SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૩ ૧૦૭ હાય તા વ્રત લેવું કે હવે મારે કશુંયે ન જોઈ એ. કઈ જોગ ન હેાય તેા ભગવાનની સાક્ષીએ ભાવના કરવી. દિવાળી આવે ત્યારે લોકો સરવૈયું કાઢે છે, તેમ સમાધિમરણ વખતે સરવૈયુ કાઢવાનુ છે. ખીજાને દુ:ખી કર્યાં હૈાય તેમને સંતેષ પમાડે અને પેાતાના દોષોની નિંદા કરે. સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર એ ત્રણ સાથે આવવાનાં છે. હુ' દેહના નહીં અને ઢેડુ મારે નથી એવેા નિશ્ચય કરવાના છે. દેડ ન હાય તે। આત્મા સિદ્ધભગવાન જેવા જ છે. આખા સંસારના આધાર દેહ છે. દેડ શત્રુ જેવા છે. શૂરવીરપણું રાખવાની જરૂર છે. “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણુ ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેક્ષપાટણુ સુલભ જ છે. ” (૮૧૯). જે થાય તે શૂરવીરપણે ભેગવવું. મારે બધાં કર્મો છેડવાં છે. દીનતા ન કરવી. જ્ઞાનીનાં વચના અમૃતની વૃદ્ધિ જેવાં છે, તે છેવટે જરૂર સંભારવાં. પર્યાયના નાશને પેાતાના નાશ માને તે ભ્રાંતિ છે. મારું અધુ જતુ રહ્યુ', હવે કયારે મળશે? એમ માહને લઈને થાય છે. સમ્યકૂીને ‘મારું નથી' એવું દૃઢ થયુ છે તેથી ખેદ નથી થતા. દેડ કૃતજ્ઞી છે, કર્યાં ઉપકારને ગણતા નથી. દુનના સંબંધ નથી રાખતા તેમ દેહના સબંધ રાખવાના નથી. ( “સમાધિસાપાન”માંથી મૃત્યુ—મહેાત્સવનું વાચન ) ભગવાનની પાસે એધિ અને સમાધિ એ એ માગે છે. એધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિ અને સમાધિ એટલે મરતી વખતે રત્નત્રય છૂટી ન જાય, સાચવીને સાથે લઈ જવાય. સમાધિ સાથે મરણુ તેનું નામ સમાધિમરણ છે. અનંત કાળમાં સમાધિમરણ કર્યું નથી. એ કરવાથી ઘણા લાભ છે. જીવને એક વખત સમાધિમરણ થાય તે બીજા ભવમાં, બાકીના બધા ભવમાં પણ સમાધિમરણુ થાય. રત્નત્રયની પૂર્ણ પ્રાપ્તિ વીતરાગતા છે. તેથી જેને સમાધિમરણ કરવું હાય તેણે વીતરાગ ભાવમાં વૃત્તિ રાખવી. કેવળજ્ઞાનસ્વરૂપ તુ છે. શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્ગેાતિ સુખધામ.” તેડુ કેદખાનું છે. એ છૂટતાં આત્માનુ કંઈ ન ખગડે. પરમાણુ વિખરાઈ જાય, પશુ આત્મા તા અવિનાશી છે. દેહના નાશ છે. મૃત્યુ તા મહેાત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય એવું રાખવાનું છે. રાજા હૈાય તે બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતા નથી. તેમ આ શરીરને છેડી ખીજા શરીરમાં જવાનું છે તેમાં ઉત્સવ માનવા. દેહમાં મેહ કરવા જેવું નથી. દેહના મમત્વને લઈને ગમે તેવું પાપ કરે છે, તેથી અધોગતિમાં જાય છે. દેહુ તે બધાના છૂટે છે. ભ્રાંતિ-ચિત્તભ્રમ આઢિ થાય, પીડા દુ:ખ થાય. જે થાય તે સહન કરવું. દેવગતિ ખાંધી હોય તેા દેહ મૂકે ત્યારે ત્યાં જવાય તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે તેને મરણના ભય કેમ હાય ? મરણુ તેા દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે દિવસે શરીર ઘરડુ થાય અને મરણ ન આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ સુધારવું એ મારી ફરજ છે. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યાં હાય તેટલું સારું થાય. પહેલાંથી લક્ષ રાખવાના છે, પણ મરણ વખતે તે ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે. કમે` જીવને કેદમાં નાખ્યું છે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy