________________
૧૬
મેધામૃત
મિથ્યાત્વ ગાઢ થાય છે. જ્ઞાનીપુરુષ બધાથી ઊંચે ગયા છે. જીવનું કલ્યાણુ કેમ થાય તે જ્ઞાની જાણે છે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ કલ્યાણ છે. માગ જેને મળ્યા છે તેને પૂછ્યું . પાપના માથી તે દુઃખ જ નીકળશે. પેાતાનું નહીં તેને પેાતાનુ માને છે. પેાતાના દોષ જોઈ ને ટાળવા તેા કલ્યાણ થશે. આત્મહિત ગમે ત્યાંથી થતુ હાય તેા કરવુ
×
×
×
*
ઘણા પુણ્યના ઉદયે જીવને સત્સંગ પ્રાપ્ત થાય છે. સત્સ`ગે જીવને ઘણેા લાભ થાય છે. સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળે. આખા જગતમાં કયાંય સુખ નથી. ત્યાં આ જીવ સુખ માને છે. જીવની દૃષ્ટિ ખાદ્ય છે, તેથી એને જે પરવસ્તુ મળે તેને માટે આખી જિંદગી ગુમાવે છે. મનુષ્યભવમાં જે કરવું હેાય તે થઈ શકે છે. મનુષ્યભવથી માક્ષ થાય છે, તેથી તે ઉત્તમ છે. જાગ્યા ત્યાંથી સવાર, મંડી પડવા જેવુ છે. લક્ષ ફેરવવાની જરૂર છે, અનત કાળથી જે નથી કર્યુ તે સત્ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. વૈરાગ્ય હાલતાં, ફરતાં ખીજા' દરેક કામ કરતાં રાખવાના છે. સમયે સમયે કનું કારખાનુ ચાલી રહ્યું છે. માટે ઘણી જાગૃતિની જરૂર છે. સત્સંગમાં રહેવાની જરૂર છે. આત્માની જાગૃતિ રાખવા માટે રાતદિવસ જ્ઞાનીપુરુષોનાં વચનામાં વૃત્તિ રહે તેમ કરવું. સત્સંગ તે પુણ્ય હોય તા મળે. સદાચાર હોય તે ગ્રહણ થાય અને જ્ઞાનીનાં વચના પરિણામ પામે. મેાક્ષમાળા' મેાક્ષનું ખીજ થાય એવી છે. ધમ'માં ઢીલ કરવા જેવુ' નથી. કૈણુ જાણે કયારે કેદ્ધ છૂટી જશે ! માક્ષને અર્થે મનુષ્યભવ છે. મનુષ્યભવમાં જીવ સત્સંગ કરી શકે, સારી ભાવના કરી શકે; અને પેાતાના સ્વરૂપને સમજી શકે.
પ્રમાદને લીધે આત્મા મળેલુ` સ્વરૂપ ભૂલી જાય છે” (૨૫). કર્મોથી છૂટવા મનુષ્યભવ મળ્યે છે સમજે તે મનુષ્ય કહેવાય. જીવ ઊંઘે છે તેને જગાડવા માટે જ્ઞાનીના એધ છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા મધું કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞા આરાધાય તે ઘણા લાભ થાય. પ્રમાદમાં જીવ દેહરૂપ થઈ જાય છે. આત્મા ઉપયાગસ્વરૂપ છે. જેવા ઉપયેગ તેવા આત્મા છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. ’
કદી નાશ પામવાના નથી, એમ જો દૃઢ રહે તે ભય નહી લાગે, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભેાના છે, મેક્ષ છે, મેક્ષના ઉપાય છે. આ છ પદ સભ્યઢનનાં કારણ છે. પણ ધર્મ કરવાની ભાવના જાગવી મુશ્કેલ છે.
૨૯ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ જીવની મેટામાં મેટી ભૂલ કઈ છે? પેાતાનુ' સ્વરૂપ ન સમ એ જ માટી ભૂલ છે. અને એથી જ પરિભ્રમણ થયુ' છે.
“ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યું દુ:ખ અનત.”
એ જ માટી ભૂલ છે. પેાતાના સ્વરૂપનું ભાન નથી તેથી ખીજામાં રાગદ્વેષ કરે છે. સ્વરૂપનુ ભાન થવા માટે જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યુ છે, તે પુરુષમાં વૃત્તિ રાખવી, સિદ્ધભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org