________________
સંગ્રહ ર
૧
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે॰ અગાસ, ચૈત્ર સુદ ૮, વિ. સં. ૨૦૦૭
જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે આછી થાય અને સમયે સમયે જો ઉપયેગ આજ્ઞામાં પ્રવર્તાવે તે પછી પાપ તે થાય જ કચાંથી ? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી તે તે કામ થાય નહીં.
cr
ધ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી,
કોઈ ન બાંધે હૈ। કર્મો, જિનેશ્વર.” (આ૦ ૧૫)
એમ શ્રી આનંદઘનજીએ ધર્માંજિનેશ્વરના સ્તવનમાં ગાયું છે. જગત આખું ધર્મ, ધ” કરે છે, પણ ધર્મ તેા વિરલા જ જાણે છે; અને જાણ્યા પછી કમ બધાય જ નહીં એમ કહ્યું છે.
Jain Education International
ર શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૦, ૨૦૦૭ V સુખ ત્યાગ કરવાથી મળે છે; ત્યાગમાં જ સુખ છે. આ જીવને ગ્રહણબુદ્ધિમાં જ સુખ લાગે છે. માટે પહેલેથી વિચાર કરી સુખના રસ્તે શેાધવે વિચાર કરી નક્કી કરવું કે સુખ શું છે? અને યથાર્થ વિચાર કરે તો પ્રત્યક્ષ લાગે કે સુખ ત્યાગમાં છે. ઇચ્છા થાય છે એ જ દુ:ખ છે. માટે વિવેકે કરી ઇચ્છાઓને દૂર કરી
લેવી.
એક રાજા હતા. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેને અવશ્ય મેક્ષ થાય અને એને સાંભળવાથી અમુક અમુક મેાક્ષે ગયા છે. એ સાંભળી રાજા બહુ આનંદ પામ્યા. એમ કરતાં કરતાં દશ ચેામાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મેક્ષ થતા નથી ? એવામાં કાઈ એક આચાય પધાર્યાં. તેમને રાજાએ પૂછ્યું, ‘મહારાજ, મેાક્ષ કેમ થતા નથી ?’ આચાર્યે કહ્યું, મેક્ષે જવું છે કે વાતા જ કરવી છે?' રાજાએ કહ્યું, 'ના, મેક્ષે તે જવું છે.' મહારાજે કહ્યું,
૮ સવારે પેલા શાસ્ત્રીને લઈને ધર્મશાળામાં આવજે.’ ખીજે દિવસે રાજા અને શાસ્ત્રી અને
આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તા પેલા દીધે અને રાજાને પણ ખીજા થાંભલે આંધી દીધા. પછી પેલા રાજાને છૂટા કરે.’શાસ્ત્રીજીએ કહ્યું, 'મહારાજ, હું તે અંધાયેલા છું, કેવી રીતે
શાસ્ત્રીને એક થાંભલે બાંધી મહારાજ ખેલ્યા, ‘શાસ્ત્રીજી,
પ્
For Private & Personal Use Only
www.jainelibrary.org