SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સસંગ્રહ ૫ ૩૩૦ એમ રહે. જ્ઞાનમાગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાથ ના નિષ્ણુય કરી બેસે તે ઘણા દષા ઉત્પન્ન થવાના સંભવ છે. આ કાળ એવે છે કે જિંદગી આખી ભક્તિ જ કરવાયેાગ્ય છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછ્યુ કે કેમ રહે છે? પ્રભુથીજીએ કહ્યું કે આત્મસિદ્ધિની ગાથામાં મારુ' ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની ઇખી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે. ઘણી વાર જીવે ભગવાનની પૂજા કરી, સમવસરણમાં ગયા, રત્નાથી પૂજા કરી, પણ ભાવ વગર બધું નિષ્ફળ થયું છે. ૮૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૪, ૨૦૧૦ શ્રીમદ્ રાજચંદ્ર વડવા સ્થાને રહેલા. એમણે કહેલું કે અહી. ચંદ્રપ્રભુનુ દેરાસર થશે. ખંભાતના મુમુક્ષુએ મહિનામાં એક દિવસ ત્યાં ભક્તિભાવપૂર્વક ગાળતા. મુનિપણું ન આવે તે તે પહેલાં એકાંત સ્થાન સેવવા ચેગ્ય છે. આ કાળમાં બીજા તપ કરતાં સ્વાધ્યાયતપ વધારે હિતકારી છે. એ અંતરંગ તપ છે. એ દરેક કરી શકે એવું છે. મુનિ કે ગૃહસ્થ હાય ગમે તે એ તપ કરી શકે છે, ધ્યાન કરવા બેસે તે મન સ્થિર રહેવુ મુશ્કેલ છે, પણ સ્વાધ્યાયમાં મન ચાંટી જાય. સત્સંગે આજ્ઞા થઈ હાય, પછી સત્સંગમાં પેતે ન હાય, ભલે લાખા કેશ ક્રૂર હાય, પણ સત્સંગે થયેલી આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને જ ઉપાસે છે. ગમે ત્યાં જઈ એ પણ સ્મરણ ન ચૂકવું. હરતાં ફરતાં સ્મરણમાં જ ચિત્ત રાખવું, એમ કરે તે દિવસમાં કેટલીય માળા થઈ જાય. પણ જીવ બીજી વસ્તુઓના આકષ ણુને લઈને ભૂલી જાય છે. બધું સ્વપ્ના જેવું છે કયારે મરણ આવશે તેની ખખર નથી માટે મનુષ્યભવ સફળ થાય એવું કંઈક કરી લેવું. આમ ને આમ મનુષ્યભવ જવા દેવાના નથી. જેમ નાટકમાં ગયા અને જોઈને પાછા આવ્યા તેમ કરવાનું નથી. (સાંજના ઉપર) ક્ષમાવું છું, હવે તે કાઈ ને કંઈ કહેવું નથી. કાઈ ને કાઈના દોષો કહેવા નથી. પૂછે તેાય કહેવા નથી, એવું ચિત્ત થઈ ગયું છે. કોઈને દ્વેષા કહીએ તેા ખાટું લાગે, મુમુક્ષુબેન—કહા પ્રભુ, કહા ! કહ્યા વગર તે શું થાય ? પૂજ્યશ્રી—પેાતાના દોષો દેખીને પોતાને કાઢવાના છે. દોષો દેખીને ઢાંક ઢાંક કરે તા ચારે પાર આવે ? કહ્યા કરતાં પોતાના દ્વષા દેખીને પેાતે કાઢશે ત્યારે કામ થશે. મને હવે ટાઈ કહેનાર નથી. મારે જ દેષા ટાળવાના છે, એમ લાગે તા પછી દ્વેષા કાઢે. કૃપાળુદેવે પુષ્પમાળામાં છેલ્લુ એ જ લખ્યુ છે કે દોષને એળખી દોષને ટાળવા.” હવે તા સમાધિમરણ કરવાનુ છે. આપણે ય માથે મરણ છે ને ? ** Jain Education International ૮૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ જ્ઞાનનુ ફળ વિરતિ આવવું જોઈએ. જાણીને પાછું અનુસરવું જોઈએ. “આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાથ થી; તો જ્ઞાન ભાખ્યું તેને, અનુસાર તે મેક્ષાથી.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy