________________
૯૯
સંગ્રહ ૩
કહે તેનાથી મારું કલ્યાણ છે, એમ થાય તે પછી એને કષાય ન થાય. જ્ઞાનીનું એળખાણુ થાય તે પછી એની આજ્ઞાએ વર્તવામાં જ કલ્યાણ છે. વિકલ્પ ન કરવા. જ્ઞાનીપુરુષો આ ભવ, પર ભવ જાણે છે. વિકલ્પ ટાળવા માટે જ્ઞાનીએ કહે છે કે આ સ’સાર ત્યાગવા ચેગ્ય છે. જ્ઞાનીપુરુષા ઘણા વિચાર કરીને કહે છે. તે ગ્રહણ કરે તે કલ્યાણ થાય. જગતનુ' જેટલુ’ માહાત્મ્ય છે તેટલી ભ્રાંતિ છે. મારાં સગાં, મારાં કરાં, મારું' કુટુબ એમ કહે છે, પણ આંખ ફ્રી તે કંઈ ન રહે.
ભ્રાંતિ મળ્યે ભાન થાય. રાત્રે સ્વપ્નું આવે એવું આ છે. ભ્રાંતિ રાખવા જેવી નથી. જગત અસાર છે. જ્ઞાનીનાં વચનેને વારંવાર પ્રહાર થાય તેા ભ્રાંતિ મટે. જ્ઞાનીએ કહ્યું છે કે કલ્પના ન કરવી. વરસાદ આવે ત્યારે ઘણી વનસ્પતિએ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધે તે અનત ગુણુ પ્રગટે છે. ખજુ માહાત્મ્ય છે. એ આરાધી હત તા ફરી જન્મ ધારણ ન થાત. પણ ન આરાધી. જ્ઞાની અજ્ઞાનીના ભેદ પડવા મુશ્કેલ છે. વૈરાગ્ય ઉપશમ વધશે તેટલું કામ થશે. ગુરુ એળખવા ઘટ વૈરાગ્ય.’’
વૈરાગ્ય એ ભામિયા છે. શેાધે છે. વેરાગ્ય ન હેાય તે વૈરાગ્ય હાય તે પ્રતીતિ આવે
ભૂલા ન પાડવા દે. વેરાગ્યવાળા પાતે સવળા છે તેથી સવળું જ્યાં લક્ષ કરવા છે ત્યાં ન થાય, ખીજામાં તણાઈ જાય. છે. સત્સંગ—સત્પુરુષને ચેગ અનંત ગુણ પ્રગટ કરનાર છે. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ.”
ગમે તેમ હું પણુ આજ્ઞા તાડવી નહીં. લેાકલાજથી કે દેખાડવા કરે તે માયા છે, મિથ્યાત્વ છે. તેથી આત્મા ફરે નહી. બહારના વેશથી જીવ ભૂલા પડે છે. વેશને આધારે વવાનુ નથી. જ્ઞાનીને અને અજ્ઞાનીને બન્નેને કમ હેાય છે, પણુ અજ્ઞાનદશા છે ત્યાંસુધી આસક્તિ છે અને જ્ઞાનદશામાં આસક્તિ નથી. સંસારનું માહાત્મ્ય લાગ્યું છે તેથી સંસાર ગમે છે. ઘણા કાળના બધે સંસારમાંથી સુખભાવના છૂટે છે. મેાહુ દુઃખી કરે છે.
જ્ઞાનીની ઓળખાણ થાય પછી શું કરવું? તે કે જ્ઞાનીની શ્રદ્ધા કરવી, નિશ્ચય હાય તે આશ્રય થાય. આજ્ઞાનું આરાધન કરવું જ છે એવુ દૃઢ થયું હાય તેને ઉપાય મળી આવે છે. મરતાં સુધી એને શરણે રહે તે મેાક્ષ થતાં સુધી સહાય કરે, ફ્રી જ્ઞાની મળી આવે. ભીલે જ્ઞાનીની એક અલ્પ આજ્ઞા આરાધી અને દઢતા રાખી તે દેવ થયે, શ્રેણિકરાન થા, અનાથિમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યા, મહાવીર ભગવાન મળ્યા ત્યારે તીર્થંકરોત્ર બાંધ્યુ અને મેક્ષે જશે. જગતને સારુ' દેખાડવા કરે છે, તે મટાડવા સત્સંગ અને સત્પુરુષની જરૂર છે. ચિત્ત જગતમાં રોકાય, આધ્યાન કરે તે આસ્રવ છે. સત્પુરુષમાં-સત્સંગમાં ધ્યાન ક્રૂ તે ત્યાં ધર્મધ્યાન છે અને તે સંવર છે.
[ મહા વદ ૪ ની વહેલી સવારે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પચાસેક મુમુક્ષ ભાઇ-બહેના સહિત પચતીથી તથા જેસલમેર વગેરેની યાત્રા કરવા માટે મેટરમાં રવાના થયા. દરેક સ્થળે દર્શન કરતા જતાં જ્યાં વિશેષ રોકાયા ત્યાં ભક્તિક્રમ ચાલુ હતા અને મેષ પણ થતો.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org