SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ બેધામૃત બૂમ પાડવા લાગે, પણ બધું ખાવાનું હતું તે કૂતરા ખાઈ ગયા. જે લાકડી ઉગામી હેત તે ચાલ્યા જાત. એમ આપણને જે સ્મરણ મળ્યું છે તે યાદ ન કરીએ અને પછી કહીએ કે સંકલ્પ– વિકલ્પ બહુ આવે છે તે એ ભૂલ પિતાની છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું. કામ કરતાં પણ સ્મરણ કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું. વિશ દેહરાને બેલતાં તે વખત પણ લાગે, પણ સ્મરણ બોલતાં વખત લાગતો નથી, માટે સ્મરણ ભૂલી ન જવું. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૭ મનુષ્યભવ કેટલે દુર્લભ છે તે આ જીવને ધ્યાનમાં નથી. મહત પુણ્યના ભેગે જે મનુષ્યદેહ મળ્યું છે તે ફેગટ ન જવા દે. મનુષ્ય તે ઘણાય છે, પણ આપણને તે સપુરુષને યોગ થયો છે. તેની આજ્ઞાનું આરાધન કરવું. એમાં પ્રમાદ ન થાય એમ વર્તવું. પ્રભુશ્રીજી કહેતા કે પ્રમાદ અને આળસ જેવાં કોઈ શત્રુ નથી. માટે પ્રમાદ ન થાય એવી સાવચેતી રાખવી. પ્રશ્ન–પૂર્વકર્મથી પણ પ્રમાદ તે આવે ને? ઉત્તર–આવે તે પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તે પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં, પણ ભાવના ઊંચી રાખવી તે. સત્સંગ સર્વથી બળવાન સાધન છે. પિતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે, તે તે કઈમેક્ષે જાય નહીં. કર્મ તે જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં? આત્માએ બેલાવ્યાં છે, અને જે આત્મા કહે કે મારે નથી જોઈતાં તે કર્મ આવીને કંઈ વળગતાં નથી. મહાવીર સ્વામીને ત્રેવીસ તીર્થંકર જેટલાં કર્મ હતાં, લાગતાગટ સાડાબાર વર્ષ પુરુષાર્થ કરીને ઘનઘાતી કર્મોને ક્ષય કરી નાખ્યાં. પુરુષાર્થની જરૂર છે. “પૂર્વકર્મ નથી એમ ગણું પ્રત્યેક ધર્મ સેવ્યા જ”. (૮૪) જ્યારથી સત્પરુષની આજ્ઞા મળી ત્યારથી ચેતી લેવું. “કોટી વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” જ્ઞાન થતાં અંધકાર ન રહે. જગત સ્વપ્ના જેવું છે. આ શરીરને કંઈ ભરોસો નથી. કેઈ ગર્ભમાં જ મરી જાય છે, કેઈ પચીસ વર્ષને થઈ મરી જાય છે. એને કંઈ નિયમ નથી. મનુષ્યભવમાં જે ઈચ્છે તે કરી શકે. એક મનુષ્યભવ સિવાય કયાંયથી મેક્ષ થાય નહીં. જે કંઈ કરવું છે તે મારે આત્માથે કરવું છે, બીજાઓને સારું લગાડવા કરવું નથી, એમ લક્ષ રાખ. Yપૂર્વકર્મ છે એમ જ્ઞાનીઓએ શા માટે કહ્યું છે? પૂર્વકર્મ છે એમ જ્ઞાનીઓએ ચેતવા માટે કહ્યું છે. મનુષ્યભવની એક પળ પણ મળવી દુર્લભ છે. એક પળમાં સમ્યગ્દર્શન થાય છે, એક પળમાં કેવળજ્ઞાન થઈ જાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે મને આખા જગતને શિષ્ય થવા દે. મહાપુરુષની ભાવના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy