________________
સંગ્રહ ૩
સત્પુરુષ પ્રત્યે હાય તા તેનુ ફળ મેક્ષ આવે છે. સત્ મળ્યું નથી, એ મળશે ત્યારે છૂટવાની વાર્તાને અંદરથી ભણકાર થશે. પુરુષાર્થ કરે તે છૂટે. સમાધિમુખ બજારમાં નથી મળતુ, એ તે જ્ઞાની પાસે જ મળે. ભક્તિ કરવી તેા એવા પુરુષની કરવી કે જેણે સ'સારને પૂ દીધી છે, પાછુ સંસાર ભણી જોતા નથી. વૈરાગ્ય હેાય તેને સંસારમાં કચાંય ખાટી થવા જેવુ નથી એમ લાગે છે. વૈરાગ્યવાળા મેક્ષ સિવાય કયાંય ખાટી ન થાય—મક્ષ મેળવે
સંગનું સ્વરૂપ જેણે જાણ્યુ છે તે સંગથી ડરે છે. જીવ સંગથી આત્માને ભૂલ્યા છે. આત્માનું સ્વરૂપ અસંગ છે; પણ જીવ કર્મોને આમંત્રણ આપે છે તેથી કર્મી આવે છે. અસગપણું આપણું સ્વરૂપ છે. જે સંગ થયા છે, તે એમના એમ જાય નહી. એને માટે સત્સંગની જરૂર છે. સત્સંગ પણ એક પ્રકારના સંગ છે, પણ તેથી અસંગ થવાય છે.
فی
જંગલમાં નાસી જવાથી કંઈ સંગ મટી જાય એમ નથી. સંસાર ભંયકર લાગે ત્યારે જાણવું કે ખોધબીજ પ્રગટ્ટુ છે. સંગ જેને ભયંકર લાગ્યા છે તેણે જન્મમરણ ન થાય એવું કરવાનુ છે. જેમ અને તેમ પ્રતિબંધ ત્યાગી અસ થવાતુ છે. ઉપદેશ કરવા ચેાગ્ય છઠ્ઠું' અને તેરમુ ગુણસ્થાન છે. સંસાર વિષમ છે, માટે સમભાવ રાખવાના છે. આત્માને સભારવા એ મેટી વસ્તુ છે. આત્માને કર્યું ન બંધાય એવુ કરવાનુ છે. આત્માનું કરવું હાય ત્યારે કાળજી રાખવી પડે છે. જેણે આત્મા જાણ્યા છે એવા પુરુષના દૃઢ આશ્રય થાય તા વધારે પુરુષા ન કરે તેા પશુ મેક્ષે જાય, જેમ ગાડીને ડમ્બે જોડી દે તેા પાછળ પાછળ ચાલ્યેા જાય તેમ. ડખ્ખામાં મશીન હે।તું નથી, પણ પાછળ જોડવાથી જ્યાં એન્જિન જાય ત્યાં જતા રહે છે. તેમ જ્ઞાની પુરુષને આશ્રય લેવાથી તેને પણ મેક્ષ થાય છે. મન વશ કરવાના ખરા ઉપાય જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રય છે. શુકલધ્યાન થયા વિના કેાઈ મેક્ષે ગયા નથી. સાચા માર્ગોને દૃઢ આશ્રય થાય તેા અધી સામગ્રી મળી આવે. કૃપાળુદેવે લખ્યુ છે કે—
“બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સ ભાવ અર્પણ કરી દઈ વોં જા. પછી જો મેાક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬)
એવા વીમા ઉતારીને આપ્યા છે. એ સિવાય ખીજું કરવાનુ નથી. જેટલે સ્વચ્છ ંદ છે તેટલેા જીવથી મેાક્ષ દૂર છે. એ સ્વચ્છંદ એમને એમ રોકાય એમ નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ-ચેગથી, સ્વચ્છંદ તે રોકાય,” પેાતાની મેળે ગમે તેમ કરે તેથી સ્વચ્છંદ ન રોકાય.
આ કાળમાં સત્સંગને ચૈાગ મળવા દુભ છે અને સત્સંગની વિશેષ જરૂર છે. સત્સંગ કરવે। અને અસત્સ`ગથી ડરતા રહેવું. સત્સંગ ન હેાય તે સત્સંગની ભાવના રાખવી, જેથી સત્સંગ મળશે. આપણે પહેલાં ભાવના કરી તેથી સત્સ`ગ મળ્યા. મારે નવાં ક નથી ખાંધવાં અને જૂનાં દેડવાં છે’ એવુ થાય ત્યારે મેક્ષ થાય. સત્પુરુષનાં વચના સત્પુરુષ તુલ્ય જાણીને ભાવના કરવી, પુરુષાર્થ કરવાના છે. જેને ક્ષાયિક સમ્યગ્દર્શન થયુ છે એવા પુરુષને પણ પુરુષાર્થ કરવાનુ ભગવાને કહ્યું છે કેમકે હજી ચારિત્રમેહ છે, અને બીજું તેમને પુરુષાર્થ કરતા દેખી બીજા જીવાને પણ અસર થાય છે. જ્ઞાનીપુરુષના આત્મા છૂટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org