SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહું ૪ ૧૬૩ ૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૮, ૨૦૦૮ ( ૫. ઉ. પ્રભુશ્રીજીની નિર્વાણતિથિ ) જ્ઞાનીનાં વચના જ્ઞાનના ખજાના છે. કૃપાળુદેવ લખે છે કે વિશુદ્ધ આત્મા છે, એમ માનવાનુ છે. તે શુદ્ધ આત્મા તે જ્યાં છે ત્યાં છે. આત્મા ન હેાય તે કણ સાંભળે ? દૃષ્ટિ ફેરવવા કહે છે. એ વસ્તુ છે : એક જડ અને ખીજું ચેતન. આત્મા જોવાના છે, તે જોતે નથી. શાસ્ત્રો ભણે પણ આત્મા ન જાણે. આધ્યાત્મિક સાંભળવુ, મનન કરવું. છ પદ અપૂ વસ્તુ છે, પણ જીવ સામાન્ય કરે છે કે મને આવડે છે. આત્મા જોવા હાય તા છ પદના અભ્યાસ કરવા પડે. ભણી ગયા, પણ ભણીને કરવાનું હતું તે કર્યું નથી. આત્માનુ કલ્યાણ તે। મનુષ્યગતિમાં જ થાય છે. દેવગતિમાં ન થાય. છ પદ અપૂર્વ વસ્તુ છે. સમ્યક્ત્વ થાય એવી વસ્તુ છે. સામાન્યમાં કાઢી નાખવાની નથી. * કોઈ મુનિ હોય અને આત્મકલ્યાણ કરી લીધુ. હાય અને દેહની દવા ન કરે તે યેાગ્ય છે, પણ જેને હજી શરીરથી આત્મકલ્યાણ કરવું રહ્યું છે, તેને દવા લેવાના નિષેધ નથી. ભગવાને સાધુની વૈયાવૃત્ય કરવાનું કહ્યું છે. જો વૈયાવૃત્ય ન કરે તે ભગવાનનાં વચનથી વિરુદ્ધ કહેવાય. સત્ય શીલ તે સઘળાં દાન, દયા હાઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં. તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.” પાર્શ્વનાથ ભગવાને સાપને અચાબ્યા હતા, એના કર્મ પ્રમાણે થશે' એમ કર્યું નહતું. કના હિસાબ મેટા છે. સારા ભાવ થાય તેા સારું ફળ મળે, પાપભાવ કરે તેા ખાટુ ફળ મળે. પાપથી થયેલી વસ્તુને ભેગવે તે તેને તેને ભાગ મળે. જેને દેહાધ્યાસ છે તેને અધી પાપની ક્રિયા ચાલી આવે છે. જ્ઞાનીએ કહેલી કોઈ વસ્તુ આપણા કાને પડે તે ફેગટ ન જવી જોઈ એ. જ્ઞાનીની વાણી આપણા કાને પડે એ કેવા જોગ છે! સમય તોયમ મા વાત્રે એમ આપણે પણ સાંભળ્યું અને ગૌતમસ્વામીએ પણ મહાવીર ભગવાન પાસે સાંભળ્યું, પણ ગૌતમ જેવા ભાવ આવે તે કામ થાય, ભાવ આવવા જોઈ એ. “સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ્મ નિજમાંહી લઘુ, દૂર થયું અજ્ઞાન.” જ્ઞાનીના શબ્દથી તે અપૂતા પ્રગટે તેવું છે. તને ભાન છે કે કેમ ? એમ જ્ઞાની કહે છે, પ્રતીતિ તે જોઈએ ને ? એક એક વાકચમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; પણ પ્રતીતિ હાય તેા મનાય. Jain Education International આત્માને અર્થે બધાં શાસ્ત્રો લખાયેલાં છે. કેઈ એક વચનથી જાણે, કાઈ ઘણાં વચનથી જાણે; પણ જાણે ત્યારે થાય. કલ્પનાએ ભૂંડુ કર્યુ” છે. સત્સંગને સામાન્ય કરી નાખવા જેવા નથી. પુણ્યને લીધે મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિયાની પૂર્ણતા મળી, પણ સત્સંગ મળે તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy