SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૪ ૬૫ ભટકતાં કેાઈકવાર મનુષ્યભવ મળે છે, માટે જન્મમરણુ છૂટી જાય એવું કરવાનુ છે. ખીજા ભવમાં એ ન ખને. જન્મમરણુ છૂટી જાય એવું કરવું એ મનુષ્યભવની સફળતા છે. આફ્રિકા એ અનાય દેશ કહેવાય છે. સદાચારવાળા કે એછા હોય છે. સેાખત સારી રાખો. કૃપાળુદેવની ‘જીવનકળા' પહેલી વાંચવી. જેની આપણે ભક્તિ કરીએ છીએ તેનું જીવન જાણીએ તે આપણને ભાવ થાય. ૧૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, મહા વદ ૧, ૨૦૦૯ આત્માની શી વલે થશે, તેનું ભાન નથી. મનુષ્યભવ આત્માથે ગાળવાના છે. મત્રમાં ભગવાનનું સ્વરૂપ છે, તે ધ્યેય છે. આપણે તેવા થવુ છે, તે માટે ખેલવાના છે. ભગવાન પવિત્ર છે, માટે આપણે પણ દાષા ટાળી, વિશ્પા ટાળી પવિત્ર થવુ ભક્તિથી મન વધારે શુદ્ધ થાય છે. સત્પુરુષાનું માહાત્મ્ય આપણા હૃદયમાં વસે, એમનાં કેવળજ્ઞાનાદિ ગુણાની સ્મૃતિ થાય, તે ઉપાસના છે. ભગવાન પાસે જાય તે ભગવાનને ખેાધ સાંભળે. ભગવાન પ્રત્યક્ષ ન હોય તેા એમના વચને પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવે. સંસારી કામમાં માતાપિતાને કે કોઈને દુઃખ ન થાય તેમ અને આત્માને લક્ષ ન ભુલાય તેમ વર્તવું. આત્મા ભૂલવા જેવા નથી. ખાતાં, પીતાં, વ્યાપાર કરતાં, છૂટું છૂટું એવા ભાવ એને બધેય રહે. આત્મા ન ભુલાય એવું કરવાનું છે. એ જ ખરો ત્યાગ છે. તાદાત્મ્યઅધ્યાસના ત્યાગ એ જ ખરો ત્યાગ છે. કઈ કરવુ. તે આત્માથે જ કરવુ છે, એમ જેને હાય તે આત્માથી કહેવાય. ભાવના કરવાથી ફળ મળે છે. ખાતા પહેલાં કોઈ મુનિ આવે તે આપીને ખાઉં એવી ભાવના કરવી, તે કોઈ દિવસ પણ મળી આવે. ભાવનાનુ ફળ છે. કેટલી કાળજી રાખવાની છે! સવારમાં દાષાનું પ્રતિક્રમણ કરવું, સાંજે કરવું અને સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારી સર્વ જીવને ક્ષમાવી સૂવું (મે. ૫૫), રાજ કેમ વવું તેના વિચાર કરવા, પછી સાંજે તપાસવું કે હું આજે કયાં કયાં ઊભા હતા? કયાં ક્યાં વાતા કરી? વધારે વખત શામાં ગાળ્યે? એ બધુ વિચારવું. દષો થયા હોય તેના પશ્ચાત્તાપ કરવા અને ક્રીથી ઢાષા ન થાય તેના લક્ષ રાખવા. આત્માને ન ભુલાય એટલા માટે આ કરવાનુ છે. અંતરદ્રષ્ટિ થાય તે માટે કરવાનું છે, Jain Educationternational PRRI For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy