________________
સંગ્રહ ૫
૩૩૭ ૮૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૭, ૨૦૧૦ (બેધ, સાંજે સભામાં જા વાગે–પૂજ્યશ્રીને કાર્યોત્સર્ગમાં દેહોત્સર્ગ સાંજે પ વાગે).
સંવર થાય તે નિર્જરા થાય છે. શુદ્ધભાવથી નિર્જરા થાય છે. તપ તે જગતમાં ઘણા કરે છે, પણ સમ્યગ્દષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું તે સમ્યજ્ઞાન સહિત તપથી. નહીં તે ઈચ્છા થાય. સમ્યકત્વ સહિત તપ કરનારને સમભાવ હોય છે. આત્માને માટે તપ કરવું છે, એ ભાવ રહે જોઈએ. એવું સપુરુષના વેગ વગર થાય નહીં. માટે સત્પરુષના યુગની જરૂર છે.
જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org