SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ આધામૃત ગુરુભક્તિ કરવાથી તી કરગાત્ર બધાય છે એમ શાસ્ત્રમાં વિસ્તારથી કહ્યું છે. બેઝવાડા, પોષ સુદ .િ ૪, ૨૦૦૮ ૧૩ ટિ વતું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” બધાં કર્મો બાળવાના ઉપાય જ્ઞાન છે. સમયે સમયે જીવ કમ ખાધ્યા જ કરે છે. ભય લાગ્યા નથી. જ્યારે એને સત્પુરુષ પાસેથી કંઈ સાંભળવાનું મળે ત્યારે તપાસ થાય કે હું કરુ છુ એમાં ખાટ છે કે નફે છે. મારે મથે મરણુ છે, પણ મરણને તે હું વિચાર જ નથી કરતા. આવા વિચારે સત્સંગમાં થાય છે. સત્સંગમાં આત્માની વાત થાય છે. કષાયા છેદીને ઓછા કરશે ત્યારે આત્મજ્ઞાન થશે. જે વસ્તુએ કામની નથી તેમાં પડયો છે. મારે શું કરવા ચેગ્ય છે એના વિચાર નથી આવતે, એને વિચાર રવાના છે. અત્યારે જે ભાવ કરે છે તેનુ ફળ આવશે. ભાવ અડે। સંસારમે,” જે સંસારના ભાવ થાય તેનુ ફળ સસાર આવે. બધાના આધાર ભાવ છે. “માવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન ’ પ્રસન્નચંદ્ર રાષિએ આતમભાવના ભાવી તે! કેવળજ્ઞાન પામ્યા. ભાવ અપૂર્વ વસ્તુ છે. જ્ઞાનીનું કહેલું માનવું. જાણનારો છે તે દેહથી જુદા છે. મા ત્યાગનેા છે, મૂકવાના છે. જેણે ત્યાગ કર્યાં તે સુખી થયા. જેટલુ ગ્રહણ કરે તેટલે વધારે ભારે થાય. પર વસ્તુઓને વિયેાગ થયા વિના રહે નહીં. સમજણુ છે એ જ સુખ છે. Jain Education International સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મેાક્ષ.” જ્ઞાની ટૂંકા રસ્તા બતાવે છે. કરે તેા થાય. કોઈને ધ કરવાની ભાવના થાય ત્યારે વ્રત તપાદિ કરે, પણ કંઈ નહી. લક્ષ રાખીને કરે તે કામનું છે. જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું.” (૨૯૯) એ લક્ષ રાખીને કરવું. એ લક્ષ જો હાય તે સંસાર છેડીને મેક્ષે જતા રહે. મારે જગતને ભૂલવું છે, એમ કરી પછી સત્પુરુષની શોધ કરવાની છે. સત્પુરુષ વિના સ`સારની વિસ્મૃતિ થાય નહીં ટૂંકા રસ્તા છે. સત્પુરુષ પ્રત્યે પ્રેમ અને જગત પ્રત્યે ઉદાસીનતા એ એ કરવાનાં છે. એ લક્ષ વિના જપ તપ આદિ સફળ થાય નહીં. કઈ જ્ઞાની પુરુષને શેાધીને તેની આજ્ઞા આરાધવી તે મેક્ષને માળ છે, ઠંડ ખારમા ગુણુસ્થાન સુધી જ્ઞાની પુરુષોનાં વચનેનુ અવલખન લેવાનુ` છે. જગતના ભાવેા છોડવા પડશે. બધું જીવન એક આમાથે ખવાનુ છે. જગતની વિસ્મૃતિ એકદમ થતી નથી, સત્સંગે થાય છે. સત્સંગ, સત્પુરુષના યેાગે ‘આત્મામાં કેવળજ્ઞાન છે' એમ માહાત્મ્ય સમજાય તે બધા પુરુષાર્થ તે પ્રગટ કરવા માટે કરે. આ દુઃખરૂપ સંસારને મેડા મેટા ચક્રવર્તીએ પૂંઠ દઈ છોડીને ચાલી નીકળ્યા. મનુષ્યભવ બહુ કિંમતી છે. સંસાર દુઃખરૂપ છે, એમ સમજાય ત્યારે ઉદાસીનતા આવે. સ્વચ્છ દે વતે તે તેનું ફળ દુઃખ આવે. વાસુદેવ ત્રણ ખંડમાં પુજાય છે, પણ છેવટે નરકમાં પડે છે. અનાદુિ કાળના સ`સ્કારો પડ્યા છે. તે એમ ને એમ જતા નથી. જેને વસ્તુ પ્રાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy