SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કેટ આધામૃત માલ ન હાય તેવું પ્રયાજન વિના મેલ્યા કરે. વચનવા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું ખેલવું. હું ક ંઈ જાણતા નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે ખેલવા માટે જીભ તે એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન એ આપ્યા છે. ખેલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે સમયે અનંત ક ખંધાય છે. એવે ભય લાગ્યા વિના ન થાય. જેને હું કંઈ જાણુતે નથી, મારે ડહાપણુ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તે અવળું થશે, એમ લાગ્યુ. હાય તેને સમજાય. જ્ઞાનીપુરુષાનાં વચનામાં જેટલા કાળ જાય તેટલે લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હાય છે. ડહાપણ કરવાવાળા પેાતે પરિભ્રમણ કરે અને ખીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું, હું જાણતા નથી એમ રાખવું અને વધારે ન ખેલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન મય જાણે છે છતાં નથી ખેલતા. જે સમજે તે મેલે નહીં. સમજીને શમાઈ જવુ. ૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૩, ૨૦૦૮ એક બહેન—મારે બ્રહ્મચયવ્રત લેવું છે. પૂજ્યશ્રી—વ્રત લઈને ખરાખર પાળવું; પ્રાણુ જતા કરવા, પણ વ્રત ભંગ ન કરવું. બ્રહ્મચર્ય માટી વસ્તુ છે. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચય મતિમાન.” સાથે આવે નહીં. સત્સંગની જરૂર છે. ૫૦ શ્રીમદ્ રા. આ. અગાસ. કા. વદ ૪, ૨૦૦૮ વેદના વખતે સ્મરણ કર્યા કરવું; એ મેાટી દવા છે. વેદના તે જવાની છે. જે ભગવવામાં આવે તેથી છુટાય છે. જગત બધું એઠવાડા જેવું છે. કશું કર્મી સ્વભાવે પરિણમે, થાય ભાગથી દૂર.” એમ જો વિચારે તે એને વ્યાકુળતા થવાને અદ્દલે નિરાંત થાય. સમયે સમયે ઉદય આવીને ભેગવાય છે અને તેથી છુટાય છે. સભ્યપ્રકારે જો વેદનાને વેઢવામાં આવે તે “ ફરી તે વેદના કેાઈ કર્મોનું કારણુ થતી નથી.’ (૪૬૦) જ્ઞાનીની આજ્ઞાને વિચારવી. મારે આત્માને એમાં જ રાખવા છે. ક્રેહની ગરજ રાખે ત્યારે દેહનું કરે, આત્માની ગરજ જાગે ત્યારે આત્માનુ` કરે. મારે આત્માનું કરવું જ છે એવું મનમાં રાખવું. મંત્ર મળ્યા છે તે જેવા તેવા નથી. આત્મા જ આપીએ છીએ. પ્રભુશ્રીજી કહેતા કે મંત્ર આપીએ છીએ તે ૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૬, ૨૦૦૮ મહાપુરુષની દશા અને સમજાય તે અપૂતા લાગે. રાજ થાડા વખત અવકાશ મળે ત્યારે નિયમિત વાંચવું, આત્માને ખારાક મળે એવું છે. મહાપુરુષનાં વચને આત્મામાં કેાતરી રાખવાં. ઘેાડું વાંચીને પણ વસ્તુ સમજાય, વિસ્તાર પામે તેમ વાંચવું. જ્ઞાનીનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy