________________
૧૮
આધામૃત
હતુ ‘હું અને મારુ” એ સંસારનું સ્વરૂપ છે. લાખા રૂપિયા આપે પશુ ન મળે એવા આ મનુષ્યભવ મળ્યા છે. નિત્ર થપણુ, નિરહંકારપણું આવે તે જીવનું કલ્યાણ થાય. પાંચ ઇન્દ્રિયા છે તે શત્રુ જેવી છે. કાઈ પરવસ્તુ પ્રત્યે માહાત્મ્ય ન રહે તે રાગદ્વેષ ન થાય. તેથી કમ ન બંધાય. સ્વરૂપ સમજે ત્યારે થાય છે.
૩૨ શ્રી રાજમ`દિર, આહાર, ફાગણ સુદ ૭, ૨૦૦૮
ઘણા પુણ્યના ચેગે આ
મનુષ્યભવ મળ્યેા છે, તેથી અકસ્માત્ મરણુ કાઈ ને થાય તે દેખતાં જ્ઞાનીને એમ લાગે આ બિચારાના મનુષ્યભવ નિષ્ફળ ગયા. મરણુના પ્રસંગ કાઈ ના થાય તે વખતે ખેદ કરવા જેવુ' નથી. તે વખતે જ્ઞાનીપુરુષનાં વચનાના વિચાર કરવેા. સંસારમાં કયાંય સુખ નથી. સુખ દેખાય છે, તે ભ્રાંતિ છે. આ સૌંસારમાં મરણુ વખતે કોઈ બચાવે એમ નથી. ઇન્દ્રનું મરણ થાય ત્યારે ઘણા દેવતા પાસે ઊભા હાય છે, પણ કોઈ મચાવે નહી'; તે પછી મનુષ્ય તા શુ કરી શકે ? આ અનિત્ય સંસારમાં સુખ માનીને માક્ષનું સાધન પ્રાપ્ત થયું છે તે બ્ય ન જવા દેવું. ફરી જન્મવું ન પડે એવું કરવાનુ છે. ગમે તેટલી માથાકૂટ કરે, પણ મૂર્કીને જવુ પડે છે. સાથે ન આવે. મનુષ્યભવ આ સંસારની માથાકૂટમાં નકાના ગાળવા જેવા નથી. વૈરાગ્ય વધે તે મુકત થાય. આસકિત છૂટે તે વૈરાગ્ય થાય. વૈરાગ્ય એ જ કમ છેડવાના ઉપાય છે. ગમે તેવા પાપના કે પુણ્યને ઉદય હાય તે પણ આકિત ન કરવી તે મેક્ષ થશે, એમ ભગવાને કહ્યું છે. જેને વૈરાગ્ય હાય તે સંસારથી છૂટે છે. ખીજાને ઉપદેશ કરવામાં જીવ બહુ ડાહ્યો છે, પણ પેાતાના પ્રસંગ આવે ત્યારે ખાર પડે.
વખતે ઇન્દ્ર
લાગ્યે પછી
સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને દૃષ્ટિવિષ સર્પ મારી નાખ્યા બ્રાહ્મણનું રૂપ લઈને નગરમાં આળ્યે, પેાતાના પુત્રનું મડદું લઈને ફરવા રાજદરબારમાં આવ્યેા. સગર ચક્રવતીએ કહ્યું કે હે વિપ્ર ! તમે શા માટે રડે છે ? પ્રધાનુ મરણ તે થવાનું જ. તમે વિદ્વાન છે, માટે ધીરજ રાખવી જોઇએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમારા પુત્રો જો મરી ગયા હાય તે ન રડો? ધીરજ રાખે ?’’ રાજાએ કહ્યુ, “હા.” બ્રાહ્મણ ખેલ્યા, “તમારા સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદ્મ પર્વત ઉપર તૌની રક્ષા કરવા માટે ગંગા નદી આણી, તેનુ પાણી નીચે ભવનપતિ દેવાના ભવનમાં ભરાઈ ગયુ, તેથી ત્યાંના નાગકુમાર દેવતાને ભયંકર ક્રોધ વ્યાપ્યા. પછી તે બહાર આવ્યે અને દૃષ્ટિવિષથી તે સંતે મારી નાખ્યા છે.” આટલું સાંભળ્યું કે રાજા મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી ગયા.
સંસારનુ' સ્વરૂપ એવુ જ છે. માટે આત્માનુ કામ પહેલાં કરી લેવુ'. વિચારવાન પુરુષા પહેલેથી જ આ સંસારમાં મારું કોઈ નથી, આમ હૃદયમાં ચાખ્ખું કરી રાખે છે. તેથી મરણનું દુઃખ લાગતું નથી. વિચારવાન જીવા પાતાનાં પણિામ તપાસે છે અને સસાર પ્રત્યે કઈક આસકિત હાય તે છેઢી નાખે છે. સંગમાં જીવને મેાડુ છે, તેનું ફળ દુખ આવે છે, મારું નથી એમ જેણે માન્યું' તેને દુઃખ ન થાય. જે પુરુષા અસ`ગ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org