SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ પ૭ અને માથે મરણ રહ્યું છે” (૨-૩૫) ત્યાં આ જીવ ઊભું છે. નાશવંત જે વસ્તુઓ છે તે આપણું નહીં. જે કાયાનું સ્વરૂપ વિચારે તે એને લાગે કે આત્મા દેહથી જુદો છે. દેહના ગુણ જુદા અને આત્માના ગુણ જુદા છે. અજ્ઞાનથી ભુલાવે થયે છે. તેને જે ટાળવે હોય તે તેને માટે ખેટી થઈને વિચાર કરે. બરાબર તપાસે તે ભૂલ નીકળે. જે દેહને એ મારે માને છે, તે દેહ એને છે નહીં. જે એને હેય તે મરે ત્યારે અહીં કેમ મૂકી જાય છે? એને જે હોય તે સાથે જ જોઈએ. એ માટે સૂક્ષમ વિચારની જરૂર છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમકારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.” દેહભાવ છોડવાને છે. છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” આ જીવ ભૂલના થેકના થેક મૂકે છે. કલ્પનાથી મુક્ત થવાનું છે. જડ અને ચેતન એ બને જેમ છે તેમ સમજાય તો કલપના છૂટે. કેઈ કાળા ચશમા પહેરે તે તેને આખું જગત કાળું દેખાય. જ્ઞાનીનાં ચશ્માં પહેરે તે જગત જ્ઞાનમય દેખાય. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, એ જ મારે કરવું છે. જેટલું થાય તેટલું કરવું. વધારે ન થાય તે, વધારે કરવાની ભાવના રાખવી; પણ કરવું એ જ છે. સમજણ જોઈએ. “સમજ પીછે સબ સરલ હૈ.” એ સમજણ પિતાની મેળે અનંત ઉપાય કર્યા છતાં ફરવી મુશ્કેલ છે. - સદ્ગુરુના યેગે જીવને દોષની ખબર પડે છે. મુમુક્ષુને પિતાના દોષ જડતાં રોમાંચ ઉલ્લસી આવે છે. અજ્ઞાન જવાનું કારણ બંધ છે. “હ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાનવડે; ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.” એ જે અનાદિ એકરૂપ મિથ્યાત્વભાવ; જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.” જ્ઞાનીને વેગ થયા પછી દેહ છૂટી ગયે એવી ભાવના થવી જોઈએ એમ કૃપાળુદેવે કહ્યું છે. ગરજ જાગવી જોઈએ. પૈસાની ગરજ હોય ત્યારે તડકે જઈને પણ ઊભો રહે. ગરજ નથી જાગી. ૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૧૭ કૃપાળુદેવ આ કાળમાં એક અપવાદરૂપ પુરુષ થયા છે. ઈચ્છાઓને રેકવા માટે મહાપુરુષનાં વચને છે. સમજવું જોઈએ. સમજે તે કલ્યાણ થઈ જાય. સમજણની જરૂર છે. હું જાણું છું તે ખોટું છે, “હે ભગવાન, હું બહુ ભૂલી ગયે.” એ ભાવ થ જોઈએ. વૃત્તિ નિર્મળ કરવા માટે વ્રત કરવાનું છે. પિતાની કલ્પના મૂકવી અને એક આત્મા ઉપર આવવું. સત્પષનું એક વચન પણ સમજી જાય તે સમ્યગ્દર્શન થઈ જાય, કલ્યાણ થાય. એક આત્માને જાણવા માટે બધાં સાધન છે. જ્ઞાનીએ જાણે તે આત્મા. દેહ, રાગદ્વેષ આદિ તે આત્મા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy