________________
૨૪૨
આધામૃત
કેમકે પ્રયેાજનભૂત નથી; અને મિથ્યાષ્ટિ સને સર્પ અને દારડીને દારડી જાણે તેય મિથ્યા છે. મિથ્યાત્વના ઉદય હાય છતાં જ્ઞાનાવરણીયને ક્ષયાપશમ હાય તેથી જાણે કે આ મેક્ષનાં કારણે છે તે સુખનાં કારણુ છે. એમ છતાં મિથ્યાત્વો ઉદય એને ખેંચે છે તેથી માન્યતામાં બેસતું નથી ને સંસારને ભજે છે. મિથ્યાત્વના ઉદયથી આત્મામાં વૃત્તિ જાય નહીં. આત્મા પરમાનંદરૂપ છે એમ મિથ્યાત્વ માનવા દેતુ' નથી આત્મા અસગ છે, મેાક્ષસ્વરૂપ છે, એ માનવામાં આવતું નથી. જીવને મેાક્ષનાં કારણ જાણવાની શક્તિ છે, પણ તેને જાણતા નથી. જે માક્ષ થવામાં કામ ન આવે તેને જાણું જાણુ કરે છે. મનુષ્યભવ છે ત્યાંસુધી આત્માનુ કામ કરી લઈએ એમ સૂઝતુ નથી. થ્યિાત્વ મંદ પડે ત્યારે લાગે કે આ કામ પહેલાં કરવા જેવુ છે.
૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૮ (કૃપાળુદેવની નિર્વાણતિથિ)
જીવ યથાતથ્ય ન સમજી શકે એનું કારણુ જ્ઞાનાવરણીયકમ છે. મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમ પ્રમાણે અપ્રયેાજનભૂતને તેા જાણે, જેમકે એંજિન ચલાવવા વગેરેની કળાએ જાણે, પણ પ્રયેાજનભૂતને ન જાણે. એકેન્દ્રિય વગેરેને જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વ એ બન્નેના ઉદય છે. જે વસ્તુ ન જાણે તેની શ્રદ્ધા ન થાય. મિથ્યાત્વસહિત જ્ઞાન હાય તેને સમ્યજ્ઞાન ન કહેવાય. મેક્ષમાગ માં સમ્યગ્દર્શન મુખ્ય છે તેથી પહેલું કહ્યું છે. મિથ્યાદષ્ટિ સેનાને સેાનુ જાણે; અને સમ્યગ્દષ્ટિ પણ એ જ પ્રમાણે જાણે, એનુ સાચુ છે અને પહેલાનું મિથ્યા છે.
પ્રશ્ન—પહેલાનું મિથ્યા કેમ કહેવાય ?
પૂજ્યશ્રી—મિથ્યાદષ્ટિને મેહ છે. સમ્યગ્દષ્ટિને સાનાનું માહાત્મ્ય નથી. મેાક્ષ ભણી જ તેની રુચિ છે, તેથી વૈરાગ્યનુ કારણ છે.
મેક્ષમાગ માં સમ્યક્ત્વની મુખ્યતા છે. એનુ' માહાત્મ્ય છે. એ વગર જ્ઞાન મિથ્યા છે. સમ્યગ્દર્શન હૈાય તેા સભ્યજ્ઞાન હોય, અન્ને સાથે જ હાય છે. સમ્યજ્ઞાનદર્શન વિના ચારિત્ર મિથ્યા છે. મિથ્યાનજ્ઞાનચારિત્ર એ સંસારનાં કારણેા છે. મિથ્યાત્વના ઉદય હાવાથી મિથ્યાદ્રષ્ટિ પેાતાની શક્તિ સૌંસાર વધારવામાં વાપરે છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મેાક્ષને માગ છે. તેમાં પ્રયેાજનભૂતને યથા વિચારવાની જરૂર છે.
રાજ એકાદ કલાક સત્શાસ્ત્ર વાંચવા વિચારવાના દરેક મુમુક્ષુએ નિત્યનિયમ રાખવાને છે. કેઈ દિવસે પણ ચૂકવું નહીં. ભલે શાસ્ત્ર વાંચતાં મૂંઝવણુ આવતી હાય, ન ગમતુ હાય, તે પણ એ વાંચવું વિચારવું. પછી ટેવ પડી ગયા પછી સહજ થઈ જશે, જેમ અને તેમ આર’ભપરિગ્રહના ત્યાગ કરવેા.
મુમુક્ષુ—આ મારા જેવા આરંભપરિગ્રહ ત્યાગ કરી નવરો બેઠો હોય એને ત્યાગ કર્યો કહેવાય કે નહી ?
ઉત્તર-—અ'તરથી ત્યાગ કરવાના છે. એ છેડી પાછા આખા ગામનું માથે લેવું ડાય તૈય લેવાય. અવકાશ મેળવીને વૃત્તિએને શમાવવી, એવા નિયમ કરવા. આરભપરિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org