________________
'
આધામૃત
પુષ્પમાળામાં લખ્યું છે કે “જો તું સમજણેા ખાલક ડાય તે વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર.” (૨–૨૬). કૃપાળુદેવનાં વચનો વાંચવાથી ઘણા લાભ છે. અનુક્રમથી વાંચે તા વિશેષ લાભનું કારણ છે.
મુમુક્ષુ—જાત્રા કરવા જઈએ ત્યારે કેવા ભાવ થવા જોઈએ ?
પૂજ્યશ્રી—જાત્રા એટલે શુ ?
મુમુક્ષુ—જે જે સ્થાનોમાં મહાપુરુષા વિચર્યાં છે તે સ્થાનામાં જવું તે જાત્રા.
પૂજ્યશ્રી...જાત્રાને એ અથ પણ થાય છે અને જાત્રા એટલે જીવવુ પણ થાય છે. આપણું જીવન પવિત્ર કરવા માટે જવું છે. ખાહુબળજી ખાવું પીવુ બધું છેડીને કાઉસગ્ગમાં અડગપણે ઊભા રહ્યા હતા. દેહનું ભાન ભૂલી ગયા હતા. જીવને પેાતાના ભાવથી લાભ થાય છે. કૃપાળુદેવે લખ્યું છે, “ નિર ંતર સમાધિભાવમાં રહે. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો.” (૫૯) જેવા ભાવ હાય તેવુ ફળ મળે, જેવું ઇચ્છે તેવું મળે. સંસારની ઇચ્છા કરે તે સંસાર મળે, પરમાની ઇચ્છા કરે તે પરમાથ મળે. સાચા દેવ મળે તે બધી સામગ્રી મળી આવે. બધું આત્મા પાસે જ છે. મેહને લઈને જીવ કલ્પના કરે કે મેક્ષ કેવા હશે ? કેવલજ્ઞાન કેવુ હશે ? પોતાની પાસે જ મેક્ષ છે. “તું છે માક્ષસ્વરૂપ.” “સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવના માહ છે. '’ (૨૧૧) જીવના ઉપયોગ બહાર રહ્યો છે. બહારથી ઉપયેગ ઊઠે ત્યારે અંતર ઉપયેગ રહે, હું કાણુ છું ? કચાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરુ?” એવી વિચારણા જ્ઞાનીપુરુષના એપથી થાય છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભાક્તા છે, મેક્ષ છે, મેાક્ષના ઉપાય —— આ છ વસ્તુઓ સમકિતના પાયે છે, સમ્યગ્દર્શનની મુખ્ય નિવાસભૂત છે.
જાત્રાએ જવું છે તે આપણું જીવન સુધારવા માટે જવું છે.
-
[ અહીં સુધીને ખાધ યથાસ્મૃતિ લખાયેલ છે. હવેથી આગળના એધ કોઈક અપવાદ સિવાય તે સ્થળે જ સાંભળતાં સાંભળતાં લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org