SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ૨૭૩ બેલે પણું ભૂલ સાલતી નથી. જ્ઞાની પુરુષનું એાળખાણ થયા પછી ભગવાનથી ભેદ ન રહે. રેજ બેલીએ છીએ: “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને શૈલેજ્યપ્રકાશક છે.” એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-ઇરાન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારેઘર સંભારવાનું છે. જ્ઞાની તે પેકિારી પોકારીને કહે છે, પણ એને બેસવું જોઈએ ને ? જ્ઞાનીનું કહેવું માને તે મેક્ષ થાય. છઠ્ઠી દષ્ટિમાં આવે છે કે “ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરેત; તેમ મૃતધર્મો રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” જ્ઞાન પાસેથી જે સાંભળેલું હોય તેમાં કેટલો બધો પ્રેમ આવો જોઈએ ! સ્મરણ કરવા યોગ્ય જ્ઞાનીના વચને તે ભૂલવા જેવાં ન હોય. એ ભૂલી ગયે તે બધું ભૂલી ગયો, એનો મનુષ્યત્વ નિષ્ફળ જાય. જ્ઞાની પુરુષનું કહેલું ગણે જ મારે કરવું છે, એ મુમુક્ષુ જીવને લક્ષ હોય છે. જેને મોક્ષે જવું હોય તેણે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભકિત સહુજ સ્વરૂપે કરવા ગ્ય છે. સહજ ત્યાગની ભાશાના થાય; ત્યાગ ન થઈ શકે તેના ઉપર વૈરાગ્ય રાખે; ક્રોધાદિ કષાયોને ઉપશમાવે એટલે કે થવા ન દે, શમાવે, અને ભકિતમાં તલ્લીન થાય એ ચારેય સહજ કરી સહજ સ્વભાવે કરી મૂકવા જેવાં છે, પ્રમાદને લઈને, શિથિલતાને લધે કરીશું, કરીશું એમ જીવ કરે છે. મિથ્યાત્વને સંગ અનાદિકાળથી છે, તેથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભકિત એ એકદમ ન ગમે. ગમે એમ થવું મુશ્કેલ છે. મારે એ કરવું જ છે એમ જ લક્ષ રહે છે કે કેમે કરી એ રાહેજ થઈ જાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે...જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા... અન્ય પદાર્થના સંગમાં જે અયાસ હતો. અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આતાપણું સમાઈ ગયું” (૫૧) “છૂટે દેહાધ્યાસ તો, નહીં કે તું કમ; નહીં ભોક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” દેડાયાસ હતું તે છૂટી ગયે, તેથી સમાયા. “મારું મારું' ભૂલથી કરે છે, પણ તારું કશું નથી. સમજીને સમાય તો સ્વાનુભવમાં રહે સમજીને શમાય તે પરિભ્રમણ ટળે. સુનમાં જીવને કઈ વિચાર આવતો નથી, ઊંઘે છે, લહેર કરે છે, દુઃખ ગમતું નથી. દુઃખનું કારણ સંસાર છે. તે શાથી ટળે એ વિચારવું. શાને લઈને હું સંસારમાં પરિભ્રમણ કરું છું ? એમ વિચાર કરે. કર્મથી પરિભ્રમણ થાય છે તે કર્મ શાથી બંધાય છે. તેને વિચાર કરે પિતાના ભાવ બગડે ત્યારે કર્મ બંધાય છે. રાગ-દ્વેષ થાય ત્યારે થાય ત્યારે કર્મ બંધાય છે. અત્યારે જીવ છે તે આગલા ભવમાં પણ હતું, અને હવે આગળ પણ રહેશે. જીવ મરે એવો પદાર્થ નથી. બો. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy