SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ બેધામૃત જાય છે અને જે કરવાનું છે તે પડ્યું રહે છે. આત્માને જગાડવા ભક્તિ, સત્સંગ આદિ કરવામાં છે. ખેટાને ખરું માનવું નથી. દીઠા નહીં નિજ દેવ તો, તરિકે કોણ ઉપાય?” - દોષ છુપાવવા નહીં. ભક્તિમાં દોષ સેવે તે ભક્તિ નુકસાન કરે. “હું બેલું છું એવું મારામાં છે ? પિતાને ન ભૂલ એ પહેલી વસ્તુ છે. હું આત્મા છું. મારામાં દે છે તે ટાળવા ભક્તિ કરું છું. વિચાર હોય તે જે કરે તે બધું સફળ થાય. “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ?” એટલું બોલતાં પણ વિચાર આવે. મારા જીવતા પ્રભુને બોલાવું છું. હું દુખી છું તેથી ભગવાનને બોલાવું છું. સંસાર દુઃખરૂપ લાગે, મારે છૂટવું છે, એ ભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય હેય તે બધું સવળું થાય. “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ.” (૧૭૨). ક્યાંય આસક્તિ કે દ્વેષ કરવા જેવું નથી. કેઈને વાંક નથી. કર્મ દુઃખ આપે છે. પિતાના દોષ પિતાને ટાળવાના છે. મુમુક્ષુ હોય તે પિતાના દેષ જુએ ને ટાળે. “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” દેષ થયા હોય તેને પશ્ચાત્તાપ કરે તે ફરી ન થાય. સદ્દગુરુને બંધ હોય તે વિચાર આવે. નહિ તે બધું સ્વચ્છેદે છે. પંચકલ્યાણક બેલીએ ત્યારે વિચારવું કે ભગવાનની ભક્તિ થાય છે કે બીજું થાય છે? ભક્તિ વિચાર સહિત કરવી. બડબડ બેલ્યા ન જવું. ૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૮, ૨૦૦૮ ભાવથી કર્મ બંધાય છે અને ભાવથી છૂટે છે. જ્યાં શુદ્ધસ્વરૂપ પ્રગટ હોય ત્યાં લીનતા થાય તે તે સ્વરૂપે પ્રગટ થાય. સંસારમાં આસન જમાવ્યું છે તે ખસેડી ભગવાન પાસે જમાવવાનું છે. શ્રદ્ધા એ આત્માને ગુણ છે. શ્રદ્ધા એ આત્મા છે. અત્યારે ભૂલવાળે છે. ભૂલ નીકળી જાય તે ખરી શ્રદ્ધા છે. ભગવાનનું શરીર એ ભગવાનને ઓળખવાનું સાધન છે. દષ્ટિ ફેરવવાની જરૂર છે. સંકલ્પ-વિકલ્પ એ ભાવમન છે. જડચેતનને ભેદ સમજવાની જરૂર છે. જીવ અવળું માને છે તે મટાડવાની જરૂર છે. મન એ દ્રવ્ય ઇન્દ્રિય છે. અંદર જે જાણે છે તે ભાવમન છે. ભાવમન એ આત્મા છે. પુદ્ગલવર્ગણ એ દ્રવ્યમાન છે. “મન વચન કાયા ને કર્મની વર્ગણા; છૂટે જહાં સકલ પૃદુગલ સંબંધ જો.” એ બધું દ્રવ્યરૂપ છે. દ્રવ્યમન મુદ્દગલ છે, અને તેને નિમિત્તે સંકલ્પવિકલ્પ થાય છે તે ભાવમન છે. “પુગલ-રચના કારમી છે, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવતણે જી, ભેદ લહે જગ દિન.”(ચેથી દષ્ટિ) ૫ શ્રીમદ્ રા. આ. અગાસ. ચૈત્ર સુદ ૯, ૨૦૦૮ પ્રશ્નકઈ અગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતું અને પછી આવે છે એનું શું કારણ હશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy