________________
સગ્રહે ૪
૨૦૭
૯૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૮
અધા સ્વાથી છે, પેાતાના સ્વાર્થ ન સધાય તે પ્રીતિ ન રાખે. આ સંસારમાં જે સંબંધ થાય છે તે કષાયથી હાય, વિષયથી હાય કે લેાકલાજથી હાય છે. સમજણ હોય તે કાઁખંધન થવા દે. પારકી વસ્તુમાં જીવ રાગદ્વેષ કરે તેથી ક ખધે અને નરકે જાય. જો સમજણ આવે તે એવું ન કરે. રાગદ્વેષ ન થવા દે. જીવ તે અજાણ્યા છે. પુદ્ગલની પાછળ દોડે છે. તેને મેધ લાગે તે સમજે કે આ તે મારું નહીં. સદ્ગુરુના પગલે પગલે ચાલવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે કહ્યું હતું તેમ કહુ છું. આ કૃપાળુદેવની શ્રદ્ધા કરશે ? એની ભક્તિ કરશે તે કલ્યાણ થશે એમ પણ કહ્યું હતુ. એક વખતે પર્યુષણના છેલ્લા દિવસે કહેલું કે આ છેલ્લા દિવસ પર્યુ ષણના છે, હવે બીજા પયુ ષણ આવે ત્યાંસુધી એક બેટલ કહું છું, તેના ખાર મહિનામાં વિચાર કરી લાવજો, તે એ કે “સટ્ટા પરમ વુહા.” ૯૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૮ પૂજ્યશ્રી—માક્ષના અચૂક ઉપાય શે। હશે ? (એમ બધાને પૂછ્યુ. પછી પાતે કહ્યું ) રાજ ખેાલીએ છીએ
“શકે જીવ સ્વચ્છંદ તા, પામે અવશ્ય મેક્ષ.”
ક્ષાયક ન થાય ત્યાંસુધી સમ્યક્ત્વ મટી મિથ્યાત્વના ઉદય થઈ જાય. અનતાનુ ધી અને દનમેહના ક્ષયથી ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટે છે. ક્ષાયક સમ્યક્ત્વ કરવુ' હાય ત્યારે ત્રણ કરણ કરવા શ્રેણી માંડવી પડે છે.
ભય એક અજ્ઞાનના જ છે. એ અજ્ઞાન ટાળવાની ઇચ્છા કરવાની છે. પ્રમળ અવલઅન જીવને મળે તા સ્થિરતા આવે છે. જેને જ્ઞાનીપુરુષ અને તેમનાં વચનનું અવલ અન મળ્યું' તેને સ્થિરતા થવી દુર્લભ નથી. જ્ઞાનીના આશ્રયે દેહ છૂટે એને મેક્ષ છે. ખીજો ભવ થાય તે તેમાં પણ એને મેાક્ષનાં સાધન મળે. પછી લાખા સંસાર ન રહે. પણ તે કયારે અને કે મેાક્ષ સિવાય ખીજી ઇચ્છા ન થાય તે. જ્ઞાનીના આશ્રયે જ આખી જિનૢગી ગાળવી છે એવું હાય તેા થાય. ૨ે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ઘેાડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨). જ્ઞાનીના આશ્રયે મોક્ષ સુલભ છે. જ્ઞાનીના ચેગ વગર દૃઢતા રહેવી અઘરી છે. માથું માગે તે માથું આપવા તૈયાર હાય, એવી દૃઢ ઇચ્છા હોય તે તરવાના કામી છે. શિષ્ય કેવા હોય કે માથુ' કાપીને આપે તેવા હાય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે.” (ઉપદેશછાયા--૯). આજ્ઞા પાળવી એ મુખ્ય માર્ગ છે. ગમે તેટલુ અઘરુ કામ હાય તો પણ મુમુક્ષુ કરે છે. આમ હોય તે કરું, આમ હાય તેા ન કરું' એમ કરે તે કલ્યાણ ન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો જ્ઞાનીપણુ એના વશમાં રહે અને એના કલ્યાણની કાળજી રાખે.
૯૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯, ૨૦૦૮ શીલવાનની હલકી ગતિ થાય થાય. એટલે ખરા ગુરુ તા શ્રદ્ધા
રામ અને સીતા વખણાય છે તેનું કારણ શીલ છે. નહીં, નરકગતિ થાય નહીં. જેવી શ્રદ્ધા હોય તેવુ' પ્રવ`ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org