SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ર૭૭ છે? ત્યારે યશેવિજયજીએ કહ્યું કે તમે અર્થ કરે. આનંદઘનજીએ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એ ગાથાના અર્થ કર્યો તેથી યશોવિજયજીને લાગ્યું કે આ તે બહુ ભણ્યા નથી, છતાં મારા કરતાં વધારે જાણે છે. હું કાશી ભણું આવ્યું છું, છતાં આટલું જાણતા નથી. બધું અભિમાન ગળી ગયું. આ પાંડિત્યમાં તે કાંઈ નથી. આત્માનું હિત એનાથી થાય એમ નથી. તેથી આનંદઘનજીને કહ્યું કે મારું આત્મહિત થાય એમ કરે. પછી આનંદઘનજીએ બંધ કર્યો. એ વખતે યશોવિજયજીને બહુ પ્રસન્નતા થઈ હતી તેથી આનંદઘનજીના ઉપકારવાળાં ચાર પાંચ પદે પણ રચ્યાં. પછી યશોવિજયજીએ “ગદષ્ટિસમુચ્ચય” ગ્રંથમાંથી સંક્ષેપમાં “આઠ દૃષ્ટિ સન્નાયે લખી અને આનંદઘનજીને તે બતાવી. સંસ્કૃતને ગર્વ મૂકીને ગુજરાતીમાં લખ્યું તેથી આનંદઘનજી રાજી થયા પણ સાથે કહ્યું કે સમજયા તે સમાયા. સમજીને બીજાને કહેવાનું નથી, બહાર ફેંકી દેવાનું નથી. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ, સુદ ૧૦, ૨૦૦૯ મનુષ્યભવ દુર્લભ છે. કૃપાળુદેવ નાના હ છે, તે પણ સંસ્કારી હતા તેથી જન્મમરણ ટળે તેમ કર્યું. આત્માને ઉમ્મર ક્યાં છે છે નંતકાળને છે. અને કેટલાંય દુઃખ ભેળવ્યાં છે, તપ કર્યા છે, દેવલેકમાં ગમે છે. પણ બધુ ભૂલી ગયું છે. તાવ આવે તે મરણને ભય લાગે, પણ આત્મા તે નિત્ય છે. છ ની શ્રદ્ધા દઢ થાય તે બધા શારો વાંચી ગ કહેવાય. આત્મા પલટાય એ નથી. શાશ્વત વસ્તુને મારવા જઈએ તોય મરે નહીં. “પુદ્ગલ રચના કારમી છે.” (ચેથી દષ્ટિ) દેડની કાળજી રાખે છે તેટલી આત્માની રાખતા નથી. કર્મ બધાં ફરતાં છે. કમને દયે શાતા અશાતા દેખાય, પણ આત્મા તે નથી. આત્માને સંભારવાથી, આત્મામાં સ્થિર થવાથી સુખ થાય છે. પ્રમાદ ન કરે. કંઈ ન થાય તે સ્મરણ કરવું. સ્મરણમાં એકતાર થઈ જવાય એવું કરવાનું છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૨, ૨૦૦૯ કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવ –પાર'.(ય. ૧૨). કલેશ છે ત્યાં સુધી સંસાર અને કલેશરહિતપણું તે મેક્ષ છે. બાહ્ય નિમિત્ત અને કર્મના ઉદયથી કલેશિત પરિણામ થાય છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી તે થાય છે. સ્યાદવાદ છે, તે વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. જ્યાં સુધી આત્માને નિર્ણય ન થયે હેય ત્યાંસુધી તે નિર્ણય કરવાને છે નિર્ણય થયા પછી આત્મા ઉપાસવાને છે. એમાં કંઈ સ્યાદૂવાદ નથી કે ઉપાસવે કે ન ઉપાસ? શુદ્ધ થવાનું છે. માત્ર એક્ષ- અભિલાષ.” બીજી કંઈ ઈચ્છા રાખવી નહીં. કલેશના કારણે નિર્મૂળ કરી આત્મામાં સ્થિર થવાનું છે. બધેથી વૃત્તિ ઉદાસીન કરી, સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું. ધર્મ કરતાં વેઠ જેવું ન થાય એ લક્ષ રાખવે. આનંદરસ આવે તેમ કરવું. મહાપુણ્યના જેગે મનુષ્યભર મળે અને તેમાં વળી જ્ઞાનીની આજ્ઞા ! અહોભાગ્ય છે તેથી આ જેગ મળ્યો છે. તેમાં પ્રમાદ કરવા જેવું નથી. જેટલું વધારે આરાધન કરશે તેટલું વધારે લાભ થશે. સંસાર કલેશનું ઘર છે. કર્મ આવી આવીને જાય છે. ગજસુકુમારને માથે અંગારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy