SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” મુમુક્ષુ–કઈ પદ અથવા પત્ર બેલતાં અભિમાન આવી જતું હોય તે બેલવું કે ન બોલવું ? પૂજ્યશ્રી–જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખે નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખે છું? પૂર્વે થઈ ગયેલા ગણધરેએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વેને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું જ્ઞાન શું છે? કશું નથી. ભગવાનમાં કેટલા ગુણે છે ! મારામાં કેટલા બધા દેશે ભરેલા છે? મારે તે હજુ ઘણું કરવાનું છે. એમ જે વિચાર કરે તે અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તે અભિમાન ન થાય. પિતાનાથી જે નીચા છે તેને ઉપર દષ્ટિ રાખે તે અભિમાન થાય. મુમુક્ષુ–“અધમાધમ અધિકે પતિત સકલ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય” એ ગાથાને શે આશય હશે ? પૂજ્યશ્રી—“તો દોષ અનંતનું” એનું બીજું રૂપ જ છે. મારામાં બહુ દે ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે તેટલા મારામાં દે ભરેલા છે. હું છેલે પગથિયે ઊભે છું; મારે હજુ ઘણું પુરુષાર્થ કરવાનું છે. હું બધાથી અધમ છું, એમ પિતાનું અધમપણું લાગે ત્યારે પુરુષાર્થધર્મ વર્ધમાન થાય. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૭ જીવને અજ્ઞાન જેવું દુઃખ નથી. મનુષ્યભવ બહુ દુર્લભ છે તે ફરી ફરી નથી મળતું. કવચિત્ મનુષ્યભવ મળે તે ઉત્તમ કુળ, સત્સંગ, સપુરુષ મળવા બહુ દુર્લભ છે. એવી જોગવાઈ ફરીથી નહીં મળે. જીવને ભ્રાન્તિ થઈ ગઈ છે, એ જ મેટું દુઃખ છે. જ્ઞાનીઓને એમ લાગે છે કે પાણીમાં ડૂબીને મરી જઉં, અગ્નિમાં બળી જઉં, પણ ભ્રાંતિ કદી ન થાઓ. એટલું ભ્રાંતિનું દુઃખ લાગે છે ! - ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૯, ૨૦૦૭ જીવને જગતના ઝેરમાંથી બચવા માટે સત્સંગ એ મોટું સાધન છે. જીવને જ્યારે સત્સંગ ન હોય ત્યારે બધું ભૂલી જાય છે. જે સત્સંગ હોય તો ભક્તિ વગેરે કરવાની સહેજે ભાવના થાય છે. તેને કંઈ કહેવું ન પડે. વધારે પુરુષાર્થની જરૂર છે. ચોથા કાળના જે મનુષ્ય હતા, તેઓને કેઈક વખતે સપુરુષ મળતા અને કઈ વચન કહેતા, ત્યારે તેઓ તે વચનની પકડ કરી લેતા. અને હમણું તો રેજ સાંભળે છે, તે પણ કંઈ લાગતું નથી. માટે બહુ પુરુષાર્થ કરે. ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૦, ૨૦૦૭ કામ એ ખરાબ વસ્તુ છે. સ્ત્રીને અડવું એ સાપ કરડવા કરતાં પણ વધારે માઠું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy