SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ર ૪૭ ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૭ ( પર્યુષણના સાતમા દિવસ ) આ કાળમાં અન્યાય અનીતિ બહુ વધી ગયાં છે. જે આ ક્ષેત્રો હતાં તે પણ અનાય જેવા આચરણવાળાં થઈ ગયાં છે. પ્રભુશ્રીજીએ યારે કૃપાળુદેવ પાસે મુંબઈમાં ચામાસુ કરવાની આજ્ઞા માગી ત્યારે કૃપાળુદેવે જણાવ્યુ કે આ અના જેવું શહેર છે, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ભલે અના દેશ હાય, પરંતુ તેમાં સત્પુરુષના યાગ હોય તે ત્યાં જવું સારુ છે. ગરજ જાગવી જોઇએ. જેને આત્માની ગરજ નથી જાગી તે કઈ વિચારતા નથી. મારું આચરણુ કેવું છે ? મારું પરભવમાં શુ થશે ? એ કશું એ વિચારતા નથી. એક પાઈ ને માટે શાખ કાઢી નાખે તે ધર્મોમાં દૃઢ કેવી રીતે રહી શકે? સત્સંગની જરૂર છે. ખીજું કંઈ કરવા જઈએ ત્યાં પુછાય, વિચારાય એ બધું સત્સંગમાં થાય. ત્યાં સ્વચ્છ ંદ આવે તે આપણે એકલા બેસીને પણ અર્ધો કલાક વાચન પણ, વાંચેલુ' હેાય તે તે યાદ આવે. મારે આત્મકલ્યાણ તેા સત્સંગ કરવા. કેઈ ને આત્મકલ્યાણ કરવાને! નિશ્ચય ન તે તેને પણ આત્મકલ્યાણ કરવાના વિચાર થઈ જાય. આ કાળમાં સત્સંગ વિશેષ મળવાન સાધન છે; એકલાનુ તે મળ ચાલતું નથી. કેઈ અશક્ત માણસ હાય તે લાકડીના ટેકા રાખીને ચાલે, તેવી રીતે સત્સંગરૂપી લાકડી રાખીને ચાલે તે આગળ ચલાય. સ્વચ્છ ંદ આવી જાય. સત્સંગમાં આવવાના ભય નથી. કોઈ ન કરવું. એટલે બીજી કામ કરતાં કરવુ જ છે એમ હાય, તેણે હોય અને જો તે સત્સંગ કરે પ્રભુશ્રીજી જે દિવસે નાસિકથી પધાર્યાં તે દિવસે સાંજે એધ કર્યા હતા. તેમાં છેવટે કહ્યું હતુ કે સત્સંગ કરજો. સત્સંગ એ સહેલા રસ્તા છે, તે પહેલાં કરી લેવાના છે. સત્સ’ગમાં પેાતાના દોષ દેખાય, પછી કાઢે. સત્સંગ એ સહેલા ઉપાય છે. આજ સંવત્સરીને દિવસ છે. સર્વ પાછું નવું વેર ન બંધાય તેની સાવચેતી શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૭ ( પર્યુષણને છેલ્લા દિવસ–સંવત્સરી ) જીવાને ખમાવવા. કાઈ થી વેરભાવ રાખવેા નહીં. રાખવી. २० Jain Education International ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૬, ૨૦૦૭ એક ટીપુ પણ જે ચાખીએ તેા સાત ગામ જાય તેટલું પાપ લાગે ! માટે ખનતા સુધી દવા લેવી પડે તે મને બદલે ચાસણીમાં, મધ ખાવામાં બહુ પાપ છે. મધનું બાળી નાખે તેમાં જેટલા જીવ, ઢોર પશુ મરી દવામાં પણ મધ વાપરવું નહીં. જો એવી ગાળમાં, પતાસામાં લઈ શકાય છે. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૭, ૨૦૦૭ હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે જાણે તે મેક્ષ થાય. સર્વ શાસ્ત્રોથી “ આત્મસિદ્ધિશાસ્ત્ર” મહાન છે. નાનુ છે.કરુ' પણ સમજી શકે એવા શબ્દોમાં છે. એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy