SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત જ્ઞાનીને સંસારમાં સુખ દેખાતું નથી. તીર્થકર જેવાને શું દુખ હતું? છતાં ગર્વ છોડીને ચાલી નીકળ્યા. ૧૬ શ્રી રાજમંદિર આહર, મહા વદ ૨૨૦૦૮ ભગવાન મહાવીર મળ્યા ત્યારે ગૌતમસ્વામી બધું છોડી ભગવાનની પાછળ પડ્યા. સપુરુષના સહવાસથી થોડાક પ્રયાસે પણ ઘણો લાભ થાય છે. અખંડપણે ભગવાનમાં લય લાગે ત્યારે ખરે વૈરાગ્ય છે. આપણને શું નડે છે તે વિચારવાનું છે. ભગવાનને જેટલા વિસારે તેટલું અહિત થાય છે. શ્રી રાજમંદિર આહાર, મહા વદ ૩, ૨૦૦૮ ગની પ્રવૃત્તિને આસવ કહ્યો છે. યોગ એ એક કર્મ આવવાનું નિમિત્ત છે. પ્રમાદથી બંધાય છે. આત્મવિચાર ભૂલે ત્યાં પ્રમાદ છે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું એ જ્ઞાનીની આજ્ઞા છે. એ જ કરવાનું છે. તેને માટે અનેક પ્રકારની યુક્તિઓ, કથાઓ કહેલી છે. એક મહાપુરુષે એક મુનિને “મારુષ, મા તુપ ” એટલું જ કહ્યું. પછી મુનિ રાત દિવસ એની પાછળ પડ્યા. એ દવાથી રાગદ્વેષ જતાં વીતરાગ થયા અને કેવળજ્ઞાન પ્રગટયું. મોટામાં મોટે રોગ મિથ્યાત્વ છે. તે ઘણા કાળના બધે ખસે એવો છે. માથે મરણ છે, શરીરમાં બધી અશુચિ ભરેલી છે, રેગનું ઘર છે; એમ જ્ઞાનીએ કહ્યું તે આપણું માટે કહ્યું છે. જીવ સ્વછંદ કરે છે. “એના કરતાં હું વધારે ઉપવાસ કરું' એમ દેખાદેખી કરે છે. પિતાને માટે કરવાનું છે. દેખાદેખી ઘણું કર્યું, પણ આત્માને માટે નથી કર્યું. જ્ઞાનીની આજ્ઞાથી વ્રત આવ્યું હોય તે એના ભવ કપાઈ જાય. અહંકારથી કરે તે મેક્ષના કામમાં આવતું નથી. અહંભાવથી રહિત નહીં, સ્વધર્મસંચય નહિ.” અહંકાર કાઢવાનું છે. કલાજથી આત્માનું ભલું ન થાય. કેઈ ધર્મના રક્ષણ અર્થે પણ આત્માને ભૂલીને કરે તે પણ કામ ન આવે. આત્માને ભૂલીને કરે તે આત્મહિતનું કારણ ન થાય. તપશ્ચર્યા ન કરવી એવું નથી, પણ આત્માર્થે કરવી. સાચા પુરુષને આશ્રયે જે કરવામાં આવે તે સત્સાધન છે. પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે સ્વચ્છેદ છે. જ્ઞાનીને સારું લાગે તે કરવું. કઈ પણ ક્રિયા સદ્ગુરુને સંભાર્યા વિના કરવા જેવી નથી. આજ્ઞા ન હોય તે સ્વચ્છેદ છે. રવછંદ ટાળવા માટે આજ્ઞા છે. જેને સ્વચ્છેદે વર્તવું હોય તેનાથી એ ન થાય. “આખા ધમે, ગાળ ત’ જ્ઞાનીની આશાએ ધર્મ છે, સ્વચ્છ નથી. જે કંઈ કામ કરવું હોય તે પહેલાં જ્ઞાનીની આજ્ઞા લઈ પછી કરવું. સ્વછંદ ટાળવાને છે તેને ઊલટે પિષે છે. સ્વરદે વર્તે તે અજ્ઞાની છે. અલ્પ આજ્ઞ હોય તેય ધર્મ પ્રગટ થાય છે. જ્ઞાનીએ આને તે ધ્યાન કરવા કહ્યું અને મને બીજું કહ્યું, એમ ન કરવું. આજ્ઞાનું માહાસ્ય હોય તે જીવનું ભલું થાય છે. કષાય ન થવા દે અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. જ્યાં સુધી સ્વછંદ છે ત્યાંસુધી ધર્મ પરિણમતું નથી. શ્રદ્ધાની ખામી છે તેથી સ્વચ્છેદ પિષાય છે. “કહું તે જ થાય, એમ કર્યું કલ્યાણ ન થાય. જ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy