________________
૧૩૪
મેધામૃત
કરે તે વચના યાદ રહે છે. જેમ જેમ ઉપશમ અને વૈરાગ્ય આવે, અથવા ચાર કષાય અને પચેન્દ્રિયની ઇચ્છા ઘટે, તેમ તેમ બુદ્ધિ વધે છે. વૈરાગ્ય અને ઉપશમની જરૂર છે. ખીજી વસ્તુની ઇચ્છા ન થાય ત્યાં વૈરાગ્ય સહેજે થાય. મનમાં ખરામ વિચાર ન પેસવા દેવા. ચેાકી રાખવી, વિકલ્પમાં પડે તેા પાર ન આવે. બધાને સડેલે ઉપાય મંત્ર છે. મનને મંત્રમાં શક્યુ હાય તો સંકલ્પ વિકલ્પ અટકી જાય. કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાના છે. મંત્ર સ્મરતાં મન કૃપાળુદેવમાં પરાવવું તે આનંદ આવે. મંત્રના ગુણ્ણા સાંભરે તે મન ખીજે ન જાય. તેના વિચાર રહે તે શાંતિ રહે. શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર
૯
પુણ્યના ઉદય હાય ત્યારે સુખની સામગ્રી મળે છે. પણ તેમાં
પાછે
જીવ મેાહ કરે
છે. અનુકૂળ વસ્તુએમાં જીવ સુખ માને છે. કેઈ સંપૂર્ણ સુખી જગતમાં નથી. એક સુખ હાય તા ખીજું દુઃખ. સ’સાર એકાંત દુઃખરૂપ છે. ધાય ‘મને દુઃખ ન આવેશ’એમ ઇચ્છે છે, પણ દુઃખ આવે છે. સુખી થવાના પ્રયત્ન જીવ કરે છે પણ દુ:ખી થાય છે. શાતાના ઉદ્દયમાં જીવને સુખ લાગે છે, સુખમાં પ્રમાદ થાય છે. સમતિ લઈ દેવલેાકમાં જાય તે ખાઈને પણ આવે-સુખ ભુલાવે છે. મેહ છે ત્યાં સુધી જવું નથી. મેહ છે ત્યાં સુધી સુખ નથી. સુભૂમ ચક્રવર્તીએ ખારખંડ સાધવાની ઇચ્છા કરી તે સમુદ્રમાં ખૂડી મર્યાં, ઇચ્છાની હદ નથી. વ્યાકુળતા કરાવે છે. ભૂખ લાગે ત્યારે ખાય તેમાં સુખ શાનુ? પુણ્યને લઈને પણ ઘણી ઇચ્છાએ થાય છે. ઇચ્છાઓ છે તેથી શાતામાં પણ સુખ નથી. જીવ જે ઉપાય કરે છે તે જૂઠા છે. બાહ્ય વસ્તુમાં સુખ માને છે તે બ્રાંતિ છે. જે નાશવંત છે તે તેા નાશ પામશે; જે નાશ પામવાના નથી એવા આત્માને આળખવા.
સુદ ૧૩, ૨૦૦૮
( મહાવીર જય તિ)
“આત્માથી સૌ હીન.” આત્મા જ સાચેા છે. ધન પૈસા પેાતાના નથી; પોતાના હાય તા જાય નહીં. ખરું દુઃખ તે માઠુ છે. એ ન હેાય તેા દુઃખમાં પણ સુખ લાગે. શ્રેણિક નરકમાં છે પણ સુખી છે. જીવને મેહ છે તેથી શરીર તે હું એમ માને છે. સમકિતીને ‘જાણનારા હું છુ, શરીર તે જવાનુ છે' એમ હાય તેથી દુઃખ લાગે નડી. ઇન્દ્રિયાથી સારુ ખાટુ ખબર પડે, તે સાથે મેહ હોય છે તેથી દુઃખી થાય છે.' મુનિને ઉપસ આવે તે પણ દુઃખને ગણતા નથી. કેલીને મેહ નથી તેથી દુઃખ નથી.
“આત્મબ્રાંતિ સમ રાગ નહી.” એ મેટા રોગ છે. વસ્તુ જેમ છે તેમ સમજાય, તે સામગ્રીના નિમિત્તે સુખી દુ:ખી ન થાય. સમ્યગ્દર્શનની ભાવના કરે તેય લાભ થાય છે. સુખી થવુ હાય તે આકુળવ્યાકુળ ન થવુ, ગજસુકુમારને વેદના તે હતી, પણ ભગવાનના વચનના લાગ લાગ્યું હતેા તેથી મેક્ષ પામ્યા. આત્મા સ્વભાવે સુખી છે એમ માને તે માહ્ય કારણાથી સુખદુ:ખ ન લાગે.
આયુષ્યકની સ્થિતિ હાય તેટલું જિવાય છે. મનુષ્યપર્યાયને હું છું” એમ માને છે. આત્મા દેહરૂપ નથી. ભ્રાંતિને લઈ ને પર્યાયને પેાતાના સ્વરૂપે અનુભવે છે. આત્મા જન્મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org