SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૪ દીઠા નહીં. નિજ દોષ તે, તરિયે કેાણ ઉપાય ?’’ પેાતાના દોષ ન જુએ ત્યાંસુધી તરવાના રસ્તા નથી. એ દોષો સત્સંગમાં દેખાય છે. દેષ દેખી ટાળવા માંડે તેા શુદ્ધ થાય. સત્સંગની જરૂર છે. ૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૦, ૨૦૦૮ ઇન્દ્રાદ્દિકને સુખ છે તે કાયવાળું છે. સ્વ પામવાનું કારણ પ્રશસ્ત રાગ——સદૈવ ગુરુધર્મ ઉપર રાગ છે. તેથી પુણ્ય ખંધાય છે. અવિને ઇચ્છા હૈાય છે કે હું જે પુણ્ય કરુ' તેનું ફળ મને મળેા. સંસારમાં સુખ છે, એમ માને છે. આ આત્માનું સુખ અને આ પુદ્ગલનુ' સુખ એવા એને ભેદ પડતા નથી. ૧૬૭ “પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હા જાય, જિનેશ્વર ’ (આ. ૧૫) આત્માનુ જ્ઞાન છે. તેમાં ખીજી વસ્તુએ ભાસે છે. પણ આત્મા તેા જ્ઞાનસ્વરૂપ છે. અભષ્યને ઓળખાણ થતું નથી, ભેદજ્ઞાન થતું નથી, વિવેક નથી. શાસ્ત્રો ભણે, ગેાખે, પણ વીતરાગભાવને અર્થ શાસ્ત્રો છે તે લક્ષ નથી. અભવ્યને અતીન્દ્રિય સુખનું ભાન, જ્ઞાન થતું નથી. અંતરંગમાં પ્રતીતિ થતી નથી. અતીન્દ્રિય સુખ અને અતીન્દ્રિય જ્ઞાનની એને ખબર નથી. પુદ્ગલનુ સુખ માને છે. અભિવને વીતરાગ ભાવ નથી આવતા. દીક્ષા લે, દયા પાળે, શાસ્ત્રો ભણે પણ ભેદજ્ઞાન થતું નથી. એને તત્ત્વશ્રદ્ધા થાય પણ મારું સ્વરૂપ એવુ' છે એમ એને ભાસતુ' નથી. આત્મજ્ઞાન ન હોય તે તત્ત્વસ્વરૂપ માને, ઉપદેશે તે બધુંય ખાટું છે. અવિ સમ્યગ્દર્શનનાં આઠે અંગ પણ પાળે છે; પણ ખીજ વાવ્યા વગર વાડ કરે છે. ખીજ વગેરે પાકે શુ? દેખાદેખી જેટલું થાય તેટલું કરે, વાંચે, ચર્ચા કરે, શાસ્ત્ર શીખે. પણ ખીજ નથી વાવતા. અભિવને મેાક્ષતત્ત્વની શ્રદ્ધા નથી, આમા સુખરૂપ છે એમ એને લાગતું નથી. ભગવાને કહ્યું તે સાચું, એ પ્રમાણે વતુ એવા ભાવ હૈાય, પણ આત્મા તરફ લક્ષ હતેા નથી. સામાન્ય હાય છે; પણ વિશેષ, હું દેહથી ભિન્ન છું એમ યથા નથી હાતુ. દીઠા નહી નિજ દોષ તો તરિયે કાણુ ઉપાય ?’’ પેાતાની શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અભ્યાસમાં શા દ્વેષ રહી જાય છે એ વિચારવા માટે એ બધુ કહ્યું છે. જે વસ્તુ ન હોય તેને માની લીધી એથી અનાદિ કાળથી રખડચો છે. “અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” એ સમજાતું નથી. મહાપુરુષાનાં વચને સમજાય એ માટે વ્યાકરણ આદિ શીખવાં જોઈ એ. પણ પાછુ એમાં જ ન પડી જવુ. મહાપુરુષનાં વચને સમજાય તેટલા પૂરતું શીખવું. પછી ધર્મ શુ છે? તે જાણવાના અભ્યાસ કરવા. શું કરવા શીખુ છુ? એ લક્ષ ન હેાય તે પોપટ જેવું છે. લેાકેાને કહેરાવવા કરે, તેમાં આત્માને કઈ લાભ નથી. તત્ત્વજ્ઞાન થયું હાય તે। પુણ્ય ને પાપ સંસાર છે એમ જાણે, તત્ત્વજ્ઞાન થવા માટે દ્રવ્યાનુયાગનાં શાસ્ત્ર—આત્મસિદ્ધિ, છ પદ્મને પત્ર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રો છે. પોતાને પરરૂપ અને પરના પેાતારૂપ માને છે. શુ કરવા ભચુ છુ? એનું ઠેકશું નથી. લક્ષ નથી. તેથી સમ્યજ્ઞાન થતું નથી. આત્માને માટે કરું છું. એવા લક્ષ ન હાય તા અગિયાર અંગ ભણે તે પણ આત્મજ્ઞાન ન થાય, શુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy