________________
સંગ્રહ ૪
૨૦૫
જીવનમાં કરવાાગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનુ મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો, સંસાર અસાર છે; એમ લાગે. મેાક્ષ શાશ્વત છે, એ રુચ્યા તા સમ્યગ્દન થયું. જ્યારથી મેાક્ષની રુચિ થઇ ત્યારથી સમ્યગ્દર્શન છે. રાજ સંભારવુ કે ‘હું શું કરવા આવ્યો છું ? શું કરું છું?’ એમ જો જીવ વિચાર કરે તે પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણુથી પણ વધારે લાભ છે. કરે તે થાય. દરેકને વૃદ્ધાવસ્થા આવવાની છે, માટે જ્ઞાનીએ ચેતાવે છે. “મેાક્ષમામાં પ્રવૃત્તિ એની ઘટે છે. એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.” (૫૫૧). લૌકિકષ્ટિએ તમે અને અમે પ્રવશું તે પછી અલૌકિકદષ્ટિએ કાણુ પ્રવર્તશે?” (૩૨૨) એમ કૃપાળુદેવ કહે છે. લૌકિક ભાવમાં ન તણાવા કહે છે.
૮૭ શ્રીમદ્ રા. આ. અગસ, ભાદરવા સુદ ૧, ૨૦૦૮
આત્મશુદ્ધિ કરવાની છે. મેાક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્મશુદ્ધિ થાય તે અહીં જ મેાક્ષ છે. સમજણની ખામી છે.
ઋષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ભરત, બાહુબળને રાજ્ય આપ્યું. બીજા અઠ્ઠાણુ પુત્રોને પણ રાજ્ય વહેંચી આપ્યુ. એક વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેનાથી તે છ ખંડના અધિપતિ થયા, પણ ચક્ર આયુધશાળામાં જાય નહીં. પછી તપાસતાં ભરતને ખબર પડી કે મારા ભાઈ એને આણુ મનાવી નથી. તેથી ભાઈઓને આણુ માનવા કહ્યું. ત્યારે અઠ્ઠાણું ભાઈએ ભગવાન પાસે ગયા અને કહ્યું કે આપે તે રાજ્ય ડી દીક્ષા લીધી. અમને આપે રાજ્ય આપ્યું હતું, પણ ભરત અમારા ઉપર આણુ મનાવવા મથે છે; તે અમારે શું કરવું? ભગવાન એલ્ગા: મનુષ્યભવ દુભ છે. આત્માનુ આ ભવમાં કંઈક કરી લેવું. આખા લેાક રાગદ્વેષથી ખળે છે. એમ ભગવાને ઉપદેશ આપ્ટે કે તરત જ ત્યાં જ અઠ્ઠાણુ' પુત્રોએ દીક્ષા લીધી.
કૃપાળુદેવે જે કંઈ આજ્ઞા કરી છે તે આપણે માટે કરી છે. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? તે કરવાનું છે. નદીના પ્રવાહની પેઠે આયુષ્ય જાય છે. ગયુ તે ગયું પણ હવે સારું ગાળવું, અનાદિના સ’સ્કારે જીવ તણાઈ જાય છે. આખા જગતને મે મીઠા લાગે છે. મેહની સાથે દુશ્મનાવટ કરવાની છે. ખાળી નાખવે છે. આ મનુષ્યભવમાં મહુના ક્ષય કરી મેક્ષે જાય એટલી બધી આત્માની શક્તિ છે, ધારે તે કરી શકે. કટાળવું નહીં. ખરાખ વસ્તુ એને ગમે નહીં તેમ કરવાનું છે. ચેતતા રહેવાની જરૂર છે. આ કાળ એવે છે કે સચાગો વિપરીત છે. કંઈક પુરુષાર્થ કરે ત્યારે ધર્મ ભણી વળે. આડાઅવળું ચિત્ત જાય એવા સંયોગે ઘણા છે, વિવેકથી આત્માનુ ડિંત થાય એવું કરવાનુ છે. ગમે તેવા સામે હાય, પણ ધર્મ ન ભૂલવેા. છત્ર ગમે તેમ વર્તે છે પણ શુ ફળ થશે, એને ખ્યાલ નથી.
મનુષ્યભવ તે મળ્યા છે. તેમાં સત્પુરુષના ચાગ મળે, પુરુષાથ જાગે તેા કામ થઈ જાય. મારા શે। સ્વભાવ છે? તે તે એને સાંભરતુંય નથી. આ જીવ જંગલના રાઝ જેવા છે, જ્ઞાની વિના ઠેકાણું પડે એમ નથી, એમ પ્રભુશ્રીજી કહેતા. જીવ તેા પવિત્ર છે; પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org