SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ૩ એ‘ગલેાર, માગશર સુદ ૨, ૨૦૦૮ જીવ છે તેને ચૈતન્ય કહેવાય છે. સથી ઉઢાસ થાય ત્યારે ખરું ચૈતન્ય કહેવાય છે. બીજા કામ કરતાં છતાં વૃત્તિ તેમાં ન પેસે એવુ ઉદાસપણું જ્ઞાનીપુરુષના શરણે આવે છે. સંસારમાં સુખ નથી, પણુ દુ:ખ જ છે, એમ જ્ઞાનીએ કહ્યું છે. જ્ઞાનીપુરુષોને દયા આવવાથી કહે છે. પરમ શાંતિ એ આપણા ધર્મ છે. ફરી ફરી જીવ જન્મમરણ કરી રહ્યો છે તે મટાડવા માટે જ્ઞાની કહે છે. આત્માને ખીજાથી કઈ લેવાદેવા નથી. ખીજાથી મેળ મળે એવુ નથી, છતાં અનાદિકાળથી આત્માને છેડીને ખીજાની પાછળ જીવ પડ્યો છે. આત્માનું ખરુ સ્વરૂપ વીતરાગતા છે. જ્ઞાનીપુરુષોને પૂર્ણાંકના યેાગે પ્રવૃત્તિ આવી પડે તો ઉદાસ રહે છે. સંગ્રહ ૩ જીવને અનાદિકાળથી છેતરનાર માયા છે. માયાના અંત આવે એમ નથી. માયામાં મારુ હિત છે એમ માનવા જેવું નથી. જ્ઞાનીપુરુષા પ્રવૃત્તિથી ચેતતા રહે છે, લેપાતા નથી. આ જગતમાંનુ એક પરમાણુ પણ મારું' નથી, એવું જ્યારે થશે ત્યારે મેક્ષ થશે. જ્ઞાની પુરુષો લેપાવું નહીં અને પેાતાનુ કર્તવ્ય સમજે છે. કાઈ પણ પ્રકારે માયામાં ન લેપાય ત્યારે ઉદાસ રહી શકે, ઉદાસ રહેવુ' કઈ સહેલુ નથી. ગૃહસ્થાશ્રમમાં આટલી ઉદાસીનતા રાખવી બહુ મુશ્કેલ છે અને જે રાખે તે બળવાન કહેવાય. ભરત ચક્રવતી ઉદાસપણે રહ્યા હતા તે તરત કેવળજ્ઞાન પામ્યા. ઋષભદેવ ભગવાને ભરતને કહ્યું કે હું હવે દીક્ષા ગ્રહણ કરું છું માટે તું રાજકાજ સભાળ ત્યારે ભરતજીએ કહ્યુ` કે મારે રાજ્ય નથી કરવું. તે પણ છેવટે સંભાળવું પડ્યું, પણ તેમાં લેપાયા નહી. કમળ જેમ પાણીમાં હોવા છતાં કરુ' રહે છે, તેમ તે કેારા રહ્યા. જેટલી ઉદાસીનતા હશે તેટલેા ખરા ધમ છે. હે જીવ કા ઇચ્છતુ હવે? હૈ ઇચ્છા દુ:ખ મૂલ.” અનાદિકાળથી જીવ પુદ્ગલની ઇચ્છા કરે છે. પ્રવૃત્તિમાં રહી ઉદાસીનતા રાખવી બહુ અધરી છે. અનાદિકાળને અભ્યાસ બીજે પડેલા છે, તેથી તરત તણાઈ જાય છે. આત્મા કંઈ પરગામ ગચે નથી. જેને જ્ઞાનદશા ઉત્પન્ન થઈ છે, તે સમભાવમાં રહી શકે છે. પુરુષાર્થ કરે તે થાય. જ્ઞાનીપુરુષે કહેલા ભાવ રહે તે ક છૂટે. જ્ઞાનીપુરુષનુ અવલ અન જીવને ખડુ હિતકારી છે. જેનાં આત્મપરિણામ સ્થિર થયાં છે એવાં પુરુષનુ અવલ બન લીધુ હાય તે આપણાથી પણ તેવું થવાય. શરણ કરે બળિયાતણું, મન મેન મેરે; યશ કહે તસ સુખ થાય રે મન મેાહન મેરે.” (ય૦ વિ॰ ૧૯) “ધિંગ ધણી માથે કયા રે, કુ ગ જે નર ખેટ.” (આ૦ ૧૩) જ્ઞાનીનું શરણુ છે તેને ભવભય નથી; પણ અભિમાન કરે તે ગમડી પડે. ૪ હૈસુર, માગશર સુદ ૫, ૨૦૦૮ સંસારનું સ્વરૂપ વિષમભાવ કરાવે એવું છે. માટે જીવને કર્માં આછાં બંધાય એવુ કરવાની જરૂર છે. પૂર્વ અધ્યા છે તે ભેગન્યા વિના છૂટકે નથી; પણ સમભાવે ભાગવવાં. એ સમભાવ ન રહ્યો તે પાછાં નવાં કર્મ બંધાશે અને તેથી જન્મમરણ કરવાં પડશે આપણે આ બહું બહુ વિચારવા જેવુ છે. ક છે, તે આત્મસ્થિરતાને ચંચળતાન' કારણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy