________________
અહો ! સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
સુમ ચેનનને જાગ્રત કરનાર,
પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ
નિર્વિકપ સ્વભાવનાં કારણભૂત;
છેલે અા
સ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર !
ત્રિકાળ જયવંત વ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org