________________
ધામૃત
કહેતા કે પુરુષનાં દર્શન માટે તથા બોધ સાંભળવા જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે ડગલે યજ્ઞનું ફળ થાય છે.
ગમ્મસારનું વાચન થતું ત્યારે ઘરડી ડોશીએ ન ચલાય તે પણ ભાવ કરીને સાંભળવા આવતી. ત્યારે મુનિશ્રી મેહનલાલજીએ પ્રભુશ્રીને પૂછ્યું કે આ અઘરે કર્મગ્રંથ શું આ ડેશી એ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. જે કાનમાં પડે છે તે વખત આવ્યે ઊગી નીકળશે. “તેને આ પ્રેમ તો મારે છે નેમ,” એમ કરી ભગવાને ગોવાળને દર્શન દીધાં તે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં” દુનિયાના પદાર્થો ઉપરથી પ્રેમ ઊઠી પ્રભુ તરફ વળે તે બધા શાસ્ત્રોને સાર આત્મામાં આવી જાય છે. પરંતુ તેમ થાય ત્યારે
પરમકૃપાળુદેવે આપણને મોક્ષને માર્ગ પતે એકલાએ અત્યંત પુરુષાર્થ કરીને પ્રગટ બતાવ્યો છે.
“વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ;
વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગ.” સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તે કેટલે આનંદ થાય ? અને સરેવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલે આનંદ થાય? તેમ પુરુષોનાં વચનેથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચને કેટલાં શીતળ લાગે છે! તે તેઓશ્રીને આત્મા કેટલે શીતળ હશે?
દેહ છતાં જેની દશા વ દેહાતીત.” તેવા પુરુષને આશ્રય કલ્યાણ કરે છે. એક વાર આત્માને અનુભવ થઈ જાય, તે પછી મેક્ષ મેળવવામાં વાર ન લાગે. તે અનુભવ મેક્ષની વાનગી આ દેહે જ મળે છે. ઉધારનું કામ નથી. રેડિયું ખાતું છે. પુરુષાર્થની ખામી છે. મહાન પુરુષોને કેટલાં દુઃખ પડ્યાં છે? આપણને તેવું દુઃખ નથી. તેમણે આત્માનું કેવું સુખ દીઠું હશે કે દેડને જાતે
૭ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૭-૯-૪૪ સાતા વેદનીય કે અસાતવેદનીય હોય તેથી આત્માના પ્રદેશમાં કંઈ વધારો ઘટાડો થતું નથી. ફક્ત તે વખતે એમ લાગે કે સુખ થયું કે દુઃખ થયું. સાતવેદનીમાં સ્મરણને અભ્યાસ એટલે દઢ કરી દે કે વેદનીય આવે ત્યારે તે જ આવીને ઊભું રહે. ઉપગ ફેરવતાં આવડ જોઈએ. જો તેમ થયું તો પછી વેદનીમાં દુઃખ લાગશે નહીં. મહાત્મા પુરુષને ઉપસર્ગ આવે છે ત્યારે તેઓ પણ તેમ જ કરે છે. એટલે દુઃખ લાગતું નથી. ઉપગ બીજે હોય તે કંઈ વાગ્યું હોય તે માલમ પડતું નથી. તેમ સાતાદની હોય ત્યારે ઉપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org