________________
૩૩૪
બેધામૃત
એટલે શુ ? આ સમિતિએ કયી કયી ? પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ સમિતિ છે. આ સમિતિનુ જો યથાર્થ જ્ઞાન થાય તે એટલામાં બધા પ્રવચનના સાર આવી જાય છે. મન, વચન, કાયાને યથા પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં અને ઈયાસમિતિ એટલે ચાલવું પડે તેા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું, વચન ખેલવું પડે તે તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ખેલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી મૂકવી પડે તે જ્ઞાનીની આજ્ઞાએ લેવી મૂકવી. આહાર લેવા પડે તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે લેવા. આટલામાં બધું આવી જાય છે. આજ્ઞાએ વતે તે ધમ થાય. એ ચારિત્ર છે. મેાક્ષના ઉપાય સુધર્મ છે. મેાક્ષના ઉપાય યથા વન છે. જે જ્ઞાન મેાક્ષને માટે થાય તે જ્ઞાન છે.
જે ભાવના કરે તેનુ' ખીજ ઊગે છે. જીવને યાગ મળે ને લાભ લે તે કામ થાય. કને ઉદયે વૃત્તિ ખીજે જાય છે. ચિત્ત જ્ઞાનઘ્યાનમાં સત્સંગમાં હૈય ત્યારે કમ આવી આવીને જતાં રહે.
પ્રશ્ન—કાઇક વખતે ગેાખવામાં ઉત્સાહ હાય છે ને કેાઈ વખતે નહી' એનુ શું કારણ ?
પૂજયશ્રી—કના ઉદય છે. જે વખતે નવું ન શિખાય તે વખતે ફેરવવું. ખીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું, નહીં તે કર્મ બાંધે. ઉપવાસ એકાસણું કરીને વાંચવા વિચારવાતુ કરવું છે. દેહના શા ભરેાસા છે? પરપાટાની પેઠે ફૂટી જાય. માટે મનુષ્યભવ છે ત્યાં સુધી કઈ કરી લેવું. એ કયારે પૂરા થશે તેની ખબર નથી. અધી સામગ્રી લૂંટાઈ જશે, ઝમકે મેાતી પરાવી લે. આત્માને સંસ્કાર પડવા હાય તે સાથે જાય છે. કાણુ શરીર સૂક્ષ્મ છે તે આત્માના પ્રદેશેા સાથે તન્મય થઈ રહેલ છે તેથી સાથે જાય છે. તેજસ શરીર પણ સાથે જાય છે. કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે છે? તે માટે ભગવાને કહ્યા મુજબ ક ગ્રંથ લખ્યા છે. એમાં ગણતરીનાં નિયમા દાવાથી તેને કરણાનુયોગ કે ગણિતાનુયાગ કહે છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે તે પ્રમાણે ચાક્કસ કમ બધાય. એ બધા કના હિસાબ હાય છે. બધા અનુયાગમાં દ્રવ્યાનુયોગ તે આવે. કરણાનુયેાગને સૂક્ષ્મ વિચાર થાય પછી દ્રવ્યાનુયેાગ સમજાય. આ દેહમાં છએ દ્રવ્ય છે. આત્મા જાણે છે. તે છમાંથી એક પુદ્ગલ દ્રવ્યમાં મેાહ પામે છે. પણ પુદ્ગલથી હું ભિન્ન છું એમ સૂક્ષ્મવિચાર કરે તા દ્રવ્યાનુયાગ સમજાય. દેહમાં જાણનારા બેઠો છે તે આંખ જુએ છે, કાન સાંભળે છે એમ બધી ઇન્દ્રિયેા કામ કરે છે. આ દેખાય છે તે તે જડ છે, પણ જોનાર આત્મા એથી જુદા છે. શરીર કશું જાણે નહી. શરીરમાં જ્યાંસુધી આત્મા હૈાય ત્યાંસુધી ખબર પડે છે. પણ અત્યારે પાણીની પેઠે દેહ અને આત્મા એકમેક થઈ ગયા છે. કાઈ ભાન આપનાર હોય તે આત્માનું ભાન થાય. વિચાર કરે તે એમ ભાગે કે દેહમાં કેાઈ જાણનાર વસ્તુ છે ખરી. પેાતાનુ એળખાણ થાય ત્યારે આત્મા' નામ સાંભળતાં રોમાંચ થઈ જાય એવું થાય છે. કાઈ બ્રાહ્મણ ખાડામાં પડચો હતા. તે નીકળી શકતા ન હતા. ત્યાં કઈ એ લાડુ લાડુ એમ છૂમ પાડી તે સાંભળતાં જ કૂદકા મારી બહાર નીકળી ગયેા. આત્માના અનુભવ થયા હાય તે તે પ્રત્યે પ્રેમ આવે છે. એ કરવા જ્ઞાનીનાં વચનાને આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org