SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ તે પ્રમાણે વવું. આડુ અવળુ‘ વર્તવુ' નહી. પહેલી માન્યતા ફેરવવી. મેક્ષ સિવાય બીજે સુખ નથી એ લક્ષ રાખવા અને અને તેટલા પુરુષાર્થ કરવા. આત્મા સિવાય બધી વસ્તુઓ તુચ્છ છે. મેહને લઈને જ્ઞાન જેમ જેમ પુરુષાર્થ કરે તેમ તેમ આગળ વધે. પાછા પ્રમાદમાં પડે તે અધાં અપ્રમત્ત ગુણસ્થાનક છે. ૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી—જ્ઞાનશક્તિ જીવને હિતકારી અહિતકારી શું તે મતાવે છે. વી શક્તિ જીવને પ્રવર્તાવે છે. પ્રમાદ છેડવાના છે. કર્મ બાંધવામાં પણ વીય શક્તિ અને કમ છેડવામાં પણ વીય શક્તિ છે. આજ્ઞા ન ચુકાય એ લક્ષ રાખવા જરૂરના છે. કેાઈના પણ ગુણુ જોઈને રાજી થવું. અધ્યાત્મમાં આવ્યા પછી ઉદાસીનતા રહે છે. ઉદાસીનતા એ ચારિત્ર છે. કેવાં પરિણામ થાય છે? વારવાર વૃત્તિ કયાં જાય છે? એની તપાસ નથી. પહેલે પુરુષાર્થ સમ્યગ્દર્શન માટે કરવા. એ વિના જે જે પુરુષાર્થ કરે તે મેાક્ષના કામમાં ન આવે. સમ્યગ્દર્શન વિના ગમે તેથ્યુ ભણ્યા હાય તા તે અજ્ઞાન છે. સમ્યગ્દન વિના અવળુ થાય છે. માટે પહેલું સમ્યગ્દર્શન કરવાનું કહે છે. આત્મા અંદરથી ૉ હાય તે। સરખા ભાવ રહે છે. સમ્યગ્દષ્ટિને સવળા વિચાર આવે છે. સમ્યગ્દષ્ટિ સમજણપૂર્ણાંક ત્યાગ કરે છે. તેથી વિવેક જે ધર્મીનું મૂળ છે તે પ્રગટ થાય છે. પહેલે વિવેક. વિવેક ન હાય તે અવળુ' થાય. ઇચ્છે છે મેક્ષ, પણ વિવેક ન હાય તે સાધન એવું કરે કે સ્વર્ગ મળે. મુમુક્ષુ—રાત્રિભોજન માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવા. એ સંબધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે” એમ મેાક્ષમાળા પાઠ ૨૮ માં છે. તે વિશેષ વિચાર શું હશે ? અજ્ઞાનરૂપ થાય છે. પડી જાય. સાતમાથી પૂજ્યશ્રી—રાત્રિèાજન એ આગળની પ્રતિમાઓમાં ત્યાગ કરાય એમ છે માટે પહેલાં રાત્રિભાજનના ત્યાગ ન કરવે એમ નથી. પહેલાં એ સામાન્યપણે પળાય છે. પણ જ્યારે પ્રતિમાપે રાત્રિભોજનના ત્યાગ કરે છે ત્યારે બહુ કડકપણે પાળે છે. રાત્રિèાજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે તે રાત્રે રાંધેલુ હાય, પીસેલું હાય, વલાવેલુ' હાય તે ન ખાય. તે રાત્રે આર ભરૂપે કરેલુ' લેતા નથી. * મુમુક્ષુ—કાલે આણું ગયા ત્યારે મારી સે રૂપિયાની નેટ ક્યાંક વિકલ્પમાં ઘણા વખત ગયા. તેના વિચાર નથી કરવા તેમ તેના વિચાર આવ્યા કર્યાં. ૩ પૂચશ્રી—ઘણા વિચાર કરવાની જરૂર છે કે જે વસ્તુ શરીરથી પણ જુદી છે તેના વિયાગ થતાં આ જીવને તેના વિચાર છૂટતા નથી, તેા જ્યારે વેદનીના ઉદય થશે ત્યારે સમભાવ કેવી રીતે રહેશે ? મા જીવ માને છે કે મને બીજા કરતાં મમત્વભાવ Jain Education International For Private & Personal Use Only ચેારાઈ ગઈ. તેના સંકલ્પ કરવા છતાં વારવાર www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy