SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૧ રહે ૩૬ શ્રીમદ્ . . અગાસ, તા. ૨૬-૫૪૮ સાચા ધમ યારે થાય ? સમ્યગ્દર્શન થયા પછી સાચા ધમ થાય છે. કષાયાની મંદતા કે તીમતાથી મુત્ર કે અશુભ ગતિ થાય છે, પરંતુ સમ્યગ્દર્શન થયા બાદ મમ માની શરૂઆત થાય છે. ઉપદેશપ્રેમથી આરબ-પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ પાછી વળે અને સિદ્ધાંતમેધ પરિણામ પામે ત્યારે સમ્યગ્દર્શન થાય. સંસારનું સ્વરૂપ તથા દેહનું સ્વરૂપ વારંવાર વિચારવુ તે વૈરાગ્યનુ કારણ છે. પ્રશસ્ત રાગ, અનુકંપા, ચિત્તપ્રસન્નતા (વિશુદ્ધભાવ) એ શુભ પરિણામ છે. વિશુદ્ધભાવ એ આત્માના નિય કરવામાં સહાયક છે. તેવા ભાવ હાય ત્યારે આત્માના નિર્ણય થાય તે સાચે થાય છે. વિચારદશા ત્યારે કહેવાય. પ્રશસ્તરાગ અને અનુકંપામાં પણ વિશુદ્ધભાવ હાય છે. V વિશુદ્ધભાવની વમાનતા થાય એ જ પુરુષા કરવાના છે. કર્મો વચ્ચે આવે પરંતુ લક્ષ એ જ રાખવે. નિમિત્તો સારાં રાખવાં; કારણ, પ્રથમ તે જીવની વૃત્તિ નિમિત્તાધીન થઇ જાય છે. પણ આત્મામાં લય આવે તે પછી નિમિત્તો ક'ઈ કરી શકે નહીં. તે માટે એકાન્તનુ સેવન વધુ રાખવુ. મનને જીતવામાં અઢાર વિન્નરૂપ દોષ ટાળવાને લક્ષ રાખવા. (મેાક્ષમાળા : શિક્ષાપાઠ ૧૦૦). બાર ભાવનાએ ભાવવી. ખીજી સૃષ્ટિમાં કહ્યું છે તેમ ઉચિત વર્તાય તે ઉત્તમ. દનમેહ ગયા ખાદ ચારિત્રમાડુ સહેજે દૂર થાય છે. શ્રદ્ધા ખરાખર થાય તે વીય સ્ફુરે. માટે આધાર શ્રદ્ધા ઉપર છે. ૩૭ આયુ, તા. ૧૮-૫-૪૯ શું કરવા આવ્યે છે અને શું કરે છે? તેનું જીવને ભાન નથી. બધા લોકો પૈસા કમાય છે અને તેનાથી મેાજશાખ કરે છે તેમ દેખાદેખી જીવ કરે છે, પણ વિચાર કરત નથી કે આમાંથી શું સાથે આવવાનુ છે? એક પાઈ પણ સાથે આવવાની નથી. અને પૈસા કમાવામાં જે પાપ કર્યું હશે તે જીવને ભેગવવું પડશે. જીવે કમ્પ્યુ છે ત્યાં વાસ્તવિક તે દુઃખ જ છે. ખાવાથી સુખ થતું ખાઈએ તે વધારે સુખ થવું જોઈએ. પણ વધુ ખાવાથી ઊલટું સુખ ઇન્દ્રિયાતીત છે. આત્મા ઇન્દ્રિયઅગેચર છે, એટલે દેખાય એમની આજ્ઞામાં વતાં એ અનુભવમાં આવે છે. V ૩. Jain Education International જાગ્યા ત્યારથી સવાર. મેહ અને મને ઊગતા ાખવા. વધી ગયા પછી ગળું પકડશે. જ્ઞાનીનુ ય પછી ન માને. ચેતી જયા જેવું છે. “હુ કોઈના નથી, કેાઈ મારું નથી.” એકલા આવ્યે છે, એકલા જવાના છે. "C * ખીજા બધામાં જ્યાં સુખ હોત તો આપણે વધારે દુઃખ થાય છે. આત્માનુ તેમ નથી. સદ્ગુરુશરણે For Private & Personal Use Only આજી, તા. ૨-૬-૪૯ www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy