SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૩ નથી, દેવલાક નથી, મેાક્ષ નથી એમ ન કહેવું. પરદેશી રાજા નાસ્તિક હતા. કેશીસ્વામીને એધ સાંભળવા ગયેા. રાજા કહે કે આત્મા નથી, દેવલેાક નથી, નરક નથી પણ મુનિએ સિદ્ધ કરી બતાવ્યું હતું. જીવ વિચાર કરે તે સમજાય એવું છે. અનુભવવચન છે તે શુદ્ધ છે. જીવની ટૂંકી બુદ્ધિ છે. મેહને આધીન જીવ હાય ત્યારે ખાટાને સાચું માને છે, અને સાચાને ખેાટુ' માને છે. આટલે ઊંચે જીવ આવ્યા છે. હવે જો અસત્ય બેાલશે તેા પડશે. જેટલા સિદ્ધ થાય તેટલા બીજા જીવ નિત્યનિગેાદમાંથી નીકળી વ્યવહાર-રાશિમાં આવે છે. એકેન્દ્રિયમાં સારુ ખાટુ' એમ ન જણાય. જીવને કેટલું દુઃખ સહન કરવુ પડ્યું છે તે જ્ઞાની જાણે છે. જીવ કેટલા ભમી આવ્યે છે! મનુષ્યભવ મળ્યા છે તેમાં કામ કર્યું તે માક્ષે લઇ જાય, નહીં તેા લખ ચેારાશીમાં ભટકવુ પડશે. ઝમકે માતી પરાવી લે' એવા આ મનુષ્યભવ છે. મનુષ્યભવમાં એવી શક્તિ હાય છે કે સત્ય એલી શકે છે, સત્પુરુષના સમાગમ કરી શકે છે, ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા જીવ નાખી દે છે. દુર્લભ વસ્તુ છે. માણસની કિંમત તેના એલ ઉપરથી થાય છે. વચનથી જણાય છે. હરિશ્ચન્દ્ર કેટલાં કષ્ટ વેઠવાં પશુ સત્ય ખોઈ ના બેઠો. સત્ય ખેાઈ બેઠા તે બધી કમાણી ખેાવાઈ જશે. કેટલે સંયમ રાખવાની જરૂર છે ! એક ક્ષણ ન્ય ભૂલ્યે તે આખા ભત્ર હારી જાય. જૂહુ ખેલીને ઘરેણાં ભેગાં કરે તેથી આત્માનું કલ્યાણુ શું થાય ? પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હાય છે. વચન એ મુખ્ય છે. સ્વાધ્યાયના ભેદ વચનાથી જ થાય છે. બહુ વિચારવા જેવુ છે. જીવને ફરી જતાં વાર નથી લાગતી. વચનથી કમ બંધાય છે, તેની ખખર નથી. એક વખત જૂહુ એસ્થેા પછી આખો ભવ મુનિપણું પાળે તે પણ કોઈ વિશ્વાસ ન કરે. મનુષ્યના બધા વ્યવહાર વચન ઉપર છે. જેનુ વચન બગડ્યું' તેનુ અધુ બગડ્યું. વગર વિચાર્યે ખેાલે, મશ્કરી કરે પશુ તેનું કેવું ફળ આવશે ? તેની ખબર નથી. વિચાર કરીને વચન મેલવા જેવું છે. ૧૦૫ ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાનાં વચન કહેવાં, હાસ્ય, તે જૂઠ છે. શાસ્ત્રમાં હાય તેથી વિરોધી વાય ખેલવું તે જૂઠુ છે. નિમિત્તને લઈ ને સારા ભાવ થાય છે. પ્રતિમાને જોઈને નિર્વિકારતા થાય છે. અને બીજા ખાટા નિમિત્તથી તેવા ભાવ થાય છે. ખીજરૂપે કમ પડ્યાં હૈાય છે. પણ જેવુ... નિમિત્ત મળે તેવું ફળ તે કમ ઉદયમાં આવી આપે છે. અત્યારે આઠેય કર્માંના ઉદય છે, પણ્ વૃત્તિ સત્સંગમાં હોય તે રસ દ્વીધા વગર ક આવીને ચાલ્યાં જાય. એટલા માટે સારા નિમિત્તની જરૂર છે. [ મહા વદ ૧૨ ના જેસલમેરથી રવાના થઈ ખીજે દિવસે સવારે નાકોડા આવ્યા. ત્યાં મોટી ધર્મશાળા અને મંદિરો છે. ત્યાં ચાર દિવસ રોકાઈ મેટરમાં જાલેર જતાં સિવાણા ગામ વચ્ચે એ દિવસ રોકાયા. જાલાર એક દિવસ શકાઈ આહાર આવ્યા.] ૧૪ ૨ નાકોડા તી, મહા વદ ૧૩, ૨૦૦૮ સુમુક્ષુ—કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખ્યુ છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હાય તેા જ કલ્યાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy