SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત ૫૮ ખીજી વસ્તુઓ પરથી પ્રીતિ ઊઠે ત્યારે આત્મા ઉપર પ્રીતિ થાય. જે જણાય છે તે પર છે. જાણનારને જાણવા છે. જડ પ્રત્યે મેહને પડદો એને જાણવા દેતા નથી. ઉદાસીનતા વધે તા મેાહુના પડદો ખસે. આત્મા કઈક ઠરે તે માટે ભક્તિ સત્સંગ આફ્રિ સાધના છે. જડના સ્વભાવ જુદો છે અને આત્માને સ્વભાવ જુદા છે. દેખાય છે તે જડ છે, આત્મા નથી. દેખાય છે તે બધું ખાટું છે. મેડ કરાવવાવાળી વસ્તુએ જગતમાં વધી પડી છે. એક સત્પુરુષનુ અવલંબન લેવુ', અને શ્રદ્ધા પણ તેની જ કરવી. સત્પુરુષની શ્રદ્ધા હોય ત અધુરૂં કામ થઈ ગયું. પહેલી શ્રદ્ધા કરવી. સાચી વસ્તુ હાથમાં આવી છે. જીવ ઊંઘે છે તેને જગાડવાના છે. અનાદિથી ભૂલ્યા છે તેથી રખડ્યો છે. “ હે ભગવાન, હું બહુ ભૂલી ગયેા,” હુવે પાંચ ઇન્દ્રિયાના વિષચેા પ્રત્યે રાગદ્વેષ ન કરુ, એવું જ્યારે મનમાં થશે ત્યારે રાગદ્વેષ એછા થશે, અને ત્યારે જ શાંતિ થશે. “એક આત્મા સિવાય ક ંઈ મારું નથી, ઝેર ખાવું સારુ, પણ રાગદ્વેષ નહીં કરું,” એવા નિશ્ચય કરવાની જરૂર છે. જીવ કહે છે કે મારે મેાક્ષે જવું છે, પણ પાા ઊંઘી જાય છે. જ્યારે એને દુઃખ લાગશે ત્યારે જ એ મા ભણી વળશે. પોતાના દોષ જોવા અને ખીજાના ગુણુ જોવા. કોઈ આપણને ગાળ ભાંડતા હાય તે એમ વિચારવું કે મારામાં અનંત દોષ ભરેલા છે અને આ તે એક દોષ દેખીને જ મને ગાળ ભાંડે છે. એમ વિચારે તે કર્મ ન બંધાય. આત્મા જાગવા જોઈ એ. ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસા સુદ ૧૫, ૨૦૦૭ મનુષ્યભવ મળ્યા છે તે જ્ઞાન થવા માટે છે. પેાતાની મેળે તા ઘણું ચે કર્યું", પણુ જ્ઞાનીની આજ્ઞાએ નથી કર્યું. તે કરવાનુ છે. આત્મા જણાય એવા સાધના હાય તે ગ્રહણુ કરવાં. “શું કરવાથી પેાતે સુખી ? શું કરવાથી પાતે દુઃખી ?” એ વિચારવું. આ જીવને દેહનું સુખ લાગે છે, પણ આત્માનુ નથી લાગતું. ખરું સુખ તે આત્માના સભ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણા પ્રગટે ત્યારે થાય છે. સમ્યગ્દર્શન મુખ્ય છે, જો એ પ્રાપ્ત થાય તે જીવન સફળ થઈ જાય. જે મૂળ વસ્તુ જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે તે જ્ઞાનીએ જાણી છે. આત્મા કદી મરતા નથી. શરીર છૂટી જાય, પણ આત્મા ન મરે. એ આત્મા બધાથી જુદે છે. ચેારાશી લાખ જીવયેાનિમાં ભટકતાં ભટકતાં કોઇકવાર મનુષ્યભવ મળે છે. તે આપણે મેક્ષ થાય એવું કઈક કરી લેવું. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર એ ત્રણ રત્ન કહેવાય છે. એ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત થવી દુર્લભ છે. ખીજા રત્ના જે વેચાતાં મળતાં હાય તે મૂલ્ય આપીને લે છે, પણ પેાતામાં જે અમૂલ્ય રત્ના છે તેને લેતે નથી. રત્નત્રય એ મેાક્ષના મૂળમાર્ગ છે. જેને પરપદાર્થોની ઇચ્છા ન રહે તે મેટા છે. જેને રાગ નથી એટલે વીતરાગ છે તે મેટા છે. જેટલા પેાતાની પુગલિક મેાટાઈ ઇચ્છે છે તેટલા હલકા સ ંભવે.” (૮૫) પરપદા ને ગ્રહણ કરવા એ જ અધેગતિનું કારણ છે, જેમ ત્રાજવામાં એક પલ્લામાં વધારે મૂકે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy