SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મેધામૃત કાઈથી ખેલવું નહીં, ખાવું નહીં, પુસ્તક પણ વાંચતા નહાતા. ને નગ્ન કપડાંની ય ખટપટ નહેાતી, કોઈ ને ખાધ પણ આપતા નહાતા. ત્યારે એમણે શું કર્યું ? જે ત્રેવીશ તીર્થંકર થયા તેમનું આયુષ્ય ઘણું હતું અને ક અલ્પ હતાં. જ્યારે એ ત્રેવીશ ભગવાનનાં જેટલાં કમ હતાં તેટલાં એક મહાવીર ભગવાનને કમ બાકી હતાં અને આયુષ્ય બહુ જ અલ્પ હતું. એટલે કામ ઘણું અને વખત થ્રેડ હતા. તેથી તેમણે કેવળ પોતાનાં કર્મો પતાવવા જ સતત ઉપયોગ આપેલે. સાડાખાર વ પ ત મૌન અને જાગૃત રહી, ઘાતિકમ ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આપણે માથે તે! કમ કેટલાં બધાં હશે, કેટલા બધા પુરુષાર્થ કરવા પડશે અને કેટલે કરીએ છીએ ? તે વિચાર કરી પુરુષા ઉગ્રપણે આરાધવા. મુમુક્ષુ—આટલાં બધાં કર્મ માથે છે, એ તે બહુ ગભરાઈ જવાય. એ કમ શાથી ન અથાય? પૂજ્યશ્રી—કમ બંધાવાના પાંચ પ્રત્યયા (કારણેા) છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ. મિથ્યાત્વ એટલે અવળી સમજણુ, તે સત્પુરુષના બેધથી મટે. આત્માને નિવિકારી કરવાની જરૂર છે. મુખ્ય કરવા યોગ્ય શું છે? તે કે ભાવની તપાસ. મારા ભાવ કેવા થઈ રહ્યા છે ? કેવા કરવા છે ? એમ જ સમયે સમયે ભાવની તપાસ કરવાના પુરુષા જીવ જે આદરે તો અવશ્ય કલ્યાણ થાય. શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૭ પૂજયશ્રી~~સમભાવ કેમ આવે? વિચરતા એટલે એટલે બધા કાળ ૮ “ સમજ સાર સંસારમેં, સમજી ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અન ંતા માલ.” (બૃહદ્ આલોચના ) સમજ આવે તે સમભાવ સહજે રહે. સમજ કેવી જોઈએ ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ધન એમ દેહષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તે સહજે સમજ પ્રગટે. વિચાર કરે તે પેાતાને પ્રગટ લાગે તે છું, પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમ જ એની અંદર શું કેવી વસ્તુએ છે? એમ જો વિચાર કરવા બેસે તે બધાનુ સ્વરૂપ જેવું આજ્ઞાએ એને પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તે પછી રાગદ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તે સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેચી સદ્ગુરુ આજ્ઞામાં રાખે તે વિચાર પ્રગટે. શરીર મારું માનુ ભરેલું છે ? એમાં છે તેવું જ સદ્ગુરુ Jain Education International “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” હમણાં આ અર્ધ શતાબ્દીના પ્રસંગે બધા એકઠા થયા છે. ઘરનું બધું કામકાજ છેડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy