________________
સંગ્રહ ૪
ય
એ પણ આત્માની કરુણા છે. સંસારથી છૂટવું એ પણ આત્માની દયા છે. તીક્ષણુતા જુઠુ ભાવે રે.” ગુણે! પ્રગટ કરવામાં તીક્ષ્ણતા રાખે, શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા સમ્યગ્દર્શનના ગુણા છે. તે પ્રગટ કરવામાં તીક્ષ્ણતા છે. બધાનું ( શમાદિ ચારેયનું) ફળ અનુકપા આવવું જોઈ એ. જેટલે ક્રોધ ઓછા કરે તેટલી આત્માની જ યા ખાયી કહેવાય. જેટલું માન આછું કરે, માયા આછી કરે, લાભ આછા કરે, સંસારથી ભય લાગે, શ્રદ્ધા થાય, મેાક્ષની રુચિ થાય એ બધાનું ફળ અનુકપા છે. ગાંધીજીને કૃપાળુદેવે કહેલું કે મને કોઈ ખરછી ભાલા મારે તે સહન કરું, પણ જગતને જે ગુરુએ લૂટી રહ્યા છે તે સહન થતું નથી.
એ બધામાં ઉદાસીનતા છે. પ્રેરણા કર્યાં વગર બધું થયા જ કરે છે. એમ આ ત્રિભંગીમાં કયાંય વિરેધ આવતા નથી. પછી શક્તિ-વ્યક્તિ, ત્રિભુવનપ્રભુતા-નિગ્રંથતા, ચેાગી—ભાગી, વક્તા-મૌની, અનુપયેગી–ઉપયેગી એમ બધા ઉપર ત્રિભંગી ઉતારતાં વિરાધ આવતા નથી. ભગવાનની આ ત્રિભંગી ચિત્તને ચમત્કાર આપે છે.
૧૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે। વદ ૧૧, ૨૦૦૮ જ્ઞાનીપુરુષ કહે છે કે જીવને આત્માનું ભાન નથી. આત્મા સિવાય બીજી બધી વસ્તુ ક્રમ બધાવનાર છે. ઉપચેગ જો મીનમાં રહ્યો તે કમ ધાય. જીવ ઉપાય કરે તે થાય. અંદરથી ગરજ જોઈ એ. કોઈ પણ વસ્તુ જ્ઞાની માને તે માનવી. જ્ઞાની કહે કે સંસાર દુઃખરૂપ છે અને એને સારા લાગે તે કેમ છૂટે? કોઈ સત્પુરુષને ચેગ થાય અને લાગે કે આ સારું છે, મારે એ જ કરવું છે એવું થાય, પછી પુરુષાર્થ કરે તા કામ થાય. પણ પાળેા મિથ્યા અભ્યાસમાં તણાઈ જાય તે ખસ, થઈ રહ્યું.
ઘણી વાર તપ કર્યાં, જપ કર્યાં, પણ વાસના અંદરથી ઘસાઈ નહીં. વાસના છે ત્યાં દુઃખ જ છે. પશુ દુઃખ એને લાગતું નથી. શરીર સારું ન હાય ત્યારે દુઃખ લાગે, પણ પાછું મટી જાય, તે બધું ભૂલી જાય. એને એ જીવ છે. ખીજા નિમિત્તે ખીન્ને થઈ જાય એ અંદરથી વાસના ટાળે તે સમ્યગ્દર્શન થાય. પછી દેવલેાકમાં જાય તે પણ વાસના ન જાગે. સમ્યગ્દષ્ટિ દેવા સુખમાં લીન થતા નથી. જીવને દુઃખ લાગતું નથી. કોઈ પુણ્યદયે આવા આશ્રમમાં આવવાનું બન્યુ તે પૈસા વગેરે ઝેર છે એમ લાગવુ જોઈ એ. ‘આત્મસિદ્ધિ’ મેાલતા હોઈએ અને કોઈ વાત કરતા હાય તા ત્યાં મન જાય છે. કયાં આત્મસિદ્ધિ અને ક્યાં લેકાની વાતા! હું શા માટે આશ્રમમાં આવ્યા છું ? એ ભૂલી જાય છે.
૧૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માસે વ૬ ૧૨, ૨૦૦૮ ગેાખીએ પછી વિચારીએ. કૃપાળુદેવે કરવાનું કહ્યું તે કરવું. છેકરવાદમાં ન જાય. પ્રસંગ આવે ત્યારે કસેાટી થાય. સેટીમાં નાપાસ થાય તે નાલાયક ગણાય. પશ્ચાત્તાપ કરીને પાછો વળે તા સુધરી જાય. વ્યસનમાં પડી ગયા તે પછી એને હાથ નથી. જીવને ટેવ પડી જાય છે અને પછી મનુષ્યભવ ખાઈ બેસે છે. મનુષ્યભવ મળ્યે, સત્પુરુષના રાગ મળ્યા તે નકામે ન જાય. પશ્ચાત્તાપ કરી, સૂરણા કરી જીવ સારો થઈ શકે છે; પણ એવા આધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org