SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રત મેધામૃત પેાતાને તે હું તે હું તેના તે જ છું’ એમ લાગ્યા કરે છે. સત્ર પુદ્ગલાનુ અવળસવળ થવું નિયમિતપણે થયા જ કરે છે. “પુદ્ગલ ખાણા, પુદ્ગલ પીણા, પુદ્ગલ હૈાંતિ કાય, પુદ્ગલા સખ લેાદેા, પુદ્ગલમેં હિ જાય— સતે। દેખીએ એ પરગટ પુદ્ગલ જાન્ન તમાસા.” (શ્રી ચિદાનંદજી.) આમ પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા. તે પુદ્ગલની જાળમાંથી નીકળવું બહુ વિટ છે. જ્ઞાનીપુરુષને આશ્રય હાય તેા જ છૂટી શકાય તેમ છે. સમુદ્રમાં પાણી હોય છે તેની વરાળ થઈ વાદળાં અને છે, તે આંખથી દેખી શકાતું નથી, પણ વાદળાં થઈ વરસાદ થાય છે તે વાત સાચી છે. તેમ આ શરીર ક દ્વારા નિર્માયુ છે અને જીવને કની વણા ખંધાયા કરશે ત્યાં સુધી શરીરના ચેાગ રહેવાના છે. જૂનાં કર્મો ભેગવાય છે અને નવાં બંધાય છે. નવાં ન બંધાય તે યુક્તિ હાથ આવી જાય તે જૂનાં ભાગવાતાં જાય, તેમ તેમ આત્મા મુક્ત થતા જાય. માટે તેની સમજણ કરી લેવાની છે. નાના કરા અણુસમજણુવાળા હાય, ક્રોધ વગેરે કરતા હાય, પરંતુ મેટા થાય, સમજણા થાય ત્યારે સુધરી જઈ વેપાર વગેરે સારી રીતે કરે છે, અપલક્ષણા ભૂલી જઈને પેાતાની ફરજ સંભાળે છે. તેમ જે આ જીવ સત્પુરુષનું કહ્યુ' માની સમજણેા થાય તેા જ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષે જાય તેમ છે. અને તે માટે આ મનુષ્યભવ જ છે. બીજા કેાઈ ભવમાં થઈ શકે તેમ નથી. સમ્યગ્દષ્ટિ જીવા પણ ખીજા ભવમાં કઈ વિશેષ ધ આરાધના કરી શકતા નથી. તેથી જ મનુષ્યભવ ઉત્તમ કહેલા છે. જેનુ પૂર્ણ ભાગ્ય હશે તે ચેતી જશે.V * વીસ કૈાહરા' છે તે ભાવપૂર્વક ખેલાય તેા બધા દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થઈ જાય તેમ છે. જ્ઞાનીપુરુષનાં વચના મેઢે એલી જઈ એ પણ વિચાર ન આવે તે શું કામનું ? જેમકે, “ હે ભગવાન, હુ બહુ ભૂલી ગયા.” શું ભૂલી ગયા ? એને વિચાર આવે તે જ્ઞાની પુરુષાને આગળ શું જણાવવું છે તેને લક્ષ થાય. પછી તરત જ એમ જણાવ્યું છે કે “મે તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.” * જ્ઞાની પુરુષનાં વચનાનું પરિણમન આ જીવને જે ન થતું હાય ! તેનું ખાસ કરીને એક કારણ છે અને તે એ કે લાભ”. જો જીવને એમ હૃદયમાં એસી જાય કે મારે હવે લેભ કરવા નથી અને આત્મકલ્યાણ કરવું છે, તે તેને ઘણા વિષે આછા થઈ જાય છે અને જ્ઞાની પુરુષનાં વચને અંતરપરિણામી થાય છે. આ વાત ઉપર જીવને લક્ષ થવા જોઈએ. જીવ જો પુરુષાર્થ કરે તેા ઘાતી કર્મોનું કંઈ ચાલે નહીં અને જવા માંડે તેવું છે. પેાતાના દોષ હાય તે કાઢવાના ખાસ લક્ષ રાખવા. કંઈ ગુણુ પ્રગટચો હાય તેા તેનુ અભિમાન કરવું નહીં. તેમ કરવાથી પાછું પડી જવાય છે. જ્ઞાનીપુરુષના ઉપદેશમાં એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy