________________
સંગ્રહુ પ
૨૯૯
પોષાય તેવાં વચન ન ખેલે, કાયાથી તેવી પ્રવૃત્તિ ન કરે. જેમ સિપાઈ ચારને પકડે તેમ મુનિ ઇન્દ્રિયાને વશ કરે છે. વિવેક વૈરાગ્ય હૈાય તે ઇન્દ્રિયા જિતાય. ઇન્દ્રિયનુ' સુખ પુણ્યને આધીન છે. મેાક્ષમાં સુખ છે તે પરને આધીન નથી. એકાંત સુખી મુનિ વીતરાગ છે. વીતરાગતામાં જેવું સુખ છે તેવું કાંય નથી. સિદ્ધ ભગવાનને જે સુખ છે તે ઉત્કૃષ્ટ છે. અનંતકાળ રહે તેવું છે.
૫૪ શ્રીમદ્ ર।. આ. અગાસ, ભાદરવા વદ ૧૦, ૨૦૦૯ જેમ જેમ પુદ્ગલની અનુકૂળતા વધતી જાય છે, તેમ તેમ પેાતાનું સુખ ભુલાતું જાય છે. જેમ સાંસારિક સાધના વધે છે, તેમ એને સુખ ઘટે છે. જીવને પછી પરાધીનતા થઈ જાય છે. એટલી ચંચળતામાં સ્થિરતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. એને ઊંઘ પણ ન આવે. આ સુખ દેખાય છે તે બધું મૃગજળ જેવું——ઝાંઝવાનાં પાણી જેવુ છે. વિશાળષ્ટિ નથી તેથી તાત્કાલિક સુખા જીવાને પ્રિય લાગે છે, આત્માના સુખની પ્રિયતા નથી. ઇન્દ્રિયામાં સુખ નથી, છતાં કલ્પનાને લઈને સુખ માને છે. મેાક્ષમાર્ગોમાં ઇન્દ્રિયે શત્રુ ગણાય છે. એ રાકાય તે મેાક્ષનું કામ થાય. ઇન્દ્રિયાના સુખમાં જીવ જો લલચાયે તે જે કરવાનુ છે તે ન થાય. માટા મેાટા રાજાએ વિલાસમાં પડચા રહેવાથી પતિત થયા. જ્ઞાન વૈરાગ્ય હાય તે વિષયામાં તણાઈ ન જાય. વૈરાગ્ય એટલે ઇન્દ્રિયામાં આસક્તિ ન હોય અને આત્મજ્ઞાન હૈાય તે એને કાઈ ઠગી ન શકે,
“માત્ર દષ્ટિકી ભૂલ હૈ” શરીર સુંદર દેખાતું હાય પશુ વિચાર કરે કે શરીરમાં શું છે? તેા કે હાડ, માંસ, ચરખી, લેાહી વગેરેથી ભરેલું છે, તે મેહ ન થાય. શરીર ઊલટું ફેરવી નાખે તે એને સામું જોવાનું ચ ન ગમે. માત્ર ચામડીને લઈને જીવને મેહ થાય છે. વસ્તુ સુંદર નથી પણ ઉપરથી જોતાં જીવને માડુ થાય છે. ખરા ઇન્દ્રિયજય રાગદ્વેષ ન થાય ત્યારે કહેવાય. રાગદ્વેષ ન થાય તે જુએ તેય જોતા નથી, સાંભળે તેાય સાંભળતે નથી, ચાખે તેય ચાખતા નથી, સૂંઘે તાય સૂંઘતા નથી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહેવાય છે. જેણે ઇન્દ્રિયાને વશ કરવી હોય તેણે શું કરવું? તે કે જે વસ્તુઓ ઇન્દ્રિયાને પ્રિય હાય તે વસ્તુએથી દૂર રહેવું. એ પ્રસંગથી દૂર થવાય એવું ન હાય તે! એના વિચારામાં મન ન રાખવું. એઠાં બેઠાં મંત્રનુ સ્મરણ કરે તે કમ છૂટે. વૈરાગ્ય રહે તે બંધન ન થાય.
મન જિતાય તે જ ઇન્દ્રિયા જિતાય. મન એ સારા-ખાટાના સંકલ્પ–વિકલ્પ કરે છે. જેવી એની રુચિ હેાય તે પ્રમાણે ઇન્દ્રિયા કામ કરે છે. “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું.” (આ૦ ૧૭) મનને વશ કરે તેા જીવ ત્રણ લેાકના નાથ થાય એવું છે. ઈન્દ્રિયા તને જીતવા આવી છે, તેને તું જીત. મન માંકડા જેવું છે તેને વશ કર. એ જિતાશે તે અધું જિતાશે. લેાકેાને વેશ આદિ દેખાડવાનું ન કર. માહ્ય દૃષ્ટિ છેડી આત્માનુ હિત કર તે તારું સાધુપણું સફળ છે, એમ કુંદકુ ંદાચાય કહે છે. મુમુક્ષુ—સ્વચ્છ ંદ રાકવા એટલે શું?
પૂજ્યશ્રી–પેાતાની સમજણે વર્તે છે, તે ફેરવી જ્ઞાનીએ જાણ્યું તે માનવું, જ્ઞાનીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org