________________
૪
ધામૃત
આછી કરવી હાય તેને દોડાદોડ કરવાની કંઈ જરૂર નથી. કૃપાળુદેવ જ્યારે દુકાનનું કામ કરી એકલા શાંત બેસતા ત્યારે લેાકા કહેતા કે નકામા બેઠા છે. સંચાનુ પેડુ વધારે જોશથી ચાલે ત્યારે ચાલતું નથી એમ દેખાય છે, તેમ આત્મામાં પુરુષા વિશેષ થતા હાય ત્યારે લેાકાને જડ જેવું દેખાય છે. આંખે મી'ચેલી દેખાય, સ્થિર બેઠા હાય તેથી બહારથી જોનારને કંઈ પુરુષાર્થ કરતા નથી એમ લાગે છે, નકામા બેઠા છે એમ લાગે છે. ૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૫, ૨૦૦૯
બૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ લામિયા છે.” (મે॰ પર) આટલાં વષ ભેગ ભાગળ્યા તે પણ તૃપ્તિ થઇ નહીં, આશાના ખાડા પુરાય એવા નથી. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે. જો બુદ્ધિમાંથી વિપર્યાસપણું મટી જાય તે બુદ્ધિ સીધી થાય. તેથી વૈરાગ્યઉપશમ થાય છે. આત્મા જ પરમાનદરૂપ છે, એવેા નિશ્ચય કરવા. તે જ પુરુષાર્થ છે. કમે શૂરા તે ધમે શૂરા.” લડવા બેઠા ત્યારે બધુ... છેડયું. સમ્યગ્દર્શન થયા પછી ધર્મીમાં શૂરવીર થવાય છે. વિભાવ છે તે સ્વભાવ નથી અને સ્વભાવ છે તે વિભાવ નથી. શુભ હાય તેય વિભાવ છે અને અશુભ હાય તેાય વિભાવ છે. અન્નેનુ કારણ એક જ છે. એક્કેથી મેાક્ષ નથી. પુણ્યથી ય મેક્ષ નથી. પુણ્યપાપ બેયની હાળી કરવાની છે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ સત્શાસ્ત્ર પ્રમાણે જેવું જીવન છે, તેની પાસે શાસ્ત્ર સમજે તેા સમજાય. પેાતાની ચેાગ્યતા વિના શાસ્ત્ર વાંચે તે સમજાય નહીં. યોગ્યતા આવવા વિવેકની જરૂર છે. એ વિવેક સદ્ગુરુથી આવે છે.
*
*
*
પુણ્યપાપ અને વિભાવ છે અને સ'સારનેા આશ્રય કરે છે એથી મેક્ષ થાય નહીં.
વીત્યા કાળ અનંત તે, ક શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષસ્વભાવ.’’
શુભાશુભ કર્મીમાં અન તકાળ ગયા, એને ઈંઢતાં મેાક્ષ થાય છે. પુણ્ય ઉપાદેય છે એમ જીવાને લાગે છે. ઉપાદેય તે મેક્ષ છે. આત્માથે તપ કરું છું એમ લક્ષ હાય ત્યાં આત્માનુ કારણુ થાય અને આત્મા ભૂલી જાય તે માનમાં તણાઈ જાય,
પ્રશ્ન—એટલું બધું તપ કરે છે તે દેહાધ્યાસ છૂટે ને ?
પૂજયશ્રી—એવું કશું જ નથી. દેહાધ્યાસ છેડવા માટે કરે તે દેહાધ્યાસ છૂટે. આ હુ ોડું છું તેના કરતા મને વિશેષ સુખ મળશે એમ જાણીને અજ્ઞાની તપ કરે છે. ઘણા સાધુએ થઈને સમાજની સેવા કરવા લાગી જાય છે. લેાકેાને સારું દેખાડવા કરે છે. જે કરવાનું છે તે પડથું રહે છે. સાધુ થયા રેંટલે બધુ થઈ ગયુ, એમ થઈ જાય છે. પરિણામ કેવાં વર્તે છે તે લક્ષ રાખવા. સૂક્ષ્મદ્રષ્ટિ રાખવી. મારી વૃત્તિ શુદ્ધમાં છે કે અશુદ્ધમાં? એના જીવને લક્ષ પણ આવતા નથી.
૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૯ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે મેાક્ષ થાય. જ્ઞાનીને ગમે નહીં તેવું ન મેલે, ન આચરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org