બારમાના અંતે બાકીનાં ત્રણ ઘાતિ ૨૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ધામૃત કર્મો ક્ષય થાય છે. પહેલાં મેહનીય જાય, પછી જ્ઞાનાવરણીય આદિ જાય છે. બધાં ગુણસ્થાન મોહ અને કષાયની અપેક્ષાએ છે. તેરમે ગની પ્રવૃત્તિ છે અને ચૌદમે નથી. ચૌદમે એગી કહેવાય છે. તે અગકેવલી ગુણસ્થાનકની સ્થિતિ માં ફુ ૩ ટૂ એ પથ હવા સ્વર બેલે એટલી છે. “જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છે.” - સર્વજ્ઞ ભગવાન મોક્ષસુખને જાણે છે, અનુભવે છે, પણ સંપૂર્ણ કહી શકતા નથી. સાત તની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. વિચાર વિના આત્મજ્ઞાન ન થાય. જે મુમુક્ષુ થયા છે તે પિતાને પરમાત્મસ્વરૂપ માને તે ભૂલ છે. હું તે પરમાત્મા છું, મારે તે કોઈનો સંબંધ નથી એ તે બારણું વાસી દેવા જેવું છે. પછી પુરુષાર્થ કરવા જેવું રહે નહીં. જેમ છે તેમ માનવું તે સમ્યક્ત્વ છે અને એમ ન માનવું તે ભ્રમ છે. બે પ્રકારની શુદ્ધતા છે એક દ્રવ્યશુદ્ધતા અને બીજી પર્યાયશુદ્ધતા. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ના થાય તે દ્રવ્યશુદ્ધતા છે. કર્મની ઉપાધિથી જે ભાવ થાય છે તે પાધિક, વૈભાવિક ભાવ છે, તેથી છૂટવું તે પર્યાયશુદ્ધતા છે. આત્માની શુદ્ધભાવના ભાવવી. હું જડ નથી, ચેતન છું, શુદ્ધ છું એમ દ્રવ્યથી ભાવના કરવાની છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, પરદ્રવ્યથી ' ભિન્ન છે. પરદ્રવ્યથી ભિન્ન રહેવું, પિતાના ભાવથી અભિન્ન રહેવું, તે દ્રવ્યશુદ્ધતા છે. દ્રવ્ય એ વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે. પર્યાય એ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે. - મુનિ જ્યારે ધ્યાનમાં ન જોડાઈ શકે ત્યારે સ્વાધ્યાયમાં રહે છે. કાં તે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, કાં તે સ્વાધ્યાયમાં રહે, બીજે ચિત્ત ખસવા દેવા જેવું નથી. નહીં અશુભ ભાવ આવી જાય. સમ્યગ્દષ્ટિને જે વાંચે તે સવળું પરિણમે છે. અધ્યાત્મશાસ્ત્ર વાંચી આત્માને નિર્ણય કરવાનું છે. કષાય મંદ કરવા માટે બીજા શાસ્ત્રો પણ વાંચવાં, ધર્મકથાનુગ, ચરણાનુગ, કરણનુગ, ગણિતાનુગ એ બધાં શાસ્ત્રો કામનાં છે. જેને એ શાસ્ત્રો પ્રત્યે અરુચિ છે, તેને તેટલી સમ્યકુવની ખામી છે. ચારે અનુગ હિતકારી છે. એ શાસ્ત્રો સમજવા માટે વ્યાકરણ, શબ્દશા, ન્યાયશાસ્ત્ર જાણવાં જોઈએ. તેથી શાસ્ત્રી યથાર્થ સમજાય. આત્મામાં વૃત્તિ રાખવી છે તે છોડી શાસ્ત્રોમાં જાય તે બુદ્ધિ વ્યભિચારિણી કહી છે. આત્મામાં નિરંતર રહેતી હોય તે બહુ સારું, પણ ન રહેતી હોય તે શાસ્ત્રોમાં રાખવી; નહીં તે વિષયકષાયમાં જાય, તેથી અશુભભાવ થઈ જાય. નિર્વિકલ્પદશા ન હોય અને શાસ્ત્રોને અભ્યાસ પણ ન કરે, તે અશુભ ભાવમાં પ્રવર્તે. બીજા વિચારે કરે. • સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. ત્રણેની એક્યતા થાય ત્યારે મેક્ષ થાય. શાસ્ત્રોમાં જે ગુણસ્થાન આદિ કહ્યાં છે, તે પણ વિચારવા જેવાં છે. એથી રાગદ્વેષ થતા નથી. લેક આદિનું સ્વરૂપ જાણવાથી નુકસાન નથી, રાગાદિ મટાડવાનું કારણ થાય છે. પાપકારણેથી છૂટે અને પુણ્ય બંધાય એવાં કારણમાં પ્રવર્તે તે રાગદ્વેષ ઓછા થવાનું કારણ થાય છે. વિશેષ જાણવાથી આત્મા નિર્મળ થાય છે. જેને શરીર ઉપર મેહ છે તેને તપ Page #182 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ છે ૧પપ આદિથી કષ્ટ લાગે છે, પણ જે મોક્ષમાર્ગે ચઢે છે તેને રેલ્વે મારું લાગે છે. ત૫ એ નિર્જરાનું કારણ છે. સમ્યકત્વને કેઈ કારણથી તપ ન થતું હોય તે પણ તે તપને ભલું જાણે છે. ઇચછા રોકવી એ તપ છે. સ્વાધ્યાય કર. એથી વૃત્તિ રોકાય છે. ગળ્યું ગળ્યું ભાવતું હોય તે ન ખાય તે પણ તપ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વચનવર્ગોણા છે તે કર્મ આવવાનું કારણ છે. “વચન નયન યમ નહિ.” જેટલી વચન, કાયા અને મનની પ્રવૃત્તિ એછી તેટલો ઓછો આસવ થાય. - આત્મા છે એમ જાણું, આત્માનું અસ્તિત્વ સ્પષ્ટ લાગે, તે સમક્તિ છે. જ્ઞાન છે તે અનંત છે. જ્ઞાનની હદ નથી. નિરાવરણજ્ઞાનની સ્થિતિ સાદિ અનંત છે. ૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૨, ૨૦૦૮ પાપનું ફળ દુઃખ આવે છે. લેકે માંદા પડે ત્યારે મધ ખાય છે, પણ મધથી કંઈ જિવાય નહીં. આયુષ્ય પૂર્ણ થવા આવ્યું હોય તે કોઈ જિવાડે નહીં. માટે મધને ત્યાગ કરે. શુભભાવથી વૈરાગ્ય વધે છે. શુભભાવમાં સુધા આદિની પણ ખબર ન પડે. વેરાગી હૃદય હોય છે ત્યારે સુધા આદિ ઓછાં લાગે છે પુરુષાર્થહીન ન થવું. એક વખતે પ્રભુશ્રીજી ભક્તિ કરતા હતા તે વખતે સ્તવન બોલાતું હતું, તે બંધ રખાવી પૂછયું કે જ્ઞાની પુરુષ ભક્તિ કરે કે નહીં? પછી પોતે જ કહ્યું કે અશુભમાં વૃત્તિ જતી હોય તે અટકાવવા માટે ઉલ્લાસપૂર્વક કરે છે, કેમકે અશુભભાવ ખરાબ છે. શુભભાવથી થોડામાં પતી જાય છે. આત્મા અખંડ છે, અચળ છે, નિત્ય છે. આત્મા જાણ્યો હોય તે જ્ઞાનની સાથે વૈરાગ્ય રહે છે. પરને પર જાણ્યું તે રાગદ્વેષ ન કરે. તેથી પંચાત રહે નહીં. રાગાદિને સમ્યગ્દષ્ટિ સારા માનતું નથી. રાગાદિ મને થાય છે અને તે દુઃખરૂપ છે એવી શ્રદ્ધા ન હોય તે પછી કણ કાઢે ? જીવાજીવને જાણે તે રાગદ્વેષ ન થાય અને ઉદયને લઈને થાય તે સારા ન ગણે. રાગાદિને દૂર કરવા હોય તો પહેલાં તીવ્ર રાગાદિ છોડવા અને શુભમાં પ્રવર્તવું. પછી મંદ રાગાદિરૂપ શુભભાવ પણ છોડીને શુદ્ધમાં આવવું. એ ક્રમ છે. સંવર-નિર્જરાનું કારણ રાગાદિ ન થવા તે છે. પરદ્રવ્યને જાણવાથી આસવ થતું નથી. દેહાધ્યાસ છેડવાને છે, ધર્મને મર્મ તો દેહાધ્યાસ છે એ છે. છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને ધર્મ.” “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.” બધાયથી છૂટે ત્યારે મેક્ષ થાય. જ્યારે સંસાર દુઃખરૂપ લાગે ત્યારે છૂટે. જે સંસાર દુઃખરૂપ લાગે નહીં, સારું લાગે, તે છૂટવાની ભાવના મળી છે એમ જાણવું . બે પ્રકારના સાધુ છેઃ ૧ સ્થવિરકલ્પી, ૨ જિનકલ્પી. સ્થવિરકલ્પી મુનિ મુનિઓ સાથે રહે છે અને જિનકલ્પી એક્લવિહારી હોય છે. અને સમ્યગ્દષ્ટિ હોય છે. આવરણ ઘટે, ચારિત્રમોહ ઘટે તે ક્ષપશમ ચારિત્ર છે. એ વિના જે ચારિત્ર છે તે ઔદયિક ચારિત્ર છે. ચારિત્રમોહને ક્ષય થવાથી આત્માની શાંતિ થાય છે. એ વિના માત્ર વેષ પહેરે તે ઔદયિક Page #183 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ચારિત્ર છે. પિતાનું સ્વરૂપ ન જાણ્યું ત્યાં સુધી કર્મ જ બાંધે છે. ભાવ વધતાં કર્મ ખસે છે. પ્રેરક અવસર જિનવર, સખિ દેખણ દે, મોહનીય ક્ષય જાય રે, સખિ દેખણ દે. કામિતપૂરણ સુરત, સખિ દેખ દે; આનંદઘન પ્રભુ પાય રે, સખિ દેખણ દે.” (આ૦ ૮) બાહ્ય નિમિત્ત પણ સારાં જઈએ અને આત્માનું બળ પણ જોઈએ. ચોથે ગુણસ્થાનકે આત્મજ્ઞાન હોય છે. આત્માના બધા ગુણ સ્વાધીન રહે તેથી બળ વધે. આવરણ છે તે પરાધીનતા છે. આવરણ જાય તો નિરાવરણ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તીર્થકર નામકર્મ બાંધેલું હોય તેથી ભગવાન ઉપદેશ કરે છે, કાનુગ્રહ કરે છે. એ બધું સ્વાભાવિક થાય છે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૩, ૨૦૦૮ મુમુક્ષુ–જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફલચેતના એટલે શું? પૂજ્યશ્રી—જેને આત્મભાવની મુખ્યતા છે, હું આત્મા છું, અસંગ છું એવી આભાને જેને મુખ્યતા છે, તેને જ્ઞાનચેતના છે. જે જે હું કરું છું, મેં કહ્યું, આ મારું છે એવા ભાવવાળા છે, તેની જેને મુખ્યતા છે તેને કર્મચેતના છે. અને જે જી એકેન્દ્રિય આદિ છે, તેઓને કર્મ ભેગવવાનું મુખ્ય પણું છે એટલે કર્મના ફળ ભેગવે છે, તેઓ પણ કર્મ તે બાંધે છે, પણ મન નથી તેથી કર્મ બાંધવાની વિશેષતા નથી, તે જીવને કર્મફલચેતના છે. તપ, ભક્તિ, વાચન, વિચાર કરવાની જરૂર છે. વીતરાગભાવથી સંવર થાય છે. કષાય ઘટે તેથી સંવર થાય છે. જેટલા રાગદ્વેષ એાછા તેટલે બંધ છે. વીતરાગતા વધે તેમ તેમ બંધ મંદ થાય. જેને છૂટવું હોય તેને કઈ પર રાગ કે દ્વેષ કરવાના નથી. વીતરાગદશામાં જેટલી ખામી છે તેટલે બંધ વધારે પડે છે. વીતરાગતા સહિત જે વિચાર થાય તે નિર્વિકલ્પદશા છે. ધર્મધ્યાનમાં વસ્તુને સમજવા માટે વિચાર કરે એ કંઈ વિકલપદશા નથી. વિચાર ન હોય તે જ્ઞાન પણ ન હોય. જ્યાં રાગદ્વેષ છે ત્યાં વિકલ્પ છે. રાગદ્વેષ રહિત નિર્વિકલ્પ દશા છે. વિક૯પમાં રાગદ્વેષની હાજરી હોય છે. રાગદ્વેષ રહિત જે વસ્તુને વિચાર કરે તે વિકલ્પ નથી. ઉપયોગ વારંવાર ફરે તેનું નામ વિકલ્પ છે. એક વસ્તુમાં ઉપગ કાય, બીજી વસ્તુમાં ઉપગ ન જાય તે ધ્યાન છે. નિમિત્તને લઈને જેને રાગદેવ થાય છે, તેને આત્મચિંતન રહે તે રાગદ્વેષ ઘટે. નીચી દશાવાળા જીને એ ઉપદેશ કર્યો છે. દશા વદયા પછી દેવકનું, નરકનું ચિંતન કરે તે કંઈ રાગદ્વેષ ન થાય. મુમુક્ષુ-જ્યાં સુધી સ્વરૂપ ન જાણ્યું હોય ત્યાંસુધી શામાં રહેવું? પૂજયશ્રી–જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું. વસ્તુને જાણવાથી દોષ નથી, પણ રાગદ્વેષ કરવાથી દોષ છે. જેટલા અંશે વીતરાગતા છે તેટલા અંશે સમ્યગ્દર્શન છે. જેટલી વિતરાગતા તેટલું નિર્વિકલ્પપણું છે. મેક્ષ સુખરૂપ છે અને મોક્ષને માર્ગ પણ સુખરૂપ છે Page #184 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ મુમુક્ષુ---લોકોને મેક્ષમા દુઃખરૂપ કેમ લાગે છે? પૂજયશ્રી—મુમુક્ષુર્દશા ન આવે ત્યાં સુધી દુઃખ લાગે. મૂકવું પડે છે, તેનુ દુઃખ લાગે છે. ૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ્ર ૪, ૨૦૦૮ આત્માને એળખવા માટે આ મનુષ્યભવ મળ્યા છે. જો આત્માને ન એળખ્યા તે પશુ જેવા જ છે. જ્યારે મિથ્યાત્વ મંદ પડે ત્યારે આત્માની ગરજ જાગે છે. પુરુષાથ કરે તે મિથ્યાત્વ મંદ પડે. સત્ય પુરુષાર્થ જોઈ એ. ૧૫૭ જો ઇચ્છા પરમા` તેા, કરેા સત્ય પુરુષાર્થ.' એ પુરુષા જાગવાને ઉપાય સત્સ’ગ છે. સત્સંગથી વિચાર અને વિચારથી આત્મજ્ઞાન થાય છે. બધાં દુ:ખને નિર્મૂલ કરવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કરવા માટે ખીજા બધાં સાધના ગૌણ કરી એક સત્સંગને આરાધવા તથા ગવેષવા, તા સત્સંગનું માહાત્મ્ય લાગે. સત્સંગમાં જે આજ્ઞા મળી હાય તેને ઉપાસે તે સત્સંગ જ છે. “એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વો દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનુ સળંગ સૂત્ર).” (૪૧). એમાં મારેય અંગના સાર કૃપાળુદેવે ક્હી દીધેા છે. આત્માનું હિત થાય એ માટે જ સત્પુરુષાનાં બધાં વચને લખાયાં છે. દુ:ખ નથી લાગ્યું. દુઃખ લાગે તે તેથી છૂટવા ઇચ્છે. હુ દુઃખી છું એમ એને લાગતુ નથી, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પાતે દુઃખી ?” એનું ભાન નથી શારીરિક વેદના હેાય ત્યારે દુઃખ લાગે છે પણ અનાદિ કાળથી જન્મમરણ કરતે આવ્યા છે તેનું દુઃખ લાગતું નથી. કૃપાળુદેવે મેાક્ષમાળામાં ચાર ગતિના પાઠમાં (શિક્ષાપાઠ ૧૮) લખ્યું છે કે “એક તરુણ સુકુમારને રમે રામે લાલચેાળ સૂયા ઘેાંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લે.હી, પુરુમાં લગભગ નવ મહિના અહેારાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભાગવી ભાગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભાસ્થાનની વેદનાથી અન’તગુણી વેદના ઉત્પન્ન થાય છે.” મરણ સમયે એથી વધારે વેદના થાય છે. બધા પ્રદેશો ખેંચાઇને બહાર નીકળે છે. મરણુ વખતે એને ક્રેડ ખેડવા ગમતા નથી, પણ આયુષ્ય પૂરું થવા આવ્યું હાય છે, તેથી દેહુ છૂટટ્યા વગર રહે નહીં. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી. દેવગતિમાં જ્યારે દેવનું આયુષ્ય પૂરું થવા આવે છે, ત્યારે છ મહિના પહેલાંથી દુઃખ લાગે છે. ત્યારે જીવ મહુ જ દુ:ખી થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે મિથ્યાદષ્ટિ દેવા હોય છે તેઓને મરણ પહેલાં છ મહિનાથી સાતમી નરક જેટલું માનસિક દુ:ખ હાય છે. ઉષ્ણ ઉદક જેવા રે આ સ ́સાર છે, તેમાં એક તત્ત્વ મેલુ રે સમજણ સાર છે.” બધાના સાર સમજણુ છે. દેહ ને આત્મા જુદા સમજાય તે પારકી પંચાતમાં ન પડે, આત્મા અને દેહને એક માને છે તે દેહાધ્યાસ છે. દેહાધ્યાસ છૂટે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બધામૃત મુમુક્ષુ–પંચાસ્તિકાય” ગ્રંથ કોણે રચ્યું છે? પૂજ્યશ્રી–કુંદકુંદાચાર્યે રચે છે. કૃપાળુદેવે એને અનુવાદ કર્યો છે. કૃપાળુદેવે ઘણું પુસ્તકો લખેલાં. નાની અવસ્થામાં ઘણું લખતા. એમણે લખી લખીને મૂકેલા કાગળ એમના અવસાન પછી કોથળામાં ભર્યા હતા તે ઊધઈ આવવાથી સડી ગયેલા. એવામાં કોઈ પ્રસંગે અંબાલાલભાઈ વવાણિયા ગયા અને એ કેથળે એમણે જોયે. તેમાંથી શેધતાં શેધતાં એક “પુષ્પમાળા’ સાજી મળી આવી તે લઈ આવ્યા અને છપાવી. મહાભારત રામાયણના અનુવાદ કૃપાળુદેવે કરેલા અને બીજાં કેટલાંક પુસ્તકે રચેલાં પણ ઊધઈ વગેરેથી નાશ પામ્યાં. છે સાધન કરે છે પણ નિશ્ચયનયને ભૂલી જાય છે. એથી પુણ્ય બંધાય છે, પણ આત્માનું હિત ન થાય. યથાર્થ શ્રદ્ધાન કરી શુભ દ્વારા શુદ્ધમાં પ્રવર્તે તો મોક્ષ થાય. આ શુભ છે તેથી પુણ્ય બંધાય છે માટે તેને છોડી દેવાં, એમ પણ ન કરવું. સાધન કરવાં પણ લક્ષ નિશ્ચયનો રાખો. નિશ્ચયને એકાન્ત માને કે વ્યવહારને એકાંતે માને તે બેય મિથ્યાત્વ છે. પુણ્ય એ ધર્મ નથી. ધર્મ તે શુભાશુભ ભાવનો ત્યાગ કરી શુદ્ધમાં રહે ત્યારે થાય છે. શુદ્ધભાવની પ્રાપ્તિ કરવી. “વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. શુદ્ધને લક્ષ રાખીને શુભમાં પ્રવર્તે તે શુદ્ધભાવ પ્રાપ્ત થાય. કૃપાળુદેવે કઈ ક્રિયાનો નિષેધ કર્યો નથી. સમજ કરવાની જરૂર છે. “સમજ સાર સંસારમેં.” જે સમજશે તે ક્ષે જશે કેઈ કુળધર્મને જ ધર્મ માની બેસે છે-આપણા બાપદાદા કરતા હતા તે કરવું, પણ એથી કલ્યાણ નથી. શાસ્ત્રો વાંચવાં વિચારવાં અને જે સારું હોય તે ગ્રહણ કરવું. સ્વચ્છ વર્તે તેથી કલ્યાણ નથી. ભગવાને જે મૂળમાર્ગ કહ્યો છે, તે પાપી લેકે એ બગાડી નાખે હોય તેને માને, તેથી કલ્યાણ ન થાય. એ છોડી ભગવાનનું જે કહેવું છે, તે જ પ્રમાણે પ્રવર્તે છે તેમાં રવછંદ ન ગણાય. સમજીને કરવું. મારા બાપદાદા કરતા આવ્યા છે તે ધર્મ વાસ્તવિક કે છે? એને યથાર્થ વિચાર કર્યા પછી કરે તો કલ્યાણ થાય. આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ છે. આત્મા જાગે ત્યારે ધર્મ થાય. ક્રિયા કરવાથી ધર્માત્મા કહેવાય નહીં. ખરું ફળ સમજનું મળે છે. ધર્મમાં કેઈનો અધિકાર નથી. કરે તેના બાપને છે. જન્મમરણ છૂટવા માટે ભગવાને કહ્યો છે. ભગવાને મારા માટે છૂટવાનું કહ્યું છે, મારે છૂટવું છે, એવું થાય ત્યારે મોક્ષ થાય. આજ્ઞાને વિચાર કરવાનો છે. રાગદ્વેષ ન કરવા એમ કહ્યું તેનું કારણ શું? એમ વિચારે તે સમજાય કે રાગ દ્વેષથી બંધ થાય છે તેથી રાગદ્વેષ કરવાની ના કહી છે. ભગવાને સાચું કહ્યું છે પણ મારી બુદ્ધિથી સમજાતું નથી. બે પ્રકારનાં વચને શાસ્ત્રોમાં છે. કેટલાંક અનુમાનથી મનાય છે અને કેટલાંક એવાં છે કે આજ્ઞાથી માન્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ.૪ ૧૫૯ કરવાનાં છે. આપ્તપુરુષનાં બધાંય શાસ્ત્રો સત્ય છે. પ્રજનભૂત તની સમજણ કરવાની છે. બીજી ન થાય તે કંઈ નહીં. પણ એમાં ભૂલ થાય તે મોક્ષ ન થાય. મનવચનકાયાની વર્ગણ પૂર્વે બાંધેલી છે, તે ખળભળાટ કરે છે, તેને વેદી લેવી અને કાં તે શુદ્ધભાવથી શમાવી દેવી. એમ કૃપાળુદેવ લખે છે. (હા. નં. ૩-૨૬) જગતની વસ્તુઓની જેને કંઈ પડી નથી તે નિસ્પૃહ છે. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૮ જે જીએ જેવાં કર્મ બાંધ્યાં છે તેવા ઉદયમાં આવે છે. પુણ્ય બાંધ્યું હોય તે સારું દેખાય અને પાપ બાંધ્યું હોય તે ખેટું દેખાય. “કર્મ વડે આ સંસાર ભમવે પડે છે.” (મોક્ષમાળા-૩) ચારગતિનું નામ સંસાર છે. મનુષ્ય થાય ત્યારપછી જ કર્મ છોડી મેક્ષે જાય. કઈ પ્રત્યે સનેહ કરવા જેવું નથી. જડભરતે પૂર્વભવમાં હરણથી સ્નેહ કર્યો તેથી હરણ થવું પડ્યું. મનુષ્યભવ સમ્યફ થાય ત્યારે સફળ થાય છે. (ગવાસિષ્ઠ ઉત્તરાર્ધ વાચન) ભગવાનની કૃપા થાય ત્યારે સશાસ્ત્ર હાથમાં આવે છે. મહાપુરુષની સેવાથી સંસારથી તરવાની યુક્તિ પ્રાપ્ત થાય છે. સંસાર એ મેટ રેગ છે. હું કોણ છું? ક્યાંથી થયે છું? એને વિચાર એ સંસારથી તરવા માટે ઈલાજ છે. એ વિચાર શાથી આવે? તો કે પુરુષથી. સપુરુષના સમાગમથી બહુ લાભ થાય છે. જે દેશમાં પુરુષ ન હોય તે દેશમાં રહેવું નહીં. જ્ઞાની કહે એ જ જ્ઞાન. તે જ વિજ્ઞાન છે. વૈરાગી જીવને પુરુષનું કહેલું સમજાય છે. શિષ્યની પ્રજ્ઞા, એ જ્ઞાનનું કારણ છે. બુદ્ધિ હેય તે ગ્રહણ થાય શિષ્યને ગુરુ કંઈ કહે તે શિષ્ય શીખે એ મર્યાદાપાલન છે. દેહમાં આત્મા છે તે બ્રહ્મ છે. બુદ્ધિશાળી હોય તે આત્માનું ઓળખાણ કરી લે છે. શિષ્યને બુદ્ધિ ન હોય તેને ગમે તેટલે ઉપદેશ આપે તે પણ કંઈ કામ નથી. જીવાત્મા છે એ જ બ્રહ્મ છે. શિષ્યની બુદ્ધિ ગુરુના ઉપદેશને પ્રતિબંધ કરે છે. એની સાથે વૈરાગ્ય હોય તે આત્મજ્ઞાન થાય. એને ગરજ હોય અને બુદ્ધિ હોય તે બરાબર સમજાય છે. આત્મા વડે પોતાને આત્મા જણાય છે. પિતાને અનુભવ થાય ત્યારે આત્મા જણાય છે. શાસ્ત્રોથી આત્મા જણાય નહીં, પણ અનુભવથી જણાય. વૈરાગ્ય, બુદ્ધિ અને સત્ત્વગુણ જોઈએ. દયા, શાંતિ આદિ એ સત્ત્વગુણ છે. એ હેય તે આત્મજ્ઞાન થાય. ગુરુના ઉપદેશને વિચાર કરતાં પિતાને પિતાનું ભાન થાય છે. સાત્વિક ગુણ શિષ્યમાં હોય તો પોતાની મેળે જ આત્મા જણાય છે. મેક્ષે જવા માટે પ્રજનભૂત સાત તત્ત્વ છે. એની પરીક્ષા કરી લેવી. જેમાં એ સત્ય ભાસે તે શાસ્ત્ર માન્ય કરવું. દેવ, ગુરુ, ધર્મ અને સાત તનું જેવું જૈનધર્મમાં નિરૂપણ કર્યું છે, તેવું બીજાં દર્શનમાં નથી. મોક્ષના રસ્તાને સંસારને રસ્તો બનાવે છે, એ માટે અન્યાય છે. તરવાની જગ્યાએ ડૂબવાની જગ્યા કરે છે, એ મોટું પાપ છે. સંસાર દુઃખરૂપ છે, એથી છૂટવું છે. જન્મવું પડે, મરવું પડે, એ સંસારમાં મોટાં દુઃખ છે, ખાવાપીવાનું Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આધામૃત ન મળે એ દુ:ખ નથી. કુળ પ્રમાણે, દેખાદેખી, લેાભને અર્થે ધર્મક્રિયા કરે તે એ ધમ નથી. હું કેણુ છું? શા અર્થ કરું છું ? એમ ન થાય અને ભાવ પણ ન ક્રૂ તેા કંઈ નહી. કેાઈ રૂઢિ અર્થે પૂજા કરવા જાય, મન તા ખીજે ભટકતું હાય, તો તેણે પૂજા ન કરી કહેવાય. તપ આદિ કરવાનાં છે, તે પરિણામેાને સુધારવા માટે કરવાનાં છે. પૂજા પ્રભાવના કરવાનું કારણ પેાતાના ઉલ્લાસ પરિણામ થાય અને ખીજાના પણુ ઉલ્લાસિત પરિણામ થાય એ માટે કરવાનાં છે. શાસ્ત્રઅભ્યાસથી વિષયકષાય માં થાય છે. એ માટે વાંચવાનાં છે, પણ ખીજાને સંભળાવવા વાંચે, પાતે કઈ સમજે નહીં તે કામનું નથી. ૩૧ શ્રીમદ્ રા, આ. અગાસ, વૈશાખ સુદ ૬, ૨૦૦૮ [ “લયેાગવાસિષ્ઠ-સાર”ના વાચન પ્રસંગે] જે જે શીખ્યા હાય તેના અભ્યાસ ન રાખે તેા જતુ રહે. અભ્યાસ ન કરે તેા નાશ પામે, આવડે નહીં. પણ જ્ઞાનકળા એવી છે કે આત્માનુ જ્ઞાન એક વાર પ્રગટયું તે વધ વધ કરે, એ જાય નહીં, એક વખત જ્ઞાન પ્રગટ થાય તા પછી વધતું જાય, કેવળજ્ઞાન સુધી લઈ જાય. ભણવાની કળાએ છે, તે બધી કળાઓ અભ્યાસ ન રાખે તે નાશ પામે છે. ગળામાં કાઈ ઘરેણું પહેયુ હાય અને તે પાછળ ગયુ' હાય, ત્યારે એમ થાય કે ત્યાં ગયું ? પણ હાથ લાગે ત્યારે મળે છે. તેવી રીતે આત્મા પાસે છે, પણ ગુરુના વાકચથી ભ્રમ દૂર થાય છે ત્યારે આત્મા ભાસે છે. ધમ બહાર શેાધે છે, પણ આત્મામાં જ છે. ભ્રમ નાશ થતાં પ્રાપ્ત થાય છે. ગુરુવાકયથી આત્મા પ્રાપ્ત થાય છે, ખીજે પ્રકારે ન થાય માટે સદ્ગુરુને શરણે જવુ". સદ્ગુરુ વગર આત્મપ્રાપ્તિ થતી નથી. પેાતાના સ્વરૂપને ન જાણે તે મનુષ્ય સદ્ભાગ્યથી રહિત છે. પાંચ ઇન્દ્રિયાના વિષયામાં સુખ માને છે, પણ પાછળથી એનું પરિણામ આવે ત્યારે પશ્ચાત્તાપ કરે છે. પાંચ ઇન્દ્રિયાના વિષયેા ઝેર જેવા છે. પહેલાં સારા લાગે પણ પછી જન્મમરણ કરાવે છે. પેાતાના સ્વરૂપને ન જાણતાં વિષયામાં સુખ માને છે, પણ ફળ આવે ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે. વિષ ભળેલું અનાજ ખાવામાં મીઠું હોય પણ એનુ ફળ દુઃખ આવે છે, તેમ પાંચ ઇન્દ્રિયેાના વિષયાનુ પરિણામ દુઃખ આવે છે. પોતાના સ્વરૂપને નથી જાણતા તે દુર્ભાગ્યશાળી છે. શાસ્ત્ર કે ગુરુથી ભગવાન દેખાતા નથી, પણ પેાતાને પેાતાનું ભાન થાય ત્યારે દેખાય. કૃપાળુદેવ પેાતાની દશા જણાવે છે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત.” એવી દશા વર્તે છે. બધી વૃત્તિઓ પ્રારબ્ધાનુસાર વર્તે છે. મન ભગવાનને આપી દીધું છે. “ મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩). “હું તે રાજસ્વામી વાંસે ઘેલી થઈ.” એમ તમે (એક ભાઈ સામું જોઈ ) જે ગાએ છે, એવી આત્માની લય કૃપાળુદેવને લાગી હતી. એ દશા આવ્યા વિના એને (એવી દશાને) સમજવી મુકેલ છે. મેક્ષની આકાંક્ષા હાય ત્યાંસુધી મેક્ષ ન મળે. આગળ જતાં એ ઇચ્છા પણ ત્યાગવાની Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧. છે, “આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી.” (૨૫૫). એમ કૃપાળુદેવ માને છે. એટલી દશા છતાં એ ધરાતા નથી. જ્ઞાન પ્રત્યે વિશેષ ભાવ, ભક્તિ થાય તે પ્રશસ્ત છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ છે. કોઈ જ કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કેઈ છે મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. પણ મુનિ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને આરાધે છે એવા ભાવથી ભક્તિ કરે તે સાચી ભક્તિ છે. અરિહંતદેવમાં સમવસરણ આદિ દેખી ભક્તિ કરે, ગુરુમાં શીલ, તપ, દયા આદિ ભાવ દેખી ભક્તિ કરે છે, પણ જ્ઞાનદર્શનચારિત્રને એ જાણતો નથી તેથી એને મિથ્યાદષ્ટિ કહ્યો છે. સામાન્ય ગુણે જે બી શાસ્ત્રોમાં હોય છે તે જ જૈનશાસ્ત્રોમાં પણ છે. એ પ્રમાણે શાસ્ત્રભક્તિ કરે છે, એ પણ મિથ્યાષ્ટિ છે. દેવગુરુધર્મની શ્રદ્ધા, સાચી પ્રતીતિ તે વ્યવહાર સમ્યક્ત્વ છે. દેહ અને આત્મા ભિન્ન છે એવા ભાવ થાય તે નિશ્ચય સમ્યક્ત્વ છે. જીવાદિના સ્વરૂપને ન જાણે અને બાર અંગ ભણે તે પણ મિથ્યાષ્ટિ રહે છે. દેહ તે દેહ, જીવ તે જીવ એમ સમજાતું નથી. દેહથી આત્મા ભિન્ન છે, એમ નથી ભાસતું. પાછળ પડે તે થાય. આ મારે કરવું જ છે એમ થાય તો થાય. બીજું પદ–આત્મા નિત્ય છે એમ બોલે, પણ હું નિત્ય છું એમ ભાસતું નથી. ભવિ અભવિ અને મિથ્યાદષ્ટિ હોય; પણ ભવિ તે સમ્યકત્વ કરીને મેક્ષે જવાનું છે, અભવિ ન જાય. બેય દ્રવ્ય જુદાં જાણે--બેય દ્રવ્ય જુદાં છે, ક્રિયાઓ જુદી છે, લક્ષણ જુદાં છે, એ જાણીને પોતાના ભાવ ફેરવવાના છે. જે સમભાવ રાખે તેને છૂટવાનું કારણ થાય છે અને વિષમભાવ રાખે તેને બંધનું કારણ થાય છે. જે કર્મ ઉદયમાં આવે તેને સમભાવે ભગવે તે નવાં કર્મ ન બંધાય. કેવાં કર્મ બંધાય છે તેની ખબર પડતી નથી. ઉદય આવે ત્યારે ખબર પડે. શદ્ધ ચૈતન્યની ભાવનાનો નાશ કરનાર ખ્યાતિપૂજા છે. ભગવાનને ધર્મ આ લેકપરલેકની ઈચ્છા કરતું નથી, આ લેકમાં ખ્યાતિપૂજા અને પરભવમાં દેવલેક આદિ માટે ભગવાનને ધર્મ નથી. ધર્મમાં લૌકિક ઈચ્છા નથી. “લઘુ ગવાસિષ્ઠ-સારના વાચન પ્રસંગે ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–સંસાર એ ઝાંઝવાનાં પાણી જેવો છે, મૃગતૃષ્ણા જેવો છે. સંસારમાં સુખ છે નહીં, જે દેખાય તે ભ્રાંતિ છે. સંસારનાં દુઃખોમાં કટુતા એટલે કડવાશ લાગે છે, છતાં એને જ ઈચ્છે છે–સંસારની જ ઈચ્છા રહ્યા કરે છે, તે માણસ ગધેડા જેવું છે. સંક૯૫વિકલ્પ જીવને દુખમાં દોરનાર છે. સંકલ્પવિકલ્પથી ઊંઘ પણ ન આવે. અલ્પ પણ સંકલ્પ અથવા નિયણું જીવ કરે તે તે દુઃખમાં લઈ જાય. નરકે પણ લઈ જાય. કંઈ પણ સંક૯૫વિકલ્પ ન કરે તો નિર્વિકલ્પ થાય. મન, ઈન્દ્રિ, રેકે તે આત્મા આત્મારૂપે રહે છે. મનને રેકે તે પિતાનું ખરું સ્વરૂપ સમજાય. સંકલ્પવિકલ્પ રયે સિદ્ધના સુખને અનુભવ થાય ૨૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ બધામૃત છે. કષાયની ઉપશાંતતા વગેરે સાથે સદ્ગુરુને બોધ હોય ત્યારે સંકઃપવિ૫ રેકાય છે. કૃપાળુદેવ તરફ મન જાય તે બીજે ન જાય, તેથી સંકલ્પવિકલ્પ ન થાય. “આત્મબ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ;” આત્માને આત્મબ્રાંતિરૂપ રેગ થયો છે. સદ્દગુરુ એના વૈદ્ય છે. સંસારનું સ્વરૂપ કેવું દુઃખરૂપ છે તે જ્ઞાનીએ જણાવ્યું છે. આટી ઉકેલવાની છે, તેની ગરજ રહેતી નથી. પ્રશ્ન—આંટી ખૂંચતી નથી એનું શું કારણ? પૂજ્યશ્રી–પરવસ્તુમાં રાગ છે તેથી આત્માની એને કંઈ પડી નથી. પરવસ્તુમાં રમણતા છે તેથી પિતાનું કરવા વખત નથી મળતું. વૈરાગ્ય હોય તે થાય. ગરજ જાગે તે થાય. દિશામૂઢ હોય તેને એમ ન લાગે કે હું ભૂલે પડ્યો છું. “હું તે સાચે માર્ગે જ છું” એમ જ માને. ભ્રમ જાય તે આત્મા પ્રત્યે વૃત્તિ જાય. હું દેડ છું એમ માને તેથી પિતે દેડ થઈ જાય એમ નથી. પોતે અરૂપી છે એને નિર્ણય થયો નથી. અજાણ્યો છે. દેખે તેને માને છે. “હું કંઈ ન જાણું, જ્ઞાનીનું કહેલું મને તે સમજાઓ” એ માન્યતા ખરી છે. “હું જાણું છું” એમ કર્યો સદ્ગુરુનાં વચને ચૂંટે નહીં. ભાવ ભાસ જોઈએ. આંટી ઉકેલવી જોઈએ, તે સમયે કહેવાય. ઘટપટને જાણતું હતું તે પછી આત્માને જાણે છે. જ્ઞાન એનું એ, પણ આંટી ટળી ગઈ. સાચું જ્ઞાનીએ જાણ્યું તે. મિથ્યાત્વને પ્રભાવ એવે છે કે જે અર્થે જાણવું છે તે અર્થે ન જાણે. જીવ ઠગા છે. યથાર્થ જે સમજાય તે એને જેમ છે તેમ ભાસે–આત્મા તે આત્મા, દેહ તે દેહ ભાસે. મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાસે છે. મિથ્યાત્વ એ અવળી સમજણ છે. મિથ્યાત્વના સંગથી જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન તે એનું એ જ છે. મિથ્યાત્વની સેબતનો રંગ લાગ્યો છે, તેથી અજ્ઞાન છે. “હું દેહ નથી એમ ભ્રાંતિ ટળે તે સમ્યગ્દર્શન. મિથ્યાત્વ એ આત્માની વિપરીત અવસ્થા છે, મિથ્યાત્વ એ વસ્તુનું સ્વરૂપ નથી, અવસ્થા છે, વસ્તુ હોય તે નાશ ન થાય. મિથ્યાત્વ અવસ્થામાં કર્મ બંધાય છે. સમજણ ફરે ત્યારે કર્મ નથી બાંધતે. પુદ્ગલ તે પુદ્ગલરૂપ છે અને ચેતન તે ચેતનરૂપ છે. વિભાવપરિણતિ એ આત્માની જ છે. સમ્યગ્દર્શન એ ગુણ છે, તે બગડી ગયો છે તેથી મિથ્યાત્વરૂપે થયેલ છે. સમ્યફત્વ એ રત્ન છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય કહેવાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી મંદ થાય ત્યારે પુરુષ પ્રતીતિ આવે છે. પરમ પુરુષને વેગ થાય, ભાવ ફરે તે પ્રતીતિ આવે. કઈ પૂર્વારાધક હોય તેને ભગવાનનાં વચનથી પણ સમ્યકૃત્વ થાય છે. અથવા કઈ આચાર્ય પ્રત્યક્ષ હોય, તે સાચા પુરુષની પ્રતીતિ કરાવે છે. જેમકે પ્રભુશ્રીજીએ આપણને કહ્યું કે આ કૃપાળુદેવ સાચા પુરુષ છે. એને તમે માનશો તે તમારું કલ્યાણ થશે. જીવાજીવનું જ્ઞાન થશે. એમ “કેઈક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈજીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવે છે.” જેણે જ્ઞાન વૈરાગ્યરૂપ દેહ ધર્યો છે, ભક્તિરૂપ આભૂષણ જેણે ધાર્યા છે, જેણે યોગ્યતા ધારી છે તે જીવ શિવ થાય છે. જે કામ કરવું હોય તેનાં કારણ મેળવવાં પડે. ઊધે રસ્તે કંઈ ન થાય. એને જે રસ્તે હેય તે રીતે થાય, Page #190 -------------------------------------------------------------------------- ________________ સગ્રહું ૪ ૧૬૩ ૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૮, ૨૦૦૮ ( ૫. ઉ. પ્રભુશ્રીજીની નિર્વાણતિથિ ) જ્ઞાનીનાં વચના જ્ઞાનના ખજાના છે. કૃપાળુદેવ લખે છે કે વિશુદ્ધ આત્મા છે, એમ માનવાનુ છે. તે શુદ્ધ આત્મા તે જ્યાં છે ત્યાં છે. આત્મા ન હેાય તે કણ સાંભળે ? દૃષ્ટિ ફેરવવા કહે છે. એ વસ્તુ છે : એક જડ અને ખીજું ચેતન. આત્મા જોવાના છે, તે જોતે નથી. શાસ્ત્રો ભણે પણ આત્મા ન જાણે. આધ્યાત્મિક સાંભળવુ, મનન કરવું. છ પદ અપૂ વસ્તુ છે, પણ જીવ સામાન્ય કરે છે કે મને આવડે છે. આત્મા જોવા હાય તા છ પદના અભ્યાસ કરવા પડે. ભણી ગયા, પણ ભણીને કરવાનું હતું તે કર્યું નથી. આત્માનુ કલ્યાણ તે। મનુષ્યગતિમાં જ થાય છે. દેવગતિમાં ન થાય. છ પદ અપૂર્વ વસ્તુ છે. સમ્યક્ત્વ થાય એવી વસ્તુ છે. સામાન્યમાં કાઢી નાખવાની નથી. * કોઈ મુનિ હોય અને આત્મકલ્યાણ કરી લીધુ. હાય અને દેહની દવા ન કરે તે યેાગ્ય છે, પણ જેને હજી શરીરથી આત્મકલ્યાણ કરવું રહ્યું છે, તેને દવા લેવાના નિષેધ નથી. ભગવાને સાધુની વૈયાવૃત્ય કરવાનું કહ્યું છે. જો વૈયાવૃત્ય ન કરે તે ભગવાનનાં વચનથી વિરુદ્ધ કહેવાય. સત્ય શીલ તે સઘળાં દાન, દયા હાઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં. તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.” પાર્શ્વનાથ ભગવાને સાપને અચાબ્યા હતા, એના કર્મ પ્રમાણે થશે' એમ કર્યું નહતું. કના હિસાબ મેટા છે. સારા ભાવ થાય તેા સારું ફળ મળે, પાપભાવ કરે તેા ખાટુ ફળ મળે. પાપથી થયેલી વસ્તુને ભેગવે તે તેને તેને ભાગ મળે. જેને દેહાધ્યાસ છે તેને અધી પાપની ક્રિયા ચાલી આવે છે. જ્ઞાનીએ કહેલી કોઈ વસ્તુ આપણા કાને પડે તે ફેગટ ન જવી જોઈ એ. જ્ઞાનીની વાણી આપણા કાને પડે એ કેવા જોગ છે! સમય તોયમ મા વાત્રે એમ આપણે પણ સાંભળ્યું અને ગૌતમસ્વામીએ પણ મહાવીર ભગવાન પાસે સાંભળ્યું, પણ ગૌતમ જેવા ભાવ આવે તે કામ થાય, ભાવ આવવા જોઈ એ. “સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ્મ નિજમાંહી લઘુ, દૂર થયું અજ્ઞાન.” જ્ઞાનીના શબ્દથી તે અપૂતા પ્રગટે તેવું છે. તને ભાન છે કે કેમ ? એમ જ્ઞાની કહે છે, પ્રતીતિ તે જોઈએ ને ? એક એક વાકચમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; પણ પ્રતીતિ હાય તેા મનાય. આત્માને અર્થે બધાં શાસ્ત્રો લખાયેલાં છે. કેઈ એક વચનથી જાણે, કાઈ ઘણાં વચનથી જાણે; પણ જાણે ત્યારે થાય. કલ્પનાએ ભૂંડુ કર્યુ” છે. સત્સંગને સામાન્ય કરી નાખવા જેવા નથી. પુણ્યને લીધે મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિયાની પૂર્ણતા મળી, પણ સત્સંગ મળે તે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ બેધામૃત એ સફળ થાય. મહા દુર્લભ વસ્તુ છે. કોટી કર્મ ક્ષય થાય એવું લાગ આવ્યું છે. સત્સંગમાં કાળ જાય તે તે દુર્લભ છે. જ્ઞાનીનું વચન-કૃપાળુદેવનું વચન કેવી રીતે સાંભળવું, તે જાણવું જોઈએ. આત્માનું જેથી હિત થાય તે યુક્તિ ગ્રહણ કરવી જોઈએ. સત્સંગથી લાભ થાય છે. સામાન્ય ન કરી નાખવું. કંઈ સાંભળ્યું હોય તે કરવાની ભાવના કરવી. સમભાવમાં મેક્ષ છે, બધું છે. આત્માને રહેવાનું ઠેકાણું સમભાવ છે. તપ એ શુદ્ધોપયોગ થવાનું કારણ છે. શુભ કે અશુભ ઇચ્છા ન કરે તે તપ છે. પરિણામ સુધારવા, કષાય ઓછા કરવા, ઇન્દ્રિયને રેકવા માટે તપ કહ્યાં છે. ધર્મ બુદ્ધિથી તપ આદિ કરતાં સમભાવ એટલે હશે તેટલે જવ છૂટશે. પ્રભુશ્રીજી કહેતા કે સત્ અને શીલ એ આશ્રમને પામે છે. આત્મ કલ્યાણ જેને કરવું હોય તેણે સદાચાર પાળવો. આધ્યાત્મિક જ્ઞાન તરફ લક્ષ રાખવું. કૃપાળુદેવને પૂર્વે કેટલેય રંગ લાગેલે, તેથી સત્સંગ સત્સંગ કરતા હતા. તેમ પ્રભુશ્રીજી પણ કહેતા કે સત્સંગ વિના ગમે નહીં, સત્સંગ કરવો. કૃપાળુદેવે લખ્યું છે કે જીવને “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે” (૨૧૩). તેને લીધે મનુષ્યભવ મળે છે. પુરુષનું ગમે તેવું વચન હોય તે સાંભળવું. આગળ સમજાશે. સત્ય ધર્મ અરૂપી છે. જુદા જુદા ધર્મ કહ્યા, પણ ખરે એક આત્મધર્મ છે. સત્સંગમાં કેવા ભાવ કરવા? તો કે મને ખબર નથી, પણ મારા કાનમાં પડે છે તે કઈ દિવસે કામ થશે. સામાન્યપણું કરવાનું નથી, અપૂર્વતા લાવવાની છે. સત્સંગમાં સાંભળીને કરવું જ. માત્ર સાંભળ સાંભળ કરવું નથી, પણ મારે કરવું જ છે એ સત્સંગમાં લક્ષ રાખો. જીવની દૃષ્ટિ બાહ્ય છે, પણ આત્મામાંથી વાત આવે છે, શદ આત્માથી બોલાય છે. રેહિણિયા ચેરને બે વચન ભગવાનનાં સાંભળવા મળ્યાં તે કલ્યાણ થયું. એને એ વચનો પેસી ગયાં હતાં. એમ જાણ્યે અજાણ્યે સાંભળવાનું મળે તે કલ્યાણ થઈ જાય. અનંત કાળથી ભટકે છે. ચેતવા જેવું છે. અપૂર્વ જગ્યાએ આવ્યું છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ કહેવું છે. આત્મા જેવા નથી, ઢંકાયેલું છે. મારું મારું કરે છે તે આડે પડદે છે. આત્મા જેવાય તે મોક્ષ થાય. એવી વાત છે. કંચી છે. આત્મા છે તે ખરે, પણ તે તરફ દૃષ્ટિ નથી. છ પદને પત્ર મેઢે કર્યો, પણ ઊંડો ઊતરે તે થાય. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” (૫૬૮). જ્યાં ત્યાંથી આત્માનું હિત કરવાનું છે. ચેતવાનું છે. સત્સંગ મેટી વસ્તુ છે. ક્ષણિક વસ્તુઓમાં વૃત્તિ ચોંટી રહી છે, તેથી “આત્મા મારે” એમ થતું નથી. ઘણો સત્સંગ થાય, ઘણો બોધ થાય ત્યારે એને વિચાર આવે કે શું કરવા જેવું છે? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” જ્ઞાનીએ જે કરવાની ના કહી છે તે કરે છે. જ્ઞાની કહે છે તે આપણું સ્વાર્થની વાત છે. પિતે સુખી થઈને બોલાવે છે. કઈ પણ વસ્તુ સાથે આવે નહીં. સગાં વહાલાં કઈ સાથે Page #192 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ન આવે. આત્મા ઉદ્ધાર મોટી વસ્તુ છે. આત્માના ઉદ્ધાર માટે જે કંઈ કરશે તે સાથે આવશે. મનુષ્યભવ ફરી ફરી ન મળે. દુર્લભ કહેવાય છે. એમાં સત્સંગ પ્રાપ્ત થ દુર્લભ છે. એમાં પણ સત્સંગની ગરજ જાગવી એ કેઈક વખત જાગે છે. સત્સંગમાં મારું હિત છે, એવી પ્રતીતિ હોય તે ગમે તેટલી મુશ્કેલી વેઠી સત્સંગની ભાવના કરે. ભક્તિ એ ધર્મ પામવાનું સાધન છે. “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” (૪૦). એથી હિત થાય છે. વિચાર કરે તે સમજાય કે સત્સંગમાં જેટલા કષાય મંદ થાય છે તેટલા બીજે નહીં. સહજે વૃત્તિ શાંત થાય. વિશાળબુદ્ધિવાળા જાણે કે જન્મમરણ દુઃખરૂપ છે. એ રેગ અનંતકાળથી લાગે છે. હું ક્યાંથી આવ્યું? ક્યાં જવું? તેની, ટૂંકી બુદ્ધિ છે તેથી ખબર નથી. ગાડું ચલાવે છે, પણ શું કરવું છે? તેનું ધ્યેય નથી. સત્સંગમાં સાંભળવાનું, વિચારવાનું, નિર્ણય કરવાનું મળે છે. પુણ્યના ભેગે સત્સંગ મળે છે. “હે ભગવાન, હું બહુ ભૂલી ગયેએમ લાગે તે વિચાર આવે કે શું ભૂલ્યા? ભૂલ સમજાય ત્યારે ભૂલથી અટકે. મનુષ્યભવ છૂટવા માટે છે. લાગ આવ્યું છે. છૂટ્યો તે છૂટ, નહીં તે પછી લખારાશીમાં ભટકવું પડશે. ખાસ કરવાનું છે તે પડી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. ચિતે તે થાય. જ્યારે ત્યારે ચેતશે ત્યારે થશે. કેઈ કરી આપશે નહીં. પિતે કરવું પડશે. આ કાળમાં ઢીલ કરવા જેવું નથી. પોતાને જ કરવાનું છે. ઢીલ કરે તેટલે છેતરાય છે. કર્યું એટલું કામ. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાય તેટલું કરી ચૂકવું. શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ? પિતે શું ? કયાંથી છે આપ ? એને માગે શીધ્ર જવા૫.” (૧૦૭) મને દુઃખ થાય તે કરું કે સુખ થાય તે? દેહને માટે બધું કરે છે. દેડ તે ક્ષણભંગુર છે. દેહના વિચારો આવે પણ આત્માના વિચારે નથી આવતા. દેહ દેખાય છે તેથી ભલે છે. “દેહ છે તે હું” એ ભૂલ છે, તે કાઢવાની છે. આત્મા આત્માને કહે છે. આત્મા સાંભળે, દેહ સાંભળે નહીં. ભીંતની સાથે વાત થાય? દેહ ભીંત જેવું છે. દેહમાં આત્મા છે, એની સાથે વાત થાય છે. હું, હું કરે છે ત્યાં મોહ છે. મોહનિદ્રામાં પડ્યો છે, મેહ ઓછો થાય ત્યારે વિચાર આવે. “કર વિચાર તે પામ.” જ્યારે જાગશે ત્યારે કામ થશે. “જબ જાએંગે આતમાં, તબ લાગેંગે રંગ.” “કાલે કરીશું, પણ આયુષ્યની કોને ખબર છે? જ્યાં ત્યાંથી ઝટ આત્મહિત કરવાનું છે. દેડના સુખને સુખ અને દેહના દુઃખને દુખ માને છે. કંઈક રંગ લાગે તે આગળ વધે. આત્મા આત્માને કહે છે. ભીંત નહીં સાંભળે. આત્માને કહેવાનું છે. મનુષ્યભવ છૂટવા માટે છે, તેમાં બાંધ બાંધ કરે છે, તે પછી કાગડા કૂતરાના ભાવમાં શું કરશે? તેમાં ન છુટાય. દેડનું કામ તે કઈ કરી આપે, પણ આત્માનું કામ બીજે ન કરી આપે. એ તે પિતે કરશે ત્યારે થશે. ઢીલ કરવા જેવું નથી. પૈસાટકામાં ચિત્ત રાખે Page #193 -------------------------------------------------------------------------- ________________ બધામૃત છે, પણ આત્મામાં કંઈ ચિત્ત રાખતા નથી. જ્ઞાનીએ જેની ના કહી છે, તે જ જીવ કરે છે. કૃપાળુદેવે લખ્યું છે કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ ? ” (૧૨૮). એ મૂંઝવણ પ્રભુશ્રીજીએ ટાળી. એવું સ્થાન બનાવ્યું. આત્મસાધન ક્યાં કરવું? સંત ક્યાં હોય? એ મૂંઝવણ ટાળી. સત્સંગ કરે, આત્મહિત કરે, એ માટે આ સ્થાન છે. સત્સંગ થાય એવી જગ્યા બડ થેડી છે. તીર્થો તો ઘણાં છે. આ સ્થાન તપવન જેવું છે. પહેલું શ્રવણ કરવાનું. પ્રભુશ્રીજી કહેતા કે “સ ના વિઘા ” સાંભળે તે વિચાર જાગે કે શું કરવાનું છે? કોને કહે છે? આજે પ્રભુશ્રીજીને નિર્વાણદિન છે. અહીં સાંજે છત્રીસ માળા ફેરવાશે. પછી દેરીએ ભક્તિ થશે. ત્યાં ઊંઘવું નહીં. જીવને ખબર નથી, જયાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. એથી સહેજે લાભ થાય છે. પહેલામાં પહેલું અને કેટલામાં છેલું એ સાધન છે. ૩૪ શ્રીમદ્ રા, આ. અગાસ, વૈશાખ સુદ ૯, ૨૦૦૮ જ્ઞાનીનું કહેલું કરવાનું છે. જીવની અણસમજણને લઈને વિશ્ન આવે. પણ આપણે એચ એ કરવા તરફ રાખવી. કૃપાળુદેવને શરણે શાંતિ છે. માર્ગ સીધો છે તે ફિકર નથી. સપુરુષના જેગે પ્રમાદ કરવા જેવું નથી. ફરીથી મનુષ્યભવ મળવો દુર્લભ છે. સંસારમાં રહીને અસંગ રહ્યા એ તે કૃપાળુદેવે જ કર્યું છે. મુમુક્ષુ–સમયે સમયે આત્મામાં પરિણમવું એ શું હશે? પૂજ્યશ્રી–આ જીવને સમયની ખબર નથી. કેવલજ્ઞાનીને જણાય. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. ગણતરી જ્ઞાની પુરુષોએ કરી છે. તે જાણી આપણે મેહથી ડરતા રહેવું, તેથી પાછા હઠી આત્મઠિત કરવું જ છે એમ રાખવું અને બને તેટલું કરી છૂટવું. વૈરાગ્ય ઉપશમ વધે એવું વાચન રાખવું. વેરાગ્યઉપશમ વધે તે વચનોને વધારે વિચાર આવે, સમજાય. પૂર્વની કમાણી હેય તે સહેજે વૈરાગ્ય થાય. તે ન હોય તે સત્સંગથી પણ વૈરાગ્ય થાય છે. એ પણ ન હોય તે કંઈક દુઃખને લીધે પણ વૈરાગ્ય થાય છે. અનુકૂળતામાં વૈરાગ્ય ન રહે. બધી છેતરામણી છે. “ફૂ થઈને દેડ છૂટી જાય. મરતાં વાર લાગે નહીં. એક લાંબું રવનું છે. જન્મમરણની વચ્ચેનું સ્વપ્ના જેવું છે. સંસાર શોકરૂપ છે, દુઃખરૂપ છે. એ જીવને દઢ થાય તે દૃષ્ટિ અંદર રહે, નહીં તો છેતરાય. ઉપરથી હાલ સારું લાગે પણ પરિણામે દુઃખ. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” એ જે સ્થિરપણે વિચારે તે દૃષ્ટિ અંતર ભણી વળે. ભાવના ઉત્તમ રાખવી. આપણાથી ન બને તે પણ ભાવના તે ઉત્તમ રાખવી. દયેય નકકી કરવાનું છે. મનુષ્યભવમાં શું કરવાનું છે તે દયેય નક્કી કરવાનું છે. સારો ધ્યેય હોય તે પછી કેમ પ્રાપ્ત થાય એને માર્ગ શોધવાનો છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૪ દીઠા નહીં. નિજ દોષ તે, તરિયે કેાણ ઉપાય ?’’ પેાતાના દોષ ન જુએ ત્યાંસુધી તરવાના રસ્તા નથી. એ દોષો સત્સંગમાં દેખાય છે. દેષ દેખી ટાળવા માંડે તેા શુદ્ધ થાય. સત્સંગની જરૂર છે. ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૦, ૨૦૦૮ ઇન્દ્રાદ્દિકને સુખ છે તે કાયવાળું છે. સ્વ પામવાનું કારણ પ્રશસ્ત રાગ——સદૈવ ગુરુધર્મ ઉપર રાગ છે. તેથી પુણ્ય ખંધાય છે. અવિને ઇચ્છા હૈાય છે કે હું જે પુણ્ય કરુ' તેનું ફળ મને મળેા. સંસારમાં સુખ છે, એમ માને છે. આ આત્માનું સુખ અને આ પુદ્ગલનુ' સુખ એવા એને ભેદ પડતા નથી. ૧૬૭ “પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હા જાય, જિનેશ્વર ’ (આ. ૧૫) આત્માનુ જ્ઞાન છે. તેમાં ખીજી વસ્તુએ ભાસે છે. પણ આત્મા તેા જ્ઞાનસ્વરૂપ છે. અભષ્યને ઓળખાણ થતું નથી, ભેદજ્ઞાન થતું નથી, વિવેક નથી. શાસ્ત્રો ભણે, ગેાખે, પણ વીતરાગભાવને અર્થ શાસ્ત્રો છે તે લક્ષ નથી. અભવ્યને અતીન્દ્રિય સુખનું ભાન, જ્ઞાન થતું નથી. અંતરંગમાં પ્રતીતિ થતી નથી. અતીન્દ્રિય સુખ અને અતીન્દ્રિય જ્ઞાનની એને ખબર નથી. પુદ્ગલનુ સુખ માને છે. અભિવને વીતરાગ ભાવ નથી આવતા. દીક્ષા લે, દયા પાળે, શાસ્ત્રો ભણે પણ ભેદજ્ઞાન થતું નથી. એને તત્ત્વશ્રદ્ધા થાય પણ મારું સ્વરૂપ એવુ' છે એમ એને ભાસતુ' નથી. આત્મજ્ઞાન ન હોય તે તત્ત્વસ્વરૂપ માને, ઉપદેશે તે બધુંય ખાટું છે. અવિ સમ્યગ્દર્શનનાં આઠે અંગ પણ પાળે છે; પણ ખીજ વાવ્યા વગર વાડ કરે છે. ખીજ વગેરે પાકે શુ? દેખાદેખી જેટલું થાય તેટલું કરે, વાંચે, ચર્ચા કરે, શાસ્ત્ર શીખે. પણ ખીજ નથી વાવતા. અભિવને મેાક્ષતત્ત્વની શ્રદ્ધા નથી, આમા સુખરૂપ છે એમ એને લાગતું નથી. ભગવાને કહ્યું તે સાચું, એ પ્રમાણે વતુ એવા ભાવ હૈાય, પણ આત્મા તરફ લક્ષ હતેા નથી. સામાન્ય હાય છે; પણ વિશેષ, હું દેહથી ભિન્ન છું એમ યથા નથી હાતુ. દીઠા નહી નિજ દોષ તો તરિયે કાણુ ઉપાય ?’’ પેાતાની શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અભ્યાસમાં શા દ્વેષ રહી જાય છે એ વિચારવા માટે એ બધુ કહ્યું છે. જે વસ્તુ ન હોય તેને માની લીધી એથી અનાદિ કાળથી રખડચો છે. “અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” એ સમજાતું નથી. મહાપુરુષાનાં વચને સમજાય એ માટે વ્યાકરણ આદિ શીખવાં જોઈ એ. પણ પાછુ એમાં જ ન પડી જવુ. મહાપુરુષનાં વચને સમજાય તેટલા પૂરતું શીખવું. પછી ધર્મ શુ છે? તે જાણવાના અભ્યાસ કરવા. શું કરવા શીખુ છુ? એ લક્ષ ન હેાય તે પોપટ જેવું છે. લેાકેાને કહેરાવવા કરે, તેમાં આત્માને કઈ લાભ નથી. તત્ત્વજ્ઞાન થયું હાય તે। પુણ્ય ને પાપ સંસાર છે એમ જાણે, તત્ત્વજ્ઞાન થવા માટે દ્રવ્યાનુયાગનાં શાસ્ત્ર—આત્મસિદ્ધિ, છ પદ્મને પત્ર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રો છે. પોતાને પરરૂપ અને પરના પેાતારૂપ માને છે. શુ કરવા ભચુ છુ? એનું ઠેકશું નથી. લક્ષ નથી. તેથી સમ્યજ્ઞાન થતું નથી. આત્માને માટે કરું છું. એવા લક્ષ ન હાય તા અગિયાર અંગ ભણે તે પણ આત્મજ્ઞાન ન થાય, શુ Page #195 -------------------------------------------------------------------------- ________________ બધામૃત કરવા મનુષ્યભવ મળે છે, એની ખબર નથી—એ ભાવનિદ્રા છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” આત્મદષ્ટિ થયે આ જીવને સમજાય કે શુદ્ધ આત્મા જ વાંદવા યોગ્ય છે. પ્રશ્ન–વંદનાગ્ય શું? પૂજ્યશ્રી–શુદ્ધ આત્મા જ વંદન યોગ્ય છે. અરિહંત તે શુદ્ધ આત્મા છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધાનું શુદ્ધ સ્વરૂપ છે તે વંદવાયેગ્ય છે. દરેકમાં વિવેકની જરૂર છે. ભગવાનનાં વચન છે તેમાં વીતરાગતા છે. એ વિનય સહિત ગ્રહણ કરવાં. જેથી આત્મજ્ઞાન થાય એવાં જે શાસ્ત્ર છે તેને પણ નમસ્કાર કરવાને છે. ગુણગ્રાહી જીવ જે હોય તે ગમે ત્યાંથી પિતાનું હિત થાય એવા ગુણ ગ્રહણ કરે છે. અને જેને ષષ્ટિ હોય તેને બધે દોષ દેખાય. જેવી પિતાની દષ્ટિ તેવી સૃષ્ટિ છે. આપ ભલા તે જગ ભલા. [ “લઘુગવાસિષ્ઠ-સાર ” ના વાચન પ્રસંગે) ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૧, ૨૦૦૮ જેમ બને તેમ ધર્મના કામમાં ઢીલ ન કરવી. આત્મજ્ઞાન કરી લેવું. આત્મજ્ઞાન વગર બધું જીવન વ્યર્થ છે. આત્મજ્ઞાન વગર રહેવું એ અત્યંત ખરાબ છે. વ્યાધિ, ઝેર, આપદા અથવા બીજાં શારીરિક દુઃખ તે દુખ નથી. આત્મા છે, અજર અમર છે, એ વિવેક ન થાય એનું નામ અજ્ઞાન છે. બહિર્મુખ અવસ્થા, અજ્ઞાન જેટલાં દુઃખકારી છે. તેટલું શારીરિક દુઃખ તે દુઃખકારી નથી. અજ્ઞાનનું દુઃખ નથી લાગતું એ જ અજ્ઞાન છે. મિથ્યાત્વ એવું છે કે આ અજ્ઞાન દુઃખરૂપ છે એમ લાગવા ન દે. આત્મજ્ઞાન કરવા માટે તૈયાર થાય, એ માટે કહેવાનું છે. વિષયેથી આત્માનું હિત નથી એમ જાણે. વિષયનું ફળ ઘણા ભવમાં જીવે દુઃખ દીઠું છે, છતાં પાછે વિષયની ઈચ્છા કરે છે તે માણસ નહીં, પણ ગધેડા જે છે. રાગદ્વેષ મેડ કરવા જાય તે બંધાય. પણ સાક્ષીભાવે જેના અંતરમાં કષાયની બળતરા નથી તેનું જીવન સુંદર થાય. પાંચ ઇન્દ્રિયો અને મનને જીતે ત્યારે પરમાત્મસ્વરૂપ સમજાય. કેઈન દેહ છૂટી જાય તેને કલેશ કરવાનું નથી. તે તે સંગ છે. આત્મા કદી મરતે નથી, નિત્ય છે. જેમ ઘડે ફૂટી જાય, પણ આકાશ ફૂટે નહીં, તેમ આત્મા કદી મરતે નથી. પણ પર્યાય પલટાય છે. આત્મા તે– સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય” આત્મા નિત્ય છે, શુદ્ધ છે, મેક્ષસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે. પિતાને આત્મા એક છે, અસંગ છે, શાંત અને અમાપ એ આત્મા છે. સંક૯૫વિકલ્પ છોડી, નિર્વિકલ્પ થઈ તું રહે. અજ્ઞાનદશામાં રહેવું એ ઠીક નથી. અજ્ઞાની બહિરાત્માને અજ્ઞાનનું જે દુઃખ છે, તેવું ઝેરનું, મરણનું કેઈનું નથી. ૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૨, ૨૦૦૮ - પૂજ્યશ્રી–બીજા જીવાના પ્રાણ જાય એવી વસ્તુઓ વાપરે, વેચે તે વધારે પાપનું કારણ છે. તમાકુ એ ઝેરના પ્રકારની છે. ભગવાનનાં વચને છે તે આંખે છે. ભગવાન કહે Page #196 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ તે પ્રમાણે વવું. આડુ અવળુ‘ વર્તવુ' નહી. પહેલી માન્યતા ફેરવવી. મેક્ષ સિવાય બીજે સુખ નથી એ લક્ષ રાખવા અને અને તેટલા પુરુષાર્થ કરવા. આત્મા સિવાય બધી વસ્તુઓ તુચ્છ છે. મેહને લઈને જ્ઞાન જેમ જેમ પુરુષાર્થ કરે તેમ તેમ આગળ વધે. પાછા પ્રમાદમાં પડે તે અધાં અપ્રમત્ત ગુણસ્થાનક છે. ૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી—જ્ઞાનશક્તિ જીવને હિતકારી અહિતકારી શું તે મતાવે છે. વી શક્તિ જીવને પ્રવર્તાવે છે. પ્રમાદ છેડવાના છે. કર્મ બાંધવામાં પણ વીય શક્તિ અને કમ છેડવામાં પણ વીય શક્તિ છે. આજ્ઞા ન ચુકાય એ લક્ષ રાખવા જરૂરના છે. કેાઈના પણ ગુણુ જોઈને રાજી થવું. અધ્યાત્મમાં આવ્યા પછી ઉદાસીનતા રહે છે. ઉદાસીનતા એ ચારિત્ર છે. કેવાં પરિણામ થાય છે? વારવાર વૃત્તિ કયાં જાય છે? એની તપાસ નથી. પહેલે પુરુષાર્થ સમ્યગ્દર્શન માટે કરવા. એ વિના જે જે પુરુષાર્થ કરે તે મેાક્ષના કામમાં ન આવે. સમ્યગ્દર્શન વિના ગમે તેથ્યુ ભણ્યા હાય તા તે અજ્ઞાન છે. સમ્યગ્દન વિના અવળુ થાય છે. માટે પહેલું સમ્યગ્દર્શન કરવાનું કહે છે. આત્મા અંદરથી ૉ હાય તે। સરખા ભાવ રહે છે. સમ્યગ્દષ્ટિને સવળા વિચાર આવે છે. સમ્યગ્દષ્ટિ સમજણપૂર્ણાંક ત્યાગ કરે છે. તેથી વિવેક જે ધર્મીનું મૂળ છે તે પ્રગટ થાય છે. પહેલે વિવેક. વિવેક ન હાય તે અવળુ' થાય. ઇચ્છે છે મેક્ષ, પણ વિવેક ન હાય તે સાધન એવું કરે કે સ્વર્ગ મળે. મુમુક્ષુ—રાત્રિભોજન માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવા. એ સંબધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે” એમ મેાક્ષમાળા પાઠ ૨૮ માં છે. તે વિશેષ વિચાર શું હશે ? અજ્ઞાનરૂપ થાય છે. પડી જાય. સાતમાથી પૂજ્યશ્રી—રાત્રિèાજન એ આગળની પ્રતિમાઓમાં ત્યાગ કરાય એમ છે માટે પહેલાં રાત્રિભાજનના ત્યાગ ન કરવે એમ નથી. પહેલાં એ સામાન્યપણે પળાય છે. પણ જ્યારે પ્રતિમાપે રાત્રિભોજનના ત્યાગ કરે છે ત્યારે બહુ કડકપણે પાળે છે. રાત્રિèાજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે તે રાત્રે રાંધેલુ હાય, પીસેલું હાય, વલાવેલુ' હાય તે ન ખાય. તે રાત્રે આર ભરૂપે કરેલુ' લેતા નથી. * મુમુક્ષુ—કાલે આણું ગયા ત્યારે મારી સે રૂપિયાની નેટ ક્યાંક વિકલ્પમાં ઘણા વખત ગયા. તેના વિચાર નથી કરવા તેમ તેના વિચાર આવ્યા કર્યાં. ૩ પૂચશ્રી—ઘણા વિચાર કરવાની જરૂર છે કે જે વસ્તુ શરીરથી પણ જુદી છે તેના વિયાગ થતાં આ જીવને તેના વિચાર છૂટતા નથી, તેા જ્યારે વેદનીના ઉદય થશે ત્યારે સમભાવ કેવી રીતે રહેશે ? મા જીવ માને છે કે મને બીજા કરતાં મમત્વભાવ ચેારાઈ ગઈ. તેના સંકલ્પ કરવા છતાં વારવાર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭. બાધામૃત ઓછો છે, પણ અંદર મૂચ્છભાવનાં મૂળિયાં કેટલાં મજબૂત છે! પરવસ્તુ ઉપર કેટલી મૂર્છા છે તે આવા પ્રસંગેથી જીવને ખબર પડે છે. આવા પ્રસંગમાં બહુ વિચાર કરવા યેવ્ય છે. આવા પ્રસંગમાં જીવને યથાર્થ વિચાર કરવાને અવસર મળે છે. ઘણે દીર્ઘ વિચાર કરે તે આવા પ્રસંગમાં સમકિત પણ થઈ જાય. અનાથી મુનિને વેદનીના વખતમાં સંસારનું સ્વરૂપ વિચારવાનો અવસર મળે અને સમકિત પ્રાપ્ત થયું. કપિલને તૃષ્ણાના વિચાર કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આપણને પણ વિચાર કરવાને અવસર મળે છે કે આવી ન જેવી વસ્તુ પ્રત્યક્ષ પિતાથી ભિન્ન અને ત્યાગ કરવા યોગ્ય, પાપને બાપ, આર્તધ્યાન કરાવે એવી, ભભવ અગતિમાં લઈ જાય એવી વસ્તુને સહજે ત્યાગ થશે તે હર્ષનું કારણ છે. હલાહલ ખાવાથી એક જ ભવ હારી જવાય, પણ પરિગ્રહની મૂર્છાથી તે જીવને અનંત ભવ સુધી નરક તિર્યંચ ગતિઓમાં રખડવાનું થાય. આવી વિષથી પણ અધિક ખરાબ વસ્તુ તે ત્યાગવા યોગ્ય છે તેને સહજ ત્યાગ થયે તે હર્ષ માન, શેક કરે નહીં. - રામકૃષ્ણના કેઈ એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે “પરિગ્રહ એ તે પાપનું મૂળ છે, તે એને ત્યાગ અવશ્ય કરે. પણ મને એના ઉપર મેહ ઘણે છે, તે પછી એને ઈલાજ શે?” તેણે એક હાથમાં રૂપિયે લીધે અને બીજા હાથમાં વિષ્ટા લીધી અને વિચાર કરવા લાગે કે આ રૂપિયા છે એનાથી ખાવા-પીવાની વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટા થાય છે. તે પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે? એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતે ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી. એક વખતે કેઈએ તેની પરીક્ષા કરી. એક બેઆની લઈને તેની પથારી નીચે છાનીમાની મૂકી દીધી. સાંજે તે પથારી ઉપર સૂતે તે આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તે નીચેથી બેઆની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતે. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઈએ. જેમ સપને જોતાં ભય લાગે છે તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ. ૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૫, ૨૦૦૮ “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં.” (ર–૪) એટલે બધાં શાસ્ત્રો લખાયેલાં છે. જન્મમરણનું દુઃખ લાગે એટલા માટે શાસ્ત્રો છે. ગર્ભમાં અનંત દુઃખ છે. જન્મે ત્યારે પણ બેભાન અવસ્થા જેવું છે. પછી ગડમથલ કરતાં કરતાં નિશાળે જાય છે. ત્યાં પણ નહીં ભણવા જેવું ભણાવે. આત્માના કામમાં આવે એવું ભણુ નહીં. મેટો થાય ત્યારે મારું તારું કરવા માંડે. એમ સંકલ્પવિકલ્પ કરતાં કરતાં શાંતિ ન થાય. પછી વૃદ્ધાવસ્થામાં પરાણે ચાલે છે. આ કાળમાં જીવન મળ્યું છે તેમાં ભક્તિ કરે તે. બીજા ભવમાં બધી મોક્ષની અનુકૂળતા મળી રહેશે. મેજશખમાં દહાડા ગયા તે બધું Page #198 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૭૧ નકામું છે. મનુષ્યભવની મૂડી મટી છે, તે કેમ સાચવવી તેની ખબર નથી. મનુષ્યભવ છે તેમાં શું કરવાથી લાભ થાય ? શાથી જીવન સફળ થાય? એવા વિચાર નથી આવતા. પિતાનું જીવન કેમ જીવવું એ દરેકને વિચારવા જેવું છે. પ્રમાદ છે તે આપણને લૂંટી ન જાય તે માટે સાવચેતી રાખવી. આગળ એક ક્ષણ પણ પાછી મળવાની નથી. “શું કરવાથી પિતે સુખી, શું કરવાથી પિતે દુઃખી?” એ બધાને વિચારવા જેવું છે. સમ્યગ્દર્શન એ જ સુખનું કારણ છે ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૨, ૨૦૦૮ પાંચ સ્થાવર એટલે પૃથ્વી, અ૫, તેજ, વાયુ, વનસ્પતિ. એ પાંચ સ્થાવર છે અને છઠ્ઠા ત્રસ જીવ એટલે હાલતા ચાલતા જીવે છે. એ જ કાયના જી કહેવાય છે. પૃથ્વીકાય એટલે પૃથ્વી જેની કાયા છે તે પૃથ્વીકાય, પાણી જેની કાયા છે તે અપકાય, અગ્નિ જેની કાયા છે તે તેજકાય, વાયુ જેની કાયા છે તે વાયુકાય, વનસ્પતિ જેની કાયા છે તે વન સ્પતિકાય. આત્માને ઓળખવા માટે એ બધું વર્ણન કર્યું છે. પુરુષને આત્માનું મહામ્ય છે. આત્માનું માહાસ્ય સપુરુષ વિના ન લાગે. એ બધા જીવોનું વર્ણન કરવાનું કારણ પિતાના આત્માને ઓળખવા માટે છે. પિતાનું ભૂલીને બીજું કરે છે. ઘટ પટ આદિ જાણતું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન.” જાણનારે કેણું છે? ક્યાંથી આવ્યું છે? ક્યાં જવાનું છે? તેને વિચાર આવતે નથી. પોતાનું ઓળખાણ થવા માટે બધાં વાક્યો લખાયાં છે. જે પિતામાં ગુણ ન હોય તે ન ઉત્પન્ન થતું નથી. આત્મામાં વેદકતા નામનો ગુણ છે. એક વૈભાવિક નામને ગુણ છે તેથી ગુણે વિપરીત પરિણમી શકે છે. સુખદુઃખની પિતે જ કલ્પના કરે છે અને વેદે છે. સુખદુઃખ એ કલ્પના થવાનાં નિમિત્ત છે. વેદનાને દેહનો ધર્મ માનીને વેદે એમ કરવું હોય તે થાય. એથી કર્મ ન બંધાય. ગજસુકુમારને બહુ વેદના હતી, પણ તેઓએ નેમિનાથ ભગવાન પાસે સાંભળ્યું હતું કે આત્મા પરમાનંદરૂપ છે. એવી માન્યતા બહુ દુર્લભ છે. શ્રદ્ધા પરમ કુદ્યા દેહમાં થાય તેને મારું માનવું નથી. મારે સ્વભાવ જાણવાને, દવાને છે. જ્ઞાનમાં વીર્ય જોઈએ, શ્રદ્ધામાં વય જોઈએ, ચારિત્રમાં પણ વીર્ય જોઈએ. જેથે ગુણસ્થાને સમ્યત્વની પૂર્ણતા થઈ શકે છે. સમ્યગ્દર્શન પામે ત્યાં ધર્મ પામ્યું. ત્યાં આત્માનું ઓળખાણ થાય છે. તિહ મારગ જિનને પામિયે રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ સમયે સમયે જીવ કર્મ બાંધે છે અને પૂર્વકર્મ છે તે તેનું ફળ આપે છે. તેને જીવ વેદે છે. આત્માને દવાની કળા પણ છે. સુખદુઃખ એ કલ્પના છે, કપના કરે તે વેદવી પડે છે. એક પ્રદેશમાં અનંત પરમાણુ શમાઈ શકે એવી પુદ્ગલમાં શક્તિ છે. આત્માને પ્રદેશ પ્રદેશે અનંત કર્મની વર્ગણ છે. જ્ઞાનીનાં વચન સાંભળવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે.” (૨૧૩). Page #199 -------------------------------------------------------------------------- ________________ બાધાત વીતરાગભાવ છે તેટલે મોક્ષમાર્ગ છે, એ વીતરાગભાવ શાથી આવે? તે કે વ્રત શીલ આદિથી. એ નિમિત્ત માત્ર છે. એ હોય અને વીતરાગતા ન પણ હોય. વીતરાગભાવ રાખો પિતાને આધીન છે. વ્રત, શીલ આદિ શરીરને આધીન છે. વીતરાગભાવ રાખશે તે મોક્ષ થશે. વીતરાગભાવ ઉપાદેય છે, વ્રતનિયમ ઉપાદેય નથી. નિશ્ચયથી હું સિદ્ધ સમાન છું, એમ માને. નિશ્ચયથી તે સાચી વસ્તુ છે, કલ્પિત નથી. જે બંધનનું કારણ હોય તે મેક્ષનું કારણ ન હોય. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૩, ૨૦૦૮ રાગદ્વેષ નુકસાન કરનારા છે. નુકસાન કરનાર છે એમ લાગે તે સમજણ ફરે. તે રાગદ્વેષ ન કરે. પ્રભુશ્રીજી કહેતા કે ઓળખાણું ખાણ છે. એળખાણ થાય તે પલટાઈ જાય. અજાજી ને આંધળે બરાબર છે. રાગથી જીવ આંધળા થાય છે. અજ્ઞાન અંદર બેઠું છે, તેને ભય નથી. હમણાં અહીં સાપ નીકળે ઊઠી જાય. પણ મોહ છે તેને ભય લાગતો નથી. જડ તે જડ અને ચેતન તે ચેતન છે, એ મેહને લઈને સમજાતું નથી. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૪, ૨૮ ૦૮ આ મનુષ્યભવ આપણને મળે છે તે સફળ કરે હોય તે આ કરવું કે –“કેઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્ માત્ર છેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.” (૭૮૦) જ્ઞાનીએ કહેલું છે માટે એ કામનું છે. ભગવાનની એ જ આશા છે કે રાગદ્વેષ ન કરવા. મનુષ્યભવમાં જીવ સમજી શકે છે માટે કહે છે. સંસાર ટાળવે હોય તે રાગદ્વેષ ટાળવા પડશે. જ્ઞાની પુરુષોએ કેવળજ્ઞાન પામીને છૂટવાને રતે જે કે આ રસ્તે આવે તે બધું થાય. અપૂર્વ વસ્તુ છે. મહાપુરુષને બહુ ઉપકાર છે. મનુષ્યભવમાં આ એક જ કામ કરવાનું છે કે મારે રાગદ્વેષ નથી કરવા. નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિચહ ધારવા.” ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૫, ૨૦૦૮ બધાં શાસ્ત્રો ભણવા જાય તે પાર ન આવે. માટે જેથી આત્મહિત થાય તે લક્ષમાં રાખવું. પક્ષ પદાર્થ જે છે તે ભગવાનની આજ્ઞાથી માન્ય કરવા જેવા છે. આત્મા સમજો મુશ્કેલ છે, પણ જ્ઞાનીનાં વચને સ્વીકારતાં સ્વીકારતાં એને ભાન થાય કે આ મારું સ્વરૂપ છે. બાહ્ય આડંબરને છોડીને આત્માની સંભાળ લે. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે.” (બીજી દષ્ટિ) ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૬, ૨૦૦૮ આત્માને આત્મારૂપે જાણે અને પરને પરરૂપે જાણ્યું તે સિદ્ધ ભગવાન છે એમ સમાધિ-શતક”ની પહેલી જ ગાથામાં કહ્યું છે – “જેણે જાણ્યો ખરો આત્મા,–આત્માને, અન્ય અન્યને; અક્ષય પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય ધન્ય છે.” (ગ્રંથયુગલ) Page #200 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૭૩ પિતાના દેષ જેવાના છે. દેષને દોષ જાણે તે પછે હઠે. પણ દેષને ગુણ જાણે છે. આ મને બંધનકારક છે એમ એને લાગતું નથી. જીવને સંસારના પદાર્થો મીઠા લાગે છે. તેમાં રાગ કરે છે. પણ મેક્ષમાર્ગે જતાં એ એને પકડે છે, આડા આવે છે. "रत्तो बंधदि कम्मं मुंचदि जीवो विरागसंपत्तो। વિળવતો તા રામેણું મા ss || (શ્રી સમયસાર) રાગી જીવ કર્મ બંધે છે અને વૈરાગી જવું હોય તે મુકાય છે, એટલે કર્મ છેડે છે એ જિનનો ઉપદેશ છે. એટલા માટે કર્મનાં ફળમાં રાગ ન કરે. “તારા વાંકે તને બંધન છે,” એમ સમયસારમાં કહ્યું છે. અનાથીમુનિના પાઠમાં આવે છે, કે “એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિક રાજાને અનાથીમુનિએ આગે.” તે આત્મપ્રકાશક બંધ શું હશે? આપણો આત્મા એ જ મિત્ર અને એ જ વેરી છે. બધાય શાસ્ત્રોને સાર એટલામાં કૃપાળુદેવે કહી દીધું છે. પાઠ ફેરવીએ ત્યારે વિચારવું કે એમાં શું કહ્યું? એ મને સમજાયું કે નહીં ? જેટલે વિચારવામાં વખત જાય એટલે સારે. બધું કરીને એ જ કરવાનું છે. ૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૭, ૨૦૦૮ રાગથી કર્મ બંધાય અને વૈરાગ્યથી કર્મ છૂટે છે. જ્યારે સમજણ આવે ત્યારે થાય કે “અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય. નહીં તે બધા કરતાં હું અધિક સમજું છું એમ જ રહે. બધું આખું જગત પરના દેષ દેખનારું જ છે. કેઈ સંતપુરુષે પિતાના દેષ દેખે છે. પરમાત્મામાં ચિત્તને રેકવું એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં તે શુકુલધ્યાન કહેવાય છે, એટલે મેક્ષ આપે એવું થાન. જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે. કેવલીભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તો પણ વૃત્તિ આત્મામાં જ રહે છે. કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” મોક્ષનાં કારણે યાદ આવે તે મેક્ષ થાય છે; મેહનાં કારણે યાદ આવે તે મેહ થાય છે. મેટામાં મોટો લાભ મોક્ષ થાય એ છે. પૂજવાયોગ્ય વસ્તુ “સહજાન્મસ્વરૂપ છે. પાંચે પરમગુરુ સહુ જાત્મસ્વરૂપ છે. અરિહંત સહજાન્મસ્વરૂપ છે, સિદ્ધ પણ સહજત્મસ્વરૂપ છે, આચાય પણ સહજાન્મસ્વરૂપ છે, ઉપાધ્યાય પણ સહજાન્મસ્વરૂપ છે અને સર્વ સાધુ પણ સહજાત્મસ્વરૂપ છે—બધાનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. આત્માનું કલ્યાણ કરવા માટે આ દેડ ગાળવાનું છે. હવે મેહમાં રહેવું નથી. ભક્તિ કર્યા વગર એકે દહાડે જાય નહીં, તે અવશ્યભક્તિ છે. ૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૮, ૨૦૦૮ મનુષ્યભવ દુર્લભ છે. આજીવિકા જેટલું સાધન જેને હોય તેણે પરભવ માટે કરવાનું છે. પૈસા આદિ તે એક પાઈ પણ સાથે ન આવે. સત્સંગમાં ઘણે લાભ થાય છે, પણ Page #201 -------------------------------------------------------------------------- ________________ બધામૃત એ ન હોય તે સલ્ફાસ્ત્રનું વાચન કરવું. ક્યારે મરણ આવશે તે ખબર નથી, માટે આત્માનું હિત થાય તેવું કરવાનું છે. બીજા ભવમાં કંઈ થાય? સાચા પુરુષનું શરણ રાખવું. કામનું છે તે કરવાનું છે. પૂર્વે જે જે ભાવ ક્ય છે, કર્મ બાંધ્યા છે તે ફૂટયાં છે. ફળરૂપે દેખાય છે. આત્માનું હિત કરવું છે એ લક્ષ હોય તે પછી લેકે ગમે તેમ બોલે. “લેક મૂકે પિક” એ દૃષ્ટિ રાખવી. તેને હર્ષ શેક ન કરે. “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી.” (૩૭) ચેતવા જેવું છે. સંસારી જીવો ખાડામાં પડયા છે. તેમાંથી નીકળવાનું છે. હું ક્યારે મેક્ષે જાઉં? એ ભાવના કરવાની છે. પાંડે હતા તે મુનિ થયા. આકરા ઉપસર્ગ આવ્યા. ત્રણ ભાઈએ પરમાત્મામાં વૃત્તિ રાખી તે પરમાત્મા થયા. અને બે જે વિચારમાં પડ્યા, કે ધર્મરાજા કમળ છે, તેમને શું થતું હશે? તે રહી ગયા. પારકું કરવા જાય તો પોતાનું પડ્યું રહે. ત્રણે ભાઈ સમભાવ રાખીને મેક્ષે ગયા અને બે દેવલેક ગયા. શ્રીમનાં વચને અલૌકિક છે. સમજાય તે અનંત આગમ આવી ઊભાં રહે. જેને આત્મજ્ઞાન ન હોય તેને દેહના દુઃખથી દુખ લાગે છે. પણ પ્રભુશ્રી આત્મજ્ઞાની હતા તેથી વ્યાધિ છતાં આત્મા પરમાનંદસ્વરૂપ છે એમ તેમને લાગતું. જીવે આત્માની સંભાળ નથી લીધી. દેહમાં ને દેહમાં રાચે રહ્યો છે. મરણ આવે તે કંઈ આત્મા મરવાને છે? પિતાની બુદ્ધિ કામ આવે એવી નથી એટલે કઈ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે કામ થાય. સત્સંગને રોગ દુર્લભ છે. સત્સંગનું એક વચન ચૂંટી ગયું તે કામ થઈ જાય. દેખાય તે જોવાનું નથી. નથી દેખાતે તે આત્મા જેવા જેવું છે. આ દષ્ટિ કરવાની છે. આત્માને સંબંધ છે તે સંગ છે. તે વીખરાઈ જશે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. સંબંધ છે એ તે આવે અને જાય. જીવ જુએ છે, આસક્તિ પામે છે, મારું તારું કરે છે. એથી બંધન છે. જેમ છે તેમ જાણવું. બીજામાં ફસાઈ ન પડવું. આ કાળમાં વિકથા બહુ વધી પડી છે. એમાંથી બચવું બહુ મુશ્કેલ થઈ પડયું છે. દુર્લભ વસ્તુ આત્મજ્ઞાન છે. કેઈ વખતે જ્ઞાનીના વચનમાં ચિત્ત જાય તે બહુ લાભ છે. એને લાગે કે આ જ કર્તવ્ય છે, તે પછી એને રસ આવે. મનુષ્યભવની ક્ષણે છે તે અમૂલ્ય છે. કેઈક વખતે એને સમકિત થઈ જાય, કેઈ વખતે કેવળજ્ઞાન થઈ જાય, કેઈ વખતે મિક્ષ થઈ જાય. આવી અમૂલ્ય મનુષ્યભવની પળે છે. પાસે છે પણ ઓળખતું નથી. માટે ઓળખાણ કરી લે, એવું કહે છે-“અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદૂભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે.” (૮૪૩) તરતાં ન આવડતું હોય તે પણ આશ્રયથી તરાય. સંસારી વાતથી સંસાર વધે. સત્સંગમાં જે વાતે થાય છે તેમાં લક્ષ રાખો કે જ્ઞાની શું કહે છે? બીજું બધું સત્સંગમાં ભૂલી જવું. Page #202 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૪ ૧૯૫ આજના દિવસ સારા ગાન્યા પછી કાલે જિવાશે તેા કાલના દિવસ સારા ગાળજો. કાલની વાત કાલે. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એક ક્ષણુ પણ નકામી ન જાય, એ સાચવવાનું છે. પહેલાં ભાવના કરી તેથી આ મળ્યુ છે. હવે છૂટવાની ભાવના કરે તે છુટાશે. ધર્મના પાયા સમ્યગ્દર્શન છે. સાચી વાત માનવાની છે. સમભાવમાં રાગદ્વેષ હાય નહીં. જગત ભણી જુએ તે રાગદ્વેષ જ થાય. એને જોતાં આવડતુ નથી. આત્મા જોચે નથી. સત્સંગમાં જગતને ભૂલી જવું છે અને એક સમભાવને આદર આપવાના છે. સંસાર શું છે? મેહના વિકલ્પા છે. હવે અંતમુ ખ ષ્ટિ કરવી. એના ખપી થવું. આત્મામાં દૃષ્ટિ કરે તે આત્મા દેખાય. ઊપજે માહુ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલાકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) મારી અંતમુ ખ ષ્ટિ કયારે થશે? એવી ભાવના થાય તેા કાઈક વખતે એવુ થાય. ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૯, ૨૦૦૮ સમ્યગ્દર્શનસહિત હાય તે સાચુ જ્ઞાન છે. જ્ઞાનીની આજ્ઞાનું ફળ એ છે. મનુષ્યભવ મળ્યા છે. કૂતરા ખિલાડા આપણા જેવા જીવે છે. તેઓએ સારાં કમ ન કર્યાં તેથી એવા ભવ અને આપણે સારાં કર્મો કર્યાં તેથી મનુષ્યભવ મળ્યા છે. પુણ્યના ઉદયે ધમ કરવાની ભાવના થાય છે. કંઈક સાંભળવાનું, વિચારવાનું, ધમ કરવાનું થાય, કઈક ભક્તિ કરીએ અને ઘેાડું વાંચવાનું રાખીએ. એથી સંસ્કાર પડે ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૦, ૨૦૦૮ જગમની જુક્તિ તા સર્વે જાણીએ.'' (૬૦૭) સત્પુરુષની દશા તે અમે જાણીએ છીએ. શરીરની સમીપ પણ વિદેહી દશા રહે. સંગ ન હોય. ભગવાન જંગમ તીથ રૂપ છે, એમ ગેપીએ કહેતી હતી. ગેાપી કયાં ભણવા ગઈ હતી ? પ્રેમરૂપી અગ્નિ લાગે તે બધાં કર્મ બળી જાય. પરાભક્તિ એ કેવળજ્ઞાન થવાનું ખીજ છે. પરાભક્તિમાં લીન થઈ જાય એટલેા પ્રેમ સદ્ગુરુમાં લાગે તે કેવળજ્ઞાન પ્રગટાવે એવું ખીજ છે. આગમ કઈ જોવાં ન પડે, પેાતાના હૃદયમાં બધાં આગમ આવીને વસે. સદ્ગુરુથી ઘણા લાભ થાય એવું છે. ત્રણ પાઠે, આત્મસિદ્ધિ, છ પદના પત્ર હીરાના હાર જેવાં છે. માટે રાજ ખેાલવાં, ૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૧, ૨૦૦૮ સારા વિચાર થાય તે કામ કરી લેવું. ધમના કામમાં ઢીલ ન કરવી. ખારમા ગુણસ્થાન સુધી શ્રુતનું અવલંબન છે, એનાથી લાભ થાય છે. (વ્યા. ૪-૪૯) વીતરાગ પુરુષાનાં વચનામાં વૃત્તિ રાખે તેા કષાય મંદ પડે; અને કષાય મંદ પડે તે શાંતિ થાય. શ્રુતનું અવલંબન ન હોય તે જ્ઞાનીપુરુષને પણ કોઈ વખતે ચપળપણું થઈ જાય છે, કારણ કે કાળ એવા જ છે. ઉપશમસ્વરૂપ પુરુષોએ કહેલાં વચને ઉપશમને અર્થે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત રાતદિવસ મુનિઓ સ્વાધ્યાય અને યાનમાં લીન રહે છે. બધી દ્વાદશાંગી ભાણીને રાતદિવસ ફેરવે છે. અમુક શાસ્ત્ર ફેરવતી વખતે સાંજને અમુક વખત છે, અમુક શાસ્ત્ર ફેરવતી વખતે સવારને અમુક વખત છે, બપેરને અમુક વખત છે, એમ એમને ખબર પડે છે. એમને ઘડિયાળનું કામ ન પડે. મતમતાંતરમાં ન ખેંચાવું. મધ્યસ્થભાવમાં રહેવું તે સારું છે. સન્શાસ્ત્રનું અવલંબન લઈ વિચારવું તે સારા ભાવ થશે અને સમજાશે. વૈરાગ્યમાં ઘણું વિધ્રો આવે છે. અપાર અંતરાય છે. મતમતાંતરમાંથી છૂટીને સન્શાસ્ત્રોને અભ્યાસ કરશે તે કોઈ દિવસે પાર આવશે. દેડથી આત્મા ભિન્ન છે એમ સાંભળ્યું, તેને વિચાર કરે કે આ દેહ આત્માથી ભિન્ન છે; પછી નિર્ણય થાય કે એમ જ છે–એમ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કહેવાય છે. ત્યાગવૈરાગ્ય એ ચિત્તની શુદ્ધિ છે. આત્મા મલિન હોય ત્યાંસુધી બંધ ટો નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણને લીધે જીવને મલિનતા થાય છે. ૫. શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૨, ૨૦૦૮ પૂિજ્યશ્રી બ્રહ્મચારીજી એક ભાઈને ત્યાં તેમનાં બા માંદાં હતાં, તેથી ગયા હતા. ત્યાં થયેલે બેધસાર-] સ્મરણ કરવું. “સહજાન્મસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ બેલ્યા કરવું. પહેલાં જે કામ નથી થયું તે કરવાનો વખત આવ્યા છે. પ્રભુશ્રીજીએ છેલ્લું એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું. ઘણું ભામાં સમાધિમરણ થયું નથી, તે આ ભવમાં થાય એવું છે. બધાને જ્યારે ત્યારે દેહ તે છોડવાને જ છે, પણ આશ્રમમાં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થાય એવું છે, એમ પ્રભુશ્રીએ કહ્યું હતું. આપણે ચિત્રપટનાં દર્શન કરી વિશ દેહરા, યમનિયમ, ક્ષમાપના વારંવાર બલવાં અને “સહજાન્મવરૂપ પરમગુરુ” નું વારંવાર સ્મરણ કરવું. જગતને તે ઘણું જોયું છે. હવે આ જગત ભણી ન જેવું. ભાવના પ્રમાણે બધું થાય છે. આટલે ભવ સંભાળીને સ્મરણમાં ગાળ. “સહજાન્મસ્વરૂપ” એ જ સદ્દગુરુનું ખરું સ્વરૂપ છે. એ જ ઈચ્છવું. બીજું કશું ઈચ્છવું નહીં. મનુષ્યભવમાં ઘણું કામ થાય એવું છે. મતની ઈચ્છા ન કરવી અને જીવવાની ઈચ્છા પણ ન કરવી. જે થવાનું હોય તે થાઓ. આપણે તો સ્મરણ કર્યા કરવું. બીજા ભવમાં એ ન થાય. આ તે મનુષ્યદેહ છે. આમાં બધું થાય. મરવું તે બધાને છે જ. પણ “જીવીશું ત્યાં સુધી ભક્તિ કરીશું એમ રાખવું. જે થવાનું હોય તે થાઓ. આપણે તે જે વેદના આવે તે બધું ખમી ખૂંદવાનું છે, સહન કરવાનું છે. કેઈને ભાવ આશ્રમ પ્રત્યે થાય એમ કરીએ તે આપણને પણ લાભ થાય. કૃપાળુદેવ ઉપર જેને શ્રદ્ધા હોય તેની સેવા આપણને મળે તે ઘણે લાભ થાય. આપણું પણ સમાધિમરણ થાય. જેટલું થાય તેટલું ભક્તિ સ્મરણ કરવું. પ્રભુશ્રીજીને યાદ કરવા. જ્યાં આપણને મંત્ર મળે હોય, પ્રભુશ્રીને જ્યાં દીઠા હોય, તે બધું સૂતાં સૂતાં યાદ કરીએ. મનુષ્યભવની એક એક ક્ષણ બહુ દુર્લભ છે. કેઈક ક્ષણમાં સમકિત થઈ જાય, કઈ સમયે કેવળ Page #204 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૭૭ જ્ઞાન થઈ જાય, આવી આવી મનુષ્યભવની અમૂલ્ય ક્ષણે છે. આપણે તે સ્મરણમાં ચિત્ત રાખવું. દુઃખથી ગભરાવું નહીં. જે થવાનું હશે તે થશે. હું તે કૃપાળુદેવને શરણે છું એમ રાખવું. પહેલાં જે ભક્તિ કરી હતી, ભાવના કરી હતી, તેથી આ વખતે આશ્રમમાં અવાયું. ભક્તિનું ફળ મળ્યું છે. આખરે આ જ કામનું છે. જેટલું ધર્મમાં ચિત્ત રહેશે, તેટલે લાભ થશે. દર્શન કરવાની ભાવના કરવી. ભાવનાથી જ ફળ છે. જે આપણને મંત્ર મળે છે, પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી છે, એમાં અહીં સૂતાં સૂતાં પણ વૃત્તિ રહે તે એ સત્સંગ જ છે, આત્માને હિતકારી છે. મંત્રમાં વૃત્તિ રહે તે હિતકારી થાય. આત્મામાં શાંતિ રાખવી. મનમાં કૃપાળુદેવનું શરણું હોય તે કલ્યાણ થાય. સારા ભાવ કર્યા હોય તે સારા સંગ મળી આવે. મનમાં આપણે ભાવના કરવી. જેટલી ભાવના થાય તે બધું કૃપાળુદેવ જાણે છે. ભાવ પ્રમાણે ફળ થાય છે. સહજત્મસ્વરૂપ પરમગુરુ, સહજત્મસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ.” ૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૪, ૨૦૦૮ સમાધિમરણ કરવાનું હોય તે અત્યારથી જ તૈયારી કરવાની છે. અગિયારમે ગુણસ્થાનકે સ્પર્શીને દેહ છૂટે તે સર્વાર્થસિદ્ધિમાં જાય. આટલે પુરુષાર્થ કર્યો હોવા છતાં દેવલેકમાં જાય. આખી જિંદગીમાં જે કર્યું હોય છે, તે મરણ વખતે આવીને ઊભું રહે છે. છેવટે જેવી મતિ તેવી ગતિ. કેવળજ્ઞાન થતાં સુધી ભય છે. પરમાર્થભાવ સમજાવે મુશ્કેલ છે. સમ્યગ્દર્શન થયે પણ નિત્ય એ ભાવ રહે એવું નથી. એ એમને એમ આવતું નથી. આત્મવિચારે, સદ્વિચારે, ઉદાસપણે જે ભાવ થાય છે તે કઈ વિરલાને જ થાય છે. રૂઢિ આધીન ધર્મ કરવાવાળા ઘણા છે પણ પરમાર્થધર્મ તે કઈ સમ્યગ્દષ્ટિને જ દેખાય છે. જે ભાવ વધારે સેવાયો હોય તે મરણ વખતે આવી ઊભું રહે છે. જ્યારે મરણ આવશે ત્યારે પરમાર્થભાવ કરીશું એમ નિરાંત કરીને બેસી જવાનું નથી. અત્યારે જ મરણ પાસે છે એમ વિચારીને અત્યારથી જ કરવા માંડયું. દેહ સંબંધી વિચારે અત્યારે છોડી દઈ વિચાર કરે કે આત્માનું ખરું સ્વરૂપ શું છે? તેને વિચાર કરવાનું છે. રૂઢિભાવ મૂકી પરમાર્થભાવમાં આવવું. જેણે આત્માને ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો છે, તેને તે જ્યાં દેહ છૂટે ત્યાં સમાધિમરણ થશે. આ જીવને જ્યારે આત્મભાવના ટકી રહે, ત્યારે સમાધિમરણ થાય. આત્મપરિણામ સુધરે તે આત્મજ્ઞાન થાય. આપણને આત્માની ખબર નથી, પણ જેણે જાણે છે તેમાં વૃત્તિ રાખે તે સમાધિમરણ થાય એવું છે. સમકિત થવાને એ જ માર્ગ છે. જ્યાં દી છે ત્યાં દીવેટ મળે તે દિ થાય. લેકના કહ્યાથી આપણું કલ્યાણ થવાનું નથી. જોકે એ છાપ આપી તે કામ ન આવે. અંતર્મુખવૃત્તિ કરી પોતાનું જીવન પલટાવવાનું છે. અંતર્મુખવૃત્તિ ન થાય ત્યાં સુધી ગમે તેટલી બાહ્ય ક્રિયા કરે, તેથી આત્માનું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તે પણ પાર ન આવે. આપણું અંતરૂપરિણતિ ફરે એવું કરવાનું છે. એક આત્માનું જ કલ્યાણ ગમે ત્યાંથી કરવું છે એ એકાંત નિય ૨૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કરવાનો છે. પરમાર્થભાવનાની જેને ગરજ છે તેને સમાધિમરણ થાય એવું છે. સમાધિમરણ એ મેટી વાત છે, જેવી તેવી વાત નથી. “ભગવતી આરાધના એ સમાધિમરણ કરવા માટે શાસ્ત્ર છે. એનાં હજારેક પાનાં છે. મરણ પાસે છે એમ ગણું ભાવ સુધારવા. જુદા જુદા મુમુક્ષુઓ હય, તેઓએ જે વાંચ્યું હોય તે તેઓ આવીને બીજા મુમુક્ષુઓને કહે છે તે એને મદદરૂપ થાય છે. સત્સંગથી પિતાના દોષ દેખાય, દેશે ટળે, સ્વછંદ ટળે. બધા દેષ સત્સંગમાં ટળે. પર શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૩, ૨૦૦૮ પ્રાણ જતાં પણ પ્રતિજ્ઞાભંગ ન કરું, એવી ટેક રાખવી, પાપનાં કારણે છેડે તે સારે ભવ મળે. નહીં તે કાગડા કૂતરાના ભવ મળે, તેમાં ભક્તિ આદિ કંઈ ન થાય. જેનાં ભાગ્ય હોય તેને સારી વસ્તુ સૂઝે. સરલ જીવ હોય, કુલધર્મને આગ્રહ ન હોય, તેને સારી વસ્તુ ગમે છે. ધર્મમાં પણ “મારો ધર્મ' એમ થઈ જાય છે. પણ જેથી કલ્યાણ થાય તે ધર્મ છે. પુણ્ય હોય તે સત્સંગમાં રહેવાય. ઘણું પુણ્ય ચઢે ત્યારે અહીં અવાય. જેમ બીજા પ્રયજન માટે વાત કરીએ છીએ એવું આ દેહમાં રહેલા આત્માને માટે કરવાનું છે. જેને છૂટવાની ઈરછા જાગી છે તેણે પોતાનાં પરિણામ તપાસવાં. જગતમાં બધે દુઃખ છે. વૃત્તિઓ બહાર ભટકે છે. અહીં સુખ મળશે, ત્યાં સુખ મળશે, એમ શેધે છે. સાચા અવલંબનમાં મન સ્થિર થાય છે. કૃપાળુદેવનાં વચને આ કાળમાં તીર્થકરનાં વચને જેવાં છે. એક વચન વાંચે તે આનંદ આવે. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨૪) જીવ અનંત કાળથી ભટક ભટક કરે છે, તેનું શું કારણ? સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ નહીં, ત્યાં બંધન શું જાય ?” જે ઘણું ઘણું કરીને થાક્યા છે તેનાં આ વચન છે. ઘણું કર્યું તેય જન્મમરણ છૂટ્યાં નહીં. પિતાને અનુભવ જ કૃપાળુદેવે કહ્યું છે. કરુણા આવવાથી કહ્યું છે. સાચી વસ્તુ કલ્પનામાં આવે એવી નથી. જ્ઞાનીએ જે જોયું છે તેને આધારે વિચાર કરે. પહેલું કરવાનું : “ કંઈ જાણતો નથી. સાચું જ્ઞાનીએ જાણ્યું છે. જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. કલ્પના હશે ત્યાં સુધી સાચું બેસશે નહીં. કલ્પના કરવાની નથી. જ્ઞાનીએ આત્મા જાણ્યું છે તેવું છે. મારે તે જાણવે છે, એમ રાખવું. આત્મભાવના કઈ? તે કે જ્ઞાનીએ ભાવી તે. જ્ઞાનીના આશ્રયે ભાવના કરવાની છે. કલ્પનાથી જીવ છેતરાય છે. એટલા માટે જ કૃપાળુદેવે પહેલું એ જ કહ્યું—“બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વિત્યે જા.” (૭૬) મેક્ષે જવું હોય તેણે જ્ઞાનીને શેકી તેની આજ્ઞામાં વર્તવું. જ્ઞાની જાણે છે એમ રાખવું. સારાખેટાની કલ્પના ન કરવી. મંત્ર મળે છે તે ક૯૫ના ટાળવા માટે છે. મંત્રમાં મન ન રહે તે કપના થાય નહીં તે ન થાય. કંઈક વિચાર થાય એ માટે ઘણું વાચનની Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ જરૂર છે. કૃપાળુદેવને એક ગ્લૅક વાંચતાં હજાર લેક યાદ આવતા. વાંચવું, વિચારવું. જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. બધું સત્ સમજવા માટે કરવાનું છે. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. ફળની ઉતાવળ ન કરવી. કેમ કશું થતું નથી ? એટલા દિવસ થયા, એમ ન કરવું પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પૂછ્યું, મંત્રનું સ્મરણ ખૂબ કર્યું, પણ કશું દેખાતું નથી. કૃપાળુદેવે કહ્યું કે દેખવા કરવાની ઈચ્છા ન રાખવી, શું દેખવું છે? જારી રાખો. મુમુક્ષુ–વાંચું છું, પણ વિચાર નથી આવતા. પૂજ્યશ્રી–આવશે. મનને શેકવું. પહેલાં મૂડી હોય તે વેપાર થાય ને? તેમ પહેલાં જ્ઞાનીનાં વચનેને સંગ્રહ કરવાને છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખ. આપણે સારા થવું છે. સારી સારી ગુણકારી વસ્તુ ગ્રહણ કરવી. કેઈને દુઃખી કરે નથી. ઉત્તમતા, ઉદારતા કેઈની સાંભળવામાં આવે તે મારે એવા થવું છે, એવી ભાવના કરવી. વિશાળ દષ્ટિ રાખવી. વારંવાર સાંભળ્યું હોય, વિચાર્યું હોય તે એને યાદ આવે અને સારા ભાવ થાય. લાગણી જેમ જેમ વધારે થશે તેમ તેમ પછી કેમ વર્તવું? શું કરવું? શા માટે કરવું છે? એવા વિચારો આવશે. જ્યારે ઈચ્છા જાગશે ત્યારે લાગશે કે આત્માના હિત માટે કરવું છે. એ લક્ષ થશે. સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા--આધીન જે.” સ્વરૂપને લક્ષ રાખીને ભગવાનની આજ્ઞાએ વર્તવું. શું કરવાથી પાપ, પુણ્ય, નિર્જર, આસવ, બંધ થાય છે? કેમ જીવવું? એ બધાય વિચાર કરવાના છે. આ મનુષ્યભવમાં ઉત્તમમાં ઉત્તમ લાભ થાય એવું કરવાનું છે. કામ કરવા બેસે તે ખબર પડે. જે જાણ્યું છે તેને આધારે પેતાને વિચાર કરવાનું છે. કરતાં કરતાં ખબર પડે, આગળ વધે. પિતાનું જીવન કેમ ગાળવું? એનો વિચાર બધાએ કરવાનો છે. સત્સંગ, સશાસ્ત્રને પરિચય રાખી, એમાંથી મારે કેમ જીવવું ? એમ વિચારવું. મેડને ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું ? એ વિચારવું. નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પહેલાં એ તે ખસેડી નાખવા છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં તણાવું નથી. પરિગ્રહમાં તણાવું નથી. એમાં બેટી નથી થવું. એની એ ગડમથલમાં જિંદગી ગાળવી નથી. મનુષ્યભવની દુર્લભ ક્ષણે છે. માટે કઈ ક્ષણ આપણને લાભ દઈ જાય તેમ કરવાનું છે. કંઈ નહીં તે સ્મરણ કરવું, વાંચવું, વિચારવું. ખોટી ટેવમાં મન ન જાય, એવું કરવાનું છે. ચેતતા રહેવાની જરૂર છે. કઈ વસ્તુ પ્રત્યે આસક્તિ થાય તે પછી એના એ જ વિચાર આવે. બીજા વિચાર મનમાં ઘર કરી જાય એમ ન કરવું. જેને મોક્ષે જવું છે તેણે બીજા વિચારે કરવાના નથી. મેઢે કર્યું હોય તેને ફેરવવું, વિચારવું, તેના અર્થ સમજવા. એ ન સમજાય તે બીજાને પૂછવા. શ્રવણ પછી ધારણ થાય છે, પછી સમજાય. સમજાય પછી વિશેષ વિશેષ સમજવાને પુરુષાર્થ કરે. એ બધા વિચારના ભેદો છે. બધાને સહેલે ઉપાય સત્સંગ છે. સત્સંગમાં દેષ દેખાય, દેષ કાઢવાને પુરુષાર્થ થાય, વિચાર જાગે. પ્રમાદમાં ન રહેવું. ગમે તેટલી હોંશિયારી હોય તે પ્રમાદમાં બેઈ બેસે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બેધામૃત મુમુક્ષુ –ભગવાને મુનિને નદી ઊતરવાની આજ્ઞા આપી છે, એ કેમ? (૫૦૧). - પૂજ્યશ્રી–પંચ મહાવ્રત લે ત્યારે પ્રાણાતિપાતને ત્યાગ કરે છે, તે પણ નદી ઊતરવાની આજ્ઞા કરી છે. પેલી બાજુ નદી અને આ બાજુ પણ નદી હોય તથા વચ્ચે ગામ હોય તે વિહાર થઈ શકે નહીં, કેમકે મુનિ કાચા પાણીને અડે નહીં; અને વિહાર ન કરે, એના એ સંગમાં રહે તે ગૃહસ્થ જે થઈ જાય. તેથી ભગવાને હિંસા કરતાં સંગથી વધારે હાનિ થશે, એમ જાણીને નદી ઊતરવાની આજ્ઞા આપી છે. સહજસ્વરૂપે સ્થિતિ તે અસંગપણું છે. (૬૦૯). સંગ છૂટી જ તે અસંગપણું છે. જેથી જીવ ભૂલ્યો છે તે છૂટી જાય અને આત્માની સહજ સ્વરૂપમાં સ્થિતિ થાય તે જ અસંગાપણું છે. પરિગ્રહ બહારથી છોડી દે પણ “મારું મારું” ન છોડે તે ક્યાંથી અસંગ થાય? પરિગ્રહને વાંક નથી. પિતાને વાંક છે. મમતા છૂટવી જોઈએ. જો જો પુદ્ગલ ફરસના, નિ ફરસે સંય; મમતા-સમતા ભાવસે, કર્મબંધ-ક્ષય હેય.” મમતા હોય તે કર્મબંધ થાય અને સમતા હોય તે કર્મક્ષય થાય. એટલે જ સર્વ શાસ્ત્રોને સાર છે. પુદ્ગલકર્મ તે આવે, પણ સમતાથી ભગવે તે છૂટે. મમતા કરે તે બંધાય. અસંગાણું કરવાનું છે. સહજ સ્વરૂપે સ્થિતિ એ જ મોક્ષ છે. રસોઈ કરે, પણ જેટલે ગેળ નાખે તેટલું ગળ્યું થાય. તેમ સત્સંગમાં જેટલે ભાવ હોય તેટલું ફળ મળે. બાહાભાવમાં દકિટ ન જાય તે અર્પણપણું છે. બહિરાતમ તજી અંતર આતમા–રૂપ થઈ થિરભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અપણ દાવ સુજ્ઞાની.” (આ. ૫) સર્વોત્તમ વસ્તુ સત્સંગ છે. ત્યાગ વૈરાગ્ય, વ્રત ઉપવાસ કરતાં સત્સંગ જ સર્વોત્તમ છે. પ્રથમ કરવા યોગ્ય સત્સંગ છે. એને મુખ્ય કરી રાખી બાકી બધી વસ્તુઓ ગૌણ કરી નાખ. એક જ સરખી વૃત્તિવાળા મુમુક્ષુઓને સમાગમ કરી સત્પરુષનાં વચનનો વિચાર કરે તે સત્સંગ છે. પુરુષને વેગ તે પરમ સત્સંગ છે. બાહ્ય વસ્તુઓમાં ન તણાય તે અર્પણતા આવે. મિથ્યાગ્રહ આદિ દે જાય તે અર્પણતા આવે. સત્સંગે જીવને બધું સમજાય છે. છતાં મને નથી સમજાતું એવું સત્સંગમાં થાય. બીજે તે કંઈ વાંચ્યું હોય તે મને આવડે છે, મેં વાંચ્યું છે, એમ અભિમાન થઈ જાય. - અપૂર્વ ભક્તિ એટલે સંસાર પ્રત્યે પ્રેમ છે તે છૂટી ભગવાનમાં પરમ પ્રેમ થાય તે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” ભક્તિ એ છૂટવાનું સાધન છે. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. સમજણ સહિતની ભક્તિ આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. અપૂર્વ ભક્તિ હોય તે શરીરમાં દુઃખ છે કે સુખ એ ખબર ન પડે. તરુણ સુખી સ્ત્રી પરિવ છે, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્વને છે, એ દષ્ટિ સુવિનીત રે– જિનજી, ધન ધન તુજ ઉપદેશ. (ત્રીજી દષ્ટિ) Page #208 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૮૧ તત્વમાં એને પ્રેમ લાગે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. શ્રવણ કરવાની ઇચ્છા જાગે. કઈ તરુણ સ્ત્રી સહિત સુખી છતાં તે છોડી દેવી ગાયન સાંભળવા પ્રેરાય છે, તેમ પાંચ ઇદ્રિના વિષયેથી ઊઠી પ્રભુમાં પ્રેમ લાગે. પછી મનન થાય, નિદિધ્યાસન થાય. ભક્તિ એ આત્મા છે. જાગે તે થાય. ભક્તબીજ પલટે નહીં, જે (જુગ) જુગ જાય અનંત; ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત.” ભક્તિ એને ગમે તે સાથે જાય. સમકિત જેવી જ છે. એ રસ્તે છે. સ્વછંદ, પ્રમાદ, મિથ્યાગ્રહ, ઇન્દ્રિયવિષય બધું ટળે એવી ભક્તિ છે. ભક્તિનું ફળ એ આવવું જોઈએ. પ૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૫, ૨૦૦૮ જે અર્થે મનુષ્યભવ મળે છે, તે સમજણ કરવાની છે. સત્સંગ પહેલામાં પહેલે કરવાનું છે. સત્સંગ તે પુણ્ય હેય તે મળે, તે પણ જ્યારે સત્સંગ ન હોય ત્યારે સત્સંગથી જે આજ્ઞા મળી હોય તે આરાધે. જેમ જેમ ભક્તિ થશે, તેમ તેમ આત્મા નિર્મળ થશે. “સદ્ગુરુની ભક્તિથી.... ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે...સ્વછંદ માટે અને સહેજે આત્મબંધ થાય.” (૪૯૩). સપુરુષના આધારે આત્મસ્વરૂપ જણાય છે. આ કાળમાં એક અપૂર્વ પુરુષ પાક્યો છે. એના ઉત્તમ ગુણે આપણું હૃદયમાં વસે, તેથી એ કહે તેમ મનાય અને તેથી આત્મજ્ઞાન થાય છે. એ ટૂંક રસ્તે છે. જ્ઞાનીની આજ્ઞાએ વૃત્તિ રહે તે ભક્તિ થાય. ભકિતને પાયે સદાચાર છે. એ વિના ભક્તિ ન થાય. જેને સાત વ્યસનને ત્યાગ હેય તેને અગતિ ન થાય. સહજાસ્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં વૃતિ રાખવી. એ અભ્યાસ પાડી દેવાનો છે. મરતી વખતે પણ જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી સ્મરણ કરવું. કૃપાળુદેવનું કહેવું મારે માનવું છે એટલી શ્રદ્ધા કરવી. “આત્માથી સૌ હીનાએ માનવું. ગમે તેટલા ચમત્કાર જોઈએ, પણ કૃપાળુદેવને જ માનવા. એથી ચઢિયાતું આ કાળમાં કેઈ નથી. શ્રદ્ધા એ પહેલી છે. ધર્મને પામે છે, પછી મોક્ષમકાન ચણશે, બધું થશે. આત્મા તારે છે, એ ભૂલીશ નહીં. એકલે આવ્યા ને એકલે જવાને, સાથે કશું ન આવે. એક એક વચન દઢ થાય તે વિચારવામાં કામ આવે. મંત્ર મળે છે તે ગાડીમાં કે ગમે ત્યાં ફેરવ. શુચિ અશુચિ ગણવાની નથી. બધી વખત બોલાય એ મંત્ર છે. કઈ સાચી વસ્તુ કહે છે તે મારે પરભવમાં સાથે લઈ જવાની છે. જન્મ થયે તેથી સુખદુઃખ બધાં છે, પણ બધાથી સ્નાન સુતક કરીને ચાલી જવાનું છે. અવિનાશી આત્મા છે. મરે એ નથી. હું તે નહીં જ મરું એમ દઢ કરવાનું છે. આ પકડવાનું કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય, શ્વાસ હોય ત્યાંસુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” જપવું. ગમે તેટલું દુઃખ હેય પણ એમાં વૃત્તિ રાખવી. ભાન હોય ત્યાંસુધી એમાં જ ચિત્ત રાખવું. પૈસાટકા કઈમાં ચિત્ત રાખવું નહીં. અત્યારે ભાન છે તે આત્માનું કલ્યાણ થાય તેમાં વૃત્તિ રાખવી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બેજબૂત જ્ઞાનીનું કહેલું કાનમાં પડે તે પણ મહાભાગ્ય છે. સાંભળતાં પણ જીવને ભાવ થાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાંભળવું. સહ જાત્મસ્વરૂપ” એ ઓળખવું છે. બીજું તો ઘણુંય જોયું, ઓળખ્યું. આટલું માન્ય કરે તે સમાધિમરણ થાય. મરતી વખતે એક સ્મરણમાં ચિત્ત રાખવું છે, એ નક્કી કરી દેવું. શ્રદ્ધા કરી હશે તેટલું થશે. બધાને આધાર શ્રદ્ધા છે. એક કૃપાળુદેવને માનવા. સાચી વસ્તુ માન્ય થઈ તે કલ્યાણ થઈ જાય. જ્યાં સત્ છે ત્યાં દષ્ટિ રાખવાની છે. આટલા વર્ષોને સરવાળે કાઢે કે જીવન શામાં ગાળ્યું? તો કે પ્રમાદ, વ્યાપારધંધામાં. પણ હવે બાકી રહ્યું તે સારું જીવવું છે, તે આખી જિંદગી સફળ થશે. જે કંઈ સાંભળવા મળ્યું તે સંઘરી રાખજે. લક્ષ રાખ. વારંવાર સાંભરે તો વધારે દઢ થાય. આટલે કાળ જે કર્યું તે બધું બીજું, પણ હવે પરવસ્તુ છે તે ખંખેરી આત્માને નિર્મળ કરે. આત્માનું કશું નથી. જ્યાં જ્યાં બંધાયે છે તે બધાથી છૂટવું છે. સહજ આત્મસ્વરૂપ થવું છે. તે માટે સદ્દગુરુદેવ જે તે સ્વરૂપ થયા છે તેમને જ માનવા છે. આત્મસાધના કરીને માનવભવ સફળ કરે છે. તે માટે મંત્ર—મરણ કરવાનું છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સદ્દગુરુ દ્વારા પિતાનું સ્વરૂપ સમજવું છે. એ સમજાશે તે છુટાશે. મેક્ષ મેળવવાને પુરુષાર્થ એ જ ખરે પુરુષાર્થ છે. સર્વ કરતાં એ લક્ષ રાખ. - ૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૬, ૨૦૦૮ મુમુક્ષુ-“રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાને • પ્રયત્ન કરજે.” એમ કૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે. તે ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી–રાત્રિ એટલે શું ? પ્રભાત થયું એટલે શું? રાત્રિમાં કંઈ કામ થાય નહીં. રાત્રિમાં રસ્તો દેખાય નહીં. એવી પરાધીન દશાને રાત્રિ કહે છે. મનુષ્યભવ મળે તે સવાર જે છે. સવારમાં જે કંઈ કામ કરવું હોય તે થઈ શકે. આ મનુષ્યભવ મળે તે પ્રભાત થયું. મેક્ષમાર્ગ સમજાય એ લાગ આવ્યે. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય આદિરૂપ રાત્રિ વ્યતીત થઈ. મનુષ્યભવ મળે તે પ્રભાત છે. પુષ્પમાળા મઢ કરવા જેવી છે. આપણે જેને રાત્રિ કહીએ છીએ તે એમને નથી કહેવી. પણ ગંભીર આશયવાળા શબ્દ છે. રાત્રિ ગઈ એટલે જે વખતે કંઈ કામ ન થાય એવા ભવ છૂટી મનુષ્યભવ મળે. તેમાં શું કરવાથી મોક્ષ થાય? એ બધા રસ્તા દેખાય. નિદ્રાથી મુક્ત થયા એટલે બેઈન્દ્રિય તેઈન્દ્રિય આદિ પરાધીનદશા છૂટી ગઈ ભાવનિદ્રા એટલે મેહ છે. મેહમાં ઊંઘે છે. દર્શનમેહ છે તે દેહને આત્મા અને આત્માને દેહ મનાવે છે. એ મોટી ભૂલ છે. ભાવનિદ્રા દૂર થાય ત્યારે દેહ અને આત્મા ભિન્ન લાગે. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વસ્ય?” Page #210 -------------------------------------------------------------------------- ________________ સંગહ ૪ ૧૮૩ દેહ સંગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરી પદાર્થ છે. દેહ રૂપ છે અને આત્મા અરૂપી છે. રૂપ-રસ–ગંધ-સ્પર્શ–શબ્દથી રહિત આત્મા છે. જ્ઞાન દર્શન આદિ આત્માના ગુણે છે. દેહ દશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, જેમ છે તેમ પદાર્થને જાણે તે ભાવનિદ્રા દૂર થઈ કહેવાય. મેહનિદ્રામાં હોય ત્યાં સુધી ભાન ન થાય. મુમુક્ષુ–૧ પ્રહર ભકિતક્તવ્ય, ૧ પ્રહર ધર્મકર્તવ્ય. એમાં ફેર ? પૂજ્યશ્રી–મેં પ્રભુશ્રીજીને પૂછેલું. પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાનીની આજ્ઞા મળી તે વીસદેહરા, ક્ષમાપના વગેરે મેઢે કરેલું ફેરવીએ એ ભક્તિ. ધર્મ તે આત્મસ્વભાવ છે, પિતાના સ્વભાવમાં રહેવું તે ધર્મ છે; તે આગળ ઉપર ખબર પડશે. કષાય મંદ પડે તેથી સ્વભાવમાં રહેવાય. મનુષ્યભવ દુર્લભ છે. પુરુષને ચેગ, દીર્ઘ આયુષ્ય એ પણ દુર્લભ છે. દેહ છૂટી જાય તે કરવું રહી જાય. થડે કાળ પણ ભક્તિમાં ગાળવે. ધર્મનું સ્વરૂપ અનુભવ થશે ત્યારે સમજાશે. આત્મસ્વભાવ એ જ ધર્મ છે. પાંચ ઈન્દ્રિયના વિષય, કષાય, સ્વચ્છેદ ટાળવા. મુમુક્ષુ-“ઊર્ધ્વમૂલ તરુવર અધ શાખા રે, છંદ પુરાણે એવી છે ભાખા રે, અચરિજવાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે.” (૩૦ ૯) એટલે શું ? પૂજ્યશ્રી–આશ્ચર્યકારક વાતે મહાપુરુષ છવને વિચાર કરવા માટે કહે છે. ઉપર મૂળ અને નીચે ડાળે, એવાં વચને વિચાર કરવા માટે કહે છે. શરીરની રચના એવી જ છે. જેનાથી શરીરનું પોષણ થાય છે તે જીભ ઊંચે છે; બીજું નીચે છે. બધાનું મૂળ શું? તે વિચારવા કહ્યું છે. દેહ તે હું એમ થઈ ગયું તે સંસારનું મૂળ છે. એને બધે વિસ્તાર તે સંસાર છે. એ ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભૂલ નીકળે તે સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય. પોતાનું સ્વરૂપ અદશ્ય છે, તે બધાને આધાર છે. - ૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ વાંચીને વિચારવાની કાળજી રાખવી. લક્ષ્મી કઈ વખતે આવે ને કઈ વખતે જાય. દુખ છે તે સુખ મનાય છે. બેટી માન્યતા એ જ દુઃખ છે. હું દેહ છું, દેહ પવિત્ર છે એ વિપરીતતા છે. વિષ્ટાને ઘડે હેય તેને દેવે તે પવિત્ર થાય? દેહને સારો ગણે, નાન કરાવે, દેહની સંભાળમાં ખોટી થાય, દેહમાં આનંદ નથી છતાં દેહથી આનંદ માને એ બધી વિપરીતતા છે. જગતને સારું દેખાડવા આખી જિંદગી ગાળે છે, પણ લેકના કહેવાથી કંઈ હિત ન થાય. પિતાને માટે કરવું છે. લેક મૂકે પિક. જેમ જેમ નિર્મળતા વધે તેમ તેમ અવધિ, મન:પર્યવ આદિ જ્ઞાન થાય છે, પણ ક્ષપશમભાવ હોવાથી પડવાને ભય છે. ખાસ જરૂરી છે થતજ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મની અનેક પ્રકારની વિચિત્રતા છે. પહેલાં દર્શન મેહ મંદ કરવાને છે. પછી સમકિત થાય છે. એ વિના બધું અવળું છે. મેહનીય કર્મના બે ભેદ છે એક દર્શનમેહનીય અને બીજું ચારિત્રમેહનીય. પહેલામાં પહેલાં વિપરીતતા ટાળવી. જીવ અનિત્યને નિત્ય માને છે, દેખાય છે તે એમનું એમ રહેવાનું નથી છતાં સાચું માને છે. ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ બેધામૃત હું મોટો થાઉં છું એમ માને છે! જેમ છે તેમ માનવાનું છે. આત્માને આત્મા, શરીરને શરીર, નિત્યને નિત્ય, પિતાનું નહીં તેને પર અને પિતાનું તેને પિતાનું માને. એટલું થાય તે સમ્યદર્શન છે. મુમુક્ષુ-એ સમ્યકત્વ તાકીદથી કેમ થાય? ઉત્તર–સાવધાન થવું, ગાફલ ન રહેવું. જેવું છે તેવું માનવું તેમ જ જેવું. “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” (૮૨૬). નિશ્ચય કરે તે પછી તેના ઉપાય શેળે. કેમ થતું નથી ? એમ છે. કામ કરવું હોય તેની કાળજી રાખે તે વહેલું થાય. વ્યાપારાદિમાં કાળજી રાખે છે પણ ધર્મમાં કાળજી કેમ નથી રાખતા? કેમ તમારા દહાડા ઊઠયા છે?” એમ પ્રભુશ્રીજી વારંવાર ઠપકો આપતા. સંસારી કામની નકામી આગળથી ચિંતા કરે છે. આખો દિવસ એમાં જ ગાળે છે. અગાઉથી ફિકર કરે તે “અનવસર આર્તધ્યાન છે.” (પર૭). જે કામ જે વખતે જરૂર પડે તે વખતે તેની ચિંતા કરે તે અવસર આર્તધ્યાન છે. મુમુક્ષુ—“આરેગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ” (૨-૭૩). એટલે શું ? ઉત્તર–આરેગ્યતા માટે ખાવાપીવામાં વિવેક રાખો. ખાવાનું કરતાં પહેલાં વિચાર રાખ. જીભના સ્વાદને લઈને અપથ્ય ન ખાય, વધારે ન ખાય. ખાવા માટે જીવવું નથી. સંસારમાં જે કંઈ મહત્તા કહેવાતી હોય તેને કલંક ન લાગે તેવી રીતે વર્તે. પિતાની ફરજ જે કામ કરવાની હોય તે ચૂકે નહીં. વિવેકબુદ્ધિથી વર્તવાનું છે. પવિત્રતા એટલે દે દેખીને ટાળવા. પવિત્ર પુરુષનું સ્મરણ, એથી પવિત્ર થવાય છે. જેવા થવું હોય તેવાને સંભારવા. પવિત્રતા ઓળખવી. મલિન ભાવે અને મલિન વર્તનથી ડરતા રહેવું. વિવેકી જીવ મૂળ વસ્તુ પર લક્ષ રાખે છે. કૃપાળુદેવે “પુષ્પમાળામાં વચન લખ્યાં છે, તે બહુ ગંભીર છે. દરેક જમાનામાં કઈ કઈ મહાપુરુષ થાય છે. પ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૮ સંસારના ભાવ છોડી અહીં આશ્રમમાં રહેવું મુશ્કેલ છે. ભાગ્યશાળી હોય તેને અહીં ગમે છે. અહીં ઘણું આવે છે પણ કેઈકને ગમે છે. માજશેખથી ઉદાસ થાય ત્યારે ભક્તિ ગમે. પ્રીતિ અનંતી પર થકી, જે તે ડે હોતે જોડે એહ કે, પરમ પુરુષથી રાગતા, એકતા હો દાખી ગુણગેહ કે.” (દે. ૧) સંસારને મેહ છોડે એ મોટી વાત છે. બે રસ્તા છે. મને રથને ખાડો પૂરવા જાય તે પુરાય નહીં. પુરુષ મળે ત્યારે ફરે છે. કાલે વાત આવી હતી કે પહેલાં રાજવૈભવ ભગવ્યા પણ છેવટે સાધ્વી મળી ત્યારે શાંતિ થઈ. એગ્ય જીવ હોય તેને લાગે કે મારા માટે કહે છે. આ કાળમાં આરાધક જીવ ડાક હોય છે. જી વિરાધક છે. કર્મભાવ દઢ થઈ ગયું છે. વિરાધના કરે છે, આરાધનાની ખબર નથી. કાળ પડતે આવે છે. આયુષ્ય, ધર્મભાવના, પરમાર્થભાવના ઓછી થતી જાય છે. કંઈક પરમાર્થની જિજ્ઞાસાયે નથી. ઘણે સત્સંગ થાય ત્યારે લાગે કે આ પરમાર્થ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૮૫ મુમુક્ષુ—દેશ, કાળ, મિત્ર એ સઘળાંના વિચાર સત્ર મનુષ્યે આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવા ઉચિત છે.” (૨-૮૮). એટલે શુ? પૂજયશ્રી—કયા દેશ છે? કયા કાળ છે ? કયું ક્ષેત્ર છે? તેના વિચાર કરીને કામ કરવાનું છે. સવારમાં ઊડી વિચારવું કે આ પંચમકાળમાં શું શું કરવા ચેગ્ય છે ? કામ કરવામાં શક્તિ આદિકના, સહાયક મિત્રને, બધાના વિચાર કરવેર વિચાર કરીને કામ કરે તે હિતકારી થાય. કૃપાળુદેવનાં વચના અગાધ છે. માઢે કયો હાય તા કૈઈ દિવસ સ્ફુરી આવે. પરમા એના ગડન છે. બધાંય શાસ્ત્રોના સાર એમાં છે. વચનેાની ઉપાસના કરે તેા હાથમાં આવે. અધય શાસ્ત્રો, આખી દ્વાદશાંગી એમાં સમાય છે. જ્ઞાનનું અગાધપણુ ખબર પડે ત્યારે હું કઈ ન જાણુ” એમ થાય. અનંત જ્ઞાનની આગળ મેં શું જાણ્યુ છે? સત્ વસ્તુ વિના અધુ કલ્પિત છે. જે કલ્પિત તેનુ માઽાત્મ્ય શું ? કલ્પિતનું માહાત્મ્ય લાગે છે, તેથી સત્ સમજાતું નથી. ‘જ્ઞાની જાણે છે, હું કઈ ન જાણુ' એમ થાય ત્યારે સમજાશે. ‘હું જાણુ છું’ એ અભિમાનના કાંટા છે, ત્યાં સુધી વિનય ન આવે. એ આવ્યા વિના સમકિત ન થાય. ૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૦, ૨૦૮ પ્રશ્ન-કૃપાળુદેવને સં. ૧૯૪૪ માં સમ્યગ્દન હતું? પૂજયશ્રી—મેાક્ષમાળામાં કેટલેા મહિમા છે! કૃપાળુદેવે લખ્યુ છે કે અજ્ઞાનયેાગીપશું તે! આ દેડ ધર્યો ત્યારથી જ નહીં હાય.” (૪૫૦). સમ્યક્ત્વ વિના એવી મેાક્ષમાળા લખાય જ નહીં. પ્રશ્ન-ઉત્પાદ—થય—ધ્રુવ એટલે શુ? પૂજ્યશ્રીએ ત્રિપદી છે. મહાવીર ભગવાને ગૌતમને કહી હતી. એ સ્યાદ્વાદ છે. આત્મા પણ વસ્તુ છે. આત્મા દ્રવ્યે નિત્ય છે. પર્યાયષ્ટિએ આત્માના ઉત્પાદવ્યય છે. કાઈ મનુષ્ય મરી દેવમાં જાય તેા મનુષ્યપર્યાયના વ્યય, દેવપર્યાયની ઉત્પત્તિ અને જીવ અવરૂપે સ્થિર રહ્યો. દ્રવ્યદષ્ટિથી વસ્તુ સ્થિર છે, પર્યાયષ્ટિથી અસ્થિર છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, એને વિચાર કરે તેા છ પદની શ્રદ્ધા થાય. વસ્તુ જવા આવવાથી શેક ન કરવા. હ શાક કરવે એ જ જન્મમરણનુ કારણ છે. પ્રશ્ન—ત્રિગુણુરહિત’ એટલે શુ? પૂજયશ્રી—સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ્ણા કહેવાય છે. ખીજાને દુઃખ દેવાના ભાવ તે તમેણુ છે, પેાતાને મેાજશેાખ કરવાની વૃત્તિ તે રોગુણ છે, અને જે ભાવે મેક્ષના કામમાં આવે સાધુતા, સજ્જનતા તે સત્ત્વગુણ છે. એ મષા શુભાશુભ ભાવે છે, તે સારી ખાટી ગતિનાં કારણ છે. એ ત્રણેથી આત્મા રર્હુિત છે. શુદ્ધભાવથી મેાક્ષ છે. તામસીવૃત્તિ અને રાજસીવૃત્તિ બેય અશુભ છે. સાત્ત્વિકવૃત્તિ એ શુભભાવ છે. શુદ્ધભાવ સમકિતીને આવે છે. સુખ આત્મામાં છે. પથ્થરમાં જેમ મૂર્તિ કતરાયેલી હાય તેમ સમિતીને આત્મા સુખસ્વરૂપ છે એમ કાતરાઈ ગયું છે. તેથી પરવસ્તુની તૃષ્ણા નથી, २४ Page #213 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૧, ૨૦૦૮ જાગ્યા ત્યારથી સવાર. આપણે જે શીખ્યા નથી તે શીખવાનું છે. સત્સંગ હોય તે દરેકને પિતાનું હિત કરવું છે એમ લાગે. ધર્મ “આત્મવિચાર– કર્તવ્યરૂપ” છે, ધર્મ શું તે સમજાવ્યું અને સમજણની પ્રથમ જરૂર છે, ભજવાનું તે પછી. સમજણથી પળાય છે એમ લાગે ત્યારથી ધર્મ પામ્ય કહેવાય. એ કર્તવ્ય લાગ્યું નથી. પૈસા કમાવા એ કર્તાવ્ય લાગે છે, પણ મારે આત્મવિચાર-કર્તવ્યરૂપ ધર્મ કરે છે એમ નથી લાગતું. પુણ્ય હોય ત્યારે સાચી વસ્તુ હાથમાં આવે છે. સર્વ જીવ પ્રત્યે સમાન દષ્ટિ રાખવી, એ કંઈ જેવી તેવી વાત નથી. બહુ મુશ્કેલ છે. આત્મા એાળખાય ત્યારે સમદષ્ટિ રહે. પ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૮ ઉન્માદ એટલે ધર્મનું અભિમાન તે પણ પ્રમાદ છે. આળસ કષાય એ બધા પ્રમાદ છે. બધે સાચવવાનું છે. ધર્મ ન કરે તેય ખોટું અને ધર્મ કરી અભિમાન કરે તેય ખોટું છે. ધર્મમાં ઢીલ કરવા જેવું નથી. ધર્મમાં આદર રાખવાનો છે. ધર્મમાં અભિમાન કરવા જેવું નથી. જ્યાં જયાં જે જે છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” રોટલી તવા ઉપર બળી ન જવા દેવી અને કાચી પણ ન રાખવી. ધર્મ કરીને, ત૫ કરીને પાછું અભિમાન કરે કે મેં તપ કર્યું, હું તપસ્વી છું તે ખોટું છે અને ધર્મ ન કરે તેય ખોટું છે. કૃપાળુદેવનાં વચને મોઢે કરીએ. આગળ ગુણ કરશે. આત્માના વિચારની ગરજ જાગે તે પછી મેઢે કરેલું કામ આવે. આત્મસિદ્ધિ, છ પદને પત્ર એને આધારે આત્મવિચાર થાય. પૂર્વના સંસ્કારી હોય તેને તે વારંવાર એમાં વૃત્તિ જાય અને વિચારણું જાગે. જવને મદદ મળે તે પિતે ચાલતાં શીખી જાય. બાર ભાવના વાંચી પણ મેહ ન જાય ત્યાં સુધી વિચાર જાગે નહીં. બીજી વસ્તુઓમાં મેહ હોય ત્યાં સુધી આત્મા ન સમજાય. વૈરાગ્યની બહુ જરૂર છે. બીજી ગતિમાં ન બને. આ મનુષ્યભવમાં થાય એવું છે. મહાપુરુષના જીવનમાંથી ઘણું શીખવાનું હોય છે. કૃપાળુદેવને આઠમા વર્ષે જાતિસ્મરણ થયું, તેથી આગળ જે મહાપુરુષે મળેલા, બેધ સાંભળે તેનું સ્મરણ થયું અને તેથી કરીને જીવન પવિત્ર બનાવ્યું. કૃપાળુદેવનું એકનું એક વચન વાંચીએ તે નવું નવું લાગે, નવા વિચારે સ્કુરે. એક એક પત્ર વાંચીએ તે આત્મામાં આનંદ આવે. “સપુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૯૬૬) જેમ જેમ અર્થ કરે, વિચારે તેમ તેમ અનંત અર્થ, અનંત ભાવ ભરેલા છે એ સમજાય છે. વીશ દેહરા રોજ ભક્તિપૂર્વક ભણે તે કેટલાંય પાપ ખસી જાય. હું મોટે' એમ અભિમાન થાય છે, પણ આમાં અધમાધમ કહ્યું છે. લઘુતા આવે એવું છે. જ્ઞાન અનંત છે. હું કંઈ જાણતું નથી, એવું રાખવું. સાગરમાંથી ટીપા જેટલું પણ જ્ઞાન રહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ સુંદર ભાવ છે. કંઈક વૈરાગ્ય હય, જન્મમરણને ત્રાસ લાગ્યું હોય, સંસારમાં સુખ નથી, સાચી વસ્તુ આત્મા છે, આત્મા જાણવે છે, આત્મા જાણ્યા વિના કેઈને મેક્ષ Page #214 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ જે ૧૮૭ ન થાય એમ લાગે ત્યારે એ સિદ્ધાંતબેધ પરિણમે. ૬૦ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧, ૨૦૦૮ બધું સ્વપ્ના જેવું છે. આજે છે તે કાલે નહીં. જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી આત્માનું કામ કરી લેવું. કૃપાળુદેવને શું કહેવું છે, તે સમજી લેવું. પુરુષને વેગ એ લહાવો મળે છે. તેને વારંવાર સંભાર. આ ભવમાં એ વેગ મળે છે, તે જે તે નથી. લક્ષ રાખવાનું છે. જ્ઞાનીને વેગ થયે તે સફળ થાય એવું કરવાનું છે. મંત્ર એ આત્મા છે. જેવું તેવું નથી. બીજ છે. એ આપણે પિષવાનું છે. ભૂલે ત્યારથી ફેર ગણ. ધર્મનાં ફળ બહુ મીઠાં છે. મરણ વખતે મંત્ર ઘણું કામ આવશે. માટે આરાધના કરવી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરતાં દેહ છોડ છે. ખંભાતમાં ત્રિભુવનભાઈનું શરીર બરાબર નહેતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું ત્યાં ગયે. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમ ગુરુ નિગ્રંથ” જવું કે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે” જપું? છેવટે મારે શું કરવું? તેમને કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળે. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું “સહજામસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તે કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે!” મરતાં સુધી તેઓની વૃત્તિ તેમ જ રહી હતી. ૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૨ બીજાં કામ તે જીવ કરે છે, પણ જરૂરનું સાથે આવે એવું ભક્તિનું કામ નથી કરતે. ભક્તિના સંસ્કાર છે તે જેવા તેવા નથી. સાચું બીજ હોય તે પલટે નહીં. મહાપુરુષનું ઓળખાણ થાય તે કઈ દિવસ ઠેકાણું પડે. યથાતથ્ય ઓળખે તે સમ્યક્ત્વ થાય છે. સાચી વસ્તુ પ્રત્યે અનાદિકાળથી જીવ ષ કરતો આવ્યો છે. કર્મ બંધાય છે, તેથી દેહ ધારણુ કરે છે, ભટક ભટક કરે છે. “મારાથી નથી થતું, પણ આ છે તે સારું” આટલે ભાવ થયે તે મેડે વહેલે એ ભણું વલણ થશે. વહેતી ગંગામાં હાથ ધેયા તે કામ થઈ જાય. સદ્દષ્ટિ ધર્મ પ્રત્યે થાય તે હિતકારી છે. સંસ્કાર પડેલા હોય તે વહેલા મેડા ઊગે. ભક્તિના સંસ્કાર જેવા તેવા નથી. સારી વસ્તુ સારી લાગે તે એને લાભ થાય. મહા પુણ્યને ઉદય હોય તે એને સાચા ધર્મ પ્રત્યે રુચિ થાય છે. કેઈને કશું હાથમાં રહેવાનું નથી. બધું મૂકીને જવાનું છે. ૬૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૫, ૨૦૦૮ મન જીતવા માટે ઈન્દ્રિયે છતવી. ઈન્દ્રિયે જીતવા માટે સ્વાદેન્દ્રિય પહેલાં જીતવી. લક્ષ રાખીને અલ્પ પણ આજ્ઞા આરાધે તે આગળ વધે. પિતાની મેળે જીવે બાણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ કરે તે કામ આવે. ધ્યેય વગરનું કામ કરવું તે નકામું છે. શું કરવું છે તે જીવને ખબર નથી. દહાડા કાઢે છે. આ જ કરવું છે, જન્મમણ છોડવા માટે કરવું છે એવું એને થતું નથી. જે જે મહાપુરુષે થઈ ગયા છે, તેઓએ પહેલો Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બોધામૃત નિશ્ચય એ કર્યો કે જગતમાંથી ઉત્તમ વસ્તુ હોય તે પ્રાપ્ત કરવી છે. એને માટે બળ જોઈએ છે. પુરુષાર્થ કરે તે થાય. જીવને ઉત્તમ દશા પ્રાપ્ત કરવી છે એમ એને થાય તે આગળ વધે. બધાનું કારણ સત્સંગ છે. સત્સંગમાં સાંભળવા મળે તેથી રુચિ જાગે તે વહેલું મોડું કરે. દેખાદેખી ધર્મ ન કરે. દાન કરી ધર્મ માને છે, પણ જ્ઞાની કહે છે કે પહેલે સત્સંગ કર. તેમાં સાંભળવું, નકકી કરવું. સત્સંગમાં પોતાને જે કરવાનું છે તે જ સાંભળવાનું મળે છે, આત્માની વાત સાંભળવાની મળે છે. ઘણું શાસ્ત્રો વાંચવા કરતાં સત્સંગથી વધારે લાભ છે. સત્સંગ એ પહેલામાં પહેલે અને સહેલામાં સહેલે છે. પિતાના દેષ સત્સંગમાં જણાય છે. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવે તે લાભ થાય. આત્મજ્ઞાનનું કારણ ભક્તિ છે. આ કાળમાં કૃપાળુદેવ અલૌકિક પુરુષ થઈ ગયા છે. આજ સુધી ગમે તેટલું કર્યું હોય તે ભૂલી જઈ હવે મારે જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે એમ કરે તો ઘણું કામ થાય એવું છે. સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે તે હવે આજ્ઞા આરાધવાની છે, એ લક્ષ રાખ. બધું સ્વપ્ના જેવું છે. જ્ઞાનીને ઉપદેશ, આજ્ઞા, જીવને આધારરૂપ છે. મન પસંદ કરે એવું ન માનવું. મનનું માનવું એ સ્વછંદ છે. જ્ઞાનીનું કહેવું માનવું છે. મનરૂપી અશ્વ ઉપર જવ બેઠે છે, એ એને ગમે ત્યાં તાણી જાય છે, એને થકાવવાનું છે. મન જ્ઞાનીનાં વચનમાં રેકાય તે દેડદેડ કરવી છોડી દે. મન જ્ઞાનીનાં વચનમાં લીન થાય એનું નામ અનુભવ છે. વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ થાકે નામ.” (નાટક સમયસાર) એક વાણિયું હતું. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થડા છે, માટે કૈઈ દેવને વશ કરું. પછી તેણે આરાધના કરી. તેની આરાધનાથી દેવ પ્રસન્ન થયા અને કહ્યું કે કામ બતાવ, નહીં તે ખાઈ જઉં. તેણે કહ્યું, હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી નવરે હોય ત્યારે ચઢવા-ઊતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રમાં રાખવું તે થાકે, નહીં તે નહીં થાકે. ૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૬, ૨૦૦૮ ઇચ્છા એ જ જગત છે. ઇચછાનો નાશ થાય તે પરમપદપ્રાપ્તિ થાય. દેહની ચિંતા કરવાથી કંઈ ન થાય. “સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સપ પ્રારબ્ધકું, જ્યુ લેહા કુટે લુહાર.” શરીરનું જેમ થવું હોય તેમ થાઓ. આપણું કામ આત્મવિચાર કરવાનું છે. પ્રારબ્ધને આધીન શરીર છે, પુરુષાર્થને આધીન આત્મવિચાર છે. ન કરે તે એ આત્મવિચાર પડ્યો રહે. જગતની મેહિનીમાં ફસાવું નહીં. જાગૃત જાગૃત રહેવાની જરૂર છે. સ્ત્રીમાં મેહિત થયે તે પછી વિવેક આવા મુશ્કેલ છે. કામી જને દુઃખી છે, સંતે સુખી છે. સંતેયરૂપી ઝાડને ઉખેડનારી તૃણું છે. રણને જીતે તે શુરવીર નહીં, પણ મનને Page #216 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ જીતે તે શૂરવીર છે. મનની સાથે લડવાનું છે. મરતી વખતે કઈ કુટુંબીઓ કામ નહીં આવે. કેઈ હંમેશાં રહે એ પદાર્થ નથી, તે તેને આધારે આ જીવ પડી રહ્યો છે? વૈરાગ્ય જોઈતો હોય તે મરણને સંભારવું. શાંત મન હોય ત્યાં સુખ છે. યૌવનવય સત્પુરુષાર્થને ગ્ય છે. પછી થશે નહીં. વિષયે ઝેર જેવા છે. વિષ ખાધું હોય તે એક ભવ મરે, પણ વિષયે તે ભભવ મારે છે. ૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ વાચન કરવું હોય તે સદ્દગુરુને સંભારીને કરવું. દરેક કામ કરતાં, ખાતાં પીતાં, ઊઠતાં બેસતાં સદ્ગુરુને સંભારવા. કેઈ અલ્પ પણ કામ કરતાં પુરુષને રાંભારવા. કશું ઈચ્છવું નથી. જેને છૂટવું છે તેણે રાગદ્વેષ ન કરવા. નવાં કર્મ ન બંધવા. જૂનાં ભોગવી લઈ ચાલ્યા જવું. ઈચ્છા ન કરીએ તે નવાં કર્મ ન બંધાય. ઉદાસીનભાવે ભોગવી નાંખવાં. જ્ઞાનવિચારથી જ્ઞાન થાય છે, આત્મા પ્રગટ થાય છે. સત્સંગ કરવાનું છે. જે સંગ કરે તે જીવ થઈ જાય છે. આતમભાવના થાય તે મેહ ક્ષય થાય. પછી મહ ફરીથી ન થાય. જે જીવને નિશ્ચય છે કે આટલું જીવન આત્મકલ્યાણમાં ગાળવું છે, તેને બોધ પરિણામ પામે છે. એવું ન હોય તો ક્યારા સુધી પાણી ન પહોંચે. “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેવાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (૭૧૯) એવું જેને થાય તેને બંધ પરિણામ પામે. શબ્દ કામ ન કરે, આત્મા કામ કરે છે. શિયાળને મુનિએ બોધ આપ્યો તેથી શિયાળે રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ત્યાંથી રારા ભાવે દેહત્યાગ કરી પ્રીતિકર શેઠ, મુનિ થઈ ક્ષે ગયા. (પ્રવેશિકા–૪૪) અંદરથી આત્મા ફરે ત્યારે થાય. બાકી તો મોટાં મોટાં ભાષણ આપે પણ પિતે અંદરથી કેરો રહી જાય છે (“લઘુયોગવાસિષ્ઠ-સારના વાચન પ્રસંગે ) ૬પ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૮ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તે લાભ થાય. કોઈ તત્વજ્ઞાન માગે તે કહેવું કે અગાસ જાઓ. ત્યાં જ્ઞાનીની આજ્ઞાથી મળશે. જ્ઞાનીની આજ્ઞાથી લાભ છે. આપણું હિત થાય તેવું કરવું છે. જ્ઞાનીની આજ્ઞા કેઈ પણ જીવ પામે એ લક્ષ રાખવે, નહીં તો આપણે વચ્ચે પથરા જેવા થયા. જ્ઞાનીની આજ્ઞાથી વિશેષ લાભ છે. ગમે તે ગોખવાનું હોય તેના અર્થ પહેલાં વિચારવા, પછી ગેખવું તે આપણને ગોખતાં વિચાર આવે. જેમ આપણને વિચાર ઊગે તેમ કરવું. અંજનાર આઢિ સાત વ્યસનના સેવનારા પણ કેવળજ્ઞાન પામ્યા છે. ફરી જાય તે ફરી જાય. સ્થૂલિભદ્ર બાર વર્ષ વેશ્યાને ઘેર રહ્યા, પણ ફરી ગયા તે ફરી ગયા. પછી ચોમાસું ત્યાં જ રહ્યા પણ કઈ દિવસે સામું જોયું નહીં. સજજન હોય છે તે જન્મથી જ નિર્દોષ હોય છે. દ ભણી વૃત્તિ જાય જ નહીં. - જેનું મન શાંત થયું છે, તેને ઈચ્છા થતી નથી, દેખે એટલું જ. સંસારમાં ચાર ગતિમાં ક્યાંય સુખ નથી. બધે દુખ ને દુઃખ જ છે. ફરી જન્મવા જેવું નથી, એમ જેને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ બેધામૃત વૈરાગ્ય થાય, આસક્તિ છૂટે તે ભાગ્યશાળી છે. ચૌદે રાજલેકમાંથી કઈ વસ્તુ આકર્ષી શકે નહીં, તેને ભવવેરાગ્ય કહે છે. જ્ઞાની કહે છે કે અમે નવરા નથી. કરવું હેાય તે પૂછે, નકામા ખાટી ન કરે. ખીજા કામ જેમ કાળજીપૂર્વીક કરે તેમ ધર્મ' પણુ કરવા. ધમ કરવા હાય તા ધના વિચાર કરવા. વિચાર ન કરે તે ધમ ન થાય. બીજા કામ તનતાડથી કરે છે, તેમ આ ધર્માં પણ કરવાના છે. પ્રભુશ્રીજી કહેતા કે ખીજાં કામમાં કાળજી રાખેા છે અને આ ધમાઁના કામમાં આવું કરે છે! તમારા દી ઊઠયા છે? એમ પ્રભુશ્રીજી વઢતા. જેને સત્પુરુષના સેગ નથી મળ્યા તે તે ખીજી વસ્તુની ઇચ્છા કરે, પણ ચે થયા છતાં પકડ ન કરે તે તેા ઊલટા દુર્ભાગ્યશાળી છે; આસક્તિ ન થાય તે ભાગ્યશાળી છે. શમ, વિચાર, સતેષ અને સત્સંગ એ મોક્ષના દ્વારપાળ છે. મુમુક્ષુ હાય તેણે એ વસ્તુ સંગ્રહવી જોઈએ. સાંભળવા ચેાગ્ય એક આત્મા છે. બીજી વસ્તુ શુ સાંભળવી ? બીજી એને કાને પણુ ગમે નહીં એમ કરવાનું છે. આત્મા સંબંધી સાંભળ્યું હોય તે મનન કરવું, ધ્યાનમાં રાખવું. આત્મા સાંભળે, મનન કરે અને કર્મ બંધાય એવું ન કરે તે મેક્ષ્ જાય. નિર'તર આત્માના અભ્યાસ ચાલુ રહે એવે અવિચ્છિન્ન અભ્યાસ જોઈ એ—વચ્ચે તૂટે નહીં એવા અભ્યાસ કરવાના છે. પેાતે ચૈગ્યતા મેળવી, પછી સદ્ગુરુના વચનને અને શાસ્ત્રને મેળવીને તપાસવું. એ બધા એમાં સાક્ષી પૂરે તે આત્માના અનુભવમાં ભૂલ ન રહે. જેને સંસારી જીવેાના સમાગમ પ્રિય લાગે અને શાસ્ત્ર ઉપર રુચિ નથી તેણે સઘળું ખાયું, તદ્ન ખેાયું. સંસાર કેવળ દુઃખરૂપ છે, તેમાં માત્ર અનંત દુઃખ જ છે. અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા.” જે સુખ કહેવાય છે, તે પણુ દુઃખ જ છે. દુઃખને સુખ કહે છે, ત્યાં દૃષ્ટિ કરવા જેવુ નથી. જ્યાં આકુળવ્યાકુળતા હોય ત્યાં સુખ કયાંથી હાય? દુ:ખ જ છે. આત્મા બીજી વસ્તુઓથી અસગ છે. પેાતાનુ' જ્ઞાન તે વિવેકજ્ઞાન છે. વિવેકમાં એ સ્પષ્ટ ભિન્ન જણાય છે : સત્ય અને અસત્ય. પછી અભ્યાસ કરવાના છે. એ વસ્તુ જુદી જણાય તેમાં એક ગ્રહણ કરવાની અને એક ત્યાગવાની હાય છે. જે વસ્તુ સત્ છે, હિતકારી છે તેના અભ્યાસ કરવા. જે વસ્તુ સત્ય નથી તે તરફ વૈરાગ્ય રાખવા. સમજવુ એ કઈ વિકટ વાત નથી. ૫ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી.” (૫૩૭), સમજણુ પહેલાં કરવાની છે પછી એમાં સુખ એવું તેા મળશે કે પરની જરૂર નહી પડે. આત્માનું સુખ શાશ્વત છે. આત્મા શાશ્વત છે તે સુખ પણ શાશ્વત છે. પહેલાં કષાય મંદ કરવાના છે. સંતેષ આવે તે લાભ જાય. બધા પૂના સ ંસ્કાર બાળી નાખવા. હું કંઈ જાણતા નથી, એ કરવાનુ છે. ખધાનું મૂળ વિશ્વાસ છે. ‘શ્રદ્વા પરમ દુષ્કા’શમ હોય તે એની ઇચ્છા શમાઈ જાય. ત્રિવિધ તાપ લાગે નહીં. અધિ વ્યાધિ ઉપાધિ ન રહે. આધિ એટલે મન સંબંધી દુઃખ, વ્યાધિ એટલે શરીર સંબંધી દુઃખ અને ઉપાધિ એટલે પ્રવૃત્તિએ એ ત્રણે દુઃખ દેનાર છે. સમષ્ટિ થઈ જાય તે ખરુ' સ્વરૂપ પ્રગટ થાય. “સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખા.” શમ ઉપાય છે, દવા છે. શમને Page #218 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ અભ્યાસ પડે તે આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણે જાય. મોક્ષને માર્ગ સુખરૂપ છે. મુમુક્ષતા આવે ત્યારથી સુખ પ્રાપ્ત થવા લાગે છે. શમરૂપી કવચ પહેરે તે વા જેવું બાણ આવે તેય લાગે નહીં. અંદરથી શીતળીભૂત રહે છે. જગતમાં ગમે તેવા તેફાન હોય પણ એનું અંતર શાંત છે. શમ થવા માટે નિર્મળ બુદ્ધિ જોઈએ. કર્મની મલિનતા દૂર કરી આત્માને જેતે આવે તે નિર્મળ બુદ્ધિ થાય. શમ તેની પાસે છે કે જેને ગમે તેવા પ્રસંગમાં રાગદ્વેષ ન થાય. ગમે તેવી આપત્તિ આવે, લાંબી હોય, તેમાં ધીરજ રાખે તે શાંતિને વરનાર છે. તે જ શાંત રહી શકે છે. થોડું થોડું તે સહન કરનારા ઘણું છે, પણ ઠેઠ સુધી ટકી રહેવું મુશ્કેલ છે ગમે તે ઉદય હોય તે પણ હલકે વિચાર ન કરે તે શાંતિ રહી શકે. ધીરજ રાખવી જોઈએ. અંતરમાં શાંત નિગ્રંથ, બહાર ગૃહસ્થ આચાર દેખાડે બહુ મુશ્કેલ, વ્યવહારમાં રહેવું ને શાંતિ રાખવી બહુ મુશ્કેલ છે. એનામાં જે શાંતિ હોય તે બીજા જેને પણ શાંતિ થાય અને થોડીક વાર આધિ વ્યાધિ ઉપાધિ ભૂલી જાય છે. આર્યપુરુષે શમને સાચવે છે. એ જ કામ લઈ મંડે. એ જ કામનું છે. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચાતાં ] ૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૮ પ્રજ્ઞાને છીણી જેવી કહી છે. લાકડું ફાડે ત્યારે પહેલાં વળ જોઈને પછી છીણી મારે તે બે ભેદ થઈ જાય. તેમ આત્માનાં લક્ષણ અને જડનાં લક્ષણ તપાસી વચ્ચે પ્રજ્ઞા એટલે વિચારરૂપી છીણું મારે તે ભેદજ્ઞાન થાય. મેહ છે તે શાતા અશાતા બધામાં મૂંઝવે છે. સદ્વિચાર મેહને દૂર કરે છે. અશાતામાં ખેદ ન કરે, શાતામાં હર્ષ ન કરે, એ સદુવિચારને ગુણ છે. “ ના તુ કરતાં મુનિને જ્યારે વિચાર જાગે ત્યારે કેવળજ્ઞાન પામ્યા. જ્યારે ત્યારે વિચાર કરશે ત્યારે ઠેકાણે પડશે. અવિચારદશા છે તે નિદ્રા જેવી છે. અવિચારને લઈને મન ભમે છે. વિચાર નથી જાગ્યા ત્યાં સુધી જીવ અનિત્ય વસ્તુઓમાં મેહ કરે છે. રાતદિવસ ચેતવાનું છે કે અવિચારમાં ન જવાય. અવિચારથી લાંબુ કર્મ બંધાય, તેથી રખવું પડે. આત્મવિચાર મૂકે તે અવિચાર આવે. દુર્જન છે તે દુઃખની કઠી છે. દુર્જનને સંગ કરે તે જીવ આફતમાં પડી જાય. દે થઈ જાય, એના કરતાં પણ દેવીને (દુર્જનને) સંગ કરે એ વધારે ખરાબ છે. દુર્જનને સંગ તે અસત્સંગ છે જીવન્મુક્તને સંગ તે સત્સંગ છે. સત્સંગથી નિર્ભય થવાય છે. વિચારથી બધું પમાય છે. જ્ઞાનાવરણીય આદિ જે આવરણ છે તે વિચારથી ટળે છે. વિચાર જાગે તે આખું જગત અસાર લાગે. તેથી વિતરાગતા આવે છે, નિષ્કામ સ્થિતિ થાય. જીવન્મુક્તનું મન છે તે પૂર્ણપદને ઈએછે છે, પૂર્ણપદની છાયા તેમાં દેખાય છે. એ રાગદ્વેષ કરતું નથી. ત્યાં આગળ મનને અવલંબન પૂર્ણપદનું છે. ધ્યાનમાં મન પૂર્ણપદમાં રહે છે. એટલે પૂર્ણ પદ ત્યાં એનું અવલંબન છે. એને રાગાદિ થાય નહીં, ઈચ્છાય નથી થતી. આ જગત હાલતું ચાલતું દેખાતું નથી, પણ એને કાષ્ઠતૃણવત્ આખું જગત લાગે * દૈપાયન મુનિનું દષ્ટાન્ત Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આધામૃત છે. વિષયેાની ઉત્સુકતા નથી. તૃષ્ણા રહી નથી. આ સારુ' છે, આ ખાટુ છે’ એ મનમાંથી નીકળી ગયું છે. મન શાંત થયું છે. ઊંઘમાં મન મૂઢ છે, વિચાર કરી શકતું નથી. સ્વપ્નમાં મેડ હોય છે, જાગૃતિમાં મૂંઝવણ-ઇષ્ટ અનિષ્ટ રહે છે. નિદ્રા, સ્વપ્ન, જાગૃત એ ત્રણેથી એની જુદી અવસ્થા છે. ભવ કાને કરવા પડે છે? હું કાણુ છું? એ વિચારો. બધું કરીને એ કરવું છે. વિચાર છે તે બધે પ્રવેશ કરે છે. કાઈથી ખળે નહી. પતિની પણ પાર જાય. સદ્વિચાર છે તે પરમાનંદનુ મૂળ છે. વિચાર એ જ આત્મા છે. પ્રમાદ ઇંડીને એને સેવે, વિચાર કરે. ૬૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૩, ૨૦૦૮ આત્માનુ લક્ષણ ઉપયોગ છે. એ ખીજા કોઈમાં ન મળે. એ ઉપરાંત ખીજા ઘણા ગુણા આત્માના છે. વસ્તુને યથા એળખવી હાય ત્યારે ચારે બાજુથી એળખવી. એના ગુણાથી આળખવી, લક્ષણુથી આળખવી અને એને અનુભવ કરવા કે આ મારું સ્વરૂપ છે. જે આત્મારૂપ થયા તે લક્ષણ, ગુણુ અને વેદનથી થયા છે. જેને એ બધાના અનુભવ થયે છે. એવા જે સદ્ગુરુ તે આત્મા છે. આત્મા કે સદ્ગુરુ એક જ છે. પૂર્વીના જીવને જે આગ્રહા છે તેથી જ્ઞાનીનેા બેાધ સમજાતા નથી, આત્માનું ભાન ન હૈાય ત્યાંસુધી બીજી લ્પનાએ રહે છે. સાચા ખ્યાલ આવતા નથી. જેને આત્મા જાણવા હાય તેણે ‘હું કઈ જાણતા નથી’ એમ કરી પછી જ્ઞાનીને શરણે જવું. વિચાર હાય તા ઇન્દ્રિયેનું સ્વરૂપ સમજાય, અને વિષયનું સ્વરૂપ પણ સમજાય. પરિણામ શું આવશે ? તે પણ સમજાય. મેાક્ષના ચાર દ્વારપાળ કહ્યા છેઃ શમ, વિચાર, સતેષ અને સત્સંગ, મેક્ષે જવુ' હેાય તે એ ચાર દ્વારપાળને લઈ ને જવુ પડે. કષાય હાય તે પેસવા ન દે. શમ આવે ત્યાં કષાય જાય. જગત દુઃખરૂપ છે એવા સદ્વિચાર કર્યાં ન હાય તેા દ્વારમાં પેસતાં શકે કે જાએ આત્મવિચાર કરીને આવેા, ત્રીજે દ્વારપાળ સતોષ છે. લેાભ ન જાય ત્યાં સુધી મેાક્ષ ન થાય. ચાથેા દ્વારપાળ સત્સંગ છે. સત્સંગ ન કર્યો હાય તે માક્ષે જવાય નહીં. એ ચારે હાય તે! મેક્ષમાં જવાય. જ્ઞાનીનાં વચનેમાં અતિ શમ હાય છે. એ વચન સાંભળીને મન એકાગ્ર થાય છે; મારે માટે કહે છે, એમ થાય છે. પછી એમાં સ્થિરતા થાય. કષાય મંદ પડે તેથી બુદ્ધિ નિમલ થાય છે. આહારમાં એક આચાય મળ્યા હતા. તેમણે મને પૂછ્યું કે તમારુ ધ્યેય શું છે? મેં કહ્યું– મેાક્ષ. તેમણે કહ્યું, મેાક્ષ તે આ કાળમાં છે નહીં. મેં કહ્યું, “તે આપે દીક્ષા શા માટે લીધી ?” તેમણે કહ્યું. “ ખીજા જીવાને દેવગતિએ મોકલવા માટે. આ કાળમાં મેાક્ષ નથી, માટે પુરુષù શા માટે કરવા ?’’ પુરુષાર્થ કરવા નથી, તેથી એમ કહે છે. મેાટા પુરુષાએ જે જે દુઃખ આવ્યાં તે સમતા રાખી સહન કર્યાં છે. સમકિત છેડ્યું નથી. એવી વાતે વિચારવી, સાંભળવી. વાસના જાય તે જન્મમરણ જાય. સદ્ગુરુની આજ્ઞાએ વતે તે આ કાળમાં મેાક્ષ થાય. પણ એને Page #220 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૧૮૩ પ્રમાદ કરે છે. તેથી આ કાળમાં મેક્ષ નથી એમ કહે છે. વિચારદશા આવે તે જે પુરુષાર્થ કરે છે તે સફળ થાય. વિચારદશા આવ્યા પછી કુવિચાર ન આવે. આત્મા આમ તેમ ભમે નહીં. વિચાર એ ભૂમિકા છે. સ્થિરતા છે તે વિચારદશા છે. સંતેષથી સુખ થાય. સંતેષ હોય તે પિતાના કર્મરૂપ શત્રુને હણવાને પુરુષાર્થ કરે છે. સંતેષ આવે તે સુખી રહે. “સંતોષી નર સદા સુખી.” સંતેષી સ્થિર મનવાળો થાય છે, તેથી શાંત હોય છે. ત્રણ લેકનું રાજ્ય એને તૃણ જેવું લાગે છે. સકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા–જ્ઞાન.” સંતેષરૂપી અમૃતનું પાન કરનારને જગત અને જગતનાં સુખે ઝેર જેવાં લાગે છે. જે પ્રાપ્ત નથી થયું તેની ઈચ્છા ન કરે, મળેલું છે તે રહેવાનું નથી, એમ જાણે, હર્ષશેક ન કરે તે સંતેષી છે. - ચંદ્રમાના પ્રકાશથી બધાં કમળ સંકેચાય, પણ સૂર્યનાં કિરણે અડે ત્યારે ખીલી ઊઠે, તેમ સંતેષથી એનું મન શીતળ થાય અને જ્ઞાન થાય ત્યારે વધારે શાંતિ થાય. જેના મનમાં આશા રહ્યા કરે છે, તેને જ્ઞાન ન થાય. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” ત્યાગવૈરાગ્ય ન હોય તેને જ્ઞાન ન થાય. પુરુષાર્થ કરે તે પૂર્ણ આત્મા થાય. આત્મામાં જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય છે, એ ઘણું છે, પૈસા ટકાની જરૂર નથી. આત્મતૃપ્ત હોય તેને આત્માની બધી સંપત્તિ મળે છે. ગુણવાન પુરુષે સમ્મત કરેલી સમતા છે, એને સંતે નમે છે. [“લઘુયોગવાસિષ્ઠ –સાર”ના વાચન પ્રસંગે ૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૮ આ ભવમાં અને પરભવમાં મને સત્સંગ મળે. સત્સંગથી વિવેક એટલે ભેદજ્ઞાન થાય. આ આત્મા અને આ દેહ એ ભેદ પડે તે મેક્ષ થાય. ઉજજડ જગ્યા પણ તેને શહેર કરતાં વધારે સારી લાગે છે, વિપદૂ સંપરૂપ લાગે છે. મોહરૂપી ઝાકળને ઉડાડવામાં સત્સંગ પવન જેવું છે. ગમે તેવું દુઃખ, મુશ્કેલી પડે, તે પણ સત્સંગ તજ નહીં. સત્સંગ મળ્યું હોય તેને તીર્થાદિ કંઈ કરવાની જરૂર નથી. જિતેદ્રિય, સંશયરહિત, દેહાધ્યાસરહિત સંત મળે તે પછી તપ-તીર્થનું કંઈ માહામ્ય રહેતું નથી. સંતસમાગમ જેને મળે છે તેને ધ્યેય નિર્મળ થાય છે. આત્મા ઉપાદેય લાગે એ એનું ધ્યેય છે. શમ, વિચાર, સંતેષ અને સત્સંગ એ ચાર મોક્ષના દ્વારપાળ છે. સંતોષ આવ્યું તે પરમ લાભ થાય છે, સત્સંગ હોય તે ઉત્તમ ગતિ થાય, વિચારથી જ્ઞાન થાય અને શમથી અભંગ સુખ પ્રાપ્ત થાય છે. શમ એ સંસાર તરવા માટે વહાણ જેવો છે. એ આવે તે બાકીના ત્રણે આવે. મનરૂપી હાથીને જીતીને એ ચારમાંથી એક પણ પ્રાપ્ત કરે. એ ચારેમાં સારામાં સારે સત્સંગ છે. એ કરે તે બધાય આવી જાય. સત્સંગ કર હોય તે અસત્સંગ ટાળવું જોઈએ. Page #221 -------------------------------------------------------------------------- ________________ બધામૃત મનરૂપી મહવન છે. તેમાં વાસનારૂપી નદી છે. તેને શુભાશુભ બે તટ છે. એનાથી વાસનામાં જીવ તણાય છે. પ્રયત્ન કરે તે એ વાસનારૂપી નદીને ઉલ્લંઘી જાય. સારા વિચાર આવ્યા પછી અશુભ તટ મૂકીને શુભ તટ પર જવાય છે. (પૂર્વાર્ધ સમાપ્ત) વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” શુભાશુભ ભાવ છૂટે તે શુદ્ધભાવ આવે. લઘુતા આવે તે જીવમાં પ્રભુતા આવે છે. લઘુતા આવે તે જીવ કૃપાપાત્ર થાય છે. કૃપાળુદેવના યેગથી અંતે અગી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. લધુતામાં પ્રભુતા વસે, પરમ કૃપાને વેગ; પરમકૃપાળુ દેવને, યોગે સ્મરું અગ. ૧ (ઉત્તરાર્ધ) દિશાકાળથી જેનું માપ નીકળતું નથી એવા અનંત જ્ઞાનવાળા સિદ્ધને નમસ્કાર. હું બંધાયેલ છું અને કેમ છૂટું ? એમ જે વિચારે છે તે આ ગ્રંથને અધિકારી છે. જ્ઞાનીને અને અજ્ઞાનીને એ ગ્રંથ ગ્ય નથી. જ્ઞાનીને જરૂર નથી અને અજ્ઞાની જિજ્ઞાસા રહિત હોય તે પાત્ર નથી. પ્રભુની સાક્ષાત્ કૃપા થાય ત્યારે જીવને સત્સંગ કે સશાસ્ત્રગ મળે. ભવરૂપી સાગર ઓળંગવાને સશુરુ નાવિકરૂપ છે. અનાદિકાળના ભાગને મટાડવા સુવિચાર એ ઔષધ છે. “ઔષધ વિચાર ધ્યાન.” હું શાથી જન્મમરણ કરું છું? દુઃખ સહન કરું છું, તે હું કોણ છું? એમ પિતાનું સ્વરૂપ જાણવાના વિચાર કરે તે– “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.” સંત એ ઝાડરૂપ છે. એ સંત ન હોય ત્યાં દિનભર રહેવું નહીં. ઝાડને જેમ ફળ અને છાયા છે તેમ સત્સંગ છે એ છાયા છે. એનું ફળ આવે તે ફળ છે. જીવને સદૂગુરુયોગે કષાય શમી જાય છે. મનુષ્યભવ મળે છે તે માત્ર આજીવિકા માટે જાય એ ઠીક નહીં. કંઈક કરવાનું છે. દેહમાં મહેમાન જેવા આવ્યા છીએ. દિવસ ઉપર દિવસો જાય છે. આયુષ્ય ચાલ્યું જાય છે. શું કરવા જન્મ્યા છીએ ? આ મનુષ્યભવ શા અર્થે જાય છે? એ બહુ વિચારવા જેવું છે. એક ઘડી, આધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સાધુકી, હરે કોટી અપરાધ.” કંઈ ન બને તે સત્સંગ કરે. તેથી ચેતવાનું બને છે. જીવે પિતાની મેળે ઘણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ કરે તો છૂટવાના ક્રમમાં આવે. ધર્મને એકડે જ્ઞાનીની આજ્ઞા છે, જ્ઞાનીને એક બોલ પણ મરતી વખતે યાદ આવે તે મરણ સુધરી જાય. ગમે હૈયાં જ્ઞાનીના વચને કામ આવે છે. જ્યાં જ્યાં જીવને વાસના છે ત્યાં ત્યાં જન્મવું પડે છે. માટે જ્ઞાનીનાં વચનમાં ચિત્ત રહે તે એની વાસના જાય. ૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૮ આત્માના હિતને માટે કંઈ કરવા જેવું છે. જેને કંઈક પૂર્વના સંસ્કાર હોય તેને Page #222 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ધર્મ વસ્તુ ગમે. બધાનું કારણ સત્સંગ છે. સત્સંગ જોઈએ. આ યુગના પ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર આ ભવમાં તે ઘણું કર્યું છે, પણ પૂર્વ ભવની કમાણી પણ બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાધેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું કામ કર્યું છે. છ દર્શનને વિચાર કરી બધામાં સૌથી સારો ધર્મ કર્યો છે એ નક્કી કર્યું. શ્રીમદ્ રાજચંદ્ર આજથી અડસઠ વર્ષ પહેલાં સોળ વર્ષની ઉમ્મરે મેક્ષમાળા પુસ્તક લખ્યું છે. તે વખતે તેમણે એમ જાણ્યું કે આ કાળમાં લેકે ભણી ભણીને ધર્મની ગરજ રાખે એમ નથી. તેથી વિદ્યાર્થી માટે આ પુસ્તક લખ્યું છે, તે હાઈસ્કૂલમાં રાખવા જેવું છે. ધર્મ સબંધી શું શું જાણવું જોઈએ તે એમાં છે. મનુષ્યભવમાં પુરુષને વેગ થાય એ બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધાય તેટલી મનુષ્યભવની સફળતા છે. રખડતાં રખડતાં કેઈકવાર મનુષ્યભવ મળે છે. તેમાં પણ પુરુષ મળવા, આજ્ઞા મળવી, રુચિ થવી દુર્લભ છે. જ્ઞાનની અલ્પ આજ્ઞા આરાધે તે સાથે આવે, બહુ લાભ થાય. પૈસા ટકા બધું અહીં જ પડયું રહે. જીવને આ નાશવંત વસ્તુઓમાં એટલે મેડ છે કે એમાં જ ચિત્ત ચેટી રહે છે. પાંચ પચાસ વર્ષ જીવવાનું હોય, પછી મરતી વખતે પશ્ચાત્તાપ કરે. સિકંદરે ઘણ લડાઈઓ કરી, દેશે જીત્યા, અઢળક ધન એકઠું કર્યું. છેવટે રોગ થયે. કેટલાય વૈદ્યો આવ્યા, કેઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તે હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તે એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજે. જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આ અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમે હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકે જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમ હોવા છતાં મરી ગયે, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું. લક્ષ થઈ જાય કે આ જ કરવું છે, તે ભલે આજીવિકા માટે કરવું પડે, પણ નવરાશ મળે ત્યારે સત્સંગ કરે. મારે મેક્ષે જવું છે એવું ધ્યેય હોય તે એ થાય. જે સંગ તે રંગ લાગે. નિવૃત્તિની જરૂર છે. મરણની ખબર નથી કે જ્યારે આવશે? તેમ છતાં જીવ ધારે કે આ મારે કરવું છે તે કરી શકે. જીવનમાં શું કામ કરવું છે એ પહેલેથી નક્કી કર્યું હોય તે સારું થાય, ચકકસ થાય. જેને પુરુષને યોગ થયું છે, તેણે કૈક કરતાં રહેવું. પ્રભુશ્રીજીને સમાગમ આપણને મળે છે એ મહાભાગ્ય છે. એમણે આપણને સ્મરણમંત્ર આપેલ હોય તેનું જ સ્મરણ કરતા રહેવું. Page #223 -------------------------------------------------------------------------- ________________ ધામૃત [“લઘુયોગવાસિષ્ઠ—સાર” વંચતાં ૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૮ સત્યરુષનું કહેલું વચન આરાધે તે તેથી પુણ્ય બંધાય છે. ભવ કરવા પડે છે તે કેને કરવા પડે છે? હું કોણ છું? એને વિચાર જાગે તો તે સંસારગ મટાડવાનું ઔષધ છે. જીવને સુવિચારણા જાગે તે થોડું કહ્યું હોય તે પણ ઘણા વિચાર જાગે. સત્સંગના યેગે જીવ હિંમતવાળો થાય, એને કશી ઈચ્છા ન રહે અને મરણના પ્રસંગે હું મરતે નથી એમ થઈ જાય. સત્સંગે જીવને આપદ્ સંપદધામ લાગે. પુરુષો મૌન થઈ જાય તે પછી ભવતાપથી તપતા જ કોનું શરણ લે? ગ્ય જીવ હોય અને જ્ઞાનીને યોગ થાય તે તેમાં બધાં શાસ્ત્રો આવી જાય છે. ખરું કામ શિષ્ય કરવાનું છે. પુરુષ એક નિમિત્તરૂપ છે. શિષ્યની પ્રજ્ઞા જ પુરુષને ઓળખી લે છે. તીર્થંકર હતા તે પણ પકડીને આત્મા બતાવતા નહોતા. શાસ્ત્રોથી પણ આત્મા હાથે આવે એમ નથી. પિતાને પોતાનું વેદના થાય ત્યારે એળખાણ થાય એવું છે. સ્વસંવેદનગોચર પદાર્થ છે. અરૂપી પદાર્થ છે. બીજી કળાઓ ન સંભારે તે ભૂલી જાય છે, પણ જેને આત્માનું એાળખાણ થયું હોય તેને દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે. જ્ઞાનકળા વધ્યા કરે છે, જેમકે– “ઓગણીસસે ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું .” ચંદ્રકલાની જેમ જ્ઞાનજ્યા વધતી જાય છે. ગુરુના વચનથી ભ્રાંતિ ટળે તે આત્માની પ્રાપ્તિ થાય. આત્મા અત્યારે અશુદ્ધ છે, તેને લઈને કર્મ બંધાય છે અને તેથી પરિભ્રમણ થાય છે. આકાશ આદિ સર્વ પદાર્થને જાણનારે છે તે કદી મરે એ નથી, નિત્ય છે. ભીખ માગવી સારી પણ અજ્ઞાનમાં રહેવું સારું નથી. વ્યાધિ, પીડા એ બધાં કરતાં અજ્ઞાનને ઘણે ભય છે. “વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજે કઈ ભય હોય નહીં.” (૫૩૭). એ અજ્ઞાનને ભય લાગતો નથી! ૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૪, ૨૦૦૮ - પિતાનું સ્વરૂપ છે તે અવિનાશી છે, પાસે જ છે, દર લાગે છે, એ જ જીવન મેહ છે. આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવો છે. બીજા પદાર્થો ભાંગીને ભૂકો થાય, પણ આત્મા ત્રણે કાળ રહે એ છે. જ્ઞાનમાં આખું જગત દેખાય છે. જગત છે તે આત્મારૂપ લાગે છે; જ્ઞાન થાય તે તે આત્મારૂપ ન લાગે, ભિન્ન લાગે, ભ્રાંતિ ટળે, ભવભ્રમણ પણ જાય. આ મહ ભેગની વાસનાને લઈને છે. ભેગની વાસનાથી પ્રબળ બંધ થાય છે. ભેગથી વાસના ટળી જાય તો તેને ઉપશમભાવ આવે. હું દેહરૂપ નથી, દેહના ભંગ બંધનરૂપ છે, એમ લાગે તે વાસનામાં તણાય નહીં. વાસના ટળે તેથી ઉપશમભાવ આવે છે, તેથી મેક્ષ થાય. બ્રહ્મચર્યવ્રત ઉદ્ધાર કરે એવું છે. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચતાં ૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૫, ૨૦૦૮ આત્માનું જ્ઞાન થાય તે “આત્માથી સૌ હીન” લાગે. બીજે વૃત્તિ ન જાય તે સમાધિ છે. “જગત આત્મારૂપ માનવામાં આવે.” (૩૦૧). જ્ઞાનમાં બધું ભાસે છે. જ્ઞાન Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છે તેમાં ગમે તે વસ્તુ દેખાય. પણ જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે. પિતાના સ્વભાવને મૂકીને જડના ભાવ પ્રત્યે જાય તે વિભાવભાવ છે. જ્ઞાનમાં જે ભાસે છે તે જ્ઞાનસ્વરૂપ જ છે, એમ લાગે તે રાગદ્વેષ ન થાય. જેણે આત્મા જાણે છે તે પરમાત્મસ્વરૂપના અવલંબને જીવન ગાળે છે. છે જે વિતરાગને માવે છે તે પરમાત્મા થાય છે. જ્ઞાનીનાં વચનમાં વૃદ્ધિ રહે તે રાગદ્વેષ છૂટે. જે રાગદ્વેષ નથી કરતા તેને સંસાર સ્પર્શત નથી. બ્રહ્મજ્ઞાન છે તેની પાસે દેશે આવતા નથી. અગ્નિ જેવું બ્રહ્મજ્ઞાન છે. તે દોષને બાળી નાખે છે. ચારિત્રહને લઈને કષારની પ્રવૃત્તિ થાય પણ શ્રદ્ધામાં એણે સાચું છે તે સાચું જાણ્યું છે. સ્ફટિક સફેદ છે, તે જે સંગ થાય તેવું દેખાય પણ તે રૂપ થાય નહીં, તેમ જ્ઞાની કર્મઉદય સહિત છે, પણ રાગદ્વેષ કરતાં નથી, તેમાં રંગાઈ જતાં નથી. વ્યવહારમાં વર્તે, પણ વૃત્તિ અંતરમાં રહે છે. થાકેલા જેમ માંડ માંડ કામ કરે છે તેમ જ્ઞાનીને કરવું પડે છે, પણ એમાં રંગાતા નથી. આત્મામાં એ જાગૃત રહે છે, બીજા કામમાં એ ઊંઘે છે. એક આત્માને સંભાળે છે, સ્વરૂપમાં લીન થાય છે. સેનું ગમે તેટલે કાળ કાદવમાં રહે, તે પણ તેને કાટ ન લાગે, તેમ આત્મજ્ઞાન થયા પછી કેટી વર્ષ સંસારમાં રહે તે પણ મલિન ન થાય. જ્ઞાન થવાથી મોક્ષને આનંદ આવે છે. એને પરવસ્તુનું માહાતમ્ય નથી. જ્ઞાનમાં જગત નથી, જગતથી રહિત છે. એનું અંતઃકરણ જોઈએ તે જ્ઞાનથી ભરપૂર છે. બીજું કશું નથી. આખા જગતને જુએ પણ સારું બેટું ન લાગે. જગતે હોય પણ જાણે ઊંઘે છે એમ લાગે, તે નર મુક્ત છે. સિદ્ધ ભગવાન જુએ છે પણ તેઓને કંઈ લેવાદેવા નથી. જેની શંકાગ્રંથિ, કર્મગ્રંથિ ભેદાઈ છે, જેને દેહ છતાં નિર્વાણ છે– મુક્ત જેવા છે, એનું નામ જીવન્મુક્ત છે. અહંભાવને લીધે આ બધી વાસના થાય છે, એ અહોભાવ ટળી જાય તે કઈ વાસના રહેતી નથી. હું દેહ નથી તે વાસના શાની? વાસના જાય તે ચિત્ત સ્થિર થાય. બંધુ આદિકને જે તજે છે, ભેગની વાસના જેનામાં નથી, સ્ત્રી પ્રત્યે જેને અભાવ દાંછા ઘણા હોય છે, જેને શત્રુમિત્ર સમાન છે તેને ગમે તે હોય તેના પ્રત્યે સમભાવ વર્તે છે. સમભાવ છે તેને આ ભવમાંય દુઃખ નથી, પરભાવમાં પણ દુઃખ નથી. સમભાવ છે ત્યાં મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય કહે છે કે દેવલેક તે અહીંથી આઘો છે, અને મોક્ષ એથી પણ વધારે દૂર છે, માટે મેક્ષની વાનગી જોઈતી હોય તે સમભાવમાં રહે, તે અહીં જ મેક્ષ છે. - જે રાગદ્વેષ રહિત રહે છે તે પરમેશ્વર છે. જેને કઈ વસ્તુની તૃષ્ણા નથી તેથી તેને ઉપાધિમાં પણ સમાધિ છે. જેને તૃષ્ણા નથી તે સિદ્ધ જેવું છે. દેહ મારો છે એમ થાય તેથી બધી ઉપાધિ થાય. પરવસ્તુને પોતાની માની બેસે ત્યાં એને બંધ થાય છે. મનને આ દશ્ય પદાર્થથી વિમુખ કરી નાખે, અદશ્ય જે આત્મા છે તેને દશ્ય કરે એટલે તેમાં જ વૃત્તિ રાખે તે મેક્ષની સમીપ છે. (૬૪૮) લેકાંતે મેક્ષ નથી કે ભૂતલ ઉપર મોક્ષ નથી. જ્યાં તૃષ્ણ મનમાંથી ખસી ત્યાં મેક્ષ છે. જેટલી તૃષ્ણ વધારે તેટલા ભાવ વધારે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બાલામૃત આ બધા આભાસ મનથી ખસી જાય ત્યાં મન લય પામે, ત્યાં આગળ મન શાંત થાય. મન લય થાય તે પરમાત્માસ્વરૂપ પ્રકાશે છે. તે અડેલ દીવા જેવું છે. મનની ચંચળતા એ જ બંધ અને મનને લય એ જ મેક્ષ. નિર્મળ સ્વભાવમાં કઈ દોષ પેસી શકતા નથી. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચતાં] ૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૮ બધાય સત્સમાગમ ઈચ્છે છે. રસાયણુ ખાય અને પુષ્ટ થાય તેમ સત્સંગમાં ઉલ્લાસભાવ આવે છે. સંસારમાં રહેવાથી ભક્તિને રસ ન લાગે તે તરત સત્સંગ કરવા આવવું. સંસારનું ઝેર ઊતરી જાય. સત્સંગમાં પછી પાછો ઉલ્લાસ આવે. આત્મા મનરૂપ થઈ સંકલ્પ-વિકલ્પ કરે છે, કલ્પનારૂપી પાંખ કરી, પિતે પિતાને જાણ્યા વગર ફર ફર કરે છે. વિભાવની અચિંત્ય શક્તિ છે. સંકલ્પથી જે ઉત્પન્ન કરે છે. એ સંકલ્પ જે સમાઈ જાય, મન જે અંતરમાં વળે તે લય થઈ જાય. આત્મવિચારમાં રહે તો ભવ છૂટી જાય. “કર વિચાર તે પામ.” આત્મવિચારમાં જાય તે આત્માનું કામ થાય. અને સંસારમાં જાય તે સંસાર ઊભું થાય. અવિચારમાં હોય ત્યારે જગતમાં મન ભમે છે. આત્મવિચાર જાગતા જગત ખોટું લાગે છે. મનને જ્યાં ગમે ત્યાં જાય છે. એ મન ભમે છે ત્યારે બંધન થાય છે. મન આત્મવિચારમાં આવે તે લય થાય. મન જેવું છે તેવું જગત છે. આપ ભલા તે જગ ભલા. મન જે પ્રકુટિલત હોય તે બધું સારું થાય. એને વશ કરવું હોય તે જ્ઞાનીને બોધ સાંભળે. મનની વાસના-આસક્તિથી જ બંધ છે. જ્યાં મેહ નીકળી ગયે ત્યાં મેક્ષ છે. વિવેક વૈરાગ્ય હોય તે વાસના જાય. ચંદ્રને વાદળાં ઢાંકે છે તેમ અંતઃકરણને મલિન કરનાર આશા છે. અંતમુખવૃત્તિ થાય તે આખું જગત શૂન્ય લાગે, બ્રાંતિ જાય અને ઈન્દ્રિયે પણ રેકાય. વિષયવિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈલાં પ્રત્યાહાર .” (પાંચમી દષ્ટિ) આત્મામાં વૃત્તિ રહે તે એને પ્રત્યાહાર અંગ પ્રગટ થાય. આ સારું છે, આ ખોટું છે, આ મારું છે વગેરે વિકલ્પથી મન પાછું હ, એ વિકલ્પ ભુલાય તે નિર્વિકલ્પ સમાધિ થાય. ત્યાં આગળ મન લય થઈ જાય. જાગ્રત હોય ત્યારે મન ભટકે છે, સ્વપ્નાવસ્થામાં મૂઢ જેવું છે અને નિરાંતે ઊંઘે છે ત્યારે મડદા જેવું છે. એ સિવાય ચેથી ઉજાગરદશા છે, તે જ્ઞાન છે. મનની અશુદ્ધતા ક્ષય થઈ જાય તે નિર્મળ થાય. મનમાં કલેશ હોય ત્યાં સ સાર છે, ત્યાં જ બંધ છે. ચિત્તને આશ્રયે બધી પ્રવૃત્તિ થાય છે. જેટલો પુરુષાર્થ થાય તેટલે કરીને મનને પ્રથમ જીતે. દાંત પીસી, પુરુષાર્થ કરે. મન તે સ્વચ્છેદે વર્તતું હોય અને બહારથી મોટી મોટી વાત કરે છે, તેની તને શરમ કેમ નથી આવતી? પહેલાં પિતાને તે જીતતું નથી. મન વશ ન થયું તે બધાં સાધને નિષ્ફળ થાય, કલેશરૂપ થાય. મેક્ષ પ્રત્યે રુચિ થાય તે મોક્ષમાર્ગમાં જીવ ચોંટે. સત્પષના બધથી એને મેક્ષની રુચિ થાય અથવા સમકિત થાય. મનુષ્યભવમાં મોક્ષનું કામ કરવું છે. જ્ઞાનીની આજ્ઞામાં જ મારું હિત છે એમ થાય તે પછી સંસાર પિતાને ન લાગે. જ્ઞાનીની આજ્ઞામાં જેટલું જીવન જાય તેટલું સફળ છે. મનમાં ઉદ્વેગ, રાગદ્વેષનાં મોજાં ઊછળે નહીં તે મેક્ષ થાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ માણનું કારણ કષાયને અભાવ છે. ત્રણ લેકને છતે પણ મન ન જીતે તે કંઈ નહીં. સત્સંગ, આશાને નાશ, અધ્યાત્મશાસ્ત્ર અને સુવિચાર એ મનને જીતવાનાં સાધન છે. બાહ્ય વસ્તુને મનમાંથી દૂર કરે, અંતરવિચારમાં રહે, આત્માની સ્થિરતા થાય તે ભાવપ્રાણાયામ છે. બાહ્યભાવ રેચક ઈહાં છે, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી છ, પ્રાણાયામ સ્વભાવ.” (ચોથી દૃષ્ટિ) મન સંતેષમાં જાય ત્યાં શાંતિ થાય, બંધન કશું ન થાય. દેહ તે હું નથી, હું આત્મા છું એ ભાવ થાય તો મોક્ષ થાય. આત્મા શાંત છે. પરવસ્તુને લીધે આત્મામાં રાગદ્વેષરૂપી મેજાં ઊછળે છે. આત્મભાવ સંપૂર્ણ છે. આત્મસુખ જેવું કંઈ સુખ નથી. [“લઘુ ગવાસિષ્ઠ-સાર” વંચતાં ] ૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૭, ૨૦૦૮ આત્મા સંબંધી વિચાર રહ્યા કરે એવું કરવાનું છે. જગતના બધા ભાવે છૂટી જાય તે વાસના ક્ષય થાય. એ ક્ષય થાય તે મન નિર્મળ થાય. વાસનાથી મનમાં ક્ષાભ થાય છે. સત્સંગ અને સશાસ્ત્રમાં તત્પર રહેવું. દેહ નાશવંત છે એવી જે ભાવના તેથી વાસના ક્ષય થાય છે. મૂઢ હોય, અભાગી હોય, પણ આત્મભાવના ભાવે તે આત્મામૃત પામે. તેને વૈભવ વિષ જેવા લાગે, એ વૈરાગ્ય થાય છે. દેહદષ્ટિ હોય તે વારંવાર એને દેહ મળ્યા કરે. શરીરથી હું ભિન્ન છું એમ થાય તે મોક્ષ થાય. વિદેહી દશા થાય તે ફરી દેહ ધારણ ન કરે. “હું દેહ છું એ અહંભાવ છે તેથી ગુરુની ભક્તિ દ્રોહપૂર્વક અને ભાવરહિતપણે કરતે જાય છે. આત્મદષ્ટિ થાય તે અંતરમાં શીતલીભૂત થાય. જે સ્વરૂપને ભજે તેનું મન નિર્મળ થાય છે. દેહદષ્ટિ છે તે વિષદષ્ટિ છે. જેનું અંતઃકરણ શીતલ છે તેને આખું જગત શીતલ લાગે અને અંતરતાપે બળતું હોય તેને બધું જગત બળતું લાગે. - ૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૮ દેહધારીપણું જીવ ભૂલી જાય તે શાંત થાય, કષાય જાય. જગતની કઈ વસ્તુની ઇચ્છા ન થાય તે શાંતિ થાય. બધું આત્માને લઈને જણાય છે. જે જાણનાર છે તેમાં ઉપયોગ પરેવાય તે પિતાના સ્વરૂપનું ભાન થાય. આત્મા પરમેશ્વર સ્વરૂપ છે. રૂપ રસ ગંધ બધું જ છે. જાણનાર છે એ એથી જુદો છે. આતમભાવના ભાવે તો પરમાનંદપદ પ્રાપ્ત થાય. આખું વિશ્વ જેમાં દેખાય એવો આત્મા છે. જ્ઞાન આત્માથી જુદું નથી. બધી વસ્તુઓ બાદ કરે, પણ જ્ઞાન બાદ ન થાય. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” તેની ભાવના કરતાં કરતાં તે–રૂ૫ થવાય છે. પ્રભુ પ્રભુ લય લગાડવાની છે. એ લાગે તે અવિનાશી પિતે છે, તે પદ પામે. એક અપંગ આત્મા સમજાય. ચૈતન્યમય છું, એક છું, અખંડ છું એવી આમભાવના એક લક્ષથી કરે. હું દેડ છું, સ્ત્રી છું, પુરુષ છું, પૈસાદાર છું, ગરીબ છું એવા અહંભાવ ટાળે, શરીરના ધર્મને પિતાના ન માને એમ પરિપૂર્ણપણે ઉપાસતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય. બાહ્ય--ગ્રાહકભાવ છોડી દેવાના છે. કેવળ છીએ તેવા થવાનું છે. “છો તે થા સાવ.” ૭૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૮ સંસારી જીવને કંઈ ભાન નથી. હું દેહ છું' એમ જ્યાં જન્મે ત્યાં થઈ જાય છે. જે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨eo રાધાકૃત અનાદિકાળથી વિપરીતતા છે તે અગૃહીત મિથ્યાત્વ છે, અને જે કુગુરુ-કુધર્મથી ગ્રહણ થાય તે ગૃહીત મિથ્યાત્વ છે. દેહમાં જીવે મમતા કરી છે, પણ એ તે માટીના રમકડા જેવો છે. જીવ છે તે શિવસ્વરૂપ છે, એમ થાય તે દુઃખ ન થાય. સાચું સ્વરૂપ જ્ઞાનીએ પ્રગટ કર્યું છે, તે જ આપણું સ્વરૂપ છે. કલ્પના કરીને જીવ દુઃખી થાય છે. આત્માને આત્મા જાણે તે દુઃખ ન થાય. દેહમાં આત્મબુદ્ધિ છે, તે આત્માને ઓળખે ત્યારે આત્મામાં આત્મબુદ્ધિ થાય. કેઈક વખત હાથી થયે, કેઈક વખત નારકી થયે, કઈ વખત દેવ, કેઈ વખત માણસ થયે, પણ જીવ તો તેને તે જ છે, જડ નથી થઈ ગયે. આકાશને જે સંગ હોય તેવું દેખાય, તેમ આત્માને જેવા દેહને સંયોગ થાય તેવા રૂપે તે જણાય છે. આત્મા ઈન્દ્રિયામાં એકાકાર થયો છે, તેથી ઈન્દ્રિયરૂપ જણાય છે. બેય વસ્તુ જુદી છે, એ તે સંગને લઈને એક દેખાય છે. આ દેહ છે ત્યાં સુધી મેક્ષનું કામ કરી લેવાનું છે. આત્મા દેખાતે નથી પણ એનું અનુમાન થઈ શકે છે, અનુભવ થઈ શકે છે. મહામુનિઓ જે શાંત હોય છે, તે બીજાની પંચાતમાં પડતા નથી. બધા વિકલ્પ ટાળી આત્મામાં લીન થાય છે. - જ્ઞાનથી જગત બધું જણાય છે. એ જ અધિષ્ઠાન છે. આત્મા સ્વપર-પ્રકાશક છે, સૂર્ય સમાન છે. કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારને વિકલ્પ નથી, વિકાર નથી, આવરણ નથી. અનુભવસ્વરૂપ આત્મા છે. તેને સર્વજ્ઞ પુરુષ જાણે છે. જ્ઞાનસ્વરૂપ હોય તે આત્મા છે. સંકલ્પવિકલ્પરહિત માત્ર રીતન્યસ્વરૂપ આત્મા છે. મન, ઈન્દ્રિયે રેકાય તે શુદ્ધચેતન્યસ્વરૂપ થાય. ચૈતન્યના આધારે બધું જણાય છે. આત્મા નિર્મળ છે, અસંગ છે. તેનામાં હયગ્રહણ નથી, અખંડરૂપ છે. જ્ઞાનાદિ ભેદો જે કહ્યા છે તે માત્ર આત્મા સમજવા માટે કહ્યા છે. આત્મા અખંડપ્રદેશ છે. આત્મામાં દષ્ટિ જાય તે આત્મા આત્મારૂપે જ છે. આત્માને બંધ નથી, મેક્ષ નથી, કલ્પના નથી. આત્માનું કામ માત્ર જાણવાનું છે. આત્મદષ્ટિ થયા પછી હું તું બધું સરખું છે. બધા વિકલ્પ છૂટી જાય, તે પછી મેક્ષ થાય. આત્મદષ્ટિ થાય તે અભિમાન ન થાય. બધા સરખા લાગે. સર્વાત્મમાં સમદષ્ટિ થાય. જે આત્મસ્વરૂપ છે તે જ્ઞાનવડે જણાય છે. પરરૂપે આત્મા “નાસ્તિ છે,–જડરૂપે નથી. બંધાય શાને સાર આ છે –બધાય મનના વિકલ્પ તજી દેવા.” આત્મસ્વરૂપે પિતાની શુદ્ધતા થઈ તે મેક્ષ. “તું છે માક્ષસ્વરૂપ” એ ક્યારે થાય? તે કે સંકલ્પવિક૯૫ જાય ત્યારે. વૈરાગ્ય હોય તે આત્મા છું એમ થાય. વિષથી સુખ મળશે એવી શ્રદ્ધા છે, તે એને મેક્ષ ભણી વળવા દેતી નથી. સંસાર સારે લાગે છે. સમ્યગ્દર્શન થાય ત્યારે એને ઇન્દ્રિયસુખ ગમે નહીં. “શીતલ ચંદનથી પણ ઉપજે, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મજનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) “વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, જે મેલ સ્વભાવ.” Page #228 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૦૧ મેક્ષે જવું હોય તે શુભાશુભ ભાવ છેડવા પડશે. મારે શુદ્ધભાવ કરવાગ્ય છે, એટલું જ થાય તો પણ ઘણું છે. સત્ તરફ લક્ષ જીવને થવો જોઈએ, તે એ મળે. વિષયસુખથી કંટાળે ત્યારે એને બીજી ભાવના થાય. હું દેહ નથી, દ્રષ્ટા છું, મારે આ દશ્યને મોહ કરે નથી, એમ જે થાય તે મેહ ક્ષય થઈ મોક્ષ થાય. કઈ વસ્તુને જાણે, પછી રાગદ્વેષ કરે છે. તે મેહ બંધનું કારણ છે; જ્ઞાન એ બંધનું કારણ નથી. જેટલા સુધી યવસ્તુ છે ત્યાં સુધી જ્ઞાન છે. આકાશ અનંત છે તે કેવળજ્ઞાન પણ અનંત છે. ૭૭ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૧, ૨૦૦૮ પ્રમાદ જે કઈ શત્રુ નથી. પણ શત્રુ છે એવું એને સમજાતું નથી. જે અરૂપી આત્મા છે તેને હું મારું કરી અશુદ્ધ કરવા જેવું નથી. શુદ્ધ આત્મભાવના ભાવે તે કેવળજ્ઞાન થાય. સોને બાદ કરતાં કરતાં જે રહે છે તે હું છું. જ્ઞાનીએ જાયે છે એ શુદ્ધ આત્મા હું છું. એ ૨૫ ભાવના છે. અભિમાન છોડવા માટે શાસ્ત્રો છે, અભિમાન કરવા માટે નથી. આત્મપરિણામની સ્વસ્થતા, શુદ્ધતા તે સમાધિ છે. પહેલે આત્મા અને પછી બીજું છે. આ કાળમાં ઉપદેશને ઝીલનારા રહ્યા નથી, તેથી ઉપદેશ દેનારા પણ મંદ થતા ગયા. પહેલાંના છે એવા સરલ હતા કે જ્ઞાની પુરુષનાં વચનને ધારણ કરતા. જ્ઞાનીની આજ્ઞા લઈને અખંડપણે પાળે, એવા છે પૂર્વે હતા. પણ આજના જીને તે કૃપાળુદેવ કહે છે કે આજ્ઞા કરવી તે ભયંકર છે. “જ્યાં સુધી આત્મા સુદઢ પ્રતિજ્ઞાથી વતે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે.” (૪૧) મુનદાસ, અંબાલાલ, જુઠાભાઈ શક્તિવાળા હતા, પણ આયુષ્ય ટૂંકા થયાં, કારણ કે આ કાળ જ એવે છે. એક પ્રભુશ્રીજી લાંબા આયુષ્યવાળા નીકળ્યા તેથી આ માર્ગ મળે. ૭૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૮ જેમ જેમ વિષયને ભેગવે છે, તેમ તેમ તૃષ્ણ વધે છે. તૃષ્ણ એ નવયૌવના છે. વૈરાગ્ય જોઈશે. “ત્યા વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” અનંતકાળથી ૨ખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષયે છે, એમાં સુખની કલ્પના કરે છે. એનાથી શત્રુપણું કરવું. મારે વિષયોમાં નથી તણાવું એમ વિચારે તે થઈ શકે એટલું જીવનું વીર્ય છે. વૈરાગ્યની વાત સાંભળે, વિચારે તે કંઈ અસર થાય. “સકલ જગત તે એઠવત” આખું જગત એઠવાડા જેવું છે. કે જવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ.” આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે. પાંચ ઈન્દ્રિયના વિષયથી જીવને વૈરાગ્ય થાય ત્યારે ગુરુ બોધ કરે છે. ૭૯ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧૩, ૨૦૦૮ જ્ઞાનીની આજ્ઞાએ લક્ષ રાખીને વર્તવાનું છે. કર્મ છોડવાનાં છે. કર્મ બંધાય એવું ન કરવું. જ્ઞાનીનાં વચનમાં વૃત્તિ રહે તે કર્મ ન બંધાય. ગાડીમાં છે કે મંદિરમાં છે કે ઘેર હિ, પણ વખત નકામે ન ગાળવે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલું પુણ્ય ચડ્યું હોય ત્યારે તે દરવાજામાં પગ મુકાય છે. રોજ કંઈક શીખવું. કંઈ ન થાય તે સ્મરણ કરવું. પ્રભુશ્રીએ Page #229 -------------------------------------------------------------------------- ________________ २०२ આધામૃત આટલુ તપાવન જેવુ કરી મૃત્યુ' છે. ચૌદ ચામાસાં પ્રભુશ્રીજીનાં અહીં થયાં છે. શરીરને માટે જેમ હવા આદિની જરૂર છે, તેમ આત્માને સત્સીંગની જરૂર છે. જેને નાનપણથી ધના લક્ષ હોય તેને વહેલું કામ થાય. હેમચ'દ્રાચાર્ય' આઠ વર્ષે દીક્ષા લીધી અને નિશ્ચય કર્યું કે મારે આત્માનું જ કામ કરવું છે અને શાસનનેા ઉદ્ધાર કરવેા છે, તે થયું. પુરુષાર્થીની જરૂર છે. જીવ ધારે તે કરી શકે છે. સત્પુરુષના એક વચનમાં બધું આવી જાય છે. કૃપાળુદેવે કહ્યું છે : “દેહાદિ સંબંધી જે પુરુષો હ`વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે.” (૮૪૩). ખાર અંગ એક આત્મા જાણવા માટે કહ્યાં છે. હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું ?” એના વિચાર જો વિવેકપૂર્વક શાંત ભાવે કરે તે સર્વ શાસ્ત્રો અનુભવી લીધાં, કંઈ બાકી ન રહે, પણ શાંત ભાવે વિવેકપૂર્વક વિચાર કરવા જોઈએ. ૮૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧૪, ૨૦૦૮ બધાં કર્મમાં મુખ્ય મેાહિનીય છે. એ મેાહિનીયને ક્ષય કરવા મહાવીર ભગવાન ખાર વર્ષોં સુધી ઊંઘ્યા નહીં, ખાધું પીધું નહીં, એક આંખ ચાળવા જેટલી પણ સંભાળ લીધી નહીં. એક મેાહને ક્ષય કરવા પુરુષાર્થ કરવા માંડયો. એવુ આપણે કરવાનું છે. જીવ સમજે તે સરલ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી. દેખાય છે તેને માટે બધું કરે છે, પણ આત્મા દેખાતા નથી, તેથી તેને માટે કઈ કરતા નથી. આત્મા છે તેથી ઢેડ ચાલે છે. એ નીકળી જાય તે તે શરીર સડવા માંડે. અવસર આળ્યે કામ કરી લીધુ તે કરી લીધું, નહીં તે ફરીથી આવા મનુષ્યભવ, સ્મરણમ ત્ર વગેરે મળવુ બહુ દુČભ છે. માટે કરી લેવાનું છે. ત્રણ પાના નિયમ કૃપાળુદેવની સાક્ષીએ રાખ્યા હાય તે મેાક્ષમાર્ગે ચઢાય એવું છે. આત્મસિદ્ધિ રાજ ભાય તે ઘણા લાભ છે. અધાંય શાસ્ત્રોને સાર છે. ૮૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૫, ૨૦૦૮ મનુષ્યભવ મળ્યા છે; પણ સારી વસ્તુ હાથ આવવી, શ્રદ્ધા થવી, મહા દુભ છે. શું કરવાથી મનુષ્યભવ સફળ થાય ? એ લક્ષ રાખવાને છે. મનુષ્યભવરૂપી મૂડી કેમ વાપરવી તે વિચારવાનું છે. આપણી ભાવના વધે, આત્મલાભ થાય, એવું આ ભવમાં કરવું છે. ગમે તે કુળમાં જન્મ્યા હાઈએ પણ વિશાળ ર્દિષ્ટ રાખવી. મહાપુરુષોએ જીવન કેવી રીતે ગાળ્યું છે? એ વિચારી તેમ આપણે પણ ગાળવાનુ છે. ૮૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૮, ૨૦૦૮ ખેડૂત હાય છે તે ખીજ વાવવાની મેાસમ આવે ત્યારે કામ કરવા લાગે છે. ગમે તેટલેા તડકા પડતા હાય તેા પણ કામ કરે છે. થાડું કરે ઘણું કરે પણ નવરા ન રહે. કારણ કે જાણે છે કે જો મેાસમમાં ખેતી ન કરી તેા પછી ખાવાનુ` મળશે નહીં. તેમ Page #230 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૦૩ જીવને આ કામ મારે કરવું છે, એમ થાય તે પછી અભ્યાસ કરવા માંડે. એ અભ્યાસ કરવાને છે. | મુમુક્ષુ–વેદની ન આવે ત્યાં સુધી દેહથી ભિન્ન છું, ભિન્ન છું, એમ કરીએ; પણ વેદની આવે તે વખતે પાછી વૃત્તિ દેહમાં જતી રહે છે. પૂજ્યશ્રી—એ ખરી રીતે અભ્યાસ નથી. અભ્યાસ કર્યો હોય તે વેદના આવે ત્યારે ખબર પડે. અભ્યાસ કરવાનું હોય છે ત્યારે અનુકૂળતા જોઈએ, અભ્યાસ થઈ ગયા પછી ગમે તેવી પ્રતિકૂળતા આવે તે પણ કંઈ અસર ન થાય. કામદેવ વગેરે શ્રાવકે એ અભ્યાસ કરવા માટે સ્મશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેતા હતા. ગમે તેવાં કષ્ટ આવે પણ મારે કાર્યોત્સર્ગથી ચૂકવું નથી. અભ્યાસ કરવામાં પહેલાં તે અનુકૂળતા જોઈએ છે, જેમકે સામાયિક કરે ત્યારે સારું સ્થાન જોઈએ. પણ અભ્યાસ થઈ ગયા પછી ગમે ત્યાં બેસે તે પણ ભાવ સ્થિર રહી શકે. બધાને આધાર મન ઉપર છે. અભ્યાસ હોય તે વૃત્તિ એક ઠેકાણે રહી શકે છે. મનુષ્યભવ બહુ દુર્લભ મળે છે. ત્યાં આત્મકલ્યાણનો લક્ષ રાખે કે મારે કર્મો છોડીને જવું છે. એ લક્ષ રાખો. તેને માટે સત્સંગ કરે, સન્શાસ્ત્ર વાંચે. નહીં તે મન માંકડા જેવું છે, બીજા કામના તરંગે ચઢી આકાશ પાતાળ એક કરે એવું છે. મન વચન કાયા બધાં કર્મબંધનનાં કારણે છે. એ મન વશ થાય તે કર્મનો ભૂકે નીકળી જાય. જ્ઞાનીનું શરણું રાખ્યું તે કલ્યાણ, પણ મૂક્યું તે અનંતકાળ સુધી રખડવું પડશે. સાચી સમજણ જીવને આવી નથી. આ જ મારે કરવું છે, એવું નથી થતું. બાથડિયાં મારે છે. મંત્ર એ મનને જીતવાનું સાધન છે. સ્મરણમાં ચિત્ત રહે તે કર્મ બંધાય નહીં. મન સીધું રાખવું. મન દેડ કરે એવું છે. એને સીધું કરવાને રસ્તો મંત્ર છે. ટેવ પડી જાય તે મોક્ષે લઈ જાય. જ્ઞાનીની આજ્ઞામાં મન જેડી દેવું તે મેક્ષમાર્ગે ચલાય. ૮૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૯, ૨૦૦૮ આજ કરતાં કાલે સારો દિવસ ગાળવે છે, એમ કરે તે ધીરે ધીરે મોક્ષ થાય. મહાપુરુષે જે નિયમ લે તે પ્રાણ જાય તે પણ ન તોડે. ખરે પુરુષાર્થ કરવાને લાગ આવે છે. માટે છૂટવાનો લક્ષ રાખવાનું છે. ક્યાંથી જીવ આવ્યું છે? ખબર છે? નથી. કૃપાળુદેવનાં વચને વિચારવાનાં છે. શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પોતે શું ? ક્યાંથી છે આપ ? એને માગે શીધ્ર જવાપ” (૧૦૭) એ બધાં વચન વિચારવાનો છે. એકલું મેઢે કરીને મૂકી દેવાનું નથી. ગરજ હોય તેટલું ગ્રહણ થાય. ધર્મનાં કામમાં શરમ ન રાખવી. જીવને મનુષ્યભવની કિંમત નથી. એક લાખ રૂપિયા દીધે પણ ગયેલા દિવસ પાછા આવે નહીં. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. ૮૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૮ મુમુક્ષુ– ઊંઘ શાથી મટે? Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બધામૃત પૂજ્યશ્રી–ઓછું ખાય, સંસારને વારંવાર વિચાર કરે, તે લાગે કે આ ભવમાં પ્રસાદ કરવા જેવું નથી. ફિકર લાગે તે ઊંઘ ન આવે. કાળજી રાખવી. ભક્તિમાં ઊંઘ આવે તે ઊભા થઈ જવું. પ્રભુશ્રીજી આંખમાં છીંકણી નાખતા. માહામ્ય લાગ્યું નથી તેથી અસર થતી નથી. જીવને ગરજ નથી હોતી તેથી એ વચને સાંભળે તેય ચિત્ત ન લાગે. ઊંડે ઊતરી વિચાર કરે તે સમજાય એવું છે કે સંસારમાં કઈ કેઈનું નથી. ચેતે તે પ્રમાદ ન કરે. ૮૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૮ ઈન્દ્રિયસુખના ભેળો જીવે ભગવ્યા છે, તેથી ઈન્દ્રિયસુખના ફળની ઈચ્છા રહ્યા કરે છે. દેહાદિકમાં હું, મારું કરતે કરતે મનુષ્યભવમાં આવે, તે પણ એના એ ભાવ ફરી ફરી કરે છે. ભૂતકાળને જીવ ભૂલી ગયેલ છે. બહુ દુઃખે ભેગવ્યાં છે. ગર્ભનાં દુઃખ ભેગવ્યાં પણ હવે યાદ નથી. જાતિસ્મરણજ્ઞાન જેને થાય છે, તેને ત્રાસ લાગે છે. મનુષ્યભવ ન હોય ત્યાં સુધી આડાઅવળી ભટકે. મનુષ્યભવ મળે તે પ્રભાત થયું. (૨–૧) પાંચ ઈન્દ્રિય અને મનને ક્ષયોપશમ મળ્યો તે ઊંઘમાંથી જાણવા જેવું છે. મિથ્યાત્વ, અજ્ઞાનભાવ એ ભાવનિદ્રા છે. એ ભાવનિદ્રા ટાળવાને પુરુષાર્થ કરવાનું કહે છે. જ્યાં સુધી પિતાના સ્વચ્છ કરે છે, ત્યાંસુધી કલ્યાણ ન થાય. સત્ વસ્તુ ભણી વૃત્તિ જાય અને જેણે આત્મા જાણે છે એવા પુરુષના અવલંબને જે કંઈ કરે તે હિતકારી છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ૮૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૮ જ્ઞાની પુરુષનાં વચને વાંચવા-વિચારવાં, સત્સંગ કરે. એની જરૂર છે. સત્સંગમાં કંઈક સાંભળીએ, વિચારીએ. સત્સંગને વેગ ન હોય ત્યારે સશાસ્ત્ર વાંચવું, વિચારવું. જ્ઞાનીના વચનો એકદમ સમજાઈ જાય એમ નથી. નવલકથાની પેઠે વાંચી જવાનું નથી. દેખાય છે તે બધું નાશવંત છે. મનુષ્યભવ બહુ દુર્લભ છે એથી આત્માનું હિત કરી લેવાનું છે. દિવસો ઉપર દિવસે જાય છે. બીજાં કામ જીવે ઘણુ કર્યા છે અને કરે છે, પણ આ કામ પડયું રહ્યું છે. મનુષ્યભવ મળે છે, તે ખાવા પીવા કે કમાવા માટે નથી મળે. બહુ દુર્લભ છે. લક્ષ રાશીમાં ભટકતાં ભટકતાં કેઈક વાર મળે છે. મનુષ્યભવ એક હડી જેવું છે. તે સંસારસાગર તરવા માટે મળે છે. તરીને પિલી પાર જવાનું છે. પછી હેડીનું થવું હોય તે થાઓ. આપણું કામ કરી લેવું. ત્રણ જ્ઞાનના ધારક શ્રી તીર્થકર જેવા પણ રાજપાટ બધું છોડીને ચાલી નીકળ્યા અને નિદ્રા, આહાર બધું ગૌણ કરી આત્માને શુદ્ધ કરવા માટે પુરુષાર્થ કરવા માંડ્યો. અનેક ઉપસર્ગો આવ્યા, પણ દેહદષ્ટિ કરી નહીં. એમ કરતાં કરતાં આત્માને શુદ્ધ કરી કેવળજ્ઞાન પામ્યા. “જીવના અનધિકારીપણને લીધે તથા પુરુષના એગ વિના સમજાતું નથી.” (૫૦૫). કેઈક વાર જીવને સદ્ગુરુને એગ થયે પણ પોતે જાગે નહીં, આ જ મારે કરવા જેવું છે એવી ગરજ ન જાગી. કેઈક વખતે પોતે અધિકારી થયે, ગરજ જાગી, તે પુરુષને યોગ ન થયે. એમ અનાદિકાળથી થતું આવ્યું છે. પુરુષને એગ થયા પછી પણ જીવ જે જાગે નહીં, ગરજ જગાડે નહીં તે યંગ થયે તે પણ સફળ ન થાય. આ મનુષ્યભવમાં કંઈક કરી લેવાનું છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૦૫ જીવનમાં કરવાાગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનુ મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો, સંસાર અસાર છે; એમ લાગે. મેાક્ષ શાશ્વત છે, એ રુચ્યા તા સમ્યગ્દન થયું. જ્યારથી મેાક્ષની રુચિ થઇ ત્યારથી સમ્યગ્દર્શન છે. રાજ સંભારવુ કે ‘હું શું કરવા આવ્યો છું ? શું કરું છું?’ એમ જો જીવ વિચાર કરે તે પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણુથી પણ વધારે લાભ છે. કરે તે થાય. દરેકને વૃદ્ધાવસ્થા આવવાની છે, માટે જ્ઞાનીએ ચેતાવે છે. “મેાક્ષમામાં પ્રવૃત્તિ એની ઘટે છે. એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.” (૫૫૧). લૌકિકષ્ટિએ તમે અને અમે પ્રવશું તે પછી અલૌકિકદષ્ટિએ કાણુ પ્રવર્તશે?” (૩૨૨) એમ કૃપાળુદેવ કહે છે. લૌકિક ભાવમાં ન તણાવા કહે છે. ૮૭ શ્રીમદ્ રા. આ. અગસ, ભાદરવા સુદ ૧, ૨૦૦૮ આત્મશુદ્ધિ કરવાની છે. મેાક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્મશુદ્ધિ થાય તે અહીં જ મેાક્ષ છે. સમજણની ખામી છે. ઋષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ભરત, બાહુબળને રાજ્ય આપ્યું. બીજા અઠ્ઠાણુ પુત્રોને પણ રાજ્ય વહેંચી આપ્યુ. એક વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેનાથી તે છ ખંડના અધિપતિ થયા, પણ ચક્ર આયુધશાળામાં જાય નહીં. પછી તપાસતાં ભરતને ખબર પડી કે મારા ભાઈ એને આણુ મનાવી નથી. તેથી ભાઈઓને આણુ માનવા કહ્યું. ત્યારે અઠ્ઠાણું ભાઈએ ભગવાન પાસે ગયા અને કહ્યું કે આપે તે રાજ્ય ડી દીક્ષા લીધી. અમને આપે રાજ્ય આપ્યું હતું, પણ ભરત અમારા ઉપર આણુ મનાવવા મથે છે; તે અમારે શું કરવું? ભગવાન એલ્ગા: મનુષ્યભવ દુભ છે. આત્માનુ આ ભવમાં કંઈક કરી લેવું. આખા લેાક રાગદ્વેષથી ખળે છે. એમ ભગવાને ઉપદેશ આપ્ટે કે તરત જ ત્યાં જ અઠ્ઠાણુ' પુત્રોએ દીક્ષા લીધી. કૃપાળુદેવે જે કંઈ આજ્ઞા કરી છે તે આપણે માટે કરી છે. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? તે કરવાનું છે. નદીના પ્રવાહની પેઠે આયુષ્ય જાય છે. ગયુ તે ગયું પણ હવે સારું ગાળવું, અનાદિના સ’સ્કારે જીવ તણાઈ જાય છે. આખા જગતને મે મીઠા લાગે છે. મેહની સાથે દુશ્મનાવટ કરવાની છે. ખાળી નાખવે છે. આ મનુષ્યભવમાં મહુના ક્ષય કરી મેક્ષે જાય એટલી બધી આત્માની શક્તિ છે, ધારે તે કરી શકે. કટાળવું નહીં. ખરાખ વસ્તુ એને ગમે નહીં તેમ કરવાનું છે. ચેતતા રહેવાની જરૂર છે. આ કાળ એવે છે કે સચાગો વિપરીત છે. કંઈક પુરુષાર્થ કરે ત્યારે ધર્મ ભણી વળે. આડાઅવળું ચિત્ત જાય એવા સંયોગે ઘણા છે, વિવેકથી આત્માનુ ડિંત થાય એવું કરવાનુ છે. ગમે તેવા સામે હાય, પણ ધર્મ ન ભૂલવેા. છત્ર ગમે તેમ વર્તે છે પણ શુ ફળ થશે, એને ખ્યાલ નથી. મનુષ્યભવ તે મળ્યા છે. તેમાં સત્પુરુષના ચાગ મળે, પુરુષાથ જાગે તેા કામ થઈ જાય. મારા શે। સ્વભાવ છે? તે તે એને સાંભરતુંય નથી. આ જીવ જંગલના રાઝ જેવા છે, જ્ઞાની વિના ઠેકાણું પડે એમ નથી, એમ પ્રભુશ્રીજી કહેતા. જીવ તેા પવિત્ર છે; પણ Page #233 -------------------------------------------------------------------------- ________________ ધામૃત યેગ્યતાની ખામાં છે, માન્યતાની ભૂલ છે. એ ફરી જાય તે મોક્ષમાર્ગે ચઢી જાય. ૮૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૮ સમ્યગ્દર્શન આવ્યા વિના સમભાવ–વીતરાગભાવની ઓળખાણ ન થાય. ક્ષમાપનામાં આવે છે કે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.” સમભાવ શાંતિ એ બધા વીતરાગભાવ છે. જ્ઞાન એટલે શું? એક ભાઈ–આત્માને દેહથી ભિન્ન જાણે તે જ્ઞાન. પૂજ્યશ્રી–દેહથી ભિન્ન અવિનાશી આત્મા છે, એવું સદ્ગુરુ દ્વારા જાણે તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન એ આત્માને દેડ છે. આ દેહ છે તે પિતાને નથી, પુગલને છે. આત્માને હોય તે સાથે રહે અને આ તે અહીં જ પડ્યો રહે છે. આત્માનો દેહ જ્ઞાન છે. યશોવિજયજીએ મહાવીર સ્વામીના સ્તવનમાં લખ્યું છે કે – “ ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે.” (ય. ૨૪) તે આ કાયા નહીં; પણ આત્માની જ્ઞાનરૂપી કાયા છે તે નિર્મળ થાય છે. બધા જીવ કર્માધીન છે. મેહમાંથી જાગ્યા અને પિતાનું સ્વરૂપ જાણ્યું તેઓને આનંદ છે. ૮૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૩, ૨૦૦૮ શું કરવા આવે છે, તેની ખબર નથી. જ્ઞાનીને માથે રાખી અધ્યાત્મ વિચારે તે શુષ્કતા ન આવે. બધે દુખ છે. દેવમાં પણ દુઃખ છે. ક્યાંય જન્મવા જેવું નથી. સત્સંગ સપુરુષને વેગ મળે છે પણ એને અપૂર્વતા નથી, સામાન્ય કરી નાખ્યું છે. સત્સંગનું જેને માહામ્ય છે, સત્સંગની ભાવના છે, તેને સત્સંગ ન મળતો હોય તે પણ લાભ થાય. સત્સમાગમ કરવા આવ્યું હોય પણ કંઈ સાંભળવાનું ન મળે, તે પણ સાંભળવાની ભાવના છે, તેથી કામ થાય. | મુમુક્ષુ—પકડ એટલે શું ? પૂજ્યશ્રી–જે કંઈ સાંભળ્યું હોય, જ્ઞાની પાસેથી, તે છૂટી ન જાય અને તેમાં રુચિ થાય. રુચિ હોય તે જ પકડ થાય. જેને આગ્રહ હોય તેને “હું મૂઢ છું એમ ભાન નથી આવતું. આત્મા છે. તે આત્મા જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, ત્યાં વિશ્વાસ રાખ. વિશ્વાસે વહાણ ચાલે છે એમ કહેવાય છે. એ વચને છે તે ચિંતામણિરત્ન છે. સમ્યક્ત્વ થવાને રસ્તો બતાવે છે. ૯૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૮ આત્માની કાળજી રાખવી એમ પ્રભુશ્રીજી કહેતા સાંભળતાં સાંભળતાં જીવને શુદ્ધભાવ થાય છે માટે સત્સંગ કરવાનું કહ્યું છે. જ્ઞાનીએ જે કર્યો છે તે શુદ્ધભાવ. જ્ઞાનીએ કહ્યો છે એ ભાવ. તેને લક્ષ રહે તે છૂટે. અશુભ અને શુભ નહીં. લક્ષ શુદ્ધને રાખો. ભલે અશુભ આવે, પણ એ તે જવાનું છે. જ્ઞાનીએ શુદ્ધભાવ અનુભવે છે. જ્ઞાનીને આશ્રિત હોય તેને એ લક્ષ રહે છે. સમભાવ આત્માનું ઘર છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સગ્રહે ૪ ૨૦૭ ૯૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૮ અધા સ્વાથી છે, પેાતાના સ્વાર્થ ન સધાય તે પ્રીતિ ન રાખે. આ સંસારમાં જે સંબંધ થાય છે તે કષાયથી હાય, વિષયથી હાય કે લેાકલાજથી હાય છે. સમજણ હોય તે કાઁખંધન થવા દે. પારકી વસ્તુમાં જીવ રાગદ્વેષ કરે તેથી ક ખધે અને નરકે જાય. જો સમજણ આવે તે એવું ન કરે. રાગદ્વેષ ન થવા દે. જીવ તે અજાણ્યા છે. પુદ્ગલની પાછળ દોડે છે. તેને મેધ લાગે તે સમજે કે આ તે મારું નહીં. સદ્ગુરુના પગલે પગલે ચાલવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે કહ્યું હતું તેમ કહુ છું. આ કૃપાળુદેવની શ્રદ્ધા કરશે ? એની ભક્તિ કરશે તે કલ્યાણ થશે એમ પણ કહ્યું હતુ. એક વખતે પર્યુષણના છેલ્લા દિવસે કહેલું કે આ છેલ્લા દિવસ પર્યુ ષણના છે, હવે બીજા પયુ ષણ આવે ત્યાંસુધી એક બેટલ કહું છું, તેના ખાર મહિનામાં વિચાર કરી લાવજો, તે એ કે “સટ્ટા પરમ વુહા.” ૯૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૮ પૂજ્યશ્રી—માક્ષના અચૂક ઉપાય શે। હશે ? (એમ બધાને પૂછ્યુ. પછી પાતે કહ્યું ) રાજ ખેાલીએ છીએ “શકે જીવ સ્વચ્છંદ તા, પામે અવશ્ય મેક્ષ.” ક્ષાયક ન થાય ત્યાંસુધી સમ્યક્ત્વ મટી મિથ્યાત્વના ઉદય થઈ જાય. અનતાનુ ધી અને દનમેહના ક્ષયથી ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટે છે. ક્ષાયક સમ્યક્ત્વ કરવુ' હાય ત્યારે ત્રણ કરણ કરવા શ્રેણી માંડવી પડે છે. ભય એક અજ્ઞાનના જ છે. એ અજ્ઞાન ટાળવાની ઇચ્છા કરવાની છે. પ્રમળ અવલઅન જીવને મળે તા સ્થિરતા આવે છે. જેને જ્ઞાનીપુરુષ અને તેમનાં વચનનું અવલ અન મળ્યું' તેને સ્થિરતા થવી દુર્લભ નથી. જ્ઞાનીના આશ્રયે દેહ છૂટે એને મેક્ષ છે. ખીજો ભવ થાય તે તેમાં પણ એને મેાક્ષનાં સાધન મળે. પછી લાખા સંસાર ન રહે. પણ તે કયારે અને કે મેાક્ષ સિવાય ખીજી ઇચ્છા ન થાય તે. જ્ઞાનીના આશ્રયે જ આખી જિનૢગી ગાળવી છે એવું હાય તેા થાય. ૨ે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ઘેાડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨). જ્ઞાનીના આશ્રયે મોક્ષ સુલભ છે. જ્ઞાનીના ચેગ વગર દૃઢતા રહેવી અઘરી છે. માથું માગે તે માથું આપવા તૈયાર હાય, એવી દૃઢ ઇચ્છા હોય તે તરવાના કામી છે. શિષ્ય કેવા હોય કે માથુ' કાપીને આપે તેવા હાય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે.” (ઉપદેશછાયા--૯). આજ્ઞા પાળવી એ મુખ્ય માર્ગ છે. ગમે તેટલુ અઘરુ કામ હાય તો પણ મુમુક્ષુ કરે છે. આમ હોય તે કરું, આમ હાય તેા ન કરું' એમ કરે તે કલ્યાણ ન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો જ્ઞાનીપણુ એના વશમાં રહે અને એના કલ્યાણની કાળજી રાખે. ૯૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯, ૨૦૦૮ શીલવાનની હલકી ગતિ થાય થાય. એટલે ખરા ગુરુ તા શ્રદ્ધા રામ અને સીતા વખણાય છે તેનું કારણ શીલ છે. નહીં, નરકગતિ થાય નહીં. જેવી શ્રદ્ધા હોય તેવુ' પ્રવ`ન Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બોલામૃત છે. આજ્ઞાનું આરાધન કરે તે કલ્યાણ જ થાય. જ્ઞાનીએ પ્રગટ કર્યો છે તે મારે આત્મા છે. એક આ શરણ સિવાય બધું છોડી દેવું. “હું આત્મા નથી જાણતું, પણ જ્ઞાનીએ જા છે એટલું જે થયું તે જેમ એંજિનની પાછળ ડબામાં કળ નહીં હોવા છતાં ચાલ્યો જાય છે, તેમ તેનું કામ થઈ જાય. વેદના તે મોડી વહેલી આવવાની છે. રાજી થવું કે વધારે આવી તે સારું, ઝટ પતી ગયું. જ્ઞાનીનું કહેલું તેની એક પકડ થઈ જાય તે કામ થઈ જાય–આત્મા જ જે. ૯૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૨, ૨૦૦૮ બધાંય શાસ્ત્રોને સાર મેક્ષમાળા' છે. જીવે ત્યાગ મેળે ન રાખ. ત્યાગ કરવો છે તે દેહાધ્યાસ છોડવા માટે કરે છે. કેઈને અર્થે કરે નથી, પણ આત્માને અથે કરે છે. ઘણુંય ખાધું, ઘણુંય પીધું, પણ કલ્યાણ ન થયું. જવ ઢીલે પડે તે જ્ઞાનીનાં વચનોમાં ઓછો રસ લાગે. શું કરવું છે અને શું કર્યું? એનો હિસાબ ન કાઢે તો કંઈ ખબર ન પડે, બહુ પાપી દઢપ્રહારી જેવા એકદમ બળ કરીને આ સંસારથી છૂટી ગયા. પ્રત્યક્ષ સપુરુષને વેગ થયા પછી બીજું એને ગમે નહીં. આજ્ઞામાં જ વર્તવાનું છે; સ્વચ્છેદ વર્તવું તે કંઈ કામનું નથી. આત્માને અસર ન થઈ તે પછી આમ કર્યું કે આમ કર્યું, બધું સરખું. ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે તેમાં સત્સંગ ભક્તિ જેટલું કરે તેટલું સાથે આવે; બીજું બધું નકામું જાય. આપણું હિત થાય તેમ વર્તવાનું છે. જ્ઞાનીનાં વચન વાંચે, વિચારે, મેઢે કરે તેટલું ધર્મધ્યાન થાય છે. ૯૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૫, ૨૦૦૮ જવને સુખની ખબર નથી. બીજે સુખની કલ્પના કરે છે. સમભાવમાં સુખ છે. સમભાવથી છૂટે. સુખી થવાને રસ્તે ચિત્તને જ્ઞાનીના ચરણમાં રાખવું એ છે. રાગ ન કર, દ્વેષ ન કરે. છૂટવાનો માર્ગ હૃદયમાં રહેલું છે. સમભાવ રાખવો કઠણ છે. આખું જગત ઈન્દ્રિયને વશ છે. ઈન્દ્રિયોને જીતે તે સુખ પ્રાપ્ત થશે. જેમ જેમ દશા વધે તેમ તેમ આત્મા શાંત થાય છે. પછી જગત એને કાવત્ લાગે છે. અભ્યાસ કરીને ભૂમિકા પ્રાપ્ત કરી હોય તે સાચું છે. વાતે કરવાથી કંઈ પ્રાપ્ત ન થાય. વાતે વડાં ન થાય. જે સંગ હોય તેવા ભાવ થાય છે. વચન કરતાં ચારિત્રની છાપ વિશેષ પડે છે. મહાપુરુષોએ અભ્યાસ કરીને આપણને કહેલું છે માટે આપણે અભ્યાસ કરવાની જરૂર છે. વાતે કરવાથી કંઈ વળે નહીં. હું દેહથી ભિન્ન છું એમ વારંવાર ભાવના કરવાની છે. દેહને રંગ કાળો છે જે છે તે આત્માને રંગ નથી. કોઈ ઝાડની છાયાએ ઊભે હોય તે ઝાડને પિતાનું માનતું નથી. ભ્રાંતિને લઈને દેહને પિતાને માને છે. ૯૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૨, ૨૦૦૮ એક્ષપદની રુચિ તે સમ્યક્ત્વ છે, મોક્ષ અને મોક્ષનાં કારણે એને ગમે. મહાપુરુષો વગર મોક્ષમાર્ગ નથી. મહાપુરુષનું માહાભ્ય, અપૂર્વત લાગે તે જીવ જગતથી ફરે. પિતે જડથી જુદે છે છતાં બ્રાંતિથી એકરૂપ માને છે તે તાપામ્યઅધ્યાસ છે. એ અધ્યાસને Page #236 -------------------------------------------------------------------------- ________________ સ ગ્રહ ૪ ૨૦૯ ત્યાગ તે ખરે અંતર્યાગ છે. અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે વારંવાર એનું એ કરવું અને અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે બ્રાંતિ. દેહ છે તેને આત્મા માને એ અધ્યાસ છે, ભ્રાંતિ છે. અન્ય પદાર્થમાં તાદામ્ય અધ્યાસ છે. અન્ય પદાર્થોમાં મુખ્ય તે દેડ છે. “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. પરમાં પિતાપણું માનવું, દેહ તે હું છું, એમ માનવું તેને અધ્યાસ કહે છે. અમાસ એટલે આરોપ કર. અધિ + આસ એટલે પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું. વિપરીતપણે આત્માપણું માનવું તે અયાસ છે. સંયમની સાધના કરનારને પ્રથમ અવસ્થામાં રહેવાનું, ખાવાપીવાનું, પહેરવાનું બરાબર ન મળે એટલે પહેલી દશામાં કાળક્ટ વિષની પેઠે સંયમ મૂંઝવે છે. પણ એનું પરિણામ અમૃત છે. જેથી આત્માર્થ સધાય તે કરવાની જરૂર છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” વીસ દેહરા બેલતી વખતે આત્મભાવ રહે, બીજા ભાવે છૂટે, અને કૃપાળુદેવ હાજર છે એમ જાણી કાલાવાલા થાય તે ભક્તિ છે. અલ્પ પણ આજ્ઞા જીવ જે આરાધન કરે તે પાર પડે. ટ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૫, ૨૦૦૮ સદાચારનું સેવન અને કષાયની મંદતા, અને હેય તે કામ થાય. પ્રભુશ્રીજી કહેતા કે આશ્રમને પાયે સત્ અને શીલ છે. જેણે અહીં આવવું હોય તેણે સત્ અને શીલ રાખવાં. સાત વ્યસનને પ્રભુશ્રીજીએ જે ત્યાગ કરાવ્યો છે તે કઈ જે તે નથી. એનું પણ ઠેકાણું ન હોય તે પછી શું થાય ? મેક્ષને માટે મનુષ્યભવ છે તે તૂટી જાય છે. આત્મા દઈને પૈસા લે છે. ઉપદેશને યોગ્ય જ ન હોય તેને જ્ઞાની ઉપદેશ પણ ન કરે. આગ્રહ વધે એવાં પુસ્તક વાંચે તે આગ્રહ વધે અને તેથી પુરુષ પ્રત્યે પ્રેમ ન આવે. જ્ઞાની પુરુષ પ્રત્યે દૃષ્ટિ રાખે, હું અધમમાં અધમ છું અને જ્ઞાની કરતાં કઈ વિશેષ પવિત્ર નથી, પૂર્ણ પવિત્ર જ્ઞાની છે, એમ રાખે તે તે આત્મભાવ છે. ઉત્તમ નિમિત્તે ઉત્તમ ભાવ થાય છે. જેમ દાળમાં ઢળી નાખી હોય તે સાથે સીજી જાય તેમ જ્ઞાની પિતાનું કલ્યાણ કરે, તેમની સાથે આપણા ભાવ થશે તે આપણું પણ કલ્યાણ થશે. પણ વૃત્તિ ત્યાં રહેવી જોઈએ. આંટી બહુ આવી છે. આમળ આમળ કરે છે, પણ ઉકેલતો નથી. જેવાં નિમિત્તે તેવા ભાવ થાય છે. નિરંતર ભાવ રહે ત્યારે પરિણમ્યું કહેવાય. ભાવ સારા રહ્યા કરે તે પરિણામ પામે. જીવે દર્શન કર્યા નથી, નમસ્કાર કર્યો નથી. જીવ માને છે, પણ જ્ઞાની સ્વીકારતા નથી. પ્રભુશ્રીજી કહેતા કે પગ દાબે અને જીભ ઉપર પગ મૂકે છે. કાનમાં પડું તેથી શું? અંતરમાં ઊતરે ત્યારે પરિણમે ને? દવા અંદર જાય ત્યારે પરિણમે ને ? કોઈ સૂતે હેય તેને નામ લઈને બેલાવે, તો કે “હું” પણ આત્મા કહીને બોલાવે તે ઊઠે? એ નામ પરિણમ્યું છે તે આત્મા ૨૭. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આધામૃત પરિણમ્ચા નથી. કેઈ અગમ વાત છે. સમજણુ ક્રૂરે એવુ કરવાનુ છે. “ સમજ સાર સંસારમાં. ” સમજ સાચી છે. એ જ રસ્તે બધા મેક્ષે ગયા છે. સમજણ એ જ સય. જ્ઞાનીનું હૃદય એળખાય તે સમ્યક્ત્વ થાય. સમજણુ હાય તેટલા ભાવ થાય. વિચારદશાથી સ્થિરદશા થાય છે. ક્રમે ક્રમે જ્યાં છે ત્યાંથી આગળ વધે તે જ્ઞાનીને રસ્તે આવે. પેાતાના સ્વચ્છ દે કંઈ પાર નહીં આવે. આત્માને કેવા ભાવ રહે છે એની પરીક્ષા કરવી. કૃપાળુદેવના રસ્તે જ ચાલવુ છે. કૃપાળુદેવે આપણા માટે જ કહ્યું છે, આત્મા નિર્મળ થાય તે ગમે તેટલું અઘરુ હાય તે પણ સમજાય. દેહને ‘મારી’ માનીને વર્તે છે પણ તેથી પેતાનું સ્વરૂપ ભિન્ન છે. દેહના વિશ્વાસ રાખવાના નથી. ખેાટી વસ્તુ છેડી દેવાની છે. બીજી કમાણી કરીએ છીએ એવી આ પણુ કમાણી કરવાની છે. જવે સત્સંગ કરવાના છે. જીવ અજાણ્યા છે. પરમાની જીવને કઈ ખબર નથી. સત્સ`ગ હાય તા સાંભળતાં સાંભળતાં ખખર પડે. ખામી જીવને એધની છે. ૯૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૬, ૨૦૦૮ સત્સ`ગના યાગ ન મળે ત્યારે જીવ પાળે પડી જાય છે. તે વખતે વાંચે, વિચારે તે ભાવના વધે. માથે મચ્છુ છે, તેની ખખર નથી. કાણુ જાણે કયારે આત્રશે ? કેટલું જીવવાનુ છે ? તેની ખખર નથી. પ્રભુશ્રીજી કહેતા કે મહેમાન છે!! મનુષ્યભવ લૂલૂંટાય છે માટે આત્માને સાથે આવે એવું કરવાનુ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવી, વૃત્તિ સ્થિર રાખવી અહુ મુશ્કેલ છે. જગતમાં જીવે ઝેષ્ટિ કરીને વવાનુ છે. જ્યાંસુધી એ દૃષ્ટિ નથી ત્યાંસુધી વૃત્તિ ડામાડોળ થાય છે. કમ કેવાં બંધાય છે, તેની ખબર નથી. સત્સ'ગના વિયેાગે જીવને ડાઘ એવા પડે છે કે પછી જાય નહીં. માટે ડાઘ ન પડે એવું કરવાનું છે. કેાઈ ચૈાગ્ય રસ્તે ચાલે અને ટેવ પડી જાય તે પછી ગમે તેવાં શાસ્ત્રો વાંચે તાય એ ડાઘ ન જાય. ચકલી માથા ઉપર થઈને જાય તા કાંઈ નહી. પણ માળા ન કરવા દે; ખીજા વિચારે આવે, પણ જો રહ્યા તે ઘર કરી બેસે. માટે ચેતતા રહેવુ. ડાહ્યા ન થવું. કૃપાળુદેવનું શરણું છે. કૃપાળુદેવની આજ્ઞા વિચાર્યા વગર એક પગલું પણ ભરવુ નહી. મન નિર્મળ રાખવુ. હું ભગવાન, હું તેા અધમાધમ છું, આ કળિકાળમાં મારે એક તારુ જ શરણુ' દે, ગમે તેમ કરી મને શરણે રાખા.’ એવી ભાવના નિત્ય કરવાની છે. કેટલીકવાર સમૂહમાં પ્રાથના કરવાની હાય છે અને એકાંતમાં પણ કરવાની હોય છે. રાતે સૂતી વખતે રાજ વીશ દેહરા, સંમનિયમ, ક્ષમાપના બેલી કૃપાળુદેવનું શરણુ લઈ સૂર્વે તે કઈ માડું ન થાય. એ કરવા જેવુ‘ છે. ખેલતી વખતે આપણને ભાવ સ્ફુરે એવું કરવાનુ છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણું લેવું. આ કળિકાળમાં કૃપાળુદેવ જેવા આપણે માટે આવી ચડવા છે. વળી પ્રભુશ્રીજી ચેાથા આરાના મુનિ જેવા આ કાળમાં થઈ ગયા. જીવને અભિમાન પેસી જાય છે. માન આવે તે ભગવાન પડખેથી ખસી જાય. અધમાધમ છું” એ ટકવુ. આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવુ... કૃપાળુદેવે બધું લખ્યું છે. એક ક્ષમાપના' ખેલે તે બધું Page #238 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૧૧ ઝેર ઉતરી જાય. આ જીવની સમજણનું ઠેકાણું નથી, માટે કૃપાળુદેવનું શરણું રાખવું. પ્રમાદ ન કરે. જાગ્યા ત્યારથી સવાર. હવે તે “સહજત્મસ્વરૂપ પરમગુરુની ધૂન હાલતાં ચાલતાં લગાવ છે. પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી. હરતાં ફરતાં સ્મરણ કર્યા કરવું. ૯૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ એક ક્ષણ પણ નકામી ન જવા દેવી. મરણભક્તિ કરવી. રેજ શીખવા ગેખવાનું રાખવું. જેને બ્રહ્મચર્ય વ્રત આવ્યું છે તેણે તે ખૂબ ગેખવું, શીખવું. એમાં જ કાળ ગાળવે. પ્રમાદ ન કરે. ગાડીમાં બેઠાં હેઈએ ત્યારે બીજા વાત કરતા હોય તે સાંભળવા બેટી ન થવું; પણ સ્મરણ કરવું. બીજું ગોખ શોખ કરે છે, તેને બદલે આ ગોખને ! તે લાભ થશે. અનાદિ કાળથી જીવને મેહભાવ છે. મનુષ્યભવ પહેલીવાર મળે છે એમ નથી, કેટલીય વાર મળે છે. શાસ્ત્ર શીખે, દીક્ષા લીધી, પણ મેડ મડ્યો નહીં. આપણામાં જે વસ્તુ નથી તેને પોતાની માનવી નથી, તે મેહુ ન થાય. આત્મામાં સગાંવહાલાં કઈ નથી. બધાથી છૂટવાનું છે. પ્રભુશ્રીજીએ ચેખું કહી દીધું કે ગુરુગમ આત્મામાં છે, બહાર શોધવાથી ન મળે. બીજી વસ્તુઓ એટલે ઘરડે, જુવાન, પૈસાદાર એમ જુએ છે પણ આત્મા જેવા નથી. આત્મા એ જ ગુરૂગમ છે. પર્યાયદષ્ટિ મૂકવાની છે. ભાવની વાત છે. એટલે ગોળ નાખે તેટલું ગળ્યું થાય. ગુરુને બેધ સાંભળીને, દર્શન કરીને જે કરવું હતું તે ન કર્યું તે બધેય સાંભળે નથી, દર્શનેય કર્યા નથી. જ્ઞાનીથી કેટલું લાભ થાય છે ! તેની જીવને ખબર નથી. “સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શે ? સમયે જિનસ્વરૂપ.” સમજે તે ઉપકાર લાગે. ૧૦૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૮ આત્મસિદ્ધિને (આસો વદ ૧ નો ) દિવસ મટે છે. બે ઘડી ધર્મધ્યાન થાય. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? જીવે શું કરવા જેવું છે? તે અહીં થોડા દિવસ રહે તે ખબર પડે. જીવને સંજોગે તે પુણ્ય બાંધ્યું હોય તે પ્રમાણે હોય છે. પાપ બાંધ્યું હોય તે તે પ્રમાણે હોય, પરંતુ પુરુષાર્થ કરવો હોય તેટલ કરાય. મોટામાં મોટી મૂડી મનુષ્યભવ છે. જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી જીવ ધારે તે કરી શકે. બીજા ભવેમાં એટલી સમજણ ન હોય. આપણને લાગ મળે છે, માટે ચેતવા જેવું છે. ક્ષણ પણ નકામી ન ગાળવી. જેને આજ્ઞા મળી નથી તે તે શું કરે? પણ જેને આજ્ઞા મળી છે તે કામ કરી શકે છે. મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તે પણ તેમાંથી મોટે વડ થાય છે, તેમ આ મંત્ર છે એની આરાધના કરે તે આત્માના ગુણે પ્રગટે. એક સમ્યગ્દર્શન પ્રગટે તે બધા ગુણ પ્રગટે. “સર્વે ગુણાંશ તે સમ્યક્ત્વ.” (૯૫) પરભવમાં આ સાથે આવે એવું છે. અત્યારે તે જેટલું કરવું હોય તેટલું થાય. આટલી સામગ્રા ફરી ન મળે. શું કરવા આવ્યું છે? શું કરે છે? ધર્મના Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બધામૃત કામમાં ઢીલ ન કરવી. કરી લેવું. આત્મસિદ્ધિ, છ પદને પત્ર મેઢે કરવા. આ પણ આત્માના હિત માટે કરવું છે. માથે મરણ બધાને છે. કાળને ભરેસે નથી. માટે ચેતતા રહેવું. ઘરડા થઈશું ત્યારે ભક્તિ કરીશું, પણ આ કાળમાં તે નાના પ્રકારના રોગો, મરણ, વગેરે ઘડપણ આવે તે પહેલાં પણ થાય છે. જીવને સમજણ પ્રાપ્ત થાય, જ્ઞાનીને વેગ મળે, સાધન મળે, પછી પ્રમાદ કરવા જેવું નથી. મધ્યસ્થષ્ટિ રાખવી. જેમ બને તેમ વહેલું કરી લેવું. જીવને કઈ પુણ્યના યોગે સાચી વસ્તુ હાથમાં આવે છે, પણ ટકાવી રાખે તે કામ થાય. પૂર્વનું પુણ્ય સારી વસ્તુ સુધી લઈ જાય પણ પુરુષાર્થ કરે એ વર્તમાનના આધારે છે. તેનું સાધન સત્સંગ છે. જેમ જેમ વિશેષ સત્સંગ કરે તેમ તેમ બળ વધતું જાય. અગમ્ય વસ્તુ છે તેથી માહાસ્ય લાગતું નથી. એ તે કંઈ સત્સંગમાં સાંભળે ત્યારે કરવા માંડે. ગુણે પ્રગટ થતાં સુધી પુરુષાર્થની જરૂર છે. સત્સંગ વારંવાર કરવાની જરૂર છે. ભાવ વર્ધમાન કરવાના છે. આજ કરતાં કાલે સારા ભાવ વધે તેમ કરવાનું છે. જ્ઞાની પુરુષોને “સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતે હેય એવી દશા રહે છે.” (૩૧૩). જેમ જેમ સગુરુનું માહાસ્ય લાગે તેમ તેમ વિશેષ ભક્તિ થાય. અપૂર્વતા લાગે ત્યારે સ્વછંદ રેકાય. જ્યારે અપૂર્વતા લાગે ત્યારે હું કરું છું તે બધું બેટું છે એમ લાગે છે. જેટલી થાય તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી. સ્વચ્છદ રોકાય તે કેવળજ્ઞાન, મેક્ષ બધું થાય. જીવની પાસે પ્રેમની મૂડી છે, તે ઠેકાણે ઠેકાણે વેરી નાખી છે. તે સદ્ગુરુ પ્રત્યે જોડવાની છે. બધાને આધાર ભાવ ઉપર છે. ભાવ વર્ધમાન થવાનું કારણ સારાં નિમિત્ત છે. પિતાની વૈરાગ્યઉપશમ દશા અને પુરુષને ગ એ બેય કામ કરે છે. કારણ મળે તે કાર્ય થાય. “ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” અહંભાવે ચઢી ગયે, સ્વચ્છેદે ચઢી ગયે, તે ગમે તેટલાં શાક ભણે તેય પાર ન આવે. વિનય ગુણ મટે છે. વિનય, સદાચાર વગેરે વારંવાર સેવવાં. આ કાળમાં સદ્વિવેક, વિનય, આજ્ઞાઆરાધન એ બધાં ઘટતાં જાય છે. આત્માર્થીનાં લક્ષણ કેવાં છે? કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ.” જ્યાં સુધી ક્રોધમાનાદિમાં તણાય ત્યાંસુધી આત્મા ભણી ક્યાંથી વળાય? ત્યાં સુધી આત્માર્થી કેમ કહેવાય ? આત્માથ થવું હોય તે ઇન્દ્રિયને જીતવી પડશે. કષાય શમાવવા પડશે. શું કરવા આવ્યો છું, તેની ખબર નથી. મેળો છે. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાને છે. આ કાળમાં આયુષ્ય, શક્તિ ઓછાં છે. ભલે કલિકાલ છે, પણ જ્ઞાની પુરુષનું કહેલું પકડ્યું તો આગળ વધાય, ડહાપણ કરવું નથી. એની પાછળ પડવું પડે છે. વીશ દેહરા, યમનિયમ વિચારે તે બધાય ગુણ પ્રાપ્ત થઈ સમ્યક્ત્વ પ્રગટે. આ તો મેં સાંભળ્યું છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ કે ૨૧૩ હું શીખ્યો છું, એમ સામાન્ય કરી નાખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. મંડી પડવું. જે દેખાય છે તે બધું સ્વપ્ના જેવું છે. બધું ફરતું છે. આવું ને આવું રહેવાનું નથી. વિચાર કરે તે જગતમાં કાંઈ વિશ્વાસ કરવા લાયક નથી. લાગ આવ્યું છે માટે કરી લેવું. મનુષ્યભવ છૂટ્યો તે ફરી લક્ષ રાશીમાં ભટક ભટક કરશે. આટલી સામગ્રી ફરી મળવી મુશ્કેલ છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી વારે વાર. તું ઢીલ કરીશ તે વાર લાગશે. ઢીલ કરવી તે એને હાથ છે અને ઢીલ ન કરવી એય એને હાથ છે. કાલે શું થશે એની ખબર નથી. વસ્તુને સ્વભાવ સમજાતું નથી. બધું પલટાઈ જશે. કેટલાય કાળથી ભટક ભટક કરતે આવ્યું છે. ભવ ઓછા થાય તેમ કરવાનું છે. તૃષ્ણા વધારી વધે અને ઘટાડી ઘો. બળતરા જીવને ઈચ્છા–તૃષ્ણાની છે. તે બહાર દેખાય નહીં. અંતરની શાંતિ સમજાઈ નથી. આત્મા મરે નહીં. દેહ છૂટે, પણ આત્મા ન મરે. નિર્ભયપણું થયા વિના મોક્ષ થાય નહીં. અત્યારે જીવ બીજી વસ્તુઓમાં તણાય છે. પોતે કરશે તે પોતે પામશે. જીવ વિચાર કરે તે સમજાય કે જેણે ક્યું હોય તેને ભેગવવું પડે છે. દેહ છૂટી જાય તો બધું પડ્યું રહે. ઘર, સ્ત્રી શું સુખી કરશે? સુખ એનું નથી. આત્માનું સુખ છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). ખરી મૂંઝવણ જીવને મેહની છે, મોહ જીવને મૂંઝવે છે, દુઃખી કરે છે, કર્મની પરાધીનતા સમજણથી ટળે છે. “સમજ પીછે સબ સરલ હૈ, બિન સમજ મુશકિલ.” (હા. નો. ૧-૧૨) રાગદ્વેષથી જીવ બળે છે, તેને જ્ઞાનીનાં વચનોથી શાંત કરવાનો છે. શીતળીભૂત થઈ જાય એવું કરવાનું છે. દુઃખ આવે, કષ્ટ પડે, કઈ ભૂંડું કરે તે સમભાવ રાખે. કૃપાળુ દેવનું વચનામૃત વાંચવું. જ્યારે વાંચવું હોય ત્યારે કૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવું. પછી જ્ઞાની જાણે છે એમ રાખવું. હું સમજી ગયો એમ ન રાખવું. જ્ઞાની જાણે છે, એટલે લક્ષ રાખવો. વચનામૃતમાં પંચાસ્તિકાય(૭૬૬) શાંતિ આપે એવું છે, માટે વાંચવું, મુખપાઠ કરવું, ફેરવવું. ૧૦૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૪, ૨૦૦૮ સંસાર ભગવો અને મેક્ષ મેળવ, બેય ન બને. કાળ એ છે કે જીવને કર્મ ગમ મુશ્કેલ છે. હું દુઃખી છું અને મારે છૂટવું છે, એવી ગરજવાળા છે ડા છે. જેમ ગરજ જાગશે તેમ જીવ પુરુષાર્થ કરશે. સ્મરણમાં ચિત્ત રાખવું. ક્ષણ પણ નકામી ન ગાળવી, ગમે તેમ થાય તો પણ આપણને સત્સાધન મળ્યું છે તે ન ચૂકવું. મન વારંવાર ભટકે છે તે ક્યાં જાય છે? તે તપાસવું. હિતકારીમાં જાય છે કે અહિતકારીમાં જાય છે? જે અહિતકારીમાં જતું હોય તે પાછું વાળવું. વારંવાર મનને સંભાળવું. અત્યારે દેડ છૂટી જાય તો કેવું થાય ? દેહ અને આત્મા બન્ને જુદી વસ્તુઓ છે. આ શરીરના વિચારે છે તે આત્માને મારી નાખનાર છે. માત્ર આ દેહથી ધર્મ થાય છે તેથી તેને પોષ. દેહ સાથે પ્રીતિ કરવા ગ્ય નથી. માત્ર આ દેહ ભક્તિને માટે કામમાં આવે તે માટે એને આહાર આપે, ઊંઘાડ, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બેધામૃત હવડાવવો વગેરે કરવું પડે છે. ૧૦૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૦)), ૨૦૦૮ જીવને સંસારમાં રુચિ થાય છે. સંસારનાં કારણોમાં રુચિ છે તે પલટાઈને મોક્ષનાં કારણેમાં રુચિ થાય તે સમ્યગ્દર્શન છે. મારે શું કરવાનું છે એ લક્ષ રાખે. આ લકની અલ્પ પણ સુખેચ્છા.” (૨૫૪) એ ખામી છે, તે મટાડવી. “હૈ ઈચ્છા દુઃખમૂલ” (હા--૧-૧૨). દુઃખી થવું હોય તે ઈચ્છા વધારે કરવી. સુખી થવું હોય તે ઈચ્છાઓ ઓછી કરવી. ઈચ્છાઓ થાય એવા નિમિત્તથી દૂર રહેવું. નિમિત્તવાસી જીવ છે. દેખાદેખી ઘણું ટેવ પડે છે અને ઇ છાઓ થાય છે. પાપની પ્રવૃત્તિઓ કવી. પાપથી ડરતા રહેવું. પાપ બાંધવા ઇન્દ્રિય મળી નથી. કેઈન બે વચન સાંભળી ક્રોધ થતો હોય તે કાન પર હાથ દેવા એમ કહેવાય છે ખાવું તે રવાદ માટે નહીં, પણ જીવન ટકાવવા. પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. આંખ મળી છે તે ભગવાનનાં દર્શન માટે છે. કાન મળ્યા છે તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયોને સળી કરી નાખવી. ઈન્દ્રિ છે તે જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે. પત્રો શીખ્યા હેઈ એ તે ફેરવીએ અને વિચાર કરીએ. ૧૦૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧, ૨૦૦૮ પંચમકાળમાં વ્યાધિ પીવું વધારે છે. ધર્મધ્યાન થાય એવું નથી. કાળજી રાખે તે થાય. નહીં તે આજીવિકા માટે આ મનુષ્યભવ લૂંટાઈ જાય. જ્યાં હોઈએ ત્યાં સત્સંગ, સન્શાસ્ત્રનું વાચન રાખવું. ગરજ નથી. તેથી બીજા નિમિત્તે મળે તેમાં ભળી જાય છે. અસ્થિરતા બહુ છે. અસ્થિરતા વધે એવાં નિમિત્ત બહુ છે. પૂર્વનું આરાધકપણું નથી તેથી એમ થયું છે. જન્મમરણ માથે ફરે છે. જીવને મરવાનું સાંભરતું નથી. અંદરમાં એને જ્ઞાનીનાં વચન ચૂંટતા નથી. સાંભળ્યું હોય તે ન સાંભળ્યું થઈ જાય. કિંમતી વસ્તુ લાગી હોય તેની સંભાળ રાખે. મનુષ્યભવ કિંમતી વસ્તુ છે. ક્ષણ ક્ષણ જતાં બહુ વખત ગએ, પણ હવેનું સારું જીવવું છે. હવે તે કંઈક ગાંઠે બાંધવું. જવને સમજણ નથી. બીજામાં તણાઈ જાય છે. તુચ્છ વસ્તુનું જીવ માહાસ્ય માની તેમાં ને તેમાં રાઓ રહે છે. તુચ્છ વસ્તુઓથી જીવ ઘેરાઈ ગયો છે, તેથી આત્માનું માહામ્ય લાગતું નથી. નાશવંત વસ્તુઓ તો ગમે ત્યારે નાશ થવાની છે. એવી ને એવી ન રહે. પારકી પંચાતમાં ખોટી ન થવું. પિતાનું ખરું સ્વરૂપ છે તે જાણ્યું હોય તે ભવોભવમાં કામ આવે. પરભવમાં પણ સાથે આવે. પણ જવને માહાસ્ય નથી. સત્સંગમાં પિતાને કામની વસ્તુઓ સાંભળવા મળે છે. જરૂરની વસ્તુઓ વારંવાર સાંભળવામાં આવે તો માહાસ્ય લાગે. એ માટે ઘણા બોધની જરૂર છે. કેટલાય ભવની કમાણીરૂપ આ મનુષ્યભવ છે. તે પણ આ કળિયુગમાં ટૂંકા આયુષ્યવાળે છે કતરા કાગડાના ભાવમાં ભટકતાં ભટકતાં આ મનુષ્યભવ ઘણા પુણ્યના ભેગે મળે છે. ૧૦૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૨, ૨૦૦૮ ભગવાને દયાનું વર્ણન કર્યું છે. કોઈ પણ જીવને હણ નહીં. દુભવ નહીં. ચારે Page #242 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ગતિમાં જીવને દુઃખ છે. જ્યાં સુધી ચિત્તની અસ્થિરતા છે, ત્યાં સુધી દુઃખ છે. મરચામાં ઉત્પન્ન થનારા જીવ મરચામાં આનંદ માને છે. ગોળમાં ઉત્પન્ન થનારા જી ગોળમાં આનંદ માને છે. દેવને પણ જુદા જુદા સંસ્કાર હોય છે. આ બધું દેવેનું વર્ણન કર્યું તે શા માટે? ચારે ગતિમાં દુઃખ છે. વૈરાગ્ય થવા માટે વર્ણન છે. પૂર્વભવમાં આત્મા હો એવી સાબિતી કરવા માટે પણ એવાં વર્ણન છે. જે કર્મ કરે તે ભોગવવા પડે છે, એમ સિદ્ધ કરવા માટે વર્ણન છે. મોક્ષને માટે જે કરવાનું છે તે જ્ઞાન છે. સાત તત્વ કે છ દ્રવ્ય એ પ્રજનભૂત છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં પ્રવૃત્તિ થાય તે ચારિત્ર છે. સાતમે ગુણસ્થાનકે અપ્રમત્ત યોગ હોય છે. એટલે આત્માને વિકાસ કરવો હોય તેટલે થાય. મેક્ષ ન થાય એવું માનવાની જરૂર નથી. જેટલું થાય તેટલું કરવું. પાપપ્રવૃત્તિ રેકવી. તે મનથી, વચનથી, કાયાથી, કરે નહીં, કરાવે નહીં, અનુદે નહીં એમ નવકેટી સામાયિક કરવાનું કહ્યું છે. તે આત્મસ્થિરતા થવા માટે કહ્યું છે. બધા વિકલપ મૂકવાના છે. સમ્યગ્દર્શન થાય ત્યારે સાત પ્રકૃતિ ક્ષય પામે. પછી પ્રત્યાખ્યાનાવરણય જાય ત્યારે વ્રત આવે, શ્રાવક થાય. પછી સામાયિક આવે. કટાસણું પાથરીને બેસવાથી સામાયિક થતું નથી. થોડીક વાર સમભાવમાં રહે તે આનંદ આવે. પિતાના સ્વરૂપમાં રહે તે આનંદ આવે. પાંચમેથી ભાવવૃદ્ધિથી સાતમે જાય છે. વૃત્તિઓ સ્થિર કરતા જવને આવડે તે આગળ રસ્તે બહુ સુલભ છે. સ્થિરતા ટકે તે કેવળજ્ઞાન દૂર નથી. પણ એ તરવારની ધાર જેવું છે. મેક્ષમાર્ગમાં જી ચાલ્યા જ જાય છે. કેઈ છ, કેઈ સાતમે, કેઈ શ્રેણિમાં, કઈ મેક્ષે જતા હોય. એમ મેક્ષમાર્ગમાં છ ચાલતા જ રહે છે. ક્રિયાને જ્ઞાનીઓ નિષેધતા નથી. તે કરતાં અંતરને ભાવ વિશેષ છે, પણ તમે ક્રિયા ન કરે એમ ન કહે. શુષ્કજ્ઞાની ક્રિયાને નિષેધ કરે છે. જ્ઞાનીની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવાનું થાય નહીં એવું કરવાનું છે. ઘણીવાર ચારિત્ર પાળવા છતાં જીવને મેક્ષ ન થયો. તેથી કંઈ ચારિત્ર ન લેવું એમ કહેવું નથી, પણ એમાં કંઈક રહી જાય છે તે ભૂલ કાઢવા કહ્યું છે. મિથ્યાત્વની ગાંઠ મૂક્વા કહેવાનું છે. માત્ર ક્રિયામાં જ રાચી ન રહેવું. એકલી ક્રિયાથી મોક્ષ નથી એમ કહેવું છે. તેથી ક્રિયા ન કરવી એમ કહેવું નથી, પણ એમાં કંઈક રહી જાય છે તે સમજાવવા માટે જ્ઞાનીઓ કહે છે. જ્ઞાની સર્વ જીના દાસ છે, સર્વ જીવો પ્રત્યે દાસભાવવાળા છે. તે અને દુઃખી કરવા કંઈ કરે નહીં. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે, ત્યાંસુધી કેમ વર્તવું? કૃપાળુદેવ કહે છે કે “અમે ઉપદેશ કરતા નથી.” બહુ વિચાર કરીને આગળ પાછળ કોઈનું અહિત ન થાય તેમ વર્તે છે. શાથી કલ્યાણ થાય? તે જ્ઞાની જાણે છે. બીજા છે તે બાહ્યથી કહે. બારમા ગુણર વાન સુધી જ્ઞાની પુરુષનાં વચનનું અવલંબન હોય છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે સ્વચ્છેદ પણ વિલય પામે અને એ જ ચારિત્ર છે, જ્ઞાનીના વચનના આશ્રયે વર્તવું એ અવલંબન છે. એ બારમા ગુણસ્થાન સુધી છે. આ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બેધામૃત સંસારમાં ઘણા ખાડખાચરા છે. સ્વચ્છ દે વર્તવાથી વૃત્તિઓ ક્ષય થતી નથી, પષાય છે. સ્વચ્છદ જ પિોષાયા કરે છે. પિતાને ઠીક લાગે તેમ વર્તે તેથી અહંકાર વધે, ડહાપણુ વધે. કંઈક સરલ જીવ હોય અને કંઈક રિદ્ધિસિદ્ધિ પ્રગટે, તે પછી પડે તે વધારે પછાટ લાગે. સ્વચ્છંદનાં પરિણામ આવાં આવે છે. છ પદની શ્રદ્ધા જેને થાય છે તેને સમ્યગ્દર્શન થાય છે. એ મૂળ વસ્તુ છે. એમાં શંકા કરવા જેવું નથી. છ પદને નિર્ણય થયો તે પછી એને શંકા ન થાય. કદાચ થાય તે આશંકા કહેવાય છે. છ પદમાં જે શંકા થઈ તે મિથ્યાત્વ આવે અને ક્યાં સુધી આવશે તેની ખબર નથી. ખાવું પીવું અને લહેર કરવી એમ થઈ જાય. આત્મા છે એમ માને ૫ણું વિચાર કરી નિર્ણય ન કર્યો હોય તે ફરી જાય. જે સંગ મળે તે થઈ જાય. માટે કહ્યું છે કે “કર વિચાર તો પામ.” વિચાર વગર એમનું એમ માની બેસે તે ફરી જાય. એથે ન માનવું, એમ નથી. સ્યાદ્વાદ છે. જેટલી જેટલી યોગ્યતા વધે તેટલા તેટલા વિચાર આવે છે. મતિ-શ્રતને ઈન્દ્રિયેનો આધાર છે. જ્ઞાન માત્ર આત્માનું છે. શ્રુતજ્ઞાન છે એમાં અનુમાન છે. મન:પર્યાવજ્ઞાનમાં અનુમાન નથી. મન:પર્યાવવાળાને ઈન્દ્રિય અને મનની જરૂર નથી રહેતી. આત્માથી જાણે છે. અતીન્દ્રિય જ્ઞાનથી જાણેલું ખોટું પડતું નથી. સમ્યક્રવ પ્રાપ્ત કર્યું હોય અને વમે નહીં તે વધારેમાં વધારે સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી મિક્ષે જાય. સમ્યગ્દર્શન જેને થયું છે તે વહેલે મેડે મેક્ષે જાય. વમે તે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન થાય. - સમ્યફવનાં લક્ષણ કષાયની ઉપશાંતતા તે શમ, મોક્ષ ભણી વલણ થાય તે સંવેગ, સંસાર ઝેર જેવું લાગે તે નિર્વેદ, જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા તે આસ્થા અને પિતા પર અને બીજા પ્રાણીઓ પ્રત્યે દયા તે અનુકંપા. પિતાના આત્મા પ્રત્યે તે વિશેષ દયા રાખે. અત્યારે જવ આત્માને વેરી થઈને વર્તે છે. આત્માને ઉદ્ધાર કરવાનું છે. જ્ઞાનીની શ્રદ્ધા થાય, બંધ થાય તે પિતાના આત્માની દયા આવે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ, સપુરુષમાં શ્રદ્ધા એ બધું પિતાના આત્માની દયા જાગે ત્યારે થાય છે. પ્રશ્ન–પરમાણુ જેવી સૂમ વસ્તુનું, ધર્મારિતકાયનું, કર્મગ્રંથિનું જે વર્ણન કર્યું છે તેનું શું કારણ છે? - પૂજ્યશ્રી–જીવ નવરે પડે તે ઘણું કર્મ બાંધે. કંઈક હાથમાં કામ આવે ત્યારે એનું મન સ્થિર થાય. સૂકમમાં સૂક્ષમ વર્ણન હોય તે વિચાર કરવો પડે. આ કર્મો કેમ બંધાય છે? કેમ ઉદયમાં આવે છે? એ જ્યારે જાણે ત્યારે લાગે કે અહો! કેવળજ્ઞાનથી કેવું જાણ્યું છે ! એ કહેવાનાં સાત કારણે છેઃ (૧) જેમ છે તેમ કહેવા માટે (૨) તે વસ્તુએના વિચાર કરવા માટે (૩) તે વસ્તુની માન્યતા કરવા માટે () સમ્યકત્વ થવા માટે (૫) જીવદયા પાળવા માટે (૬) જ્ઞાન થવા માટે અને (૭) દેશો ટાળી મુક્ત થવા માટે. જીવ મુક્ત થાય તેને માટે બધાં વર્ણને છે. “સપુરુષને વેગ દુર્લભ છે એમ Page #244 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ સાંભળ્યું, પણ સાંભળીને કર્યું શું? જ્ઞાનીનું એક વચન પણ પકડાય તો તેની માઠી ગતિ ન થાય. એ સાંભળ્યું તે કામ કરી લેવું. તે ફરી પુરુષને વેગ એને થાય. ભલે માંસ ન ખાવાની પ્રતિજ્ઞાની પકડ કરી તે દેવ થયે, શ્રેણિક રાજા થયે ત્યારે અનાથીમુનિ મળ્યા ત્યાં સમ્યક્ત્વ પામ્ય, મહાવીર ભગવાન મળ્યા ત્યારે તીર્થકરનેત્ર બાંધ્યું. વિશ્વાસ આ તે પછી ભલેને નરકગતિ આવી, પણ મેક્ષ થશે. આ બધું ફળ સત્સંગનું છે. જ્ઞાનીને યેગ મળ દુર્લભ છે. સત્સંગ થયો હોય તે વિશ્વાસ આવે કે આત્મા છે અને એ વિશ્વાસથી જ મેક્ષ થાય છે. સાચી વસ્તુને વિશ્વાસ આવે તે મેક્ષ થાય. જ્ઞાનીએ આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે. મારો આત્મા પણ એ જ છે. એમ પક્ષ શ્રદ્ધા થાય તે પછી પક્ષમાંથી પ્રત્યક્ષ થઈ જાય. મજીઠને રંગ કપડું ફાટી જાય પણ જાય નહીં. એ ધર્મને રંગ દઢ કરવાનું છે. દેહ જાય પણ સમ્યકત્વ ન જાય એવું કરવાનું છે. આત્માર્થમાં બેટી થવું. આત્માનું હિત થતું હોય તે ભલે ભાલાના વરસાદ વરસે, તેય ખસવું નહીં અને સાચાં મેતીની લહાણી મળતી હોય તે પણ અસત્સંગમાં જવું નહીં. ૧૦૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૪, ૨૦૦૮ મનુષ્યભવમાં પણ જીવ મતમતાંતરમાં ક્યાંય મળી રહે છે. મધ્યસ્થબુદ્ધિ બહુ દુષ્કર છે. આગ્રહ થઈ ગયા પછી મટવે બહુ મુશ્કેલ છે. બાંધેલું છે, તે ભોગવવું પડે છે. પિતે કરે છે અને પિતાને ભેગવવું પડે છે. કૃપાળુદેવ દેવના દેવ છે. નિસ્પૃહ થઈ જવું. આ જગતમાંથી કશું જોઈતું નથી. થવું હેય તે થાઓ રૂડા રાજને ભજીએ. કૃપાળુદેવનું શરણું મળ્યું છે તે મોટી વાત છે. વાંચવામાં કાળ ગાળ. બીજું બધું ભૂલી જવાનું છે. જગતની બધી વસ્તુઓ ભૂલી એક મંત્રમાં ચિત્ત રાખવું. શ્રદ્ધા એક ભગવાનની રાખવી. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ.” (આ. ૧૩) સંકલ્પ-વિકલ્પ આવે તે મંત્રમાં ચિત્ત રાખવું. એમ છતાં ન મટે તે મોટેથી મંત્રની ધૂન લગાવવી. એમ જીવ જે બળવાન થાય તે સંકલ્પવિકલ્પ નહીં આવે. સંસાર જ એ છે. ચારે ગતિમાં દુઃખ છે. કેટલું ભટક્તાં ભટકતાં મનુષ્યભવ મળે છે. આ મનુષ્યભવમાં આ ભૂમિ, આ ચેગ મળે છે, તેમ છતાં સંસાર એ છે કે એને જંપવા ન દે. ધર્મ છે તે જીવને સુખનું કારણ છે. ધર્મમાં વૃત્તિ રહે તેટલું જગત ભુલાય છે. સપુરુષના ગે કંઈક સમજણ કરી લેવાની છે. દેખાય છે તે બધું નાશવંત છે. તેમાં જીવ મમતા કરે છે, કલ્પના કરે છે. કલ્પના કર્યા વગર રહેતું નથી. સંકલપવિકલપથી કર્મો બંધાય છે. તેનું કારણ વૈરાગ્યની ખામી છે. કેટલાં દુખ ભગવ્યાં છે, પણ તેને ખ્યાલ નથી. આ મનુષ્યભવમાં કર્મ છોડવાને લાગે છે. ચેતે તે થાય. સારું આલંબન હોય તે ફિકર ન થાય. સહજ સ્વભાવે જે થાય તે જોયા કરવું. ભાવના કરવી કે સમભાવ મને રહે. સમભાવ રહે તે મારા આત્માનું કલ્યાણ થાય. ભાવના કરે તેવું થાય. પહેલાં ભાવના ૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ શાકાત કરી હતી તેથી આ સત્સંગ મળે છે. હવે ભાવના સારી કરશે તે સારુ મળશે. પહેલામાં પહેલું કરવાનું સમ્યગ્દર્શન; તે મિક્ષ થાય જ. જીવ સમજે તે સહજ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. આખા સંસારનું કારણ હું દેહ છું” એ ભાવ છે. હું દેહ નથી” એટલું કરવાનું છે. સડી પડી જાય એ આ દેહ છે. મળમૂત્રથી અપવિત્ર છે. તેમાં કર્મના સંગે રહેવું પડે છે. આ દેહથી હું ભિન્ન છું એવી ભાવના કરવાની છે. સાંભળીને ભાવના કરવી. સૂતી વખતે ભાવના કરે, સવારમાં ભાવના કરે, એમ અભ્યાસ કર્યો દેહથી ભિન્ન આત્મા લાગે. સાચા ભાવ કરવાના છે. કથાઓમાં આવે છે કે કેટલાક ભક્તો દિવસમાં ભગવાનને એક વખત સંભારતા, ત્યારે એવા ભાવ થતા કે દેહનું ભાન ભૂલી જતા. કેટલાક ભક્તો બે વખત ભગવાનને સંભારતા, કેટલાક ત્રણ વખત. એમ અભ્યાસ કરતા. આમ ટેવ પડી જાય તે દેહ ભુલાય. આ બધા રસ્તા અભ્યાસ પાડવા માટે છે. એમ કરતાં કરતાં જીવને બળ આવે છે. અભ્યાસ કરે તે જડ જે હોય તે પણ વિદ્વાન થઈ જાય. તેમ “હું આત્મસ્વરૂપ છું, દેહ નથી એ અભ્યાસ કરે તે એ દશા આવે, હું દેહ નથી એમ થાય. દેહ મડદું છે. સત્સંગની જીવને જરૂર છે. ઘણા સત્સંગની જરૂર છે. સમભાવ રાખે. મુમુક્ષુ–સમભાવ રહેતો નથી. પૂજ્યશ્રી–સમભાવ ન રહે પણ ભાવના તે કરાય ને કે હે ભગવાન, મને સમભાવ રહે? સવારમાં ઊઠી ભાવના કરવી, પછી ફરી સાંજે ભાવના કરવી, ફરી સૂતી વખતે ભાવના કરવી, એમ અભ્યાસ પડે તે વારંવાર સાંભરે. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે” એમ સાંભળ્યું તે હું દેહ નથી એમ કરવું, કશું આડાઅવળી કરવું નહીં. જીવ સંકલ્પ વિકલ્પ કરે છે, મારું કપડું એમ કરે છે, પણ કપડું તે ફાટી જવાનું છે. છતાં જીવ સંકલ્પવિકલ્પ કરી કર્મ બાંધ બાંધ કરે છે. આ દેહ અપવિત્ર છે, મળમૂત્ર-લેહીથી ભરેલ છે, તેમાં કર્મના સાથે રહેવું પડે છે. પણ એથી હું ભિન્ન છું, એવી વારંવાર ભાવના કરવી. - જ્યાં ચહ્યો છે ત્યાંથી ઊઠ, એમ જ્ઞાની કહે છે. અપ્રતિબંધ અને અસંગ એ પુરુષાર્થ છે. જ્યાં જ્યાં જીવ રાગ કરે છે તે બધું કલ્યાણના માર્ગમાં પ્રતિબંધ છે, તે છેડવાનું છે. અને જ્યાં જ્યાં સંગ કર્યો છે તે છોડવાને છે. પ્રતિબંધ દૂર કરે અને અસંગ થવું એ કર્મ જીતવાને રસ્તે છે. એક પરમાણુ પણ મારું નથી. જેમ જેમ મમતા છૂટશે તેમ તેમ બધું છૂટશે. ૧૦૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૮ સમ્યગ્દષ્ટિને પુણ્ય હેય તે ગમે નહીં. ધર્મજનિત પણ ભગ ઈહિ તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) દેવલેક પણ એને અનિષ્ટ લાગે એ સમ્યગ્દર્શનનું મહાસ્ય છે. પુણ્યના યોગે એને નિવૃત્તિ ન મળે તેથી અનિષ્ટ લાગે. જીવ બળિયો થાય તે સમ્યક્ત્વ નવ સમયમાં મોક્ષે લઈ જાય. મને ખબર નથી પણ જ્ઞાનીએ જાણ્યું તે સાચું. આત્માને સ્વભાવ જેવો છે તે સમજાય તે Page #246 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ જુ રાહ થેલી પૃથ્વીમાં ઘણા જ છે એ વગેરે સમજાય. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું તે બધું પાંસરું થશે. સાથે શ્વાસોચ્છવાસ લે, સાથે આહાર લે, સાથે જન્મે, સાથે મરે એવા સાધારણ વનસ્પતિકાયના જીવો હોય છે. કર્મ છે તે પુદ્ગલ છે. ચેતનમાં અનંત શક્તિ છે, એવી જડની પણ અનંત અચિંત્ય શક્તિ છે. વસ્તુ વિચારત યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.” (નાટક સમયસાર) વૃત્તિ બીજે ભટકે છે તે રેકાય અને આ ભગવાને કહેલાં વચને વિચાર કરે તે અંતરંગવૃત્તિ થાય. ભગવાનના કેવળજ્ઞાનનું માહાસ્ય લાગે તે માટે પરવસ્તુઓનું વર્ણન કર્યું છે. મેહ એ છે કરો. બીજા કામમાં જીવ કુશળ છે, પણ આમાં કંઈ કરતું નથી. જે કંઈ સાંભળીએ તે વિચારીએ. જ્ઞાની લે છે તે વચન બીજા પણ બોલે છે. જ્ઞાનીનાં વચન જીવને મેક્ષ ભણી પ્રેરે છે અને બીજાઓનાં વચને સંસાર ભણું વાળે છે. ૧૦૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૬, ૨૦૦૮ વૃત્તિઓને રોકવા આયંબિલ કહ્યું છે. આયંબિલ છે તે શરીર સારું હોય તે કરવા જેવું છે. એમનું એમ તે કરે નહીં, પણ પર્વને દિવસે કરવાના ભાવ થાય છે. પાંચે ઈન્દ્રિયે જીભથી પિષાય છે. રસને જીતે તે તપ છે. એ જીતે તે બધી ઇન્દ્રિયે વશ થાય. નીરસ ભેજન કરે તે તપ થાય. જ્ઞાનીની આજ્ઞાથી જે સ્મરણ મળ્યું છે, તે સમરણમાં ચિત્ત રાખવું. એ કર્મથી છૂટવાને રસ્તે છે, સમાધિમરણનું કારણ છે. પરમાર્થ સમજવાની કાળજી રાખે તે સમજાય. જીવને વિવેકબુદ્ધિ આવે તે મોહ ન થાય. પિતાની મેળે તે ઘણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞામાં જેટલે કાળ જાય તેટલે લેખામાં છે. આ મનુષ્યભવ સફળ કરવાનું કારણ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે. રસ્તામાં જતાં આવતાં પણ સ્મરણ કરે તે ઘણું લાભ થાય. એક ક્ષણ પણ નકામી ન જાય એવું થાય. વીશ દેહરા તે પા કલાક મળે ત્યારે બેલાય. પણ આ તે ઊઠતાં–બેસતાં પણ કરાય. ૧૦૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૭, ૨૦૦૮ પ્રશ્ન–આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તે શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય? પૂજ્યશ્રી–ઘણું ખાધું છે. ખાધેલું શું થાય છે?—વિષ્ટા જગત એંઠવાડા જેવું છે. “સકલ જગત તે એડવત્ ” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનથી? જ્ઞાનીનાં વચનથી આત્માનું હિત છે તે મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યું છું અને શું કરું છું? એ વિચારવું. જવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાએ કે લેકના કહેતા કહેતી રસમાં લુખ્ખાય છે. રસને જીતે તે જ્ઞાનીનાં વચનમાં રસ આવે. અભયદેવસૂરીને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તે લાભ થાય. ભારે ખાધું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ બેધામત હોય તે પચાવવા મહેનત કરવી પડે. આ આયંબિલનું ભજન તે વહેલું ઠેકાણે પડી જાય. લલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અર્ધગતિ થાય છે. કુમારપાળ રાજાએ સાત વ્યસનને ત્યાગ કરી ગૃહસ્થનાં વતે લીધેલાં. એક વખત તેને ઘેબર ખાતા માંસને આ સ્વાદ આવતે, એમ વિચાર આવ્યું તેથી હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે મને એ વિચાર આવે છે તે શું કરવું? ગુરુએ કહ્યું કે આખી જિંદગી તારે ઘેબર ન ખાવું. કહેવાનું એ કે તેના ભાવ ફેરવી નાખ્યા અને લેપતાથી છોડાવ્યો. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ.” (૮૪) એમ કહ્યું છે. પણ એના ચિત્તમાં દેહ પેસી ગયું છે. દેહના જ વિચારે આવે છે. એ ઓછા થાય, એનાથી નવરે પડે, તે આત્માના વિચાર આવે. નવરાશ લાવ, જરા નવરાશ. નવરાશ લાવે ત્યારે જ્ઞાની કંઈ કહે ને? આ તો બીજું લઈને બેઠો છે. કેવી જોગવાઈ! મનુષ્યભવમાં પાંચ ઈન્દ્રિ, સપુરુષનો વેગ અને સત્સાધન મળ્યું છે. તે ખામી શાની છે? પુરુષાર્થની. પ્રમાદ કાઢે તે ઘણું કામ થાય. કૃપાળુદેવે આખા દિવસમાં કેમ વર્તવું તેના ભાગ પાડયા છે. ૧ પ્રહર ભક્તિક્તવ્ય, ૧ પ્રહર ધર્મકર્તવ્ય, ૧ પ્રહર આહાર પ્રજન, ૧ પ્રહર વિદ્યાપ્રયોજન, ૨ પ્રહર નિદ્રા, ૨ પ્રહર સંસાર પ્રજન. “પુષ્પમાળામાં હિત થાય એવું કહ્યું છે. એને પૂછવા જવું ન પડે. કૃપાળુદેવનાં વચને વાંચે તે બધું હાથમાં આવે. વાંચે, વિચારે, છૂટવાનો લક્ષ રાખે તે કામ થાય. નવું સાંભળ સાંભળ કરવાથી જીવ ઢીલું પડી જાય છે. આ તે મેં સાંભળ્યું છે એમ થાય. કેઈ નવો જીવ આવે તેને લાગે કે આ તે કઈ જુદું જ કહે છે. એવું તે મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. પત્ર મોઢે કર્યા હોય તે વિચારવા. બેલતાં બેલતાં વિચાર જાગે એવું કરવું, તે આનંદ આવે. દુર્લભ વસ્તુઓ છે. જ્ઞાનીનાં વચનને વિચાર થાય તે બીજી કમાણી કરતાં વધારે આનંદ આવે. કેટલા અનુભવને સાર બધા પત્રોમાં કહેતા ગયા છે ! બહુ હિતકારી છે. અવકાશ હોય તે જીવે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપના, બારભાવના કે છ પદ ગમે તે વિચારવામાં રહેવાનું છે. જવને બંધવૃત્તિઓ રોકવામાં રસ આવતું નથી. - જ્ઞાની પુરુષને બે સાંભળ, વિચાર કરે અને સત્સંગ કરે. વ્રત લેવાનું નથી કહેવું, ભણવાનુંય નથી કહેવું આ તે સહેલું કહેવું છે. સત્સંગ કરે, બોધ સાંભળે અને વિચારે તે પરને પિતાનું ન માને. મેહને મંદ કરીને આવ, એમ જ્ઞાનીનું કહેવું છે. આ તે મેહ વધારીને આવે છે. જેને કંઈ આત્માની ગરજ જાગી છે અને શેધ કરતે હોય તેને જ્ઞાની કહે તે પકડાઈ જાય. ગરજ ન હોય તે શું થાય? કર્મને લઈને બધું ચિત્ર વિચિત્ર દેખાય છે. ૧૦૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૮ દેખાય છે તે માનવાનું નથી; આત્મા માનવાને છે. દષ્ટિ ફેરવવાની છે. જાણવા ગ્ય તે આત્મા છે. દેખાય છે તે તે કર્મ છે, આત્મા દેખાય નહીં. પુરુષ અને પુરુષની Page #248 -------------------------------------------------------------------------- ________________ સહુ ૪ ૨૩ વાણી અને જીવને હિતકારી છે. પેાતાનેય જાણે અને પરનેય જાણે એવા સ્વપર-પ્રકાશક આત્મા છે. “સ્વપર–પ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવા આત્મા હાવાનું પ્રમાણ છે.” (૪૯૩), એમ કૃપાળુદેવ કહે છે. દેહાદિથી ભિન્ન આત્મા છે. જેવુ છે તેવા દ્રવ્યની વાત કરે છે. તે જ લક્ષ રાખીને સાંભળે તે જુદું છે તે જુદું લાગે. મુમુક્ષુખ ધનથી કેમ છુટાય ? પૂજ્યશ્રી—સમકિતની વાત છે. એ આવે તે પછી ખ'ધનથી મુક્ત થવાય. નિર્જરા થાય એવું કરવું. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ સંસારનું કારણ છે. માટે સકિત કરવાનું કહે છે. એ આવે તે પ્રભુશ્રીજી કહેતા કે ચાંદલા થયા. પછી મેક્ષે જાય. ભક્તિ કરે કે ગમે તે કરે, પણ સમકિત માટે. જગતના રૂડા કહેવાથી રૂડા થઈ જવાય નહીં, અને ભૂંડા કહેવાથી ભૂંડા ન થાય. જેવા ભાવ થાય તેવું થાય. જગતને રૂડું' દેખાડવા ઘણું કર્યું છે. બંધન થાય તે ન કરવું. ૧૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૯, ૨૦૦૮ “કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં” (વ્યા. ૧-૧૨૬) કેવળજ્ઞાન એટલે એવું જ્ઞાન. મેાહ નહીં. રાગદ્વેષ વગરનું જ્ઞાન. આત્મની વિચારણા કૃપાળુદેવે કેવી કરી છે! વિચારતાં વિચારતાં એમણે સહજસ્વરૂપ શોધી કાઢ્યું. સહજસ્વરૂપમાં કશે। વિકલ્પ ન આવે, એવી ચમત્કૃતિ છે. ઉપાધિમાં પણ એમણે સમાધિ ભોગવી છે. પ્રતિમા જોઈને ભગવાનને યાદ કરવા કે ભગવાન સમવસરણમાં કેવાં શાંત બેસવા હતા ! કૃપાળુદેવે જેએ પ્રતિમા પૂજતા ન હતા તેમને પ્રતિમાપૂજક કર્યો અને જે પ્રતિમાપૂજક હતા તેમને ભગવાનને પૂજતા કર્યાં. બધા આગ્રહા છેડાવ્યા. કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે એવી પ્રતિમા. મહાવિદેહમાં, મેરુ વગેરે પતા પર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી મહાવીર થયા પહેલાં થયા હતા પણ તેમણે મહાવીરની પ્રતિમા કરાવી હતી. પ્રશ્ન— અધના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભકતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો.” (દે. ગતચેાવીશી–૧૬) એટલે શું? પૂજ્યશ્રી—ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કેાઈ શિકારી પૂછે કે આ બાજુ થઈને હરણ ગયાં છે તે કઈ બાજુ ગયાં ? તેા પેલે પુરુષ ઊલટી બાજી બતાવીને કહે કે આ માજી ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. બ્લૂ &* એલીએ તે પાપ છે છતાં એને લક્ષ અહિંસાના છે તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે તેને પાપ પણ સવળું થાય. કેાઈ ફૂલ તેડતા હાય પણ એને ભક્તિ કરવી છે તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે. જેના ભાવ ફરી ગયા તેનુ બધું સવળું થાય છે. તે જે કરે તે જાણીને કરે છે, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ બધામૃત સારું કરે છે. પ્રભુશ્રીજીનું ઉદય પ્રમાણે વર્તન હતું. ઘણા પૂછે પણ ઉદય ન હોય તે ન બેસે. આ જોગ મળ્યા છતાં આમ કરુ તેમ કરું કરે છે. મેક્ષને માર્ગ ગમ બહુ દુર્લભ છે. મિથ્યાત્વ મંદ થાય ત્યારે કંઈક ગમે. ઘણે સત્સંગ હોય તે ધર્મની ગરજ જાગે. ગમે તે રીતે જાગવું જોઈએ. પિતે પિતાને જાણ જોઈએ. મારે આ કરવું છે એમ જે હદયમાં થાય તે થાય. સારાં નિમિત્ત રાખવાં. ઘણું વિઘો આડાં આવે છે. જેને નિવૃત્તિ હોય તેને વેગ ન હોય. જેને વેગ હોય તેને નિવૃત્તિ ન હોય કે યોગ્યતા ન હોય. નિવૃત્તિ હાય અને વેગ હોય, તે સાથે મેગ્યતા પણ હેય તે ગૌતમસ્વામી જેવું થઈ જાય. ભગવાન સાથે વાદ કરવા આવતાં પહેલાં તેમણે ગણધરની લબ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી જેમ પારસ અને લેતું અડે તે સેનું થાય તેમ થયું. જ્ઞાનીનાં વચને કાનમાં પડે, રુચે તે જાગે. આ વચને મારે માટે કહે છે, હું ઊગું છું, મને જાગ્રત કરવા કહે છે, એમ થાય તે જાગવાનું થાય. | વાસુદેવને તીર્થકરને યોગ થાય અને પછી નરકમાં જાય. ત્યાં પસ્તાય કે મને તીર્થકરને વેગ થયે છતાં મેં કંઈ કર્યું નહીં. પસ્તાયાથી જીવને જાતિસ્મરણ થઈ જાય. દુઃખ દેખે ત્યારે જીવને પ્રત્યક્ષ ખબર પડે કે મારી માન્યતાનું ફળ બેઠું છે. જ્ઞાનીના કહ્યા પ્રમાણે માન્યતાનું ફળ સારું છે. દિગંબરીમાં કેટલાક માને છે કે ક્ષાયિક સમકિત હોય છતાં નરકગતિ બંધાઈ હેય તે પહેલી નરકે જાય. કેટલાક માને છે કે ત્રીજી નરકે જઈ શકે. તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તે ક્ષાયિક સમકિત હોય જ એમ નથી, ક્ષપશમ સમક્તિ પણ હોય. કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળશે ત્યારે મનુષ્યભવમાં કઈ યોગ ન મળ્યા છતાં ક્ષાયિક સમતિ પામશે. તીર્થકર શાયિક સમતિ અને ત્રણ જ્ઞાન સહિત જ જન્મ એમ કંઈ નક્કી નથી. ક્ષાયિક તે ભ પણ થાય. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે તેની જીવેને ખબર નથી. કશાયને આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું, કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઈ જાણતું નથી, એમ રાખવું. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે લાત મારીને કાઢી મૂકી છે. રોગ જેવી જાણતા હતા. ગાંડા જેવા ફરતા. ઘણી વખત હું આણંદથી પ્રભુશ્રીજીને પ્રશ્નો પૂછવા માટે આવતે પણ પછી સેવામાં રહેતે કે બધું ભૂલી જવાતું. વિકલ્પ શાંત થતા. ત્યાં બેસતાં કશું જોઈતું નથી એમ થતું. બધું જગત ભૂલી જવાતું. મહાપુરુષના યેગે જીવને વગર ઉપદેશે ધ પ્રાપ્ત થાય છે. કંઈ કહે નહીં, કરે નહીં તેય. પ્રભુશ્રીજી સ્ટેશને જતા, ત્યાં બેઠા બેઠા દેરાની આંટી કાઢે અને વિંટાળે. અમે કહીએ કે અમને આપે તે અમે વીંટીએ, તે કહે ના, તમારાથી ન થાય. બહુ શાંત હતા. બિલકુલ શમાઈ ગયેલા, ઠરી ગયેલા. આત્મા જ પરમાનંદરૂપ છે. એમ જાણે તે બીજી વસ્તુઓમાં આનંદ ન આવે. આત્મા જેવા છે. કર્મ છે તેને જુએ છે તે મૂકી આત્મા જુએ તો ધર્મ છે. સમક્તિની પાછળ પડે તે કામ થાય. મેહના પડખામાં જાય તે ભૂલી જાય. જ્ઞાની બંધાવાના કામીને છોડતા નથી. “દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો Page #250 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ નહીં, અને બંધાવાના કામને છોડે નહીં.” (૧૭૬). છેકરને નવરાવી ધૂળમાં બેસાડે તે મેલે થાય, તેમ અહીં સાંભળે અને ઘેર જાય ત્યારે “મારું મારું કરે. આપણે શું કરવું? તે કે આત્મભાવના. કાયાથી કંઈ ચેષ્ટા ન કર, વચનથી કંઈ ઉચ્ચાર ન કર, મનથી કંઈ ચિંતવન ન કર. એથી સ્થિર થવાય. આત્મા આત્મામાં રહે એ જ પરમધ્યાન છે. ૧૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૦, ૨૦૦૮ કંઈક વાંચવું, કંઈક વિચારવું અને કંઈક ગેખવું. પ્રમાદમાં વખત ન જાય તે સાચવવું. જે કંઈ કરવાનું છે, તેને અભ્યાસ થાય એટલા માટે પુસ્તક વાંચવાનાં છે. જાણેલું હાય, અભ્યાસ થયેલ હોય તે ટકી રહે. એમાં વૃત્તિ રેકાય. નહીં તે જીવને કર્મના ઉદય વખતે કશી સંભાળ ન રહે. અભ્યાસની જરૂર છે. - જીવને નવો રાખ નથી. કંઈક કંઈક કામ ઍપવું. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે.” પ્રમાદ સારે લાગે છે, મીઠે લાગે છે. ઊભું હોય તો બેસવાનું મન થાય. પ્રમાદમાં રતિ છે તે કાઢવાની છે. સહનશીલતા વધે એ કર્તવ્ય છે. જવને દેહ મળે, તેમાં ઇન્દ્રિયે મળી તેથી તે વસ્તુઓને જાણે છે, દેખે છે. તેમાં રાગદ્વેષ કરે છે તેથી કર્મ બંધાય છે, તેથી નવ દેહ મળે, વળી પાછો વિષયમાં પ્રવર્તે ત્યારે ફરી રાગદેવ કરી કર્મ બાંધે, તેથી ફરી દેહ મળે. એમ અનાદિકાળથી થતું આવ્યું છે. છૂટવાને રસ્તે એ છે કે રાગદ્વેષ મંદ કરવા. રાગદ્વેષ ગયા વિના છૂટકો નથી. અજ્ઞાનથી જીવ લૂંટાય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. એ જ્ઞાનના નિર્ણય બધા ઊંધા હોય છે. મિથ્યાત્વદશામાં જે જાણે છે તે બધું અજ્ઞાન છે. “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.” અજ્ઞાન અને રાગદ્વેષ થયા કરે છે અને તે હિતકારી લાગે છે. માન કરતો હોય, મેહ કરતે હોય તો સારું કરું છું એમ લાગે. મિથ્યાત્વ મંદ હોય તે એમ ન લાગે. વિવેકજ્ઞાન, ભેદજ્ઞાન આવે તે અજ્ઞાન જાય, સમ્યક્ત્વ થાય છે. જ્ઞાની પુરુષનાં વચનને પરિચય થઈ જાય એવું કરવું. જ્ઞાની કેમ વર્તે છે તે લક્ષ રાખ. જ્ઞાનીએ જેને હિતકારી માન્યું તેને હિતકારી માનવું, તે સારું થાય. જીવ સારું જાણીને કરે અને તેનું ફળ ખરાબ આવે એ ભુલવણું કાઢવાની છે. - “મોક્ષમાળા” આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ સાત વખત વાંચી, એમાં શું કહ્યું તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું ? એમાં હેય શું છે? રેય શું છે? ઉપાદેય શું છે? એમ આખી મેક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે એવી ઈચ્છા રહે છે ને? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનો. કંઈક વાંચવાની, શેખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કેશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખો. કંઈક કંઈક નવું શીખવું. ફરતું ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને જ કરો નહીં કાંઈ ચેષ્ટા વિચાર ઉચ્ચાર, જેથી સ્થિર બનો; આપ ર આત્મામાં, તે તલ્લીનતા પરમ ધ્યાન ગણે. (દ્રવ્યસંગ્રહ ૩-૧૮) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધામૃત રસ આવે. જો કે એકનું એક પુસ્તક વધારે વંચાય તે વધારે લાભ થાય, પણ જીવને ધીરજ રહેતી નથી. નહીં તે ઘણે લાભ છે. પ્રભુશ્રીજી ઉપર “છ પદને પત્ર આવ્યું ત્યારે કૃપાળુદેવે મેઢે કરવાનું કહેલું તેથી મઢ કર્યો, પણ છ પદ સુધી મેઢ કર્યો. પછી કુપાળદેવ મળ્યા ત્યારે પૂછયું કે–છ પદને પત્ર મેઢે કર્યો? પ્રભુશ્રીજીએ કહ્યું: છ પદ સુધી કર્યો છે. કૃપાળુદેવે આખેય મેઢે કરવા કહ્યું. છ પદની પાછળ ઘણું વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં ઊંડે ઊતરે તે બધાં શાસ્ત્રો સમજાય. એ છ પદ છ દર્શનને સાર છે. એ વિચારે તે કઈ દર્શનને આગ્રહ ન રહે. આત્મા છે એમ થાય તે પછી વેદાંત, વૈષ્ણવ કંઈ ન રહે. આત્માને માને તે સમતિ થાય. આત્મામાં કેવળજ્ઞાન, આત્મામાં મેક્ષ, બધું આત્મામાં છે. કુળમાર્ગે ચાલે છે તે મૂકી મૂળમાર્ગમાં આવવાનું છે. ૧૧ર શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૨, ૨૦૦૮ આત્માને માટે કરવું છે એ લક્ષ ન ચૂકવે. કૃપાળુદેવનાં વચને સમજાય એટલા માટે સંસ્કૃત શીખવાનું છે. વિસ્તાર કરતાં શીખવા માટે બધે પુરુષાર્થ છે. મહાપુરુષોએ આ જગતની બધી વસ્તુઓ તપાસી સારરૂપ એક આત્મા કાવ્યો. “આત્માથી સૌ હીન.” આત્માથી કેઈ ચઢિયાતી વસ્તુ નથી. ત્રણ જગતના સારરૂપ આત્મા છે. તેને ઓળખો. બીજાં કામે તે કરવા પડે તેમ કરવાં, પણ ધર્મનું કામ તે ઉલ્લાસપૂર્વક કરવાનું છે. ભક્તિમાં ઉલ્લાસ ન રહે તે અબહુમાન દેષ થાય. પરિગ્રહ છેડે ત્યારે કલ્યાણ થાય એમ કહ્યું છે. તેને બદલે પરિગ્રહ વધાર વધાર કરે તે પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન થાય. પરિગ્રહથી નરકાયુ બંધાય છે. કર્મને લઈને આ શરીરરૂપી કેદખાનામાં પુરાયે છે, તેમાં આનંદ માને છે. કેદખાનું છે. જેમ છે તેમ જાણવું. ચક્રવતી જેવાએ રાજ્ય છોડી આત્મકલ્યાણ માટે વનવાસ સે છે. સંસારરુચિ છૂટી એક્ષરુચિ થાય તેમ કરવાનું છે. જે કંઈ થાય તે આત્માર્થે કરવું. જગત આખું અસાર છે. અનંત કાળથી રખડે છે, પણ આત્માને એક પ્રદેશ પણ વસે કે ઘડ્યો નથી. નરકમાં ગયો તે પણ એક પ્રદેશ માત્ર ઘટ્યો નહીં. મેક્ષના પુરુષાર્થ માટે મનુષ્યભવ છે. મનુષ્યભવમાં સત્સંગની મહત્તા લાગે તે એ રુચિ પલટાવાનું કારણ છે. હું મનુષ્યભવમાં શા માટે આવ્યો ? ખાવા ને કમાવા? એમ પિતાના આત્માને પૂછવું. સત્સંગે રંગ લાગ્યો હોય તે ગાડીમાં હેય કે ગમે ત્યાં હોય તેય ભુલાય નહીં. કંઈક વાંચવા વિચારવાનું રાખવું. કષાય, પ્રમાદ, પાંચ ઈન્દ્રિયના વિષયે એ મનુષ્યભવ લૂંટી ન જાય તે જોવાનું છે. જેટલી અન્યાયની પ્રવૃત્તિ છે એટલે આપણે મનુષ્યભવ લૂંટાય છે. નકામી ચિંતા કરે છે. હું દેહ નથી એમ થાય તેને બધું દુઃખ મટી ગયું છે. બધું માહાત્મ જ્ઞાની પુરુષનું છે. ૧૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૮ જેવું અન્ન તેવું મન થાય છે. તેથી મુનિને આહાર શુદ્ધ લેવાનું કહ્યું છે અને ગૃહસ્થાને ન્યાયસંપન્ન આજીવિકા કરવા કહ્યું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ર૫ પ્રત્યક્ષ પુરુષ મળ્યા છે, તેમનું કહેવું માને તો કલ્યાણ થાય. મને મળ્યા નથી, પણ જેને મળ્યા છે તેનું કહેલું માનું એમ માને તેય કલ્યાણ થાય. ૧૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૫, ૨૦૦૮ વચનામૃત છે તે ભગવતીસૂત્ર કરતાં પણ વધારે, સિદ્ધાંતના સાર જેવું છે. પણ ચેતતે નથી. કેઈને કૃપાળુદેવને એક પત્ર મળતે, કેઈને એ પત્ર મળતા. પણ આપણને તે આખું વચનામૃત મળ્યું છે. કળિકાળમાં પ્રગટ જ્ઞાનીને બેધ આ છે, તે પીએ તે તરસ છીપે. સત્સંગને આ કાળમાં દુષ્કાળ પડ્યો છે. પહેલાં ભાવના કરી તે આ મળ્યું છે. અત્યારે ભાવના સારી કરે તે સારું થાય. ત્યાગે તેની આગે. ભૂલે પડ્યો છે તે સવળું કરવાનું છે. જાગ્યા ત્યારથી સવાર. છેવટે જવાનું છે, તે મૂકી દે. ૧૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૨, ૨૦૦૮ કંઈક સમજણ વધે, વિચારદશા વધે તે માટે સંસ્કૃત શીખવાનું છે. મમતા છોડવા બધું કરવાનું છે. પુસ્તક વગેરે મમતા છેડવા બધું રાખવું. પુસ્તક ઉપર નામ પણ ન લખવું. આપણું શું છે જગતમાં. ગાડીમાં પણ સ્મરણ ભક્તિ કરીએ. ગાડીમાં શ્વાસોચ્છવાસ લે છે, ખાય છે, તે ભક્તિ શા માટે નહીં? ભક્તિય કરવી. જેમ બને તેમ સરુષના વચનનું માહભ્ય રાખવું. સંસારથી જેને તરવું છે તેણે સંસાર વધવાનાં કારણુ ન સેવવાં. એમ કરે તે કદી છૂટે નહીં. જન્મમરણ થયા જ કરે. બળે આ સંસાર. કેટલીય વાર જમ્યા, મોટા થયા, મરી ગયા. ગર્ભવાસનાં દુઃખ મહાન છે. દુઃખરૂપ સંસાર છે. કેટલાક જ છે, કેટલાક મરે છે, કેટલાક દવાખાનામાં પડ્યા છે. વિચાર કરીને આવા દુઃખરૂપ સંસારથી છૂટી, ફરી એમાં જન્મવું ન પડે એવું કરવું. શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?” એ વારંવાર વિચારવું. ઊંઘવાથી કે પૈસાથી, શાથી સુખ થાય છે? આવું તે જગતમાં ઘણા કરે છે અને સુખ તે થતું નથી. “એકાંત સુખી મુનિ વીતરાગ.” વીતરાગને એકલું સુખ છે. બીજાને તે દુઃખ છે. શરીરથી આત્મા ભિન્ન છે, તેની અવસ્થાથી ભિન્ન છે, એવું જેને થયું તેને પછી દુઃખ ન થાય, ગજસુકુમારને એવું થયું હતું. કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષ થશે. મને સુખ થાય છે, મને દુઃખ થાય છે એ અહંભાવ છોડવાને છે. જાણવું એમાં દોષ નથી. જ્ઞાતાદ્રષ્ટા રહેવું. અંદર મોહ કરે છે તેથી દુઃખ લાગે છે. મોહ છે તે જ્ઞાનને બગાડનાર છે. કૃપાળુદેવના આખા પુસ્તકના પાને પાના ઉપર સત્સંગ સત્સંગ છે. એથી જ કલ્યાણ છે. “એક મોટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી એગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી.” (૩૭૫) સત્સંગ ન હોય તે સત્સંગે જે સાંભળ્યું હેય તેને વિચાર કરે. પ્રભુશ્રીજીના બેધમાં કેટલી બધી વસ્તુઓ છે. જીવને જાગૃતિ જોઈએ તે સમકિત સુધી લઈ જાય. સત્સંગે સમજણ ફરે અને તે સમજણ એને છોડાવે છે. કેમ છુટાય, કેમ બંધાવાય એ સત્સંગે જણાય છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખ છે. ૨૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદ્ સ, આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૮ આ મનુષ્યભવ મળે છે તે કાચની શીશીની જેમ ફૂટી જાય એવે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ માથે પડ્યાં છે. જે કઈ ઉદયમાં આવે તે જવા આવે છે. દેહ પણ જવાને છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. મંત્રમાં ચિત્ત રાખવું, મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો છે. વૃથા ન જવા દેવી. એમને એમ પ્રમાદમાં દિવસો જાય છે. પહેલેથી જ સાચવીને આયુષ્ય ગાળવું. બાળક તે બાળક ન રહે, યુવાન તે યુવાન ન રહે. બધાય કાળની સન્મુખ જાય છે. મનુષ્યભવમાં પ્રમાદ કરવા જેવું નથી. વિચાર કરીને પગલું ભરવું. કૃપાળુદેવ સમ્મત કરે એવું જ પગલું ભરવું. ધર્મ વગોવાય નહીં એ સાચવવાનું છે. મુમુક્ષુ થયે તે મુમુક્ષુપણું સાચવવું. માત્ર મોક્ષ અભિલાષ.” સંસાર ભગવે અને મેક્ષ મેળવ એ તે ત્રણે કાળમાં ન બને. ઝેર જે સંસાર છે. ડરતા રહેવાની જરૂર છે. અનંત ભવનું સાટું વળી રહે એ આ મનુષ્યભવ, આજ્ઞા, સાચું શરણું મળ્યાં છે. હવે પ્રમાદ કરીએ તે આપણે વાંક. જેટલું જીવવા મળ્યું તે છૂટવા માટે જીવવું. ન છુટાય તે પણ ભાવના તે એ કે મારું નથી. અનંત ભવથી હું ને મારું કરે છે. કર્મ અનંત પ્રકારનાં એ શાથી જાય? એવી ફિકર મુમુક્ષુને લાગવી જોઈએ. જીવને પુરુષનું શરણ એ જ આધાર છે, આશ્રય છે. સાચું શરણું મળ્યું હોય તે મેક્ષ થાય. ભરતચક્કીના કેટલા પુત્રો હતા! તે બધાને જાતિસ્મરણ થયું તેથી સંસારથી ભય પામ્યા અને બેલે પણ નહીં. લેકે કહે કે બધા ગાંડા છે. પછી ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા. વધારે ડાહ્યો વધારે લૂંટાય. હું કંઈ જાણતું નથી એવું કરવાનું છે. જ્ઞાનીની સરખામણીમાં આ જીવની પાસે શું છે? અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ.” કૃપાળુદેવે મેક્ષમાળા સોળમા વર્ષમાં લખી. તે મોટા વિદ્વાનોને ચકિત કરી નાખે તેવી છે. તત્ત્વાવબોધના પાઠ એવા છે. શિક્ષાપાઠ ૮૪માં લખ્યું છે કે વિશ લાખ જેનની વસ્તી છે, તેમાં નવતત્વને બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે. અને વિચાર કરનારા તે બહુ જ શેડ છે. મુનિએ કેટલાક નવતત્વને જાણતા નથી, તે સમ્યક્ત્વની તે વાત જ કયાંથી? આવી જૈનની દશા થઈ ગઈ છે. એને ઉદ્ધાર કરવા કૃપાળુદેવે બીડું ઝડપ્યું. ક્રમે ક્રમે કરી બધું ભૂલી જવું. એક જ્ઞાની સાચા છે. તેના પગલે પગલે ચાલવું. આ કળિકાળમાં જ્ઞાનીનું શરણ ન રાખે તે ક્યાંય ચઢી જાય. મરતાં સુધી સાચું શરણ મળ્યું છે તે છોડવું નહીં. ૧૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૪, ૨૦૦૮ ક્ષણે ક્ષણે બધું પલટાય છે. બાળક તે બાળક ન રહે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલીશું તે બધું સમજાશે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” હું, મારું' કાઢી નાખવું. જાગૃતિ રાખે તે ખસે એવું છે. ક્રોધ, માન, માયા, લભનું કુળ શું આવે? નરક આવે, અને એને નાશ, અપરિચય કરે તે થાય. જવ ધારે Page #254 -------------------------------------------------------------------------- ________________ સપ્રહ ૪ ૨૭ તે કરી શકે. કોઇ આત્માને બાળી નાખનાર છે. સ્ત્રી, કુટુંબ, વગેરેમાં માથું કુટાય એવું છે. ત્યાં શાંતિ ન મળે. જ્યાં પુરુષ હોય ત્યાં કળિકાળ નથી. આ જગ્યા અપૂર્વ છે. તીર્થસ્થાન છે—તરવાનું સ્થાન છે. જીવ જાગ્રત થાય તે બધું સમજાય. મહાપુરુષો જ્યાં પગલું ભરે ત્યાં તીર્થ છે. ત્યાગ, ત્યાગ, ને ત્યાગ એ કહેવું છે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફૂટે એ અવાજ કરી કહ્યું હતું. આખરે મેક્ષે જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે, તે સંસાર છે. ચક્રવતી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુઃખ લાગ્યું કે આ તે કલેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા, એમ ન વિચાર્યું કે રાજ્ય કેણ કરશે ? ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો એગ હોય તે વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિમ્ળપણું થઈ જાય એટલી એમાં યોગ્યતા છે. સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પિતાની શક્તિ હોય તેટલે ત્યાગ કરે, પણ તે મોળો મળે નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેને મર્મ સમજાયું નથી. ત્યાગ કરે તે સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ લાગે છે. ધર્મ નહીં કરે તે લક્ષ રાશીમાં ભટકવાનું છે અને ધર્મ કરે તે કર્મ–ક્ષય કરે તેવું છે ૧૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૮ જે શરીરને જીવ પિષે છે તે શરીરને જ્ઞાનીઓ ઝેર જેવું કહે છે, કેદખાનું કહે છે, મળમૂત્રની ખાણ કહે છે. કૃપાળુદેવે કહ્યું છેઃ “પગ મૂકતાં પાપ છે, જેનાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) દષ્ટિ ફેરવવાની છે. જે દષ્ટિ અત્યારે છે તે ઝેરદષ્ટિ છે. એ ફેરવે તે જગત આખું એને પરમાત્મા જેવું લાગે. જ્ઞાની કહે તે જ દષ્ટિ કરવી છે. એ કર્યા વિના છૂટકે નથી. જીવ પિતાને ગમે તે કરે છે, તેને બદલે જ્ઞાનીને સારું લાગે તે કરવાનું છે. સત્સંગ પણ ઘણીવાર થયે છે, પણ ભૂલ રહી ગઈ છે તે કાઢવાની છે. બ્રહ્મચર્ય લેવું તે બરાબર પાળવું. જેટલે પુરુષાર્થ થાય તેટલ કરે. મન નિર્બળ થાય તેવા સંગ ન મેળવવા. પ્રભુશ્રીજી કહેતા કે અમને એ બ્રહાચર્ય બહુ પ્રિય છે. વ્રત વૃત્તિ રોકવા માટે છે. “લહું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત-અભિમાન.” વૃત્તિને રેકે નહીં તે મતાથ થઈ જાય, આત્માર્થ ચૂકી જાય. - સત્સંગ ઘણે કર્યો, પણ બેધ અંદર ઊતર્યો નહીં. એ જે ઊતર્યો હોત તે કામ થઈ જાત. “વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે.” (પ૬૯) વૈરાગ્ય વગર નિર્મળતા આવે નહીં. વૈરાગ્ય વગર તે બધું બેટું લાગે. સમજણની કચાશ છે. આ જીવને સત્સંગની જરૂર છે અને એ સત્સંગને અત્યારે દુકાળ છે. મન વચન કાયાને ઝેર કહ્યાં છે. તેને જ પાછા આ કાળના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ માથામૃત સાધુઓ પિજે તે ઝેર છે એમ ક્યાંથી લાગે? શુકદેવજીને ખબર પડી કે શાથી ચોખા થવાય ત્યારે ચેખા થયા, નહીં તે નાહી નાહીને આવતા. ૧૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૬, ૨૦૦૮ જીવથી ક્રોધ માન માયા લેભ રકાતા નથી. તેનું કારણ, વૃત્તિ બહાર ભટકે છે. વૃત્તિને સૂકવી નાખવી. માગે તેય ન આપવું. પિતાના દોષ વિચારી ટાળવાના છે. જેના લક્ષમાં ભેગ છે તે સંસારી છે. બધું કરીને મારે આત્મશાંતિ મેળવવી છે એમ જેને હોય તે સાધુ છે. એ ખાતે પીતે હેય તેય ત્યાગી છે અને પેલે કષ્ટ વેઠે તેય સંસારી. “ભવ તન ભોગ વિરત્ત કદાચિત ચિંતએ; ધન જોબન પિય પુત્ત કલા અનિત્ત એ.” (જિનેન્દ્ર પંચકલ્યાણક) ભેગ રોગ જેવા છે. બધાનું ફળ દુઃખ છે. ધન અનિત્ય છે, જુવાની અનિત્ય છે – જોતજોતામાં ઘરડો કરે છે. ઉપરથી સારું લાગે પણ બધે ઝેર ઝેર છે. માત્ર આત્મા એક અમૃત છે. એ ધારે તે કરી શકે. એ જે માગે તે મળે. શાંતિ જોઈતી હોય તે શાંતિ મળે. જગત બધાથી છૂટવું છે. આજથી જ જાણે જન્મ્યા છીએ એવું વિચારી આત્માનું કરવું છે. મોક્ષને દરવાજો બંધ નથી. પુરુષાર્થ કરે તે મોક્ષે જાય. સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” આહારની ઇચ્છા એ દુઃખ જ છે. ઈચ્છા માત્ર દુખ છે. હૈ ઈચ્છા દુખમૂલ. જેમ જેમ સમજણ વધે તેમ તેમ ઇચ્છા ઓછી થાય. જેમ જેમ ઉપરના દેવલોકમાં જાય તેમ તેમ સંતેષ વધારે હોય છે. ઉપરના દેવલેકમાં (ધૈવેયક આદિમાં) સ્ત્રીની ઈચ્છા હતી નથી. સર્વાર્થસિદ્ધિ દેવલેકમાં બધા એકાવનારી હોય છે. એટલે ત્યાગને અભ્યાસ આ ભવમાં કર્યો હોય છે તે ત્યાં કાયમ રહે છે. તેથી ઇચ્છા બહુ થતી નથી. મેહનીયકર્મોને ક્ષય થાય ત્યારે ઈચ્છાને નાશ થાય. દશમે ગુણસ્થાનકે ક્ષય થાય પછી તે ભવે મોક્ષ થાય. સમકિતીને ઈચ્છાઓ રેકાઈ ગઈ છે. જેમ જેમ સમજણ વધે અને આગળ જાય છે તેમ તેમ ઈચ્છાઓ મંદ પડે છે. એટલે દેહાધ્યાસ માટે તેટલી ઈચ્છાઓ ઓછી થાય. પરવસ્તુને આધાર એ જ દુઃખ છે. મુનિઓ જંગલમાં રહે છે. ભૂખ લાગે ત્યારે વિચારે કે કાલે આહાર માટે જઈશું, એમ કરીને ચલાવી લે. દેવલેકના મુકુટ, અલંકાર શાશ્વત નથી. બધાં પુદ્ગલે મળે છે ને વીખરાઈ જાય છે. દેવક, ચક્રવર્તી પણું બધું પુણ્યનું ફળ છે. બધું મૂકવાનું છે. કૃષ્ણ નીલ અને કાતિ એ ત્રણ લેશ્યા જેને હોય તે દેવલેકમાં ન જઈ શકે. કષાયની મંદતા કરી ન હોય તે ત્યાં ન જવાય. કૃષ્ણ લેશ્યાના ઘણા ભેદ છે. પ્રશ્ન–ખાય પીએ બધું કરે, પણ રાગદ્વેષ ન કરે, તે કર્મ ન બંધાય? - ઉત્તર–રાગદ્વેષ ન કરવા એ મોઢાની વાત નથી, મુકેલ છે. ચારે ગતિમાં દુઃખ છે. દેવલેકનું સુખ કંઈ હિસાબમાં નથી. એક વચન સહન કરવું ભાલા સહન કરવા જેવું છે. ભલે સહન કરવું સહેલું છે, પણ વચન સહન કરવું અઘરું છે, મુશ્કેલ છે. જેટલું માહાસ્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ સ પ્રહ ૪ રર૯ લાગે તેટલું અંદર . કર્મ જુએ છે. તેને બદલે આત્મા જવાનું કહે છે. દષ્ટિ ફરે તે જ મેહ ઓછો થાય. નહીં તે મેહ ન મરે. ઉપર ઉપરથી જેવું નહીં. ઉપરથી જેવું એ છેતરામણું છે. હું આત્મા છું એમ જાણુ બધાને આત્મદષ્ટિએ જેવા. ૧ર૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૮ મુખ્યપણે આજ્ઞામાં ધર્મ છે. આજ્ઞાથી સવળું થાય છે. પિતાની ઈચ્છા રેકાય છે. સમજ છે સબ સરલ હૈપિતાને શું કરવાનું છે તે સમજાતું નથી. હું જાણું છું એ પડી મૂકવું. જ્ઞાનીનાં વચનમાં અગાધ અર્થ છે. પુરુષનાં કયાં કયાં વચને લાભકારી છે તેની ખબર નથી. આ પુરુષનો વેગ છે, તે હવે ગમે તેમ થાય તે પણ અધિકારીપણું પ્રાપ્ત કરવું. જ્ઞાની પુરુષની દષ્ટિએ રહે તે લાભ છે. સત્સંગની કેટલી કિંમત છે તેની ખબર નથી. સમજણ કેટલી બધી જીવની અવળી છે! જીવને મરણ સાંભરતું નથી. મારે માથે મરણ છે એમ સાંભરતું નથી. કેવા ભાવે મરી જઈશું, તેનો ભય લાગતું નથી. X ૪ સંસારનું સ્વરૂપ અસાર છે. “જગત-જીવ હે કર્માધીના.” (આનંદઘનજી) અનાદિકાળથી જીવ કર્મને લઈને નાચે છે, પણ એ કર્મને ક્ષય થઈ શકે છે. કૃપાળુદેવ નાના હતા ત્યારે પિતાને હાથ જોતા. કૃપાળુદેવને સાત સ્ત્રીઓની રેખા હતી. પણ કૃપાળુદેવે નકકી કર્યું કે એકથી ચલાવીશ. એમ કર્મને માથે મેખ મારનારા એવા પણ હોય છે. જીવ જે બળવાન થાય તે બધું થઈ જાય. જીવને સમજણ હોય તે સહજ છે. ન હોય તે સંસારમાં તણાય. મારે કરવું જ છે એમ વિચારે તે કર્મેય ફરે અને બીજું બધુંય થાય. આદ્રકુમારે કર્મ ભેગવવાનાં હોવા છતાં દીક્ષા લીધી, અને પાછા પડ્યા તે પણ ત્યાંના ત્યાં ન રહ્યા કે જે હવે સંસારી થયા માટે હવે અહીં જ રહી જઈએ. છોકરો નાને હતું, તેણે બાર આંટા માર્યા એથી બાર વર્ષ પૂરાં થયાં કે છોડીને જતા રહ્યા. છેડે થડે પુરુષાર્થ કરે તે બધું થાય. જીવ જાણે તે ત્યાંથી ખસે. પુરુષાર્થ કરે તે બધું થાય. જીવને ભ્રાંતિ છે. પણ ભ્રાંતિરહિત પુરુષનો ભેગા થાય તે ભ્રાંતિ નીકળી જાય. મહાપુરુષે બધાં પહેલાં તે ક્રાંતિવાળા હતા ને? પણ પછી એગ થયે ત્યારે બ્રાંતિમાંથી નીકળી ગયા. લમણુ આગલા ભવમાં એક રાજાના પુત્ર હતા. તેને એક પ્રધાનના છોકરા સાથે મિત્રતા હતી. તે બન્ને બહુ તેફાની હતા. એક દિવસ એક શેઠની કરીને જોઈને તેઓના મનમાં એમ થયું કે આ છોકરી સારી છે માટે આપણે ઉપાડી લાવવી. પ્રધાનના છોકરાએ કહ્યું : લઈ આવીશું. તેની તૈયારી કરી. તે વાતની શેઠને ખબર પડી ગઈ. એટલે તે રાજા પાસે આવ્યો અને બધી વાત કહી. રાજાએ બને છોકરાઓને ફાંસીને હુકમ આપે, પણ પ્રધાને વિચાર્યું કે આમ ન થવું જોઈએ. પ્રધાને રાજાને કહ્યું કે હું એક માગણું કરું છું કે આ છોકરાઓને ન મારે, નહીં તે પછી રાજ કેણ કરશે? બહુ કહેવા છતાં રાજાએ ન માન્યું. અને કહ્યું કે બેયને મારી જ નાખે. પ્રધાને કહ્યું, એ કામ મને સપ, હું મારીશ. રાજાએ કહ્યું : ભલે, તું માર. પ્રધાન બને છોકરાઓને જંગલમાં લઈ ગયે Page #257 -------------------------------------------------------------------------- ________________ બેરામૃત ત્યાં એક ઝાડ નીચે બનેને બેસાડીને એક પર્વત ઉપર ગયે ને તપાસ કરી આવ્યું. પછી છોકરાઓને કહ્યું : “હું તમને સિંહની ગુફામાં લઈ જવાન છું, માટે મરવા તૈયાર થઈ જાએ. જે તમારે સંભારવું હોય તે સંભારી લે, ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. મરવા તૈયાર થઈ જાઓ. ડરશો નહીં.' છોકરા બોલ્યા: આર્યો શાના ડર? પ્રધાન તે બન્નેને પર્વત ઉપર લઈ ગયે. ત્યાં પર્વત ઉપર ગણધર પધારેલા હતા. ત્યાં જઈને ઉપદેશ સંભળાવ્યું અને બેય છોકરાઓને ગણધર દેવને સેંપી દીધા. ગણધર ભગવાને બન્ને જણને દીક્ષા આપી. પ્રધાન ઘેર આવ્યા ત્યારે રાજાએ પૂછ્યું કે છેકરાઓને કયાં મારી આ? પ્રધાને કહ્યું : સિંહની એક ઊંડી ગુફા હતી તેમાં હું નાખી આવ્યું છું. આપે કહ્યું તે પ્રમાણે જ કર્યું છે. પછી રાજાને પશ્ચાત્તાપ થવા લાગ્યું. ત્યારે પ્રધાને કહ્યું : સિંહની સમાન વીરતાથી આચાર પાળનારાઓને આપ્યા છે, અને તેઓ બન્ને દીક્ષા લઈ સાધુ થયા છે. રાજાએ કહ્યું: સારું. રાજા પણ પછી વંદન કરવા ગયા. (પ્રજ્ઞાવધ પુષ્પ ૪૨) ૧૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૮, ૨૦૦૮ દે જુદે અને આત્મા જુદા એમ જાણ્યા પછી એમાં ટકી રહેવાય એ પુરુષાર્થ કરવાનો છે. નિર્ધાર થાય તે ન ભુલાય. નિર્ધાર થવામાં ખામી હોય અને માન્યું હોય કે મેં નિર્ધાર કર્યો, પણ એ નિમિત્ત આબે ટકે નહીં. હું દેહથી જુદું છું. આ દેહને અર્થે આખે દિવસ ગાળવો નથી. બાહ્ય વસ્તુને જેટલે પરિચય છે તેટલે આત્માનો પરિચય નથી. દેહ પારકે છે એમ મનાયું નથી. દેહ સુખ ભેગવવાનું સાધન છે એમ માન્યું છે. આત્માર્થના સાધનરૂપે એને નથી જાણતે. શરીર એ દુઃખનું કારણ છે એવું એને સાંભરતું નથી, વૈરાગ્યથી વિચાર આવે કે આ દેહ મારે નથી. જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવનંતને ઉપાય છે.” ૧ એટલામાં આખો મેક્ષમાર્ગ કહી દીધું છે. જડ તે જડ ને ચેતન તે ચેતન લાગે. દેહમાં રાજી ન થાય, ઉદાસ થાય ત્યારે આત્મવૃત્તિ થાય. એ જ કરવાનું છે. “દેહ છવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શેક, દુ:ખ, મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; Page #258 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૩૧ એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચેતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” ૨ જીવ ઉત્પન્ન થયે એમ નથી. જગ્યા બદલે છે. રેગ, શેક, દુઃખ, મૃત્યુ એ બધે દેહને સ્વભાવ છે. રેગ થાય તે શરીરમાં, મૃત્યુ પણ દેહને ધર્મ છે. આત્મા મરતે નથી. જીવપદમાં અથવા જ્ઞાનપદમાં આ બધું ભાસે છે. જીવ જડ થઈ જતું નથી પણ એને દેહનો સ્વભાવ છે તે પિતાને ભાસે છે. પરવસ્તુને નિમિત્તે પિતામાં કલ્પના કરી સુખદુઃખ માને છે તે મિથ્યાત્વ છે. જ્ઞાનીના વચને એને માન્ય થાય તે એ બધું દૂર થાય, બ્રાંતિ નીકળી જાય. જાણે તે ચેતન છે. જ્ઞાન તે ચેતન છે. જાગૃતિની જરૂર છે. જ્ઞાન ન થાય ત્યાં સુધી જાગ્રત રહેવું. ચેતવાનું છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાંસુધી જ્ઞાની છું એમ માનવું નહીં. મારે જાણવું છે એમ રાખવું. પિતાને જ્ઞાની માની લે તે પછી કોઈની પાસેથી જાણવાનું બંધ થઈ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે. તીર્થકર વિચરતા હતા ત્યારે ગણધર જેવા પણ “ભગવાન જાણે એમ રાખતા. (આનંદ શ્રાવક-ગૌતમસ્વામીનું દષ્ટાંતઃ ઉપદેશછાયા-૪) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપે નહીં. જઈને મહાવીર સ્વામીને પૂછ્યું. પણ તેથી જ્ઞાન કંઈ જતું રહ્યું? ન માનવામાં કંઈ ખોટ નથી. હું જાણું છું એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તે જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી તે આપણે કામની છે. જગતમાં કશું પ્રિય કરવા જેવું નથી અને જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી” (૧૯૮) એટલું હૃદયમાં રહે તે કામ થાય, પ્રિય કરવા જેવું છે તે જ્ઞાનીએ જાયું છે. ચેતતા રહે તે આગળ વધે. જીવ મરી જ રહ્યો છે. વિષય-કષાયરૂપ મરણથી જીવની આત્મશક્તિ રૂંધાઈ રહી છે. જીવના જ્ઞાન સાથે ઝેર છે તેથી આત્મા મરી રહ્યો છે. જ્ઞાનીની સમજણથી તરે. પોતાની સમજણથી ડૂબે, બૂડે. જ્ઞાનીએ શું કહ્યું તે વિચારવું. તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચેકડી, એમ પ્રભુશ્રીજી કહેતા. તારી સમજણ હેડડી જેવી છે. તારી સમજણથી અનાદિને રખડ્યો. બીજેથી ઉદાસ થાય તે આત્મવૃત્તિ થાય. જડ વસ્તુ ઝેર જેવી છે. જગત બધું ઠગારું પાટણ છે. જ્યાં જશે ત્યાં ઠગાશે. કેઈક સમજણવાળ હોય તે જીતી જાય, ડહાપણવાળ કામ ન કરે. એક વાણિયો હતો તે પરદેશમાં બહુ ધન કમાય હતે. પછી તેને વતન (ઘર) જવું હતું. ત્યાં રસ્તામાં ઠગારું પાટણ આવે તે ધન કેમ લઈ જવું એ વિચારવા લાગ્યા. પછી તેણે બધું ધન આપીને ત્રણ રત્ન ખરીદ્યાં. તે લઈને ચાલ્યા. ઠગારું પાટણ આવ્યું તેમાં બધા ઠગ ને લુંટારા. તેમાં થઈને જવાનું હતું તેથી રને ઝાડની બખોલમાં સંતાડી Page #259 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ભિખારીને વેષ લઈ ગામમાં થઈ જા આવ કરે અને મોટેથી બેલે કે રત્નવાણિયે જાય છે, રત્નવાણિયે જાય છે! ઠગેએ પકડ્યો પણ રત્ન મળ્યાં નહીં. લોકોએ જાણ્યું કે આ તે ગાડે છે. એક દિવસે તે ત્રણ રત્ન લઈને જવા લાગ્યું અને રેજની જેમ બેલતે ગયે, પણ લેકો કહે એ તે ગાડે છે. ડાહ્યા ન થવું. જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળે તે તેની પાછળ પડવું, ગાંડા થઈ જવું. આત્માનું હિત કરવું છે. લેકે કાગડાને પાંજરામાં નથી પૂરતા; પિપટને પાંજરામાં કેમ પૂરે છે? ડાહ્યો થવા જાય છે તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું. જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આધારે આધારે કામ કર્યા કરવું. આટલે ભવ તેમ કરવું. ગમે તેમ બેલ, ગમે તેમ કર, પણ કર્મ ભૂલ–થા૫ નથી ખાતું. જેવા ભાવ તેવું થશે. કરેલાં કર્મ ભેગવવા પડશે, જેમ દેવું આપવું પડે છે તેમ. આત્મા સિવાય જે બધી વાત કરે તે બધું બંધન છે. ગમે તે મંદિરમાં બેસીને, ગમે તે બહાર બેસીને કે ગમે ત્યાં આત્માને મૂકીને જે વાત કરે તે બધું બંધન છે. આશ્રમ શું કરે? આશ્રમમાં રહી ખરાબ ભાવ કરે તે નરકે જાય. ખરે આશ્રમ તે પિતાના ભાવ છે. અવળી પ્રવૃત્તિ જ્યાં છે તે બધું જગત છે. મનુષ્યભવ છે ત્યાં સુધી લાગ છે, ધારે તે કરી શકે. અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન થઈ જાય તેવું લાગે છે. છ ખંડના રાજા ભરત જેવા પણ “ભરત ચેત, ભરત ચેત’ એમ કહેવરાવવા માટે માણસ રાખતા, અને આ તે કંઈ ચેતતું જ નથી. જીવ લક્ષમાં લેતે નથી. જ્ઞાની પિકાર પિકારીને કહે છે, પણ જીવ બહેરે થઈને બેઠે છે. “ચેતે, ચેત” એમ કહે છે. કૃપાળુદેવની દયા અનંતી છે. કૃપાળુદેવનું એક એક વચન કાઢે તે આત્મા સિવાય કંઈ ન નીકળે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” ત્યાંથી ઊઠે તેને આત્મવૃત્તિ થાય છે. આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ છે. પણ હું સાંભળવા મળ્યું કે લાવ હું જાણું ગયે, મને સમજાયું એમ ભિખારીની પેઠે જેમ થોડું ખાવાનું મળે ત્યારે રાજી થાય છે, તેમ આ કરે છે. આત્મા કંઈ જેવો તે છે? અનંત રિદ્ધિને ધણી છે. આ જીવમાંથી કાઢે તે કલ્પના જ નીકળે. સાચી વસ્તુ નીકળે જ નહીં. જગતના પ્રસંગો એવા છે કે ગમે ત્યાં જીવ તણાઈ જાય, જેમ વટેળીઓ આવે ત્યારે તરણ તણાય તેમ. ૧૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૯, ૨૦૦૮ ક્યાં ક્યાં વૃત્તિઓ ફરે છે, કર્મ બંધાય છે, તે બધું જાણવું પડશે. કર્મ કેમ છોડવાં તે શીખવાનું છે, માટે કઈ મહાપુરુષનું અવલંબન લઈને ચેતવાનું છે. એ લાગ આવ્યો. છે માટે ચેતવું. જેટલે સત્સંગમાં, સારી વાત સાંભળવામાં કાળ જાય તે લેખામાં છે. સંસ્કાર Page #260 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૩૬ પડે તે ઊગી નીકળે. પુરુષાર્થ ઘણે કરવાનું છે, અને જીવ ઊંઘે છે. મેક્ષે જવા માટે કેટલું કરવું જોઈએ તે ખ્યાલમાં જ નથી. રસ્તે જ હાથ નથી આવ્યું. સંસારમાં જન્મમરણ કરે છે અને લહેર માને છે, પણ શું થશે? તે ખ્યાલમાં નથી. “પૂછતા નર પંડિતા.” જિજ્ઞાસા હેય તે માર્ગ હાથ આવે. નહીં તે ફરે. પહેલાંના અને સંસ્કાર ચાલતા આવતા. મનુષ્યભવ મેક્ષ માટે જ છે એવું તેમના લક્ષમાં રહેતું. ચેતવું એમ લાગતું. હવેના જીવને જિજ્ઞાસા નથી. પૈસા વગેરે પાઈ પણ સાથે ન આવે. ક્યાં ગામ હતું? ક્યાં જન્મ્યા હતા? કંઈ યાદ ન રહે. એ બધામાં જીવ ગૂંચાઈ ગયું છે. મનુષ્યભવમાંથી શું સાથે લઈ જઈશ? તેને વિચાર આવતું નથી. એવા વિચારો પોતાને માટે કરવાના છે. બે સાંભળીને એકાદ વચન પકડી લેવું. વિચારવું. જીવને મોક્ષની ખબર નથી. મેક્ષ મેક્ષ એમ કહે છે, પણ એની ખબર નથી. નય વગેરે સાંભળીને પંડિત થવાનું નથી, પણ પિતાની ભૂલ કાઢવાની છે. પર્યાયાર્થિકનાં સાંભળે તે પર્યાયટણ ઓછી કરવી. આત્મદ્રવ્ય પર લક્ષ થાય તે “સર્વ જીવ છે સિદ્ધ સમ,” એમ થાય. આત્મ જ્ઞાનસ્વરૂપ છે. પરની અપેક્ષાએ આત્મા નાસ્તિત્વરૂપ છે, સ્વની અપેક્ષાએ આત્મા અસ્તિત્વરૂપ છે. ભગવાનને કહેલે રસ્તે નર્યને છે, તે રૂપ આત્માને માને તે પછી ભલે આખું જગત કહે કે આત્મા નથી, તે પણ એની શ્રદ્ધા ન ફરે. સદ્દગુરુ વગર ચાલે એવું નથી. એમના એમ નય પડીથી શીખે તેથી કંઈ ન થાય. પુરુષને રોગ થાય, આત્મભાવના જાગે, આત્મા નિર્મળ થાય, ત્યારે એ સાધને કામમાં આવે. આત્માને અને દેહને જુદા પાસે તે ખબર પડે કે – “ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” આત્માનાં કેવાં લક્ષણો છે અને દેહનાં કેવાં છે? એ બધાં જાણી શકાય અને બુદ્ધિમાં ઊતરી શકે તેવી ભગવાને વાત કરી છે. કૃપાળદેવે આત્મસિદ્ધિમાં બધું ભરી દીધું છે. કર વિચાર તે પામ” એક ગાથામાં મર્મ બતાવી દીધું છેઃ “ટે દેહાધ્યાસ તે, નહીં તો તું કર્મ નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” વિચારે તે કંઈ શોધવું ન પડે. દેહ માત્ર સરોગ છે, વળી જડ રૂપી, દશ્ય. આત્માનાં લક્ષણ દેહનાં લક્ષણથી જુદાં છે. આત્મા સંયેગી નથી, જડ નથી, રૂપી નથી, દશ્ય નથી. દેહ છે તે બેખું છે તે કંઈ કામ ન આવે. આત્મા છે તે કામને છે. અભિમન્ય છે કેઠામાં માહિતગાર હતું, તેથી જીતી ગયે. પણ છાણુમાટીના કોઠાને જાણ ન હતું તેથી ગૂંચાયે. માટે માહિત થવાનું છે. દેહને દેહ જાણુ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, એ જે કરે છે તેને ભગવે છે, મોક્ષ છે, તેના ઉપાય છે. એ છ પદમાં માહિતગાર થાય તે ન ગૂંચાય. બધું જ્ઞાની પાસે છે. આત્માની વાત કામની છે. બીજી પંચાતમાં ન પડવું. બીજામાં પાર આવે એવું નથી. ઉલ્લાસભાવ આવશે ત્યારે થશે. સાચી વસ્તુ પકડાવી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આધાગૃત જોઈએ. પકડ કરનારમાં મળ હોય તે પકડાય. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે કહ્યું કે, “મુનિ ઊંડા ઊતરી.” સત્પુરુષ કંઈ કરી આપે ? એ તે માત્ર દિશા બતાવે. ૧૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસા વદ ૧૦, ૨૦૦૮ [આજે સવારે શીતલજિનના સ્તવનમાં આવ્યું કે ઇત્યાદિક બહુ ભંગ ત્રિભ`ગી, ચમત્કાર ચિત્ત દેતી ૧.” (આ૦ ૧૦)] એમાં ચમત્કાર કહ્યો છે તે આપણને કેમ લાગતા નથી? પ્રભુશ્રીજી કહેતા કે અજખ અજબ છે, ચમત્કાર છે, પણ આપણને તેા કંઈ લાગતું નથી. આપણને એવું લાગે તે માટે ભક્તિ કરવાની છે. આનંદઘનજીને આ ભગવાનની ત્રિભંગી સાંભરી આવી અને લાગ્યું કે ભગવાનનાં કેવાં કેવાં વચના છે! કયાંય વિધ આવતો નથી. ભગવાને તે ઘણાય ભંગ કહ્યા છે. સપ્તભંગી કહી છે. ત્રિભંગી કહી છે, પણ આનંદઘનજીને આ ત્રિભંગી સાંભરી આવી તેથી આ સ્તવન લખ્યું છે. ભગવાને અનેક પ્રકારની ભગીઓ કહી છે. આમાં ત્રિભંગી કેવી છે તે કહે છે ‘કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે.” પૂજ્યશ્રી—તે કેવી રીતે છે તે હવે કહે છે “સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્માંવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે.” ભગવાનની કરુણા કેવી છે! સવ જીવાનુ હિત કરવાની ભાવના છે. “ વિ જીવ કરુ` શાસનરસી” (દે॰ સ્નાત્રપૂજા) એવી ભાવના છે. ખધા જીવા માલ્લે જાએ એવી ભાવના તે કરુણા છે. અને આપ કને પાસે રહેવા દેતા નથી એ કમ પર તીક્ષ્ણતા છે. પ્રભુશ્રીજી કહેતા કે કમ આવે છે તે માથુ· કપાવા જ આવે છે અને કપાય છે. કર્મ માથું ઊંચું કરે કે કાપી જ નાખવું. એમ ભગવાન કને પાસે આવવા દેતા નથી. અને પાછી બન્નેમાં ઉદાસીનતા છે. આ જીવાનુ હિત કરવું કે ક ઉપર તીક્ષ્ણ ભાવ રાખવે એવુ પણ તેમને નથી. હવે ફરીથી ખીજી કરુણા કેવી છે, તે કહે છે- ‘પરદુઃખ-છેદન-ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે.' ખીન જીવાનુ દુઃશ્મ છેદાય, અવાય વહેલા મેક્ષે જાય એવી ઇચ્છા છે, તે કરુણા છે અને બીનનુ દુઃખ દેખી જે રાજી થતા હોય તેના ઉપર તીક્ષ્ણતા વતે છે. મનમાં એમ થાય કે કોઈને દુઃખ થાય તે સારુ છે તે તેના ઉપર તીક્ષ્ણતા વર્તે છે. એ ધ્યેયમાં પણ ઉદાસીનતા છે. ખીજાનાં દુ:ખ છેદવાની ઈચ્છા પણ ભગવાનને નથી. સહજ સ્વભાવે જ થાય છે. અભયાન તે મલક્ષય કરુણા, તીક્ષણતા ગુણભાવે રે; પ્રેરણ વિણ્ કૃત ઉદાસીનતા, ઈષ વિરોધ મતિ નાવે રે.” કોઈ જીવને આપણાથી ભય પણ ઉત્પન્ન ન થાય તે અભયદાન છે. એ અભયદાન પેાતાના ષ ક્ષય થવાના ઉપાય છે. આત્માની યા ખાવી એ ખરી કરુણા છે. મેક્ષમાં પ્રીતિ થવી Page #262 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ય એ પણ આત્માની કરુણા છે. સંસારથી છૂટવું એ પણ આત્માની દયા છે. તીક્ષણુતા જુઠુ ભાવે રે.” ગુણે! પ્રગટ કરવામાં તીક્ષ્ણતા રાખે, શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા સમ્યગ્દર્શનના ગુણા છે. તે પ્રગટ કરવામાં તીક્ષ્ણતા છે. બધાનું ( શમાદિ ચારેયનું) ફળ અનુકપા આવવું જોઈ એ. જેટલે ક્રોધ ઓછા કરે તેટલી આત્માની જ યા ખાયી કહેવાય. જેટલું માન આછું કરે, માયા આછી કરે, લાભ આછા કરે, સંસારથી ભય લાગે, શ્રદ્ધા થાય, મેાક્ષની રુચિ થાય એ બધાનું ફળ અનુકપા છે. ગાંધીજીને કૃપાળુદેવે કહેલું કે મને કોઈ ખરછી ભાલા મારે તે સહન કરું, પણ જગતને જે ગુરુએ લૂટી રહ્યા છે તે સહન થતું નથી. એ બધામાં ઉદાસીનતા છે. પ્રેરણા કર્યાં વગર બધું થયા જ કરે છે. એમ આ ત્રિભંગીમાં કયાંય વિરેધ આવતા નથી. પછી શક્તિ-વ્યક્તિ, ત્રિભુવનપ્રભુતા-નિગ્રંથતા, ચેાગી—ભાગી, વક્તા-મૌની, અનુપયેગી–ઉપયેગી એમ બધા ઉપર ત્રિભંગી ઉતારતાં વિરાધ આવતા નથી. ભગવાનની આ ત્રિભંગી ચિત્તને ચમત્કાર આપે છે. ૧૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે। વદ ૧૧, ૨૦૦૮ જ્ઞાનીપુરુષ કહે છે કે જીવને આત્માનું ભાન નથી. આત્મા સિવાય બીજી બધી વસ્તુ ક્રમ બધાવનાર છે. ઉપચેગ જો મીનમાં રહ્યો તે કમ ધાય. જીવ ઉપાય કરે તે થાય. અંદરથી ગરજ જોઈ એ. કોઈ પણ વસ્તુ જ્ઞાની માને તે માનવી. જ્ઞાની કહે કે સંસાર દુઃખરૂપ છે અને એને સારા લાગે તે કેમ છૂટે? કોઈ સત્પુરુષને ચેગ થાય અને લાગે કે આ સારું છે, મારે એ જ કરવું છે એવું થાય, પછી પુરુષાર્થ કરે તા કામ થાય. પણ પાળેા મિથ્યા અભ્યાસમાં તણાઈ જાય તે ખસ, થઈ રહ્યું. ઘણી વાર તપ કર્યાં, જપ કર્યાં, પણ વાસના અંદરથી ઘસાઈ નહીં. વાસના છે ત્યાં દુઃખ જ છે. પશુ દુઃખ એને લાગતું નથી. શરીર સારું ન હાય ત્યારે દુઃખ લાગે, પણ પાછું મટી જાય, તે બધું ભૂલી જાય. એને એ જીવ છે. ખીજા નિમિત્તે ખીન્ને થઈ જાય એ અંદરથી વાસના ટાળે તે સમ્યગ્દર્શન થાય. પછી દેવલેાકમાં જાય તે પણ વાસના ન જાગે. સમ્યગ્દષ્ટિ દેવા સુખમાં લીન થતા નથી. જીવને દુઃખ લાગતું નથી. કોઈ પુણ્યદયે આવા આશ્રમમાં આવવાનું બન્યુ તે પૈસા વગેરે ઝેર છે એમ લાગવુ જોઈ એ. ‘આત્મસિદ્ધિ’ મેાલતા હોઈએ અને કોઈ વાત કરતા હાય તા ત્યાં મન જાય છે. કયાં આત્મસિદ્ધિ અને ક્યાં લેકાની વાતા! હું શા માટે આશ્રમમાં આવ્યા છું ? એ ભૂલી જાય છે. ૧૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માસે વ૬ ૧૨, ૨૦૦૮ ગેાખીએ પછી વિચારીએ. કૃપાળુદેવે કરવાનું કહ્યું તે કરવું. છેકરવાદમાં ન જાય. પ્રસંગ આવે ત્યારે કસેાટી થાય. સેટીમાં નાપાસ થાય તે નાલાયક ગણાય. પશ્ચાત્તાપ કરીને પાછો વળે તા સુધરી જાય. વ્યસનમાં પડી ગયા તે પછી એને હાથ નથી. જીવને ટેવ પડી જાય છે અને પછી મનુષ્યભવ ખાઈ બેસે છે. મનુષ્યભવ મળ્યે, સત્પુરુષના રાગ મળ્યા તે નકામે ન જાય. પશ્ચાત્તાપ કરી, સૂરણા કરી જીવ સારો થઈ શકે છે; પણ એવા આધ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આધામૃત જોઈ એ, છૂટવાની કામના જોઈ એ. અનાદિકાળના સ’સ્કાર છે. સંસારવાસના ન જાય તે ભવ્ય શાનેા ? છૂટવું છે એવી ભાવના હાય તે ભવ્ય છે. ભૂલ્યા ત્યાંથી ફેર ગણુ, જાગ્યા ત્યારથી સવાર. જેટલું જીવવું છે તેટલુ સારુ જીવવું છે. સમાધિમરણ કરવું છે. ભેગવવુ પડશે પેાતાને. આ કાળમાં સત્સંગના ચેગ તે દિવાળીના દહાડા જેવા છે. સુધરી જવાના દિવસેા છે. જાણે આજથી જન્મ્યા. આજથી હવે એવું જીવવું છે કે કયાંય ડાઘ ન લાગે. હે ભગવાન, આખા લેાક દુ:ખથી ભર્યો છે અને માને છે સુખ. જવ કચડાય છે. યા નથી. આ કાળ જાય છે તે રત્નચિંતામણિ જેવા દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે, તેની કિંમત નથી. સત્સંગ કેમ સફળ થાય ? તે વિચાર કરવા. પકડ થશે તે થાડો સત્સંગ થાય તે પણુ લાભ થશે. કેટલાય પુણ્યથી મનુષ્યભવ મળ્યા છે. તિયચમાં, નરકમાં એમ અન તકાળ ભટકતાં ભટકતાં ઘણું પુણ્ય એકઠુ થયું ત્યારે આ મનુષ્યભવ મળ્યા છે, તેની કિ ંમત નથી. ** ** [સભામાં ‘સુદૃષ્ટિતરંગિણી'માંથી ધ્યાન સંબંધી વંચાતાં] હેય વિચાર। તજવાયોગ્ય છે. મરણુ વખતે, વેદના વખતે, ચિત્ત સ્મરણમંત્રમાં રાખે તા ધર્મધ્યાન થાય. વેદના વખતે જીવ ભગવાનને સંભારવાના મૂકી ડાક્ટરને સભારે છે. હું માંદો છું, દુઃખી છું' એ બધુ... આ`ધ્યાન છે. આત્માને ભૂલી જઈ, હું દેહ છુ'' એમ થાય, ત્યારે ‘હું દુ:ખી છું, હું માંદો છું' એમ થાય છે. આત્માને ભુલાવનારા આ પ્રકાર છે. ધમ કરીને તેનું ફળ ઇચ્છે તે નિદાન નામનુ આ ધ્યાન છે. માયા કપટ વગેરે બધુ આ ધ્યાન છે. આ`ધ્યાનથી ઢાર, પશુ, કીડી, મકેાડી વગેરે થઈને ભટકે છે. હું આત્મા છું એમ થાય તે બધું આતધ્યાન છૂટી જાય. સમ્યગ્દષ્ટિને કંઈ જોઈતું નથી, બધુ' છેડવું છે અને પેલાને તે આખુ જગત મળે તે પણ ઓછું છે. પરિગ્રહ પાપ છે, છોડવાયેાગ્ય છે. એમાં રાજી થાય તે એ પાપમાં જ રાજી થાય છે. પરિગ્રહથી પાપ છે એ લક્ષ એને નથી. ઉદાસીનતા, વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ખંધાય છે. વિવેક નથી. જે મળ્યુ છે તે પુણ્યને લઈને મળ્યુ છે, પણ એ તે પરિગ્રહનાં વખાણ કરે છે. ધર્મને લઇને મળ્યુ એમ લાગે તે। આ ધ્યાન ન થાય. મુનિએ જે ચક્રવતી આદિનાં ચરિત્રો લખતા તે સમ્યગ્દૃષ્ટિ હતા, વૈરાગ્ય સહિત હતા. ચરિત્રોમાં જે વણુન કર્યું છે તે ધર્મોના અર્થ છે, તેથી તે આ ધ્યાન નથી. ભગવાને કહ્યું તે સાચું એમ માને તે આજ્ઞાવિચય ધર્મ ધ્યાન છે. અપાય એટલે દુઃખ. હું' કયાં કયાં ભટકયો છું ? એ બધુ વિચારવું તે અપાયવિચય ધધ્યાન છે. સંસાર દુઃખરૂપ જ છે. પુણ્ય છે તેય દુઃખરૂપ છે. છૂટવુ` છે તેને દુઃખરૂપ જ છે, લેાકા એને સુખ માને છે. સુખમાં પણ છૂટવાની ભાવના હેાય છે. સ્વપ્ના જેવુ છે. સુખમાં આસક્ત ન થાય અને દુખમાં દીન ન થાય; જે આવવું હેાય તે આવા એમ રહે, દુઃખેય ઘણાં ભેાગવ્યાં છે અને સુખ પણ ઘણાંય ભાગવ્યાં છે. દુ:ખ સ્વપ્ન છે, એવું સુખ પણ સ્વપ્ન છે. નરકને વિચાર કરે, તિય ચના દુઃખના વિચાર કરે, મનુષ્યના દુઃખના વિચાર કરે, તે બધું વૈરાગ્ય થવાનુ' કારણ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સંગ્રહ ૪ ૧૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ દિવાળી મહોત્સવનો પ્રારંભ. સમાધિમરણ પર્વ [ આજ સવારે સ્તવન બેલી રહ્યા પછી ] આજથી આ ચાર દિવસ સમાધિમરણના છે. આ દિવસોમાં જેને તપ કરવું હોય, સ્વાધ્યાય કરે હય, વિનય આરાધ હય, ક્રોધ ઓછો કરે હય, માન ઓછું કરવું હોય, માયા ઓછી કરવી હોય, લેભ એ છે કર હાય, અંતરંગ તપ, બાહ્ય તપ કરવું હોય તે આ દિવસોમાં કરવા જેવું છે. બીજા ઘણું દિવસો છે, પણ આ ચાર દિવસો (આસો વદ ૧૩, ૧૪, ૦)), કાર્તિક સુદ ૧) સમાધિમરણ માટે જ છે. એ દિવસે માં. જાણે મરણ માથે જ છે એમ જાણીને આરાધના કરવી. લેકે જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દીવા કરે છે તેવી રીતે આપણે અંતરથી કષાયાદિ કચરે કાઢી આત્માને નિર્મળ કરી અંતરમાં જ્ઞાન દીવો પ્રગટ કરવાનું છે. શ્રીપાળ રાજાને રાસ વંચાતું હતું તે વખતે પ્રભુશ્રીજીને સહજે ફુરી આવ્યું કે કઈ પૂછે કે સમાધિમરણ શાથી થાય? પછી આ ચાર દિવસમાં છત્રીશ, છત્રીસ માળાની જના કરી. ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું છે, માટે આપણે પણ સમાધિ. મરણ કરવાનું છે. અહીં રાત્રે ૮ થી ૧૧) છત્રીસ માળા ફેરવાશે. પહેલી ત્રણ માળ “સહ જાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ફેરવાશે. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે ફેરવાશે.સહાત્મસ્વરૂપમાં અનંત ગુણ છે, પણ તેમાંથી એક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે આ એક માળા ફેરવું છું, એ લક્ષ રાખી ફેરવવી. પછી બીજી માળ સમ્યજ્ઞાનપ્રાપ્તિ અર્થે ફેરવાશે. હે ભગવાન, સમ્યજ્ઞાન અર્થે આ માળા ફેરવું છું, એમ ભાવના રાખી ફેરવવી. પછી સમ્યફચારિત્રપ્રાપ્તિ અર્થે ત્રીજી માળા ફેરવાશે. સ્વરૂપમાં સ્થિરતા થવા માટે આ માળા ફેરવું છું, એમ લક્ષ રાખી ફેરવવી. પછી અઠ્ઠાવીશ માળા મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ”એ મંત્રની ફેરવાશે. તેમાં પહેલી માળા મિથ્યાત્વમોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. મિથ્યાત્વ ક્ષય થવા માટે આ માળા ફેરવું છું, એ લક્ષ રાખીને ફેરવવી. પછી બીજી માળા મિશ્ર–મોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. ત્રીજી માળા સમ્યક્ત્વમેહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. પછી ચાર માળા અનંતાનુબંધી કેધ-માન-માયા-લેભ ક્ષય કરવા માટે ફેરવાશે. અનંતાનુબંધી કષાય સમકિત થવા ન દે અથવા થયું હોય તેનો ઘાત કરે. અપ્રત્યાખ્યાનાવરણીય એટલે અલ્પ પણ વ્રત આવવા ન દે. એ અપ્રત્યા ખાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ ક્ષય કરવા માટે પછી ચાર માળા ફેરવાશે. પ્રત્યાખ્યાનાવરણય એટલે સર્વવિરતિ અથવા મુનિપણું આવવા ન દે. ચાર માળા એ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લેભ ક્ષય કરવા અર્થે ફેરવાશે. સંજવલન કષાય સંપૂર્ણ (યથાપ્યાત) ચારિત્ર પ્રગટ થવા ન દે. એ સંજ્વલન ક્રોધ-માન-માયા-લેભ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બેધામૃત ક્ષય થવા માટે ચાર માળા ફેરવાશે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષદ, નપુંસકવેદ, એ નવ નકષાય ક્ષય થવા માટે અનુક્રમે નવ માળા ફેરવાશે. કષાય થવાનાં કારણે તે નેકષાય છે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી. હાસ્ય ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે ગંભીર થવા માટે આ માળા ફેરવું છું. રતિ ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે વૈરાગ્ય થવા માટે આ માળા ફેરવું છું, એમ દરેક માળા ફેરવતી વખતે ક ગુણ પ્રગટાવે છે તે લક્ષ રાખ. પછી પાંચ જ્ઞાનાવરણીય ક્ષય કરવા પાંચ માળા–“આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્રની ફેરવાશે. પહેલી માળા મતિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, બીજી માળા શ્રુતજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, ત્રીજી માળા અવધિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, જેથી માળા મન ૫ર્યવજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, પાંચમી માળા કેવળજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે. ૩, ૨૮ ને ૫ મળી ૩૬ માળાએ રોજ રાતે ફેરવાશે. રેજ લક્ષ રાખીને માળાઓ ફેરવવી. જાણે માથે મરણું જ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણ કરવા તૈયારી કરવી. પછી મરણ થાય તે ભલે થાય. જિવાય તોય ભલે જિવાય. જ. સ્વછંદ છોડવા માટે સત્સંગ કરવાનું છે. જ્ઞાની પુરુષનાં વચનને વિચાર કરે તે સદ્વિચાર થાય. હું સારું એવું છું, ભક્તિ કરું છું એમ પાછું અભિમાન કરે તે મેહ છે. અભિમાન છોડવાનું છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજવાયેગ્ય છે અને ધર્મધ્યાન કરવાગ્ય છે. | મુમુક્ષુ–ભકિતમાં કોઈ આગળપાછળ બેલે અને બીજા બધાને ભંગ પડે તે તે બોલનારને કર્મ બંધાય? - પૂજ્યશ્રી–રવછંદ છેડવા સત્સંગ છે. બેલતી વખતે બધાની સાથે ભક્તિમાં બોલવું જોઈએ. નહીં તે કર્મ બંધાય. બીજાને એવા નિમિત્તે કષાય થાય તે બીજાને પણ કર્મ બંધાય. એમ ભક્તિમાં સ્વપરને બંધનું કારણ થવાય તે માટે દેશ છે. એમ ન થવાય તે સંભાળવું. ૧૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૪, ૨...૮ જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ આભમાન છે. એ અભિમાન ઊતરી જાય. એવા વીશ દેહરા છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તે વિનય ગુણ પ્રગટે. પછી સત્યરુષ ઓળખાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪). સત્પષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તે એને જ્ઞાનીનાં વચને ચાટે. એ માટે વીશ દેહરા છે. માન જાય તે વિનય ગુણ આવે. એટલે બધા પ્રભાવ વીશ દેહરામાં છે. કંઈક ગરજા જોઈએ. વિજ્ઞાનપણું જોઈએ. ધટપટ આદિ જણ તું, તેથી તેને માનઃ જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન !” Page #266 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ એ જાણનાર પ્રત્યે દષ્ટિ થાય તે વિજ્ઞાનપણું આવે. આત્મજ્ઞાની પુરુષ તે ભેદી છે. સાચી વસ્તુ સાંભળવાની છે. જ્ઞાનીને બોધ પરિણમે, એક વચન પણ પરિણામ પામે, તે બહુ છે. આખા જગતમાં મારું-તારું પક્ષાપક્ષીપણું થઈ ગયું છે. તે જીવને ખાળે છે. જ્યાં “મારું થયું ત્યાં સાચું રહે નહીં. સત્ય જાણવા માટે મમત્વ મૂકવાનું છે. મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું છે. આત્માને અપમાન કરે એવું સ્ત્રીપુરુષપણું છે, પિતાપુત્રપણું છે. એ આત્માનું અપમાન કરનાર છે. જ્ઞાની પુરુષને દયા આવે છે, તેથી ઠપકે આપે છે કે તારું ભાન ક્યાં છે? અમે કહીએ તે શિખામણ માન, એમ કહે છે. ઠપકો આપે તે ભૂલ નાસી જાય. કૃપાળુદેવે જ્યારે પ્રભુશ્રીજીની ભૂલ જોઈ ત્યારે કહ્યું કે “વીસ દેહરાનું બહુમાનપણું કરે તે ગુણ પ્રગટશે. આઠ ત્રાટક છંદ પણ તેવા જ છે. જે જીવ વિચારે તે આત્મા પ્રગટ થાય તેવું છે. એમને કેટલી બધી કિંમત લાગી હશે ત્યારે એટલું બધું વીસ દેહરાનું માહામ્ય કહે છે. પિતાને એથી આત્મા પ્રગટ થયે છે, તેથી કહે છે. - “આત્મા સત, જગત મિથ્યા. આભાસથી આત્મા રહિત છે. જીવથી ગ્રહણ થતું નથી. આ સર્વ આભાસ છે. તે બધું ભૂલી જવાનું છે. સત્ પકડવાનું છે. પિતાને દોષ છે. સંતની પહેલી શિખામણ એ છે કે તારે દોષે તને બંધન છે. તારે જ વાંક છે. બે દ્રવ્ય મિલે નહીં. પણ તે ક્યારે ? સમજણ આવે ત્યારે. સમજણ નથી. બધું ગળખળ ભેગું કરી નાખ્યું છે. કૃપાળુદેવે કહ્યું છે ? “કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.” મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ.” મે કહ્યા કરે તેથી શું થાય? આટલે વિશ્વાસ આવો જોઈએ કે જ્ઞાનીએ અસગપણું કહ્યું છે તે મારે માનવું છે. મુમુક્ષુ-અસંગ એટલે શું? પૂજ્યશ્રી–સર્વ પરભાવથી મુક્ત થવું. પહ્માવથી મુક્ત થાય ત્યારે અસમ કહેવાય. જડમાં જાણવાની શક્તિ આવે નહીં. મુમુક્ષુ -ભેદને ભેદ એટલે શું? પૂજ્યશ્રી–ભેદને ભેદ તે આ બધું ભિન્ન ભિન્ન દેખાય છે તે આત્મારૂપે જુએ, તે ભેદને ભેદ કહેવાય. ૧૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૦)), ૨૦૦૮ આત્માના કલ્યાણ માટે કંઈક કરવાનું છે. સમ્યગદર્શન સહિત બધું કરવાનું છે. કુગુરુના આશ્રયે કરે તે કંઈ આત્માનું હિત થાય નહીં, જન્મમરણ છૂટે નહીં. રાનીપુરુષનાં વચને જે હોય તે મંત્ર કહેવાય, આત્મા કહેવાય. જે વચનથી આત્મા ઉપર જવાય તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આધામૃત વચન પણ આત્મા છે. સત્પુરુષની કાયા છે તેથી આપણું કલ્યાણ થાય છે. તેથી તે પણ એક અપેક્ષાએ આત્મા છે. સત્પુરુષના ચેાગે જીવને કેમ વર્તવું તે સમજાય છે. પછી જેમ જેમ સમાગમ વિશેષ થાય તેમ તેમ એને વિશેષ સમજાય છે. ગરજ જોઇએ. સત્પુરુષ મળ્યા નથી, એળખ્યા નથી. સત્પુરુષને મળ્યાથી સત્પુરુષ એળખાય નહીં. કૃપાળુદેવને ઘણા મળતા, ઘણા ગ્રાહકે આવતા, પણ કઈ ઓળખ્યા ? ૧૨૯ શ્રીમદ્ રા. આ અગાસ, કારતક સુદ ૧, ૨૦૦૯ [ કાઈ કલકત્તાના વેપારીને ] लक्ष एक सत्संगका रखना चाहे जहां फिरो, परन्तु लक्ष तो एक सत्संगका रखना. आत्महित कैसे हो ? यह विचार करना. मनुष्यभव मिला हैं तो सच्ची वस्तुको करना. आत्मा जैसी कोई वस्तु नहीं हैं. रत्न जैसी वस्तु है, मुफ्त में नहीं मिलती. प्राप्त ૧૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૨, ૨૦૦૯ ‘સુદૃષ્ટિતર ગિણી'માંથી ખાન-પાન-વચન સંબંધી વંચાતાં ] રાત્રે રાંધેલું ભેાજન મુનિ લે નહીં. સાધુ થવુ' એ સહેલ' નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ખધામાં જોવાના છે. વિષયકષાય જીતવા સહેલા નથી. તે જીતવા માટે મહાપુરુષ એ તેના ઉપાય અતાવ્યા છે. ધની ગરજ રહી નથી. માટે દોષ અજ્ઞાનના છે. તરવા માટે, મેક્ષે જવા માટે મનુષ્યભવ મળ્યા છે, તેની ખમર નથી. સ્વપ્નામાં પણ ખબર નથી. તરવાની ભાવના નથી. રસગારવલુબ્ધતા મટાડવાની છે. મનને જીતવું હાય તેણે રસગારવ દ્વેષ ત્યાગવા. એ ઢાષ હાય તે। મન જિતાય નહીં. જીભનાં એ કામ છે. એક ખાવું અને ખીજું વચન ખેલવું. હિત, મિત ને પ્રિય વચન ખેલવું. કૃપાળુદેવે પુષ્પમાળામાં જણાવ્યું છે : “વચન શાંત, મધુર, કામળ, સત્ય અને શૌચ ખેલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે” (૨-૫૫). અસત્ય વચન જાણીને ત્યાગવાનાં છે. અસત્યના ચાર પ્રકાર છે. ૧ વસ્તુ હાય છતાં તેને ‘નથી’ કહેવી. ર્ વસ્તુ ન હેાય અને છે' એમ કહેવું. ૩ હાય કઈ અને હું કઈ. ૪ પરમાથ જેમાં ન હેાય એવું ખડખડ અર્થ વગરનુ બેલવું, તે પણુ અસત્ય છે. જેનાથી પાપ બંધાય એવાં વચન સમ્યગ્દષ્ટિ ન મેલે. આત્મા સિવાયની બધી કથાઓ વિકથાઓ છે. ધનકથામાં આખું જગત પડયુ છે. X * X X જે સમીપમુક્તિગામી છે તેને છ પદની શ્રદ્ધા છે. સમ્યક્ત્વ લાવવુ' પડશે. એમાં કઈ આપવાનું નથી, માન્યતા કરવાની છે. આત્મા સિવાય કચાંય દૃષ્ટિ રાખવા જેવી નથી. કમ પ્રત્યેથી વૃત્તિ અટકાવી ધર્મ પ્રત્યે વૃત્તિ કરવી. એટલું કરવાનુ છે, તે ધર્માત્મા થઈ જાય, સમીપમુક્તિગામી થાય તેા મેાક્ષ એની પાસે આવે. પગ મૂકતાં પાપ છે, તેને બદલે પગ મૂકતાં અમૃત થાય. ષ્ટિ ન કરે તે સમ્યક્ત્વ શાનું? દેષ્ટિ છૂટી આત્મદૃષ્ટિ થાય તે સમ્યક્ત્વ કહેવાય, સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઈ જાય, વચ્ચે વાની ભીંત : Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૪૧ પડી છે, તેથી આ બાજુનું આ બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય. તૈયાર થઈ જવાનું છે. બધાય મરી જવાના છે. એક ધર્મ સાથે આવે છે. માયાથી રાજી ન થવું. આત્મા જાગશે ત્યારે કરશે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” (હા.૧-૧૪) ૧૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૩, ૨૦૦૯ ક્યાં પહેલાંનાં પૂર્વેનાં આયુષ્ય અને ક્યાં આ કાળનાં ટૂંકા આયુષ્ય! ઝાડના પાંદડા પર પડેલાં બિંદુ જેવું છે. અપૂર્વ વસ્તુ મળી છે. સાચવીને વાપરે તે ઠીક છે, નહીં તે એમને એમ મનુષ્યભવ જ રહે છે. જંજાળનું કારણ મારાપણું છે. જે જાળ ઓછી થાય તે એને કોઈ પૂછવા આવે નહીં. મારું ઘર, મારાં છોકરાં એ બધું હું ને મારું જંજાળ છે. હું પૈસાદાર છું, હું મેટો છું એ બધી જંજાળ છે. અહંભાવ કાઢીને વિચારવું કે હું તે બધાથી નાનું છું. વિશાળ દષ્ટિ થાય તે જીવને જંજાળ ઓછી થાય. જજળ લાગતી નથી, પણ મીઠાશ લાગે છે. મેક્ષે જવું હોય તે બીજા કામ ઓછાં કરવાં પડશે. ચકવર્તી જેવા છ ખંડ છોડીને ચાલી નીકળ્યા ત્યારે મેક્ષ થયે. - કૃપાળુદેવે કહ્યું છે: “સકલ જગત તે એઠવ.” જગતમાં છોકરાં યાં, પૈસા બધે એંઠવાડે છે. એ એંઠવાડામાં વૃત્તિ હોય ત્યાં સુધી ભગવાન પ્રત્યે કેવી રીતે થાય? એને ચોખ્ખી કરી ભગવાન પ્રત્યે વૃત્તિ કરવાની છે. જીવને સુખ લાગે છે તે સ્વપ્ના જેવું છે. જ્ઞાનીનું કહેવું ગમતું નથી. એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે. દુઃખનાં બીજ પડયાં છે. જીવ અજ્ઞાની ને આંધળે છે. એને કંઈ ખબર નથી. ફળ શું આવશે તેની ખબર નથી. એઠવાડમાં જીવ રમત કરે છે. પિતાનું મનુષ્યપણું ગુમાવી દે છે અને પાછું દુઃખ ઊભું કરે છે. છૂટવા માટે મનુષ્યભવ મળે છે. મરણ થાય તો વાંધો નથી. એ ભયંકર નથી પણ જે આત્માને ભૂલે છે તે મોટું મરણ છે. “બ આ સંસાર” એમ કરી જેને છૂટવાની ઈચ્છા હોય તે ભગવાનને સંભારે. પુણ્ય કર્યું હોય અને તેથી સ્ત્રી, પુત્ર, ધન, વગેરે મળ્યું હોય તે એને દુઃખ માનવું અને ન મળ્યું હોય તે સુખ માનવું. જીવે આત્માનું કલ્યાણ કરવું હોય તે સદાચાર સેવવા. જીવને પવિત્રતાની ઓળખાણ નથી. પિતાને સ્વચ્છદ રેકવાને છે. જગત ભલે ગમે તેમ કહે, પણ મારે તે જ્ઞાની કહે તે જ કરવું છે, એમ લાગશે તે કલ્યાણ થશે. ચિત્ત કંઈ ઠેકાણે હોય તે ગ્રહણ થાય. જ્ઞાની પુરુષ પાસે ઘણું શિખામણે છે, પણ એનું મન તરંગમાં ફરે છે તેથી શું કહે? મન દોરંગી છે, ઠેકાણા વગરનું છે. એ માટે “સુદષ્ટિતરંગિણુ સદાચાર માટે બહુ ઉપયોગી પુસ્તક છે. અગત્યના વિષયે એમાં લીધા છે. સારાખેટાની ખબર નથી. શી વલે થશે? તેની ખબર નથી. જ્ઞાનીને આશ્રયે ચાલે તે કામ થાય, નહીં તે ક્યાંય ખાડામાં પડી જાય. સમજવા માટે પુરુષોએ કહ્યું છે. પણ જીવ ઊંધું સમજે છે. આત્માની વાત પડી મૂકી બીજી વાતમાં રસ લે છે, તે વિકથા છે. પાપથી છૂટવું Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મોવામૃત હોય તે કેટલી સંભાળ રાખવાની જરૂર છે? જે કરે તે ભગવે. દીકરો કરે તે દીકરો ભગવે, બાપ કરે તે બાપ ભગવે. સર્વ જીવોની સત્તા જુદી જુદી છે. આખા જગતમાં ત્રણ ગતિમાં છે ઘણું છે, પણ મનુષ્યગતિમાં તે ચેડા છે અને તે પણ અઢીદ્વીપમાં જ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ઘણું વધારે જીવે છે. સોયની અણના અગ્રભાગ જેટલી સાધારણ વનસ્પતિકાયમાં અસંખ્યાત શરીરે છે. એકેક શરીરમાં અનંત જ હોય છે! [‘સુદષ્ટિતરંગિણી' વંચાતાં ] ૧૩૨ શ્રીમદ્ રા. આ અગાસ, કારતક સુદ ૪, ૨૦૦૯ શાસ્ત્રો સાંભળીને વૈરાગ્ય કરવાનું છે. “સકલ જગત તે એઠવત” કેઈની નિંદા કરવી, મશ્કરી કરવી વગેરે આત્માને કર્મ બંધાય તેવું કરે તે બધું માઠું છે. સમજીને મેહ ઓ છો કરવાનું છે. મોહ ઓછો થાય ત્યારે જાણ્યું કહેવાય. આ મનુષ્યભવ મળ્યો છે તે દુર્લભ છે, કૃતિ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિર થવું એ તે બહુ દુર્લભ છે. પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામે છે. હવે કરશે તે ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતે નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તે પામશે. મરી જાય ત્યારે બાળી મૂકે છે. ભાઈએ તે રમશાનમાં મૂકી આવે છે, પણ ધર્મ તે સાથે જ આવે છે. નાશવંત જે જાણ્યું તેના ઉપર મેહ શા માટે રાખે? નાશવંત છે એમ જાણ્યું અને તેમાં પાછો મેહ કરે તે એ મૂર્ખાઈ છે. અજ્ઞાન મેહ કરાવે છે. અજ્ઞાન અને મૂર્નાઈ એક જ છે. સંસાર અસાર છે એવું જાણે છે છતાં જીવ તુચ્છ વસ્તુઓમાં મહ શા માટે કરે છે? સંસારમાં સુખ નથી. સુખ જોઈતું હેય તે મેક્ષમાં જ છે. સંસારમાં કંઈ સારું નથી અને કંઈ સારું થવાનું નથી. એમ જાયું છે એમ કહે છે, પણ “જાયું તેનું ખરું, જે મેહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું છવને હર્ષ શાક નવિ થાય.” લક્ષ્મીમાં આસક્ત હોય તે એને જિંદગી સુધી છેડે નહીં. પાંચ ઈન્દ્રિયના વિષયની ઇચ્છા એ રાગ છે; તે દવાથી મટે નહીં. સમજણથી મટે. જે જાણતું નથી તે ખરાબ વસ્તુને સારી માને છે. એ બધું અજ્ઞાન છે. વરાગ્ય થવા માટે પૃથ્વીકાય આદિ નું વર્ણન છે. સમ્યગ્દર્શન થયા પછી બે જ ગતિ બંધાય છે મનુષ્ય અને દેવ; નરક તિર્યંચ ન બંધાય. મન ૫ર્યવસાન પામેલા છતાં કેટલાય જ નિંદમાં પડ્યા છે. સમ્યકત્વ અને સર્વસંગપરિત્યાગ વિના મન:પર્યવજ્ઞાન ન થાય. પણ પછી સમ્યક્ત્વ વમી જાય અને જ્ઞાન આવરણ પામી જાય, ત્યાર પછી એટલે નીચે પણ પડી જાય છે. માટે ભડકતા રહેવાની જરૂર છે. “ચૌદ રાજલેકમાં કાજળના કુંપાની પેરે સૂમ એકેન્દ્રિય જીવ ભય છે” (૫૧૨). આ લેક ઘડાના પાણીની પેઠે ભરેલો છે. ખાલી જગ્યા કેઈ નથી. જે નિગોદના છ હજુ અનંતકાળથી બેઈન્દ્રિ Page #270 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૪ ૨૪૩ થયા નથી તે નિત્યનિગાદી છે અને જે જીવે એકવાર નિગેાદમાંથી નીકળી ફરી નિગેાદમાં ગયા હૈાય તે ઈતરનિગાદી છે. ' [' સુદષ્ટિતરંગિણી ' વંચાતાં ] ૧૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૦૯ જીવ અહુ ભાવ મમત્વભાવમાં પડ્યો છે. તે મુકાવવા જ્ઞાની પુરુષા કહે છે. ઢેડાકિ પેાતાનાં નથી તેને પેાતાનાં માને છે, એ મૂકવાનુ છે. એક શુદ્ધસ્વરૂપ પેાતાનુ છે. આખા ઝાડમાં એક જીવ હાય અથવા એક પાનમાં એક જીવ હાય તે પ્રત્યેક વનસ્પતિકાય અને અેક પાન વગેરેમાં અનંત જીવા સાથે હોય તે સાધારણ વનસ્પતિકાય છે. વૈરાગ્ય થવા માટે આ બધી વાત કહી છે. આ મધ્યલાકમાં ૪૫ લાખ યેાજન સુધી જ મનુષ્યા છે. મનુષ્યની ગણતરી આવે છે, તેના ક્ષેત્રની ગણતરી આવે છે. મનુષ્ય થાય એવા ભાવ તે કાઈક વખતે ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ પણ મનુષ્યભવમાંથી દેવમાં જાય છે, જેવા ભાવ હાય તેવી ગતિ થાય. આખું ઝૈનન ભાવ ઉપર છે. મનુષ્યભવ વિના મેાક્ષ થાય નહીં. વાતાવરણની અસર ભાવ ઉપર થાય છે. ઝાડ નીચે આપણે કંઈ સારી વાત કરીએ તે એને પણ કઈક અસર થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ તે રાયણના જીવને પણ લાભ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના, હૈય–જ્ઞેયના, બધાના વિચાર સમ્યગ્દષ્ટિ કરે છે. કષાયી જીવા જેમાં રહેતા હૈાય તે ક્ષેત્ર પણ કષાયી થાય છે. ક્ષેત્રને મગાડનાર કષાય છે. વિકારનાં સ્થાના બધાં તજવાયેાગ્ય છે. મહાત્માઓને લઈને ક્ષેત્ર પણ પવિત્ર થાય છે. તરાય તે તી. જ્યાં મહાત્માએ રહેતા હાય અને જેથી તરાય તે તી. આત્માના અસખ્યાત પ્રદેશ છે તે આત્માનુ ક્ષેત્ર છે. ખીજા ક્ષેત્ર તેા હેય છે. શુદ્ધાત્માના પ્રદેશ છે તે ઉપાદેય છે. જ્યાં સિદ્ધ ભગવાન પુરુષાકારે રહ્યા છે, તે જ ક્ષેત્ર નિશ્ચયથી ઉપાદેય છે. પાપનાં કારણેા ત્યાગવા ચૈાગ્ય છે. જે કાળમાં પાપના ભાવેા છે તે કાળ હેય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં બધી પાપની પ્રવૃત્તિ થાય છે, તે કાળ હેય છે. એવું સાંભળવાનુ મળે તેાય જીવ પાછો હુંકે, આપણા ભાવ ન બગાડવા. મધ્યસ્થ રહેવું, સમ્યગ્દષ્ટિ સારા ભાવ જ કરે છે. ૧૩૪ શ્રીમદ્ રા. . અગાસ, કારતક સુદ ૭, ૨૦૦૯ ઇચ્છારાધન એ તપ છે. જીભ જિતાય તે પાંચ ઇન્દ્રિયા જિતાય. દેહાધ્યાસ છેડવા માટે કાયક્લેશ તપ કરવાનું છે. આત્મા ન ભુલાય તે માટે તપ છે. સુખમાં આત્માને ભૂલી જાય છે તેથી આ તપ કરવાનુ કહ્યું છે. આત્માની શુદ્ધિ કરવા માટે તપ છે. [ ‘સુદષ્ટિતર’ગિણી' વ’ચાતાં ] ૧૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૮, ૨૦૦૯ પેાતાનુ' જીવન વિચારીને પેાતાના દોષો કાઢવા માટે આ બધુ વાંચવાનું છે. ભણવાનું છે તે અભિમાન કરવા માટે નથી, પણ વિનય કરવા માટે ભણવાનુ છે. જેમ ફળ આવવાથી ઝાડ નીચે નમે છે, તેમ જેમ જેમ ભણે તેમ તેમ વિનય ગુણુ આવે. અભિમાન જાય તે ભણ્યા કહેવાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વાધ્યાયમાં એકાગ્રતા થાય છે. જે વિચારમાં મન ચૅટે તે આખા જગતને ભૂલી જવાય. માહાસ્ય જોઈએ. જ્ઞાની પુરુષ પાસે જ હું બેઠે છું, એમ જાણીને સ્વાધ્યાય કરે. ન સમજાતું હોય તે ગમે તે સ્ત્રી છે કે પુરુષ હો, પણ ન સમજાય તે પૂછવું. શરમ ન રાખવી. જ્ઞાની પુરુષે આ કહ્યું છે તે મને સમજાતું નથી, પણ તે મારે સમજવું છે એવી ભાવનાથી વિનય સહિત પ્રશ્ન પૂછ. “મોક્ષમાળામાં ધર્મધ્યાનના ૧૬ ભેદ કૃપાળુદેવે લખ્યા છે તે બધાં શાસ્ત્રોને સાર છે. સમજણ કરવા માટે સ્વાધ્યાય કરવાને છે, જગત નાશવંત છે, અશાશ્વત છે એમ સાંભળ્યું હોય તે વારંવાર તે વિચારવું. હું અને મારું એ સંસાર છે. એ જ છે અને એકલે મરવાનો છે. એક જ ભેગવે છે. શરીરમાં રહેવું એ કંઈ જીવની શોભા નથી, મહત્તા નથી. આ ગંદી વસ્તુમાં રહેવું પડે છે એ કર્મને લઈને છે. “દેહ તે હું” એ માન્યતા છોડાવવા અશુચિભાવના વિચારવાનું કહે છે. “ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન” એવું થયું છે, સવારથી સાંજ સુધી એને જ નવરાવવામાં ખવડાવવામાં કાળ ગાળે છે. આત્માને નેકર બનાવે છે. એથી મિથ્યાત્વ પિવાય છે. શરીર ઉપરથી ભાવ ઊઠે તે જ આત્મા ઉપર ભાવ આવે. નહીં તે આત્મા દેખાય નહીં. શરીર ગંદું છે, તે રૂપ હું નથી, એમ લાગશે ત્યારે આત્મા જુદે ભાસશે. સ્વભાવમાં રહેવું સહેલું છે, પરભાવમાં રહેવું વસમું છે. પરભાવમાં રહેવું પર નિમિત્તને આધીન છે. સ્વભાવમાં પરનિમિત્તની જરૂર નથી. આત્મા આત્મભાવમાં રહે તે ખેદ ન થાય. વિભાવમાં આવે ત્યારે દુઃખી થાય છે. ક્રોધાદિમાં આવે ત્યારે દુઃખી થાય છે. સ્વભાવમાં નથી રહેવાતું એવી જીવને ટેવ પડી ગઈ છે. જેમ કેઈ દારૂડિઓ દારૂ પીએ અને ટેવ પડી જવાથી તે મેળવવા માટે તેને પ્રયત્ન કરે પડે છે. દારૂ ન પીતે હેય તે સારું છે. શાસ્ત્રો સગુરુ દ્વારા સમજવાનાં છે. નહીં તે અવળાં પરિણમે. સદૂગુરુ હોય તે એના દેષ કઢાવી નાખે. ૧૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૯, ૨૦૦૯ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનો છે. જગતના દુઃખને સુખરૂપે માન્યું છે. તે એક નામ માત્ર સુખ છે. ધર્મ ન હોય તે અગતિ થાય. ક્યાં ક્યાંય તણુઈ જાય, સ્વપ્ના જેવું છે. જિંદગી છે તે લાંબા સ્વપ્ના જેવી છે. વિવેક આવે ત્યારથી તે બેટું સમજાય છે. બે દિવસના મહેમાન છે. પ્રભુશ્રીજી કહેતા કે ચેતી લે, મહેમાન ! આખા જગતમાં મેહ, અભિમાન છે. સાચો ધર્મ પ્રગટ થાય તે મેહ નાશ પામે. ધર્માત્મા હોય તે ઉપરથી હું ધર્માત્મા છું એમ દેખાવ ન કરે, ફેલપણું એટલે ડેળ ન કરે. સમ્યગ્દષ્ટિ લેકોને રાજી કરવા કંઈ કરે નહીં. હું ધર્મી છું એમ બહારથી દેખાડે નહીં. સાચો ધર્મ સમજાય તે પછી માયા ન રહે. ધર્મી હેય તે કોઈને છેતરે નહીં. એ જાણે છે કે બીજાને છેતરતાં હું છેતરાવું છું. અનાદિકાળથી જાળ ફંદ છે, એ એમનું એમ ન છૂટે, પણ સાચો ધર્મ આવે તે છૂટે. અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે.” (૧૨) આ જગતમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ જન્મમરણ કરાવનાર મિયાત્વ છે. પરિભ્રમણ એ કરાવે છે. સમ્યગ્દર્શન-ધર્મ આવે તે એ મિથ્યાત્વ અથવા કુમતિ જાય. જેમ જેમ ધર્મ પરિણમે તેમ તેમ મમત્વ વગેરે જાય છે. અલૌકિક સુખ પામવા ધર્મની જરૂર છે. પિતાને માટે ધર્મ કરવાનું છે, ઉલ્લાસ અને ખંત રાખી કરવાને છે. ધર્મ ન હોય તે જેમ જેમ પુણ્યને વધારે ઉદય થાય તેમ તેમ વધારે પાપ બાંધે. ધર્મથી ખરાબ માણસ પણ મેક્ષને લાયક થાય છે. દઢપ્રહારી પાપ કરનારે, પણ મોક્ષે જતે રહ્યો. ૧૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૦, ૨૦૦૯ પાપના વિકલપ રોકવા વ્રત કરવાનાં છે. સમભાવ રહે તે સુવ્રત છે. “જેવા ભાવ તેવા પ્રભુ ફળે.” વૃતાદિ કરવાં તે આત્માને અર્થે કરવાં, લેકેને દેખાડવા ન કરવા. પિતાના આત્માને અર્થે કરવાના છે. સત્રત કરતે હોય તે તેની અસર બીજા ઉપર પણ પડે છે. સારી વસ્તુને બધાય આદર કરે. ઉપવાસ કરે તે માટે આત્માને અર્થે કરવો છે એ લક્ષ જવને રહેતો નથી. બીજા દિવસો કરતાં ઉપવાસને દિવસે જુદું પડવું જોઈએ. તે પ્રમાણે જીવ જુદો પડતો નથી. એક ન ખાય એટલું જ એ જાણે છે હું ધર્મ કરું છું, વ્રત કરું છું અને ચિત્તવૃત્તિ તે ક્યાંય હોય છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.” પોતાની વૃત્તિઓ જીવને છેતરે છે. એક વસ્તુ છેડે તે બીજી વસ્તુ વધારે ખાય. વૃત્તિનું સ્વરૂપ સમજી વૃત્તિ રેકે તે લાભ છે. જ્ઞાની પુરુષને કહેવાને આશય બહુ ગંભીર છે. એ લક્ષ રાખ બહુ મુશ્કેલ છે. જેમાં ઉત્તરાધ્યયનમાં કથાઓ છે, પણ બહુ ગંભીર છે. સમજણ હોય તેટલું સમજાય. સત્ નું ઓળખાણ સણુથી થાય છે. જ્યાં સત્ પ્રગટ થયું છે ત્યાંથી જ સત્ પ્રાપ્ત થાય છે. ખરી ભક્તિ તે ઓળખાણ છે. પણ વૈરાગ્ય વિના સદ્દગુરુ એાળખાય નહીં. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” કોધથી, માનથી, માયાથી, લેભથી વ્રત કરવા તે બધાં હેય છે. ધર્મ તે જીવને મોક્ષમાર્ગે ચઢાવે તે છે. મોક્ષમાર્ગમાં જે જે ક્રિયાઓ હોય, વ્રત વગેરે જે જે હોય તે કલ્યાણને માટે જ હોય છે. ભગવાને જે કહ્યું તે બધું ધર્મ છે. એને માટે સદ્દગુરુ જોઈએ. આ હેય એટલે વાયેગ્ય છે, આ ઉપાદેય એટલે ગ્રહવાગ્ય છે એમ સદ્ગુરુ બતાવે છે. કેવી દશા હોય તે ધર્મ કહેવાય ? એ બધું જાણવાનું સદ્દગુરુ પાસે મળે છે. પુરુષ મળ્યા હોય તે લાગે કે “ક કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” કર્મો ક્યારે છૂટશે? એમ લાગણી થાય. મુમુક્ષુએ પિતાની મુમુક્ષુદશા પ્રાપ્ત કરી લેવી જોઈએ. લોકોને દેખાડવા કરવું નથી. સત્સંગથી મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારા દોષ દેખી કાઢવા છે. એ માટે મારે સત્સંગ કરે છે એવો લક્ષ રાખવે. લોકોને દેખાડવા અર્થે નહીં. સત્સંગના વેગની વધારે ભાવના રાખવી. સત્સંગના વિયેગે પણ સત્સંગમાં જે બોધ સાંભળ્યું હોય તે વિચારે. Page #273 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૧૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૨, ૨૦૦૯ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય.” બધામાં મેહનીય કર્મ મુખ્ય છે. મહિને જીતતાં જીતતાં બધાંય ગુણસ્થાનક થયાં છે. જેમ જેમ મેહ ઘટે છે, તેમ તેમ આગળનું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. - જ્ઞાનીની સમજણે સમજણ કરવાની છે, તે કરતું નથી. જીવની પાસે અહંકાર કરવા જેવું કશું છે નહીં, અને અહંકારમાં માથાં મારે છે. કંઈ વાંચતું હોય અને આવડતું ન હોય તેય અહંકાર કરે. કઈ વેષ કરતે હોય તે તેના સામું શ્રેષ કરવાનું જીવને થઈ આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે તારું કૂંડું કરે તેનું ભલું કર. માર્ગ એ છે કે કેઈનું ભૂંડું કરવું નહીં. આપણું કઈ ભૂંડું ઇચછે તે આપણે તેનું ભલું ઇચ્છવું. કેઈ બાંધનાર નથી, કેઈ છેડાવનાર નથી. પિતાને જ વાંક છે. એટલું થાય તે એને કઈ કહે તે દ્વેષ ન થાય. એ તે મારે વાંક છે, એમ લાગે. મહ ઓળખા નથી તેથી તેને સંગ કરે છે, મેહ છેતરે છે માટે ક્ષણે ક્ષણે ચેતવું; એમ જ્ઞાની પુરુષે કહે છે. મેહ હશે ત્યાં સુધી મેક્ષ નહીં થશે. શરીર છે તે મેહની ખાણ છે. અનાદિ કાળથી મેહમાં ડૂબી રહ્યો છે. માટે ક્ષણે ક્ષણે એનાથી છૂટવું. કર્મથી જે મળ્યું તે આત્માથી જુદું છે. તેના ઉપર મેહ ન કરે. મેહ કરે એ મમત્વ છે. દેહ પણ પિતાને નથી, તે પછી દેહથી પર છે તે તે પિતાનું ક્યાંથી હોય? સિદ્ધદશાની ભાવના કરવાની છે. સિદ્ધને યાદ કરવાના છે. સિદ્ધદશામાં મેહ નથી. એ દશા યાદ કરવા માટે “અપૂર્વ અવસર પદ ગાયું છે. પોતાનું ખરું સ્વરૂપ છે તે ભૂલી ગયેલ છે. આત્મામાં રાગદ્વેષ, મારું-તારું કશું છે નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેનામાં વૃત્તિ જાય તે રાગ-દ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તે રાગ-દ્વેષ ન થાય. ૧૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૪, ૨૦૦૯ શાંતિ જોઈતી હોય તે સહનશીલતા જોઈશે. દેહને થાય તે મને થયું એમ લાગે છે. “જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ; દેહને સ્વભાવ જીવપદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.” એ દૂર થાય તે ગજસુકુમાર જેવું થાય. આત્માની વાત છે. આત્માનું કરવું હોય તે વિકાર કાઢવા પડશે. વિકાર થવાનાં અંતરનાં અને બહારનાં કારણે દૂર કરવાં. અંતર તપાસે તે ખબર પડે. સપુરુષના સમાગમની ભાવના કરવી. કુટુંબીઓની સંભાળ કરવી પડે તે પૂર્વનું બાંધેલું કર્મ છે એમ ગણું વેકરૂપે કરવી. જેને કંઈ સાધન ન મળ્યું હોય તે તે શું કરે ? ઊંઘે, ગપ્પાં મારે, ખાય. પણ જેને સ્મરણનું સાધન મળ્યું છે તે સ્મરણ કરે તે સારું થાય. સંસારથી નિવૃત્તિ શેધવી. સંસાર કેમ નાશ પામે? તેને વિચાર કરે. જે કામ કરવાનું છે, જેને માટે આપણે જન્મ્યા છીએ તેમાં ક્યાં સુધી આપણે આવ્યા છીએ તે વિચારવું. સમ્યગ્દર્શન ન થયું હોય તે પણ– ધર્મ અર્થે બહાં પ્રાણને છ–છાંડે, પણ નહીં ધર્મ.” (ચેથી દષ્ટિ) Page #274 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ એવું થાય છે. પ્રાણ તે મળશે પણ ધર્મ ફરીથી મળશે નહીં. અમૂલ્ય વસ્તુ છે. સારા નિમિત્તે સારું થાય, ખરાબ નિમિત્ત હોય તે ખરાબ થાય. આર્તધ્યાન, રૌદ્રધ્યાન માઠી ગતિએ લઈ જાય છે. માટે એમાં ને એમાં ન તણાવું. શરીરને લઈને બધાં પાપ થાય છે. શરીરનું ઠેકાણું નથી, પણ આત્મદશા તે નિત્ય છે. રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.” એવું કંઈક હદયમાં ચૂંટે તે કંઈક આત્મસાધન થાય. મારું શું થશે? મારી શી વલે થશે? તેને વિચાર આવતો નથી. સમરણ કરવાનું મૂકી પા૫ બાંધે છે. માસી પાખીને દિવસ ખમાવવાને છે. ખમાવ્યા પછી વેર ન રાખવું. પહેલાં થયું તે ખમાવવું. ખમાવવું એ માટે કે હવે વેર નથી કરવું. હવે જાણે આજથી જન્મ્યા હતા, એવું કરવું. - “ષ નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.” (પહેલી દષ્ટિ) વૈષ પહેલે કાઢવાનો છે. ગની આઠ દષ્ટિમાં પહેલી જ દષ્ટિમાં દ્વેષ જાય છે. જ્યારે ક્ષમાપનાને પાડ બોલે ત્યારે યાદ આવે કે “હું બહુ પાપી છું.” એવા બીજા પણ મારામાં ઘણા દોષે છે એમ થાય, તારા પ્રત્યે કઈ દ્વેષ કરે, તે પણ તું કઈ પ્રત્યે દ્વેષ કરીશ નહીં. (પ-૮૬) એ અઘરું છે. તારું ભૂંડું કરે છે તેનું ભલું કર. એવી વાત સાંભળવા ક્યાંથી મળે? બધાં જ કર્માધીન છે. જગતજીવ હૈ કમાંધીના, અચરિજ કછુ ન લીના; આપસ્વભાવમાં રે, અબધુ સદા મગનમેં રહેના.” (આનંદઘનજી) જ્ઞાની પુરુષો કહે છે એ સ્વભાવ થઈ જાય એવું કરવાનું છે. પોતાની સંભાળ પહેલાં લેવી. પરોપકાર પછી કરે. પિતાનું નહીં કરે તે રઝળવું પડશે. વિચાર કરી, મંથન કરી બધાને સાર કાઢવે. આત્માનું ખરું સ્વરૂપ જેવાનું છે. શરીર, વગેરે બધું નાશવંત છે. પાંચ ઈન્દ્રિયોને પગલથી સંબંધ છે. વૈરાગ્ય આવે તો આત્માનું સ્વરૂપ દેખાય. સત્સંગથી વૈરાગ્ય ઊપજે છે. સત્સંગ વિના યાન તે તરંગરૂપ થઈ પડે છે. ઇયાન કરવા બેસે તે મન ક્યાંય તરંગમાં ચઢી જાય. ધ્યાન કરવાની ઈચ્છા હોય તે પ્રથમ ધ્યાન સમજવું જોઈએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દષ્ટિથી જોઈ પછી ધ્યાન કરશો તે જે ધ્યાનની ઈચ્છા છે, તે પૂરી થશે. કેઈન દેશ જેવા નથી. સમજણપૂર્વક યાન થાય તે શુકલધ્યાન થાય એવું છે. ૧૪. શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૧, ૨૦૦૯ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ, ભવ-અંત.” પિતાના દેશે પોતાને બંધન છે. પોતાના દેશો જેવા અને કાઢવા. દેષો જાય તે ગુણ પ્રગટે. પિતાના ગુણે પ્રગટાવવા; બીજાના દોષો ન જેવા. સંસાર હોય ત્યાંસુધી કર્મ જ હોય. સંસારમાં બધે કર્મ જ દેખાય છે. પિતાના અવગુણ જોઈ ટાળવાના છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ માધામૃત ગાવવાના નથી. ગુણની કમાણી કરવી, અવગુણની કમાણી ન કરવી. પરમાર્થની જિજ્ઞાસા જોઈએ. બસો વર્ષ પહેલાંના જેમાં પરમાર્થની જિજ્ઞાસા હતી. તે જિજ્ઞાસા ઘસાતાં ઘસાતાં આજે તે કંઈ ન મળે. દુઃખનું દુઃખ લાગતું નથી. વૈરાગ્યની ખામી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવી. “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ” રેજ બેલીએ છીએ તે લક્ષ રાખો. ક્યારે દેહ છૂટી જશે? ખબર નથી. શ્વાસ લીધેલ મુકાશે કે નહીં? માટે આત્માને ત્વરાથી આરાધ. સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર છે. એ હોય તે સમાધિમરણ થાય. એ ન હોય તે મરણ બગાડી નાખે. કેઈ સેવા કરતું નથી, પાણી આપતા નથી, કોઈ પૂછવાય આવતું નથી, એવું થઈ જાય તેથી અર્ધગતિ થાય. માટે સહનશીલતાની જરૂર છે. પિતાને મૂળ સ્વભાવ કે છે? તેને લક્ષ રાખે. પોતાનામાં તપવું–ટકવું તે તપ. જ્ઞાનદર્શનચારિત્રમાં ટકવું તે તપ છે. સ્વરાજ્યરૂપ આત્મા છે. સ્વતપરૂપ આત્મા છે. (૫-૧૯૬) આત્માના સ્વરૂપમાં રહેવું એ જ ખરે પુરુષાર્થ અને એ જ તપ છે. પોતાની વૃત્તિ કેમ રહે છે? તે તપાસવું. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.” પિતાના પ્રદેશરૂપે પેતાનું ભાન નથી, તેથી જીવ બીજે વ્યાપે છે. કર્મ નચાવે છે. કર્મથી છવ કીડી થાય છે અને કર્મથી મનુષ્ય થાય છે. પરિગ્રહ છે તે પાપ છે. ધર્મ વસ્તુ પ્રાણ જતાં પણ ન છોડવી. નિયમ લીધે હોય તે જીવતાં સુધી પાળે, તેથી ઘણે લાભ થાય. હરતાં ફરતાં કે ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. જેને સાધન મળ્યું છે તે ન વાપરે તે મૂર્ખ ગણાય. જેને નથી મળ્યું તે તે શું કરે ? જ્ઞાનીની આજ્ઞા મળી તે એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તે ઘણી વખત મળે ને મળશે, પણ ધર્મ ન મળે. એવી દઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એ ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતાં શીખવાનું છે. ૧૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૨, ૨૦૦૯ પડ્યો છે ત્યાંથી ઊભું થા. છૂટવાના કામને પરમાત્મા ય બાંધતા નથી. જે છૂટવા તૈયાર થયે તેને કેઈ બાંધતું નથી. કૃપાળુદેવે રસ્તે બતાવે છે તે તેની પકડ કરી આપણે વર્તવું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” ક્યાં કેમ વર્તવું? કેમ બોલવું? કેમ વિચારવું? તે સમજુ જન વિચાર કરીને કરે છે. કહ્યું તેની પકડ થઈ તે મારે તેની તલવાર થાય. પકડાયું નથી જીવને. પ્રાણ જાય તે પણ મારે જ્ઞાનીની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું નથી, એવી દઢતાની જરૂર છે. સત્સંગ ન થાય તે ભલે, પણ કુસંગ તે કર જ નથી. “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી તે દુઃખી ?” એટલા બેલને હાલતાં ચાલતાં, ખાતાં પીતાં આરાધી રહે તો એને વિવેક પ્રગટે, શંકા હોય ત્યાં ભય હોય છે. પિતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે ખરે પ્રેમ આવે છે. પ્રેમ Page #276 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪. ૨૪૯ કહો, રુચિ કહો કે શ્રદ્ધા કહે, તે સમક્તિ છે. પ્રેમ ન હોય, રુચિ ન હોય અને શ્રદ્ધા ન હોય તે સમકિત શાનું હોય ? મેક્ષમાં ઇન્દ્રિયનાં સુખ હાય નહીં. જ્યાં ઈન્દ્રિયનાં સુખ છે ત્યાં મેક્ષ નથી. ૧૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૩, ૨૦૦૯ જેમ જેમ સ્વચ્છેદ કાશે તેમ તેમ આગળ વધશે. બધી વસ્તુઓ છોડી એક પર આવવું. બધા વિકલ્પ છોડી હું કંઈ જાણતું નથી, એવું કરવું. જ્ઞાની જાણે છે. એની આજ્ઞા મળી તે બીજા વિકલ્પ ન કરવા. “બાબાપ ધમે શાળા તો ' (આચારાંગ). આવી સાચી વસ્તુ મળી તે બીજા વિકલ્પો ન કરવા. મંત્ર છે તે આત્મા જ મળે છે, એમ માનવું. જેટલું મંત્રમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય છે. જડ, ચેતન એને જ્ઞાની જાણે છે. જ્યારે આવરણ ખસશે ત્યારે સમજાશે. ડાહ્યા ન થવું. વધારે ડાહ્યો વધારે ખરડાય. મંત્ર મળે છે તે આખા જીવનનું ભાતું છે. મંત્ર મળે છે તેથી હવે દેહ છૂટી જાય તેય કંઈ વાંધે નથી. [ ‘સુદષ્ટિતરંગિણી' વંચાતાં] ૧૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૫, ૨૦૦૯ જગતવાસી જીવોને સારા નિમિત્તે સારા ભાવ થાય છે. અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય છે. નિમિત્ત તે સારું જ રાખવું. સારું નિમિત્ત હોય તે ઉપાદાન પણ સારું થાય. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ સાંભળ કરને! જે સંગ તે જીવ થાય છે. માટે સારું નિમિત્ત ગોઠવવું. અશુભ નિમિત્તો છે તે ત્યાગવાં. સંસાર એ અશુભ નિમિત્તરૂપ અને અનંત કુસંગરૂપ છે. શ્રી કષભદેવ ભગવાન ત્યાશી લાખ પૂર્વ ઘરમાં રહ્યા છતાં સંયમ લેવાના ભાવ ન થયા. પછી ઈન્દ્ર જેનું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એવી કઈ નીલાંજના નામની અપ્સરાને ભગવાનની સભામાં નાચ કરવા મેકલી. નાચતાં નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું, તેથી તે અસરાના શરીરના બધા પરમાણુ વીખરાઈ ગયા. પણ ઈન્કે વિક્રિયાથી કોઈને ખબર ન પડે તેમ પાછી તેવી ને તેવી અપ્સરા નાચતી દેખાડી. તેથી સભાસદેને ખબર ન પડી કે આ અપ્સરાનું મૃત્યુ થયું છે. પણ કષભદેવ ભગવાન અવધિજ્ઞાનવાળા હતા તેથી ઉપગ દઈ જોયું તે મરેલી જાણી. તે જોઈને ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થયે. ઉપાદાન બળવાન હતું, છતાં યોગ્ય નિમિત્ત મળ્યું ત્યારે જાગ્યા. સારાં નિમિત્તેમાં રહેવું. સત્સંગ કરે. ખોટાં નિમિત્તો ન મેળવવાં. ઉપાદાન કારણ બળવાન ન હોય અને ટા પુરુષોને સંગ કરે તે ખેટ થઈ જાય છે. ૧૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, માગસર સુદ ૮, ૨૦૦૯ સ્મરણની ટેવ પાડવી. કઈ પણ પ્રકારે ઈચ્છા ઓછી કરવી. હે જીવ! કથા ઈચ્છત હવે ? હે ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. ૧-૧૨) ૩૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫o બધામૃત ઉકરડામાં રત્ન પડયું હોય તો સમજી જાન રત્ન પર દૃષ્ટિ કરે છે, પણ વિષ્ટા પર નજર ન કરે. તેમ દેહરૂપ ઉકરડામાં આત્મારૂપી રત્ન છે, તે પર દષ્ટિ કરવી. દેહ વિષ્ટારૂપ છે. જીવ પુત્રાદિ ઉપર મોહ કરે છે ને કરાવે છે તે સામસામી ઝેર પીએ છે ને પાય છે, એ ધંધે કરે છે. જી પિતાપણું, માતાપણું કરી “માઠું કરવામાં મણ રાખી નથી.” (૫૧૦) જીવે મંડયા રહેવું તે આઠ દિવસમાં પણ કામ થઈ શકે છે. અંજનચરે દઢતાથી આકાશગામિની વિદ્યા સાધી, મેરુ પર્વત પર જિનદત્ત શેઠ પાસે જઈ ચઢ્યાલયમાં પૂજા કરી. પછી ચારણમુનિ પાસે દીક્ષા લઈ આઠ દિવસનું આયુષ્ય હેવાથી અનશન કરી, બધાં કર્મ ખપાવી મેક્ષે ગયા. વિચાર બહુ કરે. દિવસમાં પા કલાક પણ વિચાર કરે. એકાંતમાં બેસી વિચાર કર. મરણની ટેવ રાખવી. હરતાં ફરતાં સમરણ કરવું. સમાધિમરણ કરવું હોય તેણે રોમે રેમે પરમપ્રેમ પ્રગટાવવાને છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે. એમ જ બોલીએ છીએ. પણ પરમ પ્રેમ કે હશે ? કે કરવાનું છે? તે પર એક દષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે. અજુન એક વખતે દ્વારિકામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા હતી, તેની સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તે રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમને પ્રેમ એ છે થઈ ગયા છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. પછી રુકિમણી ત્યાં ગયાં. અર્જુન વનકડા કરી ઘેર આવ્યા હતા, તે નાન કરી, થાક લાગે તેથી ડીવાર માટે સૂઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને સુભદ્રા તેના વાળ આંગળીઓથી કેરા કરતાં હતાં અને માથા પાસે બેઠાં હતાં. એટલામાં ત્યાં રુકિમણી આવી. કૃણે તેને જોઈને ઈશારાથી કહ્યું, બેસ, તું પણ વાળ કેરા કર. પછી રુકિમણ વાળ કેરા કરવા બેઠાં. શ્રીકૃષ્ણ વાળ કેરા થયા કે કેમ તે જેવા પોતાના ગાલે અડાડ્યા અને રુકિમણને ઈશારાથી સૂચવ્યું કે તું પણ આમ કર. રુકિમણીએ વાળ જરાક કાનની પાસે આણ્યા તે તેના એકેક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એ ધબકાર (શબ્દ) તે સાંભળે. શ્રીકૃષ્ણે કહ્યું કે એ અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ રહે છે. ઊંઘમાં પણ એને એ જ છે, ભુલાતું નથી. આ ઉપરથી રુકિમણી સમજી ગયાં. એ પરમ પ્રેમ જ્ઞાની પરમકૃપાળુદેવ પ્રત્યે વર્તમાનમાં આપણે લખવાનો છે કે જેથી ધર્મને મર્મ સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે. ૧૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૭, ૨ ૦ ૦૯ કોઈ પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગને વેગ થાય છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ સમકિત છે. આ દેખાય છે તે માયા છે. કેટલાય ચક્રવતી રાજા પણ તીર્થકર થઈ ગયા છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૫૧ મનુષ્યભવ બહુ દુર્લભ છે, પ્રમાદ ન કર. હરતાં ફરતાં જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાય તે લાભ થાય. આ જીવ રઝળતે રઝળતે ક્યાંથી અહીં આવ્યું છે ? પુરુષની ભક્તિ એ બહુ દુર્લભ વસ્તુ છે. પીંપળપાન જેવું આ મન છે. ફડ ફડ થયા જ કરે છે. કેઈસપુરુષને રોગ થાય અને જેનું મન અડોલ છે, એનામાં વૃત્તિ જોડાય તે મન સ્થિર થાય. એ એકદમ ન થાય. ક્રમે ક્રમે થાય છે. સત્સંગે સાંભળવાનું મળે છે, કલ્પનાઓ બેસી જાય છે. જે બનવાનું હોય તે બને. ચિંતા કરે તે ઊલટું બીજું બગડે. બધાનું કારણ ભાવ છે. જેવા જેવા ભાવ કર્યા હોય તેવાં તેવાં કર્મ બંધાય અને તેવાં તેવાં તેનાં ફળ મળે છે. સુખ દીધું હોય તે સુખ મળે, દુઃખ દીધું હોય તે દુઃખ મળે. ૧૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૯, ૨૦૦૯ સમ્યગ્દર્શન વગર તરાય નહીં. ભગવાને જે ઉપદેશ કર્યો તે ધર્મ છે. શાસ્ત્રો છે તેને જાણે, પાળે ને બીજાને બધે તે સદ્ગુરુ છે. સર્વસંગપરિત્યાગી તે સદ્દગુરુ છે. સદ્ગુરુના આધારે ધર્મ છે. સદ્ગુરુ હેય તે સાચા દેવ અને સાચો ધર્મ બતાવે. જે આત્માથી આપણું આત્માનું ભાન થાય તે ગુરુ છે, દેડ છે તે સદ્દગુરુ નથી. દેડ કંઈ કલ્યાણ કરે છે? એમાં જે આત્મા છે તે કલ્યાણ કરે છે. એમને આત્મા ઓળખાય તે કલ્યાણ થાય, લાભ થાય. ગુરુ એટલે આચાર્ય. ગુરુ તે બધાય કરે છે, પણ સાચ ન આવે ત્યાં સુધી કંઈ ન થાય. દેડથી આત્મા ભિન્ન છે એવી જેને પ્રતીતિ થઈ હોય અને જે આત્માને જાણવા પુરુષાર્થ કરતા હોય તેની પાસેથી જાણવાનું મળે છે. સદ્દગુરુ એ વ્યવહારથી જરૂરના છે. તલ જેટલી જગ્યા પણ છવ વગરની નથી. આ લેક ઠઠસ ભરેલ છે. પિતાને કેવા થવાનું છે? એ જાણવાના હેતુથી કાલેકને વિચાર કરવાનું છે. સંસારથી કંટાળે તે મોક્ષની ભાવના થાય. સંસારનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા સમજાય તે પછી એને સંસારના સુખની આશા ન રહે, નહીં તે પડવાનાં સ્થાનકે ઘણા છે. અગિયારમેથી જીવ પડે છે. સદ્દગુરુનું અવલંબન હોય તે ન પડે. માટે જીવને સદ્દગુરુનું અવલંબન મેક્ષ થવા માટે જરૂરનું છે. (૧૭૦ ભાવાર્થ) જીવ માનને માટે મરી જાય છે. ધર્મ પામવો બહુ દુર્લભ છે. કંઈક ધર્મ કરવા જાય તે કષાયથી વચ્ચે લૂંટાઈ જાય છે. ૧૪૭ શ્રીમદ્ રા. આ. અગાલ, માગશર વદ ૧૯, ૨૦૦૯ ક્ષણે ક્ષણે જે ભાવ થયા કરે છે તેનું ફળ આવશે. માટે સારાં નિમિત્તોમાં લક્ષ રાખ. સાંભળવાને હેતુ એ જ છે. પુણ્ય અને પાપ બનેથી નિવૃત્ત થશે ત્યારે મેક્ષ થશે. સારાં નિમિત્તેમાં રહેવું, નહીં તે મને ક્યાંય જતું રહે એવું છે. પ્રમાદથી હિંસા થાય છે. જે આત્મઉપગમાં રહે છે તેનાથી હિંસા થતી નથી. છૂટવાને ભાવ જાગે કે મારે છૂટવું છે ત્યારે પાપથી ડરે. હિંસા છેડવા તૈયાર થાય તે પછી છોડતાં છેડતાં મુનિપણું આવે. પછી છકાયની દયા પળાય. Page #279 -------------------------------------------------------------------------- ________________ રેપર બેધામૃત ભગવાનની બધી અવસ્થાઓ પૂજ્ય છે. “તેનાં મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અભુત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” (૧૭૨). આપણું ખરું સ્વરૂપ કયું છે તે પિતાની મેળે ન સમજાય. સાંભળે તે ભાવ થાય. ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે તેવું જ આપણું ખરું સ્વરૂપ છે. તે પ્રગટ થવા માટે બધાં શાસ્ત્ર કહ્યાં છે. “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ” (૯૫૪) ભગવાનનું સ્વરૂપ જોઈને માહાભ્ય લાગે કે અહ! મારી કલ્પનામાં ન આવે એવું સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું છે. આ જીવ પોતાને સ્ત્રી, પુત્ર, પુરુષ, ધનવાન, ગરીબ, નપુંસક, બ્રાહ્મણ, વાણિયે એમ માને છે, પણ પિતાનું ખરું સ્વરૂપ તે ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ છે. તેને આ જીવ જાણતા નથી. જગતમાં બીજી વાત સાંભળવા મળે પણ ભક્તિની વાત, શાસ્ત્રની વાત સાંભળવા મળતી નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપ છે, તે વસ્તુ ઓળખવાના પ્રકાર છે. ખરું સ્વરૂપ ભાવનિક્ષેપ છે, તે સમજવાની જરૂર છે. કેઈ કાવ્ય આપણે બોલીએ તે વખતે તેનો અર્થ સમજાય તે વિશેષ ભાવ આવે. ભક્તિનું માહાત્ય સમજાય તે ભક્તિ આવે. ભક્તિ કરે તે પુણ્ય બાંધે અને પુણ્ય બાંધે તે મનવાંછિત ફળ મળે છે. જે જે ઈચછે તે તે મળે. ભક્તિને કલ્પવૃક્ષ જેવી સમજે. ભક્તિ હોય તે મુક્તિ થાય. ભક્તિ હોય તે મુક્તિને તાણી લાવે. મુક્તિ પરાણે મળે. “ભજીને ભગવંત ભવંત લો.” (મે૧૫). સ્વરૂપ પ્રગટયા વિના તે મેક્ષ થાય નહીં. ભક્તિથી પિતાનું સ્વરૂપ પ્રગટે છે. સંસારથી બ જ ભક્તિમાં બેસે તે ઠરે. ભગવાનની ભક્તિમાં લક્ષ હોય તે અશુભ કર્મ રસ આપ્યા વિના ચાલ્યાં જાય, સંસારને રાગ છૂટી સમભાવ થાય. ભક્તિથી ભગવાનના નિસ્પૃહભાવ સમજાય છે. ભક્તિમાં રહે તે અધોગતિમાં ન જાય. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. અશુભ છેડી શુભભાવમાં આવે તે પછી શુદ્ધભાવમાં અવાય. ભક્તિ કરી કશું ઈચ્છવા જેવું નથી. વગર ઈચ્છાએ મળે છે. ૧૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૧૧, ૨૦૦૯ સ્મરણને અભ્યાસ વધારે. મેઢે કર્યું હોય તે જ ફેરવીએ અને પછી વિચારીએ, નહીં તે સમજાય નહીં. જેમકે, “મૂળમાર્ગ બલીએ ત્યારે વિચાર કરે કે સમ્યગ્દર્શન શાને કહ્યું? સમ્યજ્ઞાન શાને કહ્યું? સમ્યફચારિત્ર શાને કહ્યું? એમ બધાને વિચાર કરે તે આપણને સમજાય. સમજ્યા પછી ભાવના કરવાની છે કે મને સમ્યગ્દર્શન ક્યારે પ્રાપ્ત થશે? સમ્યજ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે? સમ્યક્રચારિત્ર ક્યારે પ્રાપ્ત થશે? એવી ભાવના કરવી. એમ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાનું છે. ગરજ જાગે તો થાય. જેમ દુકાનહાર રેજિમેળમાં લખે અને પછી ખાતાવહીમાં લખે છે ને? પથું રાખતા નથી. તેનું કારણ ગરજ છે. તેમ એમાં પણ ગરજ જોઈએ; તે વિચાર અને ભાવના થાય, મનન અને નિદિધ્યાસન થાય. Page #280 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૫૩ ૧૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૧૨, ૨૦૦૯ | નિગ્રંથનો આત્મા સુખી છે. તેના જેવો સુખી ચક્રવર્તીને આત્મા પણ નથી. ઉપાધિ છે ત્યાં સુખ નથી. માથે બે છે છતાં માને છે કે હું સુખી છું. એ સુખ નથી. આત્મા એને નિરાકુલ નથી. અહંન્દ્રોને મંદ કષાય હોય છે તેથી સુખી છે. જીવને ઈચ્છાઓ થયા કરે છે. “હે જીવ ! ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ” (હા. ૧-૧૨) સુખ લાગે છે, તેની પાછળ પાછું દુઃખ દેખાય છે. સંસારનાં સુખ છે તે રેગ છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ )), ૨૦૦૯ વિશાળબુદ્ધિ હોય તે ધર્મ પામે. જીવને વિશાળ બુદ્ધિ નથી. સમુદ્ર જે ભયંકર આ સંસાર છે. સંસારમાં આપણી પાસે પૈસા છે માટે વાંધો નથી એમ જીવ માને છે, પણ એની પાછળ કેટલી ચિંતા છે તેની ખબર નથી. કર્મ બાંધવામાં મોહનીય બળવાન છે. એને જીતવા પુરુષાર્થ કરવાનું છે. હું શું કરવા આવ્યો છું? મનુષ્યભવ શા માટે છે? એ જીવને સાંભરતુંય નથી, કૃપાળુદેવે કહ્યું છે કે –“નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ.” (૧૭૨) આખો લેક ત્રિવિધ તાપથી બળે છે. સંસારના બધા જ દુઃખી છે. ત્યાગમાં સુખ હજુ ભાર્યું નથી. ગ્રહણ કરીને સુખ માને છે. જીવ ક્ષણે ક્ષણે દુઃખી થઈ રહ્યો છે, એની દયા આવતી નથી. મારે આ જીવ બળે છે, તેને બહાર કાઢે એવી ભાવના થતી નથી. દયા આવતી નથી. દયા આવે તે બહાર કાઢવાનું થાય. જેમ જેમ ઇન્દ્રિયનાં વિષયે ભોગવે તેમ તેમ તૃણુ વધે છે. ઉપરથી શીતળ દેખાય છે પણ અંદરથી આત્માને બાળે છે. માયા છે, મેહ છે તે શત્રુ છે, એ જીવને સમજાયું નથી. મેહને શત્રુ માને તો એથી મૂંઝાય, પછી મુમુક્ષુ થાય. જીવ બીજાની દયા ખાય છે પણ પોતાની દયા એને આવતી નથી. ૧૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧, ૨૦૦૯ જે સમજે તેણે પિતાનાં પરિણામ ફેરવવાના છે. જડને કંઈ સમજણ નથી. શરીર ઉપરથી મોહ છૂટે તે બધે સંસાર છૂટે. દેડથી ઉદાસીનતા આવ્યા વગર તે આત્મજ્ઞાન થાય નહીં. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” (૯૦૨). પિતાને એકાગ્ર થવું હોય તે બાહ્ય જગત નથી એમ કરવું. એ ઉપશમ થવાનું કારણ છે. જેને આત્મામાં લીનતા કરવી છે, તેણે જગતની વિસ્મૃતિ કરવાની છે. આત્મામાં જડ વસ્તુ છે નહીં. આખું જગત એને ભીંત જેવું ન લાગે ત્યાં સુધી જીવને શાંતિ આવે એવું નથી. “સમાધિશતક”માં કહ્યું છે– જેને સક્રિય સંસાર, ભાસે નિકિય કાડ શો, અ-પ્રજ્ઞ, ભેગ–ચેષ્ટાથી–રહિત શમ પામત.” (શ્લેક ૬૭) ૧૫ર શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ સુદ ૨, ૨૦૦૯ રાજ સભામાં સ્તવને બેલવા જવું. ઘણી વાર સાંભળે ત્યારે સમજાય એવું છે. દેવચંદ્રજીનાં સ્તવનોના અર્થ ગહન છે. માટે જ રજ બલવાનાં છે. ધર્મ છે તે જીવને ધીરજ આપનાર છે. શાંતિ આપનાર છે. ધર્મની કાળજી ન રાખે તે બહુ મુશ્કેલ પડે. આ ભવમાં એક કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા રાખી ધર્મનું આરાધન કરવું Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઘામૃત મંત્રનું સ્મરણ કે ભક્તિ ન કરે તે આર્તધ્યાન કરી કર્મ બાંધે અને ધર્મધ્યાન કરે તે પહેલાં જે કર્મ બાંધ્યાં છે, તે ઉદયમાં આવી જતાં રહે ને નવાં બંધાય નહીં. આપણામાં શા શા દે છે તેને વિચાર કરે જગત તે બધું પુણ્ય પાપની રમત છે. એમાં ચિત્ત દેવાનું નથી. પણ આ મનુષ્યભવ સફળ કેમ થાય? કેધ, માન, માયા, લેભ અને અજ્ઞાન શાથી જાય ? એનો વિચાર કરે. જ્યાં લોકો માન આપે, ઘણું ધન હોય ત્યાં જીવને ડૂબવાનું છે. જેને મુશ્કેલી હોય તેને ધર્મ સાંભરે છે. તેથી ઘણું ભક્તોએ ભગવાન પાસે પ્રતિકૂળ પ્રસંગેની માગણી કરી છે. મહાપુરુષ તીર્થકર જેવા, પુણ્યથી પ્રાપ્ત થયેલા આ સંસારના વૈભવને છોડીને ચાલી નીકળ્યા. સમભાવ રાખ. પિતાના આત્માને શિખામણ દઈ સમભાવ રખાવવાને છે. મુશ્કેલીમાં ઘણી કસોટી થાય છે. જગતમાં સારું ખોટું કરવું જ નથી. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) એવું કરવાનું છે. જ્ઞાની પુરુષના વચનમાં જેટલે લક્ષ રાખશે તેટલું વધારે લાભ થશે. આપણે તરવું છે અને આ મુશ્કેલીઓ આવી છે, તે તરવાનો અવસર છે. આપણું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ ન કરતાં સમભાવ રાખવાનું છે જેને પિતાને સ્વભાવ સુધારે હોય તેને બધા પ્રસંગે લાભકારી છે. સમભાવ જેટલું રહેશે તેટલું તરવાનું સાધન છે. જેમ આપણે માનવું હોય તેમ મનાય છે. જેવી કલ્પના કરે તેવી થાય. આ અનુકૂળ છે, સારું છે, આ પ્રતિકૂળ છે, સારું નથી, એવું કશું કરવા જેવું નથી. સારું ન માનવું અને ખોટું પણ ન માનવું પુણ્ય આપણું નથી અને પાપ પણ આપણું નથી. બધું જવાનું છે. બધું જશે ત્યારે મોક્ષ થશે. આપણું કશું નથી. કશું ઇચ્છવું નથી. કયા ઇચ્છત? ખોવત સબે, હું ઈછા દુઃખમૂલ.” બીજી ચિંતા ફિકરમાં કર્મ બંધાય અને જ્ઞાની પુરુષના વચને વિચારવામાં ચિત્ત રહે તે કર્મ છૂટે. મુમુક્ષુ- “રહેણ ઉપર ધ્યાન આપવું” (પ-૧૦૭) એટલે શું ? ઉત્તર–રહેણું એટલે વર્તન કેમ રાખવું તે. રહેણીકહેણી એમ બેય સાથે વપરાય છે. કહેણી સહેલી છે અને રહેણું મુશ્કેલ છે. તે વિષે કબીરે ક્યાંય ગાયું છેઃ કહેણી મિશ્રી ખાંટ હૈ, રહેણી વિષકી વેલ.” ૧૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૩, ૨૦૦૯ જીવને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પિતાની બુદ્ધિ આગળ કરે છે. તેથી જ્ઞાનીના વચન પર જોઈએ તે વિશ્વાસ આવતો નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે “તારી બુદ્ધિ ઉપર મૂક મીંડું ને તાણ ચેકડી. “કંઈ જાણુતે નથી એમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જીવને અહંભાવ છે, જ્ઞાનીનું માહાસ્ય સમજાય નહીં. “અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ." મનથી પણ ચિંતવન ન કરી શકાય એવું ભગવાનનું માહાભ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી એ વિપરીતતાનું કામ કરે છે. કૃપાળુદેવે લખ્યું છે કે સર્વ Page #282 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪. ૨૫૫ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે ઓળખાય છે તેનું મહતું ફળ છે. (૫૦૪) બધાને સ્વાધ્યાય કરવાનું છે. મેક્ષનો માર્ગ સુખરૂપ છે. ૧૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૪, ૨૦૦૯ પાપ કરીને સારું મનાવનાર મિથ્યાત્વ છે. તે મોટામાં મોટું પાપ છે. બોટાને સારું માને તે છેડે ક્યારે? સત્સંગ જે યથાર્થ સેવાય તે તેનું ફળ અસંગપણું આવે. પછી બીજી ઈચ્છા ન રહે. સત્સંગમાં “માત્ર મોક્ષ અભિલાષ” મોક્ષ સિવાય બીજુ ઇરછે નહીં. ધર્મજનિત પણ ભોગ બહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) મળ્યું હોય તેય અનિષ્ટ લાગે, સત્સંગે મન ફરે છે. અસંગતા સત્સંગ સિવાય થતી નથી. અસંગતા એ જ મેક્ષ છે. સત્સંગ એ છે કે બધાંય સંગથી જીવને છોડાવે. જ્યાં સત્સંગ ન મળતું હોય ત્યાંથી નાસી છૂટવું. “સંસાર અનંત કુસંગરૂપ છે મો-૨), કૃપાળુ દેવને સોળ વરસની વયમાં કેટલે વૈરાગ્ય હો ! સાંભળ સાંભળ કરે તે વિપરીતતા ટળે છે. કોઈક વખતે કર્મ બળવાન હોય છે અને કેઈક વખતે જીવ બળિયે હોય છે. સત્સંગે જીવને સાંભળતાં સાંભળતાં બધું સમજાય છે. એમ કરતાં કરતાં જીવ બળવાન થાય છે. વાંચવું, વિચારવું, ગેખવું. ભાવના સમ્યગ્દર્શનની રાખવી. જીવ ભૂલે પડ્યો છે, તેની ખબર નથી. આ જગત આપણને ગમે નહીં એવું કરવું. ૧૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૫, ૨૦૦૯ માથે મરણ છે, એ વારંવાર સંભારવું. ઘણાને તે બેઠાં બેઠાં દેહ છૂટી જાય છે. મરણ સાંભરે તે વૈરાગ્ય રહે. એ ન સાંભરે તે સંસાર સાંભરે. છૂટવા માટે જીવવું છે. એ લક્ષ રાખ. મનને લઈને બધું છે. મન સારામાં રહે તે છૂટે. મન ઉપર ચોકી રાખવાની છે. મન બીજે ભટકતું હોય તે સ્મરણમાં જેડીએ. ખેંચ રાખવી. એ સિવાય બીજું આપણને ગમે નહીં, એમ રાખવું. ખરી કમાણે આ છે. કૃપાળુદેવને ઉપકાર વારંવાર સંભા૨. તેની “નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” વૈરાગ્ય એ મોક્ષનો સેમિ છે. વૈરાગ્ય હોય તેને ખાવું ન ગમે, પીવું ન ગમે. જે કંઈ કરવું તે આત્માથે કરવું. ઉપવાસ કરવું હોય કે ગમે તે કરવું હોય, તે બધું એક આત્માથે કરવું. પ્રભુશ્રીજી કહેતા કે જે કરવું તે એક આત્માર્થે કરવું, છૂટવા માટે કરવું. જેને છૂટવું છે તેને પરમાત્મા પણ બાંધતા નથી. (૧૭૬). કૃપાળુદેવ આપણને જ કહેવા આવ્યા છે એ લક્ષ રાખીને વાંચીએ. જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે, એથી જ મેક્ષ છે. ૧૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૭, ૨૦૦૯ સત્સંગમાં જ્ઞાનીને બોધ સાંભળવાની યોગ્યતા જોઈએ છે. ત્યાગવેરાગ્ય એ યોગ્યતા છે. ત્યાગવૈરાગ્ય માટે યોગવાસિષ્ઠ ગ્રંથ વાંચવાયેગ્ય છે, પણ સિદ્ધાંત માન્ય કરવાગ્ય નથી. પોતાની કલ્પના મૂકીને (વીતરાગ માર્ગના) સિદ્ધાંતકારનું શું કહેવું છે, તે સમજવું. તેમ કરવું બહુ મુશ્કેલ છે. અનાદિથી સિદ્ધાન્ત જાણવામાં ભૂલ થતી આવે છે. “આત્મસ્વરૂપને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બધામૃત નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (૫૬૮). વિષયકષાય ખોટા છે એમ બધા કહે છે અને પાછા તેમાં જ વર્તે છે. અંદરથી મીઠાશ લાગે છે. અંદર વિપરીતતા કરાવનાર મિથ્યાત્વ કર્મ છે. ગમે તેમ કરીને પિતાનું યથાર્થ સ્વરૂપ જાણવાનું છે. પિતાને ન જાણે, પિતાને નિર્ણય ન થયું હોય, તે ગમે તેટલાં શાસ્ત્ર વાંચે તે બધાં નકામાં છે. ૧૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૮, ૨૦૦૯ એક પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિરૂપ સમકિત કહ્યું છે. પહેલી પુરુષ પ્રતીતિ એટલે કે સપુરુષ સાચા છે, એ જેમ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, એવી દઢ શ્રદ્ધા તે પહેલું સમકિત છે. પછી એને અંશે અનુભવ થાય તે બીજું સમકિત છે અને છેલ્લું નિર્વિકલપદશા થાય તે ત્રીજુ સમક્તિ છે. (૭૫૧) કોઈ તીર્થસ્થાનમાં આવવાનું થાય તે જીવનું મહાભાગ્ય છે. જ્યાં ભક્તિ થતી હોય, સત્સંગ હોય તેવાં સ્થાનમાં કઈ દિવસે ન સાંભળ્યું હોય તે સાંભળવા મળે છે. આ દેડમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. બધી શેભા આત્માની છે. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કંઈ શભા રહે નહીં. તેમ આ દેહમાંથી આત્મા નીકળી જાય તે શરીર મડદું, ગંધાવા લાગે. જગતમાં જે કંઈ રમણીયતા છે તે આત્માની છે. (૪૩૮). આત્મા અરૂપી પદાર્થ છે. તેને જાણવાનું છે. ધર્મનું મૂળ દયા છે. જન્મવું મરવું થયા કરે છે, તેથી કેમ છૂટવું થાય? એ વિચારથી જેને આત્માની દયા જાગે તેને છૂટવાનું થાય. છ પદની વાત આત્મસિદ્ધિમાં છે. તેને બધાને અભ્યાસ કરવાનો છે. ૧૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૯, ૨૦૦૯ સપુરુષનાં વચને વારંવાર વિચારવાય છે. અંતર્દષ્ટિ જેટલી થાય, તેટલી જ્ઞાનીની ઓળખાણ થાય. કૃપાળુદેવને વચન ઉપરથી દશાની ખબર પડતી. કેવી દશામાં રહી એ વચન લખ્યાં છે એ જાણી શકતા. “ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તરવરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.” (૭૯) જે સાધનથી આત્માને ઉદ્ધાર થાય તે ધર્મ છે. મહાપુરુષોનાં વચનમાં તલ્લીનતા તે ભક્તિ છે. પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુ:ખરંગ.” (૧૦૭) પિતામાં વૈરાગ્ય હોય તે ગુરુ ઓળખાય. જેને સત્સંગ ન હોય પણ દુઃખ હોય તે દુઃખમાં એને થાય કે એ દુખ કેમ જશે? સંસાર દુઃખરૂપ છે એમ લાગે ત્યારે જીવને વૈરાગ્ય થાય છે. નરકમાં પણ સમકિત કેટલાકને થાય છે. મને મનુષ્યભવ મળ્યા છતાં કંઈ ન કર્ય" એમ વિચાર થતાં નરકમાં પણ સમકિત થાય છે. સત્સંગમાં જીવને સાંભળવા મળે તેથી વૈરાગ્ય થાય છે. તે સત્સંગ ન હોય તે દુઃખથી પણ વૈરાગ્ય થાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૫૭ શરૂઆતમાં બધી શંકાઓ થાય છે. પણ ધીરજ રાખી વિશેષ સત્સંગ કરે તે સમાધાન થાય. ધીરજ રાખી જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તે આપોઆપ બધી શંકાઓનું સમાધાન થઈ જાય. કંઈક માણસ ઊંચે આવે તે ખબર પડે. મહાપુરુષની પરીક્ષા કરવામાં પણ યોગ્યતા જોઈએ છે. મધ્યસ્થ દષ્ટિ રાખે અને વૈરાગ્ય હોય તે પુરુષ એળખાય. ૧૫૯ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ સુદ ૧૦, ૨૦૦૯ ઘણા વર્ષ નકામાં ગયાં, હવે કઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવી. પિતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞાએ કરવામાં લાભ છે. ભક્તિ કરવી હોય તેણે સદાચાર સેવવાને છે. હવે આપણે આત્માનું કલ્યાણ કરવું છે. સાત વ્યસન છે તે બધાં નરકનાં દ્વાર છે. પાપનું ફળ દુઃખ આવે છે. ધર્મ કરેલ હોય તે ઈન્દ્રિયને વશ કરવી. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૧, ૨૦૦૯ આ વચનામૃત છે, તે નિસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરી ભાવ પામીને આ વચને કૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લેકના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઈએ. પુસ્તક કઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તે લાભ થાય. પ્રાણ જાય તે પણ સાત વ્યસન સેવવાં નહીં. જ્ઞાની પુરુષે કંઈક કરવાનું કહ્યું તે કરવું પણ ભૂલવું નહીં. રેજ કંઈ શીખીને ખાવું એમ રાખવું. ૧૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૨, ૨૦૦૯ બીજાની દશા સમજવી એ જેવી તેવી વાત નથી. આ કાળમાં ચારિત્રમેહનું બળ વિશેષ હોય છે, તેથી મન:પર્યવજ્ઞાન થતું નથી. મતિશ્રુતવાળ ઉત્કૃષ્ટપણે તે કેવલી જાણે તેટલું જાણે, પ્રશ્ન–આ કાળમાં સમ્યગ્દર્શન હેાય ? પૂજ્યશ્રી–હા, હોય છે. પહેલું સમ્યગ્દર્શન હોય પછી ચારિત્ર આવે છે. પછી મોક્ષ થાય. પુણિયે શ્રાવક હતું તે બે ઘડી સામાયિક કરતો. એને ભગવાન પણ વખાણુતા હતા. રોજ બે ચાર આના જેટલું કમાય અને બન્નેનું ગુજરાન કરો. પછી સામાયિક કરતે. આત્માનાં પરિણામ કેમ સારાં થાય ? તે વિચાર કરે. વ્રત લીધેલું તેડવું નહીં. દિવસે જે કંઈ વાંચ્યું હોય તેને રાત્રે સૂતી વખતે વિચાર કરે કે આજે શું વાંચ્યું? તેમાં મારે કરવા જેવું શું હતું? મારા દે જાય એ કઈ ઉપાય જ? મારામાં શા શા દોષે છે? એમ વિચાર કરે. ૧૬ર શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૩, ૨૦૦૯ રેજ ભક્તિ કરવી હોય તેણે સદાચાર રાખવાનું છે. સાત વ્યસનને ત્યાગ રાખી ભક્તિ કરે તે જ્ઞાનીની આજ્ઞા આરાધી કહેવાય. કૃપાળુદેવની ભક્તિમાં રહેવું છે. મારે તે એક આત્મા ઓળખવાનો છે, એ લક્ષ રાખવે. પુણ્યને વેગ હતું તે અહીં આવી શકાયું. પૈસાટકા મળવા એ જુદું પુણ્ય છે અને ધર્મ મળવો એ એક બીજું પુણ્ય છે, એટલે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બોધામૃત પુણ્યાનુબંધી પુણ્ય છે. એથી પછી આ ભવમાં કે બીજા ભવમાં સમ્યગ્દર્શન પામે, કેવળજ્ઞાન પામે, મોક્ષ પામે. અભયકુમાર આગલા ભવમાં બ્રાહ્મણ હતા. તે એક દિવસે એક શ્રાવક મિત્ર સાથે જતા હતા. વચ્ચે રસ્તે જતાં પીપળાનું ઝાડ આવ્યું તે વખતે અભયકુમારના જીવે પીપબાને નમસ્કાર કર્યા. શ્રાવકને વિચાર આવ્યો કે આ બિચારે એકેન્દ્રિયને દેવ માની નમસ્કાર કરે છે, તે બરાબર નથી. એમ વિચારી પીપળાનું એક પાન તેડી પગ નીચે કચરી નાખ્યું. તે જોઈ બ્રાહ્મણે કહ્યું શા માટે મારા દેવને પગ નીચે કચરે છે? શ્રાવકે કહ્યું : તમારા દેવામાં કંઈ શક્તિ નથી, મારા દેવ જે. પછી આગળ ચાલ્યા ત્યાં રસ્તામાં એક કૂચનું ઝાડ આવ્યું. તે જોઈને શ્રાવકે હાથ જોડ્યા. બ્રાહ્મણે કૂચના ઝાડને શ્રાવકના દેવ જાણીને તેને તેડી હાથમાં લઈ કચયું. તેથી તેના હાથે બહુ લાય ઊઠી ને બધે શરીરે ખંજવાળ આવવા મંડી ત્યારે શ્રાવકે કહ્યું કે મારા દેવ કેવા શક્તિવાળા છે ! યા? પછી તેઓ ગંગાકિનારે આવ્યા ત્યારે બ્રાહ્મણ નાહીને મંત્ર જપવા બેઠે. શ્રાવક પિતાનું ભાતું લઈ ખાવા બેઠો. પછી બ્રાહ્મણ પણ ખાવા બેઠે. તે વખતે શ્રાવક એઠે રોટલે ગંગામાં ઝબળી તેને આપવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું “એઠે રોટલે અમારાથી ન ખવાય. શ્રાવક કહે ગંગામાં ધોઈને આપે છે ને ? એ તે પવિત્ર થયેલ છે. પછી અભયકુમારને જીવ સમજી ગયે. તે બ્રાહ્મણ જૈનધર્મ પાળી બીજે ભવે અભયકુમાર નામે શ્રેણિકને પુત્ર તથા મુખ્ય મંત્રી થયે. છેવટે ભગવાન પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધિમાં ગયે. પછી મેક્ષે જશે. આપણે પણ કેટલાય ભવથી રખડતા રખડતા કૃપાળુદેવને શરણે આવ્યા છીએ. શુદ્ધ આત્માની જેને શ્રદ્ધા થઈ તેને બીજું કંઈ ગમે નહીં. તે કાયાને તપ આદિમાં જેડી મનુષ્યભવ સફળ કરે છે. જગત ગમે તે કહે પણ આપણે તે ભક્તિ કરવી. સન્શાસ્ત્ર વાંચવું, વિચારવું. ભાવના કૃપાળુદેવની કરવી. ચિત્રપટનું વારંવાર દર્શન કરી ભાવના કરવી કે કૃપાળુદેવ દેહથી ભિન્ન છે. મારે એવા થવું છે. દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. ૧૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૪, ૨૦૦૯ આપણી મલિનતા કેમ જતી નથી? તે કે જ્યાં સુધી મન સન્દુરુષમાં ચૂંટે નહીં ત્યાં સુધી મલિનતા ન જાય. મનને વશ કરવું જરૂરનું છે. એ વશ થયા વિના કશું ન થાય. મન બધું સુધારેલું ઊંધું કરી નાખે છે. અગિયારમે ચડ્યો હોય ત્યાંથી પણ પાડી નાખે એવું મન છે. જ્યાં સુધી મન વશ ન થાય ત્યાં સુધી પાપના વિચારે ઘટતા નથી. આત્માની મલિનતા જતી નથી. મનને વશ કરવા માટે જ વ્રત છે. મન એકાગ્ર હોય તે જ શ્રેણી માંડી આગળ વધાય. પાપના વિચારે કે તે મન નિર્મળ થાય. આત્મા સ્થિર થાય તે શ્રેણી માંડી શકે. ૧૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૧૫, ૨૦૦૯ - કરાગ્રહ એટલે જ્ઞાનીનું કહેવું માને નહીં. આત્માને સ્થિર કરવાનું જ્ઞાની પુરુષો કહે છે. આ કાળમાં આત્માની સામાયિક થઈ શકે છે. “જ્ઞાની પુરુષનાં વચન સાંભળી Page #286 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૫૯ સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે” (ઉ૦ ૮) પણ તે કદાગ્રહ મૂકે તે થાય. જ્ઞાની પુરુષે કહે છે કે સંસારમાં અનંત દુઃખ છે, છતાં એને સુખ લાગે છે. વિચાર કરતે નથી. જ્ઞાનીનું કહેવું માનતે નથી, કદાગ્રહ મૂકતું નથી. તેથી સંસારમાં રઝળે છે અને અનંત દુઃખ પામે છે. ૧૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૧, ૨૦૦૯ મન વશ કરવાની જરૂર છે. વિચાર કરે તે જ્ઞાની પુરુષે કહ્યું છે તે એને સમજાય. ધર્મમાં વિઘ પાડનારા પણ ઘણું દોષો છે. સામાયિક કરવાથી મને ધન મળશે, યશ મળશે, એમ બહારની વસ્તુઓની ઈચ્છા રહે ત્યાંસુધી ધર્મ ન થાય. જ્યાંસુધી સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું, ત્યાંસુધી સંસારની ઈચછા રહે છે. હું સામાયિક કરું છું, મને સામાયિક કરતાં આવડે છે એમ અહંભાવ કરે તે બધા જીવના દે છે. માથે મરણ છે. સંસારને ભય લાગે તે તે સારો છે. કેને ભય લાગે છે પણ જેને ભય લગાડવાને છે તે નથી લાગતું. લેકભય ન રાખવો, મરણભય રાખવે તે વૈરાગ્ય થાય. નિદાન નામને દેષ છે તેમાં ઇચ્છાની ઘણી તીવ્રતા છે કે મને આ વસ્તુ મળો જ, મને દેવલેક મળે જ, એમ તીવ્ર ઈચ્છા હોય છે. નદિષેણ મુનિ બહુ સેવાભાવી હતા. તેઓને ઈન્દ્ર વખાણ્યા, પણ કઈ બે દેવોને તે વાત સાચી ન લાગી તેથી નંદિષણની પરીક્ષા કરવા આવ્યા. નદિષેણ તેમાં પાસ થયા. પણ મરણ વખતે નિદાનબુદ્ધિ થઈ કે મારા મામાએ મને એક પણ કન્યા ન આપી. આ મારી સેવાનું ફળ હોય તો હું હવેના ભવમાં સ્ત્રીવલલભ થાઉં. એવી ભાવનાથી દેહ છોડયો, પછી દેવને ભવ કરી વસુદેવ થયા. સામાયિકમાં સમભાવની મુખ્યતા છે. અને પ્રતિક્રમણમાં પાપથી પાછા હઠવાનું છે. તેમાં છે આવશ્યક આવી જાય છે. સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ગુરુવંદન, ચોવીશ તીર્થંકરની સ્તવના, કાર્યોત્સર્ગ એમ છે આવશ્યક પ્રતિક્રમણ કરે છે તેમાં આવી જાય છે. રેજ સવારે આલેચના બેલાય છે તેમાં પણ છે આવશ્યક આવી જાય છે. પ્રતિકમણુમાં વિચાર કરવાને છે કે આજે મારાથી શા શા દેષો થયા પછી પશ્ચાત્તાપ કરીને વર્તમાનમાં ભાવ સુધારવા તે આલોચના છે. સામાયિક, ચૌવિસë, વંદન, પ્રતિકમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ એ છ આવશ્યકકિયા મુનિ તથા શ્રાવકને કરવાની હોય છે. ૧૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૨, ૨૦૦૯ સામાયિકમાં ધર્મની વાત થઈ શકે છે. વ્યાખ્યાન પણ સાંભળી શકાય છે. નહીં તો સૂત્રના પાઠ બેલે, પદે બેલે, માળા ફેરવે. સામાયિકમાં શાસ્ત્ર લખી શકાય છે. અંબાલાલભાઈ પુસ્તકની નક્કે કરતા ત્યારે સામાયિક લઈને બેસતા. કૃપાળુદેવે એમને કહેલું કે રેજ અમુક વખત સામાયિક લઈને બેસવું, તે વખતે પુસ્તકે નકલ કરી લેવા મોકલ્યાં હોય તેની નકલ ઉતારવી. સમભાવ આવવા માટે બે ઘડી મન-વચન-કાયાથી પાપ ન કરવું એ નિયમ કરી બે ઘડી સુધી એક સ્થાને બેસે તે સામાયિક કહેવાય છે. બે ઘડી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આધામૃત આત્માની સામાયિક એક વખત પણ કરી, એમ કૃપાળુદેવે કહ્યું છે. ૧૬૭ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૪, ૨૦૦૯ પરિગ્રહ જેટલે છે તેટલુ પાપ છે. જેટલા પૈસા વધે તેટલુ પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે. મહાત્મા પ્રત્યે દીનતા થાય, પરમ પ્રેમ આવે તે બધાય દોષો ટળવાનું કારણ છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ એ પરમ ધર્મ છે, બધાનુ મૂલ છે. સંસારમાં મેહુ છે તે સંસાર વધારે છે અને જે પ્રશસ્ત મેહ છે તે મેાક્ષનુ કારણ થાય છે. એની પાસે જે મૂડી છે તે મેક્ષના કામમાં વાપરે તે મેક્ષ થાય. પપ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસે.” પરમાથ પ્રત્યે પ્રેમ થાય તેા પછી એને શરીર પણ ન ગમે, ખાવુ પીવું કંઈ ન ગમે. માથું માગે તે માથુ' આપે. (ઉ. ૧૦) એવે અત્યંત પુરુષાર્થ કરે છે. પરમા ના નિય થાય તે પછી સુખ થાય. વસ્તુ જેમ છે તેમ ખબર પડે કે આ જગતમાંની કઈ વસ્તુ મારી નથી, તે પછી એને કંઈ જરૂર ન રહે. સિદ્ધભગવાનની પાસે કંઈ નથી, ખાવાનું નથી, પીવાનું નથી, એકલા છે. એ સુખ પ્રાપ્ત કરવુ. હાય તા ખીજે જે સુખ કખ્યું છે તે છેાડવુ પડે. જેમ જેમ મુમુક્ષુતા વધે તેમ તેમ મેક્ષમા સમજાય. હાલનું જીવન બધું જડ વસ્તુના સ ંશોધનમાં જાય છે. હું કાણુ છું ? એની ખબર નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યુ છે કે-~~ ઘટ પટ ચ્યાદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહિયે કેવુ જ્ઞાન ?' જેને આધારે બધુ થાય છે એની ખબર નથી. ચલાય નહીં, દેખાય નહીં, કઈ ન થાય, જીવને આત્મા નીકળી ગયા તે ખેલાય નહીં, એની ખખર નથી. ૧૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૪, ૨૦૦૯ પ્રમાદ છે, એ તે દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે એ મેટા દોષ છે. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા ચેાગ્ય કંઈ દેખાતું નથી.’ (૮૧૦). પ્રમાદ મારે છે કરવા છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે. સંસાર કેદખાના જેવા છે, બંધન છે. એમ જીવને થતું નથી કે હું એથી કારે છુટીશ? સત્સંગમાં સાંભળવાનુ મળે તે વિચારે તે એને કામનું છે. ઘાસમાં, પાણીમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, વાયુમાં જીવ ભટકયો છે. ત્યાંથી ખસીને ઘણું પુણ્ય થયું ત્યારે આ મનુષ્યભવમાં આવ્યે છે. હું દેહ છું, એ ભાવ છેડવાના છે. તેને બદલે દેહમાં ને દેહમાં આખી જિંદગી ગાળે છે. મનુષ્યભવ ઉત્તમ કહ્યો છે, તેનું કારણ એથી મેાક્ષ થઈ શકે છે. કામ ક્રોધાદ્દિ મટાડવા આ મનુષ્યભવ મળ્યા છે. જીવને સંસારમાં રુચિ થાય છે, માટે સત્સંગે રુચિ ફેરવવી. “નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિશ્રદ્ધ ધારવા.” (૧૫) જ્ઞાનીનુ` કહેલું ન માને તે કાનુ` માનશે ? વિષયને કાઢી નાખવાને છે. પરિગ્રહમાં મમતા ન રાખવી. પુણિયા શ્રાવકે એવું કર્યુ” હતું. રાજ બે આના કમાય ને સામાયિક કરતા, Page #288 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૬૧ ત્યારે બધું ભૂલી જતા. તેથી ભગવાને એમને વખાણ્યા. એક ભવ જે જ્ઞાનીને રાજી કરવામાં જાય તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે તે અવશ્ય મેક્ષ થાય. (૧૬). જ્ઞાની તે કશુ ઈચ્છતા નથી, પણ જીવને એવું કર્યા વિના મેાક્ષ ન થાય. શુભાશુભ ભાવ ન થાય તે નિવૃત્તિ છે. ઊંઘમાં કઈ નિવૃત્તિ નથી. પરભવનું કામ અગત્યનું છે. બહુ અઘરું કામ છે. ક્રિયા કરે તે પણ રુચિ ફરવી બહુ અઘરી છે. મનુષ્યભવમાં શુ કરવું છે, તેનું ધ્યેય જીવને નથી હાતુ'. જે રસ્તે ચાલ્યેા તે જ રસ્તે ચાલ ચાલ કરે છે. જ્ઞાનીપુરુષા કહે છે કે ચીલે બદલવાના છે. તારા રસ્તે છે તેમાં ભય છે. જીવને ભય નથી લાગતા તેનું કારણુ વિચારની ખાસી છે. કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪). જીવને વિચારશક્તિ છે પણ તે ખીજામાં વાપરે છે. નકામી જરૂરિયાત બહુ વધી ગઈ છે. પુણિયા શ્રાવક એ આનામાં ચલાવતા અને ફૂલોથી ભગવાનની પૂજા ભક્તિ કરતા. એને ભગવાને વખાણ્યા. શ્રેણિકને કહ્યું કે તુ એની એક પણ સામાયિક ખરીદે તા નરકે ન જાય. જીવને મનુષ્યભવ દુલ ભ સમજાયા નથી. એક માણસ પાસે એક અમૃતના પ્યાલા હતા, તેમાંથી એક ટીપુ પણ મરેલા મનુષ્યના મેઢામાં નાખે તેા મરેલા જીવતા થાય, તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનુ છૂટી મેક્ષ થાય એમ છે, તેને આ જીવ ખાવાપીવામાં, મેાજશેખમાં, કમાવામાં એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે. ગનાં દુઃખ, જન્મનાં દુઃખ, જરાનાં દુઃખ જીવને ભાસતાં નથી. કોઈક વિચારવાન હાય તેને માંદગીના પ્રસંગમાં વિચાર જાગે છે. ખીજા લોકો આપણને ઉપસર્ગ કરે તે દુઃખ લાગે છે. જવ પ્રસંગમાંથી શીખે તે દરેકનું જીવન એવું હેાય છે, પણ વિચાર જાગતે નથી. કઇક સંસ્કાર હાય તે જાગે. ક્ષણે ક્ષણે ખંધન થાય છે તે કેણુ ભાગવશે ? તેના વિચાર નથી. પ્રભુશ્રીજી કહેતા જીવ મકાન ચણુ ચણુ કરે છે, પછી દેહુ છેાડીને ત્યાં જશે. જેવું કરશે તેવુ મળશે. મેક્ષમાગ માં પ્રવતા હાય તેને પણ કેટલાં વિશ્નો અને ભય હાય છે? તે પછી જે એ દિશામાં ચાલ્યા જ નથી તેને તે કેટલાય ભય છે, વિશાળ બુદ્ધિ એ તત્ત્વ પામવાનુ કારણ છે. આત્માને વિચાર કરે તે વિશાળબુદ્ધિ છે. નાનપણમાં જીવ કંઈ કરી શકે નહીં, પછી સમજણ આવે ત્યારે ભણવા માંડે, ત્યારે પણ વિચાર આવે નહીં, પછી કમાવા લાગે ત્યારે તે કઈ ભાન રહે નહીં અને પછી પાંજરામાં પુરાય ત્યારે કરવાની ઇચ્છા થાય તેાય કરી શકે નહીં. યૌવનાવસ્થામાં જીવને દારૂડિયા જેવું જીવન હેાય છે. પાછળ પસ્તાવું ન પડે એવુ જીવવું. શુ' લેવા આવ્યેા હતેા અને શું લઈ જઈશ ? ૧૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૭, ૨૦૦૯ આત્મા જાણ્યા હાય તો જ અસગપણાવાળી ક્રિયા કરી શકે. નહીં તે સાધુપણું પાળતા હાય તે પણ દેવલાકની ઇચ્છા કરે. આત્માથે કરવા માટે સમજણુ જોઈએ છે. વહુ સાધન ખાર અનંત ક્રિયા, તદપિ કહ્યુ હાથ હજુ ન પર્યાં; અબ કર્યો ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે. બિન સદ્ગુરુ કાય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહુ ખાત કહે.” Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ બેધામૃત જ્યાં સુધી સદ્દગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી આત્માર્થ ન થાય. આત્માર્થ ના હોય તેનાથી અસંગાણાવાળી ક્રિયા થાય છે. જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી ક્રિયા હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.” (૩૦) જ્ઞાન અને ક્રિયા બને જોઈએ. પિત પિતામાં તપાસવાની જરૂર છે કે હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા અર્થે કરું છું? આત્માર્થ સિવાય બીજી વસ્તુની ઈચ્છા રહે નહીં અને અસંગપણનો અને જ્ઞાનને લક્ષ હોય તે કલ્યાણ થાય. ધર્મ છે તે કેઈન કરાવ્યાથી થતું નથી. પિતે કરે તો જ થાય. ૧૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૮, ૨૦૦૯ મુમુક્ષુ-સહેજત્મસ્વરૂ પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજત્મસ્વરૂપ. જેમ રફટિકરત્ન અન્ય પદાર્થના સંગે લીલે, પળે, લાલ આદિ જેવો સંયોગ થાય તેવો દેખાય છે તે તેનું સહજસ્વરૂપ નથી, પણ જ્યારે એક નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજ સ્વરૂપ છે. જેટલું સદાચરણ હશે તેટલાં જ્ઞાની પુરુષના વચન વધારે સમજાશે. વૈરાગ્યની જરૂર છે. અંતઃકરણ જેમ જેમ નિર્મળ થશે તેમ તેમ વધારે સમજાશે. “શુકલ અંતઃકરણ વિના મારા વચનને કણ દાદ આપશે ?” (૨૧-૪૭) ઢીલા ન પડી જવું. શરૂઆતમાં જીવ બળ કરે છે પણ પાછે ઢલે પડી જાય તે કંઈ ન થાય. કાયામાંથી શું કાઢવાનું છે? આ દિવસ અને રાત કાયાની સંભાળ રાખે છે. ટાપટીપ કરે છે. અને જે અંદર રહેનારે આત્મા તેની સંભાળ નથી. કરવાનું છે તે પડ્યું રહે છે. પિતાને ભૂલીને જે કરે છે એ જ મોટી ભૂલ છે. પરવસ્તુમાં ચિત્ત છે. મુમુક્ષુ-શુકલ અંતઃકરણ એટલે શું? પૂજ્યશ્રી–પાપ વિનાનું અંતઃકરણ તે શુકલ અંતઃકરણ. ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત તે શુકલ અંતઃકરણ છે. ૧૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૯, ૨૦૦૯ સ્મરણનું વધારે જોર રાખવું, સ્મરણ હરતાં ફરતાં પણ કરવું. વિશ દેહરા આદિ ત્રણ પાઠ વારંવાર ભાવપૂર્વક બેલવાનું રાખવું. જીવે ઘણું કર્યું છે, પણ ભાવ વિના બધું લખું થયું છે. પુરુષને બહુ ઉપકાર છે. આત્માને ઉન્નત બનાવે એવાં જ્ઞાની પુરુષના વચને છે. એમાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે. છ પદના પત્રમાં સમ્યગ્દર્શન રહ્યું છે. જ્યાં સુધી એ સમકિત પ્રગટ ન થાય ત્યાં સુધી એ છ પદ ભર્યો જ નથી. જ્ઞાની પુરુષનાં વચને અમૂલ્ય છે એવું લાગતું નથી. પૈસા ફેરવે, પણ મંત્ર ન ફેરવે. કેઈ ટોકનાર જોઈએ. મુમુક્ષુને સારું તે કરવું છે, પણ પ્રમાદ નડે છે. આત્માને ભૂલે છે, એ જ પ્રમાદ . વિકથા કરવી હોય તે આખી રાત જાગે, પણ મરણમાં ઊંઘ. પિતાની ભૂલે તપાસી, કાઢવી; નહીં તે મનુષ્યભવ એમને એમ જ રહે. જ્ઞાનીએ મંત્ર આપે તે જ મારે છે. એ Page #290 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૪ ૨૬૩ આત્મા જ આપ્યા છે. મેાક્ષમાર્ગે જવુ' હાય તે એ મંત્રનું સ્મરણ કરવાનું છે. હવે જેટલુ જીવવું છે તેટલેા એમાં જ કાળ ગાળવે છે. “ત્રે મત્યે સ્મરણ કરતા કાળ કાઢુ હવે આ, જયાં ત્યાં જોવું પરભણી ભૂલી, ખેલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાયે, પામું સાચો જીવનપલટા મેાક્ષમાર્ગી થવાને.” (પ્રજ્ઞાવબોધ–૭૪) મંત્રથી મ`ત્રાઈ જવું. પારકા ખેલ ભૂલી જ્ઞાનીના ખેલમાં ચિત્ત રાખવુ. જગતનાં કામેાનું ગમે તેમ થાઓ, પણુ આપણે તે કૃપાળુદેવનું જે કહેવુ છે તેમાં જ રહેવુ છે. પ્રભુશ્રીજી કહેતા કે ગાંડા થઈ જવુ. સ્મરણમાં રહેવું. ૧૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૧૧, ૨૦૦૯ મનેાયેાગમાં જેવા જેવા વિચાર કરે તેવા આત્મા ભાસે. જીવની વૃત્તિ વિષયે અનિત્ય છતાં તેમાં તે તેમાં જ રહે છે. આત્મા ત્રણે કાળ રહે એવા છે, એવુ... એને સમજાતું નથી. જેમ કે કોઈ કન્યાને એક પુરુષ સાથે પરણાવી પછી તે તેની (પુરુષની) ચિ'તામાં જ પ્રવર્તે છે, પણ આત્મા નિત્ય છે એમ તેને લાગતું નથી. વૈરાગ્યની જરૂર છે. આસક્તિ થાય તેથી બુદ્ધિ ટૂંકી થાય છે. મેહ છે તે નિત્યતાને સમજવા દેતેા નથી. આત્મા નિત્ય છે, એવું નથી ભાસતુ. આત્મા ત્રણે કાળ રહે એવા છે, એવું ન થાય ત્યાંસુધી જીવની વૃત્તિ વિષચામાં છે, એમ જાણવું. જ્ઞાની પુરુષાએ કહ્યુ છે કે આત્મા કદી મરતા નથી. દેહમાં વૃત્તિ હાય ત્યાંસુધી આત્મા નિત્ય નથી ભાસતા. દેહ છૂટશે તેા હું મરી જઈશ, એમ થાય છે. જુદા જુદા ધર્મો થવાનુ કારણ એ જ છે કે જેવા આત્મા વિચાર્યું તેવા લાગ્યું. માહ હાય ત્યાંસુધી એવું જ દેખાય છે. કેવલજ્ઞાનીએ મેાડ દૂર કર્યાં છે, તેથી જેવા છે તેવા જ આત્મા તેમને ભાસ્યા છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે, પણ એ વિચાર તા મનાયેાગ હાય ત્યાં સુધી છે. જગતમાં કશું નથી એમ કરી બેસી રહે તે કશું નથી એમ લાગે, શૂન્ય ભાસે છે. આત્મા નિત્ય છે. એમ લાગે તે એની વૃત્તિ ત્યાં જ રહે. જેમ હાય તેમ કહે તે સ્યાદ્વાદ છે. મેહ ક્ષય કરવા એ મારું' કામ છે, પછી જેવા હશે તેવે। આત્મા દેખાશે. કાઈ પદાર્થ એકઠા થઈ ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એમ નથી. આત્મા એ સયાગથી ઉત્પન્ન થતુ નથી. એ કેાઈમાં ભળે એવા ય નથી. આત્મા અસયેગી છે, આત્મા અમિલનસ્વરૂપ છે. ‘આત્મસિદ્ધિ' બહુ સુંદર છે. માઢે કરવા જેવી છે. છ પદના પત્ર પણ માઢે કરવા જેવા છે. રાજ કઈ ભક્તિ કરીને ગેાખીએ. આગળ આગળ વધતા રહેવું. પ્રમાદ ન કરવા. જ્ઞાની પુરુષાનાં વચના મુખપાઠ કર્યાં ાય તે સારા વિચાર આવે, નહીં તેા આડાઅવળી વિચાર આવે. પ્રશ્ન-મનરૂપ યાગમાં તારતમ્યસર્હુિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.” (૭૧૦) એટલે શું ? પૂજ્યશ્રી—મન, વચન અને કાયા એ ત્રણે યાગ મઢ થતાં થતાં ક્રમે ક્રમે આત્મામાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ બેધામૃત સ્થિર થવાય તે ચારિત્ર છે. જ્યારે સંપૂર્ણ સ્થિર થવાય ત્યારે મોક્ષ થાય છે. શ્રેણીમાં મનોયોગમાં ઉપગ હોય છે. કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાની પુરુષનાં વચનેનું જીવને અવલંબન છે. બાહ્ય ચારિત્રની વાત નથી. આત્મામાં સ્થિર થવું તે ચારિત્ર છે. બાહ્યચારિત્ર તે અનંતવાર જીવને આવ્યું છે. નિયમ લીધે હોય તે તેડવો નહીં. ૧૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૧૩, ૨૦૦૯ મુમુક્ષુ-મારે શું વાંચવું? પૂજ્યશ્રી–તમારે સારા થવું. આટલા મોટા થયા, બહુ વાંચ્યું. હવે સારા થવું. જેમ ભાવ વધે તેમ કરવું. સત્સંગ વધારે સેવ. એથી લાભ છે. ભક્તિ કરવી. સંસારથી પાછું વળવું છે, છૂટવું છે. એક જ વાર વાંચ્યાથી સંતોષ ન માનો. અનંતકાળથી પરિભ્રમણ થયા છતાં સફળપણું થયું નથી. પરિભ્રમણનું દુઃખ લાગે એવું કરવાનું છે. જ્યાં જાય ત્યાં દુઃખ છે. દેવલેકમાં જાય, નરકમાં જાય, તિર્યંચમાં જાય કે મનુષ્યભવમાં જાય, બધે દુઃખ છે. દુખ ન લાગે ત્યાં સુધી ધર્મ ન સાંભરે. નથી ધ દેહ વિષે વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પૈસાટકા, સગાં-વહાલાં બધે પરિગ્રહ છે. એને એકઠા કરવા માટે જગ્યા નથી. પાંચ ઈનિદ્રાના વિષયે વધારવા માટે આ દેહ ધર્યો નથી. ત્યાગથી સંતોષ રાખવે, સંયમભાવથી હિત થાય છે. વિષયભાવ, ક્રોધ, માન, માયા, લેભ એ બધા નરકે લઈ જાય છે. વિષયક્ષાયનું તે માથું કાપી નાખવું. ઘણુ કાળથી ભટકાવ્યા છેસારું સાંભળવા, સારું જેવા, સારું ચાખવા, સારું સુંઘવા, સારું સ્પર્શ કરવા મળે ત્યાં મેહ ન કરે. સંસાર સારે છે એવો ભાવ જ્યાંસુધી છે, ત્યાંસુધી સંસાર છોડવાને ભાવ ન થાય. જ્ઞાની પુરુષને વિશ્વાસ રાખે કે આપણે માટે જ બધું કહ્યું છે. જે નહીં કરશું તે હિત થશે નહીં. વિષયકષાય નરકે લઈ જાય એવા છે, માટે ન સેવવાં. વિષયકષાય શત્રુ સમાન છે. અનંતકાળથી આપણને રઝળવ્યા છે. વિષયકષાયનું તો માથું કાપી નાખવાનું છે, એને ક્ષય કરવાના છે. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ રાખવાનું છે. એ શ્રદ્ધા મોટી વસ્તુ છે. ૧૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ વદ ૦)), ૨૦૦૯ જીવને સત્સંગની જરૂર છે. આ મનુષ્યભવની સફળતા કરવા વાંચવા, સાંભળવા, વિચારવાની જરૂર છે. પહેલાં કંઈ કર્યું તે આ મનુષ્યભવ મળે છે. પેટનું કામ કરીએ છીએ તેવું એક આત્માનું કામ પણ કરવાનું છે. જેને સત્સંગ ન હોય તે સત્સંગે જે આજ્ઞા મળી તે ઉપાસે તે સત્સંગ જેવું જ છે. આળસ ન કરવી. સદાચાર હોય તે અધોગતિમાં ન જાય અને ભક્તિમાં ચિત્ત રહે. અ૯પ પણ જ્ઞાનીની આજ્ઞા મળી તે પછી અત્યારે પણ આ દેહ છૂટી જાય તેય ફિકર નહીં. મને જ્ઞાનીની આજ્ઞા મળી છે તે આરાધવી છે એ લક્ષ રાખ. મનુષ્યભવની સફળતા સદાચાર પાળવાથી અને જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી છે. મનુષ્યભવ મેક્ષને માટે છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મેક્ષ થાય. લક્ષ રાશીમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ ૪ ૬૫ ભટકતાં કેાઈકવાર મનુષ્યભવ મળે છે, માટે જન્મમરણુ છૂટી જાય એવું કરવાનુ છે. ખીજા ભવમાં એ ન ખને. જન્મમરણુ છૂટી જાય એવું કરવું એ મનુષ્યભવની સફળતા છે. આફ્રિકા એ અનાય દેશ કહેવાય છે. સદાચારવાળા કે એછા હોય છે. સેાખત સારી રાખો. કૃપાળુદેવની ‘જીવનકળા' પહેલી વાંચવી. જેની આપણે ભક્તિ કરીએ છીએ તેનું જીવન જાણીએ તે આપણને ભાવ થાય. ૧૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, મહા વદ ૧, ૨૦૦૯ આત્માની શી વલે થશે, તેનું ભાન નથી. મનુષ્યભવ આત્માથે ગાળવાના છે. મત્રમાં ભગવાનનું સ્વરૂપ છે, તે ધ્યેય છે. આપણે તેવા થવુ છે, તે માટે ખેલવાના છે. ભગવાન પવિત્ર છે, માટે આપણે પણ દાષા ટાળી, વિશ્પા ટાળી પવિત્ર થવુ ભક્તિથી મન વધારે શુદ્ધ થાય છે. સત્પુરુષાનું માહાત્મ્ય આપણા હૃદયમાં વસે, એમનાં કેવળજ્ઞાનાદિ ગુણાની સ્મૃતિ થાય, તે ઉપાસના છે. ભગવાન પાસે જાય તે ભગવાનને ખેાધ સાંભળે. ભગવાન પ્રત્યક્ષ ન હોય તેા એમના વચને પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવે. સંસારી કામમાં માતાપિતાને કે કોઈને દુઃખ ન થાય તેમ અને આત્માને લક્ષ ન ભુલાય તેમ વર્તવું. આત્મા ભૂલવા જેવા નથી. ખાતાં, પીતાં, વ્યાપાર કરતાં, છૂટું છૂટું એવા ભાવ એને બધેય રહે. આત્મા ન ભુલાય એવું કરવાનું છે. એ જ ખરો ત્યાગ છે. તાદાત્મ્યઅધ્યાસના ત્યાગ એ જ ખરો ત્યાગ છે. કઈ કરવુ. તે આત્માથે જ કરવુ છે, એમ જેને હાય તે આત્માથી કહેવાય. ભાવના કરવાથી ફળ મળે છે. ખાતા પહેલાં કોઈ મુનિ આવે તે આપીને ખાઉં એવી ભાવના કરવી, તે કોઈ દિવસ પણ મળી આવે. ભાવનાનુ ફળ છે. કેટલી કાળજી રાખવાની છે! સવારમાં દાષાનું પ્રતિક્રમણ કરવું, સાંજે કરવું અને સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારી સર્વ જીવને ક્ષમાવી સૂવું (મે. ૫૫), રાજ કેમ વવું તેના વિચાર કરવા, પછી સાંજે તપાસવું કે હું આજે કયાં કયાં ઊભા હતા? કયાં ક્યાં વાતા કરી? વધારે વખત શામાં ગાળ્યે? એ બધુ વિચારવું. દષો થયા હોય તેના પશ્ચાત્તાપ કરવા અને ક્રીથી ઢાષા ન થાય તેના લક્ષ રાખવા. આત્માને ન ભુલાય એટલા માટે આ કરવાનુ છે. અંતરદ્રષ્ટિ થાય તે માટે કરવાનું છે, Jain Educationternational PRRI Page #293 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ (મહા સુદ ૧ સાંજની ટ્રેનમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી અગાસથી નાસિક રોડ જવા પધાર્યા. ત્યાંથી આવતાં મુંબઈ છ દિવસ રોકાઈ ચૈત્ર વદી ૨ ના સવારે અગાસ આશ્રમમાં પધાર્યા. પછી ચેત્ર વદ ૬ ના ધામણ તરફ પધાર્યા. ત્યાંથી દ્વિતીય વૈશાખ સુદ ૫ની સાંજે આશ્રમમાં આવી દિ. વૈ. સુદ ૧૨ ના પૂમસ પધાર્યા. ત્યાંથી આવતાં ૧ દિવસ સુરત અને ૧ દિવસ છરડી રેકાઈ જેઠ સુદ ૭ ની રાતે આશ્રમમાં પધાર્યા. પછીથી માસું શરૂ થતાં છેવટ સુધી આશ્રમમાં જ રોકાયા હતા. બહારગામ થયેલ બોધની નોંધ ઘણુંખરું થયેલ ન હોવાથી થોડી મળી તે આપી છે.] નસિક રોડ જે સાંભળવાનું મળે તેને નિવૃત્તિમાં વિચાર કરીએ. મનુષ્યભવ શા અર્થે મળે છે અને શામાં બધે વખત જાય છે? ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે. વૈરાગ્ય અને ઉપશમ વગર જીવનું ઠેકાણું પડે એવું નથી. આ પત્રો માટે કરવા જેવા છે. સંસારમાં કંઈ પ્રિય કરવા જેવું નથી. આજે જ જાણે મરી ગયે, એમ કરી લે તે ચેડાં કાળમાં ઘણું કામ થઈ જાય એવું છે. ફરવા જઈએ ત્યારે વિચાર કરીએ કે આજે શું વાંચવામાં આવ્યું હતું ? શું યાદ રહ્યું ? એક સમય પણ પ્રમાદ ન કરે. એક સમયમાં સીત્તેર કેડાછેડી સાગરેપમનું કર્મ બાંધી નાખે એવું મન છે. મન તે નખેદ વાળે એવું છે. કંઈ ન થાય તે મરણમાં મનને રાખવું. કૃપાળુદેવના હાથપગ જેવાના નથી, આત્મા જેવાને છે. કાયોત્સર્ગમાં ઊભા છે, તે શુદ્ધભાવમાં ઊભા છે. જેમ નાના છોકરાને કઈ મારે તે તરત મા પાસે જતે રહે, તેમ આપણને કઈ પણ વિકલ્પ આવે તે તરત કૃપાળુદેવને સંભારીએ. ૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૯ વેદનામાં વૃત્તિ જતી અટકાવી સ્મરણમાં જોવી. વેદનામાં વધારે બળ કરવાનું છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ જીવ વધારશે તેમ તેમ કલ્યાણ થશે. સ્મરણ છે તે કૃપાળુ દેવનું સ્વરૂપ છે. વેદનામાં ગજસુકુમાર જેવા મહાપુરુષોનાં ચરિત્રો વિચારવાં. કૃપાળુદેવે આપણને મરણ આપ્યું છે તે કૃપાળદેવનું જ સ્વરૂપ છે, એ લક્ષ રાખીને આત્મભાવના કરવી. કૃપાળુદેવની ભક્તિ કરવી. મનુષ્યભવ સફળ કરવા માટે સાત વ્યસનને ત્યાગ એ પહેલું પગથિઉં છે. એ ન હોય તે ભક્તિ ન થાય. જીવ મેહને આધીન થઈ જાય છે, પણ Page #294 -------------------------------------------------------------------------- ________________ સ ગ્રહ પ ૨૭ એનું ફળ કેવું આવશે તેને ખ્યાલ નથી. પાપ છોડવાનું જ્ઞાની પુરુષે પહેલું કહ્યું છે. પાંચ ઉદંબર ફળ અભક્ષ્ય છે, ઘણું જીવાતવાળા છે, માટે એને ત્યાગ કરે. જ્ઞાની પુરુષે એને ૮નષેધ કર્યો છે. માખણ ઈન્દ્રિયોને ઉન્મત્ત કરનાર છે. ભક્તિ કરવી હોય તે ઈન્દ્રિને વશ કરવાની છે. મધ પણ એવું છે. એમાં ઘણું જીવો હોય છે. આ સાત અભક્ષ્ય વસ્તુઓ છે, તે પાપ બંધાવી દુખમાં લઈ જાય છે. માટે તેને ત્યાગ કરે. ૩ શ્રીમદ્ રા. આ. અગસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૯ પ્રાણ જાય તેય વ્રત તેડવું નહીં. છોકરાંની રમત નથી. વ્રત તેડે તે નરકે જવું પડે. સંસારભાવ જેમ જેમ મળે પડે અને સમાધિમરણની તૈયારી કરી હોય, તેમ તેમ કૃપાળુદેવનાં વચને વિશેષ વિશેષ સમજાય, નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ થાય છે. જેને મતમતાંતરની વૃત્તિ ન હોય તેને જ્ઞાની પુરુષનાં વચને વિશેષ સમજાય છે. ગમે તેમ કરી મારે આત્માનું કલ્યાણ કરવાનું છે, એમ જેને હેય તેને વધારે સમજાય છે. કૃપાળુદેવનું સાહિત્ય ગુજરાતી ભાષામાં છે તેથી સરલ છે, પણ ભાવ તે બહુ ગહન છે. આટલું છે કે ભાષાની મુશ્કેલી નહીં. ૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૯ કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૮). એટલે શું ? બીજા વિચાર આવે છે તે પડી મૂકી આત્મવિચારમાં રહેવું. કલિયુગમાં ક્યારે મરણ થશે તેની ખબર નથી. કલિયુગમાં નીચે રસ્તે જવાના ઘણા પ્રસંગે હોય છે. એથી બચવા જ્ઞાની પુરુષે જે મંત્ર આપ્યો હોય તેમાં ચિત્ત રાખવું. શરીર છે તે બંધ કરે છે. તેમાં આત્મા એ એક સુંદર વસ્તુ છે. તેનું ધ્યાન કરવાથી આત્મા નિર્મલ થાય છે. સદ્દવિચાર કરવાથી આત્મધ્યાન થાય છે. અને આત્મધ્યાન થાય તે નિર્મલતા થાય. હરતાં ફરતાં “સહજાન્મસ્વરૂપ પરમ મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ એ સ્વરૂપે પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેનો વિચાર આવે તે બધું કર્મ બંધાવે છે. સમયે સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે સમયે કરવાનો છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી. મંત્રનું સ્મરણ પ્રવાહરૂપે ચાલુ રાખવું. થોડી વાર કરીને મૂકી દેવાનું નથી. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૯ (પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ આપણુ આત્મા માટે ભક્તિ કરવાની છે. આ પુરુષનાં વચને રામબાણ છે. ઉપાસના કરે તે હિત થાય એવું છે. સત્સંગની ઘણી જરૂર છે. જ્ઞાની પુરુષને હું દાસ છું એમ રાખવું. વૈરાગ્ય વધશે તે બધું સમજાશે. હવે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે. આત્માનો ઉદ્ધાર થાય એવું કરવું છે. મૂળ તે આત્મા સુધી પહોંચવાનું છે. આત્મા વેદાંતી નથી, વૈષ્ણવ નથી, જૈન નથી, બુદ્ધ નથી, શેવ નથી, નિર્વિકલ્પ વસ્તુ છે. શબ્દમાં આવે એવી વસ્તુ નથી. આત્માનું કામ કરવું જોઈએ. કૃપાળુદેવની આજ્ઞાથી કરીએ. તે વિશેષ લાભ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ આધામૃત મનુષ્યભવમાં એવા જોગ કાઈ થાય કે સાચી વસ્તુ મળી જાય તે સમાધિમરણ થઈ જાય. કાઈ પુણ્યને ઉદય હાય ત્યારે એવા જોગ પ્રાપ્ત થાય છે. પણ પછી પુરુષાથ કરવાના છે. તેમાં જે આડું આવે તે પ્રતિબંધ છે. મારે આત્માનુ હિત કરવુ છે એ કદી ન ભૂલવું. કશું ન થાય તે પણુ એ લક્ષ રાખવા. વિવેકની જરૂર છે. જે સગામાં આપણે રહેતા હાઈએ તેમાંથી સાર ગ્રહણ કરવા. એક ગંધાતા કૂતરાથી બધા લડવૈયા દૂર ગયા. પણ શ્રીકૃષ્ણે હાથી ઉપરથી નીચે ઊતરી જોયું કે એના દાંત અને નખ કેવા સુંદર છે ! એમ ગુણુ ગ્રહ્યો. આ દેહ ગંધાતા કૂતરા જેવા છે; આ દેહમાં આત્મા છે તે ગ્રહણ કરવા, આત્મા નિત્ય છે. ૧૬૮ કામ કરવાં પડે તે પણ ‘સહેજાત્મસ્વરૂપ પરમગુરુ'ના જાપ જપતાં કાય કયે જવુ. એથી કમ અટકશે. જ્ઞાનીને કશી ઇચ્છા નથી, વાસના નથી. ગુરુની ભાવના ગૌણ ન કરવી કે બધા સત્પુરુષ સરખા છે. એમ ન કરવું. એમ કરે તે ઢીલ થાય. સત્પુરુષ મળ્યા હોય, સાધન મળ્યું હોય તે ફાંફાં મારવામાં નકામું ન જાય એ લક્ષ રાખવા. આત્મા જાણે છે, દેખે છે અને સ્થિર થાય છે, એ નિત્ય સ્મરણુમાં રાખવું. વસ્તુ ત્રણે કાલ રહે છે તેમાં ચિત્ત રાખવુ. હું જાણું છું, દેખું છું; ખીજું બધું પર છે. એમ જો થાય તા પછી એને કંઈ લાગે-વળગે નહીં. દૃશ્ય વસ્તુ પુદ્ગલ છે. દેખાય તેમાં તણાઈ ન જવુ. આત્માનું લક્ષણ જાણ્યું તે પછી કેમ ભુલાય ? આત્માથી બધું પર છે, એમ જો થયું' તેા પછી ગમે તેમ થાય તેાય કંઈ નહી. સાચના પક્ષમાં જવું હાય તેા સાચા થવું જોઈ એ. જેને જ્ઞાનીપુરુષના ચાગ થયા છે તેને ફિકર નથી. જ્ઞાની જાણે છે, તે મારે જણવુ છે; એવી ભાવના રાખવી. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી કૃપાળુદેવને પૂછ્યું' કેમ કંઈ દેખાતું નથી? કૃપાળુદેવે કહ્યુ` કે કર્યાં જવું અને દેખવા કરવાની ઈચ્છા પણ ન કરવી. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે મારે જાણવા છે. આજ્ઞા મળી તેના પુરુષા કરવા. મંત્ર મળ્યા છે તેના જાપ કરવા. એથી કમ જાય છે. ખરા દેવ તે। આત્મા છે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય લાગ્યું હાય, સમ્યગ્દર્શન થયું હોય, પછી શ્રદ્ધા છૂટી જાય તે પણ એને વહેલે મેાડે માથે લઈ જાય છે. ગાયના શીંગડા ઉપર રાઈના દાણા રહે એટલી વાર જે સમ્યગ્દનની સ્પના થઇ તે વહેલે મેડે મેક્ષે લઈ જાય છે. આત્મા આત્મારૂપે રહે તે મેક્ષ છે. મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા'' અધા કર્મ થી રહિત થવું, શરીરથી રહિત થવુ તે મેક્ષ છે. કાયા એ જ દુન છે. મેહ કર્યાં હાય પણ જ્ઞાનીને સમભાવ હાય છે. પથરાડિયા, ચૈત્ર વદ ૮, ૨૦૦૯ પરંતુ પ્રમાદમાં બધા વખત તે બધા મરણ વખતે ખડો થાય છે. ગમે તેટલું દુઃખ હાય, મનુષ્યભવ છે ત્યાંસુધી જીવ કંઈ કરી શકે તેમ છે. જાય છે. મનુષ્યભવ તા મેક્ષે લઈ જાય એવા છે. બીજા ભવમાં મેાક્ષ થાય નહીં, મનુષ્ય Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ ભવ મળ મુશ્કેલ છે. તે પછી મનુષ્યભવને સફળ કરનાર સાધને મળવા તે બહુ મુશ્કેલ છે. જીવને મેહમાં ખબર પડતી નથી. જે કંઈ જીવને સાધન મળ્યું છે તે ક્ષણે ક્ષણે આરાધવું જોઈએ. કર્મ ક્ષણે ક્ષણે બંધાય છે, તે પછી કર્મથી છૂટવા માટે પણ એ પુરુષાર્થ જોઈએ. જન્મમરણનાં દુઃખે જેને લાગ્યાં છે, તેને પુરુષાર્થ સૂઝે છે. હોડીમાં બેઠા હેઈએ, તેને લાકડાં ફાડે તેમ ફાડીને બાળી નાખે તે બૂડી જાય, તેમ આ મનુષ્યભવ તરવાનું સાધન છે તેને મેજશેખમાં વાપરે તે બૂડી જાય. રખા બધા રાત્રે ફરે છે ત્યારે બોલે છે કે “જાગજો! જાગજે” જાગતા રહેવાની જરૂર છે. અનાદિકાળથી ઊંઘે છે. મારું મારું કરે છે, એ જ મહ છે. પિતે દેહ નથી છતાં પિતાને દેહરૂપ માને છે. ધન કુટુંબ આદિને પિતાનાં માને છે, તેનું નામ મેહ છે. મેહ છે ત્યાંસુધી સંસાર છે. સંસાર દૂર કરે હોય તે મોહ ઓછો કરે. વિવેકદષ્ટિની જરૂર છે. આપણને હિતકારી શું છે? અહિતકારી શું છે? શું કરવાથી પિતે દુઃખી છે? શરીરમાં કેણ છે? તે સુખી છે કે દુઃખી? શું કરવા આવ્યું છે? શું કરે છે? એવું પૂછ્યું નથી. દેહની ગડમથલમાં પડ્યો છે. દેહ તે કપડા જેવો છે. કપડું ફાટી જાય તેની પેઠે એક દેડ છૂટ્યા પછી બીજે દેહ મળે. આ દેહથી મારે શું કરવાનું છે કે જેથી મારે ભવ સફળ થાય ? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫). હું કોણ છું? એ સૂઝતું નથી. વિષય અને પરિગ્રહમાં પડ્યો છે. જ્ઞાની પુરુષની બૂમ સાંભળતું નથી. મુમુક્ષુ-તૃણું કેમ જાય? પૂજ્ય શ્રી–તૃષ્ણા બેટી છે એમ લાગી? ઉપાધિરૂપ છે એમ લાગી? મારી સાથે જે આવે એવું કરવું છે. તૃષ્ણ ઓછી કરવી હોય તેણે નિયમ કરવો જોઈએ. ઉપાધિ કેને માટે કરું છું ? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તે આત્માનું કામ થાય. મારે મેક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણ ઓછી થાય. વધારે પૈસા શા માટે ઈચ્છે છે? બીજા મોટા કહે તે માટે, મેટાઈ માટે. હું મટે છું એમ કરી કઈ મોક્ષે ગયા નથી. મેટાઈ મૂકીને બધા મોક્ષે ગયા છે. પહેલામાં પહેલે સત્સંગ કરવાનું છે. ભૂલવાળા રસ્તામાં ગામ નહીં આવે. પર્વત જેટલે પૈસાને ઢગલે કરીશ તે પણ મોક્ષ નહીં આવે. હમણું દેહ છૂટી જાય તે શું સાથે આવે ? એક લાખ રૂપિયા હાય તેમાંથી એક હજાર જાય તે દુઃખી થાય, પણ નવાણું હજારથી રાજી ન થાય. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું. આનંદશ્રાવકને મહાવીર મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયે વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તે પણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મારે સુખી થવું છે, એને ઉપાય બતાવે. ભગવાને કહ્યું કે ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતાં કરતાં તેમને એમ થયું કે મારે તે હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી તે તપ વગેરે Page #297 -------------------------------------------------------------------------- ________________ શ૦ ૭. બેધામૃત કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આનંદશ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તે પહેલે દેવલેક દેખાય છે. ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મલતા થાય નહીં, એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગે. ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઈ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તે હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછયું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે. તેં એને શંકામાં નાખે છે માટે તારે માફી માગવી જોઈએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઈને શ્રાવક પાસે માફી માગી આવ્યા. આમ પિતાની નિર્મલતા કરે તે થઈ શકે છે. દેહ જાડો થાય તે કંઈ આત્મા જાડો થવાનું નથી. પૈસા વધારે થાય તે કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કેના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તે તે મારે કઈ કામમાં તે આવવાના નથી. પથરાડિયા, ચૈત્ર વદ ૯, ૨૦૦૯ ભાવપૂર્વક ભક્તિ કરવાની છે. સત્સંગની ભાવના રાખવી. સત્સંગ કરતા રહેવું. ત્યાં આશ્રમમાં આવીએ. ત્યાં જઈએ ત્યારે ભાવ વધમાન થાય. એક વખત જઈ આવ્યા છીએ ને? એમ ન કરવું. ભાવ મેળા પડે ત્યારે પાછા ત્યાં જઈએ, એમ ત્યાં જતા રહેવું. સત્સંગની જરૂર છે. આત્મસિદ્ધિ મેઢે કરવા જેવી છે. કૃપાળુદેવે પરમાત્મસ્વરૂપ થઈને લખી છે. આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોને સાર ટૂંકામાં કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધું છે. રાજ કંઈક કંઈક મેઢે કરવું. કૃપાળુદેવે ભાગભાઈન આત્મસિદ્ધિ મોકલી અને પછી પૂછયું કે કેમ લાગે છે? ત્યારે ભાગભાઈએ કહ્યું કે સિત્તેર ગાથા મેઢે થઈ છે અને બીજી કરું છું. તાવ આવે છે, પણ એને લઈને જવું છું. બહુ આનંદ આવે છે. ગ્ય જીવને મેકલેલી એટલે એમ થયું. ખરે કૃપાળુદેવને વારસો આત્મસિદ્ધિ છે. સત્સંગમાં આવવાનું રાખવું. ન આવીએ તે પછી ઢીલા પડી જવાય. ભાવના રાખીએ. ભક્તિમાં ભાવ વધે એમ કરવાનું છે. પૂર્વે જીવે જે કંઈ કર્યું છે, ધર્મ કર્યો છે, તેના ફળરૂપે ખાવાપીવાનું બધું મળ્યું. કેટલું પુણ્ય ચઢયું ત્યારે મનુષ્યભવ મળે ! વિશેષ વિશેષ પુણ્યના ઉદયથી પુરુષને વેગ મળે. વાવ્યું હોય, કેરીઓ આવી હોય તે બધી એકદમ ઉતારી લઉં એમ કરી થડસહિત કાપી નાખે તે કંઈ પાછો આબે ઊગે કે કેરીઓ આવે? તેમ પૂર્વે કંઈક કર્યું છે, તેથી આ ભવમાં બધું મળ્યું, પણ આ ભવમાં ધર્મ ન કરે અને માજશેખમાં બેટી થાય તે બીજા ભવમાં શું થશે? કૃપાળુદેવે પૂર્વે કરેલું Page #298 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ એટલે આ ભવમાં સાત આઠ વર્ષની ઉંમરમાં જાતિસ્મરણજ્ઞાન થયું. બીજું બધું તે અહીં જ પડ્યું રહેવાનું છે. હમણું દેહ છૂટી જાય તે શું સાથે આવે ? સાથે આવે એવું કંઈક કરવાનું છે; રોજ કંઈ શીખીએ, સત્સંગ કરીએ. પ્રારબ્ધમાં હોય એટલું મળે છે. હું મહેનત કરું છું તેથી મળે છે, એમ માને છે. પણ મહેનત તે લાકડાં ફાડવાવાળા ઘણું કરે છે. આ ભવ તે દુર્લભ છે. મનુષ્ય તે ઘણાય છે, પણ સાચે ધર્મ પામ દુર્લભ છે. મુમુક્ષુને યોગ્યતા મેળવવા ઘણું કરવાનું છે. બીજે બધેથી વૃત્તિ ઉઠાવીને આત્માર્થમાં લગાડવી. મહાપુરુષોએ ઘણે વિચાર કરીને ઉત્તમ વસ્તુ કઈ છે તે કહ્યું છે. રાગદ્વેષરહિત થવાની ઈચ્છા જેને થઈ છે તેને શાથી હિત થાય અને શાથી અહિત થાય? તે વિચારીને ધર્મ કહ્યો છે. વીતરાગ ભગવાનને ધર્મ શું છે? વીતરાગ થવું. દેવાદિ કંઈ સાથે રહેવાનું નથી, પણ મારું માનીને બેઠો છે. રાગદ્વેષ ન હોય તે જગતના પરમાણુ આત્માને અડે નહીં. વીતરાગ ભગવાન જેવા થયા છે, તેવા થવા માટે એને પગલે પગલે ચાલવાનું છે. એ જ મારે કરવું છે, એમ જેને થાય તે મુમુક્ષુ છે. કૃપાળુદેવ કહે છે કે રાગદ્વેષથી રહિત થવું એ જ ધર્મ છે. ધર્મ ધર્મ કરે અને રાગદ્વેષ કરે તે ધર્મ ક્યાંથી થાય? મેક્ષે જવું હોય તે રાગદ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછો કરવાનું છે. કેઈથી વૈરભાવ રાખવો નહીં. મૈત્રીભાવ રાખીને વર્તવું. જે જે રાગદ્વેષ ઓછા કરે તે ભગવાનની પાસે જાય છે. બીજાં સાધન બહુ ક્ય, કરી કલ્પના આપ; અથવા અસદ્ગર થકી, ઉલટો વા ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતક. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) બે ત્રણ ગાથાઓ છે, પણ જીવ સમજે તે બધું જીવન ફરી જાય. આ ધર્મ કરું, આ ધર્મ કરું એમ ભટકે છે પણ સાચે ધર્મ મળ્યો નથી. એક તે પિતાની કલ્પનાથી ભટકે છે. પિતાની કલ્પના મૂકીને બીજાની સલાહથી કરે અને તે અજ્ઞાની હોય તે અસદગુરુથી પાછા ચોરાશી લાખના ફેરા ખાવા પડે. ઘણીવાર અસત્સંગ મળે, પણ કેઈક વખતે પૂર્વ પુણ્યના ઉદયથી સદ્ગુરુને યોગ પણ મળી આવે છે. વચને સાંભળીને પિતાનું મન જ માન્ય કરે કે આ સાચું છે. સાચી વાત આવે ત્યાં એનું મન કબૂલ કરે. વધારે પુરુષાર્થ કરીશ તે વધારે શાંતિ પામીશ એમ એને વધારે નિશ્ચય થાય, એક આત્મા માટે સત્સંગને લક્ષ થાય. સત્સંગથી જીવ આગળ વધે છે. સહેલામાં સહેલું, ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે. કૃપાળુદેવ કહે છે કે મેં રોજ સત્સંગ કર્યો, માત્ર આત્માનો લક્ષ રાખીને સત્સંગ કર્યો. સત્સંગથી અસંગ થવાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રાધામૃત ૮ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૬, ૨૦૦૯ સાચું હોય તે મારે કરવું છે, એ લક્ષ રાખ. સારું હોય તે આપણું, એવું કરવાની જરૂર છે. જેથી આત્માને લાભ થાય એવું કરવાની જરૂર છે. જન્મમરણ છૂટે એ ધર્મ કરવાને છે. જન્મમરણ ન છૂટે તે ધર્મ શા કામને? હવે જેટલું જીવવાનું મળે તે ભક્તિમાં ગાળવું. થાય તેટલી ભક્તિ કરવી. એ જ સાથે આવવાનું છે. બીજી ચિંતા ફિકર કરે તે પાપકર્મ બંધાય. પ્રશ્ન–સાત અભયનો ત્યાગ શા માટે કહ્યો છે? પૂજ્યશ્રી–જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એથી છૂટે તે ભક્તિ થાય. એ ખાય તે ઘણું પાપ થાય છે અને ન ખાય તે એના વિના ચાલે એવું છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું, ત્યારથી વ્રત કહેવાય. એથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનું છે. માખણને માંસને અતિચાર કહ્યો છે. એ ખાતાં ખાતાં પછી માંસાહારી થઈ જાય. આ સાત વ્યસન, અને પાંચ ઉદબર ફળ તથા મધ માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તે સમજાય એવું છે. સંગથી જીવ ભૂલ્ય છે. એ દૂર થાય તે અસંગ થવાય. સત્સંગ વિના અસંગતા આવતી નથી. સશાસ્ત્રથી પણું કામ થાય છે. જગતના પદાર્થો બધા રૂપી છે, પાંચ ઇન્દ્રિથી ગ્રહણ થાય છે. જે દેખાય છે તેમાં જીવ મેહ કરે છે અને ભૂલે છે. દેખતભૂલીથી અનાદિ કાળથી જીવ ભૂલે પડ્યો છે. દેખતભૂલી ટળે તે સુખી થાય. પણ એને પરવસ્તુમાંથી વિશ્વાસ છૂટતે નથી. છેડવા માંડે તે અસંગ થઈ જાય. ગ્રહણ કરવાની જેને ભાવના હેય તેને બંધન થાય; છોડવાની ભાવના જેને હેય તે અસંગ થાય. પ્રભુશ્રીના વખતમાં “સમયસાર' વંચાતે હતો ત્યારે શીતલપ્રસાદજીએ પૂછ્યું કે રાગદ્વેષ જાય તે જીવ મુક્ત થાય, પણ એ રાગદ્વેષ શી રીતે જાય? પ્રભુશ્રીજીએ કહ્યું કે જેનામાં રાગદ્વેષ નથી તેનામાં ચિત્ત રહે તે રાગદ્વેષ જાય. વિચાર કરે તે સમજાય એવું છે, હું કરું છું તેમાં ભૂલ છે એમ લાગે. રાગદ્વેષ થાય એવાં કારણે મેળવે, વિકથામાં કાળ ગાળે અને કહે કે મારે ચિત્ત સિથર કરવું છે. એ કેવી રીતે બને? જગતમાં બીજી વસ્તુઓમાં જ્યાં સુધી જીવને રસ રહ્યો છે ત્યાં સુધી આત્મામાં રસ ન આવે. બીજાના દે ઝટ દેખાય છે; પિતાના દેખાતા નથી. કૃપાળુદેવે આખી પુષ્પમાળા લખી છેવટે કહ્યું કે જેને દેખી દોષોને ટાળવા. જ્યારે ગરજ જાગશે ત્યારે તપાસ કરશે કે મારામાં કેટલા દોષે છે. આત્મકલ્યાણ કરવા માટે મનુષ્યભવ મળે છે. મનુષ્યભવ ઉત્તમ કહેવાય છે તેનું કારણ, એથી મેક્ષ થાય છે. “હે ભગવાન, હું બહુ ભૂલી ગયે,” એમ * સાત વ્યસન- જુગાર, ચોરી, માંસ, દારૂ, પરસ્ત્રી, વેશ્યા અને શિકાર. + સાત અભક્ષ્ય-મધ, માખણ, વડના ટેટા, પીપળાના ટેટા, પીપળના ટેટાં, ઉમરડાં, અંજીર Page #300 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૭૩ બેલે પણું ભૂલ સાલતી નથી. જ્ઞાની પુરુષનું એાળખાણ થયા પછી ભગવાનથી ભેદ ન રહે. રેજ બેલીએ છીએ: “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને શૈલેજ્યપ્રકાશક છે.” એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-ઇરાન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારેઘર સંભારવાનું છે. જ્ઞાની તે પેકિારી પોકારીને કહે છે, પણ એને બેસવું જોઈએ ને ? જ્ઞાનીનું કહેવું માને તે મેક્ષ થાય. છઠ્ઠી દષ્ટિમાં આવે છે કે “ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરેત; તેમ મૃતધર્મો રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” જ્ઞાન પાસેથી જે સાંભળેલું હોય તેમાં કેટલો બધો પ્રેમ આવો જોઈએ ! સ્મરણ કરવા યોગ્ય જ્ઞાનીના વચને તે ભૂલવા જેવાં ન હોય. એ ભૂલી ગયે તે બધું ભૂલી ગયો, એનો મનુષ્યત્વ નિષ્ફળ જાય. જ્ઞાની પુરુષનું કહેલું ગણે જ મારે કરવું છે, એ મુમુક્ષુ જીવને લક્ષ હોય છે. જેને મોક્ષે જવું હોય તેણે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભકિત સહુજ સ્વરૂપે કરવા ગ્ય છે. સહજ ત્યાગની ભાશાના થાય; ત્યાગ ન થઈ શકે તેના ઉપર વૈરાગ્ય રાખે; ક્રોધાદિ કષાયોને ઉપશમાવે એટલે કે થવા ન દે, શમાવે, અને ભકિતમાં તલ્લીન થાય એ ચારેય સહજ કરી સહજ સ્વભાવે કરી મૂકવા જેવાં છે, પ્રમાદને લઈને, શિથિલતાને લધે કરીશું, કરીશું એમ જીવ કરે છે. મિથ્યાત્વને સંગ અનાદિકાળથી છે, તેથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભકિત એ એકદમ ન ગમે. ગમે એમ થવું મુશ્કેલ છે. મારે એ કરવું જ છે એમ જ લક્ષ રહે છે કે કેમે કરી એ રાહેજ થઈ જાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે...જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા... અન્ય પદાર્થના સંગમાં જે અયાસ હતો. અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આતાપણું સમાઈ ગયું” (૫૧) “છૂટે દેહાધ્યાસ તો, નહીં કે તું કમ; નહીં ભોક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” દેડાયાસ હતું તે છૂટી ગયે, તેથી સમાયા. “મારું મારું' ભૂલથી કરે છે, પણ તારું કશું નથી. સમજીને સમાય તો સ્વાનુભવમાં રહે સમજીને શમાય તે પરિભ્રમણ ટળે. સુનમાં જીવને કઈ વિચાર આવતો નથી, ઊંઘે છે, લહેર કરે છે, દુઃખ ગમતું નથી. દુઃખનું કારણ સંસાર છે. તે શાથી ટળે એ વિચારવું. શાને લઈને હું સંસારમાં પરિભ્રમણ કરું છું ? એમ વિચાર કરે. કર્મથી પરિભ્રમણ થાય છે તે કર્મ શાથી બંધાય છે. તેને વિચાર કરે પિતાના ભાવ બગડે ત્યારે કર્મ બંધાય છે. રાગ-દ્વેષ થાય ત્યારે થાય ત્યારે કર્મ બંધાય છે. અત્યારે જીવ છે તે આગલા ભવમાં પણ હતું, અને હવે આગળ પણ રહેશે. જીવ મરે એવો પદાર્થ નથી. બો. ૩૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ બોધામૃત હોય તેનો નાશ નહીં. નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જે.” આંખે દેખાય એ માર્ગ નથી, અગમ અગોચર છે. પિતાની મેળે મેક્ષમાર્ગ શોધવા જાય તે મળે નહીં. ગૌતમસ્વામી જેવા ચાર જ્ઞાન પ્રગટ છતાં ભગવાનની સાથે સાથે ફરતા. પ્રભુશ્રીજી પહેલાં “આ ભ્રમ છે, આ ભ્રમ છે એમ જેતા. પછી કપાળુદેવે કહ્યું કે “બ્રહ્મ જુઓ, મુનિ, બ્રહ્મ'. ત્યારે આત્મા જેતા થયા. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૭,૨૦૦૯ પાંચ ઈન્દ્રિયે શી રીતે વશ થાય ? (ઉપદેશછાયા-૪) પૂજ્યશ્રી–પાંચ ઇન્દ્રિયના વિષયે જડ છે. પરવસ્તુના સાગથી ઉત્પન્ન થયેલા છે, પરવતુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી ? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસકિત શી કરવી? એ આસકિતથી જન્મમરણ થશે. એ વિચાર આવે તે એ પાંચ ઈનિદ્રાના વિષયે તુચ્છ લાગે. બધાને ખરે વિચાર એક સત્સંગે થાય છે. મેહને લઈને જગતની વસ્તુઓનું માહાતમ્ય છે. અવિવેકને લઈને પરવસ્તુનું મહાભ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તે પરવસ્તુનું માહાસ્ય ઘટે. પંચેન્દ્રિયના વિષયે તે પાંચ સાપ છે. ઉપર ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તે મરણ પામે. એક એક ઈન્દ્રિયવિષયને લીધે જ મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ ઈન્દ્રિયના વિષયે દુઃખકારી છે, તેને વિચાર કરે તે પછી એમાં વિશ્વાસ ન આવે. પાંચે ઈદ્રિયમાં એક જિલ્લા ઇન્દ્રિય વશ થાય તે બીજી બધી ઇન્દ્રિયે વશ થાય. સદ્વિચાર બધાને આધાર છે. જિલ્લે ઈન્દ્રિયમાં આસકત થાય તે પછી એને જીભ ન મળે, એકેન્દ્રિય થાય. આગળ પાછળને વિચાર કરે તે આસકિત ન થાય. હવે જન્મ-મરણ વધારવાનું કરવું નથી, એમ થાય તે આસકિત ન થાય, પાંચ ઇન્દ્રિયના વિષયે વધારવા આ મનુષ્ય દેડ ધર્યો નથી. ચિંતામણિ જે આત્મા છે, જે માગે તે આપે. પિતાનું ભાન નથી. પિતાને વિચાર આવતું નથી. પરવસ્તુ પ્રત્યે એની દષ્ટિ છે. અજ્ઞાનને ભય લાગે નથી. સંસાર ભયરૂપ લાગે તે જ એને ઉપદેશ પરિણમે, ખામી બેધની છે. એટલે સત્પરુષ પ્રત્યે નેહ કરવો જોઈએ તેટલાને એક અંશ પણ નથી. જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થાય તે એક વચન પણ કામ કાઢી નાખે. જ્ઞાનીને ઉપકાર સમજાયે નથી. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે.” (૨૧૩) જે કંઈ સુખ એને મળ્યું છે તે એને જ્ઞાની પુરુષથી જ મળ્યું છે. મૂળ કારણ શું છે તે જ્ઞાની પુરુષ નીકળે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, દ્ધિ. વૈશાખ સુદ ૮,૨૦૦૯ (૫. ઉ. પ્રભુશ્રીજીની નિર્વાણતિથિ.) વસ્તુના અનંત ધર્મો છે, તેને સંપૂર્ણ પણે કહેવાની પદ્ધતિ તે સ્પાદૂવાદ છે. ખરું શાસ્ત્રજ્ઞાન તે શ્રત છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૭૫ એ સત્સંગ કરે કે જેથી પિતાને આત્મા ફરે, આત્માને લાભ થાય. પિતાના દે દેખાય એવી રીતે વાંચવું. અત્યારે આપણને જે પ્રાપ્ત થયું છે. તેનું મૂળ કારણ શોધે તે ભાવના જ છે. આત્મજ્ઞાની પુરુષે કહેલી જે કંઈ વાત છે તે કરવાની છે, બધું મૂકે ત્યારે મેક્ષ થાય. અરિહંતનું ખરું સ્વરૂપ શું છે? તે સમજનારા બહુ ઓછા છે. પિતાના આત્માની શોધ અંતરમાં કરવાને પ્રયત્ન કરે. વૈરાગ્યદશા જેમ જેમ વધશે, તેમ તેમ આપોઆપ ઉકેલ આવશે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૧૦, ૨૦૦૯ જગતમાં ઘણું વાતે સાંભળવા મળે, પણ આપણે તો બેઠા બેઠા સ્મરણ કરવું. જ્ઞાની પુરુષનાં વચનમાં ચિત્ત રહે તે જીવનું કામ થઈ જાય. આપણે જે એક રસ્તે લીધે તે માર્ગે જ હવે ચાલવું છે. ચારપાંચ ઠેકાણે, ચારપાંચ હાથ, ચારપાંચ હાથ ખેદે, તે પાણી ન નીકળે. એક લક્ષ રાખે કે કામ એક આત્માનું કરવું છે. દેડનું ઘણું કર્યું, પણ હવે આત્માનું કરી લેવું. મરણનું ઠેકાણું નથી, માટે ધર્મમાં ઢીલ ન કરવી. કરી લીધું તે કામ. કાંકરે કાંકરે પાળ બંધાય એમ કહેવાય છે. થોડું બપોરે ડું સાંજે એમ નિયમિત કામ કરે તે ઘણું થાય એવું છે. કયાંય આસકિત ન થવા દેવી. આ કાળમાં આયુષ્ય ટૂંકાં છે. જેવું પ્રારબ્ધ હોય તે પ્રમાણે આવવાનું જવાનું થાય છે. આત્માનું હિત કરવું છે. અલ૫ પણ નિયમ લીધે હોય તે તેડે નહીં. ઠંડા પાણું કરતાં ગરમ પાણી પીવાથી વિકાર ન થાય. સાધુએ હોય તેઓ ઉકાળેલું પાણી પીએ છે, તેથી બ્રહ્મચર્યને મદદ મળે છે. સંસાર અસાર છે વિરકતભાવ રાખલે. અશુભ નિમિમાં ન જવું. રોજ રાત્રે ભક્તિ કર્યા પછી કૃપાળુદેવના વચનામૃતમાંથી પ્રભુબ્રીજ ઉપરના પત્રોમાંથી કમસર એકેક પત્ર વાંચ. એ નિત્યનિયમ કરી લે. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૧૧, ૨૦૦૯ કૃપાળુદેવનાં વચનો વિચારવામાં, સમજવામાં મદદગાર થાય એટલા માટે બીજાં પુસ્તક વાંચવાનાં છે. રોજ નિયમિત વાંચવાનું રાખવું તે આનંદ આવે. કૃપાળુદેવ જેવા ઉચ્ચ કેટીના ઘણા છેડા પુરુ થયા છે. એક એક વચનમાં અનંત આગમ સમાવી દીધાં છે. જ્ઞાની પુરુષનાં વચનામાં વૃત્તિ રહે તે ધ્યાન થાય, જેમ વધારે વિચાર થાય તેમ કરવાની જરૂર છે. ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૯, ૨૦૦૯ ભોજરાજાએ ચમત્કાર જેવા માનતુંગસૂરિને એક એરડામાં પૂરી અડતાળીસ તાળાં માર્યા. બધા લકે ત્યાં એકઠાં થયા. તે વખતે આ “ભકતામર”ની એક એક ગાથા સૂરિ બોલતા ગયા, તેમ તેમ એક એક તાળું તૂટતું ગયું. એમ બધાં તાળાં તેડીને બહાર આવ્યા. ગમે તેમ છે, ભગવાનનું શુદ્ધભાવથી કરેલું આ સ્તોત્ર છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે, એવું આ ભકતામર પણ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ બધામૃત યશવિજયજીનાં દાદી જ ભક્તામર એક મુનિ પાસે જઈને સાંભળીને પછી જમતાં, એ તેમને નિયમ હતે. એટલામાં ચોમાસાના દિવસો આવ્યા. આઠ દિવસ લાગેટ વરસાદ વરસ્યો તેથી ભક્તામર સાંભળવા જઈ ન શક્યાં. યશોવિજયજી તે વખતે પાંચ વર્ષના હતા. તેઓ પણ જયારે દાદીમા ભક્તામર સાંભળવા જાય ત્યારે સાથે જતા. બે ત્રણ ઉપવાસ થયા ત્યારે યશવિજયજીએ પૂછયું કે કેમ નથી ખાતાં? તેમણે કહ્યું, ભક્તામર સાંભળ્યા વગર ખાવું નહીં એ મારે નિયમ છે. વરસાદ બહુ પડે છે તેથી સાંભળવા જવાતું નથી. યશેવિજ્યજીએ કહ્યું, જે હું સંભળાવું. તેમણે કહ્યું, ત્યારે તે સારું, સંભળાવ. યશોવિજયજીએ કહ્યું કે મને ઊંચે આસને બેસાડે. ડોશીમાએ યશોવિજયજીને ઊંચકીને તાકામાં બેસાડયા અને પછી બાલવા કહ્યું ત્યારે યશવિજયજી ભકતામર સ્તોત્ર પૂરું બેલી ગયા. પછીથી વરસાદ બંધ થયે ત્યારે ડોશીમા યશોવિજયજીને સાથે લઈ મુનિ પાસે ગયાં. મુનિએ પૂછયું કે આટલા દિવસ કેમ ન આવ્યાં? ડોશીમાએ કહ્યું કે આ મારે જસીયે છે તે જ મને સંભળાવતા હતા. મુનિને લાગ્યું કે એ છોકરો ગૃહસ્થને ત્યાં શેભે એવું નથી. મુનિ થાય તે શાસનનો ઉદ્ધાર થાય. એમ વિચારી ડેશમાને કહ્યું, આ છેક અમને આપી . રામાએ હા કહી. પછી મુનિએ યશોવિજયજીને દીક્ષા આપી શેડાં વર્ષોમાં સૂત્રો વગેરે બધું ભણી ગયા પછી ગુરુએ તેમને કાશી મોકલ્યા. ત્યાં યશોવિજયજી બહુ ભણ્યા. ભણીને પાછા પોતાના જ ગામમાં આવ્યા. તેઓ ઉપરાઉપર બે પાટ મુકાવી ઊી ચે બેસી વ્યાખ્યાન કરતા અને પાટ ઉપર ઘણું ધજાઓ લગાવરાવતા તે મનમાં એમ માનતા હતા કે મારા જેવું કોઈ નથી. એ વાતની ડોશીમાને ખબર પડી. તેમને લાગ્યું કે કાશી ભણે આવ્યા તેથી આવડ ળ કરે છે? અભિમાનમાં ચઢી ગયા છે. તેથી એને શિખામણ આ પં. એમ કરી તે ઉપાશ્રયે ગયાં. ત્યાં શેવિજયજી વ્યાખ્યાન કરતા હતા. ડોશીમાએ પૂછયું, પહેલાના ગુણધરેને કેટલાં જ્ઞાન હતાં? યશોવિજયજીએ કહ્યું, ચાર. ડોશીમાએ પૂછયું કે હવે વર્તમાનમાં કેટલાં? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે મતિ શ્રુત છે. ડોશી માએ પૂછ્યું કે ગણધરે કેટલી ધજાઓ રાખતા હતા? એટલે યશવિજયજી સમજી ગયા અને બધી ધજાઓ તારી લીધી. એમના ગુરુને પણ લાગ્યું કે અભિમાનમાં ચઢી ગયે છે, તેથી લાવીને કહ્યું કે તમે આનંદઘનજીને મળજે. ગુરુના વચન ઉપર વિશ્વાસ, તેથી મનમાં રહેવું કે આનંદઘનજીને મારે મળવું. એક દિવસે જંગલમાં ગયા ત્યાં આનંદઘનજી મળ્યા, નમસ્કાર કરી યશોવિજયજી ત્યાં બેઠા, આનંદઘનજીએ પૂછ્યું કે તમને દશવૈકાલિક સૂત્ર આવડે છે? યશવિજયજીએ કહ્યું, હા આવડે છે. ત્યારે આનંદજીએ કહ્યું કે એની પહેલી ગાથાને અથર કરો. धम्मो मंगलमुक्किठं अहिंसा संजमो तवो । देवा वि तं नमस्संति जस्स धम्मे सयामणो । એ આખી ગાથાના દશબાર અથ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ આટલું જ આવડે છે? ત્યારે યશવિજયજીએ ફરી દશબાર અર્થ કર્યા. આનંદધનજીએ કહ્યું, બસ આટલું જ આવડે Page #304 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ર૭૭ છે? ત્યારે યશેવિજયજીએ કહ્યું કે તમે અર્થ કરે. આનંદઘનજીએ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એ ગાથાના અર્થ કર્યો તેથી યશોવિજયજીને લાગ્યું કે આ તે બહુ ભણ્યા નથી, છતાં મારા કરતાં વધારે જાણે છે. હું કાશી ભણું આવ્યું છું, છતાં આટલું જાણતા નથી. બધું અભિમાન ગળી ગયું. આ પાંડિત્યમાં તે કાંઈ નથી. આત્માનું હિત એનાથી થાય એમ નથી. તેથી આનંદઘનજીને કહ્યું કે મારું આત્મહિત થાય એમ કરે. પછી આનંદઘનજીએ બંધ કર્યો. એ વખતે યશોવિજયજીને બહુ પ્રસન્નતા થઈ હતી તેથી આનંદઘનજીના ઉપકારવાળાં ચાર પાંચ પદે પણ રચ્યાં. પછી યશોવિજયજીએ “ગદષ્ટિસમુચ્ચય” ગ્રંથમાંથી સંક્ષેપમાં “આઠ દૃષ્ટિ સન્નાયે લખી અને આનંદઘનજીને તે બતાવી. સંસ્કૃતને ગર્વ મૂકીને ગુજરાતીમાં લખ્યું તેથી આનંદઘનજી રાજી થયા પણ સાથે કહ્યું કે સમજયા તે સમાયા. સમજીને બીજાને કહેવાનું નથી, બહાર ફેંકી દેવાનું નથી. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ, સુદ ૧૦, ૨૦૦૯ મનુષ્યભવ દુર્લભ છે. કૃપાળુદેવ નાના હ છે, તે પણ સંસ્કારી હતા તેથી જન્મમરણ ટળે તેમ કર્યું. આત્માને ઉમ્મર ક્યાં છે છે નંતકાળને છે. અને કેટલાંય દુઃખ ભેળવ્યાં છે, તપ કર્યા છે, દેવલેકમાં ગમે છે. પણ બધુ ભૂલી ગયું છે. તાવ આવે તે મરણને ભય લાગે, પણ આત્મા તે નિત્ય છે. છ ની શ્રદ્ધા દઢ થાય તે બધા શારો વાંચી ગ કહેવાય. આત્મા પલટાય એ નથી. શાશ્વત વસ્તુને મારવા જઈએ તોય મરે નહીં. “પુદ્ગલ રચના કારમી છે.” (ચેથી દષ્ટિ) દેડની કાળજી રાખે છે તેટલી આત્માની રાખતા નથી. કર્મ બધાં ફરતાં છે. કમને દયે શાતા અશાતા દેખાય, પણ આત્મા તે નથી. આત્માને સંભારવાથી, આત્મામાં સ્થિર થવાથી સુખ થાય છે. પ્રમાદ ન કરે. કંઈ ન થાય તે સ્મરણ કરવું. સ્મરણમાં એકતાર થઈ જવાય એવું કરવાનું છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૨, ૨૦૦૯ કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવ –પાર'.(ય. ૧૨). કલેશ છે ત્યાં સુધી સંસાર અને કલેશરહિતપણું તે મેક્ષ છે. બાહ્ય નિમિત્ત અને કર્મના ઉદયથી કલેશિત પરિણામ થાય છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી તે થાય છે. સ્યાદવાદ છે, તે વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. જ્યાં સુધી આત્માને નિર્ણય ન થયે હેય ત્યાંસુધી તે નિર્ણય કરવાને છે નિર્ણય થયા પછી આત્મા ઉપાસવાને છે. એમાં કંઈ સ્યાદૂવાદ નથી કે ઉપાસવે કે ન ઉપાસ? શુદ્ધ થવાનું છે. માત્ર એક્ષ- અભિલાષ.” બીજી કંઈ ઈચ્છા રાખવી નહીં. કલેશના કારણે નિર્મૂળ કરી આત્મામાં સ્થિર થવાનું છે. બધેથી વૃત્તિ ઉદાસીન કરી, સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું. ધર્મ કરતાં વેઠ જેવું ન થાય એ લક્ષ રાખવે. આનંદરસ આવે તેમ કરવું. મહાપુણ્યના જેગે મનુષ્યભર મળે અને તેમાં વળી જ્ઞાનીની આજ્ઞા ! અહોભાગ્ય છે તેથી આ જેગ મળ્યો છે. તેમાં પ્રમાદ કરવા જેવું નથી. જેટલું વધારે આરાધન કરશે તેટલું વધારે લાભ થશે. સંસાર કલેશનું ઘર છે. કર્મ આવી આવીને જાય છે. ગજસુકુમારને માથે અંગારા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ માલામૃત મૂકયા તે પણ કલેશિત ન થયા, જે જ્ઞાનીપુરુષો સહજ સ્વભાવે રહ્યા છે તે ભાવ મને હે, એવી ભાવના તે પણ ઉત્તમ છે. ગમે તેવા દુઃખનાં નિમિત્ત હોય પણ કલેશિત ન થવુ. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૪, ૨૦૦૯ ખીજા વિચાર આવે, આ પણ આત્માના વિચાર આવવા મુશ્કેલ છે. હુ... કાણુ છું ?'' એ વિચારવા કુપાળુદેવે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ કાવ્ય લખ્યું છે. અન’તવાર મનુષ્યભવ મળ્યા, પણ નકામા ગયા. આ મનુષ્યભવ નકામા ન જાય તેના લક્ષ રાખવે. અનેક પ્રકારે જીવ કલ્પના કરે છે, શાસ્ત્રો વાંચે છે, હું ધમ કરુ છું એમ માને છે; પણ આત્માના નિણુય થવા બહુ મુશ્કેલ છે. કોઈક મહાપુરુષને શરણે જાય ત્યારે કામ થાય. જીવને આત્માના નિર્ગુ ય થયા નથી. જયારે જ્ઞાનીના યાગ થાય ત્યારે યથા નિણૅય થાય છે. અને પછી તેની ઉપાસના કરે. ‘હુ” એમ જીવ કહે છે, પણ શાને ‘હુ” કહે છે તેની ખખર નથી. કેાઈ વખતે ક્રોધને 'હું' કેાઈ વખતે દેહને ‘હુ' માને છે, કોઈ વખતે કહે કે હું' મરી જઈશ; કેાઈ વખતે કહે કે હુ' અવિનાશી છુ. વિવેક નથી. વિવેક આવે તે ભેદ પડે અને તે જ મેક્ષ થાય. જીવને થાય કે આજને આજ નિશુંય કરી નાખું, પણ એમના એમ નિણું ય ન થાય. કોઈ મહાપુરુષને શોધીને નિણુય કરને! મહાપુરુષને શેાધ્યા વિના પોતાની મેળે નિર્ણય કરે કે આ આમ જ છે, તે તેમાંથી ઝેર નીકળે. આત્મા જેવા છે તેવા તેના વિચાર ન આવે તેનુ કારણ અચેાગ્યતા છે. ચૈગ્યતા આવ્યા વિના નિણ્ય કરવા જાય તે થાય એવા નથી. ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. એને આત્માના ખપ ન હોય તેય આત્માના વિચાર કરે તે સુખી થાય. બીજે રસ્તે જાય તે દુઃખી થાય. સમ્યગ્દશન નથી મળ્યું. ત્યાંસુધી પૈસા ટકા શા કામના ? સમ્યગ્દન એ જ એક કરવા ચેગ્ય છે. જીવે ખરુ' જાણ્યુ' નથી. મરણુ કયારે આવશે તેની ખબર નથી માટે ચેતવાનુ છે. ‘સમાધિશતક' સારા ગ્રંથ છે. જૈનની ગીતા છે. ૧૭ શ્રીમદ્ રા. આ. અમાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ ટ્રુડુની જેટલી ચિંતા રાખે છે તેટલી નડી પણ એથી અનંતગણી ચિ'તા આત્માની રાખ.” (૮૪) આ કેને કહે છે ? ઈંડુ તે સાચભ્યા સચવાય એવા નથી. આત્માનુ` કલ્યાણુ કરવા માટે અહીંં સાંભળવા બેઠા છીએ. એમ થાય તે વિચારે કે હું આત્માની કાળજી રાખું છું કે નડી ? દેહનુ' પુણ્ય પ્રમાણે થશે. પણ આત્માને સ ંભાળવાના છે. આટલા ભવમાં અનંત ભવનું સાટું વળી જાય એવુ છે. લાગ આવ્યે છે પણ જીવને ખખર નથી, ખીજું ઘણુ કર્યુ. પ્રભુશ્રીજી કહેતા કે તલ તલ ઉપર નામ લખેલુ છે. જેને જેટલું' મળવાનુ છે તેને તેટલુ મળે છે. હવે છૂટવાનુ` કરી લેવા દે. “ન ચાલે તે પ્રતિશ્રોતો થા.'' (૮૪). કનુ જોર હાય તેથી પેાતાનું ન ચાલતું હોય તે જ્ઞાની કડે તે સ્વીકાર કર, માન્યતા કર, તેા પછી મધુ થશે. મધુ ન થાય તા જેટલું થાય તેટલુ કર. અંશે અ ંશે બધું થઇ જશે. અત્યારે કરું છુ ં તેનુ ફળ કેવુ' આવશે તેના વિચાર કરીને વ. “અનુત્તરવાસી થઈ ને વ’ Page #306 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૭૯ (૮૪). અનુત્તર તે આત્મા છે. આત્મામાં વસવાવાળો થા. બીજી જગતની વાસના ન રાખ “મેક્ષભાવ નિજવાસ”. પિતાના સ્વભાવમાં વસવું એ જ મોક્ષવાસ છે. ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧, ૨૦૦૯ સત્સંગ ન થાય તે પણ કુસંગ તે ન જ કરો. મોટા મોટા ભલભલા બુદ્ધિશાળીએ ભૂલી જાય છે. પુરુષતા, વીતરાગતા કયાં નહીં મળે. પુરુષનાં દર્શન થયાં છે, આજ્ઞા મળી છે તે મોક્ષનું કારણ છે. સત્સંગના અભાવે કુસંગમાં જાય તે કરવાનું છે તે પડયું રહે છે. ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ લખે છે. તેમાં પ્રશ્ન કર્યો છે કે સત્સંગને યેગ ન હોય તે વખતે કઈ શાસ્ત્ર અમારી પાસે હોય તે કેઈ અન્યમતી બ્રાહ્મણ પાસે વંચાવી સાંભળીએ તે કંઈ વાંધે છે? તેને ઉત્તર આપે છે કે એમ કરવાથી નુકસાન થાય છે, કારણ કે બ્રાહમણ વાંચે તેને એની શ્રદ્ધા નથી તેથી પોતાનું પણ ભેગું ભેળવે તે કરતાં ઘેર બેઠા બેઠા માળા ફેરવવી સારી છે. કુસંગમાં જવાથી આડા અવળી બીજુ અંદર પેસી જાય. ઘેડું હોય, પણ સાચું હોય તે કામનું છે. સો મણ રૂના ઢગલામાં “અગ્નિ” “અગ્નિ” લખી સે કાગળ નાખે તેય કંઈ બળે? અને એક દિવાસળી સળગાવી નાખી હોય તે બધું રૂ બળી જાય. સત્સંગની ભાવના રાખવી. કોઈ જ્ઞાની પુરુષનાં વચને જાણે અજાણે કાનમાં પડે તે સંસ્કાર પડે. જ્ઞાની પુરુષનાં વચને ભાવપૂર્વક સાંભળ્યાં હોય તે આ ભવમાં યોગ ન હોય તે બીજા ભવમાં ઊગી નીકળે. કુપાળુદેવને બધું ઊગી નીકળ્યું. જે જે શાસ્ત્રો વાંચ્યાં હતાં તે બધાં ઊગી નીકળ્યાં. સન્માર્ગે વળાય તેવું કરવું. જ્ઞાની પુરુષની આજ્ઞા મળી છે તેમાં વર્તાય તેટલે લાભ છે. પુણ્યને ઉદય હોય ત્યારે સારે વિચાર સૂઝે. પુરુષ વગર આત્મા સમજાય કે મળે તેવું નથી. આત્મા પાસે જ છે પણ પુરુષ વિના મળે એવું નથી. જાણે અજાણે પણ પુરુષથી જીવને લાભ થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણને જીવ ભવ્ય છે. એનું કલ્યાણ થવાનું છે. પુરુષ એની નીચે બેસે તે એની છાયા સપુરુષ ઉપર પડે તેથી તેને પુણ્ય બંધાય. એમ કરતાં કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણે અજાણે પણ જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૯ મોક્ષનું સુખ ઇન્દ્રિયોથી પર છે, ઉપમારહિત છે, કર્મના ઉદયે ઊપજે એવું કૃત્રિમ નહીં, પણ સ્વાભાવિક અને કદી નાશ ન પામે એવું પારમાર્થિક સુખ એટલે ખરું સુખ તેનું નામ મોક્ષ છે. પછી કંઈ કરવાનું ન રહે. રૌતન્યમય આત્મા છે, તેનું ધ્યાન કરવું. ગૃહસ્થ અવસ્થા હોય છતાં નિગ્રંથદશા રહે તે ઘણી નિર્જરા થાય. ગૃહસ્થ અવસ્થામાં વૈરાગ્ય રહેવો મુશ્કેલ છે. સંસાર અનંત કુસંગરૂપ છે. ગૃહસ્થાવસ્થામાં બધા શ્રાવકે જ હેય એમ નથી. પુરુષાર્થ કરે તે શ્રાવકનાં વ્રતે સુધી આવી શકે. ગૃહસ્થાવસ્થામાં ડાહ્યો થવા જાય તે પકડાય. પોપટ મીઠું બોલવા જાય છે, તેથી પાંજરામાં પુરાય છે. મોટા થવા ન જવું; નહીં તે ઉપાધિ વધે. પછી લકે એને પૂછવા આવે અને કહે કે તમે તે ડાહ્યાા છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધામૃત બધું સ્વપ્ના જેવું છે. દિવસે દિવસે ભાવ બદલાય છે. એમાંથી આત્માને બચાવવાને છે. આંખ કાન વગેરે બધી ઇન્દ્રિયે ચંચળ છે. એ કયારે બગડશે તેની ખબર નથી. માટે દેડ ન છૂટે ત્યાં સુધીમાં આત્માનું કામ કરી લેવું. આત્મા નિત્ય છે. જીવ નાશવંત વસ્તુઓ માટે માથાકૂટ કરે છે. નાશ પામે એવી જગતની વસ્તુઓ છે. આવી જગતની ભૂલવણમાંથી છૂટીને “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે આ છ પદની શ્રદ્ધા કરી લેવી. રોજ સૂતી વખતે સંભારવું કે આપણે શું કરવા આવ્યા છીએ ? શું કર્યું છે? જે નિત્યનિયમ ન કર્યો હોય તે કરી લે, પછી સૂવું. પ્રમાદ ન કરે. આત્માનું કામ કઈ કરી આપે એમ નથી, પિતે કરશે ત્યારે થશે. “જબ જાએંગે આતમાં, તબ લાએંગે રંગ.” મનુષ્યભવ હશે ત્યાં સુધી આત્માનું કામ થશે. આત્માને માટે જ જીવવું છે. એ ભાવના રાખવાની છે. જેટલું બને તેટલું કરવું. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” એમ કૃપાળુદેવે “મૂળમાર્ગમાં કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું વાચન પરમશાંતિ આપે એવું છે. બીજા કશામાં ચિત્ત ન જાય તેવું છે. મનુષ્યભવ મળે છે તે ફાંફાં મારવામાં ન જાય. કીતિ સગાંવહાલાં એ બધામાં મનુષ્યભવ લૂંટાય છે. એ બધું મૂકીને વિચારવું કે “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુખી?” આમાની શી હાલત થશે? સાધુ થયે હોય તોય એવા વિચાર કરનારા બહુ જ શેડ હોય છે. બાહ્ય વસ્તુઓમાં રાચે છે. પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. મનુષ્યભવ મળે છે. તેમાં વાંચી શકે, સમજી શકે, કઈ પુરુષાર્થ કરી શકે એવું છે. તેમાં પુરુષાર્થ ન કરે તે પછી થઈ રહ્યું. નિષ્ફળ ગયે. જીવને અવળી બુદ્ધિ હોય ત્યાં સુધી અવળી દેડ છે તે પલટાવી આત્મા સુખી થાય તેમ કરવું, શાંતિ થાય તેમ કરવું, એમ થાય તે એનાં સાધને શોધે. જે મનુષ્યભવમાં ન કર્યું તે પછી લક્ષચેરાશીમાં ભટક્તાં ફરી મનુષ્યવાવ મળ બહુ દુર્લભ છે. બીજા ભવમાં કંઈ ન થઈ શકે. જ્યાં ઊભે છે ત્યાંથી જીવ આગળ ચાલતું નથી. જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલવાનું છે. આ ભવમાં આપણે પાછળ પડયા કે આગળ? એનું સરવૈયું કાઢતે નથી. કરવાનું પડયું રહે છે, નહીં કરવા ગ્યમાં કાળ જાય છે. પહેલાંથી જાગે તો મરણ વખતે, મારે કરવાનું હતું તે કર્યું એમ થાય તેથી પશ્ચાત્તાપ ન થાય, સંતેષ થાય. પ્રમાદ છે તે આ ભવ લુંટે છે. આળસ અને પ્રમાદ વૈરી છે. ધર્મનાં કામમાં નિરુત્સાહ તેને પ્રમાદ કહ્યો છે. “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ, વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ.” પરમાં રહે તે પ્રમાદ છે. જે શરીર થોડું માંદુ થાય તે તરત દવા કરવા જાય, પણ ધર્મમાં ઢીલ કરે છે. ૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૯ જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી. કેઈ મહા પુણ્ય હોય ત્યારે જ્ઞાનીપુરુષની આજ્ઞા મળે છે. મળે તે સારી ન લાગે. એનું કલ્યાણ થવાનું હોય ત્યારે નિમિત્ત Page #308 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૧ મળી આવે છે. પણ ત્યાં જાગૃત ન થાય તે કલ્યાણ થાય નહીં. ઘણી વખત જીવને ઊભરા આવે કે ચાલે સાધુ થઈ જઈએ. એથી કંઈ કલ્યાણ થાય નહીં. ઘણું આપઘાત કરી નાખે છે. કંકાસ કરીને ઘેરથી નાસી સાધુ થઈ જાય છે, પણ ત્યાં જઈને કરે શું ? ત્યાં પણુ દંડા દડે લડે. સત્સંગે જીવના કષાય મંદ થાય છે. મંદકષાયમાં કલ્યાણની ભાવના જાગે છે. જે આપણે સાથે આવે તે કામનું છે. આ જગત બધું નાટક જેવું છે. કેઈ જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. મુશ્કેલી વેઠીને પણ આજ્ઞા આરાધે તે મનુષ્યભવ સફળ થાય, અવળી સમજણ હોય ત્યાં સુધી અવળું સૂઝે. મજશોખમાં જીવ પડી જાય તે બધું ભૂલી જાય. ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૯ મુમુક્ષુ–આપણે પાઠ વગેરે મટેથી બોલતા હોઈએ અને કેઈને અડચણ પડતી હોય તે? પૂજ્યશ્રી-કેઈ કહે છે કે મને અડચણ પડે છે? મુમુક્ષુ–કહેતા તે નથી. પૂજ્યશ્રી—આપણે મોટા અવાજથી બોલતા હોઈએ અને કેઈ બીજે પણ પાઠ બેલતે હોય અથવા મનમાં વાંચતો હોય કે સ્વાધ્યાય કરતે હોય તે તેને તેનામાં ભંગ પડે છે, ભૂલી જવાય. માટે આપણે ધીમેથી બોલવું એ સારું છે. ધીમેથી બોલવાની ટેવ પાડવી. પ્રભુશ્રીજીના વખતમાં એક જણ સવારમાં વહેલે ઊઠીને ભજનિયાં ગાય. પ્રભુશ્રીએ બોલાવીને કહ્યું કે તારે ગાવું હોય તે જા, બહાર ચરામાં જઈને ગા. રાત્રે તે મોટેથી બોલવાની શાસ્ત્રમાં પણ ના કહી છે. કારણ કે મોડી રાત્રે મોટેથી બલવાથી ઘોળી, ઘુવડ, બિલાડી વગેરે હિંસક પ્રાણીઓ જાગી જાય તેથી હિંસા કરે. મનમાં બોલવાની ટેવ પાડવી એ સારી છે. અહીં બલીએ તે ઠેઠ ચરામાં સંભળાય એટલું મેટેથી ન બોલીએ. વધારે ઊંચા અવાજે બોલવાથી શક્તિને વ્યય થાય છે. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–કશું વિચારવાનું રાખે છે? મુમુક્ષુના જી. પૂજ્યશ્રી–દિવસના ગમે તે સમયમાં ગમે તે પદ, પત્ર, કે પાઠને વિચાર કરે. આપણે આમાં શું કરવા જેવું છે? એમ વિચારવું ઊંડા ઊતરવાની જરૂર છે. વિચારથી ઊંડા ઊતસ્તાં શીખાય છે. વિચાર ન કરે અને એકલું શીખ્યા કરે તે ઊડું ન ઉતરાય. મુમુક્ષુ–પહેલાં આપ નાસિક હતા ત્યારે રોજ એક પત્ર વિચારવાનું રાખ્યું, પણ પછી વિચારવા જતાં વિકલ્પ બહુ આવતા તેથી બંધ રાખ્યું હતું. પૂજ્યશ્રી–વિચારતે વિચારતો વિકલ્પોમાં ચઢી જતો? મુમુક્ષુન્હાજી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આધામૃત પૂજ્યશ્રી—વિચાર ન આવે તે વારવાર હું દેહાદિસ્વરૂપ નથી, હું દેહાદિસ્વરૂપ નથી, એમ ગાખ ગાખ કરવું. એની મેળે વિચાર આવશે. બહુ વિકલ્પ આવે ત્યારે લખવાનુ રાખવું, તેા મન શકાય, કેમકે લખવામાં ખરાબર ધ્યાન રાખવુ પડે છે. દિવસમાં પા અર્ધાં કલાક વિચારવા માટે કાઢવે. જે વસ્તુ પાકી મેઢ થઈ ગઈ હેાય તેના વિચાર કરવાનુ રાખવું. આત્મસિદ્ધિ, છ પદના પત્ર કે મેક્ષમાળામાંથી રાજ એકાદ પાઠ વિચારવાનું રાખવુ. વધુ ન મને તે કંઈ નહીં. જેટલા વિચારના વખત રાખ્યા હોય તેટલા સુધીમાં જેટલુ વિચારાય તેટલું વિચારવુ. સવારમાં ત્રણ વાગે ઊઠીને શું કરે છે ? મુમુક્ષુ—મે ક્ષમાળા, પત્રો, યાગવાસિષ્ઠ, દશવૈકાલિક વગેરે શીખેલુ ફેરવું છું. પૂજ્યશ્રી-શીખવાનુ કયારે રાખ્યું છે? મુમુક્ષુ—અપેારે, ખાધા પછી. પૂજ્યશ્રી—તત્ત્વાર્થ સૂત્ર' વાંચવા ચેાગ્ય છે. ‘તત્ત્વાર્થ સાર’ પછી ‘તત્ત્વાર્થસૂત્ર' વાંચવા જેવું છે. ટીકા સહિત વાંચવું. નહીં તો સૂત્રો બધાં સ ંક્ષેપમાં છે, તેથી સમજાય નહીં. મોઢે કરવાં હાય તા થાય. તત્ત્વાર્થસૂત્ર’ ઉપર ઘણી ટીકાએ લખાયેલી છે. Àાકવાર્તિક' ટીકા અહુ લાંખી છે. એમાં ન્યાયના બહુ વિસ્તાર કર્યો છે. પૂજ્યપાદસ્વામીની સર્વાસિદ્ધિ’ નામની ટીકા સારી છે. તે વાંચવા જેવી છે, ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ જે મુખપાઠ કરીએ તે અથ સાથે કરવું. પ્રશ્ન-દર્શન જે થયાં જીજીઆં, તે એઘનજરને ફેરે રે” (પહેલો ષ્ટિ) એટલે શું ? પૂજયશ્રી—જુદાં જુદાં દના થવાનુ કારણ એધનજર છે. પ્રશ્ન-અજ્ઞાનદશામાં ધમ કરે તે બધું અજ્ઞાન છે ? પૂજ્યશ્રી—બધું અજ્ઞાન. લેાઢા ઉપર ભાંત પાડે પણ લેતું જ ને! કઈ સાનું ન થાય. પ્રશ્ન-અજ્ઞાન છે તેથી બધું અજ્ઞાન જ થાય ? એ શાથી મટે ? પૂજ્યશ્રી—જ્ઞાનીથી મટે કૃપાળુદેવે લખ્યું છે કે આત્માને ઓળખવા હાય તે આત્માના પરિચયી થવું. પછી સમ્યગ્દર્શન થાય ત્યારે બધું સવળું, સમ્યગ્દર્શન થયે બધુ... પાંશ છે. ખાકી બધાં સૂત્રો વાંચીને અભિમાન કરે કે અમે તે બધાં સૂત્રો વાંચી લીધાં છે. પ્રશ્ન—મમાં શાસ્ત્રો વાંચતાં એમને જ્ઞાન ન થાય? પૂજ્યશ્રી—કેવી રીતે થાય? એમ હાય તેા પુસ્તક પણ જ્ઞાનવાળું થઈ જાય ! આખું પુસ્તકાલય જ્ઞાનવાળું થઈ જાય ! સમ્યગ્દન વગર જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય, ચારિત્ર પણ કુચારિત્ર કહેવાય. અજ્ઞાનદશામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અનુભવાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીથી અજ્ઞાન મટે, ત્યારે જ્ઞાનદશામાં આવે. જ્ઞાનદશા સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન, સમ્યકૂચારિત્ર છે. જેમ સુવણ ઉપર ભાંત પાડે તે સવમય જ છે, તેમ જ્ઞાનીના અધા ભાવ જ્ઞાનમય જ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૮૩ ૨૪ શ્રીમદ્ રા. . અગાસ, અષાડ સુદ ૧, ૨૯ કરવાનું છે આત્માના હિત માટે. પ્રભુશ્રીજી કહેતા કે જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. આત્માને ભૂ તે બધું નકામું જાય. લોકેને દેખાડવા કરે તે કંઈ કામનું નથી. પ્રભુશ્રીજી કહેતા કે આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. આત્માને ન ભૂલ. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે દૂધ મેળવવું હોય તે અંદર મેળવણ નાખે તે દહીં થાય. એમ ને એમ તે દૂધ બગડી જાય. તેમ જે કંઈ કરવું તેમાં “આત્માર્થે કરવું છે એ મેળવણ નાખવું, તે કામ બગડે નહીં. ૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૨, ૨૦૦૯ મુમુક્ષુ–ઘર કુટુંબ બધું ભુલાતું નથી અને “આત્માનું વિસ્મરણ, કેમ થયું હશે?” (૧૪૨) પૂજ્યશ્રી–મેહ છે. કલ્પિતનું માહાત્મ્ય છે. આત્માની ફિકર નથી. મિથ્યાત્વ છે, તેથી નાશવંતને શાશ્વત માને છે અને શાશ્વત વસ્તુની ગરજ નથી. અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કાર એની સાથે છે જ. કંઈ પછી થયા નથી. જ્યારે દષ્ટિ ખૂલે ત્યારે લાગે કે આત્માને કેમ ભૂલી ગ ? સમ્યગ્દર્શન થાય ત્યારે એમ લાગે. રાગદ્વેષ ક્ષય કરવાની લય લગાડવાની છે. જીવને ગરજ નથી, તે જ્ઞાની શું કરે ? ગરજ ન જાગી હોય ત્યાંસુધી કંઈ ન થાય. દીક્ષા લે પણ પિતાનાં પરિણામ ભણી જવું અઘરું છે. એ તે પાછું કર્મ માર્ગ આપે ત્યારે થાય. આત્મા છે કે નથી, એમ કઈ પૂછે તે એ કેણ પૂછે છે? આત્મા જ. તે બસ, આત્મા છે જ. જેટલા ભવ કરે, તેમાં “દેહ તે હું એવા સંસ્કાર રહે છે, તે અનાદિમિથ્યાત્વ છે. “હું દેહથી ભિન્ન છું, એમ થવું તે જ સમકિત છે. “હું દેહાદિસ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી.” (૬૨) એમ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય. - કૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તે કૃપાળુદેવનું નામ બીજું આપ્યું હતું (લક્ષમીચંદ કે અભેચંદ), પણ પિતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પિતાનું નામ રાયચંદ રખાવ્યું, અને લેખ વગેરેમાં “રાજચંદ્ર લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર નામ કાયમ થયું. [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–વિષયને વશ થવું એ નરક જેવું છે. નરક કરતાં ભયંકર છે. જેને મેસે જવું છે તે સંસારમાં ક્યાં માથાં મારે? જે ભેગ ભેગવનારા છે તે મુનિઓને સમજી શક્તા નથી. આખો લક બળ જ છે. જવાળામુખી પર્વત ઉપર બધા બેઠા છે. વિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. જડવાદને યમાલય કહેવા જેવું છે. પૈસા એકઠા કરીને જીવને ભેગ જોઈએ છે, પણ એ તે મેટી વિકૃતિ છે. ક્ષમા, દયા, શાંતિ રાખે ત્યાં લડાઈ, બેંબ કંઈ જરૂરનાં નથી. જન્મમરણનું કારણ વાસના છે. વાસના ક્ષય થાય તેને મોક્ષ થાય. મુનિઓ પરંપદાર્થને ત્યાગ કરે છે અને તેને મેહ દૂર કરવા તપ કરે છે. વાસના ઘટે તેટલે મહાત્મા થાય. વાસના Page #311 -------------------------------------------------------------------------- ________________ ૪ ધામૃત આછી કરવી હાય તેને દોડાદોડ કરવાની કંઈ જરૂર નથી. કૃપાળુદેવ જ્યારે દુકાનનું કામ કરી એકલા શાંત બેસતા ત્યારે લેાકા કહેતા કે નકામા બેઠા છે. સંચાનુ પેડુ વધારે જોશથી ચાલે ત્યારે ચાલતું નથી એમ દેખાય છે, તેમ આત્મામાં પુરુષા વિશેષ થતા હાય ત્યારે લેાકાને જડ જેવું દેખાય છે. આંખે મી'ચેલી દેખાય, સ્થિર બેઠા હાય તેથી બહારથી જોનારને કંઈ પુરુષાર્થ કરતા નથી એમ લાગે છે, નકામા બેઠા છે એમ લાગે છે. ૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૫, ૨૦૦૯ બૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ લામિયા છે.” (મે॰ પર) આટલાં વષ ભેગ ભાગળ્યા તે પણ તૃપ્તિ થઇ નહીં, આશાના ખાડા પુરાય એવા નથી. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે. જો બુદ્ધિમાંથી વિપર્યાસપણું મટી જાય તે બુદ્ધિ સીધી થાય. તેથી વૈરાગ્યઉપશમ થાય છે. આત્મા જ પરમાનદરૂપ છે, એવેા નિશ્ચય કરવા. તે જ પુરુષાર્થ છે. કમે શૂરા તે ધમે શૂરા.” લડવા બેઠા ત્યારે બધુ... છેડયું. સમ્યગ્દર્શન થયા પછી ધર્મીમાં શૂરવીર થવાય છે. વિભાવ છે તે સ્વભાવ નથી અને સ્વભાવ છે તે વિભાવ નથી. શુભ હાય તેય વિભાવ છે અને અશુભ હાય તેાય વિભાવ છે. અન્નેનુ કારણ એક જ છે. એક્કેથી મેાક્ષ નથી. પુણ્યથી ય મેક્ષ નથી. પુણ્યપાપ બેયની હાળી કરવાની છે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ સત્શાસ્ત્ર પ્રમાણે જેવું જીવન છે, તેની પાસે શાસ્ત્ર સમજે તેા સમજાય. પેાતાની ચેાગ્યતા વિના શાસ્ત્ર વાંચે તે સમજાય નહીં. યોગ્યતા આવવા વિવેકની જરૂર છે. એ વિવેક સદ્ગુરુથી આવે છે. * * * પુણ્યપાપ અને વિભાવ છે અને સ'સારનેા આશ્રય કરે છે એથી મેક્ષ થાય નહીં. વીત્યા કાળ અનંત તે, ક શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષસ્વભાવ.’’ શુભાશુભ કર્મીમાં અન તકાળ ગયા, એને ઈંઢતાં મેાક્ષ થાય છે. પુણ્ય ઉપાદેય છે એમ જીવાને લાગે છે. ઉપાદેય તે મેક્ષ છે. આત્માથે તપ કરું છું એમ લક્ષ હાય ત્યાં આત્માનુ કારણુ થાય અને આત્મા ભૂલી જાય તે માનમાં તણાઈ જાય, પ્રશ્ન—એટલું બધું તપ કરે છે તે દેહાધ્યાસ છૂટે ને ? પૂજયશ્રી—એવું કશું જ નથી. દેહાધ્યાસ છેડવા માટે કરે તે દેહાધ્યાસ છૂટે. આ હુ ોડું છું તેના કરતા મને વિશેષ સુખ મળશે એમ જાણીને અજ્ઞાની તપ કરે છે. ઘણા સાધુએ થઈને સમાજની સેવા કરવા લાગી જાય છે. લેાકેાને સારું દેખાડવા કરે છે. જે કરવાનું છે તે પડથું રહે છે. સાધુ થયા રેંટલે બધુ થઈ ગયુ, એમ થઈ જાય છે. પરિણામ કેવાં વર્તે છે તે લક્ષ રાખવા. સૂક્ષ્મદ્રષ્ટિ રાખવી. મારી વૃત્તિ શુદ્ધમાં છે કે અશુદ્ધમાં? એના જીવને લક્ષ પણ આવતા નથી. ૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૯ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે મેાક્ષ થાય. જ્ઞાનીને ગમે નહીં તેવું ન મેલે, ન આચરે Page #312 -------------------------------------------------------------------------- ________________ રસ્પ સહ૫ તે કર્મ ક્યાંથી બંધાય? એને મોક્ષ થાય. અર્પણબુદ્ધિમાં શંકા થાય તે કંઈ લાભ ન થાય. નિઃશંકતાથી આજ્ઞા આરાધવી, અર્પણબુદ્ધિ કરવી. કૃપાળુદેવે પૂંજાભાઈને કહ્યું કે તમારું તન, મન, ધન બધું મને અર્પણ કરી ઘ. પંજાભાઈ એ બધું કૃપાળુદેવને અર્પણ કર્યું. પછી ગાંધીજી મળ્યા ત્યારે લાગ્યું કે આ તે તીર્થકર જેવા છે, પણ કૃપાળુદેવને બધું અર્પણ કરેલું તે યાદ આવ્યું તેથી એમની પાસે જે ધન હતું તે ગાંધીજીને આપીને શ્રીમદ્ રાજચંદ્ર પુરાતત્વમંદિર' નામે પુસ્તકાલયની વ્યવસ્થા કરાવી. કહેવાનું કે જે બરાબર અર્પણ ન કર્યું હોય તે જીવ બીજામાં જઈ ચઢે. અર્પણતા જેવી તેવી નથી. પુરુષ સિવાય બીજામાં વૃત્તિ છે તે કપટ જ છે. આત્મા સત્ય, બીજું બધું મિથ્યા એમ લાગ્યું હોય તે જીવ બીજે ચોંટે નહીં. સાચી શ્રદ્ધા આવી તે પછી “છૂટું, છૂટું” એમ થાય. બીજું આવી પડે તેય ગમે નહીં. જીવ બીજાને મૂડે, પણ પિતે મૂંડાને નથી. છૂટવા માટે બધું કરવાનું હતું અને “છૂટું છૂટું” તે થયું નહીં. વાસના તે અંદરની અંદર રહી. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાત] ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૧, ૨૦૦૯ ઈચ્છા એ જ દુખ છે, રાગદ્વેષ ન થવા દેવા એ જ ખરે પુરુષાર્થ છે. ઈચ્છા થાય ત્યારે દુઃખ થાય છે. ભક્તિ કરે અને એમ છે કે મને ધન મળે, નેકરી મળે, પુત્ર મળે. એવી ઈચ્છા ન કરવી. વીતરાગ ભગવાન પાસે આવવું શા માટે? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે એ માટે ભગવાન પાસે જવાનું છે. ભગવાન પાસે માગે તેથી કંઈ મળે નહીં, પુણ્ય હોય તે મળે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. વીતરાગદેવ અલૌકિક છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દઢ થાય છે. ભગવાન પાસે જઈને માગવું એ તીવ્ર લેભ છે. તેથી પાપ બંધાય છે. ભગવાન પાસે તો વીતરાગતાની માગણી કરવી. રેગ આવે કે ધન ન મળે ત્યારે રેગ મટવા કે ધન મળવા લેક અંતરાય કર્મની પૂજા ભણાવે છે, એથી મિથ્યાત્વ દઢ થાય છે. ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–આજ્ઞાએ વર્તવું એ જ મોક્ષ છે. આજ્ઞાએ વર્તે તે મોક્ષ થાય જ. ચૈતન્યપણું એ ઉપગ છે. જ્ઞાનદર્શન બન્નેને ભેગું કહેવું હોય તે ચિતન્યપણું કહેવાય. જ્યારે વિશેષ ભેદ પડે ત્યારે જ્ઞાન જુદું અને દર્શન જુદું. ઉપગ કહે કે ચૈતન્યપણું કહો એ જ એક આત્માનું લક્ષણ છે. લક્ષણ એટલે જેથી વસ્તુ ઓળખાય. અસ્તિપણું છે તે તે જઠમાં પણ હોય છે, પણ ચૈતન્યપણું તે આત્મામાં જ છે. પ્રશ્ન–સપુરુષના ચરણુનું ધ્યાન કરવું એટલે શું? - પૂજ્યશ્રી—ચરણના અર્થો અનેક છે. સામાન્ય રીતે તે તેમના ચરણનું ધ્યાન કરવું એટલે તેમના ચરણના દર્શન કર્યા હોય તે ન ભૂલે. એ પ્રેમ ઉપરથી સામાન્ય અર્થ છે. પછી ચરણને અર્થ ચારિત્ર છે. પુરુષની આજ્ઞા એ પણ ચરણ છે. પુરુષની સમીપે રહેવું Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૮૬ બોધામૃત એ પણ ચરણ છે. કઈ પણ વચન પુરુષ પાસેથી મળ્યું તે તેમાં જ ચિત્ત રાખવું તે સત્પરુષના ચરણનું ધ્યાન છે. ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૫, ૨૦૦૯ બધાનું કારણ પિતાના આત્મસ્વરૂપને અનુભવ એ છે. એ થાય તે પછી મેક્ષ થાય. ત્રણે કાળ દેહની સાથે જાણે સંબંધ નહેતે એવું કરવાનું છે. સેભાગભાઈએ કૃપાળુદેવને લખેલું કે દન આઠથી આ આત્મા અને આ દેહ એમ બે ફટ જુદા ભાસે છે. તેત્રીસ સાગર સુધી આયુષ્ય હોય, પણ છેવટે દેહ તો છોડ જ પડે છે. હોડી હેય તે હોડીમાં બેસીને પેલી પાર જવાનું છે. હેડી તે પછી ત્યાં જ પડી રહેવાની છે. એ હેડી જે આ મનુષ્યદેહ આપણને મળે છે. તે આ સંસાર દરિયો તરીને પેલી પાર જતા રહેવું. શરીર તે અહીં જ પડ્યું રહેવાનું છે. ૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ દુઃખનાં કારણોને સુખને કારણે માને છે. દુઃખ હોય અને માને સુખ. હેય દુઃખી અને માને કે સુખી છું. એ બધે મેહનો જ પ્રભાવ છે. કર્મ હોય ત્યાંસુધી સુખ ક્યાંથી હોય? મેહ હોય ત્યાંસુધી ઉદાસીનતા રહે નહીં. સમ્યગ્દષ્ટિને કર્મ બંધાતાં નથી એમ વ્યવહારથી કહેવાય છે. સાતમા ગુણસ્થાનકમાં પરમાત્મસ્વરૂમાં લીનતા હોય છે, પણ વધારે વખત ટકી શકાતું નથી. ૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧, ૨૦૦૯ અહીં આવે તે સત્સંગ, ભક્તિ થાય; સાંભળવાનું મળે. રાત્રે પાણી પીવાનું ઓછું કરી નાખે તે લાભ ઘણે થાય. એમ કરતાં કરતાં પાણી રાત્રે ન પીવું તે વિશેષ લાભ છે. રાત્રે પાણી પીવું તે લેહી પીએ તેવું છે. ચાલે એવું હોય તે રાત્રે પાણી પીવું નહીં. રેજ આત્મસિદ્ધિ બેલવી. આત્મસિદ્ધિ રે જ વિચારાય તે આ દેહમાં આત્મા રહ્યો છે તે સમજાય. નવકારમંત્ર અને “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ એક જ છે. અરિહંત સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ સહજાન્મસ્વરૂપ છે, આચાર્ય સહજાન્મસ્વરૂપ છે, ઉપાધ્યાય સહજાન્મસ્વરૂપ છે, સાધુ પણ સહજત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવાયેગ્ય વસ્તુ સહજત્મસ્વરૂપ છે. અને પાંચે પરમેષ્ઠી પરમગુરુ છે. કૃપાળુદેવે આપણને ટૂંકામાં સહજાન્મસ્વરૂપ પરમગુમાં બધું કહી દીધું છે. મુમુક્ષુ--ધ્યાનમાં શું કરવું? પૂજ્યશ્રી—“ઔષધ વિચાર ધ્યાન” એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન લાગે છે કે કેમ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે તેને વિચાર કરે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મેક્ષને ઉપાય છે. એ છ પદને વિચારી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલપ ધ્યાન થાય છે. નહીં તે ધ્યાન ન થાય, કલ્પના થાય. એટલે આપણાથી બને તેટલે પુરુષાર્થ કરે. Page #314 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૨૮૭ [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં]. ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૩, ૨૦૦૯ નર, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં સમતિ થઈ શકે છે. એક તો ભવ્ય હાય, જેને મન પ્રાપ્ત થયું હોય, જેને વિશુદ્ધિલબ્ધિ–એટલે સારાં કામ કરવામાં ઉત્સાહ–તે પ્રાપ્ત થઈ હય, ઊંઘમાં કે સ્વપ્નામાં સમકિત ન થાય તેથી જે જાગૃત હોય, જેને પતિ પૂરી થઈ હોય અને જેને અર્ધ પુદ્ગલ-પરાવર્તનથી વધુ સંસાર બાકી રહ્યો ન હોય. એટલી ગ્યતા હોય ત્યારે જીવને સમતિ પ્રાપ્ત થાય છે. કેઈ એમ કહે કે મારે આજે જ સમક્તિ કરવું છે, મરી જઉં', પણ સમકિત તે પ્રાપ્ત કરવું જ, એમ કર્યાથી ન થાય. એ પોતાના હાથની વાત નથી. એને માટે યોગ્યતાની જરૂર છે. ઘણું યેગ્યતા વધે ત્યારે થાય છે. પુરુષાર્થથી જ મુખ્યપણે થાય છે, પણ એ એકદમ થતું નથી. કર્મોની સ્થિતિ ઓછી થાય ત્યારે થાય છે. દ્રવ્યલિંગી મુનિને આખી જિંદગી ચારિત્ર પાળતાં છતાં મોક્ષ થતો નથી અને કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્યભવમાં આવી આઠ વર્ષે સમકિત પામે, દીક્ષા લઈને કેવળજ્ઞાન પામી મેક્ષે જતું રહે છે; કારણ કે એને બેટા સંસ્કાર પડેલા હતા નથી, કેરા કાગળ જેવો હોય છે, તેથી એને કઈ સાચી વસ્તુ મળે કે ઝટ પકડાઈ જાય. પ્રશ્ન—નિગોદમાં પણ નિકટભવિ હોય છે? - પૂજ્યશ્રી–હા, નિગોદમાં પણ હોય છે. પહેલાંથી જ જીવ નિગોદમાં છે. ત્યાંથી આવીને મનુષ્યભવ પામી ક્ષે જઈ શકે છે. આસન્નભવ્યપણું, મનસહિતપણું, કર્મની વિશેષ નિર્જરા અને વિશુદ્ધ પરિણામ એ સમ્યક્ત્વનાં અંતરંગ કારણ છે. મરુદેવામાતા કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મેક્ષે જતાં રહ્યાં. અર્ધપુદ્ગલપરાવર્તન કાળ પણ કંઈ જે તે નથી, અનંત કાળ જેવો છે. ગમે તે સમકિત આવ્યું હોય તે પણ અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં મોક્ષે જાય જ. કેઈ જ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ પૂરે થવામાં અંતમુહૂર્ત બાકી હોય તેટલામાં સમક્તિ પ્રાપ્ત કરી લે છે, મુનિ પણું આવી જાય છે અને કેવળજ્ઞાન પામી ક્ષે જતા રહે છે. જેને પૂર્વે બાંધેલાં કમેની સ્થિતિ અંતઃકટોકટી સાગરની થઈ જાય છે તેને જ સમતિ થાય છે. સાતમી નરકમાં પણ કઈ જીવ ત્યાં ઘણું દુઃખ હેવાથી સમતિ પામે છે. હવે ત્યાં તો કેઈ ઉપદેશ દેનાર નથી, છતાં સમતિ થાય છે. ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવ લખે છે કે “અહીં તે અમૃતની સાડી નાળિયેરી છે.” (૧૮૦). કૃપાળુ દેવનું ગમે તે વચન હોય તે અમૃત જ છે. વખત મળે તે જ્ઞાની પુરુષનાં વચન વિચારવામાં, વાંચવામાં ગાળ. ઈન્દ્રિયેના સંચા ક્યારે ખરાબ થઈ જશે, તેની ખબર નથી. કૃપાળુદેવે લખ્યું છે કે જે તે વૃદ્ધ હોય તે મત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર” (૨–૨૮) કેમ સમાધિમરણ થાય, તે લક્ષ રાખવાનું છે. ઘણું કૂતરાકાગડાના ભવ મળ્યા, ત્યાં સમાધિમરણ થયું નહીં, પણ હવે આ ભવમાં તે સમાધિમરણ કરવાનું છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મધામૃત સમ્યગ્દર્શન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલું સાધુપણું હોય, અગિયારમે ગયે હોય તેય દેહ છૂટતાં ચોથે આવી જાય. સર્વાર્થસિદ્ધિથી મનુષ્યમાં આવી તે ભાવે નિયમા મોક્ષે જાય. જ્ઞાનાવરણીય કરતાં મેહને ક્ષય કરવાને છે. ક્ષપશમજ્ઞાનને ખસતાં વાર ન લાગે; સાચું સમતિ ન જાય. માન્યતા મૂકી દે તે જતું પણ રહે. ક્ષાયિક ન જાય. મેટામાં મોટી કસોટી મરણ છે. અંબાલાલભાઈએ ભાગભાઈને મરતી વખતે સ્મરણ સંભળાવવા માંડ્યું, ત્યારે ભાગાભાઈએ કહ્યું કે “અંબાલાલ, સેભાગને બીજું હેાય નહીં.' મેટા મુનિઓને પણ દુર્લભ, એવી દશા સેભાગભાઈએ પ્રાપ્ત કરી હતી. કૃપાળુદેવે એમને પહેલાં બહુ ચેતાવ્યા હતા, પરમપુરુષદશાને લક્ષ રાખવા કહેલું. મહાપુરુષના ગે સંસ્કાર પડ્યા હોય છે, તેની ભાવના થાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે ઈશ્વરેચ્છાથી જે કઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ”. (૩૯૮) જે ગરજવાળા હોય તેનું કામ થાય છે. કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તે કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાચન, વિચાર કરવાનું રાખવું. ૩૭ શ્રીમદ્દ રા. આ. અગાસ, અષાડ વદ ૬, ૨૦૦૯ “નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.” વ્રતનિયમ બધું કરવાનું છે, પણ નિશ્ચય ચૂક્યો તે કંઈ ન થાય, સંસારને સંસાર રહે. પુરુષાર્થ કરશે તે સારો કાળ, સારું સંહનન બધું મળશે. અનાદિ કાળથી એમ ચાલ્યું આવે છે કે કઈ ક્રિયાઓને સ્થાપે છે, કઈ જ્ઞાનને જ મેક્ષનું કારણ કહે છે. પણ હોય જોઈએ. પક્ષીને બે પાંખ હોય તે ઊડે. એક પાંખ ફૂટી જાય તે ઊડી શકે નહીં. તેમ એકલા જ્ઞાનથી મેક્ષ ન થાય, એકલી ક્રિયાથી પણ મેક્ષ ન થાય. - ડિગ્રી મેળવવા જેવું સમક્તિ નથી કે અમુક પુસ્તક વાંચવાથી થઈ જાય. સમ્યગ્દર્શન અપૂર્વ વસ્તુ છે. એટલાં પુસ્તક વાંચે તે થાય એવું હેત તે ઘણા સમકિતી થઈ જાત. અગિયાર અંગ સુધી ભણે તેય ન થાય એવું દુર્લભ છે અને ઝટ પણ થઈ શકે છે, પણ એને માટે ઘણું તૈયારી જોઈએ. જ્ઞાનાવરણીય એવું છે કે ગોખે તે મેઢે થઈ જાય, પણ જ્ઞાની પુરુષે મુખ્ય દર્શનમેહને કાઢવાનું કહે છે. દર્શનમેહ જવા બોધની જરૂર છે. આટલા કાળ સુધી મેં મારે કંઈ વિચાર કર્યો જ નહીં ? એ વિચારમાં એને પિતાનું અસ્તિત્વ ભાસે. તેથી પહેલું પિતાનું સ્વરૂપ ભાસે. ઉપર કર્મરૂપી માટી પડી ગઈ છે તે ઊખડી જાય તે આત્મા પ્રગટ થાય અને એને લાગે કે આત્મા જ પહેલે છે. પહેલું પાપથી છૂટવું અને શુભ માર્ગમાં રહેવું. પાયના વિક છૂટી જાય તે માટે વ્રતનિયમ કરવાના કહ્યા છે, પણ પાછું એમાં જ રહેવાનું નથી. જ્ઞાનમાં વૃત્તિ રાખવાની છે. અને જ્યારે સંપૂર્ણ દશા થાય ત્યારે પિતે જ પરમાત્મા થાય Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ છે. પ્રભુશ્રી પહેલાં આત્મા જોતા. ગમે તે વસ્તુ જુએ તે કહે કે આય મારી સાક્ષાત્ આત્મા છે. જેનાર પિતે સાક્ષાત્ આત્મા છે. દર્શનમેહને પહેલો ક્ષય કરવાને છે. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાત] ૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૯ “આત્માનુશાસન' નામનો ગ્રંથ છે, તે ગુણભદ્રાચાર્યે રચે છે. તે આચાર્ય કહે છે કે આ ગ્રંથને સાંભળીને ડરશે નહીં. જેમ બાળકને દવા પાવા જાય ત્યારે ડરે છે, તેમ અમારાં સુખે છોડાવી દેશે એમ માની ભય પામશે નહીં. તમે બધા સુખને જ ઈચ્છે છે અને અમે પણ તમને સુખ થાય એ જ ઉપદેશ આપીએ છીએ. ગમે તેટલાં શાસ્ત્રો શીખેલે હેય, તપ કરતે હોય, સંયમ પાળતે હોય, પણ સમ્યગ્દર્શન ન હોય તે પથરાના ભારે જેવું છે અને જે સમ્યગ્દર્શન હોય તે એ રત્ન જેવાં છે. જેમ કોઈ માટે પથરો લઈ વેચવા જાય તે બે ચાર આના મળે અને કેઈ એક નાનું સરખું રત્ન લઈને જાય તે કરોડ રૂપિયા મળે. તેમ સમ્યક્ત્વ હોય તે બધાં વ્રત રત્ન જેવાં છે; નહીં તે ભારરૂપ છે. સંસારમાં સુખી છે એવાને પણ ધર્મ કરવાની જરૂર છે. ગરીબ હોય તે ભક્તિ કરે, આપણે તે પૈસા છે, તેથી સુખી છીએ. દુઃખી હોય તે ધર્મ કરે. એમ વિચારવું યથાર્થ નથી. સંસારનાં સુખ કે દુઃખ બધાં દુઃખ જ છે. “આત્માનુશાસન ગ્રંથ વૈરાગ્ય વધે એ છે, પણ પાછું તેવું વાતાવરણ જોઈએ. પહેલાં હું આણંદથી અહીં પ્રભુશ્રીજી પાસે આવતે ત્યારે પ્રભુશ્રીજીએ મને ‘આત્માનુશાસન' ગ્રંથ વાંચવા આપેલે. પછી આણંદ ગયે. બધું કામ પૂરું થઈ ગયા પછી થાક લાગતે તેથી સાંજે વિશ્રામ લેવા બેસતે. તે વખતે આત્માનુશાસન' ગ્રંથ વાંચતે, પણ ત્યારે ઊંઘ આવતી અને એમ લાગતું કે આ પુસ્તકમાં કંઈ રસ જ નથી. વાતાવરણ એવું હોવાથી એવું લાગતું. પણ અહીં આવ્યા પછી જ્યારે વાંચવા મળ્યું, ત્યારે લાગ્યું કે અહે ! આ તે કઈ અદૂભુત ગ્રંથ છે. ૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧, ૨૦૦૯ ત્યાં આફ્રિકા જવાનું છે તે જે સાત વ્યસનને ત્યાગ લીધે છે તે સાચવીએ. ત્યાં તે એવા સંગ મળે કે કંઈ ને કંઈ વ્યસન વળગી જાય. ત્યાં ભણવા જઈએ ત્યારે ખરાબ છોકરાની સાથે ભાઈબંધી ન કરીએ. સારે છોકરે મળે તે કરવી, નહીં તે ભણીને ઘેર આવવું. રવિવારે રજા હોય તે આપણે ધર્મનું ગેખવું. ભક્તિ કરવી. તત્ત્વજ્ઞાનમાંથી કે બીજામાંથી મેઢે કરવાનું વધારે રાખવું, કંટાળવું નહીં. બીજી વાત કરે તે વિકથા થાય; તેથી કર્મ બંધાય. રેજ થોડું ગોખવાનું રાખવું. પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે તે એક નેટમાં ઉતારી લઈએ. એમ કરતાં કરતાં ચાર પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધાં શાસ્ત્રોને સાર એમાં આવી જાય. ગેખે તે ધર્મધ્યાન થાય, વાંચે તે ધર્મધ્યાન થાય, વિચારે તે ધર્મ ધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે, આ મનુષ્યભવ હેડી જે મળે છે, તે અહીં જ પડયો રહેવાને છે, પણ જો તુરીને પિલી પાર ૩૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ બધામૃત જ રહે તે સંસારસાગર તર્યો કહેવાય. જગતમાં બધેય દુઃખ છે દુખ. તારા જેવડા છોકરા હોય તે બેડિંગમાં કપડાં વગેરે બધું સંભાળે છે ને? તેમ આત્માની વાત પણ સંભાળવાની છે. આપણું મૂળ ધન તે જ્ઞાનધન છે તે વધારવાનું છે. પ્રભુશ્રીજી એક વાત કહેતા. એક ગુરુને તારા જે શિષ્ય હતે. વિહાર કરતાં એક ગામડામાં ગુરુ શિષ્ય જઈ ચઢયા. ધર્મશાળામાં ઊતર્યા. પંથને શ્રમ ગુરુને લાગેલે દૂર કરવા શિખે છેડી સેવા કરી. અને ગોચરીનો વખત થતાં વસ્તીમાં જવા આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં ભિક્ષાએ જવાની તૈયારી કરી એક લત્તામાં શિષ્ય જતો હતો ત્યારે પાંજરામાં રહેલા એક પોપટે કહ્યું : મહારાજ પધારો.” શિષ્યને નવાઈ લાગી. પાંજરા પાસે ગયે ત્યાં પોપટે કહ્યું: “માજી, મહારાજ વહેરવા પધાર્યા છે. ત્યાં તે ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે ત્રણ છેકરાં બહાર આવ્યાં. વિનય સહ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઈતી ગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા ત્યારે પિપટે પૂછયું : “મહારાજ, તમારી સાથે કોઈ મોટા સાધુ છે?” શિષ્ય કહ્યું: “હા, મારા ગુરુજી છે.” પોપટે પૂછયું : “તે મારી એક વાત તેમને પૂછી કાલે જવાબ મને જણાવશે” શિષ્ય હા પાડી એટલે પોપટે કહ્યું: “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં? એટલું પૂછી લાવજે.” બીજેથી ડી ડી ભિક્ષા લઈ શિષ્ય ગુરુ પાસે ગયે. ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડ્યા. થોડીવાર હાથ–પગ હલાવી મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયે, શીત ઉપચાર કરવા લાગે. પછી ભાનમાં આવ્યા હોય તેમ બેઠા થયા. બન્નેએ ભોજન કર્યું. બીજે દિવસે ગોચરીને વખત થયો ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઈ ભિક્ષા માટે વરતીમાં ગયે. પોપટને બધી બીના કહી. પોપટ રામજી ગયે. મહારાજ ગયા પછી “ચીંચીં” શબ્દ કરી, પાંખો ફફડાવી, તે શાળીઆ પરથી પાંજરામાં પડી ગયે. છોકરાં આવીને જુએ તે પોપટ બેભાન જણાયે. તેથી પાંજરું છોડી અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને બધાં જમવા ગયાં. પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયો. આ રહસ્યમય કથા બહુ વિચારવા ગ્ય છે. તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યું છે. [“ગ્રંથ-યુગલ’’માંથી આ વાત કહી ને? તેને સ્ટીમરમાં બેઠા બેઠા વિચાર કરીએ કે આપણને આવી વાત શા માટે કહી હશે? હમણાં તને આ વાત નહીં સમજાય, પણ પછી સમજાશે. એટલું યાદ રાખજે કે મને જ્ઞાની પુરુષે એવી વાત શા માટે કહી હશે? બને તેટલે એને વિચાર કરે. ભૂલી ન જઈએ. ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૨, ૨૦૦૯ કોણ જાણે ક્યારે દેહ છૂટશે, તેની ખબર નથી. એક જણ ખાવા બેઠે હતે. કેળિયે લઈ મોઢામાં મૂકતો હતો એટલામાં દેહ છૂટી ગયે. જેમ ગધેડાનું પૂછડું પકડ્યું હોય અને લાત મારે તેય છોડે નહીં, તેમ જીવ સંસારમાં દુઃખ ભોગવે છે, તેમ છતાં તેને જ પકડી રાખે છે, છોડતું નથી. એક દિવસ પુરુષાર્થ કરવાથી કર્મ ખસે એવાં નથી. આખી જિંદગી સુધી કરે ત્યારે સે. જેમ નાને છોકરા માટીના બળદને, ઘેડાને, મટરને, Page #318 -------------------------------------------------------------------------- ________________ ર૯૧ રમકડાને આ મારું છે, આ મારું છે, એમ માને છે તેમ જીવ આખી જિંદગી સુધી મારું મારું કરે છે. થોડાક દિવસે બધું અહીં જ પડ્યું રહેશે. જગતમાં વિષયની ઈચછા પિષવાવાળા ઘણું વધી રહ્યા છે. તેમ ઉપર ઉપરથી આત્માની વાત કરે તેવા પણ ઘણા વધી રહ્યા છે. ઘણા એવા મળે છે કે વિષયની ઈચ્છા હોય અને ઉપર ઉપરથી આત્માની વાત કરે. કૃપાળુદેવે લખ્યું છે ને? “આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ.” (૨૧-૯૫) કે, કઠણ કઠણ જે લૌકિક શાસ્ત્રો છે સ્થાપત્ય, વિજ્ઞાન વગેરે, તેને જાણે છે અને કેટલાક આધ્યાત્મિક શાસ્ત્રો મેઢે કરી જ્ઞાની પુરુષનાં વચને લેકની સભામાં બેલે. લોકે તે બિચારા જાણતા નથી તેથી માને કે ઓહ! એના જેવું સમ્યક્ત્વ ક્યાં મળે ? એ તે મેટા જ્ઞાની છે. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૭, ૨૦૦૯ મુમુક્ષુ–અભવ્ય છે તે માનની ઈચ્છાથી શાસ્ત્રો ભણે છે. જે માન છે તે નવઘેયક સુધી કેમ જાય છે? માનની, ભેગની ઈચ્છા હોય તે નવગ્રેવેયક સુધી કેમ જાય? પૂજ્યશ્રી-વાસના રહી જાય છે. એ ઈચ્છતે નથી; પણ એ જગ મળે, માન મળે, તે રાજી થાય. અંદર વાસના છે, પણ બહારથી ઈચ્છા નથી. સંસાર સુખરૂપ છે એવી એને ભ્રમણું રહે છે. બરાબર સાધુપણું પાળે છે, પણ એને સમ્યકત્વ જે મેક્ષની રુચિ છે તે જાગી નથી. તેથી સંસારનાં સુખ સારાં છે એમ લાગે છે. તપસ્યા કરી, બધું કરી પાછો સંસાર ભાણું વળી જાય છે. સદ્ગુરુ સંસારને ઝેરરૂપ ગણે છે એમ એને થતું નથી. ભેગવે નહીં છતાં એને અવ્યક્તપણે સંસાર સારો લાગે છે. એની ઉડે ઈચ્છા રહે છે. થાય તેટલી કઠણાઈ વેઠે છે પણ રુચિ એને જુદી જ હોય છે. એ સમવસરણમાં જાય, પણ શું કરે? ત્યાં જઈને જુએ પણ ભગવાનનું સ્વરૂપ એને ખ્યાલમાં ન આવે. ઉપર ઉપરથી દેખે છે. શાસ્ત્રો વાંચી કરીને જ્ઞાની મળ્યા હોય તોય એ અભવ્ય જીવ ફરતો નથી. એવી સારી જગ્યામાં એનો જન્મ પણ થતું નથી. મનુષ્યભવ મળે, શાસ્ત્રો વાંચે પણ કરવાનું છે તે રહી જાય છે. સાધુપણું બરાબર પાળે છે, પણ વાસના રહી જાય, અવ્યક્તપણે વિષયભેગની વાંચ્છા રહ્યા કરે છે. અર્પણતા કરવાની છે, તે અહંભાવ-મમત્વભાવ દેહાદિમાં થાય છે તે મટાડવા કરવાની છે. કૃપાળુદેવે પણ લખ્યું છે. અર્પણભાવ કર્યા પછી મમત્વ ન રહે. જનકે અષ્ટાવક્રને તન, મન, ધન બધું સેપી દીધું. પછી અષ્ટાવકે એને કહ્યું કે તું મારું આ રાજ્યનું કામ કર. જનકરાજા આ ગુરુનું રાજ્ય છે, હું તે નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં તે ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું એમ કરી કામ કરતા, તેથી અહંભાવ મમત્વભાવ થતું નહોતું. અહંભાવ-મમત્વભાવ જો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું, રૂપાળું છે, તે ચાર કહેવાય. અર્પણ કર્યા પછી પિતાનું કંઈ ન મનાય. પુણ્યને લઈને બધું મળે છે. પુણ્યથી પૈસા મળી આવે, પણ એને સારા નથી Page #319 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત માનવા. પાપને પાપ જ જાણવું છે. અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મેક્ષ થાય નહીં. ધન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. લહમી બધી ક્ષણિક છે. “લક્ષમી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહો!” અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સાથે પાપ આવે. માટે કૃપાળુદેવનું શરણું લેવું. પૈસા પરથી રૂચિ ઓછી થાય તે સન્શાસ્ત્રમાં રુચિ થાય. પુરુષનાં વચને વાંચવાં, વિચારવાં, શ્રદ્ધાં. શ્રદ્ધવામાં કંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવા નિયમ રાખ્યું હોય તે ન છોડ. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું લાવીને પકડી રાખે તેય ન રહે, જતું રહે. કર્મ છે એમ બેલે છે પણ તેવી શ્રદ્ધા જીવને થતી નથી. હું કરું છું એમ થાય છે. ધનને સારું માને છે, બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય તે બધું જતું રહેવાનું છે. ચકવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વધારે છે. અનીતિ કરી પૈસા એકઠા કરે છે. તેથી પાપ કરી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તે છે, દુઃખી થવાને રસ્તો છે, સીધે રસ્તે નથી. ગમે તેટલી વિપત્તિ આવે; પણ ધીરજ રાખવી. ઘણુ ગભરાઈ જાય છે કે શું થશે? મરણ થશે? પણ ધીરજ રાખવી કે બહુ થશે તે શું? દેહ છૂટી જશે. ભગવાય છે તેટલું છૂટે છે. “થાય ભેગથી દૂર.” કઈ વખત અપવિત્ર વિચાર ન આવવા દેવા. અપવિત્ર વિચાર આવ્યું તે આર્તધ્યાન થયા વિના ન રહે. ધીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તે એને પાપને ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય હંમેશાં ન રહે, કોઈના ઉપર દેષ આરાપિત ન કરવા. મારે જ એવા કર્મને ઉદય છે. એવાં જ કર્મ બાંધ્યાં હતાં તેથી આવું થયું, એમ કરી ધીરજ રાખવી. મન છે તે એમનું એમ ઝટ વશ થઈ જાય એવું નથી. ધીમે ધીમે વશ થતું થતું થાય છે. આનંદઘનજી જેવા પણ ભગવાનને ફરિયાદ કરે છે? મનડું કિમ હિ ન બાજે, હે કુંથુજિન, મનડું કિમ હિ ન બાજે.” (આ. ૧૭) એવા મોટા મુનિઓને પણ મન વશ થવું અઘરું પડયું છે. મનને સ્મરણમાં જોડવું. ચિત્ત ન લાગે તે વધારે મોટેથી મંત્ર બેલઃ “સહજામસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ.....” એમ મનને થકાવી દેવું. જે ઈચછે તે આપવું નહીં. એની સામે થવું. પુરુષાર્થ કરે તે જિતાય એવું છે. પ્રમાદી થઈ જાય તે કંઈ ન થાય. કડવું વચન ન બેસવું. હિતકારી, પ્રિય અને વિનયવાળું વચન બોલવું. વચનથી વેર બંધાય છે. વિનયથી બેલવું. પ્રભુશ્રીજી કહેતા કે વન વેરીને પણ વશ કરે. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૪, ૨૦૦૯ સાચી વસ્તુ મળી અને પકડી લીધી તે એનું કામ થયું. આ સંસારમાં બધું લૂંટાઈ જવાનું છે. એથી છૂટી કઈ જ્ઞાનીએ કહ્યું તેમાં લય લાગી તે કામ થઈ ગયું. વૈરાગ્ય Page #320 -------------------------------------------------------------------------- ________________ સહુ ૫ વગર ઠેકાણું પડે એવું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તે જીવને માથાકૂટ કરવી પડે. પાતાળનું પાણી નીકળે એવું આ ભવમાં કરવું છે. આત્માને સ્પર્શ થાય એવું કરવું છે. આત્મા જાગે એવું કરવાનું છે. રત્નચિંતામણિ જેવો એકે કે મનુષ્યભવને સમય છે. કેઈ સમયમાં એને સમતિ થઈ જાય, કેઈ સમયમાં મુનિપણું આવી જાય, કેઈ સમયમાં શ્રેણું માંડે, કઈ સમયમાં કેવળજ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. આત્મા તે સિંહ જે છે, ગમે તેટલાં કર્મ બાંધ્યાં હોય તેય છૂટી જાય. જગતમાં સત્સંગ સત્સંગ કહેવાય છે પણ તેથી કામ ન થાય. અનંતવાર મનુષ્યભવ મળે, કેટલાય સત્સંગ જીવે કર્યા પણ કલ્યાણ થયું નહીં. ડાંગ વાગે ત્યારે ખેતરમાંથી પાડે નીકળે. તેમ તે સત્સંગ મળે આત્મા જાગશે ત્યારે એને કહેવાનું નહીં રહે. જ્ઞાનીની આજ્ઞાની ભાવના રાખવી. કેઈ જ્ઞાની મળે તે મારે તેમની આજ્ઞા ઉપાસવી છે એમ ભાવના રાખવી. નાનપણમાં પણ ધર્મ કરી લીધે તે સાથે આવે. જેને સમાધિમરણ થવાનું હોય તેને એવું સૂઝે છે. નાનપણમાં રંગ લાગ્યું હોય તે ઉગી નીકળે. બીજું બધું સ્વપ્ના જેવું છે. કશું સાથે ન આવે. કંઈ તપ કરે તે જીવને ઈચ્છા રેકાય. સવારે નિયમ કર્યો હોય કે મારે નથી ખાવું, તે ઈચ્છા ન થાય. એ બધાં સાધન છે. ન કરે તે ક્યાંથી થાય ? નિયમ કરવાથી જ્યાં મન પરોવવું હોય ત્યાં પવાય. આત્માના ઉદ્ધાર માટે જેટલે શ્રમ લેશે તેટલે કામ આવશે. નહીં તે ધમણની પેઠે શ્વાસોચ્છવાસ લઈ મરી જાય. જેટલું બળ હોય તેટલું જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં વાપરવું. શ્રદ્ધા પાકી કરી લેવી, તે પરભવમાં સાથે જાય. વાંચતાં આવડતું હોય તેને કૃપાળુદેવનાં વચને ઘણું કામનાં છે. એ ઉત્તમ છે. બીજા શાસ્ત્રો સંસ્કૃતમાં હોય તે સમજાય નહીં. કૃપાળુદેવે આપણે ભાષામાં બધું લખી આપ્યું છે. આત્મસિદ્ધિ મતીના હાર જેવી છે. ભાવથી ભણે તે કેટી કર્મ ખપી જાય. પૂનમને દિવસ અપૂર્વ છે. આત્મસિદ્ધિ જેને પુણ્ય હોય તેને સાંભળવા મળે. મોઢે કરી હોય તે ભૂલી ન જવું. સાચવીને રાખવી. ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૫, ૨૦૦૯ પચ્ચખાણ લઈને ભંગ ન કરવું. પહેલાં જ વિચાર કરે. આજે મારે ઉપવાસ કરે છે, તે શું કરવા માટે કરવાનું છે? તે સમજીને કરે. ઉપવાસને દિવસે વધારે વાચન, વિચાર, ધર્મધ્યાન કરવું. સંયમને માટે ઉપવાસ કરવાનું છે. ક્રોધ, માન, માયા, લભ અને પાંચ ઇન્દ્રિયના વિષય વશ કરે તે ઉપવાસ થાય, નહીં તે લાંઘણ છે. ન ખાય એટલે ઉપવાસ ન થાય. ઉપવાસ એટલે તે આત્માની પાસે વસવું. તિથિને માટે ઉપવાસ નથી કરે, આત્માને માટે કરે છે. ઉપવાસ ન થતું હોય તે બીજું તપ કરવું. સ્વાધ્યાય એ તપ છે. પ્રાયશ્ચિત એ પણ તપ છે. મહાપુરુષોને વિનય કરીએ તેય તપ છે. વૈયાવૃત્ય કરીએ, ધ્યાન કરીએ, કાઉસ્સગ્ન કરીએ તેય તપ થાય. એ બધાં તપ છે. ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવ તેરમા વર્ષ પછી તે ધર્મમાં એટલા બધા ઊંડા ઊતરી ગયેલા કે ગાંધીજી Page #321 -------------------------------------------------------------------------- ________________ ધામૃત પણ તેમને પિતાના ઉપકાર માનતા અને કૃપાળદેવની જયંતી મનાવતા. ગાંધીજી લખે છે કે અહિંસાધર્મ જે શીખે હેલું તે આ રાયચંદભાઈ (રાજચંદ્રજી) પાસે શીખે છું. ગાંધીજીને જે બ્રહ્મચર્ય વગેરેના ભાવ થયેલા તે શ્રીમદ્ રાજચંદ્રને લઈને. પૂર્વની કેટલીક કમાણુ હોય તે જીવને સાંભરી આવે. નાની ઉંમરમાં જૈનધર્મનું રહસ્ય એમણે પ્રગટ કર્યું. મૂળ વસ્તુ હતી તે બધી એમણે જ્ઞાન થયેલું તેના આધારે કહી. એ જૈનધર્મના સુધારક કહેવાય છે. લેકે રૂઢિમા પડ્યા હતા અને મૂળ વસ્તુ ભૂલી ગયા હતા. તે સુધારવા એમણે બધું લખ્યું છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં ૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૮, ૨૦૦૯ ક બીજાને દુઃખી કરી પિતે દુઃખી થાય છે. બીજાને દુખ થાય એવું રળે તે તે પણ પાપનું કારણ છે. અશાતા વેદની બંધાય છે. દાન છે તે વાવવા જેવું છે. એક દાણે વાવે તે હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું તે ચેરી છે. દાન કરે તે પુણ્ય થાય છે, અદત્તાદાનથી પાપ થાય છે. મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષધદાન, અભયદાન, આહારદાન એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવાયેગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણું વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તે સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનું ય ન રહે. ભેજરાજા બહુ ઉદાર હતા અને ગમે તેને મેટી મેટી રકમો ઉદારતાથી દાનમાં આપતે. તેથી મંત્રીએ એને સમજાવે એમ વિચારી સિંહાસન પર “આપત્તિને વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. રાજા સમજી ગયા કે દાન દેવાને નિષેધ કરે છે, તેથી ઉત્તરમાં રાજએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દેવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય. રાજાએ તેને ઉત્તર એમ લખાવ્યું કે, “દુર્ભાગ્યને ઉદય થશે તે તે વખતે લદ્દમી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા.” પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેને સદુપયેગ કરે તે સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તે દાન દેનારા સુખી થાય અને લેનારા પણું સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તે નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે. [“ચારિત્ર ચક્રવત” વંચાતાં] ૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૦, ૨૦૦૯ હવે ચેથા વ્રત સંબંધી કહે છે. મૂળ વ્રત તે અહિંસાવ્રત છે, તેને પિષવા બીજાં વ્રતે છે. મૈથુનમાં પણ હિંસા છે. તેથી ત્યાગવા કહ્યું છે. નિશ્ચયથી તે આત્મામાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પણ તે માટે વ્યવહારબ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તે બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી Page #322 -------------------------------------------------------------------------- ________________ સંપ૭ ૫ ૨મ કહેતા ગ્યતા લાવે, યેગ્યતા લા. એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમને પાયે સત્ અને શીલ છે. ડુંક પણ સાંભળીને વિચારવું. બધું જવા ન દેવું. આ કાનેથી સાંભળી આ કાને કાઢી ન નાખવું. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા] ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૯ બ્રહ્મચર્ય વિષે વંચાય છે, તે બધાએ લક્ષ રાખીને સાંભળવાનું છે. પાંચ ઈન્દ્રિયના વિષયમાં મુખ્ય સ્પર્શમાં જીવ આસક્ત થયેલ છે. એથી છૂટવા બ્રહ્મચર્ય કહ્યું છે. એમાં જેને જ્યાં તેને બધામાં જય થાય એવું છે. પાંચ મહાવ્રતમાં મુખ્ય બ્રહ્મચર્ય છે, તે મુશ્કેલ છે. જે અઘરું છે તે પહેલાં કરવું. આત્મસ્વરૂપમાં લીનતા થવા તપ વગેરે કરું કે જેથી વિષયમાં ન જાઉં એ લક્ષ રાખ. આત્મા પરમાનંદરૂપ છે. બીજું બધું દુઃખ છે. કામને મને જ કહ્યો છે. શરીર જડ છે તે સુખનું કારણ નથી. પિતાના આત્માને શરીરથી ભિન્ન જાણે તે બીજાને પણ ભિન્ન જાણે. મૂળ વસ્તુ જાણવાની છે. દેખાય છે તેમાં કંઈ માલ નથી. સાચી વસ્તુ જ્ઞાની પાસે સમજવાની છે. પણ તે બ્રહ્મચર્ય વગર સમજાશે નહીં. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ બ્રહ્મચર્યમહાવ્રત વિષે વાત છે. મોટા મોટા ઋષિએ પણ ચળી ગયા છે. પાંચ મહા વ્રતમાં બ્રહ્મચર્ય બહુ અઘરું છે. બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે. બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા એક તિલોત્તમા અપ્સરાને ઈન્દ્ર મોકલી. તે ત્યાં બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી ને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચેટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જેવાની ઈચ્છા થઈ તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડયું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મેટું બનાવવાની ઈચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઈ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તે ન થયું, પણ તેને બદલે ગધેડાનું મોટું થયું. મેટા દેવે પણ કામવિકારને વશ થઈ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંધાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઈચ્છે તેને એ ઈચ્છે તે એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણ મોટા દે કહેવાય છે. તેમાં બ્રહ્મા મેટા, તે પણ કામવિકારથી ચળી ગયા. વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બધી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષે એને જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિ પાછું આત્મજ્ઞાન હોય તે ચીથી ચળે નહીં. નહીં તે બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારે મારી નાખ્યું હોય તે પણ સિદ્ધષધિથી સજીવન થઈ જાય છે. તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછે સજીવન થઈ જાય છે. ૪૯ શ્રીમદ્દ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૯ અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે. એથી કર્મ બંધાય છે. તેથી જન્મવું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બધામૃત મરવું પડે. વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભ સુધી વિરોધ થયે. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંધે કેટલી લડાઈઓ થઈ! જે બ્રહ્મચર્ય હૃદયમાં બરાબર વસી જાય, તે સંસારનું મૂળિઉં ઊખડી જાય. સંસારનું મૂળિઉં ભેગ છે. તે જે ઊખડી જાય તે પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવાપીવાની ઈચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે છે. ૫૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૬, ૨૦૦૯ ધર્મ આપણે છે તે ભૂલી જવાય છે. પ્રભુશ્રીજીને કંઈ લેવાદેવા ન હતી. પોતે પિતાનું કરીને બેઠા હતા. આ બધું આશ્રમ વગેરે સ્થાપ્યું તે બીજા જીના ઉપકાર માટે પ્રભુશ્રીજી ન હોત તે કૃપાળુવનું બધું સાહિત્ય પુસ્તકમાં જ રહેત. પુસ્તક પણ હાથ આવવું મુશ્કેલ થાત. કૃપાળુદેવે કહ્યું છે કે મુમુક્ષુએ એ દઢ નિશ્ચય કરવાને છે કે “સત્સંગ જેવું કલ્યાણનું કઈ બળવાન કારણ નથી.” (૩૭૫). આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્સંગ જેવું બીજું એક સાધન નથી. | મુમુક્ષુ–સત્સંગની ભાવના હોય છતાં સત્સંગ ન મળતું હોય એવા સંગે હોય તે શું કરવું ? - પૂજ્યશ્રી–બાંધેલાં કર્મ હોય તે તે ભેગવવાં પડે, પણ નિરંતર સત્સંગની ભાવના કરવી. ક્યારે સત્સંગ થાય! જ્યારે સત્સંગ થાય! એમ ભાવના કરવી. જીવને પોતાના હિતનું ભાન નથી તેથી બીજી ભાવના કરે છે. અહીં રહેવામાં લાભ છે, તે બીજે ક્યાંય નથી. બધાને સત્સંગ હિતકારી છે. કરવાનું તે મૂળ શ્રદ્ધા છે. રસ લાગે તે પછી ગમે તે રસ્તે સત્સંગ કરે. સત્સંગે જેવા ભાવ થાય છે તેવા ક્યાંય થતા નથી. કૃપાળુદે ઠેકાણે ઠેકાણે સત્સંગ ગાય છે. કૃપાળુદેવ જેવા પણ સત્સંગને ઈચ્છે છે. સત્સંગની ગરજ રાખવી. નવરાશ મળે કે તરત આવી જવું. રોજ નિયમિત વાંચવાનું રાખવું. ૫૧ શ્રીમદ્ રા. આ. આગાસ, ભાદરવા વદ ૨, ૨૦૦૯ બધાને માથે મરણ છે. જ્યારે દેહ છૂટશે એની ખબર નથી. મરણ મારી પાસે જ છે એમ સમજીને જ્ઞાની પુરુષે કહ્યું તે સ્મરણ કરવું. સ્મરણ કરતાં દેહ છૂટે તે સમાધિમરણ થાય. એક ભવ સમાધિમરણ થાય તે પછીના દરેક ભવે સમાધિમરણ થાય. હરતાં ફરતાં, કામ કરતાં પણ સ્મરણમાં ચિત્ત રાખવું. એ આત્માને કામનું છે. બીજું સાથે ન આવે. ગરજ રાખી એટલું કરે તે મનુષ્યભવ સફળ થાય. પ્રભુશ્રીજીએ છેલ્લે એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી સ્મરણમાં ચિત્ત રાખવું. એ લાગ ફરી મળ મુશ્કેલ છે. એ ટકાવી રાખે તો સમાધિમરણ થાય. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” નિશ્ચય લક્ષમાં રાખીને સાધના કરવાં. જે કરવું છે તે આત્માર્થે કરવું. મનમાં કચરો ભર્યો છે તે બધે કાઢી નાખવાનું છે. ભૂલ્યા વિના છૂટકો નથી. ભાસે દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” Page #324 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ પ ૨૯૭ મ કહી દીધા. હવે કરવું એના હાથમાં છે. ક્રેડ અને ઇન્દ્રિયોને પાષવી નથી. પેાતાના આત્માને ઠપકો આપી ચેતાવવાના છે. પ્રમાદમાં જીવ ઘણું! કાળ ગાળે છે. પ્રમાદ છેાડીને જ્ઞાનીએ કહ્યું તે કરવું છે. ભલે થાડું થાય તો થાડું પણ ખેંચ એ રાખવી. ચીવટ જોઈ એ. સંસારનું સ્વરૂપ એવું છે કે જીવને પકડી લે, હાડે નહીં. પણ જો આત્મા મળવાન થાય તા છૂટે. બધાને રાજી રાખવા જાય તે છૂટે નહીં. જગતને રૂડું દેખાડવા તા ઘણુ કર્યું; પણ હવે આત્માને રૂડુ' દેખાડવા કરવાનું છે. જીવ ચેતે તેા સહજ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. પેાતાને પેાતાનું હિત કરવાનું છે. આત્માને હિતરૂપ થાય તે કરવાનું છે. જ્યાંસુધી શરીર ચાલે ત્યાંસુધી ભક્તિ કરી લેવી. આપણા મનુષ્યભવ લૂંટાઈ જાય છે માટે મનુષ્યભવ સફળ કરવા. જે ધારે તે મનુષ્યભવમાં કરી શકે છે. દઢપ્રહારીએ કેટલાં પાપ કર્યાં, પણ અળિયા થયા તે તે ભવમાં જ મેક્ષ થઈ ગયા. પૈસા ને મેાક્ષ એય ન મળે. જીવને મેાક્ષનું માહાત્મ્ય લાગ્યું નથી. સત્સંગ વિશેષ કરે તે માહાત્મ્ય લાગે. અંદરથી આત્મા ઝંખે કે હુવે છેાકરવાદ કરવે। નથી. ઘણા દહાડા ગયા પણ હવે કામ કરવું. સત્પુરુષના યાગ થયા તેને પોષે તે કામ થાય; આત્મા દોષને પોષે છે. દોષને ઢાંક ઢાંક કરે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય બધામાં જીવા છે. હિંસા થાય તેથી પાપ અંધાય છે, તે ભેગવવું પડે છે. પૈસા તે અહીં જ પડયા રહેશે. કંઈ આત્માનું હિત કરવું, પાપ છેડવાના લાગ આવ્યા છે. જીવને વિચાર નીં. સત્સંગે કઈ સાંભળવા મળે તે વિચાર જાગે, “જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણું.” પૈસાટકાની સંભાળ રાખે છે, પણ આત્માનું કંઈ નહીં. જીવ પૈસા પૈસા કરે છે, એના હિસાબ રાખે છે; પણ આત્માની કંઈ કાળજી નથી. કંઈક સારા વિચાર આવે તે ભાવના થાય કે મને સત્પુરુષના ચૈાગ થયા છે તે આત્માનું કામ થાય એવું છે. પગ મૂકતાં પાપ છે. કર્મ બધાય એવી સ્થિતિમાં કેટલા કાળ ગાળ્યો છે ! હવે પાછળના ભાગ સત્પુરુષની આજ્ઞામાં ગાળે તાય કામ થાય એવું છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તા સહુજમાં હમણાં જ તેને આત્મજન્ટંગ પ્રગટે.” (૫૬૯). જીવને ગરજ ન જાગે તે મનુષ્યભવ ફૂટી અદામનેાય નથી. કરવા જેવું ન કર્યું તેા નકામું છે. જાગ્યા તા ચિંતામણિરત્ન જેવા મનુષ્યભવ છે. એક ક્ષણ પણ રત્નચિ‘તામણિ છે. સત્સંગ હાય તે પુરુષાથ જાગે. [ચારિત્ર ચક્રવતી” વંચાતાં] પર્ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૬, ૨૦૦૯ સ જીવ પ્રત્યે મૈત્રીભાવ કરવેા. કોઈ આપણુને પ્રિય હાય તેનું દિલ દુભાય એવું આપણે કરતા નથી, તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવ કરવા. એક મૈત્રીભાવના હૃદયમાં ચાંટે તે એ અપૂર્વ વસ્તુ છે. મૈત્રીભાવ ભાવે એથી રિદ્ધિએ પણ ઉત્પન્ન થાય છે. જરા પણ ગુણુ દેખાય તે બહુમાન થાય તે પ્રમાદભાવના છે. પ્રમેાદ એ ભક્તિનું ખીજું રૂપ ૩૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ બધામૃત છે. પુરુષનાં વખાણ કરે ત્યાં પ્રભેદભાવ છે. પરના પરમાણુ જેટલા ગુણને જોઈને તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે–પિતાનું હૃદય વિકસાવે છે, એવા સંતપુરુષે હોય છે. સ્વાર્થને માટે પ્રમોદ થાય તે સ્વાર્થ છે, માયા છે. બીજાના ગુણે જોઈને આનંદ પામવાથી લાભ છે. એ પિતાના ગુણો ઉત્પન્ન થવાનું કારણ છે. જે દુઃખી હોય તેને જોઈને કરુણભાવ આવે, તેથી તેને જેનાથી પીડા હોય તે કારણે નિવારણ કરવાં તે કરુણભાવ છે. બીજા જાને મદદ કરવાના ભાવ તે કારુણ્યભાવના છે. કેઈ શિખામણ આપે તેય માને નહીં એવા તથા દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારા હોય તેઓને જોઈને ખાટું ન લાગે, મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થભાવ છે. મધ્યસ્થ રહેવું, એ ઉત્તમ વસ્તુ છે, નહીં તે વેર બંધાય. જેમાં સગુણ ન હોય એવા પ્રત્યે રાગ ન કરે અને ઠેષ પણ ન કરે તે મધ્યસ્થભાવ છે. પિતે જેની ઉપાસના કરતે હોય તેની કેઈ નિંદા કરે તે દ્વેષભાવ થઈ જાય છે. એવું ન થવા દેવું. એથી કર્મ બંધાય છે. મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માયસ્થ એ ચારે ભાવના દરેક ધર્મમાં હોય છે. તીર્થંકરનામકર્મ બાંધે છે તે સેળ કારણભાવનાથી બાંધે છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાત]. ૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૯ ઈન્દ્રિયના વિષયેમાં ઈષ્ટ અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઈન્દ્રિય રોકવા માટે મનને મંત્રમાં જેડે તે આડાઅવળી જેવા કરવામાં ન જાય. મન કાય તે ઈન્દ્રિયે જિતાય. “જ્ઞાને બાંધ્યું મન રહે.” મોક્ષમાર્ગે જવા માટે ભૂમિ વૈરાગ્ય છે. એ હોય તો જગતમાં વૃત્તિ ખેંચાય નહીં. વૃત્તિ એ મનની પરિણતિ છે. વૃત્તિ એ ભાવમન અથવા આત્મા જ છે. એને ન જાણે તે ભાવ ક્યાંય રહે. જ્ઞાન હોય તો મન આત્મામાં રહે છે. ઇન્દ્રિયે વશ ન થતી હોય અને “મારે જવું છે એમ કરે તે મેક્ષ ન થાય. ઈન્દ્રિયે તે એક એક એવી છે કે નરકે લઈ જાય. કાચબે પિતાના અંગેપગને ઢાલમાં સંકેચી રાખે છે તેથી એને કંઈ બાધા ન થાય, તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિ ને વિષથી સંકેચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયે છે તે પાંચ તરવારે છે. માથું કાપી નાખે એવી છે. પાંચ ઇન્દ્રિમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તે મેક્ષ કેમ ન થાય? આત્મામાં વૃત્તિ રહે તે બે ઘડીમાં કેવળજ્ઞાન થઈ જાય. ઈન્દ્રિયેથી આનંદ મેળવવા જાય, પણ એ તો ક્ષણિક છે. ઈન્દ્રિયના વિષયે નાશવંત અને કર્મ બંધાવનારા છે. ક્ષણિક સુખ માટે છે કેટલું કષ્ટ વેઠે છે! નાશવંત વસ્તુઓને માટે મનુષ્યભવ ગુમાવ નથી. એથી સંતોષ થાય એવું નથી. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિનાં સુખ એને ઝેર જેવાં લાગે. “આત્માથી સૌ હીન” એમ લાગે. એક જે જંગલમાં રહેનારા મુનિ સુખ ભેગવે છે, તેને અનંતમે ભાગ પણ ઈન્દ્રનું સુખ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે –“નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. ચાલે ત્યારે— (તે ઈન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી) તે પણ પરમ દુઃખી હતે.” (હા. ૧–૫). જડ એ પરવસ્તુ છે. તેના રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શને ગ્રહણ કરનાર એવી ઈન્દ્રિયે તે ચોર છે. તેને મનવચનકાયા દ્વારા મુનિ રેકે છે. એટલે મનને પાંચ ઇન્દ્રિયોમાં જવા ન દે, ઈન્દ્રિય Page #326 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહુ પ ૨૯૯ પોષાય તેવાં વચન ન ખેલે, કાયાથી તેવી પ્રવૃત્તિ ન કરે. જેમ સિપાઈ ચારને પકડે તેમ મુનિ ઇન્દ્રિયાને વશ કરે છે. વિવેક વૈરાગ્ય હૈાય તે ઇન્દ્રિયા જિતાય. ઇન્દ્રિયનુ' સુખ પુણ્યને આધીન છે. મેાક્ષમાં સુખ છે તે પરને આધીન નથી. એકાંત સુખી મુનિ વીતરાગ છે. વીતરાગતામાં જેવું સુખ છે તેવું કાંય નથી. સિદ્ધ ભગવાનને જે સુખ છે તે ઉત્કૃષ્ટ છે. અનંતકાળ રહે તેવું છે. ૫૪ શ્રીમદ્ ર।. આ. અગાસ, ભાદરવા વદ ૧૦, ૨૦૦૯ જેમ જેમ પુદ્ગલની અનુકૂળતા વધતી જાય છે, તેમ તેમ પેાતાનું સુખ ભુલાતું જાય છે. જેમ સાંસારિક સાધના વધે છે, તેમ એને સુખ ઘટે છે. જીવને પછી પરાધીનતા થઈ જાય છે. એટલી ચંચળતામાં સ્થિરતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. એને ઊંઘ પણ ન આવે. આ સુખ દેખાય છે તે બધું મૃગજળ જેવું——ઝાંઝવાનાં પાણી જેવુ છે. વિશાળષ્ટિ નથી તેથી તાત્કાલિક સુખા જીવાને પ્રિય લાગે છે, આત્માના સુખની પ્રિયતા નથી. ઇન્દ્રિયામાં સુખ નથી, છતાં કલ્પનાને લઈને સુખ માને છે. મેાક્ષમાર્ગોમાં ઇન્દ્રિયે શત્રુ ગણાય છે. એ રાકાય તે મેાક્ષનું કામ થાય. ઇન્દ્રિયાના સુખમાં જીવ જો લલચાયે તે જે કરવાનુ છે તે ન થાય. માટા મેાટા રાજાએ વિલાસમાં પડચા રહેવાથી પતિત થયા. જ્ઞાન વૈરાગ્ય હાય તે વિષયામાં તણાઈ ન જાય. વૈરાગ્ય એટલે ઇન્દ્રિયામાં આસક્તિ ન હોય અને આત્મજ્ઞાન હૈાય તે એને કાઈ ઠગી ન શકે, “માત્ર દષ્ટિકી ભૂલ હૈ” શરીર સુંદર દેખાતું હાય પશુ વિચાર કરે કે શરીરમાં શું છે? તેા કે હાડ, માંસ, ચરખી, લેાહી વગેરેથી ભરેલું છે, તે મેહ ન થાય. શરીર ઊલટું ફેરવી નાખે તે એને સામું જોવાનું ચ ન ગમે. માત્ર ચામડીને લઈને જીવને મેહ થાય છે. વસ્તુ સુંદર નથી પણ ઉપરથી જોતાં જીવને માડુ થાય છે. ખરા ઇન્દ્રિયજય રાગદ્વેષ ન થાય ત્યારે કહેવાય. રાગદ્વેષ ન થાય તે જુએ તેય જોતા નથી, સાંભળે તેાય સાંભળતે નથી, ચાખે તેય ચાખતા નથી, સૂંઘે તાય સૂંઘતા નથી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહેવાય છે. જેણે ઇન્દ્રિયાને વશ કરવી હોય તેણે શું કરવું? તે કે જે વસ્તુઓ ઇન્દ્રિયાને પ્રિય હાય તે વસ્તુએથી દૂર રહેવું. એ પ્રસંગથી દૂર થવાય એવું ન હાય તે! એના વિચારામાં મન ન રાખવું. એઠાં બેઠાં મંત્રનુ સ્મરણ કરે તે કમ છૂટે. વૈરાગ્ય રહે તે બંધન ન થાય. મન જિતાય તે જ ઇન્દ્રિયા જિતાય. મન એ સારા-ખાટાના સંકલ્પ–વિકલ્પ કરે છે. જેવી એની રુચિ હેાય તે પ્રમાણે ઇન્દ્રિયા કામ કરે છે. “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું.” (આ૦ ૧૭) મનને વશ કરે તેા જીવ ત્રણ લેાકના નાથ થાય એવું છે. ઈન્દ્રિયા તને જીતવા આવી છે, તેને તું જીત. મન માંકડા જેવું છે તેને વશ કર. એ જિતાશે તે અધું જિતાશે. લેાકેાને વેશ આદિ દેખાડવાનું ન કર. માહ્ય દૃષ્ટિ છેડી આત્માનુ હિત કર તે તારું સાધુપણું સફળ છે, એમ કુંદકુ ંદાચાય કહે છે. મુમુક્ષુ—સ્વચ્છ ંદ રાકવા એટલે શું? પૂજ્યશ્રી–પેાતાની સમજણે વર્તે છે, તે ફેરવી જ્ઞાનીએ જાણ્યું તે માનવું, જ્ઞાનીની Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ બોધામૃત આજ્ઞાએ વર્તવું. હું કંઈ જાણતું નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું તે સમતિ થાય. કૃપાળુદેવ જાણે છે, એમ રાખવું. સ્વચ્છેદે વર્તતાં જ્ઞાની પુરુષ પણ ડરે છે. દષ્ટિ ફેરવવાની છે. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા પ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૯ “બાબાઇ ધ ગાળા તા.” પોતાની મેળે કરે તેના કરતાં જ્ઞાનીની આજ્ઞાથી કરે તે ધર્મ પ્રગટ થાય. પુણ્યનો ઉદય થાય, ત્યારે અહીં આવવાનું બને છે. ભાવના હોય તે એ જેગ મળી આવે. બધું ડહાપણુ મૂક્ય છૂટકે છે. સીધા થવું પડે. અહંકાર જે બહુ મુશ્કેલ છે. સાધુ તથા શ્રાવકનાં છ આવશ્યક કહ્યાં છે. આવશ્યક એટલે અવશ્ય કરવા ગ્ય. એને બીજો અર્થ અવશ્ય એટલે જે પાંચ ઇન્દ્રિયને વશ નથી એવા સાધુ કે શ્રાવકને કરવા યોગ્ય એમ પણ થાય છે. ૧. સામાયિક એટલે સમતા, ૨. સ્તવન એટલે ચોવીશ તીર્થકરની સ્તવના, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, પ. પ્રત્યાખ્યાન, ૬. કાત્સર્ગ. જેને મોક્ષે જવું છે તેને સમભાવ વગર મેક્ષ નથી. પહેલામાં પહેલી સમતા. સમતા, સામાયિક, સમભાવ એ એક જ છે. પિતે રાગદ્વેષ કરે છે તેથી ભવ વધે છે. એ છેડે તે કેવળજ્ઞાન થાય. “હું દેહાદિ સ્વરૂપ નથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨) આ જીવની સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગદ્વેષ થયા કરે છે. જ્યારે એમ થાય કે મારે રાગદ્વેષ નથી કરવા, ત્યારે સમભાવ આવે. ગમે તે અવસ્થા આવે પણ જે થાય તે ભલું માનવામાં આવે, તે એને ઈષ્ટ–અનિષ્ટપણું ન થાય. એમ સમભાવમાં રહે તે છૂટે. સામાયિકના છ ભેદ કહે છે. ૧ સચિત્ અચિત સોનું માટી વગેરે કઈ દ્રવ્યમાં રાગદ્વેષ ન થાય તે દ્રવ્યસામાયિક, ૨ કઈ ક્ષેત્રમાં અનુકૂળ પ્રતિકૂળ ન મનાય તે ક્ષેત્ર સામાયિક, ૩ કઈ કાળમાં ઈષ્ટઅનિષ્ટ ન થાય તે કાળ સામાયિક, ૪ કોઈ પ્રત્યે રાગદ્વેષ કષાયભાવ ન થાય તે ભાવસામાયિક, ૫ કેઈ શબ્દ કે નામમાં રાગદ્વેષ ન થાય તે નામસામાયિક, ૬ કોઈ પ્રકારની સ્થાપનામાં સારી ખરાબ ન મનાય તે સ્થાપના સામાયિક. બહારથી સામાયિકપણું દેખાતું હોય પણ અંદર સમભાવ ન હેય તે સામાયિક નથી. હોય તેવું જાણવામાં દેષ નથી, રાગદ્વેષ કરવા તે બંધનું કારણ છે. સમભાવ વગર મુનિપણું, શાસ્ત્રાભ્યાસ બધું નકામું છે. સમભાવ કરવા માટે બધું કરવું છે. સમતાભાવથી અનાકુળ રહેવું તે સામાયિક છે. પ્રથમ તે રાગદ્વેષ થવાનાં નિમિત્તને છેડે, રાગદ્વેષ ન થવા દે, તે સમભાવ રહે. સુખ દુઃખ સમાન લાગે, સુખ પણ દુઃખરૂપ લાગે ત્યારે સમતા આવી કહેવાય. ભગવાનની પ્રતિમા છે, તે સમભાવની જ મૂર્તિ છે. જેનામાં સમભાવ છે, તેમાં દષ્ટિ રાખે તે સમભાવ આવે. સમજીને સમાય તે સમભાવ આવે. રાગદ્વેષ એ મજા છે, એ સમાઈ જાય તે સમભાવ આવે. ગમે તે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ, એમ જે હોય તેને સમભાવ આવે. સમભાવ આવે તે પર માત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. જાની અપેક્ષાએ જુએ તો કાચ અને હીરે બરાબર છે, કારણ કે બન્ને જાણતા નથી. જ્ઞાનીને વિવેક થયો છે તેથી જીવને જીવ અને જડને જડ જાણે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સંગ્રહ ૫ છે. કાચ અને હીરે દ્રવ્યથી સરખાં જાણે છે તેથી જ્ઞાનીને રાગદ્વેષ થાય નહીં. તેથી પર્યાયથી તેને સરખાં જાણે એમ નથી. જેમ હોય તેમ જાણે પણ રાગદ્વેષ ન કરે. અજ્ઞાનને લઈને રાગદ્વેષ થાય છે. અજ્ઞાન જાય તે પછી રાગદ્વેષ થવાનું કંઈ કારણ રહેતું નથી. જ્ઞાન છે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, પણ રાગદ્વેષ ન કરે. રાગદ્વેષ ન કરે તે સુખી થાય. આત્મદષ્ટિ જેની થઈ છે એ યોગી હોય તેને રાગદ્વેષ ન થાય. નહીં તો નિમિત્તવાસી જીવ છે. મૂળ દ્રવ્ય ત્રિકાળ રહે છે. જેને દ્રવ્યદૃષ્ટિ થઈ છે તેને રાગદ્વેષ ન થાય. જેને રાગઠેષ થતા નથી તે ત્રણ લેકના નાથ થાય છે. “જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ છે છે તેટલા હલકા સંભવે.” (૮૫) જગતના જ પગલિક મેટાઈ ઈચ્છે છે, તે હલકા છે. જે કશું ઇચ્છતા નથી, તે મોટા છે. જેને આત્માનું માહાસ્ય લાગ્યું તેને “સકલ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન” લાગે છે. જેને આત્મદષ્ટિ થઈ છે તેને કોઈપણ પ્રકારને ભય નથી. આત્માને નાશ કરી શકે એવું જગતમાં કશું નથી. બીજી વસ્તુ “મારી માની ત્યાં ચિંતા ફિકર ઊભી થાય. “હું અને મારું થાય ત્યાં મિથ્યાત્વ આવી ઊભું રહે. સમભાવથી મોક્ષ થાય. “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંય; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાય.” (૯૫૪) એટલું જ કહેવું છે. મૂળ વસ્તુ આ છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાત] ૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ બધું પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે કરવાનું છે. વૃત્તિ શુદ્ધ કરવા માટે આવશ્યક કહ્યાં છે. ભગવાનને વંદન કરવાથી શુભકર્મ બંધાય છે. બધું કરીને કરવું શું? આત્માને શુદ્ધ કરે છે. ગમે તે ક્રિયા, દાન, તપ, જપ કરે, પણ જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય, ત્યાં સુધી મેક્ષ થાય નહીં. લેગ ભેગવતે ન હોય તેમ છતાં કામ ક્રોધાદિમાં રહેતું હોય તે મનથી કર્મ બાંધે છે. મન બહુ ચપળ છે. એને સ્થિર કરવું. બહુ ચેતવા જેવું છે. નિરંતર ચિત્તની શુદ્ધિની જરૂર છે. ચિત્ત શુદ્ધ કર્યા પછી ભક્તિ થાય. રાગડા તાણ્યાથી કંઈ ભક્તિ થતી નથી. એ તે મન સ્થિર કરવા માટે મોટેથી બોલવાનું છે. નહીં તે કાત્સર્ગમાં જેટલે લાભ છે તેટલે મોટેથી બોલવામાં નથી. બે ઘડી જે સમતા રહે તે એને કેવળજ્ઞાન થઈ જાય. એ બે ઘડી પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે. તીર્થકર મહાવીર સ્વામીને પણ એ બે ઘડી માટે બાર વર્ષ રાહ જોવી પડી. ઋષભદેવને હજાર વર્ષ સુધી રાહ જોવી પડી. મેઢે ગમે તેમ કહે કે મન વશ કરું, પણ એ વશ કરવું બહુ મુશ્કેલ છે. ચિત્તને રેકવા ભક્તિ છે. એમાંય જે ચિત્ત ન રહે તે જીવ દુર્ભાગી છે. ભગવાનનું સ્વરૂપ વાણીમાં આવે એવું નથી, પણ ભગવાનના સ્વરૂપને બતાવનારા નામનું પણ સમરણ રહે તે નિર્મ. ળતા થવાનું કારણે થાય. ભાવના કરવા માટે સ્તવન, વંદના કરવાનું કહ્યું છે. મંત્ર, ભક્તિ એ બધાં જીવને નિર્મળ કરવા માટે કહ્યાં છે. ભગવાનના પવિત્ર ગુણોને ગાવા તે સ્તુતિ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બેધામૃત છે. એમના ગુણોનું જે વખતે ઉચ્ચારણ કરે તે વખતે એને શુભ ભાવ હોય છે. સ્તુતિ કરવાગ્યે ભગવાન શુદ્ધ છે. ભગવાનની સ્તુતિના શબ્દો શુભ અને સ્તુતિ કરનાર શુભ હોય તો પછી એનું ફળ થાય જ. પિતાના આત્માને નિર્મળ કરવા, કોધાદિ દૂર કરવા સ્તુતિ છે. તેને બદલે અત્યારે, હે ભગવાન! મને પૈસા આપજે, છોકરાં આપજે એમ પોતાના ચોપડા ઉઘાડે છે. દેરાસરમાં જતાં મૂકવાનું છે, તે જ ત્યાં જવા માગે છે. ભગવાન વિતરાગ છે, આપણે વીતરાગ થયું છે. વિકારમાં તણાવું નથી. આત્મામાં શુભ ભાવ ન આવે, આત્મા ઉન્નત ન થાય ત્યાં સુધી બરાડા પાડ્યું શું થાય ? ભાવની ખામીથી જીવ તરત નથી. કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ.” (આ૦ ૧) એને બદલે કપટ રાખે છે. બીજી વસ્તુઓ જેઈને જીવને આનંદ આવે ત્યાં આગળ ભક્તિ રહેતી નથી. “જ્યાં રામ ત્યાં કામ નહીં, અને કામ ત્યાં રામ નહીં.” બેય એક ઠેકાણે ન રહે. કૃપાળુદેવ ગમે તે લખે તે પહેલાં છે કે જિન એમ લખીને પછી બીજું લખે. ભગવાનને સંભારીને જ લખે છે. સમકિતી જીવો જેને માટે તેની પ્રાર્થના કરે તો આત્માનું કામ થાય. અને મિથ્યાત્વી જેને માનતો હોય તેવા દેવેની પ્રાર્થના કરે તે કામ ન થાય. લઘુતાથી પ્રભુતા આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમારું નામ લઘુરાજ પાડ્યું તે સારું છે. બધેથી નીચા થઈને બેઠા છીએ. પ્રાર્થના દ્વારા અશક્ય લાગતું કામ પણ થઈ જાય છે. ભક્તિ કરવાથી, ગુણચિંતનથી ભોગ એને ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભેગ નથી ગમતા તેમ એને પણ થઈ જાય. વીતરાગ એ સંસારથી વિમુખ થયા છે, તેમની ભક્તિ કરે તે એને પણ એવું થાય. પણ સમજીને કરે છે. ભગવાનમાં અનંત વીતરાગતા છે. જીવ જેટલી યોગ્યતા લઈને જાય તેટલી વીતરાગતા એનામાં આવે. પ્રભુશ્રીજી કહેતા “ગ્યતા લાવે, ગ્યતા લાવે. પાત્રતાની ખામી છે, પાત્રતા લાવવાની છે. ભગવાનનાં દર્શન કરવાથી આત્માનું ભાન થાય. પિતાનું શું અને પર શું? તેનું ભાન પ્રગટે છે. સૂર્યરૂપ જે આત્મા તેનું ભાન થાય. ભગવાનનાં દર્શન કરવાની કળા આવડે તે એને કામ દૂર થઈ જાય, બધે ખેદ દૂર થઈ જવનું જીવન નવીન થઈ જાય. અન્યવસ્તુમાં ઇટ-અનિષ્ટની કલ્પના, સંકઃપવિક૯૫ એને છૂટી જાય. ભગવાનની અંતર્મુખદષ્ટિ સમજાય તે એને પણ અંતર્મુખ દષ્ટિ થાય. મેહરૂપી રોગ ભગવાનના દર્શનથી દૂર થઈ સમાધિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર આરાધના પ્રાપ્ત થાય છે. સમાધિમરણ કરવું હોય તેણે આ ચાર આરાધના કરવાની છે. ભગવાનના દર્શનથી બધાં કામ સિદ્ધ થાય છે. જેની ભક્તિ કરવી છે, તેનામાં જે વીતરાગતા ન હોય ને તેની ભક્તિ કરે તે સંસા રને સંસાર જ રહે. અર્ધગતિનું કારણ થાય. ભગવાનને ભૂલી બીજું એના હૃદયમાં ગૂંટયું તે અગતિ થાય. એવી ભક્તિ જીવ બ્રાંતિથી કરે છે. તે કરતાં ભક્તિ ન કરતા હોય તે સારું છે. અહીં આગળ આવીને કર્મ બાંધતા હોય તે તે વધારે દુર્ગતિનું કારણ છે. અનંતકાળથી જીવ રખડે છે. મહાભાગ્યને ઉદય થાય ત્યારે સત્સંગ, સપુરુષ મળે. સદુગુરુનો નિશ્ચય અને આશ્રય પ્રાપ્ત થવો દુર્લભ છે. એ નિશ્ચય અને આશ્રયની ખામી છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૩ તેથી બીજે ચિત્ત રહે છે. પોતાના દે કઢાવે એવા સદ્દગુરુનો વેગ મહાપુણ્ય થાય છે. સમ્યક્ત્વ એ આંખ છે. તેથી સાચે છેટો રસ્તો દેખાય છે. જેને સંગ કરે તે જીવ થઈ જાય. ગુણવાનની ભક્તિ કરે તે ગુણ પ્રાપ્ત થાય. પહેલામાં પહેલે લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે વીતરાગ છે કે નહીં ? કૃપાળુદેવે એ જ લખ્યું છે કે જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી.” (૪૬૬) જે અજ્ઞાનીની ભક્તિ કરે તે આખી જિંદગી એની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદૂગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે તેમ રહે છે. વૈભવ એને બાધા કરતું નથી. ભરત મહારાજને જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાતા. એવી ભક્તિ એમને હતી. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. - કેવળી કળીઓવાળો આહાર લેતા નથી. શરીરને ચોગ્ય જે પુદ્ગલે જોઈએ તે એમને મળી રહે છે. સમયે સમયે અનંતી શુભ ઔદારિક વર્ગણ ગ્રહણ થાય છે. કર્મ બધે એટલે પણ આહાર કર્યો. નિશ્ચયનયથી તે આત્માની પાસે જ કર્મ પડ્યાં હોય તે પણ તે આત્માનાં નથી. જડને નિમિત્તે જીવ ભાવ કરી શકે છે. પ્રતિમા દેખીને પણ સમ્યગ્દર્શન થાય છે. પ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ કિં. ૩, ૨૦૦૯ જ્ઞાનીની આજ્ઞાથી જીવનું કલ્યાણ થાય છે. બીજી હઠગની ક્રિયા કરે પણ પરમાર્થ ની તે આજ્ઞામાં એક્તાન થયા વિના સમજણ પડે નહીં. આજ્ઞાને મૂકી બીજે જાય તે આત્મા કદી જણાય નહીં. બધા જગતથી ઉદાસીન થાય ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. પારકી પંચાત મૂકી આજ્ઞામાં એક્તાન થવું. જગતનું બધે વિસ્મરણ થઈ જાય, ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. એવું ન થાય ત્યાંસુધી પરમાર્થ પ્રાપ્ત થતું નથી. ઘણુ મનુષ્યભવે મળ્યા તે બધા શામાં ગયા? તો કે કેટલાય ભવ શાસ્ત્રો ભણવામાં, જપ તપ વગેરેમાં ગયા, પણ આજ્ઞામાં એકતાન થવાયું નથી. પાંચ ઈન્દ્રિયરૂપ ચેરે છે તે એને ઉપગ ચેરી લે છે. એકતાન થયા વિના માર્ગ મળે એવું નથી. એ થવું બહુ દુર્લભ છે. અને એ વિના તો છૂટકે નથી. ટૂંકામાં જીવને કરવા ગ્ય શું તે બતાવ્યું. કેઈ મહાપુણ્યના યોગે આજ્ઞા મળે અને તેને ગૂરણા સહિત આરાધે તે જીવ છૂટે. નહીં તે છૂટે એવો નથી. આજ્ઞામાં એકતાન થવું કેટલું અઘરું છે? જ્ઞાનની આજ્ઞા આરાધવામાં મેહ મદદ કરે તેમ નથી. બધું ભૂલવાનું છે. ઉપગને ઉપયોગમાં રાખવાનું છે. ઘણા શ્વાસ રેકે છે, ઈન્દ્રિયે રોકે છે, પણ જ્યાં સુધી મોહ મદદ કરે ત્યાં સુધી છૂટે નહીં. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” પણ આજ્ઞાથી માર્ગ સુલભ છે. આજ્ઞામાં ચિત્ત અચળ થાય તે કર્મ બંધાય નહીં. એ આજ્ઞા જીવને સમજાતી નથી. એની અપૂર્વતા જીવને લાગતી નથી. પુરુષને વેગ થવો કેટલે દુર્લભ છે! એનાં વચન સાંભળવાં કેટલાં દુર્લભ છે! એની શ્રદ્ધા થવી કેટલી દુર્લભ છે! આજ્ઞા આરાધવી કેટલી દુર્લભ છે! એમ જીવને માહાસ્ય લાગતું નથી. ખરી આજ્ઞા Page #331 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત તે રાગદ્વેષ ન કરવાની છે. વિભાવથી છૂટી સ્વભાવમાં આવવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. રાગ છેડ્યા વિના આજ્ઞા આરાધાતી નથી. “હું દેહાદિસ્વરૂપ નથી.” દેહાદિસ્વરૂપ મારે માનવું નથી. “દેહ સ્ત્ર પુત્રાદિ કોઈ પણ મારાં નથી.” એ બધું એને સમજણ પડે, આંખે દેખાય એવું કહ્યું. આવે જેને નિર્ણય થયે તેને વૈરાગ્ય સહેજે રહે. પછી થાય કે હું કોણ છું? “શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨). એવી જ્ઞાનીએ કહેલી આજ્ઞા આરાધે તે રાગદ્વેષ ક્ષય થઈ મેલ થાય. જન્મમરણ થવાનું કારણ જ્ઞાનીની આજ્ઞા આરાધી નથી એ છે. કૃપાળુદેવ આપણને પૂછે છે કે તમે આત્માનું કલ્યાણ કરવા ધારે છે કે પ્રમાદમાં રહેવા? એતાન થયા વિના તે છૂટકે નથી. આટલું વિચારાય તેય ઘણું છે. જ્ઞાનીની આ વચનરૂપી લાકડી લાગશે નહીં ત્યાં સુધી સંસારની કેડ ભાંગશે નહીં. ૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૪, ૨૦૦૯ વધારે સત્સંગની જરૂર છે. સત્સંગે ઘણી શંકાઓનું સમાધાન થઈ જાય એવું છે. કૃપાળુદેવનાં વચને વાંચતી વખતે એ લક્ષ રાખ કે કૃપાળુદેવ આપણને જ કહે છે. એ વસ્તુ જે હું હૃદયમાં રાખીશ તે કલ્યાણ થશે, એ ભાવ રાખ. જીવને માહાભ્ય લાગ્યું નથી. એટલે અંદર ભાવ પેસે તેટલું કામ થાય. ભાવ જેટલું આવ્યું હોય તેટલું કામ થાય. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. સમજાય ન સમજાય તે પણ જ્ઞાનીનાં વચન કાનમાં પડે છે, તે હિતકારી છે. ત્યાં આગળ એનું ચિત્ત નિર્મળ થાય છે, પરમાર્થથી રંગાય છે. જીવ પહેલાં આગલા દેહમાં હતું ત્યાં એણે સાધન કર્યા હતાં પણ ફરી જન્મવું ન પડે એવું સાધન કર્યું નથી. જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તે મોક્ષ થાય. દૂધ હોય તે વધારે વાર પડ્યું રહે તે બગડી જાય અને જે મેળવણ નાખે તે દહીં થઈ જાય. તેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે સવળું થાય, નહીં તે કેટલાય ભવ બગડી જાય. આજ્ઞાએ વર્યો હત તે ફરી જન્મવું ન પડત. એટલી કાનબૂટી ઝાલે તે એને થાય કે જ્ઞાનીની આજ્ઞા એ જ મારું જીવન છે. એ તૂટે તે હું જીવતે મર્યા જેવો છું, એમ લાગે. “જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે” (૫૧૧). જેને જ્ઞાનીને સંગ થયે છે તેને પછી વધારે ભવ કરવાના રહે નહીં. આજ્ઞાએ વર્તે તો એને સમકિત પમાડી ક્ષે લઈ જાય. આજ્ઞા એ સમતિનું કારણ છે. આજ્ઞા-સમકિત કહેવાય છે. જીવને એનું માહાતમ્ય નથી લાગ્યું. કંઈ નહીં, બે ભવ વધારે થશે! એમ છવ કરે છે. તરવાનું સાધન મળ્યું તે પ્રાણ જતાં પણ છેડવું નહીં. “આજ્ઞામાં જ એક્તાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭) કેની આજ્ઞા? એ નકકી કરી પછી એકતાન થવાનું છે. આજ્ઞા જ્ઞાનીની આરાધે તે મેક્ષે લઈ જાય અને અજ્ઞાનીની આરાધે તે સંસારમાં લઈ જાય. આપણને પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને માનવા. બીજા કેઈને જ્ઞાની ગુરુ માનવા નથી. જ્ઞાની એને તરવાને જ ઉપાય બતાવે છે. જ્ઞાની પુરુષ કહે છે કે મોક્ષે જવું હોય તે Page #332 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૦૫ અમારે સંગ કરે. બીજી ઈચ્છા કરવી નહીં. બીજી સંસારી ઇચ્છા હોય તો જ્ઞાની એને ઓળખાય જ નહીં. જ્ઞાનને વિષયકષાય, પૈસાટકા, મહ કશાયમાં વૃત્તિ નથી. જે કરવા જેવું છે, તે એમણે કરી લીધું, માત્ર એ એક મેક્ષની મૂર્તિ છે. એને ઓળખવા મુમુક્ષતા જોઈએ, તે એ ઓળખાય. મેક્ષે જવું છે એવી જેને ઈચ્છા છે તે મુમુક્ષુ છે. સંસારની ઈચ્છા હોય તે મુમુક્ષુ શાને? જ્ઞાની અને આત્માર્થમાં પ્રેરે છે. મેક્ષની ઇચ્છા ન હોય તેય જ્ઞાની અને ઉત્પન્ન કરાવે, પણ સ્વાર્થ હોય તે કંઈ ન કહે. એનું આત્મહિત કેમ થાય તે જ્ઞાની જાણે છે. આપણને ખરા વૈદ્ય મળ્યા છે. તે આપણે ખરા દર્દી થવું જોઈએ. તે કામ થાય. આજ્ઞા પાળે તે રેગ મટે. “આત્મસિદ્ધિમાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ કહ્યા છે, તે બન્ને દુષ્ટ અભિમાનમાં છે. પિતાની પાસે એવું મિથ્યાત્વ છે તેથી બીજાને પણ એવું કરાવે. અભિમાન કરવું તે સારી વસ્તુનું કરવું કે મારે વહેલા મેક્ષે જવું છે. હું અધમાધમ છું, મારે માનને પોષવું નથી. એને શત્રુ જાણવાનું છે. અનેક પ્રકારે મિથ્યાત્વ હોય ત્યારે માથું બીજામાં પેસી જાય છે, મિથ્યાભિમાન જીવને થાય છે. સ્વચ્છ કદી ધર્મ થવાને નથી. પિતાની ઈચ્છા પિષવા ધારે તો એને પિતાને નુકસાન થાય. કૃપાળુદેવે લખ્યું છે કે “જે કે તીર્થંકર થવા ઈચ્છા નથી; પરંતુ તીર્થકરે ર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે.” (૧૭૦). તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવેને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી. પણ તીર્થકર પિતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. અત્યારે જીવની પાસે અભિમાન કરવા જેવું કંઈ નથી. અભિમાન દૂર થવાને ઉપાય જ્ઞાનીની આજ્ઞા છે. સંસાર નાશ કરવા તૈયાર થયે હેય અને અભિમાન કરે ત્યાં સંસાર વધે. લેકમાં માન મેળવવા જીવ વધારે તણાય છે. કલ્પના થાય છે, તે જીવને સાચી લાગે છે. મન તે કઈ ચમત્કારી વસ્તુ છે, એક સમયમાં કેટલાય ગાઉ ચાલ્યું જાય. બીજુ જ જગત ઊભું કરી નાખે છે. આત્મસિદ્ધિ બોલતે હોય તેય બીજી વાતોમાં જીવ ચઢી જાય છે. આત્મસિદ્ધિની કડી સાંધીને મન પાછું બીજે જતું રહે છે. કાપનાએ વર્તવું એ પરમાર્થમાર્ગ નથી. જ્ઞાનીની આજ્ઞા જ આ ભવમાં આરાધવી છે. એ જ પરમાર્થમાર્ગ છે. નિજ છેદે તે કશું થાય એવું નથી. કલ્પનામાં જીવ ગૂંચાઈ ગમે છે. તેથી છૂટવા કેઈ અપૂર્વ જ્ઞાનની જરૂર છે. “જે જાણ્યું તે નવિ જાણું અને નવિ જાણ્યું તે જાણું” એમ પ્રભુશ્રીજીના બેધમાં આવે છે. અપૂર્વ જ્ઞાન હોય તે જીવ ભૂલે પડે નહીં, કલ્પનામાં તણાય નહીં. એ અપૂર્વ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. તે આત્મવિચાર વગર આવે નહીં. અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ અપૂર્વ પુરુષાર્થથી થાય છે. અપૂર્વ પુરુષને વેગ થાય તે એવી દશા પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. તેથી આત્મવિચાર જાગે. એ જાગે ત્યારે આત્મજ્ઞાન થાય. અને આત્મજ્ઞાન થાય ત્યારે બધા સંક૯પ વિકલપે જતા રહે. આજ્ઞામાં જ મારો ધર્મ છે એમ જ્યારથી થાય ત્યારથી જ એના બધા દેષ દૂર થવા માંડે. પ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ મુમુક્ષુ–“ત્રિપદને ઉપગ અનુભવો.” (પ-૧૦) એટલે શું? Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ બધામૃત પૂજ્યશ્રી–ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ પદ કહેવાય છે. વસ્તુ ઉત્પન્ન થાય, નાશ પામે અને વસ્તુ વસ્તુરૂપ ધ્રુવ રહે. જેમ કેઈ ફૂલ જોયું તે ઉપર વિચાર કરે કે આ ફૂલ હમણું બહુ સારું ખીલ્યું છે, વિકસિત થયું છે, પણ પહેલાં એ કેવું હતું? પાછળથી કેવું થવાનું છે? એમ વિચાર કરે તે મહ ન થાય. એમ દરેક વખતે લક્ષ રહે તે જ ત્રિપદને ઉપગ અનુભવ્યું કહેવાય. મુમુક્ષુ–પ્રભુ! મને એક સ્વપ્ન આવ્યું હતું કે પ્રભુશ્રીજી સભામંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને ૦ ૦ ૦ ૦ ભાઈને પ્રભુશ્રીજીએ કહ્યું કે પાંચ ભવમાં તમારે મેક્ષ થઈ જશે. પૂજ્યશ્રી–સારું છે. સારી ભાવના હોય તે સારા સ્વપ્નાં આવે. અને સંસારી ભાવના હોય તે તેવાં આવે. સ્વપ્નાં છે તે સ્વપ્નાં જ છે; પણ એવાં સારાં સ્વપ્ન આવે તે આગળ વધવાનું થાય. | મુમુક્ષુ–મને પ્રભુશ્રીજીનાં તે કઈ કઈ વખત સ્વપ્નાં આવે છે, પણ કૃપાળુદેવનાં તે આવતાં નથી. પૂજ્યશ્રી–આલોચનાદિ-પદ-સંગ્રહમાં જિનવરદર્શન છે ને? તે મને લખવાનું મન થયું, પણ વિચાર આવ્યો કે મને દર્શન તે થયાં નથી તે શું લખું ? દર્શન ન થાય ત્યાં સુધી મારે લખવું જ નથી. એમ કરી પડી મૂક્યું. અને રાત હતી તેથી સૂઈ ગયે. તે સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું અને કૃપાળુદેવ ત્યાં ઘરના મેડા ઉપર પધાર્યા છે. મને થયું કે પરવારીને કૃપાળુદેવનાં દર્શન કરવા જઈશ. એટલામાં આંખ ઊઘડી ગઈ તેથી ખેદ થ. પછી ફરી સ્વપ્ન આવ્યું કે ઘરના મેડા ઉપર કૃપાળુદેવ કફની પહેરીને પાટ ઉપર પદ્માસને બેઠા છે. સોભાગભાઈ સામે બેઠા છે. પહેલાં કૃપાળુદેવ મને દેખાયા. પછી આંખ ઊઘડી ગઈ એક મુમુક્ષુ–પછી લખ્યું? પૂજ્યશ્રી–હા, દર્શન થયાં એટલે લખ્યું. તેમાં પહેલું પ્રાસ્તાવિક પદ એ જ લખ્યું કે“ધન્ય રે દિવસ આ અહો! પ્રભુદર્શન આજ પમાય રે;” ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી–જ્ઞાની જે શિખામણ આપે તે ધ્યાનમાં લે તે કર્મ ન બંધાય. આજ્ઞા જેવું વાંચવામાં આવે તે પકડી લેવું. મહાપુરુષ ધર્મના નેતા છે. એઓ સંસારી બાબતમાં પડતા નથી. ઉદય હોય તેટલું કરે. પોતે તરવું અને બીજાને તારવા એમ એ તરણતારણ છે. આપણે નવરા પડીએ કે ઝટ પુસ્તક લઈ બેસવું. વખત નકામે ન ગાળવે. કૃપાળુદેવનાં વચનમાં ચિત્ત રહે તે વિચારણા જાગે અને વિચારણા જાગે તો આત્મજ્ઞાન થાય. જાણ્યું તે તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.” Page #334 -------------------------------------------------------------------------- ________________ فهد સંગ્રહ ૫ સાચું જાણ્યું હોય તે હર્ષશેક એને થવા ન દે. “કેઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) જ્ઞાનીને સંસારની કંઈ કિંમત નથી. કલ્પી કલ્પીને મારું તારું, સગાંવહાલાં ઊભાં કર્યા છે. જે વસ્તુ નથી તેને ઊભી કરે છે. સંસારમાં દુઃખ જ છે તે તે માટે શક ન કરતાં વહેલાં મેક્ષે જવાય એમ વિચારવાન કરે છે. મુમુક્ષુ-શીલ અને બ્રહ્મચર્ય બે છે? પૂજ્યશ્રી—એક જ છે. શીલને અર્થ સ્વભાવ પણ છે. કુંદકુંદાચાર્યે “શીલપાહુડ” લખ્યું છે, તેમાં એમ કહ્યું છે કે પાંચ ઈન્દ્રિ અને મનને રોકી આત્મામાં રહે તે શીલ છે. કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી. તીર્થકર જેવાને ભેગવવાં પડે છે, તે પછી બીજાનું તે કહેવું જ શું? માટે કર્મ બંધાતી વખતે પરિણામ એવાં રાખવાં કે જેની ઈચ્છા નથી તેવાં કર્મ ન બંધાય. નિમિત્ત સારાં રાખવાં. સારાં નિમિત્તે સારા અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય. માટે કૃપાળુદેવે સત્સંગની જ ભલામણ કરી છે. નિરંતર સત્સંગ કર. સત્સંગમાં ચિત્ત હોય અને વિષયકષાય ઉદય આવે તે પણ એને અસર કર્યા વગર ચાલ્યા જાય. ખરે પુરુષાર્થ સત્સંગ છે. સત્સંગ આત્માને માટે છે. સત્સંગમાં એને આત્માને જાણુંવાની તત્પરતા હોય છે. બધું કરીને આત્મામાં રહેવાનું છે. એને ભૂલ્યા તે બધું ભૂલ્ય. અનંતકાળથી જન્મમરણ કરે છે. પોતે પિતાને શત્રુ થઈને વર્તે છે. એની દયા નથી. દષ્ટિ ફેરવી નાખવાની છે. જે દેખાય છે, તે બધેથી ઉદાસીન થઈ આત્માની કાળજીવાળા થવાની જરૂર છે. બીજી વસ્તુને “મારી માને ત્યાં આગળ આત્મા વેગળો રહે છે. વૈરાગ્ય વગર કામ ન થાય. આ સારું, આ ખરાબ એમ થાય ત્યાં નવાં કર્મ બંધાય છે. બધું જવાનું છે. કશું રહેવાનું નથી. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?” એને નિર્ણય નથી થયે. જીવે પોતાની ગોઠવણે કરી મૂકી છે. અનંતકાળથી ડહાપણ કરતો આવ્યો છે. તે મૂકી જ્ઞાનીની શિખામણ લક્ષમાં લે તે કર્મ ન બંધાય. પુરુષાર્થ કર્યા વિના એ થાય એવું નથી. નથી આશા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ.” આજ્ઞા એટલી બધી અચળ કરી મૂકવી કે એના વિના ગમે જ નહીં. પણ જીવને એની અપૂર્વતા નથી લાગતી. અપૂર્વતા લાગે તે સમ્યગ્દર્શન થાય. રોજ ખાય છે, પીએ છે તેય જાણે કઈ દિવસ ખાધું જ નથી. એવી ય અપૂર્વતા આજ્ઞાઆરાધનમાં નથી લાગતી. જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છવાસ ચાલતા હોય, ત્યાંસુધી સ્મરણ ચૂકવું નહીં. એ થાય ક્યારે? અપૂર્વતા લાગે ત્યારે. અત્યારે રૂપ આદિમાં તન્મય થઈ ગયો છે. એના કારણેમાં પ્રીતિ છે. એનું ફળ દુખ આવે. સત્પષ જગતની રચના જોઈ ઉદાસીન થઈ ગયા છે. “ફરી ન જ જન્મવું, ફરી એમ ન જ કરવું, એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.” (૧૨૮) | મુમુક્ષુ–સ્મરણ કરું છું ત્યારે બહુ મુઝવણ થાય છે કે અહીંથી જ રહું? ક્યાં જઉં ? શું કરું? એમ મુઝવણ થાય છે. પૂજ્યશ્રી–બધાં કર્મ છે. આવી આવીને જાય છે. ગભરાવું નહીં અને સ્મરણ છોડવું Page #335 -------------------------------------------------------------------------- ________________ * કવું , ૩૦૮ બધામૃત નહીં. સ્મરણથી એવું થાય છે, માટે સ્મરણ મૂકી દેવું, એમ ન કરવું. વધારે વિકલ્પ આવે તે મોટેથી ઉતાવળે “સહજત્મસ્વરૂપ પરમગુરુ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરું એમ ધૂન લગાવવી. મુઝાવું નહીં. મરણ કર્યા જ કરવું. એ છોડવું નહીં. ક્યાંય હવે જવું નથી અને આવવું ય નથી. ૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૯ જીવને કર્મ બંધાય છે તે ન બંધાય એવું કરવાનું છે. સમયે સમયે અનંત કર્મ બંધાય છે. એ આત્માને રોગ થાય છે. મુઝવણના વખતમાં આત્માના વિચાર આવવા મુશ્કેલ છે. “તેવા પ્રસંગમાં કંઈ છેડો વખત ગમે તેમ કરી કામકાજમાં મન જે, નિર્વિકલ્પ જે કરી નાખ.” (૭૩). જે થવાનું હોય તે જ થાય છે, એમ જાણ મુઝવણના વખતમાં ગભરાવું નહીં. મનને કઈ સારા કામમાં જોડી દેવું. ત્યાં મન તલ્લીન થાય એવું કરી દેવું. - સત્સંગને નામે જીવ ઠગાય છે. જ્યાં આત્માનું કામ થાય ત્યાં સત્સંગ છે. જ્ઞાનીનું એક એક વચન કીમતી છે. એ તે આત્માને ઉદ્ધાર કરવા માટે જ કહે છે. બહુ હિતકારી શિખામણ છે. કાળ એ છે કે પિતાને કંઈક સંસારી વાસના હોય તે પુરુષ સિવાય બીજાને જણાવવાની જરૂર નથી. કેમકે બીજાને જણાવે છે તે વાસનાને પિષે અને સપુરુષને જણાવે તો, તેઓ તે કઢાવી નખાવે. સત્સંગને નામે પણ જીવ ઠગાય છે. એ તે મુમુક્ષુ છે ને ! એમ કરી જીવ સંસારી ઈચ્છાઓને પોષે, સંસારી વાત કરે, એ કંઈ સત્સંગ નથી. બે ચાર મુમુક્ષુ ઓટલા ઉપર બેસી સંસારી વાત કરે તે કેટલાંય કર્મ બાંધે. વાતે કરતાં કરતાં ક્યાંય ચઢી જાય. એ કંઈ સત્સંગ નથી. કુસંગ છે. જીવે બહુ ચેતવા જેવું છે. ૬૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૧, ૨૦૦૯ મન જે દુરિચ્છા કરે તે એને આપવું નહીં. વિલાસ વગેરે ઇછે તે એને આપવું નહીં. સામા પડવું તે એ વશ થાય. મન નાના છોકરા જેવું છે. તેને વશ રાખે તે વશ રહે, નહીં તે ભટકે. વિવેકની જરૂર છે. જેનું ફળ સંસાર આવે તે ઈચ્છા રેકવાની છે. જેનું ફળ મેક્ષ આવે તે ઈચ્છા કરવાની છે. સૂક્ષમ અવલોકનની જરૂર છે. મન ક્યાં ક્યાં જાય છે? એ તપાસવું. મન શી શી ઇચ્છાઓ કરે છે? શા સંક૯૫વિકલ્પ કરે છે? તે થેડી ડી વારે જવાની જરૂર છે. મન ઉપર ચાકી રાખવાની જરૂર છે. નહીં તે નિરંકુશ થઈ જાય. કઈ પણ વસ્તુ આપણામાં ઘર કરી બેસે એમ ન કરવું. નહીં તે કર્મ બંધાય. જેને છૂટવું છે તેણે નવું ન બંધાય એ પુરુષાર્થ કરે. એ કર્મ બંધાવનાર મન છે. કયા ઇચ્છત? ખોવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. ૧-૧ર) ઈચ્છાઓ રોકવાની છે. પિતાની ઇચ્છાએ વર્તે તે સંસાર વધે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે મક્ષ થાય. સ્વછંદ હોય તે સંસાર થાય અને આજ્ઞા હોય તે મેક્ષ થાય. જ્ઞાનીનું કહેલું માન્ય થાય અને લોકોનું કહેલું અમાન્ય થાય એવું કરવું. સાંસારિક લૌકિકભાવમાં મન Page #336 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૯ તણાય તે ત્યાંથી રેકવું. મનને કંઈ કામ જોઈએ. નવરું પડે તે અનાદિની ટેવ છે તેથી કર્મ બાંધે છે. પ્રમાદ કર્મ બંધાવનાર છે. એ મેટો શત્રુ છે. ૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૧૨, ૨૦૦૯ મારે શું કર્તવ્ય છે? એ ભૂલી જવાય છે. જીવે યાત્રાઓ ઘણીવાર કરી, પણ નિષ્ફળ થઈ છે. “અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.” એવું જ કર્યું છે, પણ “સત્ મળ્યા નથી, સત્ સુપ્યું નથી અને સત્ શ્રદ્ધહ્યું નથી.” એ કર્યું નથી. સત્ વગર જેટલું કર્યું તેટલું “સહુ સાધન બંધન થયાં.” “અને એ મળે, એ સુષ્ય અને એ શ્રદ્ધવે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૯૬). એવું ન થાય ત્યાં સુધી જંપીને બેસવાનું નથી. જાત્રા શા માટે કરવાની છે? તે વિષે કૃપાળુદેવે કહ્યું છે કે, “જાત્રાએ જવાને હેતુ એક તે એ છે કે ગ્રહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સો બસો રૂપિયા ઉપરથી મૂઈ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કેઈ પુરુષ શોધતાં જડે તો કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે.” (ઉપદેશછાયા-૧૩) આપણે હરતાં ફરતાં, કામ કરતાં, મરણ કરવું. ભણે ત્યાંસુધી બ્રહ્મચર્ય રાખવું જોઈએ. કાળ એ છે કે સત્સંગમાં ઘણું વિશ્વ આવે છે. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” મરણ સુધી શરણ ટકાવી રાખવું મુશ્કેલ છે. પહેલાંના લોકોને કોઈ જ્ઞાનીને વેગ થતે અને જ્ઞાની કહેતા તે પકડ કરી લેતા. પછી જિંદગી સુધી છોડે નહીં. એ જ આ કાળમાં દુર્લભ છે માન ન હોત તે અહીં જ મોક્ષ હોત. માન મુકાય તે કેટલે લાભ થાય? “હું પામર શું કરી શકું? એવો નથી વિવેક.” અહંભાવ છોડી મારે જાણવું છે, શીખવું છે, એ ભાવ રાખે. અહંભાવને ભાર જેટલો છે એટલે ઉતારી નાખ્યા વિના છૂટકે નથી. જગતમાં ઝેરી વાતાવરણ છે. જ્ઞાની મળે તે જ એમાંથી બચી શકે નહીં તે ફુલાઈ જાય. મારે આત્મા કેમ જાગે એ પહેલું કરવું, પછી બીજે દષ્ટિ કરવાની છે. પિતે બળે છે અને બીજાને બાળે છે. જગતમાં શબ્દ શબ્દો થઈ ગયા છે. એને પાર નથી. સાચું શું એ સમજવું મુશ્કેલ છે. “સબ સબકી સમ્હાલે, મેં મેરી ફેડતા હૈ” પિતાનું કરશે ત્યારે કામ થશે. ભાવ ફેરવવાનું કામ કઈ કરી આપે નહીં. જાગૃત થવાની જરૂર છે. ચેતતા નર સદા સુખી.” માથે મરણ છે. ૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૯ “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી.” (૪૫૪). બહુ વિચારવા જેવું છે. આપણા જીવના દોષે જોઈને પશ્ચાત્તાપ કરી પાછા હઠવું. જ્ઞાનીના દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ છે. હજુ એને લૌકિકભાવની શ્રદ્ધા છે. જ્ઞાની તે અલૌકિકભાવની મૂર્તિ છે. આ સંસાર અસાર લાગે એવું કંઈ ચૅટે તે જ્ઞાનીનાં દર્શન કર્યા કહેવાય. જ્ઞાનીનાં વચને સાંભળ્યાં જ્યારે કહેવાય? તે કે એને કંઈક પકડી રાખ્યાં હોય ત્યારે. જે સંસાર એને પ્રિય હોય, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ બધામૃત મને દેવલેક મળે, પૈસા મળે, છોકરાં મળે એવી લૌકિક ઇચ્છા હોય, તે જ્ઞાનીની એને શ્રદ્ધા છે એમ શાથી કહેવાય? દેહથી ભિન્ન સ્વરૂપે જ્ઞાની રહે છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એવાં જ્ઞાનીનાં વચને, તેવા થવા માટે સાંભળ્યાં હોય અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી એની દેહદષ્ટિ ખસે. અવિચારથી, દેખે છે અને ભૂલે પડે છે. બે વસ્તુ છે ? જડ અને ચેતન તે બન્નેને એક માને છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” જ્ઞાનીના બેધથી બન્નેને લક્ષણથી જુદાં જાણી શ્રદ્ધા કરે તે જાણ્યું કહેવાય. જ્ઞાની તે પોકાર કરીને કહે છે કે પાંચ ઇન્દ્રિયે શત્રુ છે, પ્રમાદ-આળસ વૈરી છે, કષાયે આપણા શત્રુ છે, એવું સાંભળીને પાછો તેમાં જ રહ્યા કરે તે એણે શું સાંભળ્યું ? કેડમાં ડગ મારી હોય તે ચલાય નહીં, તેમ જ્ઞાનીને બોધ એને લાગે હોય તે પછી સંસારબળ ચાલે નહીં, માંડ માંડ પ્રારબ્ધ પ્રમાણે ચલાય, સંસારભાવ એને છૂટી જાય. પછી સંસાર વધે નહીં. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો સંસાર છૂટે. જ્ઞાનીનાં વચને એને લાગ્યાં હોય તે આત્માનું વેદના થાય. દેહ છૂટે પણ જ્ઞાનીના વચને ન છૂટે એવું કરવું. અપમાન કર્યું હોય તે જીવ ભૂલતું નથી. પણ જ્ઞાની કહે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયે નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, તે માનતું નથી. દેહ જેવાને મૂકી આત્મા ભણી દષ્ટિ કરે તે જ્ઞાનીને જોયા કહેવાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ સમજવા માટે પૂજા ભક્તિ વગેરે કરવાનું છે. અંતર તપાસે તે બધાને ખબર પડે એવું છે. આખા સંસારનું મૂળ સ્ત્રી કહેવાય છે. દેહદૃષ્ટિ તે સંસાર છે. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને, આત્મા જુએ ત્યારે જ્ઞાનીને જોયા કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે “આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. જેને તરવું છે તેણે તે આત્મા જેવાગ્યા છે. બૂડવું હોય તે દેડ જુએ. - ધન છે તે જમીનમાંથી નીકળેલે પૃથ્વીને વિકાર છે. ઢેકું જોયું હોય તે તેને ગજવામાં મૂકવાને ભાવ ન થાય. અને ઘરેણું જોયું હોય તે લેવાના ભાવ થાય છે. બધું અહીં જ પડયું રહેવાનું છે. “આત્માથી સૌ હીન” એમ લાગે ત્યારે જેની આત્મદષ્ટિ છે તેનામાં જ વૃત્તિ જાય. દષ્ટિ ફરે તે બધું સફળ થાય. નહીં તે કંઈ સત્સંગ જ કર્યો નથી. જ્ઞાનીએ આત્મા પ્રગટ કર્યો છે, તેમના પ્રત્યે દષ્ટિ રાખે તે મોહ ન થાય. જ્ઞાની જ એને ત્રણલેકને સારી લાગે, પુદ્ગલમાં એની વૃત્તિ ન રહે. જ્ઞાની મુક્ત થયેલા છે. એ આપણને મુક્ત કરે તેવા છે. તરવાને કામી હોય તે તે જ્ઞાની ભણું દષ્ટિ રાખે. બીજું કામનું નથી. બીજું બધું ભવ ઊભા કરનાર છે. જ્ઞાનીને જે કરાવવું છે તે ન થયું તે આશ્રમમાં રહ્યા કે બીજે રહ્યા, બધું નકામું છે. બીજેથી પ્રેમ ઉઠાડી જ્ઞાની પ્રત્યે પ્રેમ કરે. Page #338 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૧૧ પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હો તે જોડે એહ;” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં; વહ કેવલ બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભ બતલાઈ દિયે.” સંસારી નાશવંત વસ્તુઓમાં પ્રેમ છે, ત્યાંથી જ્ઞાની પ્રત્યે થાય તે આત્મા પ્રગટ થાય. પહેલાંના જીવ બહુ સરળ હતા. જ્ઞાનીએ કહ્યું હોય તે એમને સારું લાગતું. એને તે ઉપર ઉપરથી સારું લાગે છે અને અંદર તે પાછું બીજું. લાખ રૂપિયાની વાત, પણ જવ, “આપણે શું કરીએ? જ્ઞાની પુરુષ તે કહે,”એમ કરી કાઢી નાખે છે. જ્ઞાની પ્રત્યે પ્રેમ ત્યારે થાય કે જ્યારે બીજે બધેથી પ્રેમ ઊઠે. કૃપાળુદેવ તે દુકાને બેઠા બેઠા જ્ઞાની પુરુષને સંભારતા. હીરામાણેક એમને માટીના ગળફા (પૃથ્વીને વિકાર) જેવા લાગતા. આપણાં અહેભાગ્ય કે આવા જ્ઞાનીનાં વચને આપણું કાનમાં પડે છે. સરળ જીને પકડ થાય તે છૂટે નહીં. એ કામ કાઢી નાખે છે. પ્રાણ જતા હોય તે ભલે પણ જ્ઞાની પુરુષનું કહેવું જ મારે કરવું છે. જ્ઞાનીએ કહ્યું તે જ કરવાનું છે. જે કંઈ વાત જ્ઞાની કહે તે પકડી લેવી. પહેલાંના જેને જ્ઞાનીનું માહાભ્ય હતું. આજે તે જ્ઞાનીનાં વચનનું પુસ્તક હાથમાં આવ્યું હોય અને કઈ પાંચપચીસ રૂપિયા આપે તે આપી દે છે. સત્સંગમાં સાંભળેલું ભૂલવા જેવું નથી. સંસારમાં સાવ ઉદાસીનતા એટલે પ્રીતિ નહીં. કોઈના ગુણ જોઈ આ ધન્ય છે એમ ગુણની પ્રશંસા કરવી. કેઈન અલ્પ પણ ગુણ જોઈ રાજી થાય, એ પ્રમોદભાવના છે. પિતામાં અલ્પ પણ જ્યાં સુધી દોષ હોય ત્યાંસુધી જંપવા જેવું નથી. પિતાના પિતાને જ કાઢવા પડશે. મુમુક્ષુ હોય તે દોષને દેખી ટાળે. અ૯૫ પણ દોષ હોય ત્યાં સુધી મેક્ષે ન જવાય. અને છેલ્લી વાત બહુ અગત્યની છે. પિતાનામાં ગુણે પ્રગટયા હોય તે છલકાવું નહીં, પણ પિતાના દોષ દેખી તે નાશ કરવા અત્યંત આત્મબળ ફેરવવું. એ ચાર વાતને સત્સંગમાં હોઈએ ત્યારે લક્ષ રાખ ચોગ્ય છે. મરતાં સુધી યાદ રાખવાની છે. આપણે લક્ષ રાખી એ કરવું છે, એવા થવું છે. પુરુષાર્થ વધારે તે વધે અને દેશે બધા જાય. પુરુષાર્થ રહેવું. જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.” ભગવાને ગણધર જેવાને પણ કહ્યું કે “સમય માત્રને પણ પ્રમાદ ન કરે” કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી એ કહેવું છે. કૃતકૃત્ય થયા હોય તેને કહેવું નથી. જે જે પદાર્થ નિવૃત્તિ આપે એવા હોય તે નિવૃત્તિદ્રવ્ય છે. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાળુદેવે લખ્યું છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? પ્રભુશ્રીજીએ આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તે આ આશ્રમ તપવન જેવું છે. નિવૃત્તિને માટે કાળ વધારે કાઢે તે નિવૃત્તિકાળ અને સંકલ્પવિકપમાં ન જાય તે નિવૃત્તિભાવ છે. સત્સંગને યોગે પણ જ્ઞાનીને શરણે જ રહેવું છે. જ્ઞાનીએ જાણ્યું તે સાચું છે. એમ જાણી સત્સંગ કરે. પ્રભુશ્રીજી નાસિકથી પધાર્યા ત્યારે કહ્યું કે સત્સંગ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બેધામૃત કરજે. ડાહ્યા ન થશે, કૃપાળુદેવનું જે કહેવું છે તે આપણી સાથે સરખાવવું. ૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૯ કૃપાળુદેવને જગતનું વિસ્મરણ થઈ ગયું છે, ખરું જગત તે આ દેહ જ છે. તેની વિસ્મૃતિ થઈ તે પછી આખા જગતની થઈ જાય. અવિષમભાવે રહેવું એ મોટામાં મોટું ત્રત છે. પોતાની ઇચ્છાઓ કૃપાળુદેવે રેકી છે. પ્રારબ્ધને ધક્કો લાગે ત્યારે પ્રવૃત્તિ થાય છે, પણ પિતાની ઇચ્છાએ તે થોડી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે બધું થાય છે તેમાંથી અહંભાવ એમને નીકળી ગયો છે. તેથી બેલે તેય બેલતા નથી, સાંભળે તેય સાંભળતા નથી. પ્રારબ્ધ સિવાય કંઈ કરતા નથી. સમકિત થયું ન હોય તે પણ મુમુક્ષુ સંસારને ઈચ્છે નહીં. પ્રતિબંધ એને ત્રાસરૂપ, યમ જેવો લાગે. જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને મુમુક્ષુ ચાલે નહીં. ૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૧૫, ૨૦૦૯ | મુમુક્ષુ જીવને આત્મહિત શાથી થાય? એવી દયાવાળા મોટા પુરુષ હોય છે. સભાગભાઈને એમ ભાવના થયા કરે છે કે કૃપાળુદેવ દીક્ષા લે છે એનું ક૯યાણ થાય. પ્રારબ્ધને ઉદય એ છે કે ઘણે વખત ઉપાધિમાં રહેવું પડે. તેમાં એમને મારાપણું નથી તેથી ખેદ થતો નથી. પણ આત્મા ગૌણ થાય છે, તે દુઃખ છે. ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.” એવા વખતમાં વીર્ય વધારે ફેરવવું પડે છે. એમને તે એ ઉપાધિયોગ એક પરિષહ જેવો છે. વ્યાપારનું કામ એવું છે કે એમાં ઉપયોગ દેવે પડે, “ઉપાધિયે વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદ પડયો છે.” (૪૫૩) એક તે અવસર્પિણી કાળ છે. એટલે આયુષ્ય, પુણ્ય બધું ઓછું હોય. સારી સામગ્રી ડી રહે છે. બીજું અનાર્યોએ હિંદુસ્તાનમાં આવીને લેકેની વૃત્તિઓ પિતાના વર્તન પ્રત્યે ખેંચી અને તેની પણ મુંબઈ જેવા ક્ષેત્રમાં તે વધારે અસર છે. આત્માનું તે કેઈને ભાન કે ગરજ પણ નથી. આખી જિંદગી સુધી કમાઉં કમાઉં કરે છે. આત્માનું કલ્યાણ કરવું એવા સંસ્કાર હોય તેય અનાર્ય જેવા ક્ષેત્રમાં જાય તે ભૂલી જાય, બીજા સંસ્કાર પડી જાય છે. પરમાર્થ વિસરાઈ જાય એવું હોય છે. વ્યાપારની જ કાળજી રાખનાર ચારે બાજુ હોય છે. આત્માનું ગમે તેમ થાઓ, એમ કહે છે. પરમાર્થ ન ભુલાય એવું રહેવું બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય હોય તેને પરમાર્થ ન ભુલાય, પણ એવા ક્ષેત્રમાં તે ભૂલી જવાય. આનંદઘનજીના કાળમાં જેવો દુષમકાળ હતો તે કરતાં તે આ કાળ ઘણે વિષમ છે. ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહનડિયા કળિકાળ રાજે” (આ૦ ૧૪) કૃપાળુદેવના કાળ કરતાં આ કાળ કેટલો વિષમ આવ્યું છે! કળિકાળ તે વધતો જાય છે. વ્યવહારની નીતિ પણ બરાબર રહી નથી. એ કળિકાળથી બચવું હોય તે સત્સંગ એક સાધન છે, બીજું સાધન નથી. કૃપાળુદેવને સત્સંગની કેટલી ઈચ્છા રહે છે! પૂર્વભવે એમણે Page #340 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૧૩ એનું ઘણું વેદન કર્યું છે. નિરંતર સત્સંગની ઉપાસના તે જ આ કળિયુગથી બચવાનું સાધન છે. જેને કઈ પણ પ્રકારની ઈચ્છાઓ પ્રાયે ઉત્પન્ન થતી નથી તેમને પણ આ કળિકાળ “ગળકાં ખાતાં ખાતાં સંસાર સમુદ્ર માંડ તરવા દે છે.” (૪૫૩). સમયે સમયે થાકી જવાય એટલે પુરુષાર્થ એમને તરવા માટે કરે પડે છે. જેટલું બળ હોય તેટલું બધું વાપરવું પડે. સત્સંગ સત્સંગ એમ એમને થયા કરે છે. સત્સંગ હોય તે આત્મભાવ પિષાય, નહીં તો વૃત્તિ ઠેકાણે રાખવી બહુ મુશ્કેલ છે. મેહની સાથે એમને લડવું પડે છે. સત્સંગની તરસ એમને લાગે છે અને સત્સંગને વેગ મળે નહીં. ક્ષેત્ર, પ્રારબ્ધ કે કઈ પ્રત્યે દ્વેષ પરિણામ ન થાય તેમ એઓ સાચવે છે. સમભાવ રાખે છે. સમ્યગ્દર્શન છે તે બચાવે છે. એટલી બધી પ્રવૃત્તિ કરવી પડે છે છતાં એમને આત્મા જાણે કંઈ કરતો નથી એમ લાગે છે. “ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ.” કર્મ આવીને જાય અને નવાં કર્મ ન બંધાય તે તે દેવું પડે એવું છે. એમને આત્મા સમભાવમાં રહે છે. વ્યવહાર કરતાં પણ એમને કર્મની નિર્જરા થાય છે. જ્યારથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું ત્યારથી બધું અસાર લાગે પણ પ્રારબ્ધને લઈને ઉપાધિમાં પ્રવર્તવું પડે છે. કર્મ પકડી રાખે છે. આ ઉપાધિ છે તેના કરતાં વધારે આવે અને કર્મો વહેલાં ક્ષય થાય તે સહન કરવાની એમને ઇચ્છા છે. ચિત્ત નિગ્રંથદશાને ગ્ય થઈ ગયું છે. કશી કામના રહી નથી. કૃપાળુદેવને એવું જ્ઞાન હતું કે આગળપાછળનાં કર્મો કેવાં છે, તે જાણુ શક્તા. નિર્ચથદશા પ્રાપ્ત કરવી છે, તેની ભાવના રહ્યા કરે છે. અને વચ્ચે પ્રારબ્ધ આડું આવે છે, તેથી મુઝવણ થાય છે. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫) જ્ઞાની જાણે છે કે આ ભેગવવાનું છે, તેથી ધીરજ રાખે છે. આત્મજ્ઞાન હોવા છતાં, ઘણા જીને લાભ થાય એ સંભવ છતાં પ્રારબ્ધ એવું છે કે કેઈનું હિત કરાતું નથી. કેઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય રાગદ્વેષ થતાં નથી. જગતની કઈ વસ્તુ ગમતી નથી, પણ સત્સંગની ઈચ્છા રહે છે. નિવૃત્તિ ક્ષેત્ર-કાળની ભાવના રહે છે, તે એક આત્મવિચાર કરવા માટે રહે છે, સર્વસંગપરિત્યાગ અત્યારે થાય એવું નથી, પણ નિવૃત્તિક્ષેત્રને વેગ ક્યારે મળે, કયારે મળે એમ ઈચ્છા રહે છે. સેભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે. તે પણ સહેજે થાય તે કરો. તમને અહીં બોલાવીને સત્સંગ કરે એમ નથી રહેતું. કેમકે આ ક્ષેત્ર (મુંબઈ) ઉપાધિવાળું છે, તેથી જેવો જોઈએ તે લાભ ન થાય. ઉદય એ છે કે પરાણે પરાણે આત્મા સાધન કર્યા કરે છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમે પણ સમભાવપૂર્વક ઉપાધિયોગને વેદ. મૌનપણે વેદવું, એટલે આમ કરું તેમ કરું તે આ ઉપાધિગ મટી જાય એવાં ઝાવાં ન નાખવાં, એ સંબંધી બહુ વિકલ્પ ન કરવા. સમભાવ રાખીને સહન કરવું. સમભાવ આવશે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તે ઘણી નિર્જરા થશે. સત્સંગ હાય તા આત્મવાર્તા થાય, પણ એવે ચેાગ નથી. સત્સંગની એમને કેટલી ગરજ છે! જેમ જેમ સમજણ વિશેષ વિશેષ આવે તેમ તેમ વિનય–લઘુતા આવે છે જેમ ફળ આવવાથી ડાળી નમે છે, તેમ સમજણ આવવાથી નમ્રતા આવે છે. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.” એમ લખે છે. (૪૫૩) આધામૃત ૬૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧, ૨૦૦૯ જીવ મિથ્યાત્વને અનુભવી રહ્યો છે, તેથી સમજાતુ નથી. જ્ઞાનીપુરુષ આત્મા જ છે, મેક્ષની મૂર્તિ જ છે. આત્માની એળખાણ થાય તે જ જ્ઞાનીનુ' ઓળખાણ થાય છે. પોતાના દોષ જોતા થાય, મતાગ્રહ ઓછા થાય, ક્રોધાદિ ખસવા માંડે ત્યારે જ્ઞાનીનું એળખાણ થયું કહેવાય. મરણુ સાંભરે તે વિકથા વગેરે ન કરે, મરણુને જીવ ભૂલી જાય છે. વિચારવાન પુરુષો તે કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” (૭૦૨) જીવ પ્રમાદ કરે છે. સત્પુરુષ કૈાઈ દેષ બતાવે કે તારામાં પ્રમાદ છે, તેા ઘેર જઈને વિચારે કે મેં આજ સુધી કેટલેા પ્રમાદ કર્યાં? એ પ્રમાદ હવે કેમ જાય ? એમ બહુ વિચાર કરે. જ્ઞાનીપુરુષે એક ખીજરૂપ વચન કહ્યું હાય, તેને વિચારીને વૃક્ષની પેઠે કરવું. સત્પુરુષનું ઓળખાણ થાય, વૈરાગ્ય થાય, ત્યારે મનુષ્યપણું ઉત્તમ સમજાય; નહી તે આમતેમ વાતે કરે, ફરે, ઊધે. વૈરાગ્ય હોય તે મેં આજે આત્માનું શું હિત કર્યું ? એમ વિચાર આવે. સત્પુરુષના બાધથી વૈરાગ્ય થાય છે. ત્યાગવૈરાગ્ય જાગે તે આત્મજ્ઞાન થાય. એનું મૂળ આત્મજ્ઞાની છે. તેમનાથી આત્મજ્ઞાન થાય. સાચી ભક્તિ થાય તે જ્ઞાની વારવાર સાંભર સાંભર થાય. એ રીતે જ્ઞાનીની આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે, એકતાન થવુ પણ ખહુ જ અસુલભ છે.” (૧૪૭) આજ્ઞામાં એકતાન થવુ અહુ મુશ્કેલ છે. આજ્ઞામાં એકતાન થયા વિના આત્માની પ્રાપ્તિના માર્ગ મળવા બહુ જ મુશ્કેલ છે. પ્રીતિ અનંતી પર થકી, જે તાડે હા તે જોડે એહ. (દે॰ ૧) “હે ભગવાન, હું બહું ભૂલી ગયા,” એવું એને થાય તે એમ થાય કે આજ સુધી જેટલું' મેં કર્યું' તે બધામાં ભૂલ થઈ. આત્મજ્ઞાની પુરુષની એળખાણ થાય તે એમનુ માહાત્મ્ય લાગે, અને પહેલાં જે ગુરુ માનતા હાય, દેવ માનતા હૈાય તેનું માહાત્મ્ય ઘટી જાય. કલ્યાણુ કરવા માટે સાધના કરવાનાં હતાં, અને કલ્યાણ તે થયું નથી, તે પછી શુ કામનું ? જન્મમરણુ તે છૂટાં નહી. સત્પુરુષ મળ્યા ત્યારથી એને મા મળ્યા. પછી ભૂલા ન પડે. જગતની ઇચ્છાથી જે કયુ હાય, શાસ્ત્રો ભણ્યા હૈાય તે બધું નિષ્ફળ છે. આત્માનું કલ્યાણ તેા થયુ નહીં, તે પછી શાસ્ત્ર ભણ્યા તેાય શું ? સત્પુરુષની આગળ ભૂલ કાઢવાના પ્રસંગ છે; ત્યાંય પાછી વાસનાઓને પેખે તે કત્યાં છૂટે ? મનુષ્યભવ દુલ ભ છે. તેા પછી સત્પુરુષને ચેગ તે એથી વિશેષ દુલ ભ આત્માનું' કલ્યાણ કરવું છે, એ ભાવ જીવને જાગવા બહુ મુશ્કેલ છે. "" Page #342 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૨૫ ૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે વદ ૨, ૨૦૦૯ રિજ કંઈ ને કંઈ નવું શીખવું. સ્મૃતિને કેળવવાની છે. મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તે ઘણું જીવનચરિત્ર જેવું છે. એક ભવમાં ઘણું ભાને સરવાળો થયેલ છે. ખરું જીવન તે એમના પત્ર છે. આ કાળમાં એવા ગંભીર ભાવે કઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખે મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ સમજાય તે આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષના જીવન સંબંધી જાણે તે એને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું? એ લક્ષ રાખે તે કંઈ ને કંઈ શીખવા મળે. એક કરતાં બે જણ ભેગા થઈને વાંચવું એ સત્સંગ કહેવાય. એકલે ભક્તિ કરતે હેય તે ઊંઘ આવે, આળસ થાય. પણ સમૂહમાં ભક્તિ કરવાની હોય તે ઉલ્લાસ આવે. “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૬૬). જેમ જેમ ગરજ વધશે તેમ તેમ વિશેષ સમજાશે. જ્ઞાનને શરણે રહી આત્માનું કામ કરવું છે. જ્ઞાનાવરણીય કર્મ એવું છે કે પુરુષાર્થ કરે તે ખસી જાય, પણ મોડનીય કર્મ ખસવું બહુ અઘરું છે. બધું કરીને મેહુ દૂર કરવાને છે. “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.” મેહનીયકર્મથી આઠે કર્મ બંધાય છે. મેહનીયકર્મ બધી પ્રકૃતિને કર્મો વહેંચી આપે છે. મેહનીય ઓછું થાય તે પછી બધાં કર્મ ઓછાં થાય. લાયકસમક્તિ હેય તે તે ન જાય. ક્ષપશમ કે ઉપશમ હોય તે જતું રહે. સમ્યગ્દર્શન વિના બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. ચૌદપૂર્વ સુધી ભર્યો હોય પણ સમક્તિ જતું રહે તે બધું અજ્ઞાન. એ મેક્ષના કામમાં ન આવે. આત્મા છે એવું દઢ થાય તે પછી આત્માનું હિત કરવું છે એવું દઢ થાય. હું દેહ છું' એમ થાય, તે દેહને પોષનારાં કારણ મેળવે. પોતાને દેહરૂપ માની પોતાના જ્ઞાન ઉપર આવરણ કર્યું છે. દે ટાળવા માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. જ્યાં સુધી અસંગદશા ન આવે ત્યાં સુધી સત્સંગ કરવાનું છે. સત્સંગનું ફળ અસંગપણું છે. સત્સંગ કરીને એ કરવાનું છે. જ્ઞાન થયા પછી પણ બીજો પરિચય વધારે રહેતે હેય તે આત્મામાં રહેવા વધારે બળ કરવું પડે. કૃપાળુદેવ લખે છે કે “પ્રાયે સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વે વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે.” (૪૫૩). પુરુષાર્થ વગર સંસારસમુદ્ર તરાય નહીં. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે દરેક પ્રદેશ જાણવાનું કામ કરે છે. સંસારમાં હોય ત્યાં સુધી શુદ્ધ રીતે જાણતા નથી. જે જાણે તેમાં રાગદ્વેષ થાય છે. તેથી આત્મા ખેંચાય છે. આ જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉપગ પ્રવર્તે છે. નિમિત્તવાસી જીવ કહ્યો છે. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે. અત્યારે રાગદ્વેષ ભણી ઉપગ પ્રવર્તે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ કરાવે એવું છે. “પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયેગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બધામૃત હા કહી નથી; કેવળ તે વિષે નકાર કર્યો છે.” (૪૪૬) અવને પ્રદેશ પ્રદેશે આકર્ષે એવું સંસારનું સ્વરૂપ છે, માટે એમાં વૃત્તિ રાખવાની તીર્થકરે ના કહી છે. સંસારને પૂંઠ દેવાનું કહે છે. બીજે આકર્ષણ થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં વૃત્તિ જાય છે, ત્યાંથી ઉપયોગ પાછો વળે તે આત્મામાં ઉપગ એટલે અંતર્મુખવૃત્તિ થાય. મારું છે એમ થાય ત્યાં ચિંતા થાય. અંદરથી દેહાધ્યાસ એને છૂટી જાય તે કર્મ કરે ય નહીં અને તેથી ભેગવવું પણ ન પડે. છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” બીજી વસ્તુની જીવ સંભાળ રાખે છે, પણ આત્મા દેખાતું નથી, તેથી એની સંભાળ પણ રાખતા નથી. આત્મા સંબંધી જે ગેડ બેસવી તે પુરુષ વિના બેસતી નથી. “તારે એક આત્મા. આત્મા જેવો” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગમાં કષાય મંદ થાય છે. મંદ કષાયના વખતમાં જ્ઞાનીનાં વચનો ઊંડા ઊતરે છે. તેથી એને પિતાના હિતની ગરજ જાગે છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેમની દઢ શ્રદ્ધા એ એક્ષન પામે છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. પુરુષના યેગે જીવને ગરજ જાગે છે. જીવને અવકાશ નથી. બીજી વસ્તુઓથી ભરાઈ ગયે છે. મંદ કષાય સત્સંગે થાય છે. તેથી મધ્યસ્થ દષ્ટિ આવે છે. તેથી એને વિચાર જાગે. સત્સંગ એટલે સને રંગ ચઢાવે તે. અરૂપી પદાર્થને નિર્ણય થ બહુ દુર્લભ છે. કૃપાળુદેવે સત્સંગને બદલે ઘણે ઠેકાણે પુરુષ શબ્દ વાપર્યો છે. પુરુષનું ઓળખાણ થયા પછી પણ પુરુષને સત્સંગ મળ બહુ મુશ્કેલ છે. એટલું પુણ્ય પણ જીવનું ન હોય. કૃપાળુદેવ લખે છે કે “તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યું છે, એવા પુરુષને તે સત્સંગને યોગ રહે એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે.” (૪૪૬). સેભાગભાઈને કૃપાળુદેવનું ઓળખાણ થયું છે, પણ તેમને સત્સંગ નથી રહેતું. તેમ છતાં ઉપાધિ પ્રત્યે દ્વેષ કરવાનું નથી. જે વૈષ કરે તો નવાં કર્મ બંધાય. દુખ હોય, ગમે તે હોય પણ એ આત્માને નુકસાન કરનાર નથી. પિતે પિતાને શત્રુ છે અને પિતે પિતાને મિત્ર થાય તે છે. નરકમાં જીવે ઘણું વેદના સહન કરી છે. તેના જેવાં તે અહીં દુઃખ નથી. સમજણ ઉપર બધે આધાર છે. સવળી સમજણ હોય તે સવળું લેવાય. મુઝાય તે આર્તધ્યાન થાય. મન નવરું પડે તો સંસારની ઘટમાળમાં જાય. તેથી રોકવું. થોડીક વાર ભલે તું રાગ-દ્વેષ કર એમ ભગવાને કહ્યું નથી. ભગવાને તે સમય માત્રના પ્રમાદની ના કહી છે. આત્મા ઉપગ સ્વરૂપ છે. ઉપગમાં રાગદ્વેષ એ વિકાર છે, તે નીકળી જાય તે આત્મામાં ઉપયોગ રહે, પિતે પિતારૂ રહે. આત્મા આત્મારૂપે રહે એવું થવા અર્થે સત્સંગ, સત્પરુષને વેગ છે. આત્માને જીવ ભૂલ્ય છે, એ જ મરણ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે, કાં અહો રાચી રહો.” સમયે સમયે વિભાવમાં જાય છે એ જ મરણ છે. એ જ શત્રુ છે. કેઈને દેષ નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ પિતાને જ દોષ છે. સંતની પહેલી શિક્ષા એ છે કે તારે દેશે તને બંધન છે. “તારે દેષ એટલે જ કે અન્યને પિતાનું માનવું, પોતે પિતાને ભૂલી જવું” (૧૦૮) ૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૯ રેજ કંઈક આગળ વધવાનું કરવું. મનુષ્યભવમાં જે કરી લીધું તે ખરું. પછી કંઈ ન થાય. ધર્મની ભાવના જેને દઢ થઈ હોય તેણે બ્રહ્મચર્યવ્રત લેવાનું છે. આત્માનું કલ્યાણ કરવું હોય તેણે એમાં જ લક્ષ રાખવાનું છે. એ વ્રત લીધું એટલે સાધુ જ થઈ ગયા. મનુષ્યભવ મળે છે તે બહુ દુર્લભ છે. ક્ષણ ક્ષણ કરતાં કેટલાંય વર્ષ જતાં રહ્યાં. કેટલાં બધાં વર્ષ જતાં રહ્યાં ! યુવાન હોય કે વૃદ્ધ, બધાને એક વખતે જવાનું છે, છતાં જીવને એ નિશ્ચય નથી કે મારે આ ભવમાં સમાધિમરણ કરવું છે. એ લક્ષ હોય તે જ્ઞાનીએ જે કહ્યું હેય તે લક્ષમાં રહે. જ્ઞાનીનાં વચનો સમાધિ આપે એવાં છે, પણ જીવને ઉપગ તેમાં જ જોઈએ. જીવનું ચિત્ત સ્થિર થતું નથી. રાગદ્વેષ થયા જ કરે છે. અત્યારથી જાણે મરી જ ગયા એમ જાણું સમાધિમરણને પુરુષાર્થ કરવાનું છે. બેઠા બેઠા સ્મરણ કરવું. એ મંત્ર મરતી વખતે યાદ રહે તે સમાધિમરણ થાય. હરતાં ફરતાં સ્મરણ કરવું. મંત્રને અભ્યાસ વધારે કરવે, તે સમાધિમરણ થાય. આપણે જીવને વગર વાકે દંડીએ છીએ. શું કરવા જીવવું છે? એ વારંવાર વિચારવું. મનુષ્યભવ સફળ કરવા જ્ઞાનીની આજ્ઞા ઘડીએ ઘડીએ સાંભરે એવું કરવાનું છે. કાળની શી ખબર છે ? ઘડીક વારમાં મરી જાય છે. જેને પિતાનું જીવન સુધારવું હોય તેણે બધાં વ્રતનિયમ કરવાનાં છે. આત્મા ઓળખવા માટે બ્રહ્મચર્ય એ રેગ્યતા છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (મે. ૩૪) એની આરાધના કરતાં સમ્યગ્દર્શન થાય છે. લક્ષ સમક્તિનો રાખવો. આજ્ઞા વગર ભક્તિ કરે તે પુણ્ય બંધાય, પણ મેક્ષનું કારણ ન થાય. મેક્ષનું કારણ તે જ્ઞાનીની આજ્ઞા આરાધશે ત્યારે થશે. મહના વિકલ્પથી આ સંસાર થાય છે, પણ આત્મામાં વૃત્તિ જાય તે કર્મ બંધાય નહીં. આત્મા કે છે? અનંત સુખનું ધામ છે. એના ધ્યાનમાં પુરુષો રાતદિવસ રહે છે. ત્યાં પરમ શાંતિ છે. એ જ અમૃત છે. તે પરમ પદને હું નમસ્કાર કરું છું. પ્રભુશ્રીજી કહેતા કે કેટલું પુણ્ય હશે ત્યારે આ દરવાજામાં પગ મુકાશે. જે થાય તે ભલું માનવું. આત્માનું કામ કરી લેવાનું છે. અનુકૂળતા હોય તે અહીં આવવાનું છોડવું નહીં. કામ કંઈક કરી લેવું. ૭શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૬, ૨૦૦૯ મુમુક્ષુ–“છે તે છે; પણ મન વિચાર કરવા શક્તિમાન નથી.” (૫–૨૬) એટલે શું? પૂજ્યશ્રીછે તે છે એટલે આત્મા છે, પણ એ કહેવાય એવી વસ્તુ નથી, મનથી વિચારાય એવી વસ્તુ નથી. જ્યારે મન વિલય થાય ત્યારે આત્માને અનુભવ થાય. સંકલ્પ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બેધામૃત વિકલ્પ કરે ત્યારે મન કહેવાય. અને જ્યારે સંકલ્પવિકલ્પ વિલીન થઈ જાય ત્યારે મન વિલય થયું ગણાય. ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૯૫૪) મેહના વિકલ્પથી સંસાર ઊભે થાય છે અને અંતર્મુખ વૃત્તિ થાય તે એ બધા વિકલ્પ નાશ પામે. વાંચવું એ તે એક વિચાર આવવાનું નિમિત્ત છે. વાંચીને પછી વિચાર કરો કે એમાં કહ્યું તે આપણાથી થાય એવું છે કે કેમ? એમાં આપણે છોડવા એગ્ય શું આવ્યું? એમ વિચાર કરવા. વાચનમાં જે વાત આવી તે જ વિચારવી એવું કંઈ નથી. બીજા પણ તે સંબંધી વિચાર કરવા. એકબીજાને પૂછવું, ચર્ચા કરવી. ભલે એક બે શ્લેક જેટલું વંચાય તોય કંઈ વાંધો નથી, પણ એમ વિચાર કરતાં શીખવું. ભણવાની સાથે દેહાધ્યાસ છેડવાને છે એ લક્ષ રાખ. મુમુક્ષુ–“ખદ્ધવ્યના ગુણપર્યાય વિચારો.” (પ-૪૧) એટલે શું? - પૂજ્યશ્રી–ખ એટલે ષટુ, છ દ્રવ્યના ગુણપર્યાય. જેમકે આત્મામાં જ્ઞાન ગુણ છે. એ ગુણ હંમેશાં રહે જ. એ જ્ઞાન જુદું જુદું જાણે એથી જાણવાની બીજી બીજી અવસ્થા પલટાય તે પર્યાય છે. સહનત તે ગુણ અને કમવર્તી તે પર્યાય એમ કહેવાય છે. [પત્રાંક ૪રપ ના વાંચન પ્રસંગે] દેહ પ્રત્યે મેહ કરવાથી કંઈ લાભ નથી. બધા જ્ઞાનીઓએ દેહાધ્યાસ છોડ્યો છે. દેહને માટે દુઃખી થવાનું નથી. આર્તધ્યાન થાય તે પાપ બંધાય. વેદનામાં વૃત્તિ રહે, વેદના દૂર કરવાની ઇચ્છા થાય, તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયેગને લીધે ચિંતા થાય તે પણ આર્તધ્યાન છે, અનિષ્ટને સંગ દૂર કરવાની ચિંતા તે પણ આર્તધ્યાન છે. અને મને ફલાણું મળે એમ નિદાન કરે તે પણ આર્તધ્યાન છે. આર્તધ્યાનથી અર્ધગતિ થાય છે. દેહને માટે આત્માને કર્મ બંધાવી અર્ધગતિમાં લઈ જાય એવું કરવાનું નથી. આત્માનું હિત થાય તેની ચિંતા કરે તે સારું છે. હવે તે આત્માને માટે જ દેહ ગાળે છે. દેહમાં ને દેહમાં વૃત્તિ રહે તે આત્માભણ વૃત્તિ જાય નહીં. અનંત ભવ ગયા તેય દેહનું કામ થયું નહીં. માટે દેહની પંચાત છેડી આત્માને માટે જ આ દેહ ગાળવે છે એ નિશ્ચય કરે. શરીરમાં જ વેદના થાય છે અને માને છે કે મને થાય છે. એમ માન્યતામાં ભૂલ છે. દેહના ધર્મને પિતાને માને છે. શરીરમાં વૃત્તિ જાય તે ખોટું છે, એમ સમજણ હોય તે થાય. વિવેકબુદ્ધિ જાગી હોય તેને લક્ષ રાખે તે ભેદ પડી જાય. બધાં કર્મ જવા માટે આવે છે, પણ અજ્ઞાનને લઈને નવાં બંધાય છે. આ આત્માને અજ્ઞાન છે તેથી અનંત કાળથી ભટકે છે. એ અજ્ઞાન ક્યારે જશે ? એની ચિંતા કરવાની છે. - “માત્ર દટિકી ભૂલ હૈ.(હા૧-૧૪). દષ્ટિ ફરી તે પછી થયું. જેવી દષ્ટિ તેવી Page #346 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ સૃષ્ટિ. આત્માની કાળજી રાખનાર થયો હોય તે બંધનાં કારણેમાં રાજી ન થાય. જીવને વિવેક નથી ત્યાં સુધી વિપરીત પણું છે અને ત્યાં સુધી બધું દુઃખ છે. વિવેક હોય તે કર્મથી ત્રાસ પામે. બધાથી વધારે મમતા શરીર ઉપર છે. એ જ ઘાતી ડુંગર આડે છે. એથી ભિન્ન થવાની ભાવના કરવી. જેવો સંગ તેવા ભાવ થાય. સત્સંગ હોય તે સારા ભાવ થાય. સાચા ભાવથી સત્સંગ કરે તે મરણ એને વારંવાર સાંભરે. જેને માટે ઝૂરવું જોઈએ તેને માટે ઝૂરતું નથી. બહારની બહાર વૃત્તિ રાખે છે. આત્માનું માહાસ્ય નથી તેથી બહારની બહાર વૃત્તિ જાય છે. મરણ વખતે કેઈને ઉપાય ચાલે એવું નથી માટે ડરવું નહીં, શૂરવીરપણે રહેવું. પ્રાણુ જાય તે પ્રસંગ હોય છતાં “થેડીકવાર જિવાય તો સારું એમ જેને ન થાય, એવા પુરુષ નમસ્કાર કરવાગ્યા છે. દેહની મૂછ છે ત્યાં સુધી ભય વગેરે બધું છે. હું દેહ નથી, આત્મા છું, મરવાને નથી એમ જેને દઢ થયું હોય તેને પછી ભય શાને ? મિથ્યાત્વને લઈને ડર લાગે છે. એ જ આ ભવમાં કાઢવું છે. એ મિથ્યાત્વ જ્યાં સુધી હશે ત્યાંસુધી સુખ થશે નહીં. અને સમ્યક્ત્વ હેય તે, નરકની વેદના પણ સુખરૂપ છે, કર્મ બિચારા બકરાં છે. આત્મા બધાયથી ભિન્ન છે, આ જગતને અને મારે કશું લેવાદેવા નથી એમ થાય તે હિંમત આવે. તે પછી નિર્ભય થઈ જાય. દેહ છે ત્યાંસુધી ભક્તિ કરી લેવી. દેહની પાસે મોક્ષનું કામ કરાવી લેવું, પણ એના નેકર ન થવું. ધર્મને માર્ગ વાત કરવાનું નથી. જ્ઞાનીનાં વચન સાંભળી એનું માહાભ્ય રાખવું. કૃપાળુદેવને કેઈએ પૂછ્યું કે તમારે દેહ કેમ સુકાઈ ગયે? કૃપાળુદેવે કહ્યું કે અમારે બે બાગ છે, તેમાંથી એકમાં પાણી વધારે ગયું તેથી બીજે બાગ સુકાઈ ગયે. આજને પત્ર બહુ સુંદર છે. ભેદજ્ઞાન થાય તે છે. કેઈક વખતે જ એવા શબ્દો નીકળે. “દેહ તે આત્મા નથી” (૪૫) એટલા શબ્દો સાંભળી ગાંઠે બાંધવા, જતા ન કરવા. આત્મા અને દેહ જુદા છે. આત્માને શૂરવીર કરવાનું છે. દેહમાં વૃત્તિ રાખવાથી આત્મા નેકર થઈ ગયો છે. આ દેહ ઘડા જેવું જ છે. ઘડાને જેમ ગળું હોય છે તેમ એને પણ ગળું હોય છે. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ શરીરને જાણનાર આત્મા શરીરથી જુદો છે. બે વસ્તુઓ છે તેમાંથી દેહમાં ગૂંચાઈ ગયે છે. દેહને અને આત્માને એક ગણું બેઠો છે. “આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ,” એ ભૂલી ગયે છે. દેહને ગૌણ કરે તે ધર્મ પ્રગટે એવે છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા રાખે તે કામ થાય. આજનાં વચને જેને માન્ય થાય તેને સમ્યક્ત્વ થાય. “હું આત્મા છું, દેહ નથી” આટલાં વચને યાદ રાખવાં, હૃદયમાં કેતરી રાખવાં. પણ જીવ એ ભૂલી જાય છે. જાણનારને માન છે, જેનારને જેવે છે. દેહના ફેરફારમાં રાજી ન થવું તેમ ચિંતા પણ ન કરવી. પિતાને દેહ જાડો છે, પાતળો છે એમ ગણવું નહીં, તેમ બીજાના દેહનું પણ ન ગણવું. એ તે બધા ઘડા છે. એમાં વૃત્તિ રાખવી નથી. ભૂલવણી છે તે કાઢવા માટે જ જ્ઞાની પુરુષે આ અમૃત વરસાવ્યું છે. “આત્મા તે દેહ નથી” આટલું હૃદયમાં કતરી રાખવું. બે ય ભિન્ન પદાર્થો છે. એ ભુલાય નહીં એવું દઢ કરવાનું છે. એવું દઢ થયું હોય તે મરણ પાસે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બેધામૃત આવે તેય કંઈ ભય ન લાગે. વારંવાર વિચારીને, દઢ કરીને, આપણા હદયમાંથી ખસી ન જાય એવું કરવું. અનંતકાળનાં કર્મો કપાઈ જાય એવું આ હથિયાર જ્ઞાનીએ આપ્યું છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” આ જ ખાસ લક્ષ કરવા યોગ્ય છે. વારંવાર જ્ઞાનીને આ જ કહેવું છે. પણ જીવને ટક્ત નથી. જ્યાં સુધી જીવને મેહ છે ત્યાં સુધી બાહ્યભાવ રહે છે. પૈસા તે પરમેશ્વર થઈ પડ્યા છે. ૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ પ્રત્યક્ષ સદૂગુરુગમાં જે વાંચ્યું હોય, વિચાર્યું હોય, તે યાદ આવે તે ઘણે લાભ થાય. પહેલાં તે પ્રભુશ્રીજી વાત બહુ કહેતા. એક સાસુ અને વહુ હતાં. તે બન્નેને સારું બને. વઢવાડ ન થાય. સાસુ વહુ ઉપર બહુ પ્રેમ રાખે. એને પ્રેમથી બેલાવે, ખવડાવે, સારું સારું પહેરવા આપે અને વહુ પણ સાસુની સેવા કરે, કામકાજ કરે. એક દિવસે એની સાસુ મરી ગઈ. ત્યારપછી રાત્રે એણે એના ધણીને વાત કરી કે મારાં સાસુજી એવાં હતાં કે મને સારું સારું ખાવાપીવાનું આપતા, બહુ લાડથી રાખતાં. સાસુજી મરી ગયાં. હવે શું કરીશું ? એમ કહી રડવા લાગી. પછી સવાર થયું ત્યારે એના ઘરધણને એમ થયું કે એને એક લાકડાની પૂતળી કરાવી આપું. પછી તે સુથારને ઘેર જઈને એક લાકડાની પૂતળી કરાવી લાવ્યું. અને પોતાની સ્ત્રીને કહ્યું કે લે આ તારી સાસુ, વહુ તે પછી “મને સાસુજી મળ્યાં એમ જાણી રાજી થઈ ગઈ હવેથી જે કંઈ કામ કરે તે સાસુજીને પૂછીને કરે. ખાવા બેસે ત્યારે ય પૂતળીને પાસે લઈને કહે કે હવે ખાવાને વખત થયે છે, માટે ત્યે સાસુજી, આપણે ખાઈએ. એમ કહી પૂતળીના મોઢામાં કેળિયે મૂકે. એની સાથે વાત કરે અને સાંજ પડે ત્યારે પૂતળીને સાથે લઈ ભેગી સૂઈ જાય. એમ કરતાં કરતાં આ તે એટલી બધી પૂતળીમાં તલ્લીન થઈ ગઈ કે બધું ઘરનું કામ કરવું પણ ભૂલી ગઈ. બરાબર કામે ય કરે નહીં. એના ઘરધણીને થયું કે મેં તે રમકડા જેવું એને આપ્યું હતું અને આ તે એમાં એટલી બધી તકલીન થઈ ગઈ છે કે ઘરનાં કામ પણ બરાબર કરતી નથી. એને ઘરધણુ બેલાવે તેય કહે કે ના, હું તે નહીં આવું. સાસુજીનું કામ કરી પછી આવીશ. રાજ સાસુજીની જ ભક્તિ કરે. એક વખત એના ઘરધણીએ કહ્યું કે અહીંથી જતી રહે. તારાં સાસુજીને લઈને જતી રહે. પેલી તે સાસુને લઈને ચાલતી થઈ. જતાં જતાં કોઈ જંગલમાં આવી. ત્યાં આગળ રાત પડવા આવી. તેથી વહુએ કહ્યું કે સાસુજી, આપણે હવે શું કરીશું ? હવે રાત પડવા આવી છે ને જંગલમાં ક્યાં જઈશું? કઈ જનાવર આવી મારી નાખશે, માટે ત્યે આપણે આ ઝાડ ઉપર ચઢી જઈ એ. એમ કરી સાસુજીને હાથમાં લઈ ઝાડ ઉપર જઈને બેઠી. સવારના સાડાચાર વાગ્યાને વખત થયે, ત્યારે ચેર ચેરી કરીને આવતા હતા. તે ચોરે તે ઝાડની નીચે બેઠા અને બધે માલ વહેંચવા લાગ્યા. તેમણે એવા સેગંદ દીધેલા કે આ વહેંચણીમાંથી જે કઈ આઘું પાછું કરશે તેના ઉપર ખણખણતી વીજળી પડશે. એટલામાં પેલી Page #348 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩ર૧ વહુને ઊંઘ આવી તેથી પૂતળી ખણણણ કરતી નીચે પડી ગઈ. ચેરે તે ગભરાઈ ત્યાંથી નાસી ગયા. પછી વહુની આંખ ઊઘડી ત્યારે નીચે ઊતરીને કહ્યું કે સાસુજી ! મને તે ઊંઘ આવી ગઈ, તમે પડી ગયાં? ક્યાંય વાગ્યું તો નથી ને? ત્યાં આગળ બહુ ઘરેણું પડ્યાં હતાં તે જોઈ સાસુજીને કહ્યું કે તમે તે મને બહુ ઘરેણું આપ્યાં. પછી બધાં ઘરેણાંનું પોટલું બાંધી સાસુજીને બગલમાં લઈ પિતાના ઘર તરફ ગઈ ને કમાડ ખખડાવ્યું. ઘરધણું બે, પાછી ક્યાંથી આવી? વહુએ કહ્યું કે તમે ખેલે તે ખરા, હું શું લઈને આવી છું તે જરા જુઓ! પછી કમાડ ઉઘાડ્યાં અને એને ઘરધણી બહુ રાજી થયો. કહેવાનું કે જેવું ઈ છે તેવું થઈ શકે છે. બીજું પછી એને ગમે નહીં. પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તે તેની સાથે વાત થાય, બધું થાય, મન વચન કાયા કર્મ બંધાવનાર છે તેને પરમાત્માની સાથે જોડે તે કલ્યાણ થાય. બધાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તે ઘણું કર્મ ખપી જાય. સાચું અવલંબન મળવું જોઈએ. પછી પોતે પુરુષાર્થ કરવાનો છે. કષાય ટાળવાના છે. માનને જીવ સાથે લઈને જ ફરે છે. આખા જગતના શિષ્ય થવાનું છે તેને બદલે હું મેટો છું એમ કરે છે. કષાય હોય ત્યારે જીવને વિચાર ન આવે. કોધ શેકવા ક્ષમાની જરૂર છે. જે થાય તે ખમી ખૂદવું તે કર્મ છૂટે. ક્ષમા ઉપર ગજસુકુમારનું દષ્ટાંત કૃપાળુદેવે આપ્યું છે. પહેલો જણાય છે કોય, પણ એનું મૂળ માન છે. કેધ અને માન એ શ્રેષ છે અને માયા અને લેભ એ રાગ છે. એમ રાગદ્વેષના ચાર ભેદ છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” (પ્રીતમદાસ) એ હદયમાં કતરી રાખવું. અહંભાવ ગયા વિના સમકિત ન થાય. હું ને મારું ઉપરથી નહીં પણ હૃદયથી ટાળ. સમજ્યા તે સમાયા. આત્મામાં હું, મારું કંઈ નથી. આત્માનું નામે ય નથી. મન, વચન, કાયા પરમાર્થ સાધવા માટે, આત્માને પરિપૂર્ણ કરવા માટે ગાળવાં. જવને અભ્યાસ કરવાનો છે. કષાય કાઢનારો કઈ બીજે છે? પિતે જ કાઢનાર છે. જે થાય તે ભલું માનવામાં આવે એવું કરવાનું છે. ભગવાને જોયું છે તેવું થવાનું છે. જીવને સંસારના પ્રસંગેનો અભ્યાસ થઈ પડ્યો છે. કેટલાય ભવ જીવે મેહમાં ગાળ્યા છે. જાતે પુરુષાર્થ કરી મોહની સામે થવાનું છે. [પત્રાંક ૪૨૫ ઉપર બધો ૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કેઈપણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવાયેગ્ય આ આત્મા નથી.” (૨૫) વેદનીના વખતમાં કેમ રહેવું? તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાને છે. “છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ” દેહ મારે નથી એમ થાય તે દેહાધ્યાસ છૂટે. દેહ તે હું એમ થઈ ગયું છે, તે કેમ ખસે? એને આપણે ખાસ વિચાર કરવાનું છે. હું દેહ નથી, દેહ મારે નથી, ૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ એધામૃત એવું મુમુક્ષુએ કરવું. ભરતે વિચાર કર્યો કે હું દેહ નથી, દેહ મારો નથી, હું દેહને નથી. જીવને આ મારે કામનું છે, કતવ્યરૂપ છે, એમ યાદ જ રહેતુ' નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે ? દેહમાં મમતા કરવી તે હાડકાં, માંસ, ચામડી અને વાળમાં મેહ કરવા જેવું છે. દેહ મારો છે એવા ભાવ થઈ ગયા છે. માટીના પૂતળા જેવા આ દૈહ છે. માટી તા પવિત્ર છે; પણ દેતુ તેા અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર અવિદ્યા-મિથ્યાત્વ છે. તેને વિચારીને ટાળવાની છે. નહીં તેા એથી ફ્રી દેહ ધારણ કરવા પડે. આ આત્મા છે તે દેહને માટે શોચવાયેગ્ય નથી. દેહને માટે આ ધ્યાન કરી આત્માને દુ:ખી કરવા જેવું નથી. “કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેાગ્ય નથી.” (૪૬૦). સમભાવ કેળવવાના છે. એને માટે પુરુષા કરવા. એ જ મારે કરવું છે એવે જીવને નિશ્ચય નથી. આ કર્યાં વિના મારા છૂટકા નથી, એ વગર મને સમાધિ થાય એવું નથી, એમ જીવને થતું નથી. એય પદાર્થ જુદા છે, તદ્ન જુદા છે. એકતા જાણે અને એક ન જાણે, એમ તદ્દન જુદા છે. તેમાંથી ન જાણે તેને પેાતાનુ માની દુ:ખી થાય છે, કલ્પનાથી દુ:ખી થાય છે. આત્માને અજ્ઞાનદશા છે તે જ ભૂંડી છે. એ અજ્ઞાનદશામાં રહ્યું કેમ જાય ? પરમાર્થ સંબંધી જે દુઃખ છે તે જીવને લાગતું નથી. બહારનાં દુઃખ લાગે છે. જે થવાનુ છે, ખાધેલુ છે તેમાં ખાટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હેાય તેમાં ચિત્ત રાખે તેા છુટાય. એને ભૂલી ખીજા વિકલ્પે કરે છે. સવારથી સાંજ સુધી શા વિચારા આવે છે તે વિચારે તેા તેની ખબર પડે. જીવ ખીજામાં તણાઈ જાય છે. જીવને સંસારમાં બળતરા લાગતી નથી. ક અંધાય એવા ભાવ છે ત્યાંથી ખસતા નથી. “સ ક્લેશથી અને સવ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે.” (૫૬૯). એટલે બધા લાભ છે. માત્ર દૃષ્ટિની ભૂલ છે. હું દેહ નથી, એમ થાય તે નિરાંત થઈ જાય. શુદ્ધભાવ—એમાં ખીજું કશું જ નથી. એ આવ્યા વિના મેાક્ષ ન થાય. સર્વ ભાવ તુજરૂપ' (પરમાત્મારૂપ) થાય તેા શુદ્ધભાવ આવે. દેહ પ્રત્યે મૂર્છા કરવા જેવું નથી. જેણે આ દેહની મૂર્છા છેડી તેને ઉપસ આવે કે ન આવે! મધુ' સરખુ છે. તેને નમસ્કાર છે. જેને આત્મદૃષ્ટિ થઈ હોય તેને પેાતાને ઈંડુ જડ લાગે, ખીજાના દેહ પણ જડ લાગે. સાપ આવે, સિહુ આવે, તે પણ એને આત્મા દેખાય તેથી ભય ન લાગે. ક્રેડ ઉપરથી મેહ છૂટે તે ખસ. જ્યારથી જ્ઞાનીની પ્રતીતિ થઈ ત્યારથી દેહ છૂટી ગયા એમ જાણવું. અન્ને ભિન્ન પદાથ છે તેને સેળભેળ કરી નાખવા નથી. સમજીને શમાવાનું છે. આત્મામાં મારું તારું કશું નથી એ હૃદયમાં કાતરી રાખવાનુ છે. મધાએ એ નિશ્ચય પ્રથમ કરવાયેાગ્ય છે. સાંભળ્યું તે જાણ્યું ન કહેવાય. ‘જાણ્યું તેા તેનું ખરું, જે મેહે નવિ લેપાય, સુખ-દુ:ખ આવ્યે જીવને, હ--શાક નવ થાય.' એવું થાય તે। જાણ્યું કહેવાય. સમ્યક્ત્વ થાય તેને જડ-ચેતન વચ્ચે વજ્રની ભીંત પડે. એટલુ' થાય તે સમજવુ` કે મીએ ભવ (દ્વિજ) થયે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ ચિંતવી રાખવાનુ છે, મૂળ વસ્તુ ખરેખર સમજવાની છે તે આ જ્ઞાની કહે છે, એ સિદ્ધા Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ સંગ્રહ ૫ તિક વાત છે. દેડ તે આત્મા નથી. વૈરાગ્ય નથી, તેથી ચોંટતું નથી. દેડ તે આત્મા નથી એ કંઈ જેવી તેવી વાત છે? દેડને જડ અને ચેતનને ચેતન જાણવાથી જ બધા સિદ્ધ થયા છે. દેહ તે આત્મા નથી, એટલું રહે તે દેહને દેખે તેય મેહ ન થાય. દેહમાં બધા રાગ-દ્વેષ મેહ થાય છે. દેહ તે કશું જાણે નહીં, જડ છે. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ દેહથી છૂટી જવું સહેલું નથી. સમજણ હોય તે થાય. બાકી તે, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મહાશમાં, શુષ્કજ્ઞાની તે આહિ.” જીવ પરવસ્તુમાંથી પાછો વળતો જ નથી. દેહ તે આત્મા નથી, એટલું તે પહેલું કર, પછી બધું થશે. પાણીમાં જેમ કમળ જુદું રહે છે તેમ પછી રહે. કૃપાળુદેવના હૃદયમાં કેટલી સ્પષ્ટતા છે! ખરેખર ! જગતમાં ઉત્તમ વસ્તુ આ શબ્દ કહ્યા છે તે છે, એમ લાગે તે પ્રેમ થાય. આ વચનની જેટલી કિંમત લાગે તેટલાં ગ્રહણ થાય. દયાને લીધે એ શબ્દ નીકળ્યા છે. કૃપાળુદેવને દરેક શબ્દ મંત્ર જે છે પ્રેમની ખામી છે. બીજે પ્રેમ ઢળાઈ ગયે છે. એ વચને હૃદયમાં વસે તે જ્ઞાન થાય. પ્રારબ્ધ ગમે તેવું હોય, પણ ત્યાગ-વૈરાગ્ય એ તે પુરુષાર્થ છે. ભરત છ ખંડનું રાજ્ય કરવા છતાં મુનિ જેવા રહેતા. દેડનું માહાસ્ય લાગ્યું છે! તે તે ઘડે છે. જાજરા જે ગંધાતો છે. તેને હવે આત્મા માનો નથી. દેહનો મેહ જેમ ઓછો થશે તેમ આત્મા ભણી વળશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ, જે મોક્ષ આપે, તેને મૂકી દેહ જે ગંધાતો છે તેને પિતાને માને છે! દેહ પ્રત્યે મૂછ ન હોય તે જાડે, પાતળ, ગોર, કાળે હેય તેય કંઈ ન લાગે. મમતા છૂટી તે પછી ગમે તે દેહ રહે તેય શું? દેહ તે એક માથે ભાર છે. દેહથી આત્મા ભિન્ન છે. આ દેડથી હું ભિન્ન છું, એવું થયું નથી. પારકી પંચાતમાં બધા ભવ ગાળ્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ એક નિર્ધાર કરી મૂકો. વ્યવહાર કરતાં એ ભૂલી ન જવાય એવું કરવું. અમારે તમારે બધાને આ વાત દઢ કરી હૃદયમાં કેતરી રાખવાની છે. જુદું તે જુદું જ એમ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે, એ જ વારંવાર લક્ષમાં રાખવું. મનુષ્યભવ એ ખરો લાગ આવ્યું છે. માટે વહેલું એ કરી લેવું નહીં તે મરણ બગાડે. “મારું માન્યું છે તેથી બીજી ચિન્તા કરે છે. બહુ ચેતવાનું છે. એમ ને એમ બફમમાં જતો રહ્યો તે પસ્તાવું પડશે. “આત્મા દેહ નથી એ ગાઢ રીતે હૃદયમાં દઢ કરી રાખવું. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે, તેમ દેહથી આત્મા જુદે છે. એ લક્ષ જીવને રહે તે સાવ સહેલી વાત છે. ચેટી જવું જોઈએ. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે આત્મા જુઓ, તે પ્રભુશ્રીજીને એવું ચેટી ગયું કે ત્યાર દિવસ ને આજની ઘડી એમને એ છૂટ્યું નથી. એવું કર્યા વિના છૂટકો નથી. “દેહ તે આત્મા નથી—એ સિદ્ધાન્ત હદયમાં ચૂંટી જાય તે પછી દેહ જડે થાય, પાતળું થાય, કાળે થાય, ગેર થાય તેય' કંઈ ન થાય. બધાને સાર આ છે. બધા જ્ઞાનીઓને જે કહેવું છે તેને આ જ સાર છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ બોધામૃત એને રણકારે રહ્યા કરે એવું કરવાનું છે. આપણા માટે દયા લાવી જ્ઞાની કહે તે ગ્રહણ કરે તે કામ થાય. નહીં તે “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” જ્ઞાનીને જે કહેવું છે તે બધું એકઠું કરીને આ કહ્યું કે દેહ તે આત્મા નથી. બધાં શાસ્ત્રોનું એ જ રહસ્ય છે. વાત કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું. ૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી—(મુમુક્ષુને) કાલે સભામાં ૪૨૫ મે પત્ર વંચાયું હતું તેમાંથી કશું યાદ રહ્યું ત્યાં તું લખે છે તે પાછું ઘેર આવી વાંચે છે? શું આવ્યું હતું? મુમુક્ષુ–કોઈ પણ કારણે આ દેહ મૂર્છાપાત્ર નથી. દેહથી આત્મા જુદે છે. આત્મા દેહ નથી અને દેડ આત્મા નથી, એટલું દઢ કરવાનું છે. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે તેમ શરીરને જેનાર આત્મા શરીરથી જુદો છે, પૂજ્યશ્રી—આટલું જ પાકું કરવાનું છે. દેડમાં વૃત્તિ રાખવી નથી. દેહ તે બધા ઘડા છે, ને ઠીકરાં થઈ જવાનાં છે. ખાવાપીવામાં, પહેરવામાં વૃત્તિ રાખવી નથી. સાંભળીને વિચાર કરે. રૂપ, રસ, ગંધ આદિમાં વૃત્તિ રાખવી નથી. બળે આ દેડ. ભક્તિ કરીએ ત્યારે બોલતાં બોલતાં વિચાર કરીએ. હે પ્રભુ” એમ બોલ્યા કે તરત વિચાર આવે કે પ્રભુ આનંદસ્વરૂપ છે, જ્ઞાનદર્શન સ્વરૂપ છે, અનંત સુખના ધામ છે. “કાળ દેષ કળિથી થયે” એટલું બોલ્યા કે વિચાર આવે કે કૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે ! સદ્ગુરુને યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એ આ કળિકાળ છે. “નહીં મર્યાદા ધર્મ ધર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બધી મર્યાદા રહી નથી. આત્માને માટે વ્યાકુળતા થતી નથી. હે ભગવાન! જુઓ મારા કેવા કર્મ છે! એમ દરેક પદ કે મંત્ર ગમે તે બેલતાં વિચાર કરવો તે મન બીજે ન જાય. વિચારે નહીં ને એકલે રાગમાં તણાઈ જાય તે મન બીજે ભટકે. દિવસમાં અમુક વખત એકાંતમાં જઈ સ્થિર બેસવું. તે વખતે મનમાં કશું લાવવું નહીં. આત્માને સ્થિર કરે. બીજા વિચાર ન કરવા. આત્માને નિરાંત આપવી. બીજું કંઈ મનમાં આવે તે “સહજાન્મસ્વરૂપ એટલું કરવું. રુચિ જાગી હોય, ગરજ હોય, તો એવું થાય. નહીં તે ક્યાંથી થાય? ૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૯, ૨૦૦૯ જીવને કલ્યાણ કરવું હોય તે બધા કરતાં ઉત્તમ સાધન સત્સંગ છે. થડા કાળમાં ઘણું કામ થઈ જાય. પ્રભુશ્રીજી કહેતા કે તમારા કટિ કમ ખપે છે. સત્સંગમાં જગત ભૂલી જવાય છે. એમાં એકાગ્રતા થવાથી ઘણું કર્મો નિજરે છે. અત્યારે આઠેય કર્મને ઉદય છે, પણ જ્ઞાનીનાં વચનોમાં ઉપયોગ છે, તેથી કર્મ આવી ચાલ્યાં જાય છે. ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ હવે તે આ કાળમાં દુર્લભ હોય એમાં નવાઈ નથી. પુરુષના ચરણસમીપને નિવાસ દુર્લભ છે. પુરુષ એટલે જેણે આત્મા જાણે છે એવા જ્ઞાનીને પ્રવૃત્તિ હોય તે તે પ્રવૃત્તિ નથી. જ્ઞાનીની જે પ્રવૃત્તિ છે તે ગરમ પાણીની પેઠે છે. પણ સ્વભાવ તે શીતળ જ છે. પ્રવૃત્તિ કરવા છતાં એમને કર્મોની નિવૃત્તિ થાય Page #352 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૨૫ છે, સમાધિ રહે છે. તેમ છતાં જ્ઞાની નિવૃત્તિ હોય તે સારું એમ ઈચ્છે છે. જ્ઞાનીને નિવૃત્તિ હોય તે બીજા ને પણ ઉપકારક થાય. જ્યાં જેને રસ લાગ્યો હોય ત્યાં તેનું મન જાય. કૃપાળુદેવને વેપાર કરે પડતે છતાં ત્યાં બેઠાં પણ સત્સંગ, વન, ઉપવન, સદગુરુનો જોગ જે પહેલાંનાં ભાવમાં થયેલ તે સાંભરી આવતો. પણ જે કર્મો પિતે બાંધ્યાં છે તે તે ભેગવવાં જ પડે છે. દરેક મુમુક્ષુએ શું કરવું? તે કહે છે. કલ્યાણમાં વિન્ન કરનાર શું છે? તે જાણીને દૂર કરવું. એ પહેલું કરવાનું છે. વિચારે તે મને આ નડે છે એમ સમજાય. અને તેને કાઢવાનો ઉપાય પણ જડે. મુમુક્ષતાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એટલે દોષની બેદરકારી ન રાખવી. કાવ્યા વિના મારે છૂટકે નથી એમ એને રહે. સામાન્ય દે હવે કહે છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના ત્રણ દોષ છે. મળ એટલે કષાય, વિક્ષેપ એટલે મન બીજે ખેંચાય તે અને અજ્ઞાન એટલે પિતાનું ભાન નહીં. એ દેશમાં જીવ અનાદિથી તણાય છે. જ્ઞાનીનાં વચનો યથાર્થ વિચાર થાય તે અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન એ અંધકાર જેવું છે. જ્ઞાનદી આવે તે અજ્ઞાન અંધારું દૂર થાય. અજ્ઞાનનું બળ બહ છે. અજ્ઞાન દૂર કરવા મળ અને વિક્ષેપ પહેલા ટાળવા પડે. એને માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. મળ એટલે કષાય મટવા પહેલું સાધન સરળતા. જીવ સરળસ્વભાવી હોય તે જ્ઞાનીનાં વચને ન સમજે હોય તે હું સમજો એમ ન માને. બીજું ક્રોધને દૂર કરવા ક્ષમા ગુણ હોય. ક્ષમા એટલે ખમી ખૂંદવું. માન હોય તે જીવ પિતાના દોષ દેખે નહીં. માન મૂકવા વિનય કરે. લેભને દૂર કરવા આરંભપરિગ્રહ દૂર કરે. જેમ જેમ ઉપાધિ ઓછી કરે તેમ તેમ એને સમાધિ સુલભ થાય. ભટકતું ચિત્ત છે. તે જ્ઞાનની ભકિતમાં જોડાય તે બધા જગતનો ત્યાગ થાય એથી વિક્ષેપ મટે. દોષને કહી તે દૂર કરવાના ઉપાય પણ બતાવ્યા. હવે જેટલી ગરજ હોય તેટલું કામ કરે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ થઈ હોય તે તેનું ચિત્ત તેમાં રહે. વિયેગમાં જ્ઞાનીની દશા લક્ષમાં આવી હોય તે ચિંતવવી, એમની ચેષ્ટાઓ સંભારવી, હાથ કે આંખની ચેષ્ટાથી જ્ઞાનીએ કંઈ કહ્યું હોય તે સંભારવું. એમનાં વચને યાદ કરી વિચારવાં અથવા તો વાંચીને વિચારવાં, સમજવાં. જ્યારે પુરુષનો યોગ ન હોય અને પ્રવૃત્તિનો વેગ હોય તે વખતે વધારે સાવચેતી રાખવી. પુરુષના વિયોગમાં બહુ સાવચેતી રાખવાની છે. જ્ઞાનીને ચગે જે સાંભળ્યું હોય તે ભૂલી ન જવાય તેમ વર્તવું. ઘરનું, જ્ઞાતિનું કે બીજાનું કામ હોય તેમાં મોટા થઈ આગળ ન પડવું. પ્રવર્તન કરવું પડે તે માંડ માંડ કરવું. નિવૃત્તિની ખેંચ રાખવી. અનેક ભવમાં ધર્મના વિચાર ન થયા પણ આ મનુષ્યભવ મળે છે જ્ઞાનીને વેગ થયો છે તો ધર્મ કરી લે. આત્મા ઓળખવામાં શું નડે છે? તે કહે છે. લેકસંજ્ઞા એટલે ઘણું લોકો જેમ કરે તેમ કરવું, ઘસંજ્ઞામાં વિચાર નથી અને અસત્સંગે અવળા વિપરીત વિચાર થાય. એ બધાં કારણે જીવને આત્મા ઓળખવામાં નડે છે. જ્ઞાની પુરુષથી જીવ કેટલે દૂર રહે છે! Page #353 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત નકામાં છાપાં, પુરાણે વગેરેમાં કેટલે નકામે કાળ ગાળે છે! જેમાં આત્માનું કંઈ કલ્યાણ ન હોય એવી નિ:સત્વ ક્રિયામાં ખળી રહે તે મનુષ્યભવ નકામે જતે રહે. મનુષ્યભવની ક્ષણેક્ષણ દુર્લભ છે. કોઈ વખતે એને સમકિત થઈ જાય, કોઈ વખતે એને ચારિત્ર આવી જાય, કોઈ વખતે કેવળજ્ઞાન થઈ જાય, કેઈ વખતે મોક્ષ થઈ જાય એવી એવી મનુષ્યભવની દુર્લભ ક્ષણે છે. અસત્સંગ, અસત્શાસ્ત્ર, અસદ્ગુરુ એથી જીવ પાછો ન વળે, એને આત્મઘાતી ન જાણે ત્યાં સુધી એને આત્મસ્વરૂપ ન સમજાય. જ્ઞાનીનું એક એક વચન કલ્યાણ કરનાર છે, પણ જીવમાં બીજા સંસ્કાર પડ્યા છે, તેથી સમજાતાં નથી. બહુ સાવચેતીથી વર્તવાનું છે તેને બદલે જીવ અભિમાનમાં તણાઈ જાય છે. આત્મવરૂપની વાત કરનાર તે ઘણા મળે, પણ જેણે આત્મવરૂપ પ્રાપ્ત કર્યું છે, તેમનાથી આત્મા જાણ્યા વિના આત્મા પ્રાપ્ત થાય નહીં. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે, ત્યાંથી જ પ્રાપ્ત થાય. એવો દૃઢ નિશ્ચય કરવાનું છે. જ્ઞાની પુરુષ સિવાય મેં આત્મા જાણે છે એવી કલપના કરવી નહીં. જગતમાં ચમત્કારવાળા હોય તેમની પાછળ લેકે ફરે છે, પણ આત્માનું કલ્યાણ કરવું હોય તે જ્ઞાની વિના થાય નહીં. જ્ઞાનીથી જ કલ્યાણ થાય છે તેથી એમના સત્સંગની નિરંતર ભાવના રાખવી. પ્રવૃત્તિ કરવી પડતી હોય તે ઉદાસીનતા રાખવી. પિતાની મોટાઈને અર્થે કઈ પ્રવૃત્તિમાં તણાઈ જવું નહીં. સપુરુષને વેગ ન હોય તે વખતે સત્સંગની ભાવના રાખવી. બધાં સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે એની ભાવના હમેશાં રાખવી. સપુરુષને સત્સંગ નથી તે લે આપણે વેપાર કરીએ એવું કરવાનું નથી, પણ મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરે. પ્રવૃત્તિ કરવી પડે તેમાં મોટાઈની ઇચ્છા ન રાખવી. પ્રમાદ ન કરે. મુમુક્ષુએ કેમ વર્તવું તે બધું લખ્યું. કૃપાળુદેવને એક પત્તે લખવાની ઈચ્છા હતી, પણ એક લખ્યું, પછી બીજું લખ્યું એમ આઠ પત્તાં લખ્યાં. એ ઉદય કઈક વખતે જ એમને હોય છે. છેવટે લખે છે –“અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તે પછી તમ સર્વેને એ રાખવો ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અપ આરંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્બનિવૃત્તિરૂપે ઈચ્છીએ છીએ, મહત આરંભ અને મહતુ પરિગ્રહમાં પડતા નથી, તે પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી.” (૪૪૯) ૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૦, ૨૦૦૯ લેકવ્યાપક અંધકાર છે. જડ વસ્તુ તે કશું જાણે નહીં. એક ચેતન છે તે સ્વયં જાણે છે. “સ્વયંતિ સુખધામ.” જેણે પોતે પિતાને જાણે છે તે યથાર્થ દેખે છે. જગત પાંચ ઈન્દ્રિયેના વિષયોને ઇચછે છે, પણ જ્ઞાની તેથી ઉદાસ રહે છે, નિસ્પૃહ રહે છે. એમને કંઈ ઈચ્છા નથી. એ પિતાને ભૂલતા નથી. ગમે તેવાં આકર્ષણ હોય તે પણ પોતે પિતારૂપે જ રહે છે. આખું જગત ગમે તેમ વર્તતું હોય પણ જેણે આત્મા જાણે છે તે આત્મામાં સ્થિર રહી જગતને દેખે છે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ જ છે. કૃપાળુદેવ જ્ઞાનસ્વરૂપ જ છે. તે લખે Page #354 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૨૭ છે કે હવે આ લખવાની પ્રવૃત્તિ પણ બંધ કરી દઈએ છીએ ધરી મીનતા એમ કહી સહજ સમાધિમાંય.” જગત પુદ્ગલને દેખે છે, પણ જ્ઞાની પિતાને દેખે છે. જ્ઞાની પુરુષ બધાં આકર્ષણથી દૂર થયા છે. તેઓ પિતાને દેખે છે. બીજા દેખતા છતાં પિતાને દેખતા નથી. જ્ઞાની પિતાને સાચવે છે, એ એમની બલિહારી છે. આખું જગત બધું પુદ્ગલ તરફ તાકી રહ્યું છે અને આ નિસ્પૃહ થઈ ગયા છે. (૪૩) ૭૬ શ્રીમદ્ રા. આ અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ "आत्मज्ञानात् पर कार्य न बुद्धौ धारयेत् चिरम् । જીર્થયાત ઉદાત્ત7 વાયાક્યામતરપર: " (સમાધિશતક-૫૦) આત્મજ્ઞાન સિવાય બીજું મનમાં ઘણું વખત સુધી ધારી રાખવું નહીં. કદાચ બીજાં કામ કરવા પડે તે વાણી અને કાયાથી કરવાં, પણ મન તે આત્મજ્ઞાનમાં જ રાખવું. સ્મરણમાં ચિત્ત રાખવું. એ કરવા માટે જ મંત્ર મળ્યો છે. આ દેહમાં આત્મા કેઈ છે. તે જાણનારે છે. એમ વિચારમાં રહેવું. એનું સ્વરૂપ છે પદમાં કૃપાળુદેવે કહ્યું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છે પદમાં જ સમ્યગ્દર્શન રહેલું છે. “તરાર્થથદ્વાનં સભ્યમ્ ” એમ કહ્યું, પણ એ બધાં તમાં આત્મતત્વ મુખ્ય છે. એ જે જાણ્યું તે બીજા ત જણાય, આત્માને જાણ એ જ સમ્યગ્દર્શન છે. મુમુક્ષુ-તત્વાર્થસૂત્રના કર્તા જ્ઞાની પુરુષ હતા? પૂજ્યશ્રી–હા, જ્ઞાનીપુરુષ હતા. પૂજ્યશ્રી–બધાં કમૅમાં આઠ કર્મ મુખ્ય છે. આઠ કર્મમાં મેહનીય મુખ્ય છે. તે મોહનીયમાં પણ દર્શનમોહનીય મુખ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાંસુધી પિતાનું નહીં તેને પિતાનું માને, દેડ પિતાને નથી તેને પિતાને માને, દેડ પવિત્ર નથી તેને પવિત્ર માને, દેહ અનિત્ય છે તેને નિત્ય માને. વિપરીતતા એ મિથ્યાત્વનું મુખ્ય લક્ષણ છે. સમકિત થાય એવી સામગ્રી તો ઘણાને છે, પણ પુરુષાર્થ કરે તે થાય. મિથ્યાત્વનું સાચું ઓળખાણ થાય તે મિથ્યાત્વ રહે નહીં. “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે” એમ જેને હોય તે સમકિતી જ હોય છે. કારણ કે સાચું જાણ્યું હોય તે જ લાગે કે અહે! હું ભૂલી ગયે હતે. મિથ્યાત્વ ઓળખાય તે ઊભું ન રહે. ૭૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૯ વેદના, રોગ વગેરે એ બધા સંગ છે. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે તેથી એને જે સંવેગ મળે તે રૂપે પરિણમે છે. વેદનાનું મૂળ કારણ તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ અગ્નિ જેવું છે. અનંતકાળ રઝળાવે એવું આ મિથ્યાત્વ છે. દેહ પોતાને નથી એવું સમજે. ત્યાંથી દેહાધ્યાસ ગયે. અને ત્યારપછી આત્મા વધારે વધારે બળવાન થતું જાય છે. અંતર Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ બધામૃત દાહ એ કલેશ છે. તેનું ભાન નથી તેથી હું સુખી છું એમ માને છે. રાગ દ્વેષ અને મિથ્યાત્વ એ બધાં કલેશનાં કારણ છે. એથી જીવ દુઃખી થાય છે. સમ્યગ્દષ્ટિ સાચાને સાચું જાણે છે. અજ્ઞાનદશામાં જે કર્મ બાંધ્યાં છે, તે પૂરાં થયા વિના મોક્ષ થવાને નથી. સમ્યક્ત્વ થાય ત્યારે પાંચે ય શરીરથી આત્મા ભિન્ન છે એમ લાગે છે. મુમુક્ષુ-“આ બંધાયેલા પામે છે મિક્ષ એમ કાં ન કહી દેવું?” (૧૫૭-૧૮) એટલે શું? - પૂજ્યશ્રી–કર્મ બંધાયેલાં છે. તે સમયે સમયે જાય છે તેથી જીવ મોક્ષ જ પામે છે, પણ પાછાં નવાં બાંધી લે છે, તેથી મેક્ષ થતો નથી. કૃપાળુદેવે બહુ વિચારણા કરી છે. વાંચવું એવું કે બીજાને કહેવું હોય તે કહી શકાય. જીવ કંઈક ઊંડો ઊતરે તે લાગે કે આત્મા છે. તે સિવાય બીજો કોઈ જાણે નહીં. એ જેને જાણે તેની સાથે લેવાદેવા નથી. માત્ર અજ્ઞાનને લઈને આ કાળું, આ છે, આ સારું આ ખરાબ એમ રાગદ્વેષ કરે છે. અરીસામાં જે વસ્તુઓ દેખાય છે, તેનું કારણ એમાં એવું દેખાવાનો ગુણ છે. એવો આ આત્મા જ્ઞાનગુણવાળે છે તેમાં પદાર્થ જણાય છે. આત્માને આત્માનું ભાન થાય તે માટે બધાં શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. દેડ જડ છે. પણ એને જાડે પાતળે માની સુખ માને તેથી કંઈ આત્માને સુખ થાય નહીં. માત્ર માન્યતાની ભૂલ છે તે ફેરવવા જ્ઞાની કહે છે કે તારામાં રહે. પારકી પંચાત મૂકી પિતે પિતામાં રહે તે સદા સુખી છે. જાણે તેથી બંધન નથી પણ રાગદ્વેષથી બંધ છે. કેવળી ત્રણ લેકના પદાર્થ જાણે છે, તેય બંધાતા નથી; અને આ જીવ ડું જાણે તેય રાગદ્વેષ કરી કર્મ બાંધે છે. વિભાવને છેડી સ્વભાવમાં રહેવા માટે બધાં શાસ્ત્રો ઉપદેશ્યાં છે. અરીસા જે આત્મા છે. આત્મા જે આત્મતૃપ્ત રહે તે દુઃખ ન થાય. આત્મામાં સુખ છે તેની ખબર નથી. તેથી બીજામાં સુખ લેવા જાય છે. જાણવું, દેખવું અને સ્થિર થવું એ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવને ભૂલી પરરમણતામાં ગોથાં ખાય છે. પરની રમણતા ઘટે તે સુખ થાય. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” (૧૦૭) એને વિચાર કરી દુઃખનાં કારણે ટાળે તો સુખ બહાર લેવા જવું ન પડે. જ્ઞાની કહે તે માન્ય થાય તે અજ્ઞાનદશા પલટાય. એ લક્ષ નથી રહેતા તેનું કારણ ઓળખાણ નથી. જેટલે ઈન્દ્રિ ઉપર વિશ્વાસ છે એટલે જ્ઞાની પ્રત્યે નથી. હું જાણું છું તે જ ખરું એમ જીવ માને છે. પિતાને આગ્રહ છૂટતું નથી. મત દર્શન આગ્રડ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” પિતાને આગ્રહ છોડવા માટે સદ્ગુરુ પ્રત્યે પ્રેમ કરવાનું છે. “પ્રીતિ અનંતી પર થકી, જે તેડે છે તે જોડે એહ.” બીજેથી પ્રીતિ ઊઠે તે પુરુષ પ્રત્યે પ્રીતિ થાય. બધેથી પ્રેમ ઉઠાડી ત્યાં મૂકે તે એ પ્રેમ કામ કરે. પ્રભુમાં પરમ પ્રેમ થાય છે તે કેવળજ્ઞાનનું Page #356 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૨૯ બીજ--સમકિત પ્રગટવાનું કારણ છે. ગમે તેટલું અઘરું પડે, પણ મારે તે જ્ઞાનીએ કહ્યું તે જ કરવું છે. એવું થાય તે જ્ઞાની કહે તે એને માન્ય થાય. જ્ઞાનીની કહેલી વાત માન્ય થાય તે આત્મામાં ઉપગ જાય અને આત્મા તે જ હું એમ એને થાય. સ્વપરપ્રકાશક જ્ઞાન એ આત્માને પ્રત્યક્ષ ગુણ છે. જાણનાર તે જ હું છું આત્મામાં વૃત્તિ નથી તેનું કારણ કષાય છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ” એવું થાય તે ઊંડે ઊતરે. તેથી જ્ઞાનની પ્રતીતિ થાય. જ્ઞાની દિવસને રાત કહે તેય માને એવી પ્રતીતિ થાય ત્યારે આત્મજ્ઞાન થાય. પોતાની બુદ્ધિનું દેવાળું કાઢવાનું છે. જ્ઞાની કહે તે જ માનવું. પરોક્ષ શ્રદ્ધા દઢ થઈ જાય છે તેમાંથી પ્રત્યક્ષ થાય. જ્ઞાનીને આધારે જે પરોક્ષ પ્રતીતિ થઈ તે જરાક આગળ વધે તે પ્રત્યક્ષ થઈ જાય. પણ જ્ઞાનીનું કહેવું માનવું બહુ અઘરું છે. ઘણા અંતરા દૂર થાય ત્યારે હું કંઈ નથી જાણતું એમ થાય. સત છે તે સરળ છે, સુગમ છે. માર્ગે ચઢયો તે બધું સરળ છે. સાંજે માળા ફેરવાશે, તેમાં લક્ષ રાખી મરણ સુધારવાને લક્ષ રાખ. ઊંઘ આવે, થાક લાગે પણ પ્રમાદ ન કરે. માથે જ મરણ છે એમ જાણ જ્ઞાનીએ કહેલું તે કરવું. પહેલી ત્રણ માળા આત્માને જ્ઞાન-દર્શન-સ્વભાવ સમજવા કહી છે. પછી અઠ્ઠાવીશ માળા મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા ફેરવવાની છે. અને પાંચ માળા જ્ઞાનાવરણયની પાંચ પ્રકૃતિ જવા માટે છે. તેમાં એ જ લક્ષ રાખવું. સ્મરણમાં જ મન રાખવું. કાળજી રાખી એ માળાઓ ફેરવે તે કલ્યાણ થઈ જાય એવું છે. બે ત્રણ કલાક ધમ ધ્યાન થાય. પણ માથે મરણને ડર હોય તે થાય. કંઈક કંઈક જીવને દુઃખ રહે છે તે હિતકારી છે. ભગવાય તેટલું જાય છે. વેદની તે કલ્યાણકારી છે, પણ આધ્યાન થાય તે આવરણ કરનારી છે. (સાંજના ઉપર એક ભાઈ પ્રથમ આવેલા તેમને ઉદ્દેશીને...) | દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનારા જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાને ક્રમ રખાવ્યું છે તેમ અહીં ચાર દિવસ માળા ફેરવાય છે. જન્મમરણ છેડવા માટે કઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે. આજ તે ધર્મ-તેરસને દિવસ છે. આજે જે ભક્તિ કરવાને નિયમ લેવાય તે ઘણે લાભ થાય એવું છે. કાળની પણ કેટલીક અસર થાય છે. [એ ભાઈ નિત્યનિયમ લેવા માટે તત્ત્વજ્ઞાન તથા ચિત્રપટ ઓફિસમાંથી લાવવા નીચે ગયા તે વખતે ] જીનું કેટલું પુણ્ય ચડ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય છે! અહીં આવે અને સદ્ભાવના થઈ જાય તે કામ થઈ જાય. ક્યાંથી ક્યાંથી જીવો આવી ચઢે છે! હું તે હમણાં દિશાએ જ જવાનો હતે પણ મનમાં એમ થયું કે ઉપર જઈને દર્શન કરી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બોધામૃત પછી દિશાએ જઉં. એટલામાં આ જીવ આવી ચઢો. પુણ્ય ચઢે ત્યારે એ યુગ બની આવે છે. ૭૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આ વદ ૧૪, ૨૦૦૯ - જીવને સંસાર વધારે છે અને જ્ઞાની કહે કે સંસાર છોડવાને છે, તે એને ગમે? દિવસે દિવસે લેભ વધારતે હેય તેને લેભ છેડવાનું ક્યાંથી ગમે? અન્યાય ન કરે તે નીતિ કહેવાય. આ પ્રકારને વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લેભને લઈને એ વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છેડવી નથી, દુરાચાર સેવ નથી, એમ જેને હોય તેને જ્ઞાનીને બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડે એવું થાય ત્યારે ધર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતે ય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનને ત્યાગ જીવ બરાબર પાળતું નથી. પાળે તે એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની છે. સમયે સમયે કર્મ બંધાય છે. તે એની સામે પડવા સમયે સમયે પુરુષાર્થ કરે પડશે. અનાદિકાળને અભ્યાસ ફેરવે છે. આત્માનું ભાન થયું હોય છતાં ક્યારે મિથ્યાત્વને ઉદય થશે તેની ખબર નથી. માટે ચેતતા રહેવાનું છે. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગણધરેને પણ તીર્થકર ભગવાને એક સમય માત્રને પ્રમાદ ન કરે એમ કહ્યું. જીવને પડવાનાં ઘણું સ્થાનકે છે. વૈરાગ્ય વગર ધર્મમાં આગળ વધાય નહીં અને વૈરાગ્યમાં આ કાળમાં ઘણું વિડ્યો છે, માટે પુરુષાર્થ કરવાનું છે. જીવ ભણે છે, પણ ગણતું નથી. એનું ભણવું કંઈ ગણતરીમાં નથી. અજ્ઞાન છે તે અંધારા જેવું છે. અંધારામાં બધું સરખું લાગે, તેમ અજ્ઞાનદશામાં દેહ અને આત્મા એક માને છે, બધું સરખું માને છે. ૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૦)), ૨૦૦૯ મરણ વખતે બહુ સાચવવાનું છે. ચાર દિવસમાં જેટલી માળા ફેરવે તેટલું સમાધિ ખાતે જમે થયું કહેવાય. ભગવાને સમાધિમરણ કર્યું તેથી આ દિવાળી પર્વ થયું. તે પછી લૌકિક થઈ ગયું, પણ પ્રભુશ્રીજીએ પાછું તાજું કરાવ્યું. મુમુક્ષુ જીવને ચેતવાનું છે. ગમે તે વખતે એક આત્માર્થે જ જીવવું છે. એમ કરતાં કોઈક વખતે સમ્યક્ત્વ થઈ જાય. એકને એક ભાવ એક્તાર રહે એવું કરવાનું છે, જીવ જે વિચાર કરે તે ઘણું લાભ થાય. આત્મસિદ્ધિને દિવસ, દિવાળી પર્વ એ દિવસે એવા છે કે જીવ રંગાઈ જાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સમાધિમરણની ચાર આરાધના કહેવાય છે. કર્મ તે છૂટવા માટે આવે છે. કર્મ તે અમને છોડો અમને છોડે એમ કહે છે, પણ જીવ કર્મના ઉદયે ગભરાઈ જાય છે. પહેલાં કંઈ મહાવરે કરી મૂક્યો હોય તે વેદના સમભાવે વેદાય. ઉપશમ એટલે કષાય પ્રત્યે અભાવ, કષાયની મંદતા. મારું તારું વગેરે કલેશ સમાય ત્યારે ઉપશમભાવ થાય. પાંચ ઈન્દ્રિયેના વિષમાં રાગ ન થાય તે વૈરાગ્ય, ઉપશમ વેરાગ્ય હોય તે Page #358 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૩૧ જીવની બુદ્ધિ નિર્મળ થાય. પછી જેમ છે તેમ સમજાય. પિતે કોણ? તેની ખબર નથી. તેથી બીજામાં પિતાપણું કરે છે. દષ્ટિ ફેરવી નાખવાની છે. આત્માને માટે જ બધું કરવું. કેઈ ગળે ભાંડે, મારે, તેય તેને શત્રુ માન નથી. શત્રુ તે કર્મ છે. દીર્ધદષ્ટિ નથી તેથી તાત્કાલિક વસ્તુ પર દષ્ટિ કરે છે. કર્મ દેખાતાં નથી, પણ નિમિત્ત દેખાય છે તેથી જીવ ભૂલે પડે છે. કૃપાળુદેવે લખ્યું છે કે કેઈને વાંક નથી. અમે કર્મ બાંધ્યાં છે, તે અમારે ભેગવવાનાં છે. દષ્ટિ જે પિતાના ભણું વળે તો હિત થાય. સારામાં સારાં નિમિત્ત મળ્યાં, છતાં જીવ ફર્યો નથી. પિતાને રંગ ના મૂકે તે તીર્થ કર જેવાને સંગ નિષ્ફળ જાય. કર્મ એવો છે કે બળવાન નિમિત્તમાં પણ સારી વસ્તુને પર્શ ન થવા દે. માટે કર્મ બાંધતાં પહેલાં વિચાર કરવાનું છે. જ્ઞાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેડ જેવાને નથી, પણ આ જીવ ને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તે એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તે પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તેય તીર્થંકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તે લાવ છે એમ રાખવું. સમ્યફ થાય એવા ગુણે મારામાં ન આવ્યા તે બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું. પહેલી દષ્ટિમાં પહેલામાં પહેલે ગુણ “અદ્વેષભાવ” આવે છે. નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.” બધાનું ભલું થાઓ એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. તેષ કલ્યાણને નાશ કરનાર છે. કઈ પ્રત્યે કિંચિત માત્ર ઠેષ ન કરે, એટલું શીખી લે તે બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રીભાવ છે. ૮૦ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧, ૨૦૧૨ જે કૃપાળુદેવને શરણે આવ્યા છે તે બધાનું કલ્યાણ થશે. એક વખતે શ્રી રણછોડ ભાઈએ પ્રભુશ્રીજીને પૂછ્યું કે આ અહીં બેઠા છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં ? પ્રભુશ્રીજીએ કહ્યું કે શાળા જેવાનું થશે તો આ બિચારા એ શો દોષ કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં લાભ નથી. પૂજ્યશ્રો–(મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધે વખત નકામે જતું રહે છે, કંઈ થતું તે નથી? મુમુક્ષુ–નકામું તે નથી લાગતું, પણ કંઈ થતું નથી એમ તે થાય છે. પૂજ્યશ્રી—એમ થાય તે પુરુષાર્થ જાગે. નહીં તે આશ્રમમાં રહ્યા છીએ ને? બધું થશે. એમ થઈ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનું નથી. તરવારની ધાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તે અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૨ બેધામૃત અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણે પ્રગટાવવાના છે. આત્માના હિતને માટે અહીં રહ્યા છીએ એ લક્ષ રાખવે. આ તે વચ્ચે વખત મળે તેમાં બીજું વાંચવા જાણવાનું છે. એમ સંતેષ ન માનવે કે આટલું ભણી ગયા, હવે બસ. થોડું શિખાય તે કંઈ નહીં, પણ વિચાર કરતાં શીખવાનું છે. ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને ઇન્દ્રિયે વધારે લુપી પણ ન થાય તેનું નામ સંયમ છે. બહુ ઉતાવળ કરવાની નથી. શક્તિ હોય તેટલું તપ વગેરે કરવાનું છે. શરીરને પણ નુકસાન ન થાય અને પ્રમાદ પણ ન થાય તેમ કરવાનું છે, નહીં તે શરીર બગડી જાય તે પછી કંઈ ન થાય. ગાંધીજી શરીરને ગધેડું કહેતા, વધારે ખાઈ જાય ત્યારે ગધેડું વધારે ખાઈ ગયું એમ કહેતા. ૮૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૨, ૨૦૧૦ જીવને બોધ કેમ પરિણામ પામતે નથી? તેનું કારણ જ્ઞાનીએ શેધી કાઢ્યું. જવે જે બધી પ્રવૃત્તિ કરે છે તે આંધળાની જેમ કરે છે. કર્મ બંધાય એવી પ્રવૃત્તિથી દૂર રહેવું. પ્રમાદરહિત થઈ સાવચેતીથી જાગૃતિથી વર્તવાનું છે. ભાવનિદ્રા એટલે અજ્ઞાન. સાપના કરતાં અજ્ઞાન વિશેષ ભયંકર છે. અનાદિકાળથી જીવને અહંભાવ મમત્વભાવ છે. બધું કરીને મિથ્યાત્વ છોડવાનું છે, પ્રતિબંધ છોડવાના છે. નથી છેડતે એ મારે જ વાંક છે, એમ વિચારવું. ધર્મને લેપ થાય છે ત્યાં આત્માને લેપ થાય છે. પિતાને વાંક જે. પિતાને વાંક જોશે તે પોતાના દે નીકળશે. જ્ઞાનીને બેધ પરિણમ ઘણે દુર્લભ છે. માથું જાય તે પણ જ્ઞાનીને બોધ ન મૂકે એવી ગ્યતા આવે ત્યારે બેધ ગ્રહણ થાય. અનાદિકાળના ભાવે છે તે એકી નાખે તે બધા ટકે. નહીં તે બોધ રહે ક્યાં? મુમુક્ષુ એટલે સંસારભાવથી જેને છૂટવું છે તે. જે કર્મ બાંધ બાંધ કરે છે, તે મુમુક્ષુ શાને ? કેદખાનામાં નાખે હેય તેવું મુમુક્ષુને સંસારમાં લાગે. જેથી વૈરાગ્ય વધે તેવું ગમે તે વાચન હોય તે કરવું. કંઈક વૈરાગ્ય હોય છતાં શિથિલતા ખસતી નથી. માર્ગ શૂરવીરને છે. અને આ કાયર થઈને બેઠે છે. મને દુઃખ છે એમ લાગ્યું નથી. શૂરવીર થયા વિના છૂટકે નથી. કંઈક બળ કરે તે આગળ વધે. પુરુષાર્થ કરશે ત્યારે પાર આવશે. વીર્ય ગોપવવાનું નથી. બળ વીર્ય ફેરવીને જેટલું બને તેટલે પુરુષાર્થ કરવાને છે. “જે ઈ છો પરમાર્થ તો, કર સત્ય પુરુષાર્થ.” સપુરુષને વેગ થયે ભાવ આવે છે, તે ટકે તે ઝટ મિક્ષ થઈ જાય. પણ જીવ પાછો ઢીલું પડી જાય છે. ૮૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૩, ૨૦૧૦ ભક્તિમાં સ્વછંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ એનું ચિત્ત ચુંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. ભગવાનમાં ચિત્તને લીન કરવું એ અહીં કહેવું છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અ૫ જ્ઞાન હોય તે તે અનેક દોષને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે. અને ભક્તિમાં તે હું કંઈ જ જાણતું નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ સસંગ્રહ ૫ ૩૩૦ એમ રહે. જ્ઞાનમાગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાથ ના નિષ્ણુય કરી બેસે તે ઘણા દષા ઉત્પન્ન થવાના સંભવ છે. આ કાળ એવે છે કે જિંદગી આખી ભક્તિ જ કરવાયેાગ્ય છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછ્યુ કે કેમ રહે છે? પ્રભુથીજીએ કહ્યું કે આત્મસિદ્ધિની ગાથામાં મારુ' ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની ઇખી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે. ઘણી વાર જીવે ભગવાનની પૂજા કરી, સમવસરણમાં ગયા, રત્નાથી પૂજા કરી, પણ ભાવ વગર બધું નિષ્ફળ થયું છે. ૮૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૪, ૨૦૧૦ શ્રીમદ્ રાજચંદ્ર વડવા સ્થાને રહેલા. એમણે કહેલું કે અહી. ચંદ્રપ્રભુનુ દેરાસર થશે. ખંભાતના મુમુક્ષુએ મહિનામાં એક દિવસ ત્યાં ભક્તિભાવપૂર્વક ગાળતા. મુનિપણું ન આવે તે તે પહેલાં એકાંત સ્થાન સેવવા ચેગ્ય છે. આ કાળમાં બીજા તપ કરતાં સ્વાધ્યાયતપ વધારે હિતકારી છે. એ અંતરંગ તપ છે. એ દરેક કરી શકે એવું છે. મુનિ કે ગૃહસ્થ હાય ગમે તે એ તપ કરી શકે છે, ધ્યાન કરવા બેસે તે મન સ્થિર રહેવુ મુશ્કેલ છે, પણ સ્વાધ્યાયમાં મન ચાંટી જાય. સત્સંગે આજ્ઞા થઈ હાય, પછી સત્સંગમાં પેતે ન હાય, ભલે લાખા કેશ ક્રૂર હાય, પણ સત્સંગે થયેલી આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને જ ઉપાસે છે. ગમે ત્યાં જઈ એ પણ સ્મરણ ન ચૂકવું. હરતાં ફરતાં સ્મરણમાં જ ચિત્ત રાખવું, એમ કરે તે દિવસમાં કેટલીય માળા થઈ જાય. પણ જીવ બીજી વસ્તુઓના આકષ ણુને લઈને ભૂલી જાય છે. બધું સ્વપ્ના જેવું છે કયારે મરણ આવશે તેની ખખર નથી માટે મનુષ્યભવ સફળ થાય એવું કંઈક કરી લેવું. આમ ને આમ મનુષ્યભવ જવા દેવાના નથી. જેમ નાટકમાં ગયા અને જોઈને પાછા આવ્યા તેમ કરવાનું નથી. (સાંજના ઉપર) ક્ષમાવું છું, હવે તે કાઈ ને કંઈ કહેવું નથી. કાઈ ને કાઈના દોષો કહેવા નથી. પૂછે તેાય કહેવા નથી, એવું ચિત્ત થઈ ગયું છે. કોઈને દ્વેષા કહીએ તેા ખાટું લાગે, મુમુક્ષુબેન—કહા પ્રભુ, કહા ! કહ્યા વગર તે શું થાય ? પૂજ્યશ્રી—પેાતાના દોષો દેખીને પોતાને કાઢવાના છે. દોષો દેખીને ઢાંક ઢાંક કરે તા ચારે પાર આવે ? કહ્યા કરતાં પોતાના દ્વષા દેખીને પેાતે કાઢશે ત્યારે કામ થશે. મને હવે ટાઈ કહેનાર નથી. મારે જ દેષા ટાળવાના છે, એમ લાગે તા પછી દ્વેષા કાઢે. કૃપાળુદેવે પુષ્પમાળામાં છેલ્લુ એ જ લખ્યુ છે કે દોષને એળખી દોષને ટાળવા.” હવે તા સમાધિમરણ કરવાનુ છે. આપણે ય માથે મરણ છે ને ? ** ૮૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ જ્ઞાનનુ ફળ વિરતિ આવવું જોઈએ. જાણીને પાછું અનુસરવું જોઈએ. “આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાથ થી; તો જ્ઞાન ભાખ્યું તેને, અનુસાર તે મેક્ષાથી.’ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બેધામૃત એટલે શુ ? આ સમિતિએ કયી કયી ? પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ સમિતિ છે. આ સમિતિનુ જો યથાર્થ જ્ઞાન થાય તે એટલામાં બધા પ્રવચનના સાર આવી જાય છે. મન, વચન, કાયાને યથા પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં અને ઈયાસમિતિ એટલે ચાલવું પડે તેા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું, વચન ખેલવું પડે તે તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ખેલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી મૂકવી પડે તે જ્ઞાનીની આજ્ઞાએ લેવી મૂકવી. આહાર લેવા પડે તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે લેવા. આટલામાં બધું આવી જાય છે. આજ્ઞાએ વતે તે ધમ થાય. એ ચારિત્ર છે. મેાક્ષના ઉપાય સુધર્મ છે. મેાક્ષના ઉપાય યથા વન છે. જે જ્ઞાન મેાક્ષને માટે થાય તે જ્ઞાન છે. જે ભાવના કરે તેનુ' ખીજ ઊગે છે. જીવને યાગ મળે ને લાભ લે તે કામ થાય. કને ઉદયે વૃત્તિ ખીજે જાય છે. ચિત્ત જ્ઞાનઘ્યાનમાં સત્સંગમાં હૈય ત્યારે કમ આવી આવીને જતાં રહે. પ્રશ્ન—કાઇક વખતે ગેાખવામાં ઉત્સાહ હાય છે ને કેાઈ વખતે નહી' એનુ શું કારણ ? પૂજયશ્રી—કના ઉદય છે. જે વખતે નવું ન શિખાય તે વખતે ફેરવવું. ખીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું, નહીં તે કર્મ બાંધે. ઉપવાસ એકાસણું કરીને વાંચવા વિચારવાતુ કરવું છે. દેહના શા ભરેાસા છે? પરપાટાની પેઠે ફૂટી જાય. માટે મનુષ્યભવ છે ત્યાં સુધી કઈ કરી લેવું. એ કયારે પૂરા થશે તેની ખબર નથી. અધી સામગ્રી લૂંટાઈ જશે, ઝમકે મેાતી પરાવી લે. આત્માને સંસ્કાર પડવા હાય તે સાથે જાય છે. કાણુ શરીર સૂક્ષ્મ છે તે આત્માના પ્રદેશેા સાથે તન્મય થઈ રહેલ છે તેથી સાથે જાય છે. તેજસ શરીર પણ સાથે જાય છે. કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે છે? તે માટે ભગવાને કહ્યા મુજબ ક ગ્રંથ લખ્યા છે. એમાં ગણતરીનાં નિયમા દાવાથી તેને કરણાનુયોગ કે ગણિતાનુયાગ કહે છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે તે પ્રમાણે ચાક્કસ કમ બધાય. એ બધા કના હિસાબ હાય છે. બધા અનુયાગમાં દ્રવ્યાનુયોગ તે આવે. કરણાનુયેાગને સૂક્ષ્મ વિચાર થાય પછી દ્રવ્યાનુયેાગ સમજાય. આ દેહમાં છએ દ્રવ્ય છે. આત્મા જાણે છે. તે છમાંથી એક પુદ્ગલ દ્રવ્યમાં મેાહ પામે છે. પણ પુદ્ગલથી હું ભિન્ન છું એમ સૂક્ષ્મવિચાર કરે તા દ્રવ્યાનુયાગ સમજાય. દેહમાં જાણનારા બેઠો છે તે આંખ જુએ છે, કાન સાંભળે છે એમ બધી ઇન્દ્રિયેા કામ કરે છે. આ દેખાય છે તે તે જડ છે, પણ જોનાર આત્મા એથી જુદા છે. શરીર કશું જાણે નહી. શરીરમાં જ્યાંસુધી આત્મા હૈાય ત્યાંસુધી ખબર પડે છે. પણ અત્યારે પાણીની પેઠે દેહ અને આત્મા એકમેક થઈ ગયા છે. કાઈ ભાન આપનાર હોય તે આત્માનું ભાન થાય. વિચાર કરે તે એમ ભાગે કે દેહમાં કેાઈ જાણનાર વસ્તુ છે ખરી. પેાતાનુ એળખાણ થાય ત્યારે આત્મા' નામ સાંભળતાં રોમાંચ થઈ જાય એવું થાય છે. કાઈ બ્રાહ્મણ ખાડામાં પડચો હતા. તે નીકળી શકતા ન હતા. ત્યાં કઈ એ લાડુ લાડુ એમ છૂમ પાડી તે સાંભળતાં જ કૂદકા મારી બહાર નીકળી ગયેા. આત્માના અનુભવ થયા હાય તે તે પ્રત્યે પ્રેમ આવે છે. એ કરવા જ્ઞાનીનાં વચનાને આધાર છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ સંગ્રહ ૫ ૩૩૫ “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરેત; તેમ મૃતધ રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” જે કરવાનું છે તે જવ ભૂલી જાય છે. જેમ ગરજ વધશે તેમ તેમ એની વૃત્તિ જ્ઞાનીનાં વચનમાં–આત્મામાં રહેશે. પુરુષાર્થ કરે તે બધું થાય. ૮૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ કલેશથી ભરેલે સંસાર છે. જંપવા જેવું નથી. બધે કલેશ જ છે. સંસારને અનુભવ એ છે કે ભુલાય નહીં. જે વસ્તુ ભૂલી જવાની છે, તેને જીવ વધારે તાજી કરે છે. પિતાનો વિચાર જીવને આવતું નથી. તેથી બીજે ખેટી થાય છે. આપણે અહીં ક્યાં બેસી રહેવાનું છે? આત્મસિદ્ધિની એક એક ગાથા ઉપર સો સો ગાથાઓ લખે તોય પૂરું થાય એવું નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથીં જન એહ.” ત્યે એને અર્થ કરો !” એમ પ્રભુશ્રીજી કહેતા. આખી જિંદગી સુધી કામ આવે એવી આ ગાથા છે. આત્માર્થી હોય તેણે ગમે તે પ્રસંગે શું કરવું અને શું સમજવું એને ઉકેલ તેને આવે. મહાપુરુષે અવિષમભાવે એટલે સમભાવે રહ્યા તે જ કર્મ છેડ્યાં છે. ઉદાસીનતા એટલે સમભાવ. જેને કંઈ પ્રતિબંધ નથી તે ઉદાસીન છે. રાગદ્વેષમાં ન તણાવ એનું નામ ઉદાસીનતા છે. સમભાવ કે ઉદાસીનતા એક જ છે. ઉદાસીન એટલે ક્યાંય ચોંટી ન ગયે હોય. આમ થયું તેય ઠીક અને તેમ થયું તેય ઠીક એ ઉદાસીનતા છે. જે થાય તે ભલું માનવામાં આવે તે એ ઉદાસીનતા છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” (૭૭). સુખ પ્રાપ્ત કરવું હોય તે ઉદાસીનતા આવે ત્યારે પ્રાપ્ત થાય. એ વગર સુખ ન આવે. વૈરાગ્ય હોય તે ઉદાસીનતા રહે. વૈરાગ્ય ઉદાસીનતાનું કારણ છે. હું તે આત્મા છું. હું બ્રાહ્મણ છું, વાણિયે છું આદિ બાબત બધી છોડી દેવાની છે. દેહના એ બધા ભાવ છે, આત્માને કંઈ નથી. રડવાથી અસાતવેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે? કૃપાળુદેવનું શરણું રાખવું તે બધાનું કલ્યાણ થવાનું છે. કેઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કેઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તે તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘું પાછું થવાનું નથી. આપણા મનને દઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્યભવ રડવા માટે નથી મળ્યું. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે પણ રડવું નથી. રડવાથી કેઈને લાભ નથી. જેને દેહ છૂટી ગયેલ હોય તેને પણ રડવાથી લાભ નથી. હરતાં ફરતાં “મહાત્મસ્વરૂપ પરમગુરુ” કરવું. એથી બળ મળે. શૂરવીર થાય તે કર્મ આવતાં ય Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ બેધામૃત ડરે. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯). ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રેજ મરણું સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે. ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી ?” નિર્ભય હોય તે જ શૂરવીર થઈ શકે. સમ્યજ્ઞાન થવા નિર્ભયતાની જરૂર છે. આત્મા ઓળખવા માટે “આત્મા સત્ જગત મિથ્યા એ કરવાનું છે. જીવને અભિમાન છે કે હું મોટો છું. એ અભિમાન છોડી બધાય આત્મા છે એમ કરવું. અભિમાન, મોટાઈ બધું દૂર કરે ત્યારે જ પરમાર્થ હૃદયમાં પેસે. મોટાઈ બધી મિથ્યા છે. ધૂમાડાના બાચકા જેવું છે. એની ને એની જ ઈચ્છા રહ્યા કરે તે પરમાર્થ સમજાય કેમ કરી? નિર્ભય થાય તે જ આત્મામાં પસાય એવું છે. જોકેથી ડરે, રૂડું દેખાડવા કરે તે ક્યારે પાર આવે? “નહીં કાયરનું કામ જેને.” શૂરવીરનું કામ છે. મહાપુરુષના અંતરમાં કેવું શૂરવીરપણું હોય છે ! આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું છે; વેષમાં મુનિપણું નથી. પરમાર્થમાં તે બહુ વિડ્યો છે. માટે ન થાય” એવી શંકા કરવાની નથી. નિરભિમાની થવું. જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. માન અને ભગવાનને વેર છે. “મેહનવરને માન સંગાતે વેર જે. શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદુપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગેપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કેઈને પિતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે જ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તે તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દ્યો. તેમ અમારા પતિ તે તમે છો. બીજા તે બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાના પતિની કેણ સેવા કરે? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક એક ગેપી અને એક એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ! આ વખતે બીજાં બધાં ઊંઘે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તે એ કેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલેપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે. ગમે તેટલે વિષમ ઉદય હોય પણ તે વખતે સમભાવ રાખ. જ્ઞાની પાસે કશું ઇચ્છવું નથી. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખે ત્યાં સુધી જ્ઞાનીનું કહેલું સમજાય નહીં. Page #364 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૫ ૩૩૭ ૮૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૭, ૨૦૧૦ (બેધ, સાંજે સભામાં જા વાગે–પૂજ્યશ્રીને કાર્યોત્સર્ગમાં દેહોત્સર્ગ સાંજે પ વાગે). સંવર થાય તે નિર્જરા થાય છે. શુદ્ધભાવથી નિર્જરા થાય છે. તપ તે જગતમાં ઘણા કરે છે, પણ સમ્યગ્દષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું તે સમ્યજ્ઞાન સહિત તપથી. નહીં તે ઈચ્છા થાય. સમ્યકત્વ સહિત તપ કરનારને સમભાવ હોય છે. આત્માને માટે તપ કરવું છે, એ ભાવ રહે જોઈએ. એવું સપુરુષના વેગ વગર થાય નહીં. માટે સત્પરુષના યુગની જરૂર છે. જન Page #365 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૬ છૂટક વચનો ૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૪ પ્રકૃતિ શાંત રાખવી. ખરું સુખ આત્મામાં છે. કર્મો આવે છે ને જાય છે તે પ્રમાણે સુખદુઃખ આવે છે ને જાય છે. તેમાં શાંતિ રાખીએ તે નવાં કર્મ બંધાતાં નથી અને જલદીથી વેદીને છૂટા થવાય છે. પણ ગભરાટ કરવાથી દુઃખ વધે છે અને નવાં કર્મો બંધાય છે. જે માથે ઉપાડે, ખભે લે કે હાથમાં રાખે, પણ ઉપાડયે જ છૂટકે છે, તેમ આત્માએ ભેગએ જ છૂટકે છે. કર્મો એક બાજુથી ખસેડો તે બીજી બાજુથી પસશે, એવાં છે. સમતા રાખવી. ધીરજથી દુઃખ સહન કરી લેવું. સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ મરણમાં જ લક્ષ રાખવું. પ્રભુશ્રીજી કહેતા મોક્ષ એટલે શું? છૂટવું એ મોક્ષ. જેટલા કર્મ છૂટે તેટલે મેક્ષ. બધાં કર્મ છૂટી જાય એટલે સંપૂર્ણ મોક્ષ.” એ કંઈ ન બની શકે એવું કામ નથી. નિર્મોહી થઈ જવું. ૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૩, ૨૦૦૫ પૂજ્યશ્રીએ અતિ ગંભીર મુદ્રાએ શાંતિથી કહ્યું, “પરમકૃપાળુદેવનાં વચને વાંચીએ છીએ અને એના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે એક શબ્દ પણ કેઈને ઉપદેશવાને, કહેવાને અધિકારી નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી ઉપદેશ આપી શકાય નહીં. મૌન રહેવું જોઈએ. કૃપાળુદેવનાં વચને અતિ ગંભીર છે. ગંભીરતાપૂર્વક વિચારવાં જોઈએ.' શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૯-૯-૪૪ જાત્રા કરવાનું ધ્યેય એટલું કે તેવા સ્થળે જતાં કોઈ જ્ઞાનીને ભેટે થઈ જાય અને તેટલે લેભ એ છે થાય. લેભ બહુ ખરાબ છે. જેને લેભ ઓછો થયે તેને જ્ઞાની પુરુષને બોધ અસર કરે. તે આગળ વધી શકે. શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૯-૯-૪૪ જ્ઞાની પુરુષને ટાઈમની કેટલી કિંમત છે. એક સમય પણ નકામે જવા દેતા નથી. નદીનું પાણી વહ્યું જાય, તેમ જીવન વહ્યું જાય છે. જેમ નદીનું પાણી દરિયામાં ગયા બાદ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પાછું વળે તેમ નથી તેમ વખત ગયા બાદ પાછું આવતું નથી. પાછળથી કંઈ વળે તેમ નથી. માટે વખતને સદુપયોગ કરી લે. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૭-૧૦-૪૪ પરમકૃપાળુદેવનાં વચને ઘણુ જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પિતાના આત્માની અત્યંત કરુણ ઊપજે છે અને તે જ સમકિત છે. તે પ્રાપ્ત થયા બાદ આત્મામાં અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે; પરિણામે કેવળજ્ઞાન પ્રગટાવી મેક્ષ પ્રાપ્ત કરાવે છે. ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૨-૧૦-૪૪ એક તરફ કોઈ મરણ પામ્યું હોય અને બીજી તરફ લગ્નપ્રસંગે મિષ્ટાન જમનાર માણસને વિચાર થઈ પડે છે કે આમ કરવું તે એગ્ય લાગતું નથી. તેવી રીતે આ જીવને વિચાર આવે જોઈએ કે જન્મજરાનાં દુઃખે જ્યાં સુધી રહેશે ત્યાંસુધી નિર્દોષ સુખ મળવાનું નથી. ધન મેળવી જીવ સુખી થવા ઈચ્છે છે અને તેના ઉપર રાગ કરે છે, પણ તે મળ્યા બાદ તેને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાને તેમ જ રાજા વગેરે લઈ લે તેને ભય કાયમ રહ્યા કરે છે તે તેમાં સુખ ક્યાં છે? તેમાંથી નિર્દોષ સુખ મળે એ કેમ કહેવાય? કારણું પરિણામ જેનું દુઃખમય આવે તે દુઃખ જ છે. તેવી જ રીતે સંસારના દરેક પદાર્થોમાં પરિણામે દુઃખ જ છે. માટે નિર્દોષ સુખ જે આત્મામાં છે અને જેને કઈ વખતે નાશ થતું નથી તે મેળવવા પુરુષાર્થ કરે. ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩-૯-૪૫ પ્રભુશ્રીજી કહેતા કે આ દરવાજામાં પગ મૂકનાર માણસનું ઘણું પુણ્ય હોય છે, તે જ અંદર આવી શકે છે. જે તે અંદર આવી ગયો તે કંઈ ને કંઈ તેને ખબર ન પડે પણ લઈ જશે. ૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૧૧-૪૫ “સ્મરણ” એ અદ્ભુત છે. સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ કરવામાં આવતું હોય તે પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય વખતની ક્ષણ પણ નકામી ન જવા દેવી હોય તેને માટે “સ્મરણ એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસને હાથમાં દોરડું આવે તે તે ડૂબે નહીં તેમ “સ્મરણ એ સંસારસમુદ્રમાંથી તારનાર વસ્તુ છે. - ભક્તિ, વાચન, મરણ વગેરે પિકી જે વખતે જેમાં ચિત્ત તન્મય થાય તે પ્રકારે તેમ થવા દેવું. મુખપાઠ કરવાને અભ્યાસ રાખવે. કારણ મુખપાઠ કરેલું હોય તે કઈ વખતે ઘણે લાભ આપે છે. ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયેગી થઈ પડે છે. કારણ, પુસ્તક હંમેશ પાસે હાય નહીં. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૭, ૨૦૦૭. આ કામ, ક્રોધ અને લેભ એ ત્રણ મોટા વિકારે છે. કામ છે તે ભૂત જેવું છે. મનુવ્યને ગાંડે બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હતું. જ્યારે જીવને ક્રોધ Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४० આધામૃત ચઢે છે ત્યારે પણ એને કઈ ભાન રહેતુ' નથી. આંધળા જેવા ખની જાય છે. કઈ જુએ નહી' અને મેઢામાંથી જેમ આવે તેમ મકે, લેાભ પણ એવા છે. જેમ જેમ લાભ કરે છે તેમ તેમ વધતા જાય છે. લાભથી કોઈ સુખી થતું નથી. એ ત્રણે વસ્તુ ખરામ છે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૭ જીવ નિગાદમાંથી કાઈ મહા પુણ્યના ચગે મહાર આવ્યા અને બધી ગતિને ઓળ ંગીને મનુષ્યભવ અને આવા ચેગ પામ્યા તે। હવે પુરુષાર્થ કરવા. ખામી એની જ છે. ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” ભાવ હાય તો બધુ થાય. પ્રવૃત્તિથી નિવીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન, રખડતા, રખડતા આપને શરણે આવ્યેા છું. મારે હવે કોઈ શરણુરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતાં એવી ભાવના હાય તે ખરી પૂજા છે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૭ ભક્તિ એ બહુ સારુ' નિમિત્ત છે. એમાં પડવાનુ હાય નહી. અહ ંભાવ થાય નહી. ——ભક્તિ એટલે શુ ? ઉત્તર—મહાપુરુષાનાં વચનામાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષામાં જોડાવુ, લીન થવુ તે ભક્તિ જેમ જેમ જ્ઞાનીપુરુષની એળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. મહાપુરુષા પ્રત્યે જે આસક્તિ છે તે સંસાર નાશ કરવાનું કારણુ છે. ૧૨ હૈસુર, માગશર સુદ ૬, ૨૦૦૮ પ્રશ્ન—કમ શાથી આવ્યાં? ઉત્તર-—પેાતે ખેલાવ્યાં તેથી આવ્યાં, માટે ભોગવવાં તેા પડશે જ. હસતાં કે રડતાં લેાગવવાં પડશે. પેાતાનાં ખાંધેલાં આવે છે. માટે સમભાવે ભાગવવાં. કાઈ પ્રત્યે દ્વેષ કરવા જેવુ' નથી. એથી ક ધાય છે. આવા પ્રસંગેામાં પોતાના વાંક જોવા. કમ બાંધેલુ હાય તે ગમે ત્યારે ફૂટી નીકળે છે. ઉદયમાં આવે ત્યારે કેમ ભાગવવાં એ શીખવાનુ છે. જીવા કંટાળે છે, કંટાળા એ છૂટવાના રસ્તા નથી. મન તે કામ કર્યાં જ કરે છે. જો આત્મામાં રહે તે આત્માનું કરે. ફિકર ચિંતા એ કર્માંબધનું કારણ છે. પ્રારબ્ધ કયાં રહેવાનુ છે? એ તા જવાનુ છે. કૃપાળુદેવ એક સમય માત્ર પણ અપ્રમત્તદશાને ભૂલ્યા નહીં. એ દશા બહુ વિચારવા જેવી છે. ૧૩ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮ પ્રશ્ન—નવા બંધ ન પડે એવું કરવા માટે શું કરવું ? ઉત્તર-—જેથી બંધન ન થાય એવા આત્માના ગુણ્ણા સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરવા. પહેલાં સદ્ગુરુને શોધવા, ખીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અપણુ કરી દઈ ત્યે જા.” (૭૬) જીવને છૂટવાનેા આ માગ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૬ ૩૪૧ મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા” શુદ્ધભાવ એ મેટી વસ્તુ છે. એ થવા “સર્વ તરૂપ.” શુદ્ધ થયા પહેલાં સર્વ ભાવ જ્ઞાનીને અર્પણ કરી દેવા. ત્યાં બંધન ન થાય. સર્વ ભાવ જ્ઞાની પ્રત્યે વાળવાના છે. જ્ઞાની સમ્મત કરે તે સમ્મત કરવું. છૂટવાના રસ્તા છે. છૂટવું હોય તે કરવું પડશે. પાપમાં પ્રવર્તવાને જ્ઞાની નિષેધ કરે છે. બે પ્રકારે ધર્મ છે. ૧ સાધુ ધર્મ, ૨ ગૃહસ્થ ધર્મ. જે સર્વસંગપરિત્યાગ કરે છે તેણે કેમ વર્તવું તે સાધુધર્મ છે અને ગૃહસ્થ જે છે તેણે કેમ વર્તવું તે ગૃહસ્થ ધર્મ છે. શું કરવાથી પિતે સુખી, શું કરવાથી પિતે દુઃખી ?” (૧૦૭) ઊંઘથી સુખી થવાય છે કે પાંચ ઇન્દ્રિયના વિષયથી કે પૈસાથી? આત્મા સુખી શાથી થાય? એ વિચારવાનું છે. સુખ તે મોક્ષમાં છે. માટે મોક્ષની રુચિ કરવાની છે. તે માટે સત્સંગને વિશેષ પરિચય કરવાની જરૂર છે. ચેતતા રહેવાની જરૂર છે. આયુષ્ય પૂર્ણ થતા પહેલાં કંઈક કરી લેવાનું છે. જીવને માથે બજે બહુ છે. પહેલાના પુરુષો હળુકમ હતા. આ કાળમાં કર્મને બેને વધારે છે, પણ જીવ બળ કરે તે થાય એવું છે. મરુદેવામાતા પૂર્વભવમાં કેળનું ઝાડ હતાં, ત્યાંથી અકામ નિર્ધાર કરી મરુદેવામાતા થયાં અને ભગવાનના સમવસરણમાં જતાં રસ્તામાં કેવળજ્ઞાન પામ્યાં. આ કાળના જ વિરાધક છે, તેથી જ્ઞાનીને બેધ સાંભળે પણ પરિણામ પામે એવું નથી થતું. બીજી ઇચ્છાઓ જીવમાં પડી છે, તેથી બાધ અંદર પહોંચતું નથી. મેગ્યતાની ઘણી જરૂર છે. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૮ તત્વજ્ઞાન રેજ વાંચવા જેવું છે. રેજ વધારે ન બને તે પા કલાક તે ભક્તિમાં ગાળવે જ ભક્તિમાં ચિત્ત રહેશે તે રંગ લાગશે. જ્ઞાની પુરુષે જે જે આજ્ઞા કરી છે, તે જીવને હિતકારી છે, જે કંઈ જ્ઞાનીની આજ્ઞાએ કરીએ તે ધર્મ કહેવાય છે. કૃપાળુદેવે પિતે કર્યું તે જ કહે છે. વૃત્તિઓ ઓછી કરવાનું કહે છે. કૃપાળુદેવને બાહ્યત્યાગનો ઉદય ન આ પણ અંતરથી ત્યાગી હતા. આજથી કૃપાળુદેવને જ ગુરુ માનવા. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧, ૨૦૦૮ સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવીએ. પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવે કે મારે વિચાર કરવા માટે ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તે ભૂલી જઈશ એટલે જ લક્ષ ન રાખે. વિચાર કરવાને પણ લક્ષ રાખ. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૪, ૨૦૦૮ જ્યાં સુધી દેહાદિકથી કરી જવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી ગ્ય છે.” (૪૬૦) જેને આત્માનું કલ્યાણ કરવું છે એવા મુમુક્ષુ જીવને તે દેહને સાચવવાનું કહ્યું છે. જેણે એ આત્મકલ્યાણનું કામ કરી લીધું છે એવા જે મહામુનિઓ, તેઓને ઉપસર્ગ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર બેધામૃત આવે છે ત્યારે તેઓને કંઈ ચિંતા ફિકર રહેતી નથી. કારણ કે જે કામ કરવું હતું તે કરી લીધું. હવે દેહ રહે કે ન રહો બને એક સરખાં લાગે છે. - ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૬, ૨૦૦૮ સુખ અંતરમાં છે, બહાર શેધવાથી નહીં મળે.” (૧૦૮) બીજે ન મળે. જ્યાં સુખ નથી ત્યાં શેધે તે ન મળે. આમા જણાય ત્યારે જણાય કે આત્માનું સુખ આત્મામાં છે. આત્મજ્ઞાન કરવાનું છે. આત્મજ્ઞાન વિના કેઈમેક્ષે ગયા નથી. બીજું પડી મૂકી આત્માને જાણ, દેહદૃષ્ટિ છે ત્યાં સુધી રાગદ્વેષ થાય. અંતરદષ્ટિ થાય તે પ્રમાદ થાય. આત્મા અંદર નથી, બહાર નથી. જ્યાં છે ત્યાં છે, જ્ઞાનમાં છે. જે જાણનારે છે, જ્ઞાનવાળે છે તે આત્મા છે. આત્મા આત્મામાં છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશામાં નથી. એના લક્ષણથી ઓળખાય છે. પિતાને પરને જાણે તે વસ્તુ હું છું. જેવડું જ્ઞાન છે તેવો આત્મા છે. સ્ત્રી, પુરુષ, નપુંસક પણ દેહ છે, તે આત્મા નથી. આત્મા ભારે નથી, હલકે નથી. સંખ્યાથી રહિત છે. આત્માને રંગ નથી. જ્ઞાનદર્શનની મૂર્તિ તે આત્મા છે. દેહ જે દેખાય છે તે હું નથી. જેવા જે તે આત્મા છે. બીજું કંઈ જોવા જેવું નથી. ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૮, ૨૦૦૮ સાચું સુખ શું છે એનું ભાન નથી. પુરુષના ગે જ ભાન પ્રગટે છે. મેક્ષ જોઈએ છે એમ કહે, પણ મક્ષ શું તેની ખબર નથી. પુરુષના ગે જ ખબર પડે. મુખ્ય ભાવના તે પુરુષના યુગની રાખવી. એ યુગ ન હોય તે ભાવના એની રાખીને સશાસ્ત્રને પરિચય રાખ. ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૭, ર૦૦૮ “અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કતાં ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂ૫.” શુદ્ધપરિણામને આત્મા કર્તા–ભક્તા છે. પિતે જ સ્વપરિણામરૂપ કર્મ છે. પિતાના સ્વભાવને કર્તા છે. પિતાના પરિણામનું ફળ પિતાને આપે છે. વિભાવથી વિરમે છે. તે પિતાને સ્વભાવમાં સ્થિર કરે છે. આત્મા પિતે જ અધિકરણ છે. આત્મા પરબ્રહ્મ છે, અજર અમર છે. નવે તત્ત્વમાં પરમાત્મા મહાન છે. પૂજવાયેગ્ય, અત્યંત પ્રકાશવાળા, ગુણના ધામ એવા સચ્ચિદાનંદ પરમાત્મા છે. પોતાની પરિણતિમાં રમતા એવા પરમાત્માને નમસ્કાર. “વીયો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેલ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” આત્મસિદ્ધિ ભણે તે બધાંય શાસ્ત્રો ભણી ગયે. પર્યાય એ દ્રવ્યની અવસ્થા છે. શુભ અશુભ ભાવમાં જીવ આવે ત્યારે શુભ અશુભરૂપે જ થઈ જાય છે. સ્ફટિકની પેઠે. જે સંયેગ મળે તે થઈ જાય છે. શુભ સંગ અને અશુભ સંગ બનેથી રહિત આત્મા થાય ત્યારે શુદ્ધ આત્મા થાય. પર્યાય ઉપરથી દ્રવ્યની ખબર પડે છે. શુભાશુભ ભાવ છે ત્યાં અશુદ્ધ દ્રવ્યગુણપર્યાય છે. શુદ્ધભાવ થાય તે શુદ્ધ દ્રવ્યગુણપર્યાય કહેવાય. Page #370 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૬ ૩૪૩ અશુભ ભાવ છેડે તે શુભ ભાવ થાય, પછી શુદ્ધભાવમાં આવે. શુભભાવ અને શુદ્ધભાવ બનેમાં ચારિત્ર સંભવે છે. અશુભમાં ન સંભવે. ચારિત્ર તે આત્મા છે. શુભભાવમાં પરિણમે તે સરાગ ચારિત્ર અને શુદ્ધભાવમાં પરિણમે તે વીતરાગ ચારિત્ર. કષાયભાવ હેય ત્યાં ચારિત્ર નથી. આત્મા શુભાશુભ ભાવ ન કરે અને શુદ્ધભાવમાં રહે તે કર્મનું જેર ચાલતું નથી. ૨૦ શ્રીમદ્ રા. આ અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.” દ્રવ્યને કહેનાર તે દ્રવ્યાકિનય છે અને પર્યાયને કહેનાર તે પર્યાયાર્થિકાય છે. આત્મા ધ્રુવ છે, પણ પર્યાય પલટાય છે. દ્રવ્ય અપેક્ષાએ છ દ્રવ્ય ધ્રુવ છે અને પર્યાય અપેક્ષાએ ઉત્પાદવ્યયરૂપ છે. એમ દરેક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોય છે. કઈ પણ વસ્તુ હોય તે તેના ગુણપર્યાય હોય છે. દ્રવ્ય–ગુણ પર્યાયરૂપ વસ્તુ છે. તેની સાથે પર્યાયના પલટવાથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ હોય છે. કેવળજ્ઞાનમાં જગત ભાસે છે, ત્યાં જ્ઞાન યરૂપે પરિણમે છે, (યાકાર થાય છે, પણ જ્ઞાન (દ્રવ્યથી) યરૂપ થતું નથી. દર્પણમાં દેખાય તેમ ચેતનમાં જગત ભાસે છે. આત્માને કેવળજ્ઞાન થયું એટલે ઇન્દ્રિયની જરૂર રહેતી નથી. ઈન્દ્રિયેથી પહેલાં કેવળજ્ઞાન જાણું લે છે. કેઈની મદદ વગર જ જાણે છે. પરવસ્તુથી આનંદ આવતું હતું, તેને બદલે આત્માથી જ આનંદ આવે છે. પરની જરૂર રહેતી નથી. ઇન્દ્રિયેનું જ્ઞાન તે અસ્પષ્ટ છે, પણ કેવળજ્ઞાન સ્પષ્ટ જાણે છે. ઈન્દ્રિય-મનનું જ્ઞાન મર્યાદાવાળું છે, પણ કેવળજ્ઞાન અમર્યાદિત છે. મોહનીયકર્મને ક્ષય કરી, સ્વરૂપમાં સ્થિત થઈ કેવળજ્ઞાન પ્રગટાવે છે. એ અતીન્દ્રિયજ્ઞાન છે. એનું સુખ પણ અતીન્દ્રિય છે. બાહ્યવસ્તુને આધારે સુખદુઃખ નથી. ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૧૮ પરપદાર્થની સાથે આત્માને યજ્ઞાયક સંબંધ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી આત્મા અસંગ છે. પરપરિણામ સાથે કેવલી પરિણમતા નથી. તેને ગ્રહણ કરતા નથી. નિશ્ચયથી આત્માને કેઈને સંગ નથી. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૨, ર૦૦૮ ઈન્દ્રિયસુખ પરાધીન અને બાધાયુક્ત છે. ઈન્દ્રિયસુખમાં સમભાવ હોતો નથી. અશાતાના ઉદયે તે નાશ પામે છે. ચંચળ છે. ઇન્દ્રિય સુખ અને દુઃખ બંને એક જ છે. પુણ્ય પાપ બેય સરખાં બંધનરૂપ છે. આત્માને મુક્ત કરવા માટે બધું કરવાનું છે. આત્માર્થ થી ચૂક્યો તે પડી જશે. અશુદ્ધભાવમાંથી જેની પ્રીતિ ઊઠે તેને શુદ્ધઉપગ પ્રત્યે પ્રીતિ થાય છે. શુદ્ધ ઉપયોગથી સંવર, નિર્જરા, મોક્ષ બધું થાય છે. શુદ્ધ ઉપગ ન રહેતું હોય તે મારે શુદ્ધઉપયોગ માટે કરવું છે એ લક્ષ રાખ. સમ્યગ્દર્શનને લક્ષ રાખીને કરે તે શુદ્ધઉપગ પ્રાપ્ત થાય. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.” Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બોધામૃત પુણ્ય પાપ બન્નેની હોળી કરી મેક્ષે જવાનું છે. કંઈ રાખવું નથી. જે જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું સ્વરૂપ જાણે છે, તે જીવ પિતાના આત્માને જાણે છે. જે જિન દેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ.” બહારની વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય છે તેથી અરિહંત કે સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે નહીં. એ બધા ભુલાવા છે. રાગદ્વેષ મહ દેખાય છે તે મારું સ્વરૂપ નથી. વીતરાગ ભગવાનનું સ્વરૂપ છે તેવું મારું મૂળ સ્વરૂપ છે. જેવા વીતરાગ સુખી છે તે જ હું સુખી છું, એમ અભેદ થઈ જાય. અરિહંતનું જેવું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે, ભેદ નથી. એ સમક્તિ છે. અરિહંતના શુદ્ધવરૂપમાં મેહ નથી. શુદ્ધસ્વરૂપમાં અભેદભાવ કરે એ મેહ ક્ષય થવાને ઉપાય છે. ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૩, ૨૦૦૮ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” જેટલી જીવની બ્રહ્મચર્ય ભણું દષ્ટિ હશે તેટલું કલ્યાણ થશે. આત્માની કાળજી હશે તે આત્મા (શુદ્ધ) થશે અને સંસારની કાળજી હશે તે સંસાર થશે. ૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧, ૨૦૦૮ મેક્ષમાળામાંથી વાંચવું. મેક્ષમાળા છે તે મોક્ષનું બીજ છે. માટે આપણને એ બહુ કામની છે. કૃપાળુદેવને જે જે કહેવું હતું તે બધું મેક્ષમાળામાં કહી દીધું છે. પછી પત્રોમાં કહ્યું છે. ર૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૬, ૨૦૦૮ જે વસ્તુ જાણે છે તે આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયવાળે છે. તેમ બીજી વરતુઓ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળી છે. પરના દ્રવ્ય–ગુણ–પર્યાયને પિતાના માને તે મિથ્યાદષ્ટિ છે. એક દ્રવ્ય બીજામાંથી ઉત્પન્ન થતું નથી અને નાશ પણ પામતું નથી. ઉત્પાદ-વ્યયધ્રુવ જેમાં છે તે દ્રવ્ય છે. ગુણપર્યાય જેમાં હોય તે દ્રવ્ય છે. સંસારનાં સુખ તે સુખ નહીં પણ દુઃખ જ છે. પાછળ દુઃખ આવે તે સુખ નથી. જ્ઞાનીઓ સંસારનાં સુખને દુઃખ માને છે. જે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યા નથી. ક્ષાયક ન થાય ત્યાં સુધી ગમે ત્યાં ગબડી પડે. માટે મેહ છે થાય તેવું કરવાનું છે. જરૂર એની છે. સંસારમાં દુઃખ છે એમ એને સમજાતું નથી. સંસારના ભાવે ભૂલવા મુશ્કેલ છે. આ જચત અસાર છે એ માટે બાર ભાવના ભાવવાનું કહ્યું છે. વારંવાર જ્ઞાનીનાં વચને સાંભળવાં, વિચારવાં. બધું મારે મેહ નાશ કરવા માટે કરવું છે, એ લક્ષ રાખવે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪પ ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ દ્રવ્ય-ગુણ-પર્યાયની આ વાત છે. તે કઈ વખતે સાંભળી નથી તેથી સમજવી મુશ્કેલ છે. ઘણી વાર સાંભળ સાંભળ કરે ત્યારે કેઈક વખતે સમજાય. જગતની વાતે ઘણી સાંભળી છે, પણ આ તે કઈ દિવસે સાંભળ્યું નથી. દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીવમાં ભેદ નથી. બીજા દ્રવ્યથી મોક્ષ થાય છે એમ નથી. એને એ જીવ પરિણમે છે. શુદ્ધ અવસ્થા છે તે સિદ્ધ છે અને મલિન અવસ્થા છે તે સંસારી છે. પરને સંગ હતું ત્યારે મલિન પર્યાય હતે. અસંગ થયે ત્યારે શુદ્ધ પર્યાય થયે. બધાય છે સિદ્ધ સમાન છે, કર્મને લઈને ફેરફાર દેખાય છે. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.” બને નય સાથે રાખે છે તે સ્વાદુવાદ છે. ર૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૮ જ્ઞાનચેતના એ સ્વાભાવિક છે. હું શુભ કરું, અશુભ કરું એમ કર્તવ્ય સમજીને કરે તે કર્મચેતના છે. જ્ઞાનચેતના એટલે જેને ભેદજ્ઞાન છે તે કર્મના ઉદયે તેમાં ભળી જતે નથી. કર્મને ઉદય આવે ત્યારે સુખસામગ્રી મળે. પુણ્યથી મળે ત્યારે જીવ સુખ માને છે. એથી વિપરીત થાય ત્યારે દુઃખ માને છે. પિતાના ભાવ શુભાશુભ કરે છે તે કર્મ ચેતના છે ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ” જ્યાં સુધી સમ્યકત્વ થયું નથી, ઈષ્ટ અનિષ્ટ કરે છે ત્યાં સુધી કર્મચેતના છે. જ્યાં જીવને ભાન નથી એવા એકે દ્રિય આદિમાં કર્મફલચેતના છે. જ્ઞાનચેતનામાં ચેતન છે, કર્મચેતનામાં ચેતન છે અને કર્મફતચેતનામાં પણ ચેતન તે છે. કર્મચેતના અને કર્મ ફલચેતનામાં આત્મા અશુદ્ધ છે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૮ શરીર તે હું નથી. જેને આત્મા અસંગ છે, એક છે, અખંડ છે એમ આત્મભાવના થાય તેને પરિપૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય. ગર્ભમાં તે સુખ હોતું નથી અને જન્મ વખતે પણ ઘણું દુઃખ હોય છે, તે વખતે બેભાન છે. બાલ્યાવસ્થામાં તે આત્માને કંઈ વિચાર આવી શકે નહીં. પછી યુવાવસ્થા છે, તેમાં સમજણ હોય છે, પણ એ પછી બીજા કામમાં વાપરે છે–સ્ત્રીમાં, ધનમાં વાપરે છે. પછી વૃદ્ધાવસ્થા આવે છે ત્યાં પણ કંઈ ન થાય. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેને જે શેડો કાળ છે તેમાં આત્માનું હિત કરે તે થઈ શકે છે. પિતાને માટે કરવાનું છે, જ્યાંત્યાંથી જીવને જન્મમરણથી છોડાવવાનું છે. મેહ કરે તે છુટાય નહીં. હું, મારું ભૂલશે ત્યારે કલ્યાણ થશે. પિતાનું નહીં તેને પિતાનું માની તન્મય થ છે. દેખાય તે એનું છે નહીં. માટે મોટા પુરુષોએ કહ્યું છે કે સત્સંગ કરે. સત્સંગમાં ભૂલે નીકળે છે. સને રંગ ચઢાવે તે સત્સંગ. પુણ્યને ઉદય હોય ત્યારે જીવને તીર્થયાત્રા કે ધર્મના સ્થાનમાં જવાનું બને છે. કેઈ જ્ઞાનીની આજ્ઞા આરાધાય તે કલ્યાણ થાય, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ બોધામૃત ૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૨, ૨૦૦૯ આપણે કરીએ છીએ તેની કંઈ અસર થાય છે કે કેમ? તેની તપાસ જ જીવને નથી. નિરંકુશ થઈ જાય ત્યારપછી જીવને કંઈ સમજાતું નથી. કળિકાળનું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે તેવું જ છે. માટે આપણે સાચવીને ચાલવાનું છે. કાળબળ એવું છે કે પિતાનું કલ્યાણ કરવાની ભાવનાવાળા બહુ જ થોડા જ છે. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ મિથ્યાષ્ટિ બંધાય છે. રાગદ્વેષથી જે બંધાય છે તે બીજી ક્રિયાઓથી બંધાતે નથી. બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે, એ જ અજ્ઞાન છે. અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ બંધના પાંચ કારણેમાં મિથ્યાત્વ એ જ બંધનું મુખ્ય કારણ છે. મિથ્યાષ્ટિ કંઈ ક્રિયા ન કરતે હોય તેય બંધાય છે. એ મહાવ્રત પાળતું હોય તેય મહા પાપી છે. રાગદ્વેષ સહિત મન ઈન્દ્રિયના વ્યાપાર કરે છે તેથી બંધાય છે. આ તે સમ્યગ્દર્શનનું માહાત્મ્ય કહેવા માટે કહ્યું છે. બાકી કંઈ સમ્યગ્દષ્ટિને બંધ થતું જ નથી, એમ એકાંતે નથી. સમકિત થાય પછી મે તોય તે જીવને અર્ધ પુદ્ગલપરાવર્તન સુધીમાં મેક્ષ અવશ્ય થવાને છે. રાગદ્વેષથી બંધ થાય છે અને રાગદ્વેષનું કારણ અજ્ઞાન છે. તેથી બંધનું કારણ મુખ્યત્વે અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે. ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૧, ૨૦૦૯ અહંભાવ છે ત્યાં મિથ્યાત્વ છે. હું કરું છું, હું ભેગવું છું એ બધું અભિમાન છે. જેમણે કઈ જીવની ઘાત કરવી નથી એવું પચ્ચખાણ લીધું છે તેમને માટે આ ઉપદેશ છે. હું રહ્યું છું, હું અહિંસા પાળું છું, એ જે અહંભાવ તે કાઢવા માટે આચાર્ય કહે છે. બહુ સૂક્ષ્મ મિથ્યાત્વ રહી ગયું હોય તે કાઢી નાખવા માટે આ (સમયસાર–બંધ અધિકારમાં) કથન છે. બહુ ઉચ્ચ કોટીની વાત છે. “હું પામર શું કરી શકું?” એ વિવેક છે. ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૯ ગૃહસ્થાશ્રમમાં ધર્મ છે તે હસ્તિનાનવત્ છે. ડોક ધર્મ કરે અને પાછા બીજા કામમાં ભળી જાય છે. માટે કૃપાળુદેવે કહ્યું છે કે નિવૃત્તિને ઉપાય કરે. નિવૃત્તિ કેમ મળે? ક્યારે મળે ? એને ઉપાય કરે. જીવને ધર્મ પામવા માટે કંઈ ને કંઈ નિમિત્તની જરૂર છે. જેમ વાડ વગર વેલે ઊંચે ચઢે નહીં, તેમ નિમિત્ત વગર ધર્મ પમાય નહીં. ૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ આ જીવ વિશ્વના બીજા પદાર્થોથી ભિન્ન છે. પિતાને જીવ જાણતું નથી તેથી ગમે તે વસ્તુને પિતારૂપે માને છે. ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) હું પંડિત છું, ફલાણું છું એમ અભિમાન થાય છે, તેથી બંધાય છે. જ્ઞાનીના વચન પર પગ મૂક્યો તે ધર્મમાંથી ખસી ગયે. દેહ તે બીજે મળે પણ ધર્મ ન મળે. સંસારમાં Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ રહેવું પડે તે પણ “મારે ભગવાનરૂપ થવું છે એ ભાવ રાખે તે થવાય. ઘણું શ્રાવાચાર પુસ્તકમાં આવે છે કે શ્રાવકનાં વ્રત પાળવાથી શ્રાવક ન કહેવાય, પણ તે સાથે જેને મુનિ થવાની ભાવના છે તે શ્રાવક છે. સમજણની બલિહારી છે. મારું નહીં એમ થયું તે પછી દેહ પણ મારે નથી એમ થાય. કેટલું સુખ હોય છે, છતાં મહાપુરુષે બધું છેડીને મોક્ષે જાય છે! ૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ આ બધું દેખાય છે તે હું છું એ વિકલ્પ છે. દેહાદિને હું માને તે વિકલ્પ છે. આ મારું છે એ સંકલ્પ છે. હું ને મારું જાય ત્યારે સમ્યગ્દર્શન થાય. વિકલ્પ એ ભૂલ છે. એને લીધે જ સંકલ્પ થાય છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” (૪૩) ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ શુદ્ધતાને લક્ષ કરાવનાર નિશ્ચયનય છે. આત્મામાં તે નય જ નથી. નિશ્ચયનય પણ આત્મામાં નથી. પણ આત્મા નિશ્ચયનયથી કહેવાય છે. વ્યવહારનયને લક્ષ અશુદ્ધ આત્મા છે. નિશ્ચયનયને લક્ષ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા થાય ત્યારે મેક્ષ થાય. જ્ઞાની નયમાં ઉદાસીન રહે છે. શુદ્ધભાવમાં મેક્ષ છે. નચે છે એ તે દષ્ટિએ છે. શુદ્ધનયની શુદ્ધદષ્ટિ છે. વ્યવહારનયની અશુદ્ધદષ્ટિ છે. ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૭, ૨૦૦૯ પ્રશ્ન—દેહને અશાંતિ હોય તે વખતે આત્માને શાંતિ હોય ? ઉત્તર–દેહને અશાંતિ હોય ત્યારે આત્માને શાંતિ હોય છે, એમ ગજસુકુમાર કહે છે. પ્રશ્ન–રાગદ્વેષના નિમિત્તે રાગદ્વેષ થાય જ? ઉત્તર–નિમિત્ત મળતાં કર્મને ઉદય થાય, પણ ઉદય વખતે સમજણ હોય તે નવાં કર્મ ન બંધાય-રાગદ્વેષ ન થાય. રાગદ્વેષ મૂકવા માટે બધું કરવાનું છે. ૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રવણ વદ ૧૦, ૨૦૦૯ સંપૂર્ણ શુદ્ધભાવ તે ૧૩મે ગુણસ્થાનકે છે. શરૂઆત થેથી થાય. જ્યાં સુધી સંપૂર્ણ શુદ્ધતા આવી નથી ત્યાં સુધી એને શુદ્ધભાવ વખતે અબુદ્ધિપૂર્વક શ્રુત પ્રત્યે રાગભાવ છે, તેથી એને પુણ્ય બંધાય છે એ ભગવાન જ જાણે છે, એને ખબર નથી. શુભભાવ હોય ત્યાં પાપની નિર્જરા થાય છે અને જ્યાં શુદ્ધભાવ છે ત્યાં પુણ્ય પાપ બનેની નિર્જરા થાય છે. પુણ્યબંધનું કારણ શુભ રાગભાવ છે. ૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૯ જ્ઞાને દર્શન ચરિત્ર એ ત્રણેની પૂર્ણતા થાય ત્યારે મેક્ષ થાય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું હોય, પણ સમ્મચારિત્ર ન આવે ત્યાં સુધી મેક્ષ ન થાય. આત્મામાં સ્થિર રહેવું તે ચારિત્ર છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ બાધામૃત ૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ કંઈ કરવું. દિવસ એમનો એમ જવા ન દે. જ્ઞાનધ્યાનમાં જેટલું બને તેટલું પ્રવર્તવું. વખત મળે ત્યારે કંઈક પુરુષાર્થ કરે. સમરણમાં રહેવું. મરણ એ જ આખર વખતે કામનું છે. સ્મરણ કરતાં દેહ છૂટે એ જ સમાધિમરણનું કારણ છે. પિતાને મરણમાં રાખવા વૈરાગ્યમાં ચિત્ત રાખવું. મહેમાનની પેઠે રહેવું. કૃપાળુદેવની શ્રદ્ધા દઢ કરી લેવી. ભેદજ્ઞાનના અભ્યાસથી સમ્યગ્દર્શન થાય છે. દેહ ને આત્મા એ બને જુદા છે. લક્ષણોથી ભેદ પડે છે. ભેદજ્ઞાન કરવા પાછળ પડે તે થાય. જ્ઞાની પાસે સાંભળ્યું કે બને ભિન્ન છે તે શ્રદ્ધાથી પણ ભિન્ન માની અભ્યાસ કરે. એટલે પિતાને પુરુષાર્થ હોય, જેટલું વીર્ય હોય તે બધું ભેદજ્ઞાનના અભ્યાસમાં વાપરવાનું છે. ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–૦૦૦ભાઈ માંદા છે. તું એમને ત્યાં જાય છે? મુમુક્ષુ યુવક–ના જી. પૂજ્યશ્રી–ત્યાં જજે. સેવા કરવી એ મુમુક્ષુને ધર્મ છે. ભગવાને પરસ્પર સેવા કરવાનું મુનિઓને પણ કહ્યું છે. એકલું ભણવામાં જ રહે, તેને પછી વ્યવહારની કંઈ ખબર ન રહે. ભણું ભણીને વેદીયા ઢેર જેવા થઈ ન જવું. પરમાર્થને પ્રેરે એવો વ્યવહાર કરવા લાગ્ય છે. તે ભાઈ પાસે જઈએ અને કંઈ કામ હોય તે પૂછવું. શરીર દબાવવું હોય તો દબાવી આપવું. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯ આપણી પાસે પૈસા વગેરે હોય તે ખવાઈ જાય તે ચિંતા થાય, પણ કલાના કલાક જતા રહે એની ફિકર નથી. જ્ઞાનીને મનુષ્યભવની કિંમત લાગે છે. મનુષ્યભવ ક્ષણે ક્ષણે જાય છે. એમાં કંઈક કરવા જેવું છે. જીવને ભાવના પણ સારી કરતાં આવડતી નથી. સંસારની વસ્તુઓની ભાવના કરે છે. મને કેવળજ્ઞાન થાય એવી ભાવના ક્યાંથી થાય? નાશવંત વસ્તુઓની ભાવના કરી મનુષ્યભવ ખેઈ બેસે છે. સાંજ પડે વિચાર કરે કે શું કરવા મનુષ્યભવમાં આવ્યો છું? અને શામાં દહાડે ગાળે? એટલે જે બરાબર વિચાર કરે તે ખરું પ્રતિકમણ થાય. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૯ આત્માને જેથી હિત થાય, કલ્યાણ થાય તે કરવાનું છે. કળિકાળમાં જે વસ્તુ જ્ઞાનીએ નિષેધ કરી છે તે જ વધારે વપરાય છે. પૂર્વનું વિશેષ પુણ્ય હોય તે સત્સંગ થાય તેવા દેશમાં જન્મે. નહીં તે જીવને કુસંગના સંસ્કાર પડે છે. આવતી કાલે બધાને ઉપવાસ કરવાનો છે. સંવત્સરીને એક ઉપવાસ તો કરે જ. પહેલે દિવસે એકાસણું પછી બીજે દિવસે ઉપવાસ કરે અને પછી ત્રીજે દિવસે એકાસણું કરે ત્યારે ખરે ઉપવાસ કર્યો કહેવાય. દિગંબરોમાં એમ ઉપવાસ કરે છે. આત્મસિદ્ધિ હીરાના હાર કરતાં પણ વધારે કીમતી છે. આત્મસિદ્ધિ તે વારંવાર વાંચવી, વિચારવી, અર્થ કરવા. Page #376 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૬ કેટ ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૦૭૯ વ્રત નિયમ ઘણું કર્યા પણ કંઈ ન થયું. સમ્યગ્દર્શન સહિત કરે તે બધું સવળું છે, નહીં તે પુણ્ય બાંધે. સમ્યક્ત્વીને તપથી નિર્જરા થાય છે અને બીજાને બંધન થાય છે. સમ્યક્ત્વ થયા પછી બધું તમાસા જેવું લાગે. આત્માનું કામ કરવાનું છે. ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯, ૨૦૦૯ દરેકને સમકિત કરવું હોય તો મિથ્યાત્વ તે મૂકવું પડશે. એ મૂકવાને કંઈ રસ્તે છે? પ્રભુશ્રીજીએ પોતાની વાત એક વખતે કરી હતી કે “કૃપાળુદેવે મને કહ્યું: મુનિ હવે તમારે શું છે? હવે તમારું શું છે? તમારે આત્મા.” તે તરત પ્રભુશ્રીજીને બેસી ગયું. ત્યાગ વૈરાગ્ય એ મુખ્ય વસ્તુ છે. એની એમને તૈયારી હતી, તેથી પકડ થઈ ગઈ. બધું છોડીને બેઠા હતા. એક પુરુષના વચનની ખામી હતી. તે આવ્યું તે ચોંટી ગયું. છીપ મોઢું ફાડીને બેડી હોય અને વરસાદ પડે તે તરત મોતી બની જાય. તેમ પ્રભુશ્રીજીને ત્યાગ-વૈરાગ્યની યેગ્યતા હતી, તે કૃપાળુદેવનું વચન માન્ય થઈ ગયું. વાત છે માન્યાની. માનવું કોના હાથમાં છે ! પિતાના હાથમાં જ છે. મનાય તો કામ થયું. આપણું ડહાપણું બધું ગાંડપણ છે. ૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પ્રશ્ન-પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “ખીચડીમાં ઘી ઢળે તે લેખામાં.” એટલે શું ? ઉત્તર—આત્મામાં ભાવ જાય એ કામને છે, એમ કહેવું છે. ૪૬ શ્રીમદ્ રા આ. અગાસ, ભાદરવા સુદ ૧૩, ૨૦૦૯ પાવાપુરી, સમેતશિખર, ચંપાપુરી બધે જઈ આવ્યા, પણ ક્યાંયે સત્સંગ ન મળે. બધી ખાવાપીવાની વાતે. બીજી વેપારાદિની પ્રવૃત્તિ થાય છે તેવી આ પણ એક ધર્મની પ્રવૃત્તિ છે. ક્યાંય શાંતિ નથી. " મહાપુણ્યને ઉદય હોય ત્યારે પુરુષને વેગ થાય છે. હું સમક્તિ નથી પામે એમ થતું નથી. આ મનુષ્યભવ પામીને મારે સમકિત કરવું છે એમ નથી લાગતું. જીવને ધીંગધણીની ઓળખાણ નથી. ધીંગ ધણી માથે હેય તે નિર્ભય હેય. ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૪, ૨૦૦૯ કઈ વસ્તુ સમજવા માટે કહેવું તે નય છે. નય એટલે કહેવાની રીત, સામાને કહેવાને અભિપ્રાય લક્ષમાં લેવાનો છે. જેમકે આત્મા નિત્ય છે એમ કોઈ કહે અને કઈ કહે કે આત્મા અનિત્ય છે, તે તે બન્ને સત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એમ અપેક્ષા રાખી બેલાય તે સત્ય છે. વસ્તુને સંપૂર્ણ પણે કહે તે પ્રમાણ છે અને વસ્તુને અંશે કહે તે નય છે. ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ ભાદરવા સુદ ૧૫, ૨૦૦૯ પ્રશ્ન–પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે એણે કહી તે શ્રદ્ધા કરી તે તાલી એટલે શું? ઉત્તર—કામ થઈ જાય. દેખાય તેમાં ઉપગ જાય છે. તે મટી ભગવાનની દશામાં - A + Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ એના ઉપયાગ જાય તેા કાટિ ભાવના થાય તેય લાભ થાય. મેધામૃત કમ ખપી જાય. પ્રભુ પ્રભુ લય' કયારે લાગશે એવી ૪૯ શ્રીમદ્ રા. . અગાસ, ભાદરવા વદ ૪, ૨૦૦ પ્રશ્ન— —સદ્ગુરુની યથાતથ્ય એળખાણ એટલે શું? ઉત્તર—સદ્ગુરુને દેહ નહીં, પણ સદ્ગુરુના આત્મા આળખવાનેા છે. પ્રભુશ્રીજી મહુ ગંભીર હતા. વિભાવમાં આવે ત્યાં સ્વભાવના નાશ થાય છે, માટે વભાવમાં ન આવવું. ભલે દેહ છૂટી જાય પણ વિભાવમાં આવવું નથી એવું જ્ઞાનીને હાય છે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૫, ૨૦૦૯ વિભાવ પરિણામ એ જ માણુ છે. વિભાવ જુદો અને આત્મા જુદો છે. આત્મા એ વિભાવરૂપે પરિણમે એ જ મરણ છે. વિભાવભાવ એ ભાવમરણુ છે. જીવ જ્ઞાનીનુ કહેવું માને નહીં, સ્વચ્છંદે વર્તે તે જ્ઞાનીપુરુષ શું કરે? દયા આવે. મનમાં મલિનતા છે. પ્રશ્ન-મન નિર્મળ કેમ થાય ? ઉત્તર—જે નિમ ળ છે તેમને હૃદયમાં રાખે, જે રાગદ્વેષ રહિત છે એવા સદ્ગુરુને હૃદયમાં રાખે તો મન નિર્મળ થાય. પદ્મ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૭, ૨૦૯ પ્રશ્નપ્રભૃપણે પ્રભુ એળખી રે, અમલ વિમલ ગુણુ ગેહ; સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વઢે ધન્ય નર તેહ. જિનવર પૂજો.” એટલે શું? ઉત્તર—કમ મલરહિત, વિભાવરહિત, ગુણના ધામ એવા ભગવાન તે સાધ્ય છે. તેમને એળખી તે દશા મારે પામવી છે એમ સાધકટિ કરીને જે ભગવાનને વઢે છે તે નરને ધન્ય છે. પર શ્રીમદ્ રા.આ. અગાસ, ભાદરવા વદ ૮, ૨૦૦૯ પુદ્ગલના સંગ છે તે દુષ્ટ માણુસના સોંગ જેવા છે, રસ્તામાં ચાલતા કઈ દુષ્ટ માણસ મળી જાય તેા બહુ ચેતીને સાવચેતીથી ચાલે છે, તેમ સત્પુરુષા પુર્દૂગલની સાથે ખડુ સાવચેતી રાખી વર્તે છે. ૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૯ પ્રીતિ કર દેશાટન કરવા જતેા હતેા તે વખતે તેના ગુરુએ એક કાગળ લખીને આપ્યા તે પ્રીતિ કરે વાંચ્યા-કર્યાં વગર કાનમાં રાખી મૂક્યો, પછી તે સંકટમાં આભ્યા ત્યારે કાઈ વિદ્યાધર આવ્યો તેણે એ કાગળ વાંચ્યા. તેમાં એટલું લખેલુ કે વિપત્તિમાં અને સહાય કરજો અને નીચે ગુરુએ પેાતાનું નામ લખેલું. વિદ્યાધરના ગુરુ પણ એ જ હતા તેથી તેને ઘેર પહાંચાડયો. આ તે લૌકિક છે, પણ આપણને જે મંત્ર મળ્યા છે તે ઘેર પહોંચાડે એવા છે. આત્મારૂપ થવા માટે આ મંત્ર મળ્યા છે. દેડાદિથી હું ભિન્ન છું, એ કરવા માટે આ મંત્ર Page #378 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૬ ૩૫ મળે છે. આખી જિંદગી સુધી એને અભ્યાસ કરી મૂક્યો હોય તે છેવટે એ સાંભરી આવે “સહજામસ્વરૂપ એમ સાંભરે તેથી સમભાવ રહે. “સમભાવ” એ આપણું ઘર છે. જ્ઞાનીએ જે મંત્ર આપ્યું છે તે કાનમાં મૂકી રાખવા જેવું છે, ભૂલ નહીં. ૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૨, ૨૦૦૯ પ્રશ્ન—આપણે એકાસણું, ઉપવાસ, વત, નિયમ જે જે કરવાં હોય તે ભગવાનને પૂછીને કરવાં? ઉત્તર–હા, કાળા ધ રાઈ તો, તમે જે સુખ જાણ્યું છે, અનુભવે છે તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તે પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તે એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણું, હે ભગવાન! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવાં. ૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ પ્રશ્ન–“પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” એટલે શું? ઉત્તર–જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે તે બધેથી ઉઠાવી સપુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાને છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય છે તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ જ્યાં ત્યાંથી સંસારનાં કામેથી કંટાળો આવે એવું કરવું. વૈરાગ્ય ઉપશમ વગર કામ ન થાય. કાળ એ છે કે બધાનાં મન સરખાં ન હોય. કલેશ માટે એવું કરવું. સમભાવ કેળવવે. આમ થાય તેય શું અને તેમ થાય તેય શું ? એમ સંસારના કામમાં ઉપેક્ષા રાખવી. વધારે વખત ધર્મમાં જાય તેવું કરવાનું છે. કર્મ આગળ તે કેઈનું ચાલતું નથી. સમજણ વધશે એમ સુખી થવાશે. ૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૯ સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં કર્મોમાં ફેરફાર થાય છે, તેની પોતાને ખબર પડે છે. નરકમાં પણ જીવને સમકિત થાય છે. ત્યાં એને જાતિસ્મરણ થાય તેથી મનુષ્યભવમાં જ્ઞાન મળ્યા હોય અને પિતે કંઈ કર્યું ન હોય તો એમ થાય કે અહ! મને જ્ઞાની મળ્યા છતાં મેં કંઈ ન કર્યું. એમ પશ્ચાત્તાપ કરતાં એને ખોટું તે ખોટું અને સાચું તે સાચું લાગે. ૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૪, ૨૦૧૦ સપુરુષને આશ્રય હેય તે જીવનું કલ્યાણ થડા કાળમાં થઈ જાય. પછી એક-બે ભવ કરવા પડે. અનંતકાળથી રખડતે રખડતે આવ્યા છે ત્યાં એક બે ભવની શી ગણતરી ? Page #379 -------------------------------------------------------------------------- ________________ રૂપર મેધામૃત પ્રભુશ્રીજી એ ઉપર વણુાગનટવર અને તેના સારથીની વાત કહેતા. બન્નેએ સમાધિમરણ કર્યું.... સારથીને બીજી સમજ નથી પણ શ્રદ્ધા છે કે મારા શેઠ સાચા છે અને એમને હે તે મને હા ! તે મહાવિદેહમાં જન્મ્યા અને તે જ ભવે માફ઼ે જશે અને વણુાગનટવર દેવ થયા તે તેા હજી પછી જશે. આશ્રય એ બહુ મેટી વાત છે. આશ્રય તે કૃપાળુદેવની ગતિ થઈ તે એની પણ થાય. વૈરાગ્ય નથી એટલે આ નાશવંત વસ્તુએમાં રહે. વૈરાગ્ય એ મેાક્ષમાગ ના ભામિયા છે. કરવા જેવા છે. કૃપાળુદેવના આશ્રય હાય પછી મેક્ષે જાય. સાથે વૈરાગ્ય જોઈએ. રોકાઈ રહ્યો છે. વૈરાગ્ય હાય ! આશ્રય * મહાપુરુષનાં વચનેા, દૃષ્ટિ આદિ અપૂર્વ હોય છે. કેાઈ મહાપુણ્યના ચેાગે સત્પુરુષનુ દન થાય છે. એથી સંસ્કાર પડે છે એ કામ કર્યાં કરે. જીવને સત્પુરુષને ચાગે ઊડી માન્યતા થાય તે ન ફરે. સત્ય કાઈ જુદી વસ્તુ છે. ત્રણે કાળ રહે એવી વસ્તુ એક આત્મા છે. આત્મા સત્, જગત મિથ્યા” જગત જોતનેતામાં પલટાઈ જાય છે, બધું જગત પલટાતું છે. કાઈ પણ પદાર્થ તેનેા તે રહેવાના નથી, પણ આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવા છે. જેણે જ્ઞાનપંચમીનું તપ કરવું હોય તેણે કરવું. કાલે એ મહત્ત્વને દિવસ છે. એ દિવસ જ્ઞાનધ્યાનમાં ગાળવા. જેને કઇ સત્પુરુષના યાગ થયા છે અને જે આજ્ઞા થઈ તે આરાધે છે, તે ગમે ત્યાં દૂર હાય તો પણ સત્સ`ગમાં જ છે. એ પાપ કરતાં પાછે હઠે. ખીજી કાળજી રાખો છે. એવી આત્માની કાળજી પણ રાખવાની છે. ધર્મના કામમાં ઢીલ ન કરવી. જેટલુ થાય તેટલું કરી લેવું. ૫૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૬, ૨૦૧૦ ગમે તેટલે વિષમ ઉદય હાય પણ તે વખતે સમભાવ રાખવા. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખા ત્યાં સુધી જ્ઞાનીનું કહેવું સમજાય નહીં. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ધામૃત પ્રથમ વિભાગ સમાપ્ત --- Page #380 -------------------------------------------------------------------------- ________________