SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ હું આત્મા છું.” (૨૨) કંઈક વૈરાગ્ય હોય તે બેધ પરિણામ પામે. જ્ઞાનીનું એક વચન પણ ગ્રહણ થાય તો મોક્ષે લઈ જાય. પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. પુરુષોએ એક “સમતા' શબ્દ કહ્યો તેનાથી તે કેટલાય મેક્ષે ગયા. કોઈ એક મુનિ બેઠા હતા. ત્યાં આવી ચિલાતીપુત્રે તરવાર દેખાડી કહ્યું કે મને મેક્ષ આપ, નહીં તે તારું માથું કાપી નાખીશ. મુનિએ વિચાર્યું કે આ ભવ્ય જીવ છે તેથી ‘શમ, વિવેક, સંવર’ એમ ત્રણ શબ્દો તેને કહ્યા. ચિલતીપુત્ર ત્યાં જ ઊભે રહ્યો. “શમ, વિવેક, સંવર', એની ધૂન લગાવી. એમ કરતાં કરતાં તે શબ્દો તેને સમજાયા અને વિચાર કરતાં કેવળજ્ઞાન પામે. વૈરાગ્ય રાખવે, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખ. પર તે પર. ભેદ પાડી દેવાનો છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” (૭૭) કૃપાળુદેવ મુંબઈને મશાન સમાન દેખતા હતા; લેક મુંબઈ જેવા જાય છે! જેને છૂટવું છે તેણે પરભાવમાં ઉદાસીન રહેવું અને જે કરવાનું છે તે ન ભૂલવું. ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૧૧, ૨૦૦૮ Yકેઈ માણસ બીજાને મારતે હોય તે કહે કે પાપ કરે છે, પણ ક્રોધ, માન, માયા, લેભ એ મોટાં પાપ છે, તે હોય તે તેને પાપ કહેતા નથી. કોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખ લાલ થઈ જાય, તે દુઃખી થવા લાગે. પણ જ્યારે માન આવે ત્યારે જીવને પિતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તે સામાને પણ ખબર ન પડે. એ તે પુરુષના ગે જ જાય. માયા તે પંડિતેને પણ છેતરી જાય છે. લાભ છે તે સર્વથી મેટે દેષ છે. લેભને લઈને બીજા ત્રણ દે થાય છે. ક્રોધ, માન, માયા એ લેભને લઈને કરે છે. જે જ એ ચારેને કાઢવા માટે તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાના છે. ક્રોધને પ્રતિપક્ષી ક્ષમાં છે. માનને પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાને પ્રતિપક્ષી સરલતા છે. લેભને પ્રતિપક્ષી સંતેષ છે. V ક્રોધાદિને શત્રુ જાણે તે વહેલામેડા નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને બાળી નાખે છે. પુંડરિકને ભાઈ કુંડરિક ક્રોધથી સાતમી નરકે ગયે. “ક્ષમા એ જ મેક્ષને ભવ્ય દરવાજો છે.” (૮) - “અધમાધમ અધિક પતિત, સકલ જગતમાં હું” એવું જ બેલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હેત.” (૨૧-૭૩). માનને કાઢવા માટે ખરે ઉપાય વિનયગુણ છે. દષ્ટિ ફેરવવી છે. જ્યાં ધર્મનું માહાસ્ય લાગે ત્યાં શરીરનું માહાભ્ય ન લાગે. શરીર તે નાશ પામવાનું છે. અભિમાન કરીશું તેય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તે પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તે કઈ વસ્તુ જગતમાં નથી. સરલભાવ આવે ત્યારે માયા છૂટે, સરલતા એ મટે ગુણ છે. જેટલી સરલતા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy