________________
૧૬૦
આધામૃત
ન મળે એ દુ:ખ નથી. કુળ પ્રમાણે, દેખાદેખી, લેાભને અર્થે ધર્મક્રિયા કરે તે એ ધમ નથી. હું કેણુ છું? શા અર્થ કરું છું ? એમ ન થાય અને ભાવ પણ ન ક્રૂ તેા કંઈ નહી. કેાઈ રૂઢિ અર્થે પૂજા કરવા જાય, મન તા ખીજે ભટકતું હાય, તો તેણે પૂજા ન કરી કહેવાય. તપ આદિ કરવાનાં છે, તે પરિણામેાને સુધારવા માટે કરવાનાં છે. પૂજા પ્રભાવના કરવાનું કારણ પેાતાના ઉલ્લાસ પરિણામ થાય અને ખીજાના પણુ ઉલ્લાસિત પરિણામ થાય એ માટે કરવાનાં છે. શાસ્ત્રઅભ્યાસથી વિષયકષાય માં થાય છે. એ માટે વાંચવાનાં છે, પણ ખીજાને સંભળાવવા વાંચે, પાતે કઈ સમજે નહીં તે કામનું નથી.
૩૧ શ્રીમદ્ રા, આ. અગાસ, વૈશાખ સુદ ૬, ૨૦૦૮
[ “લયેાગવાસિષ્ઠ-સાર”ના વાચન પ્રસંગે]
જે જે શીખ્યા હાય તેના અભ્યાસ ન રાખે તેા જતુ રહે. અભ્યાસ ન કરે તેા નાશ પામે, આવડે નહીં. પણ જ્ઞાનકળા એવી છે કે આત્માનુ જ્ઞાન એક વાર પ્રગટયું તે વધ વધ કરે, એ જાય નહીં, એક વખત જ્ઞાન પ્રગટ થાય તા પછી વધતું જાય, કેવળજ્ઞાન સુધી લઈ જાય. ભણવાની કળાએ છે, તે બધી કળાઓ અભ્યાસ ન રાખે તે નાશ પામે છે.
ગળામાં કાઈ ઘરેણું પહેયુ હાય અને તે પાછળ ગયુ' હાય, ત્યારે એમ થાય કે ત્યાં ગયું ? પણ હાથ લાગે ત્યારે મળે છે. તેવી રીતે આત્મા પાસે છે, પણ ગુરુના વાકચથી ભ્રમ દૂર થાય છે ત્યારે આત્મા ભાસે છે. ધમ બહાર શેાધે છે, પણ આત્મામાં જ છે. ભ્રમ નાશ થતાં પ્રાપ્ત થાય છે. ગુરુવાકયથી આત્મા પ્રાપ્ત થાય છે, ખીજે પ્રકારે ન થાય માટે સદ્ગુરુને શરણે જવુ". સદ્ગુરુ વગર આત્મપ્રાપ્તિ થતી નથી. પેાતાના સ્વરૂપને ન જાણે તે મનુષ્ય સદ્ભાગ્યથી રહિત છે. પાંચ ઇન્દ્રિયાના વિષયામાં સુખ માને છે, પણ પાછળથી એનું પરિણામ આવે ત્યારે પશ્ચાત્તાપ કરે છે. પાંચ ઇન્દ્રિયાના વિષયેા ઝેર જેવા છે. પહેલાં સારા લાગે પણ પછી જન્મમરણ કરાવે છે. પેાતાના સ્વરૂપને ન જાણતાં વિષયામાં સુખ માને છે, પણ ફળ આવે ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે. વિષ ભળેલું અનાજ ખાવામાં મીઠું હોય પણ એનુ ફળ દુઃખ આવે છે, તેમ પાંચ ઇન્દ્રિયેાના વિષયાનુ પરિણામ દુઃખ આવે છે. પોતાના સ્વરૂપને નથી જાણતા તે દુર્ભાગ્યશાળી છે. શાસ્ત્ર કે ગુરુથી ભગવાન દેખાતા નથી, પણ પેાતાને પેાતાનું ભાન થાય ત્યારે દેખાય.
કૃપાળુદેવ પેાતાની દશા જણાવે છે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત.” એવી દશા વર્તે છે. બધી વૃત્તિઓ પ્રારબ્ધાનુસાર વર્તે છે. મન ભગવાનને આપી દીધું છે. “ મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩). “હું તે રાજસ્વામી વાંસે ઘેલી થઈ.” એમ તમે (એક ભાઈ સામું જોઈ ) જે ગાએ છે, એવી આત્માની લય કૃપાળુદેવને લાગી હતી. એ દશા આવ્યા વિના એને (એવી દશાને) સમજવી મુકેલ છે. મેક્ષની આકાંક્ષા હાય ત્યાંસુધી મેક્ષ ન મળે. આગળ જતાં એ ઇચ્છા પણ ત્યાગવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org