Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બે વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ :
: ૮૩ છે તમને જે ૯મી મલી છે તેને તમે ધર્મમાં કેટલો ઉપયોગ કરે છે ? ધર્મથી મળેલ છે જ પૈસાને દમમાં ઉપયોગ કરવો તે તેને સાચો ઉપયોગ છે, તેનાથી જિક ભેગ ભેગવવા તે પાપ છે, સંગ્રહ કરવો તે મહાપાપ છે, ભંડારો ભરી છે
રાખવા તે મહાપાપ છે. તેનું દાન તે જ ઉત્તમ ધર્મ છે. તમને શું ગમે? દાન દેવું છે છે ગમે કે ધન મેળવવું ગમે? જેને માત્ર ધન જ ગમે તેનું નામ જૈન પણ નહિ અને ઇ જ આય પણ નહિ. તે આર્ય હોય તે ય અનાર્ય જેવો, જૈન હોય તે ય અજેન અને ૬ અનાર્ય જેવો.
ધન જ ગમવાથી શું થયું તે ખબર છે? એટલાં બધાં પાપ વધી ગયાં કે , છે જેનું વર્ણન ન થાય. દુનિયાનું સુખ ગમવાથી સદાચાર ગયો. મોટેભાગ સાતે વ્ય- છે આ સનથી પીડાય છે, પાંચે ય પ્રમાઢમાં મગ્ન છે. “મારું શું થશે? અને મરીને ક્યાં ? જ જઈશ?” તેની પણ ચિંતા નથી. તમને તેની ચિંતા છે.? મરવાનું છે. મરીને ક્યાં ? છે જવું છે તે નક્કી કર્યું છે? જેને મરવાનું છે તે શ્રધા હોય તે કેવી રીતે જીવે? છે પાપ કરતાં ગભરાય, ધર્મ કરતાં મઝા આવે. જે સમજ્યા પછી મઝેથી પાપ ન કરે, આ શક્તિ મુજબ ધર્મ કરે તે મરતી વખતે મથી મરે. તે જીવ મરવા પડે તોય જ ? મઝામાં હોય. તે તો બધાને કહે કે-“મને મરવાનું દુ:ખ નથી. જાણી જોઈને ખાટાં ૨ ઇ કામ ર્યા નથી. કઢાચ કર્યું હોય તે દુઃખથી કર્યું છે, પ્રેમથી નહિ, શકિત મુજબ છે કે સારાં કામ ર્યા છે, ધર્મ મઝાથી કર્યો છે માટે મારી દુર્ગતિ થવાની જ નથી. હું છે સદગતિમાં જવાનો છું. ત્યાં સુખ ભોગવવા નહિ પણ ધર્મની આરાધના ચાલુ રહે છ છે અને વહેલામાં વહેલો મેક્ષે જાઉં માટે.” આવો જવાબ આપોને?
ભગવાન જતાં જતાં રહી ગયા છે કે–આયદેશમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ ચાર પુરુષાર્થ છે. તેમાં અર્થ અને કામ બે નકામા પુરુષાર્થ છે, અનર્થ કરનારા
છે. ડાહ્યો અને સમજુ માણસ મઝેથી અર્થ-કામ કરે જ નહિ. એક મેક્ષ જ મેળવવા (૨ જેવો છે અને તેનું કારણ દસ પ્રકારના સાધુ ધર્મ છે. સાધુ ધર્મ પામ્યા વિના મોક્ષ છે ઇ મળે જ નહિ. ધર્મ કેમ કરવાનું છે? મોક્ષ મેળળવા માટે જ કરવાનો છે. ભગવાન જ જ પાસે જાવ છો તે ભગવાન થવા ને ? મારે ઝટ ભગવાન થાવું છે માટે મરી જાઉં રે છે પણ ભગવાનનાં દર્શન-પૂજન કર્યા વિના તે ન જ રહે. સાધુ પાસે જાઉં છું તે હું
સાધુ ધર્મ પામે છે એ માટે અને એ કારણે મારે સાધુ ધર્મ સારી રીતે આરાધવે છે જ છે, આવી ભાવના છે ખરી ?
જેટલાં આર્યન છે તેઓએ પણ ચાર આશ્રમ માન્યાં છે. બ્રહ્મચર્યાશ્રમ, જ