________________
સગ્રહ ૧
૩૧
ભવ-મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ' ત્યાં તે મન કાષ્ટ્રમાં આવ્યું છે. ભવ હાય તેય શું ? સમભાવ છે.
૩૯
આબુ, તા. ૪-૬-૪૯
“ જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે.” (૮૪) જ્ઞાનીનું શરણ લે, તે તે અત્યાગી, દેશત્યાગી કે સવ`સ ંગત્યાગી સાધુ ગમે તે થઈને લેવાય. તેમાં દ્વેષ ન આવે, તેવા ભાવે સદાય રહેવાય તેવી વિચારણા પહેલી કરવાની છે. જ્ઞાનીનુ ખાટું ન દેખાય.
પેાતાનુ જીવન કેમ ઘડવું તેને માટે શિખામણ-સલાડ છે. ઉતાવળ કરવા જેવું નથી. “આમ કરું, તેમ કરું, આવે! થાઉં, સાધુ ખની જાઉં.” ત્યાગ કયે મેહ જતે રહેતે નથી, માહ છેતરાતે નથી. સાંભળ્યુ તેવું ઝટ ઊતરી જતું નથી. એકદમ માહુ જતે રહેતા નથી, વિચારવું પડે.
જે થાય તે જોયે રાખવું છે, ખમી ખૂંદવું છે. ખમી ખૂદે તે સમાધિમરણ થાય. ખાધેલાંથી છુટાય છે; નવાં ખાંધવાં નથી. જે આવે તે સારા માટે.
મુમુક્ષુ—મહેરાટ તે પણ ?
પૂજ્યશ્રી—- હા, તે પણ.
મુમુક્ષુ - જ્ઞાનીમાં શ્રદ્ધા હાય, પ્રતીતિ હાય તેા તેમ રહેને? એ પ્રતીતિ જ્ઞાનીના સ્વરૂપની કે પુરુષપ્રતીતિ ?
પૂજ્યશ્રી—“ સત્પુરુષમાં જ પરમેશ્વરમુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધમ કહ્યો છે.” મારે જ્ઞાનીની આજ્ઞાએ વવુ છે. બીજી કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેાક્ષ ન મળે તા મારી પાસેથી લેજે.” તરવાને માટે તે જેને તરતાં આવડતુ હાય અને તારી શકે તેવાનું શરણુ જોઈ એ.
સત્પુરુષ મળે પણ તે પાતે માનતા હાય કે હું જાણું છું, સમજું છું. એમ માન-અહુ ભાવ આડાં આવે છે. તેથી શરણે જવા માટે પહેલી શરત કરી કે હું કંઈ જ જાણતા નથી એમ થવું જોઈએ. જ્ઞાની કહે તે સાચું.
૪૦
શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૨-૮-૪૯ શાસ્ત્રોમાં ધ્યાનના જુદા જુદા પ્રકાર ખતાવ્યા છે. તેમાં શસ્રઆનાય પ્રમાણે વન હાય, પરંતુ મુખ્ય ધ્યાન તે સત્પુરુષનાં વચનામાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધુ ધર્મધ્યાન જ છે. અમુક પ્રકારે અમુક આસનથી જ થાય તેા ઠીક એવું કંઈ નથી. કષાય ઉપરસંસારના બધા આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્યો કર્યાં કરે છે. હરતાંફરતાં એમાં મન રહે તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org