________________
૨૬૦
આધામૃત
આત્માની સામાયિક એક વખત પણ કરી, એમ કૃપાળુદેવે કહ્યું છે.
૧૬૭ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૪, ૨૦૦૯ પરિગ્રહ જેટલે છે તેટલુ પાપ છે. જેટલા પૈસા વધે તેટલુ પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે. મહાત્મા પ્રત્યે દીનતા થાય, પરમ પ્રેમ આવે તે બધાય દોષો ટળવાનું કારણ છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ એ પરમ ધર્મ છે, બધાનુ મૂલ છે. સંસારમાં મેહુ છે તે સંસાર વધારે છે અને જે પ્રશસ્ત મેહ છે તે મેાક્ષનુ કારણ થાય છે. એની પાસે જે મૂડી છે તે મેક્ષના કામમાં વાપરે તે મેક્ષ થાય. પપ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસે.” પરમાથ પ્રત્યે પ્રેમ થાય તેા પછી એને શરીર પણ ન ગમે, ખાવુ પીવું કંઈ ન ગમે. માથું માગે તે માથુ' આપે. (ઉ. ૧૦) એવે અત્યંત પુરુષાર્થ કરે છે. પરમા ના નિય થાય તે પછી સુખ થાય. વસ્તુ જેમ છે તેમ ખબર પડે કે આ જગતમાંની કઈ વસ્તુ મારી નથી, તે પછી એને કંઈ જરૂર ન રહે. સિદ્ધભગવાનની પાસે કંઈ નથી, ખાવાનું નથી, પીવાનું નથી, એકલા છે. એ સુખ પ્રાપ્ત કરવુ. હાય તા ખીજે જે સુખ કખ્યું છે તે છેાડવુ પડે. જેમ જેમ મુમુક્ષુતા વધે તેમ તેમ મેક્ષમા સમજાય. હાલનું જીવન બધું જડ વસ્તુના સ ંશોધનમાં જાય છે. હું કાણુ છું ? એની ખબર નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યુ છે કે-~~
ઘટ પટ ચ્યાદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહિયે કેવુ જ્ઞાન ?' જેને આધારે બધુ થાય છે એની ખબર નથી. ચલાય નહીં, દેખાય નહીં, કઈ ન થાય, જીવને
આત્મા નીકળી ગયા તે ખેલાય નહીં, એની ખખર નથી.
૧૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૪, ૨૦૦૯ પ્રમાદ છે, એ તે દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે એ મેટા દોષ છે. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા ચેાગ્ય કંઈ દેખાતું નથી.’ (૮૧૦). પ્રમાદ મારે છે કરવા છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે. સંસાર કેદખાના જેવા છે, બંધન છે. એમ જીવને થતું નથી કે હું એથી કારે છુટીશ? સત્સંગમાં સાંભળવાનુ મળે તે વિચારે તે એને કામનું છે. ઘાસમાં, પાણીમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, વાયુમાં જીવ ભટકયો છે. ત્યાંથી ખસીને ઘણું પુણ્ય થયું ત્યારે આ મનુષ્યભવમાં આવ્યે છે. હું દેહ છું, એ ભાવ છેડવાના છે. તેને બદલે દેહમાં ને દેહમાં આખી જિંદગી ગાળે છે. મનુષ્યભવ ઉત્તમ કહ્યો છે, તેનું કારણ એથી મેાક્ષ થઈ શકે છે. કામ ક્રોધાદ્દિ મટાડવા આ મનુષ્યભવ મળ્યા છે. જીવને સંસારમાં રુચિ થાય છે, માટે સત્સંગે રુચિ ફેરવવી.
“નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિશ્રદ્ધ ધારવા.” (૧૫) જ્ઞાનીનુ` કહેલું ન માને તે કાનુ` માનશે ? વિષયને કાઢી નાખવાને છે. પરિગ્રહમાં મમતા ન રાખવી. પુણિયા શ્રાવકે એવું કર્યુ” હતું. રાજ બે આના કમાય ને સામાયિક કરતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org