Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
',
જ
૮૪ :
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. તેઓ પણ કહે છે કે- પહેલી અવસ્થા છે બ્રહ્મચર્ય પાળવાની, બીજી અવસ્થામાં ન છૂટકે સંસાર માંડવાની, ત્રીજી અવસ્થામાં 3 સંસારથી નિવૃત્તિ લેવાની અને એથી અવસ્થામાં સંન્યાસી–ત્યાગી થવાની. તમારે જ સાધુ વેષમાં મરવું છે કે ગૃહસ્થવેષમાં મરવું છે? આ મનુષ્યજન્મ પામીને ગૃહસ્થના આ વેષમાં જ મરવું છે?
આ મનુષ્યજન્મ દુર્લભ કેમ છે? મોક્ષે અહીંથી જવાય અને મોક્ષે જવા ? સાધુ ધર્મ જોઈએ તે અહીં જ મળે, બીજે નહિ માટે. આ વાત હૈયામાં છે ? તે ૨. જ જણાવવા ભગવાન કહે છે કે-“ચાર પુરૂષાર્થમાં અર્થ-કામ નામના છે, અનર્થને છે ર કરનારા છે, દુર્ગતિમાં ભટકાવનાર છે. ઇચ્છવા જે એક મોક્ષ જ છે, કરવા જે એ એક સાધુ ધર્મ જ છે, તે પણ મોક્ષ માટે જ.” મોક્ષના હેતુ વિના ડાહ્યો આઠમી છે કે ધર્મ કરે જ નહિ. તમે શા માટે ધર્મ કરો છો ? ભગવાન પાસે જઈએ, ભગવાનનાં ત્રિ ૬. દશન-પૂજન કરીએ છીએ તે ભગવાન થવા માટે, સાધુ પાસે જઈએ, અને સાધુની છે જ સેવા-ભકિત કરીએ તે સાધુ થવા માટે અને જે કાંઈ ધર્મક્રિયા કરીએ તે ઊંચામાં છે જ ઊચો આત્મધર્મ પેદા કરવા માટે કરીએ છીએ-તમે તેમ બેલી શકો ખરા? તમે જ જ સંસારમાં છે, આજ સુધી સાધુ નથી થયા તે થવું ન હતું માટે કે શક્તિ ન ર હતી માટે?
પ્ર: થવું નથી માટે રહ્યા છીએ. છે ઉ૦ : શ્રાવક, સાધુ નથી થવું માટે સંસારમાં રહે નહિ. સંસ રમાં રહેવું છે જ પડે તે દુઃખથી રહે.
આર્યદેશમાં સંન્યાસનો પ્રેમી અનાચારી ન હોય, અનીતિ પર ન હોય. ૨ ધર્મમય જીવન જીવે. ઘર-બારાદિ છેડી પછી જ મરે પણ ઘરમાં મરે નહિ. આજે છે આ સ્થિતિ છે? બધા ભૂલી ગયા છે. ભગવાનની આ વાત યાત્ર રહેશે? ઘરમાં દુઃખથી જ જ રહો છે કે મઝાથી રહો છે? ધંધાદી મઝાથી કરે છે કે દુઃખથી કરો છો ? જરૂર જ દ છે માટે ધંધાદિ કરે છે કે ઢગલા ભેગા કરવા છે માટે કરે છે? વેપારામાં અનીતિ છે
મઝાથી કરે છે કે દુઃખથી કરો છો? અનીતિ ર્યા વિના જીવાય તેમ જ નથી? જ
નીતિથી પણ છવાય જ નહિ? જઠ ન બોલતા હોય, ચોરી ન કરતા હોય, ચોપડા છે આ બે ન રાખતા હોય તેવા કેટલા મળે ? તમારા જેવા બે ચેપડા રાખે ખરા?' મારા વિ દિ ચેપડામાં જે ન હોય તે ઘર કે પેઢીમાં હોય તે લઈ જાવ તેમ કહેનારા કેટલા જ મળે? બધા જ ચેર થઈ ગયા છે ?