SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મોવામૃત હોય તે કેટલી સંભાળ રાખવાની જરૂર છે? જે કરે તે ભગવે. દીકરો કરે તે દીકરો ભગવે, બાપ કરે તે બાપ ભગવે. સર્વ જીવોની સત્તા જુદી જુદી છે. આખા જગતમાં ત્રણ ગતિમાં છે ઘણું છે, પણ મનુષ્યગતિમાં તે ચેડા છે અને તે પણ અઢીદ્વીપમાં જ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ઘણું વધારે જીવે છે. સોયની અણના અગ્રભાગ જેટલી સાધારણ વનસ્પતિકાયમાં અસંખ્યાત શરીરે છે. એકેક શરીરમાં અનંત જ હોય છે! [‘સુદષ્ટિતરંગિણી' વંચાતાં ] ૧૩૨ શ્રીમદ્ રા. આ અગાસ, કારતક સુદ ૪, ૨૦૦૯ શાસ્ત્રો સાંભળીને વૈરાગ્ય કરવાનું છે. “સકલ જગત તે એઠવત” કેઈની નિંદા કરવી, મશ્કરી કરવી વગેરે આત્માને કર્મ બંધાય તેવું કરે તે બધું માઠું છે. સમજીને મેહ ઓ છો કરવાનું છે. મોહ ઓછો થાય ત્યારે જાણ્યું કહેવાય. આ મનુષ્યભવ મળ્યો છે તે દુર્લભ છે, કૃતિ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિર થવું એ તે બહુ દુર્લભ છે. પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામે છે. હવે કરશે તે ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતે નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તે પામશે. મરી જાય ત્યારે બાળી મૂકે છે. ભાઈએ તે રમશાનમાં મૂકી આવે છે, પણ ધર્મ તે સાથે જ આવે છે. નાશવંત જે જાણ્યું તેના ઉપર મેહ શા માટે રાખે? નાશવંત છે એમ જાણ્યું અને તેમાં પાછો મેહ કરે તે એ મૂર્ખાઈ છે. અજ્ઞાન મેહ કરાવે છે. અજ્ઞાન અને મૂર્નાઈ એક જ છે. સંસાર અસાર છે એવું જાણે છે છતાં જીવ તુચ્છ વસ્તુઓમાં મહ શા માટે કરે છે? સંસારમાં સુખ નથી. સુખ જોઈતું હેય તે મેક્ષમાં જ છે. સંસારમાં કંઈ સારું નથી અને કંઈ સારું થવાનું નથી. એમ જાયું છે એમ કહે છે, પણ “જાયું તેનું ખરું, જે મેહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું છવને હર્ષ શાક નવિ થાય.” લક્ષ્મીમાં આસક્ત હોય તે એને જિંદગી સુધી છેડે નહીં. પાંચ ઈન્દ્રિયના વિષયની ઇચ્છા એ રાગ છે; તે દવાથી મટે નહીં. સમજણથી મટે. જે જાણતું નથી તે ખરાબ વસ્તુને સારી માને છે. એ બધું અજ્ઞાન છે. વરાગ્ય થવા માટે પૃથ્વીકાય આદિ નું વર્ણન છે. સમ્યગ્દર્શન થયા પછી બે જ ગતિ બંધાય છે મનુષ્ય અને દેવ; નરક તિર્યંચ ન બંધાય. મન ૫ર્યવસાન પામેલા છતાં કેટલાય જ નિંદમાં પડ્યા છે. સમ્યકત્વ અને સર્વસંગપરિત્યાગ વિના મન:પર્યવજ્ઞાન ન થાય. પણ પછી સમ્યક્ત્વ વમી જાય અને જ્ઞાન આવરણ પામી જાય, ત્યાર પછી એટલે નીચે પણ પડી જાય છે. માટે ભડકતા રહેવાની જરૂર છે. “ચૌદ રાજલેકમાં કાજળના કુંપાની પેરે સૂમ એકેન્દ્રિય જીવ ભય છે” (૫૧૨). આ લેક ઘડાના પાણીની પેઠે ભરેલો છે. ખાલી જગ્યા કેઈ નથી. જે નિગોદના છ હજુ અનંતકાળથી બેઈન્દ્રિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy