Page #1
--------------------------------------------------------------------------
________________
महोपाध्याय-यशोविजय विचित
अध्यात्ममतपरीक्षा
ઝર મામા મહિલા
P RARE Sawal
.or. ORIGN
aur allet sta
TRAAR ६२८
and
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રાય નમઃ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર સદ્દગુરુ નામ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય વિરચિત
સ્યોપજ્ઞ વૃત્તિયુત
અધ્યાત્મમત પરીક્ષા
(ગુર્જર ભાવાનુવાદ સહિત)
-: પ્રેરકન્યાયવિશારદ વર્ધમાનતપાનિધિ સ્યાદવાદસિદ્ધાંતપ્રરૂપક
પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
– પ્રકાશક :બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટ
વાલકેશ્વર, મુંબઈ-૬
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ
મૂલ્ય રૂા. ૮-૦૦
પૂન પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડ મહેંદી કૂવા, ચાર રસ્તા, નારાયણ નિવાસ, શાહપુર, અમદાવાદ.
સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈનસંઘને આધીન છે.
- પ્રાપ્તિસ્થાને :કે પ્રકાશક : છે. દિવ્યદર્શન કાર્યાલય
૩. દિવ્યદર્શન કાર્યાલય C/o ભરતકુમાર ચતુરદાસ
- C/o કુમારપાળ વિ. શાહ. કાળુશીની પિળ, કાળુપુર, અમદાવાદ-૧. ૬૮, ગુલાલવાડી, મુંબઈ-૪
જેઓશ્રી, કફ વર્ધમાન તપની ૧૦૮ એળીના સમારાધક છે.
જ્ઞાની અને ધ્યાની, વક્તા અને લેખક, તપસ્વી અને ત્યાગી એવા અનેક આચાય - ભગવંત-પંન્યાસપ્રવર યુક્ત સાર્ધ શતાધિક મુનિવરોના નેતા છે. જ દિવ્યદર્શન સાપ્તાહિક અને સંખ્યાબંધ ગ્રંથ દ્વારા પિતાના શાસ્ત્રાનુસારી મૌલિક - ચિંતનને લોકો સુધી પહોંચાડી લોકોને વિરાગ્યરસમાં ઝીલાવનારા છે તેમજ આ
ધ્યાન વગેરેને દૂર કરવાની ચાવીઓ દેખાડનારા છે. જ સ્યાદવાદ સિદ્ધાંતના નીડરસંરક્ષક છે.
જ્ઞાનાચારાદિ પાંચે ય આચારોના સ્વયં અપ્રમત્ત પાલક છે અને આશ્રિત પાસે
પાલન કરાવવામાં તત્પર છે. * તપ, ત્યાગ અને તિતિક્ષાની મૂત્તિ સમાન છે. તે આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજય
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણારવિ કોટિ કોટિ વાના, કે
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
કહ્યું છે કે “નવું દેરાસર બાંધવા કરતાંય જીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણે લાભ છે.” એમ, નવા ગ્રંથ રચવા કરતાં ય ક્યારેક જુના જીણું શીર્ણ પ્રાય થયેલા ગ્રન્થને પુનરુદ્ધાર કરવાને આનંદ વધુ હોય છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે રચેલ આ શ્રી અધ્યાત્મમત પરીક્ષા અન્ય પૂર્વે શ્રી દેવચંદ લાલભાઈ જન પુસ્તકેદાર ફંડ તરફથી વિક્રમ સંવત ૧૯૬૭માં પ્રતાકારે છપાય હતે. ગુજરાતી ભાવાનુવાદ સાથે આજે એને પુનર્મુદ્રિત કરતાં અમે અકથ્ય આનંદ અનુભવીએ છીએ.
આજે એક ફરિયાદ શ્રી સંઘમાં સામાન્ય બનતી જાય છે કે પરચૂરણ કે અલ્પ ઉપયોગી એવું સાહિત્ય પુષ્કળ છપાયા કરે છે અને પછી રખડયા પણ કરે છે. બીજી બાજુ મુમુક્ષુ જિજ્ઞાસુ અધ્યેતાવર્ગને પોતપોતાના અધિકાર મુજબ ભણવા યોગ્ય, અભ્યાસ કરવા યોગ્ય જે સાહિત્ય જેટલી સુલભતાથી મળવું જોઈએ તેટલી સુલભતાથી તે મળતું નથી. થે ઘણું મળે તે પણ અશુદ્ધ મુદ્રણાદિ કારણે અભ્યાસીને મુંઝવણ કરાવે એવું હાય. ઉપરાંત જ્યાં સદ્દગુરુને યોગ જ મળવાની શકયતા ન હોય તેવા સ્થળમાં રહેલા અભ્યાસીઓને જટિલ સંસ્કૃત ભાષા અને દુઃસહ ન્યાય શૈલીના કારણે પણ ઘણી મુંઝવણને અનુભવ થાય છે. વળી એવા ય કેટલાક ગ્રન્થ છે કે જેને અભ્યાસ કરાવી શકે એવા સદ્દગુરુએ પણ આંગળીના વેઢે ગણાય એટલા જૂજ છે.
આવી વિકટ પરિસ્થિતિમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજને આ અધ્યામમત પરીક્ષા' ગ્રન્થ સુંદર સંપાદન તથા ગુર્જર ભાવાનુવાદ સાથે અમારા શ્રી જ્ઞાન ખાતામાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે અમારી સંસ્થા માટે ઘણા ગૌરવની વાત છે.
આજે સંઘમાં સારા સારા વક્તાઓ, લેખકે, પ્રભાવકો, પ્રવચનકારે, વ્યાખ્યાતાઓ, તપસ્વીઓ, સંયમીઓ વગેરે તે અનેકાનેક છે અને એ માટે જૈનસંધ ઘણું ગૌરવ લઈ શકે તેમ છે. પણ જૈનશાસનની અત્યંત મહત્વની મૂડી સમાન ગણાતા દર્શનપ્રભાવક આકર ગ્રન્થોના વિશિષ્ટ કક્ષાના અભ્યાસીઓ, અધ્યાપકે, સંશોધકોની ભારે ખેટ વર્તાઈ રહી છે તે ઘણા ખેદની વાત છે. પરંતુ આનંદની વાત એ છે કે આજે પણ એવા મહત્તવના ઉચ્ચકોટિના ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન કરનારા થોડા ઘણા પણ મોજુદ છે જેના સુખદ પરિણામ રૂપે શ્રી સંઘને આવા ઉત્તમ કક્ષાના ગળે સરળ ભાવાનુવાદ વગેરે સહિત પ્રાપ્ત થઈ રહ્યા છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આવા ઉત્તમ ગ્રાના પ્રકાશનમાં પ્રેરણા કરનારા પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા આ ગ્રન્થનું સંપાદન–અનુવાદ આદિ કરનાર પૂ. મુનિશ્રી અભયશેખર વિ. મ. ને અમે ભાવભરી વન્દના કરીએ છીએ. તથા આ સાધન સંપાદનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર તમામ શુભેચ્છકે, રાજ્યનું સુંદર મુદ્રણ કરનાર પૂજા પ્રિન્ટસ એન્ડ ટ્રેડર્સના માલિક સંચાલક-
કઝીટ વગેરેને ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં આવા ઉત્તમ ગ્રન્થોના પ્રકાશનનો લાભ વારંવાર અમને મળતા રહે એ શુભેરછા.
શ્રી બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________
બાલ શેઠ શ્રી અમીચંદજી પનાલાલજી જન્મ તારીખ : ૧૭-૫-૧૮૫૦
સ્વર્ગવાસ : ૪-૩-૧૯૨૮
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિકમ્
આજના જમાનામાં દુનિયામાં નજર ફેલાવીએ તે એ જોવા મળે કે ચારે બાજુ ભૌતિકવાદ ફૂલ્યો ફાલે છે. બધે એની જ બોલબાલા છે. મોટે ભાગે બુદ્ધિજીવીઓએ પિતપોતાની બુદ્ધિને ભૌતિકવાદના વિકાસ અને સ્પર્ધામાં ઉતારી છે. શક્તિશાળીઓએ પિતાની શક્તિને એમાં જોડી છે. શ્રીમંતોએ પોતાની શ્રીમંતાઈ એમાં લગાવી છે. સત્તાધારીઓએ પોતાની સત્તા પણ એમાં જ વાપરી છે. અરે ! કેટલાકે તો જીવનમાં આધ્યાત્મિકતા ફેલાવી આપે એવી મળેલી જ્ઞાન સંપત્તિને પણ માત્ર ભૌતિકતામાં પિતાની પ્રગતિ થાય એ માટે જ વાપરી રહ્યા છે. આત્મા તે બિચારો ક્યાંય ભૂલાઈ ગયે છે. અને તેથી આત્મા અંગેની કઈ વાત લગભગ કેમાં થતી નથી, કે બુદ્ધિજીવીઓમાં પણ ચર્ચાતી નથી. કેકને કરવી હોય તે પણ ભૌતિકતામાં જ એટલા બધા વ્યગ્ર છે કે આત્માને તો વિચાર કરવાનો સમય નથી.
પણ એ જમાનો એવો નહોતો. એમાં ભૌતિકતાએ પિતાને પંજે આટલે બધે ફેલાવ્યો ન હતો. તેથી લોકોને આત્મ વિચારના પંથ તરફ જવાને અવકાશ હતો. ઘણુ બુદ્ધિશાળીઓએ સ્વબુદ્ધિને આત્માની વિચારણામાં જેડી સાર્થક કરી હતી. પોતાની બુદ્ધિમાં આત્મા, તેનું હિત, તેનું અહિત વગેરે જેવું બેસે, તેની બધા પરસ્પર ચર્ચા પણ કરતા હતા. આત્મા વગેરેની વાતો અને ચર્ચાઓથી છવાયેલા ભારતવર્ષમાં તે જમાનામાં બનારસીદાસ નામને એક માણસ થયો. જેણે દિગંબર મતને અનુસરનારો એ પિતાને અધ્યાત્મમત ચલાવ્યો. નામ પરથી સુંદર આ મત વાસ્તવમાં કેટલો અસુંદર છે તેની પૂજ્યઉપાધ્યાયજી મહારાજાએ આ સુંદર ગ્રંથમાં વિચારણા કરી છે.
સામે રહેલી ભીત ઈન્દ્રિયથી જોઈ શકાતી હોવાથી, એ વાત પણ સરળતાથી સમજી શકાય છે કે કોલસો ઘસવાથી એ મેલી થાય છે અને ચૂને ધાળવાથી એ ઉજળી થાય છે. પણ આત્મા તો પોતે જ અતીન્દ્રિય હોવાથી એ શેનાથી મલિન થાય છે? અને શેનાથી તે નિર્મળ થાય છે ? એ વાત સરળતાથી જાણી શકાતી નથી. એ આપણુ ગજા બહારની વાત રહે છે. માટે, એ જાણવા માટે શ્રેષ્ઠ આપ્તપુરુષ એવા તીર્થંકર પરમાત્માઓના વચનને સહારો લેવો પડે છે, પણ કાશ ! મહારાજા એવો મુત્સદ્દી છે કે પિતાને જડમૂળમાંથી ઉખેડી મૂકે એવા શ્રીજિનવચનોને પામી ગએલા ય કેટલાક જી પર પોતાની પકડ જમાવી લે છે અને પછી એવા જીવો પાસે એવી માન્યતા–પકડે ઊભી કરાવે છે કે જેથી એ જીવ જિનવચનોનો પણ પોતાના અભિનિવેશ મુજબ અર્થ કરે છે. તેથી મહારાજાને ઉખેડી નાખવા તે સમર્થ થતા નથી પણ
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉપરથી મહારાજાના હાથ વધુ મજબૂત બનાવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. ને આ બનારસીદાસ પણ એ જ જીવ લાગ્યો હોવાનું જણાય છે.
નિગ્રંથસાધુએ ગ્રન્થ (પરિગ્રહ)ને ત્યાગ કરવો જોઈએ.” ઈત્યાદિ જણાવનાર “ઠે જણ” ઈત્યાદિ વચન પરથી દિગમ્બરોએ એવો નિયમ બાંધ્યો કે સાધુએ વસ્ત્રપાત્ર વગેરે પણ રાખવા ન જોઈએ. દિગમ્બરનું કહેવું એમ છે કે જે વસ્ત્રાપાત્રાદિ રાખવામાં આવે છે, તે પણ ધન વગેરેની જેમ પરિગ્રહરૂપ હોઈ પાંચમાં પરિગ્રહવિરમણમહાવ્રતનો ભંગ થઈ જાય છે. વળી વસ્ત્ર પાત્રાદિની “કાપ કાઢવો” વગેરે રૂપ સારસંભાળ કરવામાં રાગદ્વેષ થાય છે. તેમજ વસ્ત્રપાત્રાદિના સંરક્ષણ માટે સંરક્ષણનુબંધી રૌદ્ર ધ્યાન પણ પ્રવર્તે છે. “ન ના વાંસ ન વળે વાંકૂત” એ ન્યાયે વસ્ત્રાદિધર્મોપકરણને જ સાધુએ રાખવા ન જોઈએ. જેથી પછી ઉપરોક્ત દોષ થવાને સંભવ પણ ન રહે.
આની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું કહેવું છે કે સંયમ સાધનામાં સહાયક વસ્ત્રાદિને રાખવા માત્રથી તે પરિગ્રહરૂપ બની જતા નથી, પણ એના પર મૂચ્છ થાય, એજ પરિગ્રહરૂપ બને છે. “મુછ પાણી ઘુત્તો”. “આ મારા સંયમપાલનમાં ઉપયોગી છે.” એવી બુદ્ધિથી જયણું પૂર્વક વસ્ત્રાદિની સારસંભાળ કરવામાં રાગાદિ થતા નથી કે સંરક્ષણનુબધી રૌદ્રધ્યાન પણ થતું નથી. બાકી વસ્ત્રાદિ રાખવામાં મૂછદિને સંભવ હેવા માત્રથી જે એ ત્યાજ્ય હોય તે તે દિક્ષા લેવા માત્રથી સાધુએ આહારને અને શરીરને પણ ત્યાગ કરી દેવો પડે. કેમકે આહાર અને શરીર પર તે વસ્ત્રાદિ કરતાં પણ વધુ મૂછ થવાનો સંભવ છે. મૂછને સંભવ હોવા છતાં સંયમે પકારી હાઈ આહાર-શરીરાદિનું ગ્રહણ-ધારણ જે માન્ય છે, તે વસ્ત્રાદિ પણ સંયમે પકારી હે ઈ તેનું ગ્રહણધારણ પણ શા માટે માન્ય ન બને? આ જ ચર્ચામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભેગા ભેગા આ વિષયની પણ છણાવટ કરી છે. (૧) સ્થવિરકતપશ્ચર્યા ઉત્સર્ગને સંલગ્ન જ છે. (૨) પ્રવૃત્તિ શ્રેષમૂલક પણ હોઈ શકે છે. (૩) દ્વેષ પ્રશસ્ત પણ હોઈ શકે છે. (૪) આવશ્યક ક્રિયાઓમાં શ્રેણિપ્રાપક ધ્યાન છે. (૫) શાસ્ત્રીય વિધાનનું લક્ષ્ય જયણા છે. (૬) બાહ્ય ક્રિયાપકને નુકશાન (૭) એકાન્ત સ્વભાવવાદી બૌદ્ધ વગેરેને મત (૮) ધન વગેરેની આપ લે શક્ય છે? વગેરે.
ધર્મોપકરણની વિચારણા બાદ આ ગ્રંથમાં બીજે મુખ્ય વિષય છે, દ્રવ્યલિંગની વંદનીયતાનો વિચાર, “પાસસ્થાદિનું દ્રવ્યલિંગ અવંદનીય છે.” એવી શાસ્ત્રોક્તિને પકડીને પ્રતિમાલપક કહે છે કે સાધુતાના ગુણથી હીન હોવાથી જે પાસત્યાદિનું દ્રવ્યલિંગ અવંદનીય છે તે પ્રતિમા પણ અવંદનીય છે, કેમકે તેમાં પણ ભગવાનના કેવલજ્ઞાનાદિ ગુણ નથી. તેમજ એ એવું પણ કહે છે કે વળી જે પાસસ્થાદિના દ્રવ્યલિંગમાં સાધુતાના ગુણેને આરોપ અશક્ય છે તે પ્રતિમામાં પણ ભગવાનના ગુણેને આરા૫ અશકય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
તેથી એ રીતે પણ પ્રતિમા વંન્દ્વનીય નથી, આવુ' કહેનાર પ્રતિમાલાપકને પૂજય ઉપાધ્યાયજી મહારાજે દ્રવ્યલિંગ અને પ્રતિમામાં રહેલા વૈષમ્યને સ્પષ્ટ કરી આપ્યુ છે, તે એની વિષમતાના મુખ્ય મુદ્દા આવા છે. દ્રવ્યલિ'ગીમાં માટા દોષ રહ્યા છે, પ્રતિમામાં દોષ નથી. દ્રવ્યલિ'ગ “આ ગુણવાન છે” એવી જાણકારી આપવા દ્વારા અધ્યાત્મશાધક છે. જ્યારે પ્રતિમા, શ્રી જિનેશ્વર મારા જેવા નિવિકારતા વગેરે ગુણેાવાળા હતા' એવુ' ગુણુસ્મરણુ કરાવવા દ્વારા અધ્યાત્મશેાધક છે. દ્રવ્યલિંગ આ માટા દોષયુક્ત છે' તેવા જ્ઞાનની હાજરીમાં આ લિગી, સાધુતાના ગુણાવાળા છે” એવું જ્ઞાન કરાવી શકતુ નથી, જ્યારે આ પ્રતિમા કેવલજ્ઞાનાદિ ગુણશૂન્ય છે’ એવા જ્ઞાનની હાજરીમાં પણ પ્રતિમા ભગવાનના તે તે ગુણેાનુ' સ્મરણ કરાવી શકે છે. દ્રવ્યલિંગીમાં આહા આરેાપ અશકય છે, પ્રતિમામાં તે સંભવિત છે. આમ પ્રતિમામાં દ્રવ્યલિંગ કરતા વિષમતા હૈાવાથી પ્રતિમા વંદનીય હાવામાં કે દ્રવ્યલિ'ગ અવંદનીય હાવામાં કાઇ અસ`ગતિ નથી. તેવા વિશિષ્ટ કારણાની હાજરીમાં પાસસ્થાદિને પણ વંદનાદિ કરવા એ આરાધના છે. ઇત્યાદિ વાતાનુ' આ અધિકારમાં સ્પષ્ટીકરણ કર્યું. છે.
આ પછીના ત્રીજા અધિકારમાં જ્ઞાન અને ચારિત્રના પ્રાધાન્યના વિચાર છે. એમાં ગ્રંથકાર ભગવ ંતની કલમે બન્નેને તુલ્યબળની સ્થાપવા સાથે નીચેના વિષયેાને સારી રીતે સ્પર્યા છે. (૧) તે બંનેમાં પ્રત્યેકમાં રહેલી દેશેાપકારિતા શું છે ? (૨) તુલ્યમળી જ્ઞાન કરતાં ચારિત્રમાં શી રીતે વિશેષતા છે ? (૩) નિશ્ચયના વિષય સવનયસ'મત વિષય હાવા છતાં નિશ્ચયનય નય' જ છે, પ્રમાણુ નહિ. (૪) દ્રવ્ય પણ આદરણીય છે. (૫) વિશિષ્ટ ક્રિયા અવશ્ય ફળપ્રદ છે. (૬) વ્યવહાર ક્રિયા શુભભાવ વર્ષીક છે. (૭) ક્રિયા ભાવથી ચિરતા નથી. (૮) ભાવ ક્રિયાનું ફળ આપી શકતા નથી વગેરે.
પૂજય ઉપાધ્યાયજીની તટસ્થ કલમે આ ગ્રંથમાં ચર્ચે'લા ચેાથા મુખ્ય વિષય છે, • કેવલી ભગવડતાને વલહાર હાય કે નહિ ? આધ્યાત્મિકાની અને દિગંબરાની માન્યતા એ છે કે કેવલીઆને તે હાય નહિ. એમાં તે તરફથી રજૂ થતા કારણેા આવા છે, (૧) ક્ષુધા છદ્મસ્થમાં રહેલ અઢાર દોષમાંના એક દોષ છે. (૨) ક્ષુધા જ્ઞાનને વિરાધી છે. (૩) બુભુક્ષા ઈચ્છારૂપ હાઈ કેવલીને અસ‘ભવિત છે. (૪) ક્ષાયિક સુખવાળા કેવળીને ક્ષુધાનું દુઃખ શી રીતે હાય ? (૫) કર્માંજન્ય સુખભેાગાદ્ઘિમાં પુનઃ કર્મ બધ થવાની આપત્તિ આવે. (૬) એ’દ્રિયક જહાવાનુ' સ ́ભવતું દુ:ખ કેવળીને ન હાય. (૭) જરગ્નપ્રાય ક ભૂખ વગેરે ન લગાડી શકે. (૮) અન`તવીય વાળા કેવલીને ખળહાનિને સંભવ ન હેાઈ કવલાહાર નિરર્થક છે. (૯) ભેાજન ક્રિયાથી પ્રમાદના સ‘ભવ છે. (૧૦) આહાર નિદ્રાદિજનકરૂપે દોષરૂપ છે. (૧૧) પરમૌદારિક શરીરને ટકાવવા કવલાહાર અનાવશ્યક છે. (૧૨) કવલાહારથી મતિજ્ઞાન થવાની આપત્તિ છે. (૧૩) રાગાત્પત્તિના
Page #11
--------------------------------------------------------------------------
________________
સંભવ રહે છે. (૧૪) મળોત્સર્ગાદિની જુગુપ્સનીય પ્રવૃત્તિ સંભવતી ન હાઈ કવલાહાર પણ ન હોય.ઈત્યાદિ..
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આગમ અને યુક્તિપુરસ્સર કવલાહારની સ્થાપના કરતાં જણાવ્યું છે કે (૧) સુધા-જરા વગેરે દોષરૂપ ન હોઈ અઢાર દોષમાં તેની ગણતરી થતી નથી. (૨) ક્ષુધા કેવળજ્ઞાનને પ્રતિપંથી નથી, ક્ષાયોપથમિક જ્ઞાનને પણ અમુક રીતે પ્રતિપથી છે. (૩) બુભક્ષા વિના ય ભૂખ સંભવે છે. (૪) વેદનીયેાદયજન્ય સુખ-દુઃખ હાજર હોઈ ભવસ્થ કેવળીને ક્ષાયિક સુખ હેતું નથી. ક્ષાચિકચારિત્ર ક્ષાયિક સુખરૂપ નથી. વળી મેહક્ષયજન્ય ક્ષાયિકસુખ માનવામાં વેદનીય કર્મ જેવી ચીજ જ ઊડી જાય (૫) કર્મજન્ય સુખ ભેગાદિ કરવામાં ન કર્મબંધ થાય જ એ એકાત નથી, નહિતર તો જિનનામકર્મનો ભોગ પણ અસંગત બની જાય (૬) દુખ એન્દ્રિયક જ હોય એવું નથી (૭) “અસુખદા” શબ્દમાં રહેલ નથી જણાતું અપદુઃખ કલાહાર પ્રયોજક છે. “ભૂખ ન લગાડવી એ જરદ્વસ્ત્ર પ્રાયત્વનું તાત્પર્ય નથી. (૮) અનંતવીય હોવા છતાં શારીરિક બળહાનિ સંભવિત છે. (૯) આહારથી પ્રમાદેત્તિને અનિયમ છે. (૧) આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા, નિદ્રાદિજનક હોઈ દોષરૂપ છે, આહાર માત્ર નહિ. (૧૧) પરમારિક શરીરને ધાતુશન્ય માનવામાં સંઘયણનામકર્મોદય અસંગત બની જાય. કવલાહાર ન હોય તો ૯ વષે કેવળી બનેલા મહાત્માને કોડપૂર્વ સુધી બાળશરીર જ હોવાથી બાળ ચેષ્ટાઓ કર્યા કરવાની આપત્તિ આવે. (૧૨) ઈન્દ્રિયરૂપ વ્યંજન આપૂરિત થતું ન હોવાથી મતિજ્ઞાન થવાની આપત્તિ નથી. (૧૩) હિતમિત આહાર કરવામાં રાગ અનાવશ્યક છે. (૧૪) કેવલીકૃત મળેત્સર્ગાદિ જુગુપ્સા જનક બનતા નથી. આ પ્રરૂપણમાં ગ્રન્થકારે ભેગી ભેગી નીચેની વિચારણાઓ પણ કરી છે. (૧) લક્ષણસંબંધ (૨) સુધાદિના કારણે (૩) સુખનું લક્ષણ (૪) દેવને કવલાહાર કેમ નહીં ? (૫) પૂર્વ આરબ્ધ કિયા ગુણસ્થાન પ્રાપ્તિને બાધક નથી ઈત્યાદિ.. - કવલાહારની સ્થાપનાની આ પ્રરૂપણામાં ગ્રંથકારે પૂર્વ પક્ષની નીચેની માન્યતાઓનું પણ નિરસન કર્યું છે. (૧) કેવલીની વિહારાદિ ક્રિયાઓ સ્વાભાવિક અને ક્ષાયિક હોય છે. (૨) કેવલીને ઈચ્છા ન હોઈ પ્રયત્ન પણ ન હોય (૩) વચનપ્રય નથી અશાતાની ઉદીરણ થાય ઈત્યાદિ... આ બધી માન્યતાઓના ખંડનમાં ગ્રંથકારે નીચેની બાબતનું પણ સચોટ નિરૂપણ કર્યું છે. (૧) ઈરછા વિના ય પ્રવૃત્તિ શક્ય છે. (૨) કેવલીકૃત શબ્દ પ્રયોગમાં અમૂઢલયવ એ નિયામક છે. (૩) અપ્રમત્તની ઉચિત પ્રવૃત્તિમાં ઈચ્છા નહિ, પણ સામાયિક હેતુ છે. (૪) કેવલીને પ્રમાદાભાવ હાઈ અશાતાની ઉદીરણા થતી નથી (૫) અપવર્તાનાની વિચારણા (૬) કાયવૂડની કલપના અને નિરાસ વગેરે.
આ ગ્રંથમાં ન્યાયવિશારદ ન્યાયાચાર્યની કલમનું સૌભાગ્ય પામેલો પાંચમે મુખ્ય વિષય છે “સિદ્ધ ભગવંતાને ચારિત્ર હોય કે નહિ,” તેની વિચારણા. “સિદ્ધ છે
Page #12
--------------------------------------------------------------------------
________________
ચરિત્તી જે અસ્તિી ” એવા આગમ વચનને મુખ્ય કરનાર સૈદ્ધાતિક મેક્ષ અવસ્થામાં ચારિત્રની હાજરીને માનતું નથી... જ્યારે સંપ્રદાયમાં જ થએલા કેટલાક આચાર્ય ભગવંતે સિદ્ધાવસ્થામાં ચારિત્રની હાજરી માને છે. આ બન્ને મતની લઘુહરિભદ્ર બિરૂદ ધારી ગ્રન્થકારે ન્યાયપૂર્ણરીતે વિસ્તારથી પ્રરૂપણ કરી છે. પહેલા સીદ્ધાતિંક ચારિત્રાભાવની સિદ્ધિ કરવા આપેલા હેતુઓને ઉપન્યાસ કરી એને શંકાકાર પાસે વિસ્તારથી જવાબ અપાવ્યો છે. એ પછી એ જવાબને પણ જવાબ આપીને સૈદ્ધાતિક મતનું સમર્થન ગ્રન્થકારે કર્યું છે. આટલું કર્યા પછી પણ, સંપ્રદાયાનુસારી આચાર્યોને મોક્ષમાં ચારિત્રની હાજરી માનવાને મત અત્યંત અવર્જનીય નથી એવું પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે, તેમજ પિતાને આ બાબતમાં કોઈ અભિનિવેશ નથી એવું જણાવીને તેઓશ્રીએ પિતાની પાપભીરુતા પ્રકટ કરી છે. આ અધિકારમાં પણ ગ્રંથકારશ્રીએ નીચેની બાબતો પર સુંદર પ્રકાશ ફેંકે છે. (૧) ચારિત્રમાં ઐહભવિકત્વાદિ કઈ રીતે? (૨) ચારિત્ર કિસ્વરૂપ છે ? (૩) ચારિત્રની પ્રતિજ્ઞા કિં સ્વરૂપ છે? (૪) જ્ઞાન દર્શન ચારિત્રને પરસ્પર અત્યંત ભેદ નથી (૫) ક્ષાયિક ચારિત્રાદિ લબ્ધિઓ કેવી છે? (૬) ગો ચારિત્રના પ્રતિપંથી છે ? (૭) અવિરતિ અચારિત્રથી પૃથગ છે. વગેરે......
અશરીરી જીવની મુક્તિ થાય નહિ એવા દિગંબરના અને આધ્યાત્મિકોના કદાગ્રહના કારણે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની તીણ શાસ્ત્રાનુસારી બુદ્ધિનો પરચો પામેલ છો મુખ્ય વિષય છે સ્ત્રીમુક્તિવાદ...દિગમ્બરો ધર્મોપકરણને પણ પરિગ્રહરૂપ માની ત્યાજ્ય માનતા હોવાથી અને સ્ત્રીઓને વસ્ત્રાદિને ત્યાગ કરે શક્ય ન હોવાથી, દિગંબરો એને ચારિત્ર માનતા નથી. અને તેથી એનો મોક્ષ પણ માનતા નથી. એમાં એ ભેગાં ભેગાં જ્ઞાનહીનત્વ, લબ્ધિહીનત્વ, ઋદ્ધિહીનવ, બળહીનત્વ, કામાતિરેક, મને વીર્યપ્રકર્ષાભાવ, સંઘયણભાવ વગેરે હેતુઓ આપે છે. આની સામે પૂ ઉપા. મ જણાવે છે કે ધર્મોપકરણ પરિગ્રહરૂપ બનતાં નથી એની પૂર્વે સિદ્ધિ થઈ ગઈ છે. માટે સવશ્રા સ્ત્રીઓને પણ ચાસ્ત્રિ અસંભવિત રહેતું નથી. વળી જ્ઞાનહીન વ વગેરે હેતુઓ તે ચારિત્રના અભાવને કે મેક્ષના અભાવને સિદ્ધ કરી શક્તા જ નથી. કેમકે જ્ઞાનહિન એવા પણ માલતુષાદિ મહાત્માઓ, શ્રીતીર્થંકરાદિની અપેક્ષાએ ઋદ્ધિહીન એવા પણ શ્રીગણધરભગવતે વગેરે જીવો ચારિત્રયુક્ત હતા તેમજ મુક્તિગામી બન્યા હતા. વળી કામાતિરેક, મને વીર્ય પ્રકર્ષાભાવ, સંઘયણભાવ વગેરે હેતુઓ તો અસિદ્ધ છે, કેમકે બધી સ્ત્રીઓમાં કાંઈ કામાતિરેક વગેરે હોતા નથી. તેમજ કામતિ કાદિ વિપરીત ભાવાનાથી દૂર કરી શકાય એવા પણ હોય છે કેજિત કર્તવ્યમાં શક્તિને રોપવવી નહિ એ જ ચારિત્રની પરિપૂર્ણતા છે, આવી પરિપૂર્ણતાવાળું ચારિત્ર સ્ત્રીઓને પણ
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦.
સંભવિત હોઈ મેક્ષ અસંભવિત નથી. આવી બધી ધારદાર દલીલથી સ્ત્રીઓમાં “મુક્તિની સિદ્ધિ કરીને પછી ગ્રન્થકારે અધ્યાત્મની પરમરહસ્યને જણાવ્યું છે. સંયમ“ગમાં અપ્રમત્તપણે પ્રવર્તતાં રહેવું એ જ પરમરહસ્યભૂત છે, એજ શ્રેષ્ઠ આજ્ઞા છે. છે આ અધિકારમાં પણ ગ્રન્થકારે નીચેના વિષયોનું સુંદર આલેખન કર્યું છે. (૧) અભવ્ય* વાદિશંકા (૨) યોગ માટે પહેલાં ભેગો ભેગવી લેવા એ અનાવશ્યક (૩) ભેગેચ્છાને 'વિચ્છેદ ભેગો ભોગવવાથી નથી થતું, પણ, “આ ભેગો ભવિષ્યમાં ભયંકર દુર આપનારા છે? આવા જ્ઞાનથી ભોગો પ્રત્યેના ઉત્પન્ન થયેલા છેષથી જ થાય છે. (૪) આરાધના કરવામાં વિલંબ કરવાની ઈચ્છાવાળાને ધર્માધિકાર નથી (૫) શક્તિની ઓછાશ વગેરેના રોદણું રોનારા અંતે પસ્તાય છે. (૬) અપ્રમત્તની પ્રાર્થના સફળ છે, - આળસુની નિષ્ફળ છે. (૭) મિચ્છામિ દુક્કડમનું રહસ્ય (૮) ગચ્છને છોડી એકાકી બનનારાને અનેક નુકસાન થાય છે.
છેવટે, ગ્રન્થકારે પોતાના દિલમાં રહેલી એક અગત્યની વાત જણાવી છે. તેઓશ્રી કહે છે કે “મન-વચન-કાયાની તેવી તેવી પ્રવૃત્તિ કરવી કે જેનાથી રાગદ્વેષ શીવ્ર વિલય પામતાં જાય. આવી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે.” ગ્રન્થની વિસ્તૃત અનુકમણિકા પર નજર નાખીએ તે પણ ખ્યાલ આવે છે કે ગ્રથકારે કેટકેટલા વિષય પર
આ ગ્રંથમાં પ્રકાશ પાથર્યો છે. . હવે મારા દિલની વાત, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાયશ્રી યશે" "વિજયજી મહારાજાના ન્યાયગર્ભિત, મહાર્થ મિતાક્ષરી વચનો કયાં ? અને મારે મંદ 3 ક્ષયોપશમ કયાં? તેઓશ્રીના વચનોને હું પરિપૂર્ણ ન્યાય આપી શકું એવું મારુ 'ગજું જ નથી. તેમ છતાં અનુગ્રહતત્પર પૂની કૃપાદ્રષ્ટિથી મારો જે કાંઈ થડે ઘણે ક્ષયે પશમ ખીલે છે તેને અનુસરીને મેં આ ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે એમાં 'ત્રુટિઓ રહી જવા પામી હોય, કથનનું હાઈ બરાબર સ્પષ્ટ થયું " ન હોય, ક્યાંક વિપરીત અર્થઘટન પણ થઈ ગયું હોય. કેટલાંક સ્થળો એવા પણ છે કે
મને યે પૂરેપૂરો સંતોષ થાય એવો નિશ્ચિત અર્થ પકડી શકાયો નથી. બે ત્રણ અર્થે . “ભાસતાં હોય. એમાંથી કો અર્થ સંપૂર્ણ રીતે બંધબેસત છે એનો નિર્ણય થઈ
શક્યો નથી. તેથી જે વધુ એગ્ય લાગે છે તે અર્થ રજૂ કર્યો છે. કેટલાક સ્થળે એવા " પણ છે કે લહિયા વગેરેની ભૂલના કારણે સુસંબદ્ધ–સુસંગત પાઠ કરતાં જુદા પ્રકારને - પાઠ મળે છે, એવા સ્થળોએ વધુ સુસંગત લાગે એ પાઠ કપીને ભાવાનુવાદ કર્યો
છે. શક્ય છે કે આવા સ્થળોએ પણ મારાથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના અભિ* પ્રાયોને અન્યાય થઈ ગયો હોય.. પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાને અસંમત હોય કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાના અભિપ્રાયથી વિરુદ્ધ હોય એવું આવું જે કઈ આ ભાવાનુ
Page #14
--------------------------------------------------------------------------
________________
વાદમાં મારાથી લખાયું હાય તે ખદલ હુ* મિચ્છામિ દુક્કડમ દઉં” છું. તેમજ સજનાને તેની શુદ્ધિ કરવા વિનમ્રભાવે વિન"તિ કરુ છું.
સુન્ન
મહાપુરુષાની પ્રેરણા અને કૃપા ખરેખર કેવુ... અજબ કામ કરતી હૈાય છે ! ન્યાય વિશારદ વધુ માનતપેાનિધિ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવ'ત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થનું અધ્યયન કરવાનું અને ભાવાનુવાદ લખવાનું સૂચન કર્યું. અધ્યયન કરવાનું કહ્યું ત્યાં સુધી તેા બધું ખરાખર હતું. પણ ભાવાનુવાદ લખવાનું કાર્ય મારી કલ્પનામાં ય જામે તેવુ' નહેતુ પૂર્વે કયારે ય કાઇ ગ્રન્થના ય ભાવાનુવાદ લખેલ નહિ, તેના મહાવા નહિ અને પૂજ્ય ઉપાધ્યાયજી. મહારાજાના આવા કઠિન ગ્રન્થના ભાવાનુવાદ કરવા તે મારી કલ્પનામાં ય શી રીતે એસે ? પણ પૂજયપાદ ગુરુદેવશ્રીનું સૂચન હતુ ને ! ન્યાય નિપુણમત્તિ પૂયપાદ જયસુદર વિ.મ.સા. પાસે પાઠ શરૂ થયેા. મેં લખવાનું શરૂ કર્યું......એક બે પાના લખ્યા. પણુ મારા લખાણથી મને જ સ`Ôાષ ન થયેા...જરાક નિરાશા ફરી વળી...મારુ કામ નહિ” એવુ' લાગ્યું. પણ પૂજયપાદ ગુરુદેવશ્રીએ પુનઃ હિંમત આપી...પ્રેરણા કરી અને અશક લાગતુ. એવુ... પણ કામ શકય બની ગયું. ખરેખર ! આ બધા પૂજ્યપાદ તારક ગુરુદેવશ્રીના જ અચિંત્ય પ્રભાવ છે.
આ પુસ્તકમાં શુદ્ધિપત્રક આપેલ છે. એમાં અતિઆવશ્યક શુદ્ધિપત્રક જે આપેલુ છે તેના તા ગ્રન્થ વાંચતાં પહેલાં જ ઉપયાગ કરી સુધારા કરી લેવા. દરેક વાચકને નમ્ર ભલામણ છે. શ્રી બાપુ અમીચંદ પનાલાલ જૈન ટેમ્પલ ટ્રસ્ટે જ્ઞાનખાતામાંથી આ પુસ્તક અ ંગેના સપૂર્ણ લાભ લઈ જ્ઞાન ઉપજના યાગ્ય સદ્વ્યય કર્યાં છે જે અનુ માઢનીય છે. તેમજ અન્ય ટ્રસ્ટને પણ જ્ઞાનખાતાના પ્રાચીન ગ્રન્થ પ્રકાશન આદિમાં સદુપયેાગ કરવાની પ્રેરણારૂપ છે.
ઋણસ્વીકાર
પરમપૂજ્ય પરમારાધ્યપાદ સિદ્ધાન્તમહાદધિ સુવિશુદ્ધભ્રહ્મચારી ક સાહિત્યનિષ્ણાત ૧. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અસીમ કૃપા આ ભાવાનુવાદ દરમ્યાન નિરતર વરસતી રહી છે.
પરમપૂજય પરમાપકારી વર્ધમાનતપેાનિધિ ન્યાયવિશારદ પ`ચાચારપ્રવિણ ભાવ. આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અમીષ્ટિ મારા સમગ્ર સંયમજીવનમાં વણાએલી છે. તેએ શ્રીમદ્દની પ્રેરણારૂપ બીજમાંથી ફળરૂપે પ્રાપ્ત થએલા આ ભાવાનુવાદને જોઈને મસ્તક વારવાર તેઓશ્રીના ચરણમાં ઝકી પડે છે.
પરમપૂજ્ય અધ્યાત્મયાણી, કમ સાહિત્યનિપુણમતિ, સરળહૃદયી, નૂતનક સાહિત્યના એ મુખ્યસુત્રધારામાંના એક સૂત્રધાર પન્યાસપ્રવર દાદાગુરૂદેવ શ્રીમદ્ ધર્મજિત્
Page #15
--------------------------------------------------------------------------
________________
વિજય ગણિવરશ્રીને ઉપકાર અપરંપાર છે. જેઓશ્રીએ પ્રવજ્યાના પુનિત પંથે પહેલ કરી તે તેઓશ્રીના પગલે પગલે કુટુંબમાંથી નીચે પ્રમાણે દીક્ષાઓ થઈ. તેઓશ્રીના સંસારપણે (૧) લઘુબંધુ (રીક્ષામાં શિષ્યરત્ન) પ૦૫ પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિ. ગણિવર (૨) માતુશ્રી સાધવીશ્રી મહાનંદાશ્રીજી મ૦, ૪ ભગિનીઓ (૩) સા. શ્રી નયાનંદાશ્રીજી (૨) સા. શ્રી જયાનંદાશ્રીજી (૫) સા. શ્રી કીર્તિસેનાશ્રીજી (૬) સા. શ્રી જયસેનાશ્રીજી, ભત્રીજી (સંસારીપણે મારી બેન) (૭) સા શ્રી નયરનાશ્રીજી, બે ભત્રીજા (૮) હું અને (૯) (સંસારીપણે મારાં લઘુબંધુ) મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજી. આમ તેઓશ્રીના પગલે પગલે કુટુંબમાંથી બીજા ૯ જણાની ક્રમશઃ દીક્ષાઓ થઈ. અને હવે તેમના સંસારીભાભી (મારા ઉપકારી માતૃશ્રી) શ્રીમતી સુશીલાબેન મેહનલાલ જરી પણ સંયમપંથે વિચરવા કટિબધ થયા છે.
બંધવિધાન મહાશાસ્ત્ર અન્તર્ગત મૂલપ્રકૃતિરસબંધ ગ્રન્થની લગભગ ૧૬૦૦૦ કલેક પ્રમાણ સંસ્કૃત વૃત્તિના આલેખક પ્રભુભક્તિરસિક ગુરુદેવ પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી જયશેખરવિજય ગણિવરના શુભ આશીર્વાદ ગ્રન્થની આદિથી અન્ત સુધી કાર્યાન્વિત ૨હ્યા છે.
આ બધા ઉપકારી ગુરુદેવ ઉપરાંત સિદ્ધાન્તદિવાકર, જ્ઞાનની જીવંત પરિણતિ સમાન ૫ પૂ આચાર્ય ભગવંત શ્રીમદવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની આ ભાવાનુવાદ અંગેની અને સંયમજીવન અંગેની પ્રેરણાઓ અને સૂચનાઓ અવિસ્મરણીય છે. ' પ. પૂ. સંયમૈકલક્ષી નિવૈકાશની પંન્યાસપ્રવેરશ્રી જગચ્ચન્દ્ર વિ. ગણિવરે તથા વિદ્વર્ય મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજીએ સાથે બેસીને સંપૂર્ણ ભાવાનુવાદનું અવલોકન કર્યું છે અને ઘણા કીમતી સુધારા-વધારા સૂચવ્યા છે જે પુનઃ પુનઃ સ્મર્તવ્ય છે.
તકસમ્રાટ ત્યાગી મહાત્મા પ૦પૂ. જયસુંદરવિજય મહારાજે આ આખા ગ્રન્થનું અધ્યયન કરાવીને તે ઉપકાર કર્યો જ છે, પણ તે પછી પણ સંપૂર્ણ ભાવાનુવાદનું સંશોધન કરીને સોનામાં સુગંધ ભેળવી છે.
- ૫૦પૂ. શ્રુતભક્ત શ્રી પાસેનવિજય મહારાજે મુદ્રણ અંગે અનેક ઉપયોગી સૂચન આપ્યા છે તે, તેમજ આ ભાવાનુવાદના આલેખન વખતે તમામ સહવતી સાધુભગવતે અને વિદ્યાથી મુનિરાજ શ્રી કુલબોધિ વિજયજીએ ઘણી અનુકૂળતા કરી આપી છે તે ચિરસ્મરણીય છે. . પ્રાન્ત, આ ભાવાનુવાદ-ગ્રન્થસંપાદન વગેરે કરવામાં જે પુણ્ય પાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્ય ધર્મમાં રત બની અધ્યાત્મભાવને ઉત્તરોત્તર વિકસાવી અક્ષયઅનંત સુખના સ્વામી બને એ જ શુભેચ્છા......
મુનિ અભયશેખરવિજય
Page #16
--------------------------------------------------------------------------
________________
[[ગ્રન્થકારની જીવનગરિમા] ઉત્તર ગુજરાતમાં પાટણની નજીક કનડુ નામનું ગામ છે. ચોમાસાની ઋતુ છે. એકદિવસ મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. એક ઘરમાં એક નાનકડો તેજસ્વી છોકરો પોતાની માને ભક્તિપૂર્વક કહી રહ્યો છે-“મા! ભજનવેળા થઈ જવા છતાં તું આજે ખાતી કેમ નથી ?” “ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના ભોજન ન કરવાનો બેટા ! મારે નિયમ છે. દરરોજ ગુરુદેવના મુખે તે સાંભળીને પછી જ હું ભોજન કરું છું. આજે મુશળધાર વરસાદને કારણે ઉપાશ્રયે જઈ શકાયું નથી. ભક્તામરનું શ્રવણ થયું નથી. તે ભજન શી રીતે થાય?” સ્નેહપૂર્ણ વચનોથી માતાએ દિલની વાત કહી. આ વાતને સેકેલો પાપડ ભાંગવા જેવી સરળ માનતાં દીકરાએ માને આશ્ચર્ય પમાડતાં કહ્યું કે એહતું ખાતી નથી એમાં આવું સાદું કારણ છે ! ભક્તામર સ્તોત્ર તો હું તને સંભળાવી દઉં!” “પણ બેટા! તે ક્યાં ગોખ્યું છે ?? માએ જાણે કે દિલની મૂંઝવણ સ્પષ્ટ કરી. ‘પણ મા ! હું દરરોજ તારી સાથે ભક્તામર સાંભળવા આવું છું ને! મને યાદ રહી ગયું છે એટલું કહીને દીકરાએ પોતાની મીઠી-મધુરવાણીમાં શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક આખું ભક્તામર સ્તોત્ર સંભળાવીને માને આશ્ચર્યના અફાટ સમુદ્રમાં ગરકાવ કરી દીધી. આવી તીવ્ર બુદ્ધિપ્રતિભા અને ધારણશક્તિના સ્વામી તે તેજસ્વી બાળકનું નામ હતું જશવંતકુમાર, નારાયણ નામના જૈન વણિક શ્રેષ્ઠીની સૌભાગ્યદેવી નામની ધર્મપત્નીની કુક્ષિને અજવાળનાર આ રત્નના લઘુસહોદરનું નામ હતું પાસિંહ,
[જશવંતમાંથી યશોવિજય] કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પરમહંત કુમારપાળરાજા પાસે કરાવેલા અમારી પ્રવર્તનની ઝાંખી કરાવે એવી, મેગલ સમ્રાટુ અકબરબાદશાહ પાસે અહિંસાનો પ્રસાર કરાવનાર જગદગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા શ્રીનવિજયજી મહારાજ આદિમુનિઓએ વિ.સ. ૧૬૮૭નું ચોમાસું કુણઘેર કર્યું. એ પછી કડું ગામમાં પધારી થડે કાલ સ્થિરતા કરી. મહારાજ સાહેબના નિકટના પરિચયમાં આવવાથી, જશવંતકુમારના અંતરમાં પડેલા જ્ઞાન-દર્શન-ચારિત્રના સંસ્કારો જાગ્રત થઈ ગયા. દીક્ષા લેવાની ભાવના થઈ. શ્રીનવિજયજી મ. સાહેબે પણ બાળકની તેજસ્વિતા અને સંસ્કારિતા જોઈ હોવાથી તેના માતા-પિતાને કહ્યું કે “આ બાળક દીક્ષા લેશે તો જનશાસનના ગગનાંગણમાં સૂર્યની પેઠે ઝળહળી ઊઠશે. લાખે ભવ્યાત્માઓ પર અજોડ ઉપકાર કરનારો બનશે.” બનેએ સહર્ષ અનુમતિ આપી જોરદાર શાસનપ્રભાવના થાય એ હેતુથી દીક્ષા પાટણ નકકી થઈ. સ્નેહાળભાઈને પ્રભુના માર્ગે જતે જાણી પસિંહને પણ દીક્ષાની ભાવના થઈ. એને પણ સહર્ષ સંમતિ મળી. ધન્ય માતા-પિતા! વિ સં. ૧૬૮૮માં મહેસવપૂર્વક બને ભાઈઓ અનુક્રમે યશવિજય અને પદ્યવિજયના નામે શ્રીનયવિજય મ. સા. ના શિષ્ય બન્યા.
Page #17
--------------------------------------------------------------------------
________________
[વિકાસના પંથે. બન્ને જણા ગુરુસેવા, જ્ઞાનાભ્યાસ અને સંયમની સાધનામાં મસ્ત બની ગયા. યશોવિજયજીનું જ્ઞાન દિન દગુણ રાત ચૌગુણા” એ ન્યાયે વધવા માંડયું. વિ સં. ૧૬૯માં અમદાવાદ પધાર્યા, જાહેરમાં જનતાને અપૂર્વ સ્મૃતિ પ્રતિભા પરિચય આપતા અવધાનના પ્રયોગો કરી બતાવ્યા. આવી તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેષ્ઠી અગ્રણી ધનજી સુરા પ્રભાવિત થયા. શ્રી નયવિજયજી પાસે આવીને વિનંતિ કરી કે “ગુરુદેવ! યશોવિજયજી સુગ્ય પાત્ર છે, બુદ્ધિશાળી છે અને ગુણવાન છે. એમને કાશી મોકલી દર્શન વગેરેને અભ્યાસ કરાવે. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા ની ઝાંખી કરાવશે. કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવાને જે ખર્ચ થાય તેને મને લાભ આપો. મારી સંપત્તિનો સદુપયોગ થશે.” અને એક દિવસ કાશીમાં ષડ્રદર્શનના પ્રકાંડ વેત્તા ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ થયું. છએ દર્શનના તલસ્પર્શી જ્ઞાન સાથે સ્યાદ્વાદશૈલીથી તે બધાનું બારીક નિરીક્ષણ પણ ચાલું હતું. તત્વચિન્તામણિ જેવા ન્યાયના મૂર્ધન્યગ્રન્થનું અવગાહન એક બાજુ કર્યું તે બીજી બાજુ જટિલતપરંપરાઓથી ભરેલા બૌદ્ધગ્રન્થને પણ મગજમાં સ્થિર કરી દીધા. સાંખ્ય-ગ-મીમાંસા-વેદાંત વગેરે કેઈ દર્શન ગ્રન્થને અણસ્પર્ચો ન રાખ્યો.
શ્રી વિનયવિજયજી મ. સા. સાથે ભાગીદારીમાં તેઓશ્રીએ એક રાત્રીમાં ન્યાયદર્શનને ૧૨૦૦ શ્લોક પ્રમાણ મૂર્ધન્યગ્રન્થ કંઠસ્થ કરી દીધું હતું એવી લોકોક્તિ છે. -
[બિરૂદેની હારમાળા] - વાદ-વિવાદના એ જમાનામાં એક વિદ્વાન સંન્યાસીએ કાશી આવીને વિદ્વાનોને વાદ કરવાને પડકાર ફેંકો. જ્યારે કેઈ જૈનેતર પંડિત તૈયાર ન થયો ત્યારે શ્રી યશો. વિજયજીએ તે સંન્યાસીને હરાવ્યો. સ્યાદવાદનો વિજયધ્વજ લહેરાયો. વિદ્વાનની સભા ચકિત થઈ ગઈ. બધા વિદ્વાનોએ અને લોકોએ ભેગા થઈને “ન્યાયવિશારદ' બિરુદ આપ્યું. એ પછી તેઓશ્રીને “ન્યાયાચાર્યનું બિરુદ પણ મળ્યું હતું. કાશીમાં વિદ્યાભ્યાસ દરમ્યાન તેઓશ્રી ગંગાના કિનારે “શું” કારના જાપથી સરસ્વતી દેવીની સાધના કરી સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરી હતી. કાશીમાં ત્રણ વર્ષ વીતાવ્યા પછી આગ્રામાં આવીને એક વિદ્વાન પંડિત પાસે વિવિધ શાસ્ત્રો અને દર્શનને સંગીન અભ્યાસ કર્યો. એ પછી ત્યાંથી અનેક સ્થળે વાદોમાં વિજય મેળવતા મેળવતા તેઓ અમદાવાદ પધાર્યા. ન્યાયવિશારદની પદવીની પ્રાપ્તિના કારણે અને અનેક વાદવિજયના કારણે તેઓશ્રીની પધરામણી કરતાં પણ ઘણું જ વહેલી તેઓશ્રીની યશગાથા તે અમદાવાદ આવી જ ગઈ હતી. દર્શન-વંદનસત્સંગ-શ્રવણ આદિ કરવા માટે બધા જ આતુર હતા. બધાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો. નાગોરી ધર્મશાળામાં તેઓશ્રીની પધરામણી થઈ. ગુજરાતના સુબા મહાબતખાને પણ પ્રશંસા સાંભળી હતી. તેમના નિમંત્રણથી શ્રીયશોવિજયજીએ ૧૮ વાર અદભૂત અવધાને કરી દેખાડયાં. સૂબે ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બન્યો. જૈનશાસનને જય જયકાર થયો.
Page #18
--------------------------------------------------------------------------
________________
અનેક વર્ષોથી કૃતસાગરમાં મારેલી ડૂબકીના પ્રભાવે અને શાસ્ત્રોના કરેલા પરિ. શીલનના પ્રભાવે તેઓશ્રીની કલમ વણથંભી આગેકૂચ કરતી રહી. એક પછી એક ઉત્તમ, ઉત્તમતર ગ્રંથની રચના થવા માંડી...કર્મસાહિત્ય કે સિદ્ધાન્તઝ, ન્યાય કે કાવ્યગ્રન્થ, અધ્યાત્મ કે યોગગ્રન્થ દરેક પર તેઓશ્રીએ પ્રકાશ પાથરવા માંડ...નવા ગ્રન્થ રચ્યા તે જૂના ગ્રન્થ પર વિવરણે પણ કર્યા...માત્ર તામ્બર માન્યતાના જનમ્ર પર જ તેઓશ્રીએ કલમ ચલાવી છે એવું નથી, દિગંબરેનાવૈદિકેના વગેરે ગ્રન્થ પર પણ વિવરણો લખ્યા છે. આ તેઓશ્રીના ઉદાર અને સારગ્રાહી વ્યક્તિત્વને સૂચવે છે. વળી તેઓશ્રીએ માત્ર વિદ્વજનોને નજરમાં રાખીને સંસ્કૃતપ્રાકૃતમાં જ રચના કરી છે એવું નથી, પણ આમજનતા પર પણ ઉપકાર થાય એ દષ્ટિથી સ્તવન-સઝાય-રાસ-ટબા વગેરેની રચના કરીને ગૂર્જર સાહિત્યને પણ નેધપાત્ર રીતે વિકસિત કર્યું છે. તેઓશ્રીએ ખંડન પણ કર્યું છે, તે અવસરે સમન્વય પણ કર્યો છે...કુમતનું યુક્તિયુક્ત ખંડન કરવાના કારણે તેઓશ્રીના ઘણું દુશ્મને પણ ઊભા થયા હતા. તો પણ નિઃસ્પૃહ અને નીડર બનીને તેઓશ્રીએ ખોટી વાતનો પ્રતિકાર કર્યો છે, સાચી વાતને પ્રકાશિત કરી છે. અને આ રીતે ભવ્ય જીવો પર અચિન્ય ઉપકાર કર્યો છે. તેઓશ્રીની આવી બહુમુખી પ્રતિભાએ તેઓશ્રીને લઘુહરિભદ્ર કૂર્ચાલસરસ્વતી વગેરે બિરુદથી નવાજ્યા હતા.
શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી તે વખતના તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય દેવસૂરિજી મહારાજે શ્રી યશોવિજય મ. સા.ને ઉપાધ્યાય પદે સ્થાપિત કરવાની અનુજ્ઞા આપી. શ્રી યશોવિજયજીએ પણ જ્ઞાન-ધ્યાનની સાથે વિશસ્થાનક તપની આરાધના કરી. વિ. સં. ૧૭૧૮ માં ઉપાધ્યાય પદથી અલંકૃત બન્યા. આચાર્ય પદને તેઓશ્રીએ સ્વયં ઈન્કાર કર્યો હતે એવો પ્રઘોષ છે.
- જ્ઞાનઘન એવા પૂજ્ય ઉપાધ્યાયજીને જ્યારે મહાયોગી આનંદઘનમહારાજને ભેટ થયો ત્યારે બે મહાપુરુષનું મિલન કેવું સુભગ હોય છે એનું દુનિયાને દર્શન થયું હતું. પૂજ્ય ઉપાધ્યાયજીએ અગાધ જ્ઞાન સાગરનું મંથન કરીને મેળવેલા ગુણાનુરાગરૂપી અમૃતનો રસાસ્વાદ તો તેઓ શ્રીમદે “આનંદઘન અષ્ટપદીની જે રચના કરી છે તેમાંથી હેજે દેખાઈ આવે છે. અગાધજ્ઞાન સાગરના અને અપૂર્વ તર્કશકિતના માલિક હેવા છતાં તેઓશ્રી કેટલાં ભવભીરુ અને પાપભીરુ હતાં. તેમજ તેઓશ્રી શાસ્ત્રોને કેટલાં વફાદાર હતાં તે, તેઓશ્રી ગ્રંથમાં “વિ યુ ચત્ર વઢવામ” “મણું નામનિવે.” “ચિત્ર તુ વકતા પુત્ર પ્રમાણમ્' ઇત્યાદિ જે ઉલલેખ મળે છે તેના પરથી સુજ્ઞજનોને હેજે સમજાય છે. - વડેદરાની નજીક ઉભેઈ (દર્ભાવતી) નગરીમાં તેઓ શ્રીમદ વિ. સં. ૧૭૪૩ નું ચાતુર્માસ કર્યું. અને ત્યાં જ અનશન કરીને પંડિતમરણ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓશ્રીનું સમાધિમંદિર સ્પર્શન કરવા આવતા ભવ્યાત્માઓને જૈનશાસ્ત્રોના પવિત્ર ગિામને સુણાવી રહ્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થકારકૃત ગ્રન્થસન્દર્ભ સ્વપજ્ઞ વૃત્તિયુક્ત ઉપલબ્ધ ગ્રન્થ
(૧) અધ્યાત્મમત પરીક્ષા (૨) આધ્યાત્મિકતપરીક્ષા (૩) આરાધક વિરાકચતુર્ભાગી (૪) ઉપદેશરહસ્ય (૫) એદ્રસ્તુતિચતુર્વિશતિકા (૬) કૂપછાતવિશદીકરણ (૭) ગુરુ તત્ત્વવિનિશ્ચય (૮) જ્ઞાનાર્ણવ (૯) દ્વાચિંશદ્વાચિંશિકા (૧૦) ધર્મ પરીક્ષા (૧૧) નયાપદેશ (૧૨) મહાવીરસ્તવ (૧૩) પ્રતિમાશતક (૧૪) ભાષારહસ્ય (૧૫) સામાચારી પ્રકરણ અન્યકકગ્રન્થની ઉપલબ્ધ ટીકાઓ
(૧) ઉત્પાદાદિ સિદ્ધિ (૨) કમ્મપયડી બૃહતુટીકા (૩) કમ્મપયડી લઘુટીકા (૪) તત્વાર્થસૂત્ર (પ્રથમ અધ્યાય) (૫) ગવિ શિકા ટીકા (૬) સ્તવપરિઝા અવસૂરિ (૭) સ્યાદ્દવાદરહસ્ય લઘુ-મધ્યમ-બૃહદવૃત્તિ (૮) સ્યાદવાદ કપલતા (૯) ડિશકટીકા (૧૦) અષ્ટસહસ્ત્રીટીકા (૧૧) પાતંજલ યોગસૂત્ર ટીકા (૧૨) કાવ્યપ્રકાશટીકા (૧૩) ન્યાયસિદ્ધાન્તમંજરી વગેરે. સ્વતંત્ર ઉપલબ્ધ અન્ય રચનાઓ
(૧) અધ્યાત્મસાર (૨) અધ્યાત્મપનિષદ (૩) અનેકાન્ત વ્યવસ્થા (૪) અસ્પૃશદગતિવાદ (૫) આત્મખ્યાતિ (૬) આર્ષભયચરિત્ર (૭) જનતકભાષા (૮) જ્ઞાનબિન્દુ (૯) જ્ઞાનસાર (૧૦) તિડન્વયોક્તિ (૧૧) દેવધર્મ પરીક્ષા (૧૨) સપ્તભંગીનયપ્રદીપ (૧૩) નયરહસ્ય (૧૪) ન્યાયાલક (૧૫) નિશાભુક્તિપ્રકરણ (૧૬) પરમતિઃ પંચવિંશિકા (૧૭) વરમાત્મપંચવિંશિકા (૧૮) પ્રતિમા સ્થાપનન્યાય (૧૯) પ્રમેયમાલા (૨૦) માર્ગ પરિશુદ્ધિ (૨) યતિદિનચર્યા (૨૨) યતિલક્ષણ સમુચ્ચય (૨૩) વાદમાલા-૧ (૨૪) વાદમાલા-૨ (૨૫) વાદમાલા-૩ (૨૬) વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૭) વિષયતાવાદ (૨૮) સિદ્ધસહસ્રનામકેશ (૨૯) સ્યાદ્વાદરહસ્ય પત્ર (૩૦) સ્તોત્રાવલી. અનુપલબ્ધ સંકેત પ્રાપ્ત અન્યગ્રન્થો
(૧) અધ્યામબિન્દુ (૨) અધ્યાત્મોપદેશ (૩) અનેકાન્તવાદપ્રવેશ (૪) અલંકારચૂડામણિટીકા (૫) આલેકહેતાવાદ (૬) છંદચૂડામટિીકા (૭) જ્ઞાનસાર અવચૂર્ણિ (૮) તત્ત્વાલક વિવરણ (૯) ત્રિસૂરયાલક (૧૦) વ્યાક (૧૧) ન્યાયવાદાઈ (૧૨) પ્રમારહસ્ય (૧૩) મંગલવાદ (૧૪) વાદ રહસ્ય (૧૫) વાદાર્ણવ (૧૬) વિવિવાદ (૧૭) વેદાન્ત નિર્ણય (૧૮) વેદાન્તવિવેકસર્વસ્વ (૧૯) શડપ્રકરણ (૨૦) શ્રીપૂજ્યલેખ (૨૧) સિદ્ધાન્તત પરિષ્કાર,
આ ઉપરાંત શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ અનેક લોકભાગ્ય સ્તવન, સજઝાય, રાસ, પૂજા, ટબા વગેરેની રચના કરી છે જેને માટે ભાગ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ-૧ માં તથા ભાગ-૨ માં દ્રવ્યગુણ પર્યાયને રાસ પ્રસિદ્ધ થઈ ગયા છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
ધર્માંપકરણવિચાર યલિ ગવન્ધત્વવિચાર જ્ઞાનચારિત્રપ્રાધાન્યવિચાર
કેવલિભક્તિવિચાર તદન્તગ તતપ્રવૃત્તિવિચાર દૈવલિભુક્તિવિચાર
(ચાલુ)
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
અનુક્રમણિકા
૧૬૮
૨૦૯
૨૬૦
370
દિગંબરની ઉત્સગ —અપવાદ અંગે શંકા ૧૪૮ વાયિક—કાયિકધ્યાન ઉપર આક્ષેપ-સમાધાન થૈ' ધાતુન અનેકા તાનુ` સમ ન કેવલીને કાયનિરોધરૂપ ધ્યાન માનવુ" આવશ્યક કેવલીને સતત ધ્યાનની આપત્તિના પ્રત્યુત્તર સ્વભાવમાં અવસ્થાન એ ધ્યાન નથી સ્વભાવસમવસ્થાન એ. નૈઋચિક ધ્યાન પણ નથી સ્થવિરકલ્પચર્યાં ઉત્સ સલગ્ન જ ઉપધિના અસ્વીકારમાં દિગ બરના ગૂઢ આશય દિગબરમત પ્રમાણે અપાચર્ચા
૩૪૯
૪૨૫
૪૧
૫૦
વૈયાવચ્યાદિ કૃત્યના સાધુ અનધિકારી પૂ. શરીરત્ વસ્ત્રાદિ પણ શુદ્ધોપયાગમાં
શ્રીમુક્તિવિચાર અધ્યાત્મ ઉપનિષદ્
વિસ્તૃત અનુક્રમણિકા ધર્મપકરણવિચાર
ટીકાકારનુ મંગળાચરણ મૂલગ્રન્થનું મૉંગળાચરણુ મંગલાદિ અનુભધના નિર્દેશ ગ્રન્થરચનાનુ... વિશેષ પ્રયેાજન નામ આધ્યાત્મિક દિગ ખરમતની પરીક્ષા અધ્યાત્મના નામાદિ ચાર નિક્ષેપા પારમાર્થિ ક અધ્યાત્મનુ” સ્વરૂપ આત્માના અધિકાર=કષાયવિજયની પ્રવૃત્તિ ઈન્દ્રિયવિજયથી કષાયજય ચિત્તશેાધનની પરિપાટી અધ્યાત્મસ્વરૂપ ક્રિયાની ઓળખાણુ વસ્ત્રાદિ રાખવા અધ્યાત્મને અવિરોધી ઉપકરણાની સભાળ રાગદ્વેષ વિના હોય? ઉધિ અશુદ્ધોપયોગની સ્વતઃ અનાપાદક વસ્ત્રાદિ અંગેના દેષ દેહ વિશે પણ સમાન શરીર વિષે આતૢ ધ્યાનરૂપ મૂર્છાના અસંભવ પરદ્રવ્યરતિના બંને વિકલ્પમાં દેહ-વસ્ત્ર
સામ્ય
રૌદ્રધ્યાનનુ નિમિત્ત હેાવાથી વસ્ત્રાદિત્યાજ્ય હાવાની શકતા ઉત્તર મેાક્ષસાધનતાબુદ્ધિના અનુભવધ ટ્રેડ-વસ્ત્રમાં
4
૧
ઉપકાી
ર
એક એક ઉપકરણની ઉપયેાગિતા
ર વસ્ત્રવત્ પાત્રગ્રહણુથી થતા લાભે
૩
૩
૪
૬
७
U
८
૯
૧૧
૧૧
૧૨
૧૫ ૧૫
૧૨
વૈદાયનિવારણ માટે અબળા પરિગ્રહની આપત્તિ-પૂ.
એ આપત્તિ દિગંબરપક્ષે અનિવાર્ય –ઉ. આલબન ભેદે રાગદ્વેષની શુભાશુભતા
પ્રવૃત્તિ દ્વેષમૂલક હોય ? રામ–દ્વેષની પરવશતા વિના સમ્યગ્દષ્ટિની
સાંસારિક પ્રવૃત્તિ ન હેાય
૧૭
*****
*****
૩.
૩ર
(૩૩
૩૪
૩૫
૩૬
૩૮
૪૨૨ * * *
દ્વેષ કઈ રીતે ઉપકારી ?
આપવાદિકીRsિ`સા સાધુતાવિરોધી કેમ નહીં! ૪૩
શાસ્ત્રાક્તિ ભવપક્ષે સનાન નિક્ષેપ-ધયથી રાગદ્વેષના વિચાર રાગ-દ્વેષના વિવિધ નિક્ષેપા સાતનયથી રાગ– ્ષની વિચારણા નિશ્ચયથી રાગદ્વેષ અને પરદ્રવ્યપ્રવૃત્તિ આત્મા પર પરદ્રવ્યની અસર નથી-નિશ્ચયય ૫૧ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પુદ્રની અસર
૫૧
કેમ નહિ ? પ્રવૃત્તિનીય ની પરસ્પર હેતુતા
- ૪૫
xt
૫૧
૫૧
Page #21
--------------------------------------------------------------------------
________________
આક્ષેપ
નિદ્રાકાળે જ્ઞાન અનુત્પત્તિનું કારણ ૫૩ ભક્તપરિજ્ઞાદિ અથવા જિનકલ્પાદિ કિવિધ તીર્થકરની ધર્મોપદેશનાની પ્રવૃત્તિનું કારણ પ૪ વિહાર ભવ્ય-અભવ્યો વહાલા-અળખામણું હેવાને , જિનકલ્પીને કઠોર આચાર
જિનકપીઅંગે પરિશિષ્ટ જ્ઞાતવ્ય આવશ્યકાદિ પ્રવૃત્તિથી ધ્યાનનું સંવર્ધન ૫૫ બહિરંગલિંગના અભાવમાં મમતા ન પણ હોય ૮૨ આવશ્યકક્રિયાઓમાં શ્રેણિકાપકધ્યાન,
પદ્રવ્યપ્રવૃત્તિ પણ મમતા આક્ષેપક નથી કઈ રીતે?
બાહ્યપ્રવૃત્તિમાં અંતરથી અધ્યાત્મ સપાને છેડી કૂદકે મારવાથી ભોંઠપને શ્રીજિનને ચાળ કરનાર દુઃખી થાય ૮૪ અનુભવ '.
૫૭ આહારગ્રહણવત ઉપકરણધારણ ઉપકારી ૮૫ અપકષ્ટ હોવા છતાં પ્રારંભદશામાં ગ્રાહ્યમાગ ૫૭ વત્રધારણના ૩ અને આહારના ૬ કારણે નિગ્રન્થસાધઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ નથી
લજજા–જગુસા ટાળવા વસ્ત્ર જરૂરી . -અનુમાન
(૫૮ ક્ષતતૃષ્ણાવિજયવત હીસાવિજય . ઉભયઅનુમાનની નિર્દોષતાનું સમર્થન ૫૯ ઉત્સર્ગ–અપવાદની સાપેક્ષતામાં દિગંબરમત ૯૨ મૂછહેતુહેતુક અનુમાનથી સસ્ત્રતિપક્ષની વેતામ્બરમતે સંપૂર્ણ પરિગ્રહપચ્ચક્ખાણુ આશંકા ,
૬ ૦ અબાધિત મૂછહેતુત્વહેતુક અનુમાનમાં વિવિધ સંસ્કાર ૬૦ ઉપા. ધર્મસાગરના મતની સમાલોચના ૮૫ ૬ ગ્રન્થ-અગ્રન્થને કોઈ એકાન્ત નિયમ નથી ૬૩ આત્મધ્યાનરૂપ પરમ અધ્યાત્મપ્રાપ્તિનો ઉપાય ૯૯ આ પ્રસન્નચંદ્રની પ્રવૃત્તિમાં મૂરછ હેતુતાની બાહ્ય ક્રિયા લેપક સામે લાલબત્તી ૯૯ વિચારણું . ૬૪ એકાન્તસ્વભાવવાદી બૌદ્ધમત
૧૦૨ શાસ્ત્રીયવિધાનેનું લક્ષ્ય યતન ૬૬ હેતુવાદી તૈયાચિકાદિનો મત
૧૦૪ + , નદી ઊતરવાની અનુજ્ઞાનું રહસ્ય
સ્યાદ્વાદમાં સાપેક્ષ ઉભયમત પ્રમાણ ૧૦૪ છે સાધુને અ૯૫ઉપધિ રાખવાનું વિધાન ૬૭ જુસત્રનયમત
૧૦૪ આહારવત ઉપધિ જરૂરી ૬૮ વ્યવહારનયને અભિપ્રાય
૧૧૦ અનાહારીપણાની જેમ અપરિગ્રહતા '
સ્વભાવવૈચિય માનવું આવશ્યક - ન્યાયસંગત ,
૬૯ વિચિત્ર સહકારી સંબંધ સ્વભાવભૂત ૧૧૬ વસ રાખનાર અચલક શી રીતે ?
૭૦ અંતરંગ–બહિરંગ હેતુનું બલ તુલ્ય ૧૧૭ દિગમ્બરમત ચાવજ ભૂખ્યા રહેવાની કર્મ પણ પુરુષાર્થને સાપેક્ષ
૧૧૮ છે ક આપત્તિ
૭૧ બહિરંગહેતુને પણ ફળ સાથે નિયતયોગ ૧૨૧ - પરીષહવિજયનું સ્વરૂપ ધર્મોપકરણપ્રવૃત્તિથી સર્વવસ્તુઓ સ્વકૃત જ હેય-નિશ્ચયનય ૧૨૩ અબાધિત
, ૭૨ દાન-ચેરીમાં સ્વ શુભ પરિણામનું દાન-હરણ ૧૨૫ ધપકરણની હાજરીમાં વ્ય.નયે પણ અચેલકતા ૭૨ પુણ્ય કે સુખની આપ-લે અશક્ય ૧૨૬ દેવદૂષ્ય અપગમ બાદ તીર્થકરોની અચલતા ૭૩ ભોજનાદિ પુદ્ગલેની પણ આપ-લે અશક્ય ૧૨૮ જિનકલ્પીને આઠ વિકલ્પ ઉપધિસ્વીકાર ૭૪ ધનાદિ અંગે સ્વ-પરવિભાગ વ્યવહારથી ૧૨૮ શ્રીજિનનું સર્વથા અનુકરણે ગેરવાજબી ૭૫ સ્વત્વ અંગે અન્ય અભિપ્રાય , ૧૩૦ પ્રવજ્યાદિક્રમે સ્થવિરક૯૫ની આરાધના ૭૭ ધનાદિમાં સ્વ-પરવ્યવહાર અગ્ય-નિશ્ચય ૧૩૦ - અનિયતવાસથી થનારા લાભ
૭૭ પરદ્રવ્યમાં સ્વત્વબુદ્ધિ રાખનારને નુકશાન ૧૩૨
૧૧૫
Page #22
--------------------------------------------------------------------------
________________
પરઅંગે સ્વીયત્વજ્ઞાન પણ આત્મસ્વભાવભાવનાનું વિરાધી
આત્મજ્ઞાનથી રાગદ્વેષવિલય ચારિત્રભ ́ગમાં જ્ઞાન-દશ નના ભગ-અભ ંગની
વિચારણા જીવના પરિણામે
જીવથી કર્મ પુદ્ગલગ્રહણુ અશકય કમમાં થતી વિચિત્રતા જીવકૃત હેાતી નથી પુણ્યપરિણામ પણુ પરમાર્થથી અશુદ્ધ
પુછ્યળસુખ પણ વસ્તુતઃ દુઃખ પાપાળ દુઃખને સુખ ન કહેવાય . જીવપરિણામથી જ બંધ–માક્ષ બહિર ગયતિર્લિંગ વિના મેાક્ષ અશકત્ર ?
શંકાસમા.
વ્યવહારવ્રત ત્યાગવાનું કહેતારાના આશય ત્રિગુપ્તિ સામ્રાજ્ય પ્રવૃત્તિપરિણામ અધ્યાત્મવિરોધી હોવાને
અનિયમ
શુભાશુભ કાઈપણ ક્રિયા પરમચારિત્ર વિધી ? દ્રવ્ય—ભાવલિંગની બળાબળતા વ્યલિ ગવન્ધત્વવિચાર
પાસથાદ્દિનુ દ્રવ્યલિંગ અવંદનીય દ્રવ્યલિંગ–પ્રતિમાનું વૈષમ્ય દ્રવ્યલિંગની અધ્યાત્મશાધકતા ગુણવત્તાપ્રતિ
સંધાન દ્વારા
પ્રતિમાની તે સમાનગુણુ સ્મરણુ દ્વારા દેષજ્ઞાનની હાજરીમાં લિગથી ગુણવત્તા
પ્રતિસધાન અશકય
માત્ર દ્રવ્યલિગ, દ્વેષજ્ઞાનની હાજરીમાં જ અવંદનીય
દ્રવ્યલિ...ગીમાં દોષનું જ્ઞાન ગુણુવત્તા. પ્રતિસ ધાનનું પ્રતિ ધક દ્રવ્યલિંગ પણ ગુણવત્તાના આહા આરાપ દ્વારા વંદનીય પૂ. દ્રવ્યલિગીમાં આહાંય આરોપ અશકચ-ઉ. પ્રતિમામાં ભાવઅધ્યારેાપ અયુક્ત-પૂ.
૧૩૩
૧૯૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૭
૧૩૮
૧૩૯
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૧
૧૫૨
૧
અતિશયિત પ્રતિમામાં તે સ`ગત-ઉ, ગુણસંકલ્પ' કરાવવા દ્વારા પ્રતિમા ઉપકારક પૃષ્ઠ દ્રવ્યલિ‘ગીમાં ભાવસાધુના ગુણુને સંપ
અશકય
૧૫૩
પ્રતિમાને કરાતા વંદનાદિનું તાત્પ પાસસ્થાદિતા સાધુવેશ પશુ અવંદનીય ભક્તિથી ખાલાએલી ભાષા મૃષા નથી પાસસ્થાદિના લિંગમાં કાઈ ગુણાનું અનુસધાન શકત્વ નથી
પાસથાદિ કારણુપ્રાપ્ત વંદનાદિ કરનાર
આરાધક
પ્રતિમામાં અરિહંતને અભેદ આરાપ યેાગ્ય નિશ્ચયમાં અસદ્ભૂત વ્યવહાર અનન્તભૂત જ્ઞાનચારિત્રપ્રાધાન્યવિચાર
જ્ઞાનનયમહત્તાની સ્થાપના ક્રિયાનયમહત્તાની સ્થાપના સિદ્ધાન્તપક્ષની સ્થાપના જ્ઞાન ગૌણ ક્રિયા પ્રધાનપૂર્વ જ્ઞાન—ક્રિયા ખતે તુલ્યબળી–ઉ ઉભયપરિણત આત્મક્ષણ માક્ષહેતુ યુગપ ્ અનેક ધર્માં અવિરુદ્ધ દેશાપકારિતા શું છે ? તુલ્યબળીજ્ઞાન કરતાં ચારિત્રની વિશેષતા. વ્યવહાર કરતાં નિશ્ચય બળવાન ચારિત્રને જ અતિશયિત કહેવું એ
અયાગ્ય–વ્ય.
નિશ્ચયમાં સનયસ મત વિષયત્વ હવામાં નયત્વહાનિ–પૂ.
બન્ને મુખ્ય-પ્રમાણુપક્ષ
ભિન્ન ભિન્ન વિવક્ષાથી તેમાં પ્રધાનતા
ગૌણુતા
39
૧મા
૧૫૯
૧૬૦
: ૧૬૧
- ૧૨
૧૬૪
૧૬)9
૧૯
૧૭૦
૧૭૧
R
૧
૧૭૩
REL
t
rep
૧૦૯
૧૪૧
A
૧૮૩
૧૮૪
જ્ઞાન—દન–ચારિત્રના સમુદાયથી મેાક્ષ પ્રવચનજ્ઞાન મેાક્ષપ્રાપ્તિમાં આવશ્યક શ્રુતજ્ઞાનથી અશુભયાગહાનિદ્વારા ક્રમ હાનિ ટ ક્રિયાસહષ્કૃત મંત્રજ્ઞાન જ ફળપ્રદ ૧૫૪ ફળપ્રાપ્તિમાં ક્રિયાપણું આવશ્યક
૧૫૩
૧૫૪
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વ્યવહારવાદીના કદાગ્રહના જવાબ સવ નયસમૂહાત્મક નિશ્ચયનું નયત્વ અખ ંડિત ૧૮૯
સકલાદેશ-વિકલાદેશ
૧૮૯
કાલાદિ આઠના પરિચય
વ્યવહાર સકલભગાપગ્રાહક નથી ઓપચારિક પ્રામાણ્ય નિશ્ચયમાં જ નિશ્ચયનુ' અનુપચરિતવિષયરૂપ બળ અનૈકાન્તિક
માનવામાં
ભાવમાં સદા નિરુપચારતા આપત્તિ નયામાં શુદ્ધાશુદ્ધત્વવ્યવસ્થા દ્રવ્ય પશુ આદરણીય કારણના આદર આવશ્યક વિશિષ્ટક્રિયા અવશ્યફળપ્રદ વ્યવહારક્રિયા શુભભાવવધ ક ભાવપૂર્વકની ક્રિયા અપૂ ક્રિયા ભાવથી ચરિતા નથી ક્રિયાળ પ્રત્યે ભાત્ર અન્યથાસિદ્ધ છિન્નજવાળા દૃષ્ટાંત પ્રણિધાનાપલબ્ધિમાં નિયામક ભાવક્રિયાહેતુજિજ્ઞાસા ક્રિયાપ્રવત્ત ક તāધમની યાનિએ ધૃત્યાદિક્રમે વિશુદ્ધ ભાવવૃદ્ધિ કેવલિભક્તિવિચાર : દિગબરમાન્ય અઢારદેાષા
ક્ષુધા વગેરે દોષરૂપ નથી ક્ષુધા િકૈવલ્યના અપ્રતિભધક ક્ષાયે પશમિકજ્ઞાનના પ્રતિપથી શી રીતે ? ક્ષુધાદિમાં દષત્વનું મ`ડન-ખંડન અમાજનભાવના ક્ષુધાનાશક નથી જરા વગેરે પણ દાષરૂપ નથી ધ્રુવળીને ક્ષાયિકસુખ હાતું નથી - ક્ષાયિકસુખના હેતુની વિચારણા : વેદનીયક્રમ ક્ષાયિકસુખનું પ્રતિબ ધક વૈદનીયના વિપાકાયતે આગમસમર્થન અસુખદા શબ્દના તાત્પ થ
૧૯૦
૧૯૦
૧૯૩
૧૯૪
ક્ષાયિકચારિત્ર ક્ષાયિકસુખરૂપ નથી વેદનીયની માહસાપેક્ષાકતાનું નિરાકરણ વેદનીયમાં ધાતીતુલ્યત્વની વિચારણા અનુકૂલવેદનીયત્વ સુખનું ઉપલક્ષણ છે ૧૯૭ રાગવિષયત્વ પશુ લક્ષણ નથી
૧૯૫
૧૯૮
૧૯૯
કમ જન્મસુખાદિભાગમાં કમળ ધા અનેકાન્ત જિનનામઢમ ભાગની અનુપપત્તિની આપત્તિ
૨૦૦
२००
૨૦૧
અજ્ઞાનજન્ય દુઃખ ક્રેનળીને અસભવિત વેદનીયજન્ય તે સાઁભવિત
२०२
૨૦૨ સપ્રાપ્તિ-અનિષ્ટનાશના મેાક્ષમાં જ
૨૦૩
અ૫૬ઃખસત્તાનું પ્રતિપાદન ‘એકાદજિને” સુત્રવિચારણા લક્ષણાસાધના વિચાર ક્ષુધાદિના કારણેાના વિચાર આત્ત ધ્યાનનિવૃત્તિમાં ક્ષુધાનિવૃત્તિના અનિયમ
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૬
૨૧૬
૨૧૭
૧૮
૨૨૦
૨૨૦
રરર
૨૩૩
૨૨૪
२३४
૨૩૪
૨૩૫
૨૩૬
૨૪૦
૨૪૧
ર૪૧
ર૪ર
૨૪૪
૨૪૪
સભવ
૨૦૪
દુઃખ ઐન્દ્રિયક જ હાવાના અનિયમ ૨૦૪ અરતિ–રતિના તિરાભાવથી જ ઔયિક સુખ-દુઃખ માનવામાં આપત્તિઓ ૨૦૭ કાઈપણ સુખ આત્મગત જ ડાય
૨૦૫
ઔદયિક સુખ–દુઃખ અન્દ્રિયક જ હાવાના અનિયમ
ક્ષુધાદિ દુ:ખ હાવામાં જ દુઃખાવ્પતપ્રવાદ
સગત
અસુખદામાં તબૂ અલ્પતાસૂચક
૨૫૦
અપદુઃખ પણ કવલાહારપ્રયેાજક દગ્ધર′સ્થાનિકત્વપ્રવાદ અપ્રામાણિક જરઅપ્રાયત્વનુ તાત્પય
૨૫૧
૨૫૨
૨૫૪
શ્રેણીમાં સંપૂર્ણ રસધાત માનવામાં આપત્તિ ૨૫ર પરાધાતાદિના ય સ્વકાર્ય સમ રસાય ઉદીરણા વિના ય વૈદનીયક્રમ સમથ પ્રબળપુણ્યાદયથી વૈદનીયની ક્રૂધરજીતા
૨૫૪
ન મનાય
૨૪૪
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
૨૪૯
૨૫૦
૨૫૫
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૬૦
૨૬૧
હેતુ
૨૬૬
૩૦૦
દેવેને કવલાહાર કેમ નહીં? પ્રશ્નોત્તર ૨૫૬ ભોગવિના ય કર્મનાશ સુસંગત " ૨૯૧ ઉદાસીન પ્રવેશપ્રવેશથી વિનિગમનાવિરહ ૨૫૭ કમેને સાધ્યાસાધ્યરોગની ઉપમા
૨૯૨ અનંતવીર્યની હાજરીમાં પણ બળહાનિ
ઉપક્રમણીયકર્મોના ઉપક્રમને અનિયમ
૨૯૩ સંભવિત ૨૫૮ ઉપક્રમણીયત્વસિદ્ધિ
૨૯૪ બળ ગપરિણામરૂપ, વીર્યરૂપ નહિ ૨૫૮ સપક્રમણસાધ્યસિદ્ધિના દૃષ્ટાન્ત ૨૯૪ કેવલિપ્રવૃત્તિવિચાર :
સ્વભાવથી નશ્વર માનવામાં આપત્તિ ૨૯૭ કાર્યકારણભાવ જ સ્વભાવગ્રાહક
૨૯૮ કેવલિક્રિયા કર્મબંધનું અકા૨ણ-પૂ.
નિયતપૂર્વવર્જાિતા જ કારણુતા કેવલિક્રિયા બધી સ્વભાવથી જ-પૂ.
૨૯૮
શાતા-અશાતાની અનુદીરણામાં પ્રમાદાભાવ કેવલિની વિહારાદિક્રિયા ક્ષાયિક-પૂ. ૨૬૨ “સ્વભાવથીમાં સ્વભાવની સમીક્ષા–ઉ. ૨૬૩
૨૯૯
વચનપ્રયોગ રાગાદિપ્રમાદથી જ હેવાને કાર્યકારણુભાવમાં અન્વયવ્યતિરેકજ નિયામક ૨૬૪
અનિયમ ઈચ્છાવિના પણ પ્રયત્ન શકય
૩૦૦ કેવળદેશનાની વિચારણા
૨૬૭ કેવલિથુક્તિવિચાર (ચાલુ) કેવલજ્ઞાન પણ અભિલા૫પ્રયોજક
૨૬૯ ભોજનવ્યાપારથી પ્રમાદની આપત્તિ-પરિહાર તે તે શબ્દપ્રયોગમાં અમૂઢલક્ષ્યત્વ નિયામક ૨૭૦ દુપ્રણિધાન–દુષ્પયુક્તને ભેદ
૩૦૧ કેવલીદેશના અનુગ્રહેછાથી નહિ
ર૭૧ પૂર્વારબ્ધકલાહારાદિ ઉપરના ગુણઠાણુના અભવ્યોને બોધ કેમ નહિ ? ૨૭૨ અબાધક
૩૦૨ કેવલીની દેશના પ્રવૃત્તિનું રહસ્ય
૨૭૩ પૂર્વપ્રવૃત્ત વ્યાપારની હાજરીમાં ધ્યાનધારા અપ્રમત્તની ઉચિત પ્રવૃત્તિમાં ઈચ્છા નહિ,
અબાધિત સામાયિક હેતુ છે ર૭૩ આહારથી પ્રમાદોત્પત્તિને અનિયમ
3०४ ઉચિતપ્રવૃત્તિનાહતની વિચારણું
૨૭૪ આહારકથા રાગ વિના ય સંભવિત ૩૦૫ વચનપ્રયત્નથી અશાતાની ઉદીરણ ન થાય ૨૭૫ આહારમાં નિકાહેતુતાને અનિયમ ૩૦૬ પ્રયત્ન વિના ઉદીરણ અસંભવિત ૨૭૬ આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા જ દોષરૂ૫ ૩૦૭ ઉદીરણા કાને આધીન ?
૨૭૭ વિધાન આડારનું નહિ, અ૮૫ત્વનું છે ૩૦૦ અપવ7નામાં કૃતનાશાદિદોષાભાવ ૨૭૮ આહારના અપકર્ષાદિ સ્વતઃ ગુણાદિરૂપ નથી ૩૦૯ આહાર-કમબેગમાં સામ્ય,
૨૭૯
સુધાદિદુઃખનાશની કેવળ પ્રવૃત્તિમાં દુઃખ કર્મ ઊભા રહેવા છતાં સ્થિતિહાસ શક્ય ૨૮૦
જ હેતુ, ઈચ્છા નહિ
૩૧૦ વિપાકકાળનિષ્ઠફળહેતુતા કોને આધીન ? ૨૮૨
અનૌચિત્યવર્જક કેવળીએાનું પાત્રધારણ યોગ્ય ૩૧૧ કર્મસ્થિતિમાં અધ્યવસાયો હેતુ
કાષ્ઠ પાત્ર સામે કરપાત્રની પ્રતિબંદી ૩૧૨ તીવ્રતાથી નિકાચિત કર્મોની અપવર્તન
અશકયપરિહાર કેવળીને પણ સંભવિત ૩૧૩ - પણ શકય
૨૮૪. અંતરાયક્ષયથી વિદતાભાવ થાય, કાર્ય નહિ. ૩૧૩ તે અપૂર્વકરણદ્વારા સંગત
૨૮૫ કેવળીને પણ કવલાહાર-પાત્રાદિ અશકય સાંપ્રતકાલીન પ્રાયશ્ચિતની પ્રવૃત્તિ સુસંગત ૨૮૬ ૨૮૬ પરિહારરૂપે
૩૧૪. કર્મક્ષય પ્રત્યે દ્રવ્યાદિ પાંચે ય હેતુ ૨૮૭ વારંવારજન ઉચિત પ્રવૃત્તિ ન ગણાય ૩૧૬ વિપાકેદયથી જ કર્મભોગ માનવામાં આપત્તિ ૨૮૮ પરમોદારિકશરીરની માન્યતા/આપત્તિ ૩૧૮ કાય-બૃહકલપના અને તેને નિરાસ ૨૮૯ મેહક્ષયથી શારીરિક અતિશદ્દભવ અશક્ય ૩૨૦
૩૦૩
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૫૭
૩૧
૩૬૨
નામકર્મોદયજન્ય વિ શબ્દવર્ણાદિજ પરમદા- સર્વથા ચારિત્રાભાવનું સિદ્ધાન્તાકૃત સમર્થન ૩૫૬ - રિકત્વ છે
૨૦ તેને શંકાકારક જવાબ યોગનું માહાત્મ્ય
૩૨૧ ચારિત્રને માત્ર ક્રિયારૂપ માનવામાં આપત્તિ ૩૫૯ પરમો શરીરની સ્થિતિ/વૃદ્ધિ આહાર
સમ્યક્ત્વમાં આત્મપરિણામસ્વરૂપ પુદ્ગલસાપેક્ષ ૩૨૨ આવશ્યક-સિદ્ધાતી
૩૬૦ ધાતૂપલક્ષિત શરીર કવલાહાર સાપેક્ષ જ હેય કરર ચારિત્રમાં પણ તે આવશ્યક
१० કવલાહારમાત્રથી મતિજ્ઞાનત્પત્તિ ન થાય ૩૨૪ ચારિત્રને વિષય ઇન્દ્રિયાત્મક વ્યંજન આપૂરિત થતું નથી ૩૨૭ ફળસત્તાના કારણે ચારિત્રસત્તા
૩૬૧ કવલાહારથી ઇર્યાપથપ્રસંગ નથી
૩૨૮ ચારિત્રના એકાંશમાં જ એહભવિકત્વ કેવળીના ગમનાદિ પ્રાયોગિક હેય ૩૨૯ ચારિત્રમાં પારભવિકત્વની વિચારણા ૩૬૩ હિતમિત આરોગવામાં રાગ અનાવશ્યક ૩૩૦ ચારિત્રપ્રતિજ્ઞા કિંસ્વરૂપા?
- ૩૬૫ પુરીષાદિ જગુપ્સાજનક નથી '૩૩૧ “જ'કારયુક્ત પ્રતિજ્ઞા નિપ્રયોજન
૩૬૫ નીહારાભાવ અસંગત
૩૩૨ ચારિત્રપ્રતિજ્ઞા માત્ર ક્રિયાવિષયક કવલાહારની હાજરીમાં નીહાર આવશ્યક ૩૩૩ બાહ્ય ક્રિયાભંગથી જ પ્રતિજ્ઞાભંગવ્યવહાર ૩૬૭ ભેજનાભાવ આગમસિદ્ધ નથી
૩૩૫ શુદ્ધોપયોગરૂપ ચારિત્રની સ્થિતિ શરીરનિરપેક્ષ ૩૬૮ કવલાહાર હોવા છતાં કૃતકૃત્યત્વ અખંડિત ૩૩૬ ઔદયિકક્રિયાને ભારચારિત્ર ન મનાય ૩૬૯ જ્ઞાનશુદ્ધિમાં આત્મશુદ્ધિની ભજન ૩૩૭ બંધહેતુભૂત એગ ચારિત્ર નથી ૩૬૯ આત્માના બાહાત્માદિ ત્રણ પ્રકાર ૩૩૯ શુદ્ધોપયોગ જ ચારિત્ર,
૩૭૦ શક્તિ શું છે ? વિચારણા ૩૪૦ ક્ષાયિક ચારિત્રને નાશ અશક
. ૩૭૧ અભવ્યાદિ પણ શક્તિથી અંતરાત્મા ૩૪૩ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર પણ જ્ઞાનથી ભિન્ન ૩૭૧ અષ્ટસહસ્ત્રીકારકૃત ગુણસ્વભાવત્વસિદ્ધિ
૩૪૩ •
જ્ઞા દાન અત્યંત ભેદ નથી ના .,
૩૭ર તેની અસંગતિ
૩૪૪ ચારિત્ર ગપરિણુમાસ્ક ક્રિયારૂપ-સિ. ૩૭૩ દોષ સ્વભાવત્વસિદ્ધિની આપત્તિ ૩૪૫ ચારિત્રાચાર-વિમર્યાચારનો ભેદ
૩૭૪ ગ્રન્થકારકૃત ગુણસ્વભાવત્વસિદ્ધિ
૩૪૬ ચારિત્રમાં વિવિધકર્મક્ષયાદિજન્યતા અબાધિત ૩૭૫ મિથ્યાત્વાદિ જીવસ્વભાવભૂત નથી ३४७
ચારિત્ર-કષાય વચ્ચે સહાનવસ્થાન વિરાધ ૩૭૬ સ્વભાવસિદ્ધક્રિયાનું સ્વરૂપ
૩૪૮
સંજવલન કષાય માત્ર અતિચારાપાદક ૩૭૭ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર ૩૪૯
મરુદેવીમાતાને નિવૃત્તિપ્રયત્ન હાજર ૩૭૯ સિદ્ધપરમાત્માના આઠ ગુણે
૩૪૯ ચારિત્ર શુદ્ધોપયગુરૂપ હવામાં ઉપયોગએ ગણતરીમાં પરિભાષા જ શરણ
૩૫૦
- ત્રયની આપત્તિ અવગાહના આત્મગુણ છે
૩૫૧ શૈલેશીમાં પણ નિવૃત્તિયન હાજર અન્યમતે આઠ ગુણે
ઉપર સિદ્ધિગમનકાળે ચારિત્રનાશ કર્મક્ષયજન્યતાવ્યવહારની વ્યવસ્થા ૩૫૩ સિદ્ધોમાં વિભાવ
૩૮૩ સુખ મોહક્ષયજન્ય હેવામાં આપત્તિ
ક્ષાયિક ચરણદાનાદિલબ્ધિઓ સાદિસાત ૩૮૪ સિદ્ધોમાં ચારિત્રગુણ ન હાય-સિદ્ધાન્તપક્ષ ૩૫૪ સિદ્ધિગમનમાં ક્રિયાફળત્વ અબાધિત સિદ્ધોને અચારિત્રી કે માત્ર ને અચારિત્રી અન્તક્રિયા એ જ અક્રિયા કહેવાય નહિ ,
' ૩૫૫ કારણમાં કાર્યકાળવૃત્તિતા આવશ્યક
૩૮૦
.
૩૮૧
છે.
૩૫૩
૩૮૪
૩૮૫
• ૩૮૯
Page #26
--------------------------------------------------------------------------
________________
૪૨.૯
४४४
ચારિત્રનાશ માનવામાં આમનાથની આપત્તિ ૩૯૦ તેમાં દિગંબરોક્ત હેતુઓ
૪૨૮ છેગે ચારિત્રને અપ્રતિપથી
૩૯૧ દિગંબરમત નિરાકરણ મેહક્ષયજન્ય સર્વસંવરપરિણામ મોક્ષમાં વેદક્ષયક્રમ શરીરરચનાનિયત
૪૨૯ ન હોય ૩૯૨ સ્ત્રીલિંગસિદ્ધશબ્દને અર્થ
४३० ચારિત્ર અંગેના વિવિધકથન અસંગત નથી ૩૯૪ ચારિત્રવિરહત દષિત
૪૩૧ યોગે પરમર્યરૂપ ચારિત્રના અવિરોધી ૩૯૫ નાન્ય ચારિત્રાંગ નથી
૪૩૨ ચારિત્રને સ્વભાવસમવસ્થાનરૂપ
સંધચાતુર્વિધ્યની અસંગતિ
૪૩૩ માનવામાં અન્યાશ્રય ૩૯૬ સ્ત્રી પણું રત્નત્રયપ્રકષવિરોધી
૪૩૪ ચરમસમયભાવી ચારિત્રની હેતતા જુસૂત્રમતિ ૩૯૭ જ્ઞાનાદિહીનતા મોક્ષપ્રાપ્તિબાધક
४३६ કારણની કાર્યકાળવૃત્તિતા અનાવશ્યક ૩૯૮ સંયમમાં લબ્ધિહેતુના અબાધિત
૪૩૭ કારણોત્યસમયે કાર્યોત્પત્તિ શુદ્ધનિશ્ચય ૩૯૮ ઋદ્ધિહીનત્વ અસિદ્ધ
૪૩૮ મિમાણું કર્તાની સંગતિ ૩૯૯ સ્ત્રી પણું તીર્થકરત્વનું અવિરોધી
૪૩ ચારિત્રાભાવ ચારિત્રાવરણબંધહેતુ નથી ૪૦૧ બળહીન–હેતુ અપ્રાજક
૪૪૦ અવિરતિ અચારિત્રથી પૃથગ ૪૦૩ હીનબળત્યનિયમ અસિદ્ધ
૪૪૧ ચારિત્ર જીવનું લિંગ છે ૪૦૩ પ્રભાચંદ્રીય અનુમાનનિરાકરણ
૪૪૨ સિદ્ધોને ફળસત્તાધારા ચારિત્રસત્તા ' ૪૦૫ પુરુષહીન–હેતુ સત્પતિપક્ષિત
૪૪૩ અનુપચરિતનિશ્ચયનયે તે અભાવ જ ૪૦૭ કામાતિરેક વિપરીત પરિણામનિવાર્ય અષ્ટવિધ આત્માના પરસ્પર નિયમ–ભજના ૪૦૮ અલીબશરીરરૂપે મેક્ષહેતુતા
૪૪૫ એ નિયમ-ભજના પ્રરૂપણું વ્યાપારાત્મક, ૪૧૨ શુભમને વીર્યપ્રકષ સંભવિત ચારિત્રની બાધક–પૂ. '
અધોગતિવિષયક વૈષમ્ય અપ્રાજક
४४७ સિહોને ચારિત્ર માનવામાં આગમ-વિરોધ–૩૦ ૪૧૩ જ્ઞાનાદિપરમપ્રકર્ષાભાવ સાધક સિદ્ધોના ક્ષાયિકામાં ચારિત્રની
અનુમાનમાં દે
૪૪૯ ગણત્રી નથી ૪૧૩ સંધયણુભાવમાં હેત્વાભાસતા
૪૫૦ નિજરા ન કરનાર ચારિત્ર નથી ૪૧૫ સ્ત્રીમુક્તિસાધક અનુમાન
૪૫ર ચારિત્ર સમ્યક્ત્વજાતીય નથી
૪૧૫ સ્ત્રીચારિત્રને પરંપરાએ મોક્ષસાધક ભાવકૃતસંકલ્પાત્મક ચારિત્રને વિષય ૪૧૬ માનવામાં આપત્તિ
૪૫૩ ચારિત્રાભાવચર્યાને ઉપસંહાર ૪૧૭ કૃત્રિમસ્ત્રીને જ મોક્ષસંભવ–પૂ૦
૪૫૪ સિદ્ધોનાં ચારિત્રની હાજરી અન્યાચાર્યમતે ૪:૮ સ્ત્રીને પ્રબળકર્મનિર્જરા અશક્ય-પૂ૦ ૪૫૪ પ્રતિયકાળનાશ ચારિત્રને અનાશક ૪૧૯ ક્રિયાપ્રાબળ્યવિના ભાવપ્રાબળે અસંભવિત-પૂ૦ ૪૫૫ મોક્ષમાં ચારિત્રાદિસ્વભાવ અક્ષત
૪૨૦ કેવળીઓમાં પાપરૂપ સ્ત્રીત્વને અસંભવ-પૂ૦ ૪૫૬ સમ્યક્ત્વજાતીય પરિણામવિશેષ ચારિત્ર ૪૨૧ સ્ત્રીઓમાં કમં પ્રાબળ્યનિયમ અસિદ્ધ ૪૫૭ સિદ્ધોની સર્વક્રિયા સ્વભાવસિદ્ધ ૪૨૨ શક્તિને ન ગેપવવામાં ચારિત્રની પરિપૂર્ણતા ૪૫૮ આત્મામાં છ કારનો સમાવેશ ૪૨૩ સ્ત્રીપણુમાં પાપરૂપત્ર અસિદ્ધ
४९० સ્ત્રીમુક્તિવાદ પ્રારંભ
૪રપ અધ્યાત્મઉપનિષ સિદ્ધોના ભેદ ૪૨૫ શાસ્ત્રવ્યાપારનું પ્રયોજના
૪૬૨ શ્રીશરીરથી મુક્તિ અસંભવિત-દિગં, ૪૨૭’ અભવ્યત્વ દિશંકા નિવારણ
૪૬૪
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
४८७
શંકાપ્રતિબંધક કોણ?
૪૬૫ શ્રાવકાદિ મયદાસ્થિત હેઈ ગહ સફળ ૪૮૨ ગસિદ્ધિમાં ભુક્તભોગીપણું અનાવશ્યક ૪૭ મિચ્છામિદુક્કડમને અક્ષરાર્થ
૪૮૭ ઈરછાવિચ્છેદક કેણુ?
૪૬૮ અક્ષરે પણ અર્થવાળા હોય છે - ૪૮૪ દુઃખાનુબંધિતાજ્ઞાનજન્યષ જ
શબ્દપ્રયોગની સાધુતાની વિચારણા ૪૮૬ સામાન્ય છાવિયછેદક
અતથાકાર મિથ્યાત્વ છે સિદ્ધાતીયત્વજ્ઞાનથી શું થાય?
૪૭૨ સાધુતાથી ભ્રષ્ટ થનાર ઉભયવિરતિથી ભ્રષ્ટ ૪૮૮ અનિરુદ્ધમનવાળાની ઈરછાના વિષયો ૪૭૩ લિ ગમાત્રને ધારી રાખવા કરતાં શ્રાવકપણું સિદ્ધ થવા અશક્ય
હિતાવહ
૪૮૯ ઈશનિવૃત્તિ અંગે ગ્રન્થકારને અભિપ્રાય ૪૭૪ વ્રતભંગમાં સધળાને ભંગ
૪૯૦ વેગ ભેગ બાદ લેવાની ઈચ્છા
ચારિત્રભ્રષ્ટને તપ પણ નિર્મળ : ૪૯૧ વિવેકીને અસંભવિત ૪૭૫ સંયમીનું કર્તવ્ય
૪૯૨ ગવિલંબેથુને ધર્માધિકાર નથી ૪૭૫- ઉપદેશદાનને અધિકારી–સંવિનુગીતાર્થ ૪૯૩ હીનસંઘયણીને પણ ચારિત્ર
ગરછમાં રહેલ પણ ભાવથી એકાકી ૪૯૫ અસંભવિત નથી
૪૭૭ ગછ છોડનારાને થતાં અનર્થો ભાવિ સુખાનુબંધિતાજ્ઞાન તપમાં પ્રવર્તાક ૪૭૮ ગીતાર્થને પણ ગ૭ શ્રેયસ્કર, કારણે હીનસંઘયણદિના રાંદણાનારા
એકાકીપણું
૪૯૭ અંતે પસ્તાય
૪૭૮ ગુરુપારતય વિના અગીતાર્થનું પાપવર્જન વિતરાગ પ્રાર્થિતસુખદેનારા નથી-નિયનય ૪૮૦ અશક્ય અપ્રમત્તની પ્રાર્થના સફળ,
સર્વસંમતસારભૂત ઉપદેશ આળસુની નિષ્ફળ ૪૮૧ ગ્રન્થપ્રશસ્તિ
- ૫૧ ચારિત્રની અપ્રવૃત્તિમાં માત્ર કર્મો જ
ગાથાઓને અકારાદિક્રમ કારણ નથી
૪૮૧ સાક્ષિપાઠને અકારાદિકમ પુનઃ પુનઃ પાપસેવનારની ગહેં મિયા
૪૮૨
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫
અતિઆવશ્યક શુદ્ધિપત્રક
द्वेषः
પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ શુદ્ધ
| ४००/१२ व्यवहा३. व्यवहारनये ३१/२
४२४/५ स्वाभावसि स्वभावसि ३४/२
४४३/23 'नथा. सन ન હોય जह ૩૪/૨૮
४८६/६ જેમ
सर्वार्थ
वर्थि ૩૪/ર૯ તેમ - તો
४९२/७ ऽप्रियास्य . ऽप्रयस्य ३४/३० भानध्य
५०४/४ ते किं वि ते वि . भानाने ! ५०/२ क्षण चरमक्षण
८/१ अशुध्धोप अशुद्धोप ५०/३ तत्त्वं तच्च ८/८ तत्रेद
तत्रेद ५६/१० हायैवदो हायैवो
१७/१० सुत्तज्ज्ञ
सुत्तज्झ ५६/१६ पूर्वोयोगे पूर्वोपयोगे.
२१/५ झादा
झादा ५७/1. मे मावश्य:- ये मावश्यालयासी । २१/६ सद्भावे सद्भावे દિને श छे. पण ये अप्रम- २४/२ प्रतिबिद्ध प्रतिषिद्ध
तता भाव्या ५७ नका. २५/१२ क्कचित् क्वचित् આવશ્યકદિને
३१/५ वर्जनाथं वर्जनार्थ ६९/८ हंनादका नादहंका
३१/२३ हाखद्ध हीखद्ध १२५/११ मा ५२५५५ सालमामा रहेमामा पश्य ४५/१३ ४ कर्मपुद्गला कर्मपदगलाः ४ જ સ્થિતમાત્ર અથવા પાપ
४७/१ द्वषः નિબદ્ધ નિમિત્ત
४८/६ रुपा
रूपो ની અર્થાત
५६/४ वाक्श्य त्वावश्य ૧૩૫/૨; ન કરતું હવા ના હેવા
५६/५ खलव
खल्व १४४/३ धिनी चेत् ? धिनीति चेत् ?
५८/९ पादीयेत् पादीयेत ૧૫૪/૧૬ માટે બેલે માટે ન બેલે
६२/१ गन्थ ६४/२ कथभु
कथमु १६६/६ सदभाव सद्भाव
सवथाहार सर्वथाहार - २१२/१ विराधितया विरोधितया ..
७१/५ निरूपम निरुपम ૨૪૧/૯ દુઃખ સુખ
७१/१२ परमात्म । परमात्म २९४/२८ यथा ઉદયના હેતુથી
७१/१४ धर्मोषक धर्मोपक ३००/५ दीरयेयुः दीरयेयुः?
८3/५ व्यत्ति દ્રવ્યપ્રવૃત્તિ ૩૦૯/૨૮ પ્રમાણુરૂપ પ્રમાદરૂપ
८७/११ प्रक्षोत्प्रे प्रेक्षोत्प्रे ३१०/१ बिभ्यता बिभ्यतो
८७/१७ ते,
તે ३३९/६ भवत्यन्यत भवत्यन्त
८८/२ शक्त्वा शक्त्या ३५३/३ विशेषत्वेन विशेषहेतुत्वेन
नग्नोड
नग्नाट ३५७/१ मभवात् मभावात्
९२/२८ ऽपिवादः ऽपवादः ૩૯૮/૨૦ તેવભાવરૂપ તે અનંતર અનંતરી | ૯૫/૨ર ઉપાધિ ઉપાધિ
साव३५. |८/२८ क्षया
કાય
ग्रन्थ
Page #29
--------------------------------------------------------------------------
________________
- व्यक्ति
11/12
સૂર્ય
ગુજરાતી અને સંસ્કૃતમાં અનેક સ્થળે ૨૫-જ પાયું છેત્યાં યથાસંભવ રૂપ- જાણવું मेम दाप नु दोष, याग नु योग भने पुरूष नुं पुरुष सभा. પૃષ્ઠ/પતિ અશુદ્ધ શુદ્ધ
| પૃષ્ઠપંક્તિ અશુદ્ધ શુદ્ધ ૯૯/૧૪ ગુપ્તિથી ગુપ્તિ
२८८/२७ मापे मापे छे. ૯૯/૨૮ દિશાનાના જ્ઞાનાદિના
२९१/२ दोगस्येति द्भोगस्येति १०७/१ द्वयक्ति
व्यक्ति
२९९/११ खेदादी खेदोदी १११/११ सूप
૨૯૯/૨૨ યોગથી જ योगथा . ११२/२ विरूद्ध विरुद्ध
३०६/५ प्रलापा प्रलापो ११५/१० भ्युगमात् भ्युपगमात्
३११/६ षात्रस्य
पात्रस्य १२३/१० वौर्यादौ . चौर्यादौ
3१८/२७
વજઋષભ १२४/१ बज्र . बज्झ
३२४/३ भ्रूवमति द्भवमति ૧૨૪/૨૯ આવે છે. આપે છે
३२६/२ होही
होही १२५/६ ऽपियते ऽपहियते.
३३३/४ इस्बेन १३७/३ तत्तदिबषाक तत्तद्विपाक
३५०/४ दर्शनावरणाक्ष दर्शनावरपक्ष १४३/४ जावरक्ष जीवरक्ष
३८२/१ भाका
भावो १४७/२ लिङ्गनैवे लिङ्गेनैव .
३८५/४ भावं य जावं च १९६६ सय सम .
३८५/४ ताव . . ताव १६९/३२ अष्टों सचे सचेस्टोऽचे
३८५/७ जाव
जाव
३८८/१३ प्रसङ्गगा प्रसङ्गा १७२/३ दबारिणो द्वारिणो
४१०/७ तस्य
तस्स १७३/३ कतयाम कतायाम ૧૭૭/૩૧ જ્યારે
જ્યારે જ્યારે
४११/३ जस्य २८४/९ कार्माभावे कर्माभावे
४१४/१० तद्यापरित ... तव्यापारत १८४/९ तत्त्रको
૪૨૨/૧૭ આપુરુ तत्त्रके
અપુરુ १९०/४ भेदापचा भेदोपचा
४२५/४ सिद्ध सिद्धा
यत्ताबद्विप. १९१/४ भदेवृत्ति
४३०/१ यत्तावाद्वप०
भेदवृत्ति १९७/३ णस्स
४३६/७ पास्ताम् पास्तम् णयस्स २२०/१ सात् तद्वच
४३९/१ बद्धवा सात् तद्वच
बद्ध्वा २२४/६ योवियत योक्यत
४३९/१० व्यमिचा. व्यभिचा
હેતુથી २३४/३ मोहादेय
૪પ૧/૨૬ હેતુ मोहोदय
४५२/७ त्वात् । तादृश त्वात्. ताश ૨૪૩/૧૫ પૂરી पूरे।
४५९/२ वेदोदेय वेदोदव २४७/२ दुःखयार दुःखयोर
४६०/11 बजे वगेरेनु . . २६८/९ ताभासह ते भासद
४६९/८ त्वेनैन्छेति वनैवेति २७०/५ कृतकत्य कृतकृत्य
४८२/२ पाव ૨૭૧/૨૩ હેવાની હોવાથી
૪૮૨/૧૯ થએલાઓ થએલાએ २८२/१ दादये दाद्रये. .
४८५/३ युत्पत्ति युत्पत्ति २८४/८ विहियकल्प : विहियफला
४८७/२ कागत् , मिथ्या कारात् मिध्या २८५/५ भावनीय
भावनीय
४८७/४ वढेइ वड्ढेइ
क
. पाव
पाव
Page #30
--------------------------------------------------------------------------
________________
श्री अहं नमः
श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः श्री महावीरपरमात्मने नमः
श्री प्रेमभुवनभानुसूरीश्वरधर्मजिज्जयशेखरविजयगणिवर्येभ्यो नमः
न्यायविशारद न्यायाचार्य श्रीमदुपाध्याय यशोविजय कृता
अध्यात्ममतपरीक्षा
ऐं नमः
[ ટીકાકારનું મંગળાચરણુ ]
कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । अध्यात्ममतपरीक्षां स्वोपज्ञामेष विवृणोमि ॥
ૐ કારના જાપથી થયેલ સાક્ષાત્ દન વડે જેણીના સ્વરૂપની ઓળખાણ થઈ, તથા જે પડિતાને પણ પૂજય છે એવી સરસ્વતીદેવીનુ સ્મરણ કરીને સ્વાપસ અર્થાત્ સ્વનિર્મિત અધ્યાત્મમતપરીક્ષા' ગ્રન્થનું યથાબુદ્ધિ વિવરણ કરું છું. અથવા,
હૈં કારમય સ્વરૂપવાળી અને દેવાને પણ પૂજ્ય શ્રી જિનવચન સ્વરૂપ દેવતાનું સ્મરણ કરીને, સ્વનિર્મિત ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રન્થનું વિવરણ કરું છું. આ અથથી શ્રી જિનેશ્વરદેવના ચાર અતિશયા સૂચિત થાય છે.-વાદેવતા ' શબ્દથી સાક્ષાત્ વનતિશય સૂચિત કર્યું તથા, ત્રિકાળાબાધિત સત્યવચન રૂપ વચનાતિશય, વીતરાગતા અને સજ્ઞપણા વિના અસંભવિત હવાથી, તે જ શબ્દથી અપાયાપગમાતિશય અને જ્ઞાનાતિશય અતઃ સૂચવ્યા, તેમજ ‘વિબુધવન્ચાત્' પદથી, પરમાત્મા સાથેના અભેદ ઉપચારથી પૂનતિશય જણાવ્યા છે.
[મૂલ ગ્રન્થનું મ’ગળાચરણ]
पण मिय पास जिणिदं वंदिय सिरिविजयदेवसूरिन्दं । अज्झष्पमयं परिक्खं जहबोहमिमं करिस्सामि ॥१॥
( प्रणम्य पार्श्वजिनेन्द्रं वन्दित्वा श्री विजयदेवसूरीन्द्रम् | अध्यात्ममतपरीक्षां यथाबोधमिमां करिष्यामि ॥१॥ ગાથા :-શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને, તથા શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદન કરીને, પૂર્વસૂરિઓએ કરેલી પ્રરૂપણાથી તથા શા—સિદ્ધાન્તના ઊહાપેાહથી થએલ ખાધને અનુસરીને અધ્યાત્મમતની આ પરીક્ષાને કરીશ,
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજયકૃત
[મંગલાદિ અનુબંધને નિદેશ]. - इह हि ग्रन्थारम्भे शिष्टाचारपरिपालनाय विघ्नध्वंसाय वा मङ्गलमवश्यमाचरणीयमिति मनसिकृत्य पूर्वार्द्धन समुचितेष्टयोदेवगुर्वोः प्रणतिलक्षणं मङ्गलमकारि, उत्तरार्द्धन च प्रेक्षावदवधानाय विषयनिरूपणं प्रत्यज्ञायि, प्रयोजनसम्बन्धाधिकारिणस्तु सामर्थ्यादवबोद्धव्याः ॥१॥
ननु सन्दिग्धो जिज्ञासितश्चार्थः परीक्षाक्षोदं क्षमते न तु निर्णीत एव, तथा च स्वत एव विशदस्याध्यात्ममतस्य परीक्षा कथमिव नानुकुरुते सुधामधुरीकारप्रयासम् ? इति चेत् ? भवेदेवं यदि भावाध्यात्ममतं परीक्षणीयतया लक्षितं भवेत, न चैवम् , किन्तु नामाध्यात्मिकानामेवाशाम्बरमतवासनावासितान्तःकरणतया दुर्ललितचरितानां भ्रान्तिविषयोऽर्थो बाधकप्रदर्शनेन मध्यस्थानामनुपादेयताबुद्धावधिरोप्यत इत्याशयवानाह
અથવા, અનુત્તર દેવલોકની શોભાવાળા વિજયદેવોના (ઉપલક્ષણથી વૈજયનાદિ દેવના પણ) સંશયોને છેદનારા તથા ઈન્દ્ર સમાન ઐશ્વર્યવાળા (સુવતે દાન કૃત્તિ
રિ, સ્થિતિ સ્થા, “રિ ”િ ધાનિકન ફુરા ) એવા શ્રી પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને તથા વંદન કરીને યથાબંધ અધ્યાત્મમતની પરીક્ષાને કરીશ.
અહી શરૂમાં પોતે દૂર હોવાથી પ્રથમ દર્શને સામાન્યથી પ્રણામ કર્યા, અને પછી તે પ્રણામના કારણે ભાલ્લાસ વધવાથી પિતે પ્રભુની વધુ સમીપ થયા હોવાથી વંદન કર્યા, એમ જાણવું.
અહીં અધ્યાત્મમતની પરીક્ષા કરવાને નિદેશ કર્યો છે તેથી જણાય છે કે અધ્યાત્મ કયું તત્વ છે?” એની વિચારણા અહીં પ્રસ્તુત નથી પણ ગ્રન્થકારના કાળમાં લોકમાં “અધ્યાત્મમત” તરીકે જે મત પ્રસિદ્ધ હતો તેની પરીક્ષા પ્રસ્તુત છે, અર્થાત્ તે મત યુક્તિથી ઘટે તે છે કે નહિ તેની વિચારણા છે અને તે વાત ગ્રન્થકાર આગળ સ્વયં બતાવશે.
[ ગ્રન્થ રચનાનું વિશેષ પ્રયોજન ] ગ્રન્થની શરૂઆતમાં શિષ્ટાચારનું પાલન થાય એ માટે અથવા વિબવંસ માટે (અર્થાત્ ભવિષ્યમાં કઈ વિદન ન આવે એ માટે) મંગળ અવશ્ય કરવું જોઈએ એવું મનમાં વિચારીને ગાથાના પૂર્વાર્ધથી “સમુચિત (યથાર્થ) અને પોતાને મનોવાંછિત દેનાર તરીકે ઈષ્ટ એવા દેવ અને ગુરુને પ્રણામ કરવા રૂપ મંગળ કર્યું. ઉત્તરાર્ધથી બુદ્ધિમાન પુરુષોનું ધ્યાન ખેંચવા ગ્રન્થમાં જેનું નિરુપણ કરવું છે તે વિષયનો. નિદેશ કર્યો. ગ્રન્થના પ્રજન, સંબંધ અને કણ અધિકારી છે? એ સામર્થ્યથી જાણી લેવા. આવા
પ્રશ્ન :- જે વસ્તુના સ્વરૂપને વિશે સંદેહ હોય અથવા જે વસ્તુના ૨વરૂપની જિજ્ઞાસા હોય તે વિશે પરીક્ષા કરવી યુક્ત છે, પણ જે વસ્તુના સ્વરૂપને નિર્ણય થઈ
१. अनुपादेयताबुद्धौ-अनुपादेयताप्रकारकबुद्धौ तदभ्युपगतोऽर्थो विशेष्यभवनाहः इति ख्याप्यते ।। ,
Page #32
--------------------------------------------------------------------------
________________
-
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨
૨
अज्झप्पं णामाई चउव्यिहं चउबिहा य तव्वन्ता ।
तत्थ इमे अत्थुज्झिय णामेणज्झप्पिआ णेया ॥२॥ (अध्यात्मं नामादि चतुर्विध चतुर्विधाश्च तद्वन्तः । तत्रेमे अर्थोज्झिता नाम्नाऽऽध्यात्मिका ज्ञेयाः ॥ २॥) ___अध्यात्म किल चतुर्विधं नामस्थापनाद्रव्यभावभेदात् । तत्र नामादिचतुष्टयस्वरूपं द्रव्यालोकादवसेय, तथा च विशेषणभेदात् तद्विशिष्टा आध्यात्मिका अपि चतुर्विधाः। तत्र अधिकृता आध्यात्मिका वाराणसीदास पुरस्कृत्य प्रवर्त्तमाना इन्द्रादिसंज्ञामिव गोपालबाला यादृच्छिकीमयथार्थामाध्यात्मिकसंज्ञां बिभ्राणा न नाममात्रेणैवाभिमन्तुमर्हन्ति, तथाचाध्यात्मिकंमन्यानां परेषामेवाशङ्कानिरासायात्र प्रवृत्तिरिति न किश्चिदनुपपन्नम् ॥२॥ ગયો હોય, તેની કંઈ વિચારણા કરવાની હોતી નથી. પ્રસ્તુતમાં ક્રિયાકલાપારિરૂપ અધ્યાત્મને જણાવનાર શ્રી જિનવચનરૂપ અધ્યાત્મમત સ્વતઃ જ નિર્ણત છે (કારણ કે કહ્યું છે કે “સિદ્ધ મો પાળો મો જિળમણ..”) તેથી એની વિચારણા કરવી એ શું અમૃતમાં સાકર નાખી મીઠાશ વધારવાની હાસ્યાસ્પદ ચેષ્ટા કરવા જેવું નથી ?
[[નામ-આધ્યાત્મિક દિગબરમતની પરીક્ષા] ઉત્તર : શ્રી જિનવચનભાષિત ક્રિયાકલાપાદિરૂપ અધ્યાત્મ કે જે સ્વતઃ જ વિશદસ્પષ્ટ છે, (અર્થાત્ એના સ્વરૂપ વિશે સંદેહાદિરૂપ મળ નથી.) તે તે ભાવાધ્યાત્મરૂપ છે. એ જ જે અહીં વિચારણાના વિષય તરીકે અભિમત હોત તો તે તમે કહી એવી આપત્તિ આવત. પરંતુ એવું છે નહિ, કારણકે માત્ર નામથી જ આધ્યાત્મિક એવા અને દિગંબરમતની વાસનાથી વાસિત ચિત્તવાળા હોવાથી ચારિત્રના પાયારૂપ સમ્યકત્વ જ નબળું હોવાના કારણે દુલલિત એટલે કે દુર્બળ ચારિત્રવાળા એવાઓને જે મત (ગ્રન્થકારના કાળમાં) અધ્યાત્મમત તરીકે ઓળખાય છે, તેની પરીક્ષા પ્રસ્તુત છે. અર્થાત્ તેઓએ જે અધ્યાત્મમત માન્યો છે તેવો માનવામાં કયા ક્યા બાધક આવે છે તે દેખાડવા દ્વારા તેઓને મત ભ્રાન્ત છે એવું જણાવીને, મધ્યસ્થ વિદ્વાને તેને ઉપાદેયતાની બુદ્ધિથી ન જુએ એ માટે આ પ્રયાસ છે.
[ અધ્યાત્મના નામાદિ ચાર નિક્ષે૫] ગાથાથ :–અધ્યાત્મ નામાદિ ચાર પ્રકારનું છે અને તેથી તદ્ધાઆધ્યાત્મિકે પણ ચાર પ્રકારના છે. તેમાંથી અત્રે અધિકૃત જી અધ્યાત્મના અર્થ=ભાવથી રહિત હોવાથી માત્ર નામથી જ આધ્યાત્મિક જાણવા.
અધ્યાત્મ નામ–સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારનું છે. નામાદિ ચારે નિક્ષેપનું સ્વરૂપ દ્રવ્યાલોક ગ્રન્થમાં વિસ્તારથી સમજાવેલું છે. ચારેય નિક્ષેપ પરસ્પર ભિન્ન છે એટલે “ઉપાધિભેદથી ઉપહિતને ભેદ' એ ન્યાયે આધ્યાત્મિક પણ ચાર પ્રકારન છે. વિક્રમના ૧૭મા સૈકામાં વારાણસીદાસને પિતાના નેતા તરીકે સ્વીકારીને
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજયકત ये पुनरिदमाकर्ण्य सकर्णा उत्कर्णाः पारमार्थिकमध्यात्मस्वरूपं श्रोतुमुत्सहन्ते तत्प्रमोदार्थमिदमभिधीयते
जा खलु सहावसिद्धा किरिआ अप्पाणमेव अहिगिच्च ।
भण्णइ परमज्झप्पं सा देसण-णाण-चरणड्ढा ॥३॥ (या खलु स्वभावसिद्धा क्रिया आत्मानमेवाऽधिकृत्य। भण्यते परमाध्यात्म सा दर्शन-ज्ञान-चरणादया ॥३॥)
इह खल्वनादिकालं कर्मभिरावेष्टितपरिवेष्टितो जन्तुः कषायविषयव्यापारकुण्ठितशक्तिकतया न स्वयमधिकुरुते काञ्चनोपल इव मलद्रव्यमलीमस इति । ततश्च तावन्तं कालमस्य न स्वभावसिद्धा क्रिया । यदा पुनरसौ कषायेन्द्रियविजयाय प्रक्रममाणः स्वयमधिकुरुते तदा चास्य तीव्रानलापनीतमलस्य काश्चनस्येवात्मानमधिकृत्यैव प्रादुर्भवन्ती स्वभावसिद्धा क्रिया समुज्जृम्भते स्वान्तर्भविष्णुभिरेव कालादिमिरुपनीयत इति यावत् । एतेन केवलस्वभाववादः પાતરા પ્રવર્તતા કેટલાક લોકો કેવળ પોતાની સ્વછંદ વૃત્તિના કારણે “આધ્યાત્મિક સંસાને ધારણ કરતા હતા. અર્થાત્ લોકોમાં પિતાને “આધ્યાત્મિક” તરીકે ઓળખાવતા હતા. પણ તેમની તે સંજ્ઞા યથાર્થ નથી. જેમ ઈન્દ્રાદિ શબ્દને ખરો અર્થ ઐશ્વર્યાદિ છે. તેને ન ધારતા એવા ગોવાળિયાના છોકરાઓ પિતાની ઈચ્છા મુજબ ઈન્દ્રાદિ શબ્દને ધારણ કરે છે તે માત્ર નામથી જ, પોતે ઈન્દ્ર છે” એવું લોકો પોતાને
ઈન્દ્ર' શબ્દથી બોલાવે એટલી અપેક્ષાવાળું જ) અભિમાન રાખી શકે છે પણ ઈન્દ્રાક્રિપણાના ફળરૂપે હુકમ વગેરે કરવા માટે તેવું અભિમાન રાખી શકતા નથી, તેમ આ અધિકૃત લકે પણ નામથી જ “આધ્યાત્મિક” તરીકેનું અભિમાન ધારવાને શ્રેગ્ય છે પણુ આધ્યાત્મિકપણાના લાભને પામેલા ન હોવાથી પિતાને વસ્તુતઃ આધ્યાત્મિક માને એ યોગ્ય નથી અને છતાં તેઓ પિતાને આધ્યાત્મિક માનતા હોય તે તેઓની તે આધ્યાત્મિકતાની આશંકા (માન્યતા) અયુક્ત છે એવું જણાવવા માટે આ પ્રયત્ન હેવાથી અમૃતમાં સાકર નાખવા જેવી હાસ્યાસ્પદતા અહીં નથી. ઉલટું, લોકે પકારની પ્રવૃત્તિ હોવાથી આદરણીય છે. જે ૨
[ પારમાર્થિક અધ્યાત્મનું સ્વરૂપ ] આ સાંભળીને જે સજજનો ચેકન્ના બને છે અને પારમાર્થિક અધ્યાત્મસ્વરૂપને સાંભળવા ઉત્સાહિત થાય છે તેના પ્રમોદ માટે હવે ગ્રંથકાર કહે છે કે
ગાથાથ :- આત્માને જ અધિકૃત કરીને અર્થાત્ જ્યારે આત્માને જ અધિકાર પ્રવર્તે છે ત્યારે તેની જે સ્વભાવસિદ્ધ ક્રિયા પ્રવર્તે છે તે પરમ અધ્યાત્મ કહેવાય છે. આ ક્રિયા દર્શન, જ્ઞાન અને ચારિત્રથી સમૃદ્ધ હોય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૩
कः पुनरस्याधिकार इति चेत् ? क्षान्तिमार्दवार्जवाऽनीहासु क्रोधमानमायालोभविजयोपायेषु प्रवृत्तिरिति गृहाण । क्षान्त्यादयश्च क्रोधादिप्रतिपक्षा जीवपरिणामा एवेति न क्रोधाभावादिरूपतया तेषां कश्चन दोष उद्भावनीयः। कषायविजये चेन्द्रियविजयोऽपि हेतुः, समकालभाविनोरपि તયો કલીપ રાવિ દેતુતુદ્ધાવાન્ ચિવિજય મનશુદ્ધયા, સા ર હેરસાવિરૂદ્ધયા, (मनसो निर्मलत्वं) ताश्च सकलकर्मप्रकृतिनिष्यन्दभूतकृष्णादिद्रव्यसाचिव्यादात्मनोऽशुद्धतमाsशुद्धतराऽशुद्ध-शुद्ध-शुद्धतर-शुद्धतमपरिणामरूपाः, भावनाहेतुकनिर्ममत्वहेतुकसाम्यहेतुकरागद्वेषजयेन वा मनसो विशुद्धिरित्येवं परिपाटी । तदेवमनया दिशा लब्धाधिकारस्यात्मनः क्रिया परं = नामादिवयमतिशयानं भावाध्यात्म भण्यते । ।
અનાદિકાળથી કર્મથી અત્યંત જકડાયેલે જીવ કષાય અને વિષયોને વશ થઈને સતત પ્રવૃત્તિઓ કર્યા કરે છે. આ પ્રવૃત્તિઓના કારણે તેની શક્તિઓ કુંઠિત હોય છે. તેથી તે તે પિતાની સ્વભાવસિદ્ધ ક્રિયા માટેનો અધિકાર બજાવી શકતો નથી પણ કર્મને જ અધિકાર તેના પર ચાલતો હોય છે. જેમ ધૂળ-માટી વગેરે દ્રવ્યથી મલીન એવું કાચું સુવર્ણ પોતાના સ્વાભાવિક ચળકાટ આદિને પ્રકટ કરવામાં સમર્થ હતું નથી તેમ કષાય અને વિષયમાં જ વ્યગ્ર રહેતે જીવ કર્મને આધીન હોવાથી પોતાની
સ્વભાવભૂત ક્રિયાને પ્રકટ કરી શક્તો નથી. એટલે કે તેટલા કાળ સુધી તેની સ્વભાવ સિદ્ધક્રિયા (=અધ્યાત્મ) હેતી નથી. પરંતુ જ્યારે (ચરમાવર્તીદિ પ્રાપ્ત થયે) કષાય અને ઈન્દ્રિયો પર વિજય મેળવવાને પુરૂષાર્થ કરતો જીવ કર્મની ઉપરવટ થઈને પોતાને અધિકાર ચલાવવા માંડે છે, અર્થાત્ આત્મહિતને અનુલક્ષીને જ સવ કાર્યમાં પ્રવર્તવાના ધ્યેયવાળો બની જાય છે ત્યારે પ્રચંડ અગ્નિથી નિર્મળ થયેલા સેનાને ચળકાટ જેમ પ્રગટ થાય છે તેમ જીવની સ્વભાવસિદ્ધ ક્રિયા પણ પ્રકટ થાય છે, કે જે ભાવ અધ્યાત્મ છે. સ્વભાવસિદ્ધ ક્રિયાના પ્રગટીકરણને ભાવ એ છે કે સ્વભાવમાં જ અંતર્ભત રહેલા કાળ-પુરુષાર્થાદિ પરિપક્વ થઈને અધ્યાત્મસ્વરૂપ ક્રિયાને આવિર્ભાવ
આમ કાળ પાયા પછી પુરૂષાર્થીદિથી અધ્યાત્મ સિદ્ધ થતું હોવાનો સિદ્ધાન્ત હેઈ “વસ્તુના તેવા તેવા સ્વભાવથી જ તે તે વખતે તેવી તેવી ભિન્ન ક્રિયાઓ થાય છે અર્થાત જગદૈચિત્ર્યમાં કેવલ વસ્તુઓને તે તે સ્વભાવ જ નિમિત્ત છે.” એવા અભિપ્રાયવાળ કેવળ સ્વભાવવાદ નિરસ્ત જાણવો. કારણ કે જીવસ્વભાવ મુખ્ય હોવા છતાં (પોતાના જ અંશમૂત એવા) કાળ-પુરૂષાર્થાદિ પણ તે તે કિયાને પ્રકટ કરવામાં ગૌણરૂપે સહકારી બને જ છે એવું હમણાં જ અમે જણાવી ગયા છીએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજયકૃત
[આત્માનો અધિકાર કષાયવિજયની પ્રવૃત્તિ] પ્રકન – જીવ અધિકાર ચલાવે છે એમ કહ્યું તેમાં અધિકાર એટલે શું ?
ઉત્તર :- ક્રોધ-માન-માયા અને લેભ પર વિજય મેળવવા માટેના ઉપાયરૂપ અનુક્રમે ક્ષમા-મૃદુતા–સરળતા અને નિસ્પૃહતા વિશે પ્રવૃત્તિ કરવી એ જ જીવને અધિકાર છે. જ્યાં સુધી કમને અધિકાર ચાલતું હોય છે ત્યાં સુધી જીવ વાસ્તવિક રીતે ક્ષમાદિને ધારી શકતા નથી, કર્મો (જ) જીવસ્વભાવને દબાવી રાખે છે, અર્થાત્ પક્ષપાતપૂર્વક કોધાદિ કરાવી જાય છે. પણ (ચરમાવર્તાદિમાં વર્તતો) જ્યારે જીવ ક્રેધાદિ પર વિજય મેળવવા પુરૂષાર્થ કરે છે ત્યારે તે કર્મની ઉપરવટ થવાને પ્રયત્ન કરે છે. અર્થાત, ધમેહનીયાદિ કર્મો તેને ધાદિ કરાવવા જાય તે પણ પિતે ક્ષમાદિ રાખવા પ્રયત્ન કરે છે. કર્મોની ઉપરવટ થઈને ક્ષમાદિ રાખવાની તેની આ પ્રવૃત્તિ જ તેને અધિકાર કહેવાય છે. અર્થાત્ હવે જીવસ્વભાવ જાગૃત થયે. ટૂંકમાં, ક્ષમાદિથી ધાદિને નિષ્ફળ કરવાના પ્રયત્ન એ જ જીવે પોતે ચલાવેલ અધિકાર છે.
શંકા-ક્ષમા આદિ, ધ વગેરેના અભાવરૂપ છે. તેથી “ક્ષમા, કેધ પર વિજય મેળવવાને ઉપાય છે. એને અર્થ એ થયો કે ક્રોધને અભાવ કરો તો કૈધ પર વિજય મળે તેથી અહીં અન્યાશ્રય દેષ આવશે. અર્થાત્ જ્યાં સુધી ધન અભાવ થશે નહિ ત્યાં સુધી ક્રોધ પર વિજય મળશે નહિ અને જ્યાં સુધી ક્રોધ પર વિજય મળશે નહિ ત્યાં સુધી કે ધન અભાવ થશે નહિ.
સમાધાન :- ક્ષમા વગેરે ધાદિના અભાવરૂપ છે એવું નથી; પણ ક્રોધાદિના પ્રતિપક્ષભૂત જીવપરિણામાત્મક છે. તેથી અન્યાશ્રય દેષ આવતું નથી.
[ઈન્દ્રિયવિજયથી કષાયજય] વળી કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે કાર્યકારણ ભાવ છે, કેમકે ઈન્દ્રિય કષાયની ઉદ્દીપક છે તેથી જ્યાં સુધી ઈન્દ્રિયે છતાતી નથી ત્યાં સુધી કષાયવિજય થઈ શક્તિ નથી.
પ્ર. :- જીવ જ્યારે પિતાને અધિકાર જમાવે છે ત્યારે જ ઈન્દ્રિયોને પણ જીતી શકે છે, તેથી કષાયજય અને ઈન્દ્રિયજય સમકાલભાવી છે. તે જેમ સમાનકાલે ફૂટનારા ગાયના ડાબા અને જમણું શીંગડા વચ્ચે કાર્યકારણ ભાવ નથી તેમ કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે તે શી રીતે હોઈ શકે ?
ઉ. - જેમ પ્રદીપ પ્રગટાવવામાં આવે છે એ જ સમયે પ્રકાશ પણ થઈ જાય છે, અર્થાત્ પ્રકાશ અને પ્રદીપ સમકાલભાવી છે અને છતાં તે બે વચ્ચે કાર્યકારણુભાવ છે તેમ સમકાલીન હોવા છતાં કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે પણ કાર્યકારણભાવ છે. તેથી સ્વભાવસિદ્ધ ક્રિયારૂપ અધ્યાત્મને પ્રકટ કરવા માટે પોતાને અધિકાર જરૂરી છે, અને તે માટે કષાયજય અને ઈન્દ્રિય જય જરૂરી છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨
શીદશી યિા? “નજ્ઞનવરાત્ર’ | શ્રદ્ધાન-વાંધા-ન્ડનાશ્રવણમેવાનિમઃ (थोs) तद्भावमात्रेण (पृथग्भावमात्रेण १) व्यवस्थितापि वस्तुगत्यात्मन्यात्मनात्मतत्त्वसंवेदनरुपैकवस्तुतया प्रत्यस्तमितपृथग्भावा; कादिभावकर्मीरितात्मस्वरुप एव निविशमानं श्रुतनोश्रुतादिविभागाभावादेकरुपीकृतं गुणकरणाख्यक्रियाभावमनुसरतीतियावत् ॥३॥
[ચિત્તધનની પરિપાટી ] વળી ઈન્દ્રિયજય મનની શુદ્ધિથી થાય છે અને મનની શુદ્ધિ વેશ્યાશુદ્ધિથી થાય છે. અહીં લેશ્યા એટલે સર્વકમ પ્રકૃતિના નિષ્ણન્દભૂત=ઝરણારુપ (શાસ્ત્રાન્તરવર્ણિત) કૃષ્ણ-નીલાદિ દ્રવ્યના અત્યંત સંનિધનથી થયેલે આત્માને અશુદ્ધતમ અશુદ્ધતરઅશુદ્ધ-શુદ્ધ-શુદ્ધતર–શુદ્ધતમ પરિણામ. અશુદ્ધતમાદિ પરિણામમાંથી અશુદ્ધતરાદિ પરિણામે થવા એ વેશ્યાની વિશુદ્ધિ છે. મનની શુદ્ધિ માટે બીજે પણ ક્રમ છે. તે આ રીતે-અનિત્યવાદિ ભાવનાઓથી નિર્મમત્વ પરિણામ, તેનાથી સામ્ય પરિણામ, સામ્ય પરિણામથી રાગદ્વેષ પર જય અને રાગદ્વેષજયથી મનશુદ્ધિ.
આ રીતે મનશુદ્ધિ આદિ કરવા દ્વારા જે જીવે આત્માને અધિકાર પ્રાપ્ત કર્યો હોય છે, તેવા જીવની (જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત) ક્રિયા એ જ ભાવ અધ્યાત્મ કહેવાય છે અને એ ક્રિયા, નામઅધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મ કરતાં ઘણુ ચઢિયાતી હોય છે.
[અધ્યાત્મસ્વરૂ૫ કિયાની ઓળખાણ પરમ અધ્યાત્મરૂપ આ ક્રિયા કેવી હોય છે? એના ઉત્તરમાં કહે છે–સમ્યગદર્શન -જ્ઞાન–ચારિત્રથી યુક્ત હોય છે. દર્શન શ્રદ્ધાન એટલે કે રુચિરૂપ છે, જ્ઞાન બોધાત્મક છે અને ચારિત્ર અનાશ્રવતારૂપ છે. તેથી એ ત્રણે પરસ્પર પૃથગૂ હોવા છતાં વાસ્તવમાં તે એ ક્રિયા આત્માથી આત્મામાં થતા આત્મતત્વના સંવેદનાત્મક એક વસ્તુરૂપ હોવાથી પૃથમ્ભાવ વિનાની છે. વળી આ ક્રિયા ગુણકરણ નામના દિયાભાવને અનુસરે છે. આશય એમ છે કે જીવભાવકરણ બે પ્રકારનું છે–ગુણકરણ અને મુંજનાકરણ. એમાંથી ગુણકરણ પણ બે પ્રકારનું છે–ઋતકરણ અને શ્રુતકરણ. નેશ્રુતકરણ એટલે તપ અને સંયમ. જ્યારે શ્રુતકરણ-શ્રુતકરણાદિ વિભાગની વિવક્ષા હોતી નથી, ત્યારે એ અધિકૃત ક્રિયા સામાન્યથી ગુણુકરણ જ કહેવાય છે. ગુણકરણ નામને આ ક્રિયાભાવ (સ્વભાવ) કત્વ-ભેતૃત્વ આદિ ભાવોથી શબલ એવા આત્મસ્વરૂપમાં અન્તર્ગત જ હોય છે. અર્થાત્ ઈતરદર્શનકલ્પિત પુષ્કર પલાશની જેમ નિર્લેપત્વ – અકતૃત્વ વગેરે
સ્વરૂપવાળા આત્માને આ ભાવ સંભવિત નથી. ૩ ૧. આવશ્યકનિર્યુક્તિ ગાથા નં. ૧૦૧૯ માં કરણના નિક્ષેપ છે. એમાં છવભાવકરણના આ રીતે ભેદ કહ્યા છે. છવભાવકરણના ૨ પ્રકાર (૧) શ્રુતકરણ (૨) નેશ્રુતકરણ. એમાં ને શ્રુતકરણના પણ ૨ પ્રકાર ગુણકરણ અને યુજનાકરણ. છતાં ગ્રન્થકારે ગાથા નં. ૧૨૬માં આવા વિભાજનની વિવક્ષા રાખી છે તેથી અહીં આમ લખ્યું છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજય ननु परद्रव्यसङ्गे शुद्धोपयोगरुपात्माधिकारो न सम्भवति, अशुध्धोपयोगरुपशुध्धोपयोगच्छेदायतनत्वात्तस्य, सति च तत्र स्वद्रव्यप्रतिबन्धरूपश्रामण्यपरिपूर्णाऽऽयतनाऽसमवात् । तथा चै कथमेतावत्युपधिसम्बन्धे सिताम्बराणामध्यात्मसम्भावना ? इति विवक्षया स्फुरितोतराधरमन्तरैवीपस्थितं दिगम्बरमुद्रीक्ष्य धर्मानुरोधिनः परद्रव्यस्याध्यात्माविरोधितां समाधत्ते
ण विणा रागद्दोसे अज्ञप्पस्सेह किंचि पंडिकूलं ।
परदव्वं उवगरणं किं पुण देहुव्व धम्मदं ॥४॥ (न विना रागद्वेषौ अध्यात्मस्यह किञ्चित् प्रतिकूलम् । परद्रव्यमुपकरणं किं पुनः देह इव धर्मार्थम् ॥४॥) ____ यत्खलु धर्मोपकरणस्यापि परद्रव्यतया श्रामण्यविरोधितामाचक्षते क्षपणकास्तत्रेद पर्यनुयुज्महे-किं स्वरूपत एव तस्य शुद्धोपयोगविरोधित्वं रागद्वेषद्वारा वा ? आवेऽतिप्रसङ्गी, द्वितीये तु धर्मसाधनतया धर्मार्थमुपादीयमानस्य तस्य शरीरस्येव तदनुगुणत्वमेवेति कुतस्तद्विरोधित्वम् ? यथोक्तसिद्धान्तविधिनाऽऽदीयमानस्य तस्य रागद्वेषाऽजनकत्वात् । વિસાદિ રાખીએ તે શુદ્ધ આત્માધિકાર કેમ હોય? દિગબર શંકા
શંકા - જેમ ઉપાધિના સંનિધાનમાં સ્ફટિકને પિતાને નિર્મળ સ્વભાવ મલીન થાય છે તેમ પરદ્રવ્યસંગથી આત્માને નિર્મળ સ્વભાવ મલીન થાય છે. કારણ કે આદિ પરદ્રવ્ય ધારણ કરીએ તે એને અંગેની વિચારણ-પડિલેહણાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું પડતું હોવાથી આત્મરૂપ સ્વદ્રવ્યમાં રમણ કરવારૂપ શુદ્ધપાગને છેદ થઈ જાય છે. આમ પરદ્રવ્યસંગ શુધ્ધપાગ-છેદનું આયતન સ્થાન હોવાથી તેની હાજરીમાં અધ્યાત્મ= શુદ્ધોપગને અધિકાર સંભવી શકતું નથી. તે પછી ૧૪ પ્રકારની વસ્ત્ર–પાત્રાદિ ઉપધિને ધારણ કરનારા શ્વેતાંબર સાધુઓને અધ્યાત્મ શી રીતે સંભવી શકે? આવીશંકારૂપ વિવક્ષાથી હઠને ફફડાવતા ફફડાવતા વચમાં જ ટપકી પડેલા દિગમ્બરને ઉદેશીને ધર્મમાં સહાય કરનાર પરદ્રવ્ય અધ્યાત્મનું વિરોધી નથી” એવું સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે
- [વસ્ત્રાદિ અધ્યાત્મ વિરોધી નથી–સમાધાન ગાથાર્થ – રાગદ્વેષને છોડીને બીજી કોઈ વસ્તુ એવી નથી કે જે અધ્યાત્મને પ્રતિકૂળ હોય. એટલે કે જે પરદ્રવ્ય ધર્મોપકરણરૂપ નથી તે પણ જે અધ્યાત્મને (સર્વથા) પ્રતિકૂળ નથી તે ધર્મમાં સહાયક એવું ઉપકરણાત્મક પરદ્રવ્ય, ધર્મસહાયક હોવાથી દેહ જેમ અધ્યાત્મવિરોધી નથી તેમ અધ્યાત્મવિરોધી શી રીતે હોય? ધર્મોપકરણને અધ્યાત્મવિધી માનવામાં બે વિકલપથી દોષ પ્રદર્શની
વસ્ત્રાદિ ધર્મોપકરણ પણ પરદ્રવ્યરૂપ હોવાથી શ્રમણ્યને વિરોધી છે એવું કહેતી દિગંબરાને અમે બે વાત પૂછીએ છીએ કે (૧) ધર્મોપકરણ સ્વરૂપથી જ શુદ્ધોપયોગને વિરોધી છે કે (૨) રાગદ્વેષ કરાવવા દ્વારા વિરોધી બને છે?” જે પહેલા પ્રશ્નના જવાબમાં “સ્વરૂપથી જ વિરોધી છે અર્થાત્ એનું સ્વરૂપ જ એવું છે કે એ હાજર હવા માત્રથી શુદ્ધોપયોગને વિરોધ કરે જ” એવું જે કહેશે તે અતિપ્રસંગ થશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા ગાથા-૪
AAAAAAAAAAA
स्यादेतद् · उपकरणेष्वभीक्ष्णं ग्रहणमोचनादिप्रवृत्तिरावश्यकी, सा च रागद्वेषाऽविनाभाविनी, अतएव परप्राणयपरोपणस्याऽशुद्धोपयेोग-सद्भावाऽसद्भावाभ्यामनैकान्तिकच्छेदत्वं, उपधेस्त्वशुद्धोपयेनैवाऽदानसम्भवादैकान्तिकच्छेदत्वमुक्तम् । तथाहि - [ प्रवचनसार ३ - १९] "हवदि व ण हवदि बंधो मदे ध जीवे ध कायचेट्ठमि । बंधो धुवमुवधीदो इदि सवणाछद्दिआ सव्वं ॥ " इति मैवं देहव्यापारेऽपि सर्वस्यैतस्य तुल्यत्वात् । ' यतनापूर्वका देहव्यापारा न दोषाये 'ति चेत् ? तुल्यमिदमन्यत्र ॥४॥
न खलु बहिरङ्गसङ्गसद्भावे तन्दुलगताऽशुद्धत्वस्ये वाऽशुद्धोपयोगरूपस्यान्तरङ्गच्छेदस्य प्रतिषेध इत्यमरचन्द्रवचनमुत्क्षिपन्नाह
અર્થાત્ દેહ-આહારાદિ પણ પરદ્રવ્યાત્મક ધર્મોપકરણ હેાવાથી તેઓને પણ અધ્યાત્મના વિરેોધી માનવા પડશે. હવે ખીજા પ્રશ્નના ઉત્તરમાં ‘ધર્માંપકરણા હેાવા માત્રથી અધ્યાત્મના વિરાધ કરતાં નથી પણ તે રાગદ્વેષ કરાવે છે જેના કારણે અધ્યાત્મ ટકી. શકતું નથી—' એમ કહેવું પણ અયુક્ત છે, કારણ કે-આગમમાં કહેલ વિધિ મુજબ ગૃહીત કરાતાં (ઉપલક્ષણથી ઉપયેાગમાં લેવાતાં) હાવાથી વાદિ ધર્મપકરણા રાગદ્વેષજનક બનતાં નથી. તેથી ધર્મોમાં સહાયક હાવાથી જેમ દેહ-આહારાદિક શ્રામણ્યને અનુકૂળજ છે—વિાધી નથી તેમ ધર્માંના સાધનભૂત હાવાથી અને ધ માટે જ ગૃહીત થતા હૈાવાથી ધર્મોપકર પણ શ્રમણપણામાં વિરાધી નથી.
[ઉપકરણાની સભાળ રાગ-દ્વેષ વિના ન હાય-દિગબર શકા]
પૂર્વ પક્ષઃ–પરપ્રાણવ્યપરાપણ (=હિંસા) કરતી વખતે અશુદ્ધોપયાગ જ હોય એવા નિયમ નથી કારણ કે એકમાત્ર સયમના લક્ષથી કરાતી વિહિતસાધનામાં અનિવાય રીતે થઇ જતી હિંસા વખતે તે તે જીવાદિ પર રાગ-દ્વેષ હાતા નથી. આમ અશુદ્ધોપયાગ વિના પણ હિંસા સ*ભવિત હેાવાથી એ એકાન્ત શુદ્ધોપયેાગના છેદ્યાત્મક નથી, તેથી જ સાધુને નદી ઉતરવા વગેરેની છૂટ છે. પરંતુ વાદિ ઉપધિ તા એકાન્ત શુદ્ધોપયેાગછેદ્યાત્મક જ છે કારણ કે વસ્રાદિ રાખ્યા હોય તે અવશ્ય તેને વારંવાર લેવામૂકવા પડે છે. સામાન્યથી કાઇપણ વસ્તુનું ગ્રહણ રાગથી અને માચન દ્વેષથી થતુ. હાવાથી વસ્ત્રાદિને લેવા–મૂકવાની ક્રિયા પણ રાગ-દ્વેષથી થયા કરતી હાવાથી ત્યારે અશુદ્ધોપયેાગ જ પ્રવર્ત્ય કરે છે અને તેથી જ એ એકાન્ત શુદ્ધોપયાગછેદાત્મક છે.
પ્રવચનસારમાં પણ કહ્યું છે કે કાયાની ચેષ્ટા કરવામાં જીવાપમ થયેા હાવા છતાં કર્મ બંધ તા થાય પણ ખરા કે ન પણ થાય, પણ ઉપધિથી તે અવશ્ય ક્રમ બંધ થાય છે તેથી શ્રમણા સ પ્રકારની ઉપધિના ત્યાગ કરે છે.’
१. भवति वा न भवति बन्धो मृतेऽथ जीवेऽथ कायचेष्टायाम्। बन्धो ध्रुवमुपधेरिति श्रमणास्त्यक्तवन्तः सर्वम् ॥
ર્
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશવિજ્યકત
उवधिसहिओ ण सुज्झइ सतुसा जह तन्दुला ण सुज्झन्ति ।
इय वयणं पक्खित्तं दूरे दिटुंतवेसम्मा ॥५॥ (उपधिसहितो न शुद्धयति, सतुषा यथा तन्दुला न शुद्धयन्ति । इतिवचनं प्रक्षिप्तं, दूरे दृष्टान्तवैषम्यात् ॥५॥
___ यदि हि तन्दुलाऽविशुद्धथापादकत्वं तुषाणामिवोपधेः स्वरूपतः पुरुषाऽविशुद्धिनिबन्धनत्वं स्यात्तदेदं वचनमुच्चार्यमाणं चारुतामञ्चत, न चैवमस्ति । अपि चोपधेरुपाधित्वाऽसिद्धौ न तस्याऽशुद्धयनुमापकत्वमुज्जीवति । न चान्यस्मिन् स्वसंसर्गीिण स्वधर्मसङ्क्रामकत्वलक्षणमुपाधित्वमुपधौ तुष इव (? तुषे वा)। यत्तु [न] तुषे तन्दुलस्वभावकार्यप्रतिबन्धकत्वं तत्तूपधौ स्वाभाविकं नाद्यापि सिद्धमिति यावदविशुद्ध थापादकसमवधानमुपाधिरप्रयोजकत्वादिदोषग्रासश्च ॥५॥
[દેહસંભાળની જેમ જયણથી વસ્ત્રાદિની સંભાળ નિર્દોષ-ઉત્તર
ઉત્તરપક્ષ તમારી આ શંકા અયુક્ત છે કારણ કે આ બધી વાતે દેહ અંગે પણ સમાન હોવાથી, તમારા મતે દીક્ષા લેવા માત્રથી દેહ પણ ત્યાજ્ય માનવાની ઓપત્તિ આવશે, અર્થાત્ ધર્મોપકરણને લેવા-મૂકવાની ક્રિયા જે રાગદ્વેષ વિના સંભવિત ન જ હોય તો તે એ રીતે દેહની વિવિધ ચેષ્ટાઓ પણ રાગદ્વેષ વિના અસંભવિત જ હોવાથી દેહને પણ દીક્ષાગ્રહણ બાદ તમારે તરત જ ત્યાગ કરવો જોઈએ. .
પૂર્વપક્ષ –જે દેહની ચેષ્ટાઓ જયણાપૂર્વક કરવામાં આવે તે એ રાગદ્વેષ વિના પણ સંભવિત હોવાથી “છેદ રૂપ બનતી નથી. તેથી દેહ ત્યાજ્ય બનતું નથી.
ઉત્તરપક્ષ –તે એ જ રીતે ઉપકરણ અંગેની ક્રિયાઓ પણ યતના પૂર્વક કરવામાં શુદ્ધપાગછેદ થતું ન હોવાથી એ પણ એકાન્ત હેય નથી. જા (બહિરંગસંગથી અશુદ્ધોપગરૂપ છેદપ્રાપ્તિનું અમરચંકવચન મિથ્થા)
જેમ ચોખા પર ઉતરી રહ્યા હોય તે તે શુદ્ધ થતા નથી અર્થાત્ સીઝતા નથી તેમ બાહ્યદ્રવ્યને સંગ હોય ત્યાં સુધી અશુદ્ધોપયોગ ન ખસવાથી આત્મા શુદ્ધ થતું નથી. અર્થાત્ શુદ્ધો પગાત્મક અધ્યાત્મ સિદ્ધ થતું નથી. આવું અમરચન્દ્રનું વચન જણાવી તેનું ખંડન કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ : “જેમ તુષ (ફાતર) સહિતના ચેખા શુદ્ધ થતા નથી તેમ ઉપધિસહિતનો જીવ શુદ્ધ થતું નથી.” એવું અમરચંદ્રનું વચન દષ્ટાન્ત-દાસ્કૃતિક વરચે વિષમ્ય હોવાથી દૂર ફેંકાયેલું જાણવું અર્થાત્ સાંભળવા ગ્ય નથી. - ૧. “a” વધારાને લાગે છે.
૨. કે અમૃતચંદ્ર? પ્રવચનસારના ટીકાકાર.
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૬
૧૧
अथ पराभिहिता उपधिदोषाः शरीरेऽपि तुल्या इत्युपदिशति
जा. उवगरणे मुच्छा आरम्भो वा असंजमो तस्स ।
तह परदव्वंमि रई सा किण्ण तुहं सरीरेऽवि ॥६॥ (या उपकरणे मूर्छा आरम्भो वा असंयमस्तस्य । तथा परद्रव्ये रतिः सा किं न तव शरीरेऽपि ॥६॥)
[ઉપાધિ સ્વતઃ અશુદ્ધો પગ આપાદક નથી) પોતાનું તેવું સ્વરૂપ (=સ્વભાવ) જ હોવાથી જેમ ફોતરાં ચોખાને અવિશુદ્ધ કરે છે તેમ ઉપધિ પણ જે પિતાના તેવા રવભાવથી જ જીવને અવિશુદ્ધ કરતી હોય તે તે તમારું વચન શેભે અર્થાત્ સ્વભાવથી જ સ્વસંગીને અવિશુદ્ધ કરવાપણું જેવું ફેતરાંમાં છે તેવું ઉપાધિમાં પણ હોય તે તે તમારું વચન યુક્ત કહેવાય, પણ એવું છે નહિ. તેથી દૃષ્ટાન્ન અને દાન્તિકમાં સમાનતા ન હોવાથી તમારું વચન શેતું નથી. * વળી જે ઉપાધિ ઉપાધિરૂપ હોય તે અશુદ્ધિની આપાદક બને. પણ જેમ જપાકુસુમ પિતાના રક્તત્વરૂપ ધર્મને પિતાના સંસર્ગમાં આવનાર સફટિકમાં સંક્રાન્ત કરતું હેવાના કારણે ઉપાધિરૂપ બને છે તેમ તેવું સ્વધર્મસંક્રામકત્વ કંઈ ઉપાધિ કે ફેતરામાં છે નહિ કે જેથી તેઓ ઉપાધિરૂપ બને. તેમ જ સીઝવું એ તંદુલનું સ્વભાવભૂતકાર્ય છે, તેમાં પ્રતિબંધ કરવા રૂપ જે ઉપાધિત્વ તુષમાં છે તેવું સ્વભાવકાર્ય પ્રતિ બંધકત્વ રૂપ ઉપાધિત્વ હજુ સુધી ઉપધિમાં અસિદ્ધ છે, કારણ કે “ઉપાધિ શુદ્ધોપગને પ્રતિબંધ કરે છે એ વાત હજુ સિદ્ધ નથી. “જેનું સાંનિધ્ય અવિશુદ્ધિ કરે તે ઉપાધિ એવી વ્યાખ્યા મુજબનું ઉપાધિત્વ પણ ઉપધિમાં સિદ્ધ થતું નથી કારણ કે અવિશુદ્ધિ કરવાપણું જ તેમાં અસિદ્ધ છે. વળી ઉપાધિ તરીકે લઈને ઉપધિથી અશુદ્ધોપયોગ સિદ્ધ કરવામાં અપ્રાજકત્વ દોષ પણ છે. અર્થાત્ “ઉપધિ હોવા છતાં અશુદ્ધોપયોગ ન હોય તે શું આપત્તિ આવે ?” એવી અન્વયવ્યભિચારની શંકાનું નિરાકરણ કરનાર કોઈ તક હાજર નથી. આમ ઉપધિ હોવા માત્રથી અધ્યાત્મને પ્રતિબંધ હોવો સિદ્ધ થતું નથી. આપા
[વસ્ત્રાદિ વિશે કહેવાતાં દોષ દેહ વિશે પણ સમાન] દિગંબરે ઉપધિવિશે કહેલા દોષે શરીર વિશે પણ તુલ્ય જ છે એમ જણાવતાં ગ્રન્થકાર કહે છે–
ગાથા: “ધર્મોપકરણાત્મક ઉપાધિ રાખવામાં તેમાં મમત્વ થવા રૂપ મૂર્છા થાય છે, તેના પરિકમ વગેરે કરવામાં આરંભ થાય છે, શુદ્ધો પગાત્મક શુદ્ધ આત્મસ્વરૂપની હિંસા (ત્રનાશ) રૂ૫ અસંયમ પોષાય છે, તેમ જ ઉપધિરૂપ પરદ્રવ્ય અંગે કાય વ્યાપાર કરવા
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજયકૃત यदि ह्युपधिसद्भावे विना यतनां सम्मूर्छा सम्मू त्तर्हि शरीरसद्भावेऽपि कुतो नैतया भवितव्यम् ? अथ ममत्वपरिणामलक्षणा मूर्छा, ममत्वपरिणामश्च नाज्ञानलक्षणः, तस्य ज्ञानादेव नाशात् , किंतु प्राप्तेष्टवस्त्ववियोगाध्यवसानाऽप्राप्ततदमिलाषलक्षणातध्यानरूपः, सोऽपि भोगादिकामनां विना शरीरसंस्कारविरहान्न सम्भवी, मोक्षसाधनत्वमत्यैव तत्परिपालनात् । न च मोक्षसाधनत्वमत्यापि प्रवृत्तिरध्यात्मविरोधिनी, निदानत्वादिति वाच्यं, निश्चयतस्तथात्वेऽपि व्यवहारतो मोक्षार्थितयैव शुभप्रवृत्तिसंभवात् । तथा च शरीरे न मूर्च्छति चेत् ? રૂપ પરદ્રવ્યરતિ થાય છે જે આત્મરમણની વિરોધી હોવાથી શુદ્ધાત્મતત્વની વિધિની છે”_ આવા બધાજે દોષ તમે ઉપધિ અંગે આપો છો તે શું તમારે દેહ વિશે પણ સમાન નથી?
શંકા – ઉપાધિ રાખીએ તે યતના ન પળાય ત્યારે ગાઢ મૂર્છા અવશ્ય થાય જ (અને યતના કોઈ પળે પળે શકય હોતી નથી) એટલે ઉપધિ ન રાખવી જોઈએ.
ઉત્તર:-શરીરમાં પણ તમારા કહ્યા મુજબ મૂછ થાય છે. તેથી એને પણ ત્યાગ કરી દેવાની આપત્તિ કેમ નહીં આવે?
[શરીર વિશે આ ધ્યાનરૂપ મૂછને સંભવ નથી-પૂર્વપક્ષ].
પૂર્વપક્ષ -મૂછ મમત્વપરિણામરૂપ છે. તે પરિણામ જે અજ્ઞાનરૂપ હોય તે તે જ્ઞાનથી જ નાશ પામી જાય. એટલે મૂછ અજ્ઞાનરૂપ નથી. કિંતુ “પ્રાપ્ત થએલ. ઈષ્ટવસ્તુને પિતાને વિયાગ ન થાઓ” એવા અધ્યવસાયરૂપ કે અપ્રાપ્ત ઈષ્ટવસ્તુની અભિલાષારૂપ જે આધ્યાનને પરિણામ, તદ્રુપ છે. ઉપધિ રાખવામાં સાધુઓને પણ એ સંભવિત છે. જ્યારે શરીર વિશે તે તે મમત્વપરિણામ સંભવ નથી કારણ કે ભેગાદિની કામનાથી જ શરીરસંસ્કારાદિ કરાય છે. સાધુઓને તેવી કામના ન હોવાથી શરીરમાં મમત્વ પરિણામાત્મક મૂર્છા ઉત્પન્ન થતી નથી. શરીરના પાલનાદિ માટે જે આહારાદિ કરાય છે તે પણ “શરીર મોક્ષનું સાધન છે, તેનાથી મોક્ષ સાધી શકાશે'ઈત્યાદિરૂપ મેક્ષસાધનતાની બુદ્ધિથી જ થતાં હોવાથી કામેચ્છાન્ય સંસ્કારરૂપ નથી.
કેઇ એમ કહે કે-“મેક્ષસાધનતાની બુદ્ધિથી કરાતી પ્રવૃત્તિ પણ અધ્યાત્મવિધિની છે કારણ કે આ પ્રવૃત્તિઓના ફળરૂપે મને મોક્ષ મળે એવા નિયાણુરૂપ એ છે – તે એવું પણ કહેવું યોગ્ય નથી કારણ કે નિશ્ચયનયથી એ નિયાણારૂપ હોવા છતાં વ્યવહારથી શુભ પ્રવૃત્તિઓ મેક્ષાથી પણું હવામાં જ સંભવિત હોવાથી “આ પ્રવૃત્તિથી મને મેક્ષ મળે” ઇત્યાદિ બુદ્ધિ અધ્યાત્મવિધિની બનતી નથી. એટલે કે
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા
૧૩
तदिदमखिलं धर्मोपकरणेऽपि समं समाधानं, न ह्युपकरणमेवैकान्ततो मूर्छाजनकं, तदभावेऽप्यदान्तमनसां बहूनां चित्तविप्लवसम्भवात् । तदुक्तं-१"यदसत्स्वपि जायेत मूर्च्छया चित्तविप्लवः” इति, विप्रकृष्टेनापि च मूर्छाजननेऽतिप्रसंगः । “स्वविषयरागसंबन्धेन हेतुत्वे नातिप्रसङ्ग" इति चेत् ? तर्हि रागस्यैव मूर्छाहेतुता वास्तवी, तथा च निःस्पृहाणां शरीर इव धर्मोपकरणेऽपि न मूर्च्छति व्यस्थितम् । एवं तद्विषयकर्मप्रक्रमपरिणामलक्षण आरंभोऽपि निरस्तः, कायेऽपि तुल्यत्वात् । “तत्र यतनया नारंभ" इति चेत् ? अत्रापि किं न तथा ? अत एव शुद्धात्मरूपहिंसनपरिणामलक्षणोऽसंयमोऽपि न । नापि परद्रव्यरतिः शुद्धात्मतत्त्वविरोधिनी, यतनाया एव सर्वश्रोयोमूलत्वात् ॥६॥ તેવી બુદ્ધિથી શરીરનું પાલન કરવામાં મૂર્છા થતી નથી. તાત્પર્ય, ધર્મોપકરણ ધારણ કરવામાં મૂછ છે જ્યારે શરીરને ધારણ કરવામાં મૂછ નથી.
ઉત્તરપક્ષ - શરીર અંગેનું પૂર્વપક્ષીનું આ બધું સમાધાન ધર્મોપકરણ વિશે પણ સમાન જ છે. વળી ઉપકરણની હાજરી જ એકાતે મૂર્જીજનક છે એવું પણ નથી કારણ કે એમાં વ્યતિરેક વ્યભિચાર છે. તે આ રીતે-જેઓએ મનને નિગ્રહ કર્યો નથી તેઓને બાહ્યસામગ્રીની ગેરહાજરીમાં પણ ચિત્તવિપ્લવ=આકુળતા વ્યાકુળતા હોય છે. તેથી જ તે શ્રી યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે–“ સર્વદ્રવ્ય વિશેની (અર્થાત પિતાની પાસે હોય તે અને ન હોય તેવા પણ દ્રવ્ય વિશેની) મૂર્છાનો ત્યાગ એ જ અપરિગ્રહ છે, કારણ કે પોતાની પાસે ન રહેલ દ્રવ્ય વિશે પણ થતી મૂછના કારણે ચિત્તવિપ્લવ થાય છે. વ્યતિરેક વ્યભિચાર ટાળવા માટે જે એમ કહો કે ત્યાં જે મૂછ થાય છે એમાં દૂર રહેલા પણ વસ્ત્રાદિ હેતુ જ છે [દા. ત. લોહચુંબક.] તે એ વાત ઠીક નથી, કારણ કે દર રહ્યા રહ્યા પણ વસ્ત્રાદિ મૂછના હેતુ હોય તે દિગંબર સાધુઓને પણ મૂછ થયા જ કરવાની આપત્તિરૂપ અતિપ્રસંગ ઊભો થશે.
પૂર્વપક્ષ :- અમે કેવળ દૂરવતી અસમ્બદ્ધ વસ્ત્રાદિને મૂછહેતુ નથી કહેતા પરંતુ સ્વવિષયરાગ સંબંધથી મૂછના હેતુ કહીએ છીએ. અર્થાત્ જે બાહ્યદ્રવ્ય સ્વવિષયક રાગ ઉત્પન્ન કરે તે જ મૂચ્છ ઉત્પન્ન કરે છે. એટલે દિગંબર સાધુને વસ્ત્રાદિમાં રાગ ન હોવાથી સ્વવિષચરાગ સંબંધથી દૂરવર્તી વસ્ત્રાદિ દ્વારા રાગ ઉત્પન્ન થવાની તમે કહી એવી આપત્તિ આવતી નથી.
ઉત્તરપક્ષ : આનો અર્થ એ થયો કે બાહ્યદ્રવ્યાદિ પોતે સાક્ષાત મૂચ્છમાં હેતુભૂત નથી કિન્તુ તેના પર થતા રાગાદિ જ તેવા છે. તેથી જેમ શરીર પરે રાગ ન હેવાથી નિસ્પૃહ મહાત્માઓને મૂર થતી નથી તેમ ધર્મોપકરણ વિશે પણ રાગ ન હોવાથી મૂછ થતી નથી. ૧. આ કને પૂર્વાધ–સર્વમવેષુ મૂચ્છકારથાઃ રાવરિઘ | શ્રી યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ લે૨૪
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૪
अथ परद्रव्यरतिमेव विकल्प्य दूषयति
ઉપા. યવિજયકૃત
www
तह परदव्वम्मि रई परिणामो रक्खणाणुबन्धावा । दुओ तणुसममुवहिं पासन्तो किं ण लज्जेसि ॥७॥
( तथा परद्रव्ये रतिः परिणामा रक्षणानुबंधा वा । उभयतस्तनुसममुपधिं पश्यन् किं न लज्जसे ||७॥ )
પૂર્વ પક્ષ : આ રીતે મૂર્છા ન હેાવી ભલે સિદ્ધ થાય. છતાં ધર્મોપકરણ રાખવાથી તેના પર વિવિધ પરિકર્માદિ કરવા રૂપ આરંભ તા કરવા જ પડે છે જેમકે વસ્ત્ર રાખ્યા હાય તા તેના પડિલેહણાદિ કરવા, પરસેવેા થએ છતે એને સૂકવવા, મેલા થાય ત્યારે ધાવા...ઇત્યાદિ; અને આવા આરંભની હાજરીમાં નિન્થપણું રહેતું નથી.
ઉત્તરપક્ષ જેમ શરીર પર મૂર્છા ન હેાવાથી તેને માટે કરાતી વિવિધ ચેષ્ટાઓ (જેમકે પાછળથી ગાંડા હાથી આવતા હાય તા બાજુ પર ખસી જવું વગેરે..) આર’ભરૂપ બનતી નથી તેમ ધર્મોપકરણ વિશે પણ મૂર્છા ન હાવાથી તેના અંગેની ક્રિયાએ આરંભરૂપ ખનતી નથી. કાયા અંગેની ક્રિયાએ યતનાપૂર્વક થતી હાવાથી આરભરૂપ બનતી નથી, એમ જો કહેશેા તા એ વાત ધર્મપકરણ વિશે પણ તુલ્ય હેાવાથી એ પણ આર ભરૂપ મનશે નહિ. તેથી જ એટલે કે ધર્મોપકરણ અંગેની ક્રિયાઓ જયણાપૂર્વક કરાતી હાવાથી જ શુદ્ધ આત્મપરિણામના ભંગરૂપ હિંસા ન થવાના કારણે અસંયમ થતા નથી કારણ કે જયણા પણ આત્માના શુદ્ધ પરિણામરૂપ
જ છે.
પૂર્વ પક્ષ ઃ છતાં ધર્મપકરણ રાખ્યા હોય તેા જે પડિલેહણાદિ કરવા પડે છે તે પરદ્રવ્ય અંગેની ચિંતા કરી કહેવાય... અને તે એટલેા વખત આત્મરમણમાં સ્ખલના લાવે છે, તેથી ઉપધિ રાખવામાં શુદ્ધ આત્મતત્ત્વવિરોધિની એવી પરદ્રવ્યરતિ થતી હાવાથી ઉપધિ રાખવી ન જોઈએ.
ઉત્તરપક્ષ : આ વાત પણ અયુક્ત છે, કારણ કે પડિલેહણાદિ કરવામાં પણ જયણાના ભાવ જ પ્રધાન હેાય છે જે સર્વ કલ્યાણનુ મૂળ છે. અર્થાત્ જયણાથી જ શુદ્ધાત્મતત્ત્વના પ્રકટીકરણાદ્ધિ થતા હાવાથી જયણાને પ્રધાન કરીને કરાતી પરદ્રવ્યરતિ પણ શુદ્ધાત્મતત્ત્વવિરોધિની બનતી નથી. ।।
આ પરદ્રવ્યરતિ શું છે? એના વિકલ્પે! કરી ઉપધિને વિશે પરદ્રવ્યરતિની આપત્તિને જ કૃષિત ઠરાવતા ગ્રન્થકાર કહે છે
ગાથા – તથા પરદ્રવ્યરતિ શું છે? (૧) પરદ્રવ્ય વિશે કાયાના વ્યાપારપરિણામ કે (૨) સ‘રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન ? બન્ને રીતે શરીરની જેમ ઉપધિના વિષયમાં સમાનપણું દેખવા છતાં ઉપધિ અંગે જ તેને દુષ્ટ માનતાં તુ' શરમાતા કેમ નથી ?
Page #44
--------------------------------------------------------------------------
________________
wangu
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૭
परद्रव्ये रतिर्हि कायव्यापारमात्रपरिणामो वा संरक्षणानुबन्धि रौद्रध्यानं वा विवक्षितमायुष्मता ? नेदं पक्षद्वयं युक्तं, यतनया तदोषपरिहारात् , अन्यथा शरीरेऽपि तुल्ययोगक्षेमत्वात्, તદુfi- [વિશ૦માત્ર ર૦] "'सारक्खणाणुबन्धो रोदज्झाणन्ति ते मई होज्जा । तुल्लमियं देहाइसु पसत्थमिह तं तहेहावि॥"
“संरक्षणं हि सर्वैर्मारणाद्युपायैस्तस्करादिभ्यो निजवित्तस्य सङ्गगोपनं, तस्यानुबन्धः सातत्येन चिन्तनं, तदायतनत्वाच्च वस्त्रादिकं शस्त्रादिवत् त्याज्यमिति" चेत् ? कथं तर्हि जलज्वलनमलिम्लुचश्वापदाहिविषकण्टकादिभ्यः संरक्षणानुबन्धस्य तौल्यादेहादयोऽपि देवानांप्रियस्य न त्याज्याः ?
[પદ્રવ્યરતિના બંને વિકપમાં દેહ-વસ્ત્ર સામ્ય]. છેજેને તમે શુદ્ધાત્મતત્વવિરોધી માને છે એ પરદ્રવ્યરતિ” તરીકે તમને શું અભિમત છે? ધર્મોપકરણ અંગે કાયવ્યાપાર કરવામાવરૂપ પરિણામ કે તે ઉપકરણનું સંરક્ષણ કરવા અંગેના સતત ધ્યાનરૂપ રૌદ્રધ્યાન ? આ બન્નેમાંથી કેઈપણ માનવું યુક્ત નથી, કારણ કે યતનાપૂર્વક તે ક્રિયાઓ કરવાથી શુદ્ધાત્મતત્વવિરોધરૂપ દોષને પરિહાર થઈ જાય છે. નહિતર તે શરીર અંગેની હાથપગ હલાવવા વગેરે રૂ૫ ક્રિયા પણું પરવ્યરતિરૂપ થવાથી શુદ્ધાત્મતત્ત્વવિરોધી બની જવાના કારણે શરીર પણ ત્યાજ્ય બની જવાની આપત્તિ આવે. કહ્યું જ છે કે “પરદ્રવ્યના સંરક્ષણનું સતત ધ્યાન શૈદ્રધ્યાન હેવાથી ઉપાધિ ત્યાજ્ય છે એવા જે તમારો અભિપ્રાય હોય તે એ રોદ્રધ્યાન દેહાદિ વિશે પણ સમાન જ હેવાથી દેહાદિ પણ ત્યાજ્ય બની જશે. દેહાદિ વિશેની ક્રિયાઓ મોક્ષાથે હોવાથી પ્રશસ્ત છે એમ જે તમે માનતા હે તે ઉપાધિ અંગે પણ તેવું જ માને ને!” - રિદ્રિધ્યાનનું નિમિત્ત હોવાથી વસ્ત્રાદિ ત્યાજ્ય હેવાની શંકાને ઉત્તર].
પૂર્વપક્ષઃ જરૂર પડયે સામાને મારી ઠોકીને પણ પોતાના ધન વગેરેનું ચાર વગેરેથી રક્ષણ કરવું એ સંરક્ષણ છે. રક્ષણ શી રીતે કરવું તેને ઉપાયોનું નિરંતર ચિંતન તે સંરક્ષણાનુબંધ એટલે કે સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. વસ્ત્રાદિ ઉપાધિ આ રૌદ્રધ્યાનનું (મૂળભૂત કારણ હોવાથી) “આયતન’ છે અને તેથી શસ્ત્રાદિની જેમ ત્યાય છે. હાથમાં તલવારાદિ હોય તે “કેઈ મારું ધન લૂંટવા આવશે તો આ તલવારાદિથી એનું ડોકું ઊડાવી દઈશ” વગેરે વિચાર આવે છે. આવું રૌદ્રધ્યાન અટકી જાય એ માટે મૂળથી જ જેમ તલવારાદિ રખાતા નથી અથવા રાખ્યા હોય તે પણ છોડી દેવાય છે તેમ ઉપાધિ હોય તો જ એના રક્ષણાદિના વિચારો આવતા હોવાથી એ રૌદ્રધ્યાનથી બચવા ઉપધિને જ ત્યાગ કરી દેવો જોઈએ. १. संरक्षणानुबन्धो रौद्रध्यानमिति ते मतिर्भवेत् । तुल्यमिदं देहादिषु प्रशस्तमिह तत्तथेहापि ॥
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશેવિયક્ત अथ हेयतायामनिष्टसाधनत्वं प्रयोजकं, न च मोक्षसाधनत्वमत्या संरक्षणानुबन्धः शरीरस्यानिष्टो, वस्तुतः 'सविशेषणे...इत्यादिन्यायान्मोक्षसाधनत्वमत्यनुबन्ध एव पर्यवस्यति न संरक्षणानुबन्ध इति चेत् ? तदिदं यतनया धार्यमाणे धर्मापकरणेऽपि तुल्यमिति ॥७॥
स्यादेतत्-मा भूत् संरक्षणानुबन्धिरौद्रध्यानायतनतया वस्त्रादेरध्यात्मप्रतिबंधकत्वं, तथापि मानसात्मकाय संवेदनप्रतिबंधककायव्यापारानुषङ्गितया तद्विरोधित्वं भविष्यतीति चेत् ? निरस्तमेवेदं प्रथमपक्षप्रतिबन्यां, तथापि वस्तुस्थितिमाह
ઉત્તરપક્ષઃ એ રીતે તો પાણી, અગ્નિ, લૂંટારા, જંગલી પશુઓ, સાપ, ઝેર, કાંટા વગેરેથી શરીરનું રક્ષણ કરવાને સતત ઉપયોગ પણ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનરૂપ જ થવાથી તેના મૂળ નિમિત્તભૂત શરીરને પણ ત્યાગ કરી દેવો જોઈએ. તે હે દેવાનાં પ્રિય (=મૂM) ! એને તમે કેમ ત્યાગ કરતા નથી ?
[ મોક્ષસાધનતા બુદ્ધિને અનુબંધ દેહ અને વસ્ત્રમાં તુલ્ય]
પૂર્વ કઈ પણ વસ્તુ તે જ હેય બને છે જે એ અનિષ્ટનું સાધન બનતી હોય. માક્ષનું સાધન છે તેથી શરીરની સંભાળ કરવી જોઈએ? આ સંરક્ષણાનુંબંધ કંઈ અનિષ્ટ નથી કે જેથી એના કારણભૂત દેહ ત્યાજ્ય બને. હકીકતમાં તે એ ન્યાય છે કે વિશેષણ વિશિષ્ટ વિશેષ્ય અંગે થતાં વિધિ કે નિષેધ જે વિશેષ્યમાં બાધિત હોય તે વિશેષણને લાગુ પડે છે. જેમ કે-બધા નિષ્પરિગ્રહી બને એવી ઈચ્છાવાળા નિગ્રંથગુરુઓએ પણ ગૃહસ્થ માટે ન્યાયસંપન્ન વિભવનું વિધાન કર્યું છે. અહીં વિભવ પરિગ્રહરૂપ હોવાથી એનું વિધાન કંઈ નિષ્પરિગ્રહી સાધુ કરે નહિ. તેથી વિધાન વિભાવાત્મક વિશેષ્યમાં બાધિત હોવાથી વિશેષણને લાગુ પડે છે. અર્થાત્ ગૃહસ્થને વિભવ રાખવાનું વિધાન નથી પણ જે રાખવું પડતું હોય તે તે મેળવવા વગેરેમાં ન્યાયનીતિ રાખવાનું જ વિધાન છે. પ્રસ્તુતમાં પણ “મોક્ષસાધનભૂત દેહનું મારે રક્ષણ કરવું જોઈએ ઈત્યાદિ વિચાર પણ મોક્ષસાધનાબુદ્ધિમાં જ પર્યવસિત ફલિત થાય છે અર્થાત્ વાસ્તવિક રીતે એવા વિચારોનું સાતત્ય મેક્ષસાધનતાબુદ્ધિના જ સાતત્ય=અનુબંધરૂપ છે, પણ દેહ અંગેના સંરક્ષણના અનુબંધરૂપ નથી. તેથી એ વિચારધારા રૌદ્રધ્યાનરૂપ ન બનવાથી એના મૂળકારણભૂત દેહ ત્યાજ્ય બનતું નથી.
ઉત્તરપક્ષ :- ધર્મોપકરણને યતનાપૂર્વક ધારણ કરવામાં–ચતના ને જ પ્રધાન બનાવવામાં–અર્થાત્ “મારા ધર્મોપકરણને જે કઈ લઈ જશે તો આરંભ સમારંભમાં વાપરશે અને તેથી અસંયમ પોષાશે. માટે જયણાપૂર્વક એની સંભાળ રાખું” આવા વિચારથી ધર્મોપકરણની રખાતી સંભાળ વસ્તુતઃ જયણામાં જ પર્યવસિત થતી હોવાના કારણે રૌદ્રધ્યાનરૂપ બનતી નથી અને તેથી તેના મૂળભૂત કારણરૂપ ઉપધિ પણ ત્યા જ નથી. એવા १. सविशेषणे हि विधिनिषेधौ विशेषणमुपसङ्कामतो विशेष्याचाधके सतीति न्यायः ।
Page #46
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૮
जो किर जयणापुचो वावारो सो ण झाणपडिवक्खो ।
सो चेव होइ शाणं जुगवं मणवयणकायाणं ॥८॥ (यः किल यतनापूर्वो व्यापारः स न ध्यानप्रतिपक्षः । प्रत्युत स एव भवति ध्यान युगपन्मनोवचनकायानाम् ॥८॥)
दिगम्बराणां खल्विदमभिमतं यत् 'परममुपेक्षासंयम प्रतिपत्तुकामोऽपि तथाविधसामग्रीवशात् तं प्रतिपत्तुमक्षमस्तद्वहिरङ्गसाधनमात्रमिममापवादिकमुपधिमातिष्ठते, सर्वहेयवर्जितसहजरूपापेक्षितयथाजातरूपत्वेन बहिरङ्गलिंगभूताः कायपुद्गलाः, श्रूयमाणतत्कालबोधकगुरुगीर्यमाणात्मतत्त्वद्योतकसिद्धोपदेशवचनपुद्गलाः, तथाऽधीयमाननित्यबोधकानादिनिधनशुद्धात्मतत्त्वद्योतनसमर्थश्रुतज्ञानसाधनसूत्रपुद्गलाः, शुद्धात्मतत्त्वव्यञ्जकदर्शनादिपर्यायतत्परिणतपुरुषविनीतताभिप्रायप्रवर्तकचित्तपुद्गलाश्चेति । उक्तं च-(प्रवचनसार ३-२५] १'उवगरण जिणमग्गे लिङ्ग जहजादरूवमिदि भणिदं । गुरुवयणंपि य विणओ सुत्तज्ज्ञयण च पण्णत्त ति वस्तुधर्मस्तूत्सर्ग एव न पुनरपवाद इति । तथा च यथोक्तोपधिसन्निधापितकायिका क्रियापि चेत्पग्मोपेक्षारूपां मानसी क्रियां विरुणद्धि तर्हि कथं नानुपयुक्तबायोपधिभारस्तां પિરાવિતિ -
પૂર્વપક્ષ –ઉપધિ અંગેની વિચારણું આ રીતે રૌદ્રધ્યાનરૂપ ન થવાના કારણે ભલે અધ્યાત્મપ્રતિબંધક ન બને છતાં પણ આત્માનું જે માનસિક એકાગ્ર સંવેદન ધ્યાન ચાલતું હોય છે–આત્મગુણે અંગેની વિચારધારાઓ ચાલતી હોય છે તેમાં પ્રતિબંધક એવા પડિલેહણાદિરૂપ કાયવ્યાપાર ઉપાધિ રાખવાના કારણે કરવા પડે છે. તેથી ઉપધિ માનસિક એકાગ્ર સંવેદનમાં ખલના કરનાર હોવાથી અધ્યાત્મવિરોધી છે જ..
ઉત્તરપક્ષ આવી વિધિતાને અમે પરદ્રવ્યરતિ અંગેના પ્રથમ વિકલ્પને દૂષિત જણાવીને પ્રતિકાર કરી જ દીધું છે. અર્થાત્ પડિલેહણાદિ અંગેનો કાયાને વ્યાપાર માત્ર પણ જે અધ્યાત્મવિરોધી હોય તે તો શરીર અંગેની હલન-ચલનાદિ ચેષ્ટાઓ પણ તેવી થવાથી શરીર પણ ત્યાજ્ય બની જવાની આપત્તિ આવશે–આ રીતે પૂર્વે પ્રતિકાર કરી ગયા હોવા છતાં ગ્રન્થકાર વસ્તુસ્થિતિને જણાવતાં કહે છે
ગાથાર્થ–ઉપધિ અંગેનો પડિલેહણાધિરૂપ જે વ્યાપાર જયણાપૂર્વક હોય છે તે ધ્યાનને વિરોધી નથી. ઉલટું, એક જ કાળમાં મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ તેમજ શુભાગરૂપ હોવાથી તે ધ્યાન જ છે.
[દિગમ્બરની ઉત્સગ–અપવાદ અંગે શંકા] દિગંબરોને આ અભિપ્રાય છે કે પરમ=શ્રેષ્ઠ કેટિના ઉપેક્ષા–સંયમને મેળવવાની ઈચ્છાવાળો પણ જીવ યોગ્ય દેશકાળાદિ સામગ્રી પામ્યા ન હોવાથી તેને સ્વીકારવામાં ૧. ૩૧wai' નિનામાને જિ યાજ્ઞાતનિતિ મણિતમ્ | ગુવાનમણિ = વિનય સૂત્રાયને ઘસત્તH II
-
૩
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉપા, યશવજ્યા mmmmmmmmmmmmmmmmmmmmiini
. अत्रोच्यते-विहितोपधियतना हि न ध्यानविरोधिनी, प्रत्युत सैव मनोवाक्कायध्यानात्मिका । ननु मानसमेव ध्यानं श्रुत, न वाचिक न वा कायिकमिति चेत् १ तकि "भङ्गियसुअं गुणन्तो वट्टइ तिविहंमि झाणमि” इति सूत्रोक्त न स्मरसि ? "स्मरामि, न तु श्रद्दधे ध्यै चिन्तायाम्' इति धात्वर्थस्य कायिकादावसम्भवादिति” चेत् ? तत्कि धातोरनेकार्थतां नातिष्ठसे ? “काममस्मि तथाऽऽतिष्ठे, न परमत्र तदर्थान्तरकल्पनप्रयोजनमुपलभ” इति चेत ? तत्किमुक्तसूत्रसमाधान तव न प्रयोजनम् ? 'ओमिति चेत् ? नास्तिकोऽसि, तथापि केवलिनां काययोगनिरोधस्य ध्यानत्वमातिष्ठमानस्य क इवान्यः पन्थाः शरणमिति रहसि કરોય ! મત વેહું માપજો (વિસામા -૨૦૭૨) સમર્થ બનતું નથી. તેથી તેના કરતાં અપકૃષ્ટ કક્ષાના સંયમ માટે બહિરંગ સાધનભૂત જે ઉપધિને અપવાદરૂપે સ્વીકારે છે તે આપવાદિકઉપાધિ આ ચાર પ્રકારની છે
રો (૧) સર્વશ્રેય ( પુદગલ દ્રવ્ય)થી રહિત એવા આત્માના સહજ=સ્વાભાવિક રૂપના પ્રકટીકરણ માટે અપેક્ષિત કાયપુદ્ગલ. અર્થાત માતાના ઉદરમાંથી જેવા શરીરરૂપે જન્મ થયો હોય તેવું વઆદિ રહિતનું શરીર. વસ્ત્રાવાત્મક ઉપાધિ રહિત આવું શરીર (કાયપુદગલો) ઉપાધિ મુક્ત એવા આત્માનાં શુદ્ધ સ્વરૂપનું સૂચન કરતું હોવાથી તે સ્વરૂપના બહિરંગલિંગભૂત (જ્ઞાપક) છે. ' (૨) તેવા વચનપુગલે, કે જે પોતાને સંભળાતા હોય, સંભળાવાની સાથે જ આત્મતત્વને બંધ કરાવનાર હોય, ગુરુથી ઉચ્ચારાતા હોય તેમજ જેઓએ અધ્યાત્મને સિદ્ધ કરી તેને વિનિયોગમાં પ્રવૃત્તિ કરી છે તેના ઉપદેશરૂપ હોય.
" (૩) તે શ્રુતજ્ઞાનના નિમિત્તભૂત સૂત્રપુગલે, કે જે શ્રુતજ્ઞાન પિતાનાથી ભણાતું હોય, ભણતી વખતે હમેશા બંધ કરાવનારું હોય તેમજ અનાદિ અનંત એવા શુદ્ધાત્મતત્ત્વને પ્રકાશ કરવામાં સમર્થ હોય.
() તે ચિત્તપ્રવર્તક પુદગલ કે જે શુદ્ધાત્મતત્વના વ્યંજક એવા સમ્યગ્ગદર્શનાદિ પર્યાય અને તે પર્યાયરૂપે પરિણત થએલ ગુર્વાદિ પુરુષોને વિશે વિનીતતાનો અભિપ્રાય= બહમાનને પરિણામ જગાડી આપે. પ્રવચનસારમાં કહ્યું છે કે “જિનમાર્ગને વિશે યથાકાત શરીર, ગુરુવચન, વિનય અને સૂત્રનું અધ્યયન ઉપકરણ તરીકે કહેવાયેલા છે.”
- વળી વસ્તુધર્મ તે ઉત્સર્ગ જ હોય છે, અપવાદ નહિ અર્થાત્ ઉપરોક્ત કાયપુદ્ગલાદિરૂપ ઉપધિ જે આત્મારૂપ વસ્તુના ધર્મ=પરમોપેક્ષારૂપ સંયમભૂત જ હોત તે તે એ ઉપધિને ઉત્સર્ગથી જ સ્વીકારવાનું કહ્યું હતઉત્સર્ગ” જ કહી હોત, પણ કહી નથી. અપવાદરૂપે જ સ્વીકારવાની કહી છે. તેથી જણાય છે કે આવી ૪ પ્રકારની ઉપાધિ પણ પરસેપેક્ષારૂપસંયમની બાધિકા છે. આમ આવી ઉપાધિ અંગેની ક્રિયાઓ પણ જે પ્રપેક્ષારૂપ માનસિક ક્રિયાનો વિરોધ કરનારી છે તે સંયમ માટે અનુપયોગી એવો બાહ્ય ઉપધિને ભાર તેનો વિરોધક શી રીતે ન બને ? १. भगिकश्रुत गुणयन् वर्तते त्रिविधे ध्याने ।
Page #48
--------------------------------------------------------------------------
________________
મધ્યાત્મમતપરીક્ષા ગાથા-૮
'મુઢચત્તવાવાળ' નિોદ્દો વવિઝમાબાળ। ज्ञाणं करणाण मय । उ चित्तणिरोहमेत्ताग ॥ ति
स्यादेतत्-यदि सुदृढः काय प्रयत्नः छद्मस्थसंयतस्य ध्यान तर्हि केवलिनां देशोनपूर्वकोटी * यावत्कथ न ध्यानसम्भवः ? इति उच्यते - आवश्यकादिव्यापाररूपव्यावहारिककायिकध्यानाभावात् कार्मणशरीरयोगाच्च लोपकरणतया नैश्वयिककायस्थैर्याभावाच्चेति ॥ ८ ॥
[વાચિક-કાયિક ધ્યાન ઉપર આક્ષેપ-સમાધાન ]
ઉરપક્ષ :–શાસ્ત્રોક્ત ઉપધિની ચતના ધ્યાનવિરાધી નથી; ઉલ્ટુ એ પેાતે જ મન-વચન-કાયાના ધ્યાનરૂપ છે.
પૂર્વ પક્ષ :–ધ્યાન માનસિક જ હાય એવું સભળાય છે તે પછી ઉપધિ અંગેના વાચિક કે કાયિક ક્રિયાઓને ધ્યાન' શી રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :-આગમમાં ત્રણે પ્રકારના ધ્યાનનું કથન હાવાથી એ વાચિક-કાયિક ક્રિયાઓને પણ ધ્યાનરૂપ કહી શકાય છે.-“શ્રુતમાં આવતાં વિવિધ ભાંગાની ગણત્રી કરતા સાધુ ત્રણે પ્રકારના ધ્યાનમાં રમે છે” એ આગમ વાકય શું તમને યાદ નથી ?
પૂર્વ પક્ષ :–એ આગમવચન મને યાદ છે પણ એ સાચું હોવાની મને શ્રદ્ધા નથી કારણ કે ધાતુપાઠમાં યૈ' ધાતુના અથ‘ચિંતન' જ કહ્યો છે આર્થાત્ ધ્યાન શબ્દના અર્થ માનસિક પ્રવૃત્તિ જ થાય છે, વાચિક કે કાયિક પ્રવૃત્તિ નહિ.
[ધ્ધ-ધાતુની અનેકાતાનુ' સમન]
ઉત્તરપક્ષ :-ધાતુપાઠમાં ધાતુઓના જે અર્થ કહ્યો હોય તે જ અને તે ધાતુઓ જણાવે એવા નિયમ નથી. કયારેક ખીજા અને પણ તે તે ધાતુ જણાવે છે. પ્રસ્તુતમાં પણ ચૈ' ધાતુ ધાતુપાઠમાં નહિ કહેલ એવા પણ વાચિક અને કાયિક પ્રવૃત્તિરૂપ અર્થાન્તરને જણાવી શકે છે. ધાતુઓની આવી અનેકાતા શું તમે માનતા
નથી ?
પૂર્વ પક્ષ :–હા, અમે એ અવશ્ય માનીએ છીએ પણ એના અ એવા નથી થઈ જતા કે જ્યાં જેમ ફાવે તેમ જુદા જુદા અર્થ કરી શકાય. જ્યાં ધાતુપાઠથી પ્રસિદ્ધ અર્થ સંગત ન થતા હોય ત્યાં જ સંગત હેાય તેવા બીજા અને ધાતુ જણાવે છે. પ્રસ્તુતમાં યૈ' ધાતુના પ્રસિદ્ધ અર્થ ચિન્તન લેવામાં કાઇ અસ'ગતિ થતી નથી હું જેના કારણે એના બીજો અર્થ કલ્પવાની જરૂર પડે.
१. सुदृढप्रयत्नव्यापारण' निरोधो वा विद्यमानानाम् । ध्यान करणानां मतं न तु चित्तनिरोधमात्रकम् ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશેવિકૃત
ઉત્તરપક્ષ :-ચ્ચેનો પ્રસિદ્ધ અર્થ લેવામાં ઉપરોક્ત સૂત્રમાં જણાવેલું ત્રિવિધ ધ્યાન અસંગત થાય છે. એને સંગત કરવું એ જ શું એના અર્થાન્તરની કલ્પના કરવામાં પ્રયોજન તરીકે તમે માનતા નથી? - . પૂર્વપક્ષ –ના, એવા સૂત્રસમાધાનને અમે પ્રયજન માનતા નથી.
કેિવલીને કાયનિરોધરૂપ ધ્યાન માનવું આવશ્યક]. ઉત્તરપક્ષ :-એનો અર્થ એ થયો કે એ આગમ અસંગત રહે તે પણ તમને વાંધો નથી. એટલે કે એ આગમ તમને માન્ય નથી અને તેથી તમે નાસ્તિક છે એમ ફલિત થયું કારણ કે નાસ્તિકે આગમને પ્રમાણ તરીકે માનતા નથી. વળી આવી નાસ્તિકતા સ્વીકારીને પણ તમારા છૂટકારે નથી કારણ કે કેવળીઓને કાયતિરોધાત્મક ધ્યાન હેવાનું તમે પણ માન્યું જ છે. તેને સંગત કરવા “દહૈ” ને જુદો અર્થ કર્યા સિવાય તમારે પણ બીજે ક રસ્તે શરણભૂત છે એ એકાંતમાં વિચારો, કારણ કે કેવળીઓને મન ન હોવાથી “Àને ચિંતનાત્મક પ્રસિદ્ધ અર્થ પણ હેતું નથી. અર્થાત્ તમારે પણ “શૈ” ના કાયિક પ્રવૃજ્યાદિરૂપ અન્ય અર્થની કલ્પના કરવી જ પડશે અને તેથી સૂત્રોક્ત વિવિધ ધ્યાન પણ સંગત થઈ જવાથી જ્યણા પણ વિવિધધ્યાનરૂપે સિદ્ધ થઈ જશે જેથી પછી એને ધ્યાનવિરોધી કહેવાશે નહિ. તેથી જ તે શાસ્ત્રમાં પરિભાષા કરી છે કે –“કરણે (=મન, વચન અને કાયા) ના સુદઢ પ્રયત્નનું વ્યાપારણ (=પ્રવૃત્તિઓ અને વિદ્યમાન મન-વચન-કાયાને નિરોધ એ બને ધ્યાનરૂપ છે. ચિત્તને નિરોધ કરવો એ જ ધ્યાન છે એવું એકાતું નથી.” અહીં કરણને સુદઢ પ્રયત્ન એટલે પ્રમાદ કે ચંચળતા વિનાની પ્રવૃત્તિ.
કિવલીને સતત ધ્યાને લેવાની આપત્તિને પ્રત્યુત્તર] પૂર્વપક્ષ –છદ્મસ્થ સંયતના સુદઢ કાયપ્રયત્નને પણ જે ધ્યાનરૂપે સ્વીકારશો તો કેવળીઓને પણ દેશનપૂર્વ કેટિ વર્ષ સુધી સતત ધ્યાન માનવું પડશે કારણ કે તેઓને તે સઘળો પ્રયત્ન પરમ અપ્રમત્ત ભાવપૂર્વકને જ હોય છે.
ઉત્તરપક્ષ –કાયિક ધ્યાન બે પ્રકારનું છે(૧) વ્યાવહારિક :- પ્રતિક્રમણાદિ આવશ્યકમાં ચંચળતા વિનાની પ્રવૃત્તિ કરવા રૂપ.
આ સિવાય કાયાને સુદઢ પ્રયત્ન હોય તે પણ તેને ધ્યાન
કહેવાતું નથી. (૨) નશ્ચયિક –અત્યંત કાયāય.
કેવળીઓને પડિલેહણાદિ આવશ્યક ન હોવાથી વ્યાવહારિક ધ્યાન હેતું નથી તેમજ કામણશરીરનો વેગ હોવાના કારણે ચલપકરણુતા (આત્મપ્રદેશનું કંપન) હોવાથી કઈને કઈ ચોગ તે પ્રવર્યા જ કરે છે તેથી અત્યંત કાયસ્થય ન હોવાથી નૈશ્ચયિક ધ્યાન પણ હોતું નથી. ૮
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨
स्यादेतत्-मोहक्षयेण तन्मूलभूतपरद्रव्यप्रवृत्त्यभावाद्विषयविरक्ततयाऽधिकरणान्तराभावात् मनसो निरोधे तन्मूलचश्चलत्वविलयादनन्तसहजचैतन्यात्मनि स्वभावे समवस्थान ह्यनाकुलत्वसङ्गतैकाग्रयसश्चतनतया ध्यानमुच्यते निश्चयतः। तदुक्तं- [प्रव० सार-२/१०४]
"जो खविदमोहकलुसो विसयविरत्तो मणे णिरुम्भित्ता । समवद्विदो सहावे सो अप्पाणं हवदि झादा ॥" तथा च कथं बाह्यक्रियासद्धावे परमाध्यात्मशुद्धिः समुज्जृम्भते इति । उच्यते
झाण करणपयत्तो ण सहावो तण्ण जेण सिद्धस्स ।
इहरा ठाणविभागो कह सुक्कज्झाणभेआणं ॥९॥ [ध्यान करणप्रयत्नः न स्वभावः, तन्न, येन सिद्धस्य । इतरथा स्थानविभागः कथं शुक्लध्यानभेदानाम् ॥९॥]
પૂર્વપક્ષ –સામાન્યથી પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ મેહના કારણે થાય છે, જ્યારે મોહનું માલિન્ય સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે ત્યારે પારદ્રવ્ય (વિષય) અંગેની કઈ પ્રવૃત્તિ રહેતી નથી તેથી વિષયો અંગે વિરક્તતા પ્રવર્તે છે. તાત્પર્ય એ છે કે વિષયો સિવાય મનને ચાટવાનું બીજું કઈ અધિકરણ ન હોવાથી અનન્ય શરણ એવા મનને નિરોધ થાય છે. જેમાં સમુદ્રના મધ્યભાગમાં પહોંચેલા જહાજ પરથી કિનારા પર જવા ઊડેલું પંખી, જહાજને છોડી દીધું હોવાથી અને કિનારારૂપ બીજો આધાર પ્રાપ્ત ન થવાથી જલશરણ બને છે અર્થાત્ નિષ્ણાણ થઈ જાય છે તેમ વિષયાત્મક અધિકરણમાંથી ઊઠી ગયું હોવાથી અને તેને બેસવાને બીજો કોઈ આધાર ન હોવાથી અશરણ બનેલ મનને નિરોધ થઈ જાય છે એટલે કે મન સર્વથા નિષ્ક્રિય બની જાય છે અને તેથી તમૂલક અર્થાત્ અનિરૂદ્ધ મનમૂલક ચંચળતા પણ ન રહેવાના કારણે પોતાના અનંત સાહજિક ચેતન્યરૂપ સ્વભાવમાં આત્માનું સમવસ્થાન થાય છે જે પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તેલા અનાકુલ (આકુળતા રહિતના) એકાગ્ર સંવેદનરૂપ હોય છે. તાત્પર્ય એ છે કે ચંચળતા ન હોવાના કારણે પોતાના સ્વરૂપ વિશે જ એકાગ્રતા આવે છે જેનાથી અનંત ચિતન્યાત્મક સ્વસ્વરૂપનું સ્વસંવેદન–અનુભવ થાય છે. આમ આ સમવસ્થાન સ્વસ્વરૂપને અનુભવાત્મક હોવાથી નિશ્ચયથી ધ્યાન કહેવાય છે. કહ્યું છે કે “મેહ માલિત્યને ક્ષય કરી વિષયવિરક્ત બનેલો જે જીવ મનને નિરોધ કરીને સ્વભાવમાં સમવસ્થાન કરે છે તે આત્માને ધ્યાતા બને છે. આમ નિશ્ચયનયને સંમત ધ્યાન પ્રાપ્ત કરવા માટે મૂળથી જ પારદ્રવ્ય પ્રવૃત્તિઓ બંધ કરવી પડે છે. તો હવે પ્રશ્ન છે કે વસ્ત્રાદિ પરદ્રવ્ય અંગેની પડિલેહણાદિ બાહ્ય ક્રિયા જે ચાલુ જ રખાય તે પરમ અધ્યાત્મશુદ્ધિ શી રીતે પ્રકટ થાય ?
१. यः क्षपितमोहकलुषो विषयविरक्तो मनो निरुध्य । समवस्थितः स्वभावे स आत्मान भवति ध्याता ।।
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપ યશવજ્યકત
करणानामेव सुदृढप्रवृत्त्याख्यस्तन्निरोधाख्यश्च व्यापारो ध्यान-न तूपदर्शित स्वभावसमवस्थान, सिद्धानामपि ध्यानप्रसङ्गात् , न च तेषां तदिष्टं यदाह भाष्यसुधाम्भोनिधिः
[વિ -રૂ૮૨ “ કમળકા વિ જ્ઞા વળો શીર તન સિદ્ધર |
भन्नइ जन्न पयत्तो तस्स जओ ण य णिरुद्धत्त ॥" यदि तु सिद्धस्यापि स्वभावसमवस्थानरूप नैश्चयिक ध्यानमभिमतमेव तर्हि शुक्लंध्यानभेदानां स्थानविभागः कथं सङ्गच्छते ? यदाद्यपादद्वय छद्मस्थस्यैव श्रेण्यारूढस्याग्रिमपादद्वय निर्वाणगमनकाल एव केवलिन इति ।।
આવા પૂર્વપક્ષના પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ –ધ્યાન એ કરણના પ્રયત્નરૂપ જ છે, પણ સ્વભાવસમવસ્થાનરૂપ થી કારણ કે, સિદ્ધોને સ્વભાવ સમવસ્થાન હોવા છતાં ધ્યાન હોતું નથી. અન્યથા સિદ્ધોને પણ જે ધ્યાન હોય તો શુકલધ્યાનના ભેદોના જે સ્થાને શુકલધ્યાન કયાં જ્યાં હોય છે તે) કહા છે તે અસગંત થશે, કારણ કે સિદ્ધાવસ્થાને પણ તે સ્થાનમાં ગણાવવી જોઈએ, પણ ગણાવી નથી.
[સ્વભાવમાં અવસ્થાન એ ધ્યાન ન કહેવાય. મન-વચન-કાયારૂપ કરણને વ્યાપાર જ ધ્યાન તરીકે આગમસંમત છે. તેના બે પ્રકાર છે–સુદઢ પ્રવૃત્તિરૂપ અને નિરોધરૂ૫–તમે કહ્યું તેવું સ્વભાવસમેવસ્થાન કઈ સમિત નથી; કારણ કે સ્વભાવસમવસ્થાન તે સિદ્ધોને પણ હોવાથી તેઓને પણ ધ્યાન હવાની આપત્તિ આવે, જે ઈષ્ટ નથી. ભાગરૂપ અમૃતને માટે સમુદ્ર (ઉત્પત્તિસ્થાન) સમાન શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણે આ વિષયમાં પૂર્વાર્ધથી આશંકા રજૂ કરીને ઉત્તરાર્ધથી સમાધાન કરતાં કહ્યું છે કે “જે મન વિના પણ કેવલી ને ધ્યાન હોય તે સિદ્ધોને પણું ધ્યાને શા માટે ન હોય? આવી શંકાનો જવાબ એ છે કે સિદ્ધોને કરણનો કંઈ પ્રયત્ન કે નિરોધ ન હોવાથી ધ્યાન હોતું નથી”.
. બાકી સિદ્ધોનું સ્વભાવસમવસ્થાન પણ જે થાન તરીકે અભિમત હોય તો શાકાએ શુકલધ્યાનના ભેદોને બતાવેલો સ્થાનવિભાગ શી રીતે સંગત થશે? તે સ્થાનવિભાગ આવ બતાવ્યો છે કે – શ્રેણીઆરૂઢ છસ્થને આગળના બે ભેદ પૃથકત્ત્વ વિતર્ક સવિચાર અને એકત્ત્વવિતર્ક અવિચાર નામે હોય છે અને મેક્ષગમન વખતે કેવળીને છેલ્લા બે ભેદ સૂક્ષમકિયા અનિવૃત્તિ અને બુચિછનક્રિયા અનિવૃત્તિ નામે હોય છે. સિદ્ધોને પણ જે ધ્યાન હોય તો એ શ્રેષ્ઠકેટિનું એવું શુકલધ્યાન જ હોય અને તે પછી શુકલ સ્થાનનો એ પાંચમે ભેદ બતાવી એનું પણ સિદ્ધાવસ્થારૂપ સ્થાન બતાવવું જોઈએ ને! પણ બતાવ્યું નથી, તેથી નક્કી જણાય છે કે સિદ્ધોને ધ્યાન હેતું નથી. માટે ધ્યાન એ સ્વભાવસમવસ્થાનરૂપ નથી. ' 1.यद्यमनसोऽपि ध्यान केवलिनः कस्मात्तन्न सिद्धस्य । मण्यते यन्न प्रयत्नस्तस्य यतो न निरोद्धव्यम् ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
અક્ષાત પરીક્ષા ગાથા-૧૦
अथ विषयविभागनियत ध्यानमुक्तप्रयत्नरूपमेवास्तु नैश्चयिक विदमेवेति चेत् ? न, तन्त्र धात्वर्थासंभवादनेकार्थतायाश्च संप्रदायपरतन्त्रत्वाद्,यथाकथश्चिद्विवक्षया च यावत्प्रशस्तशब्दवान्यतायास्तत्रावकाशप्रसङ्गात् , परिभाषाविप्लवसङ्गाञ्चेति किमल्पीयसि दृढतरक्षोदेन ! ॥९॥
अस्तु का स्वभावसमवस्थान ध्यान, विरुन्ध्याच तत्प्रशस्तापि बाह्यक्रिया, तथापि नेय श्रामण्यव्यभिचारिणीत्याह
जा खलु सरागचरिया सा वि य उस्सग्गमग्गसंलग्गा ।
मोत्तुं अववायपदं अइप्पसङ्गी परविसेसो ॥१०॥ [या खलु सरागचर्या सापि चोत्सर्गमार्गसलग्ना । मुक्त्वापवादपदमतिप्रसङ्गी परविशेषः ॥१०॥]
[સ્વભાવસમવસ્થાન એ નિશ્ચયિક ધ્યાન પણ નથી] " પૂર્વપ : જે ધ્યાન વિષયવિભાગ સાથે સંકળાયેલું છે એવું ધ્યાન ભલે તમારા કહ્યા મુજબ પ્રયત્નરૂપ અર્થાત્ કરણવ્યાપારરૂપ હોય, પણ નિશ્ચયિક ધ્યાન તે સ્વભાવસમવસ્થાનરૂપ જ છે. - ઉત્તરપક્ષ: સમવસ્થાનને ધ્યાન માની શકાય નહિ કારણ કે જે ધાતુને અર્થ સમવસ્થાન થતું નથી.
પૂવપક્ષ ધાતુઓ અનેકાઈક હોય છે એવું તે તમે પણ માને છે, તેથી તેને સમવસ્થાનરૂપ અર્થ પણ થઈ શકે છે. ને ઉત્તરપક્ષ : ધાતુની અનેકાર્થતા સંપ્રદાયને આધીન છે. અર્થાત્ તેના ધાતુપાથી લભ્ય થતાં અર્થ કરતાં જુદો અર્થ એવો જ કરી શકાય જે સંપ્રદાયાનુસારી હોય. સંપ્રદાય વિના પણ યથાકથંચિત જે ગમે તે અર્થ ઈચ્છા મુજબ કરી શકાતું હોય તો તો કોઈ પણ પદાર્થ માટે યથાકથંચિત્ વિવેક્ષાથી કઈ પણ શબ્દનો પ્રયોગ કરી શકાશે–અને તે પછી તમારે એ સ્વભાવસમવસ્થાનને માત્ર “ધ્યાન” શબ્દવાસ્ય જ માનવાની શી જરૂર ? જેટલા પ્રશસ્ત શબ્દો હોય દા. ત. સંયમ, તપ વગેરે તે બધાને વાચ્ય સાનો જોઈશે અને એવું કરશો તે પછી કઈ નિયત પરિભાષા રહી શકશે નહિ અને તેથી અમુક જ અર્થબેધક અમુક જ શબ્દ ન રહેવાથી શબ્દ સાંકર્યાદિને પ્રસંગ આવશે. તેથી સ્વભાવસમવસ્થાનને ધ્યાન તરીકે ગણવવારૂપ નાની વાત માટે મનફાવતી રીતે જ ધાતુની અનેકાર્થતાદિની કલ્પના કરવી એ ત વધારે પડતું દળી નાખવા જેવું છે એટલે એનાથી (આટલો બધો આગ્રહ રાખવાથી) સયું. છેલા
અથવા રવભાવસમવસ્થાનને ભલે ધ્યાનરૂપ માન અને પ્રશસ્ત એવી પણ બાહ્યક્રિયાઓ ભલે તેની વિરોધી હો ! તો પણ એ બાહ્ય ક્રિયાઓ શ્રમણભાવનો પરિત્યાગ કરનારી નથી જ એવું જણાવતાં ગ્રંથકાર કહે છે
ગાથાથઃ અપવાદપદ સિવાયની જે સ્થવિરકલ્પરૂપ સરાગચર્યા છે તે પણ ઉત્સર્ગમાર્ગ સાથે સંલગ્ન જ છે, આ બાબતમાં પર = દિગંબર દ્વારા જે વિશેષતાની ઉદ્દભાવના કરાય છે તે અતિપ્રસંગી છે અર્થાત્ અતિપ્રસંગદેષયુક્ત છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશોવિજ્યકત या खलु सरागचर्या स्थविरकल्पचर्या साऽपि समितिगुप्त्यादिपवित्रिताऽपवादपदमसंस्तरणाद्युपनीत' विहायोत्सर्गमार्गसंलग्नव, प्रतिबिद्धप्रतिषेवणात्मकापवादस्वरूपाननुविद्धत्वात् । ननु सर्वश्रेयोमूल शुद्धोपयोग एवोत्सर्गो, न पुनः प्राच्या सरागचर्येति चेत् ? अत्राह-अतिप्रसङ्गी परविशेष इति । उत्तरोत्तरेपामपेक्षया पूर्वपूर्वेषामपवादत्वे उत्सर्गापवादपदयोरुत्कर्पापकर्षपर्यायत्वापत्तेः । न चैवमस्ति, किन्तु कारणापोद्यो नियम उत्सर्गः, कारणिको विधिस्त्वपवाद રુતિ || ૨૦ ||
[સ્થવિરક૯પ ચર્યા ઉત્સર્ગસંલગ્ન જ છે] રોગાદિના કારણે જ્યારે સંયમને નિર્વાહ અન્ય રીતે થઈ શકે એમ ન હોય ત્યારે, સંયમનિર્વાહ માટે ઉત્સગ માર્ગે જેને પ્રતિષેધ કરાયો હોય છે તેનું પણ પ્રતિસેવન કરવામાં આવે છે, એ અપવાદ કહેવાય છે-આવી અપવાદ ચર્યાને છોડીને બાકીની સ્થવિરક૯પરૂપ જે સરાગચર્યા અર્થાતુ સરાગી અવસ્થામાં સ્થવિરોને પાળવાની ચર્યા તે ઉત્સર્ગ માગ સાથે સંલગ્ન જ હોય છે અર્થાત્ ઉત્સર્ગરૂપ જ હોય છે. કારણ કે પ્રતિષિદ્ધપ્રતિસેવનાત્મક અપવાદના સ્વરૂપથી અનનુવિદ્ધ યાને મુક્ત છે, અર્થાત્ તેમાં અપવાદનું લક્ષણ જતું ન હોવાથી એ ઉત્સર્ગ જ છે. તેથી એ પોતે સાધુક્રિયારૂપ જ હોવાથી સાધુપણાને વિરોધી નથી.
પૂવપક્ષ : સર્વકલ્યાણનું મૂળ શુદ્ધોપયોગ છે અને તેથી એ જ ઉત્સર્ગ છે, તેની પૂર્વે પળાતી સરાગચર્યા તો એના વિના શુદ્ધો પગ અશક્ય હોવાથી આચરાય છે. એટલે તે ઉત્સર્ગરૂપ નથી પણ અપવાદરૂપ છે.
ઉત્તરપક્ષઃ તમે આ જે વિશેષ = ભેદરેખા બતાવે છે કે “શુપયોગ જ ઉત્સર્ગ છે અને એના માટે પૂર્વે આચરાતી સરાગચર્યા અપવાદ છે” એ અતિપ્રસંગ દોષયુક્ત છે, કારણ કે આને ફલિતાર્થ એ થશે કે ઉત્તરોત્તર વિશુદ્ધચર્યા ઉત્સર્ગરૂપ છે અને પૂર્વ પૂર્વની ચર્યા એની અપેક્ષાએ કંઈક અવિશુદ્ધ હોવાથી અપવાદરૂપ છે. એટલે કે ઉત્સર્ગ અને અપવાદ એ બે શબ્દોને ઉત્કર્ષ અને અપકર્ષ એ બે શબ્દના પર્યાયવાચી માનવા પડશે. પણ એવું છે નહિ, કારણ કે તથાવિધ કારણ ઉપસ્થિત થયું ન હોય ત્યારે જે અવશ્ય ઉપાદેય હોય, અને એવું કારણ ઉપસ્થિત થએ તે જે ત્યજી દેવા હોય તેવો નિયમ તે ઉત્સર્ગ કહેવાય છે અને અત્યંત વ્યાજબી કારણે જ જે આચરાય છે તે અપવાદ કહેવાય છે. આમ ઉત્સર્ગ–અપવાદમાં ઉત્કર્ષઅપકર્ષભાવ ન હોવા છતાં તમારા મતે ઉત્કર્ષ-અપકર્ષ પર્યાયવ માનવારૂપ અતિપ્રસંગ આવે છે. વળી સર્વ કલ્યાણ (= મોક્ષ) ના મૂળને જ ઉત્સર્ગ કહેવામાં અને તે પૂર્વેની સઘળી સરાગચર્યાને અપવાદ કહેવામાં તે ચૌદમાં ગુણઠાણ પૂર્વે ઉત્સગને સંભવ જ રહેશે નહિ કારણ કે સર્વકલ્યાણના કારણરૂપ સર્વોત્કૃષ્ટસંવર ત્યાં જ હાજરથાય છે અને તેથી જિનકપને
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત૫રીક્ષા ગાથા-૧૧-૧૨
अथ गूढाभिसंधेरात्मनोऽपायशतसंपातमालोक्य निष्कृष्ट स्वाशयमुद्भावयन् परः शङ्कते
नणु बझंग साहणमववाओ अन्तरंगमुस्सग्गो ।
जा पुण सरागचरिया समुच्चिआ णेव सुद्धाए ॥ ११ ॥ (ननु बाह्याङ्ग साधनमपवादाऽन्तरङ्गमुत्सर्गः । या पुनः सरागचर्या सा सपुच्चिता नैव शुद्धया ॥११॥) .. पडिसिद्धसेवणं पुण णो अववाओ फुडो अणायारो ।
ता वत्थाई गन्थो को उस्सग्गा ण अववाओ ॥१२॥ (प्रतिषिद्धसेवन पुन पवादः स्फुटोऽनाचारः । तद्वस्त्रादिग्रन्थो नोत्सर्गा नापवादः ॥१२॥)
उत्सर्गानुरोधी खल्वपवादः, उत्सर्गश्च सर्वोपधिप्रतिषेधेनात्मद्रव्यमात्रप्रतिबंधो; विशिष्टकालक्षेत्रवशावसन्नशक्तेश्च यथाजातपुद्गलादिरुपधिश्छेदप्रतिषेधतया तमुपकुर्वन्नपवाद इत्य-- भिधीयते, फलतस्तदा तदुपकारकत्वेऽप्येकान्निकात्यन्तिकोपकारकत्वाभावेन स्वरूपतो हेयत्वात् । स च बंधाऽसाधनत्वादप्रतिकुष्टोऽन्यत्रानुचितत्वादसंयताप्रार्थनीयो रागादिक विना धार्यमाणत्वात् मूर्छाऽजनकस्य(? श्च) कस्यचिंतू कचित्कदाचित् कथंचित्कश्चिदेव च प्राह्य इति । તદુ-વિવાર ૩-૨૩] પણ ઉત્સર્ગરૂપ ન માનવાને અતિપ્રસંગ પણ આવશે. તેથી હકીકતમાં તો “તે તે ભૂમિકામાં સામાન્યપણે જે અવશ્ય આચરવાનું હોય તે ઉત્સર્ગ અને કારણે આચરવાનું હોય તે અપવાદ” એવી જ વ્યાખ્યા યુક્ત છે અને તેથી સ્થવિરકલ્પીની ચૌદ પ્રકારની ઉપાધિ રાખવી–એના પડિલેહણાદિ કરવા વગેરે રૂપ સરાગચર્યા પણ ઉત્સર્ગરૂપ જ છે તેમજ શ્રમણપણાની વિરોધી નથી. ૧૦
[ઉપધિના અસ્વીકારમાં દિગંબરનો ગૂઢ આશય] અત્યાર સુધી પિતાને ખરો આશય અપ્રકટ રાખનાર દિગંબર પિતાની માન્યતામાં સેંકડે અપાયો = દેશે આવતા જોઈને તેનાથી બચવા છેલી કેટિના સાધન તરીકે પિતાના નિષ્કૃષ્ટ = અંતિમ સારભૂત અભિપ્રાયને જણાવતાં શંકા કરે છે–
ગાથાથઃ પૂર્વપક્ષ: કલ્યાણપ્રાપ્તિ માટેનું યથાજાતશરીરાદિરૂપ બાહ્ય સાધન અપવાદ છે અને શુદ્ધો પગાત્મક અંતરંગ સાધન તે ઉત્સર્ગ છે. જે સરાગચર્યા છે તે તે શુદ્ધપયોગચર્યા વડે સમુચ્ચિત = સંગૃહીત છે જ નહિ. (બાદબાકી જ કરાયેલી છે.)
ગાથાર્થ વળી પ્રતિષિદ્ધનું સેવન કરવું એ અપવાદ નથી કિન્તુ સ્પષ્ટ અનાચાર જ છે. તેથી આદિરૂપ ગ્રન્થ = ઉપધિપરિગ્રહ ઉત્સર્ગ પણ નથી કે અપવાદ પણ નથી કિન્તુ અનાચાર જ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૬
'अप्पडकुट्ठ उवधिं अपत्थणिज्जं असंजदजणेहिं | मुच्छादिजणणरहिद गेहदु समणो जदि विप
ઉપા. યશાવિજયકૃત
AAA
સર્વ ઉપધિઆદિથી રહિત એવા આત્મદ્રવ્યમાત્ર અગેના પ્રતિબધ=ગાઢ લગન તે ઉત્સર્ગ છે. તેવા પ્રકારના કાલક્ષેત્રાદિના કારણે હીનશક્તિવાળા જીવની યથાજાતકાયપુ૬ગલાત્તુિરૂપ ઉપધિ વિશુદ્ધોપયેાગના છેદને અટકાવનારી હાવાથી શુદ્ધોપયેાગને ઉપકારી છે, એટલે તે અપવાદરૂપ છે-અપવાદ એટલા માટે કે એ પરપરાએ ઉપકારક હાવા છતાં એકાન્તિક અને આત્યન્તિક ઉપકારક ન હેાવાથી સ્વરૂપથી તેા હેય જ છે તેથી ઉત્સગ રૂપ નથી-અને છતાં ઉત્સને અનુરાધી છે= શકયતા મુજબ ઉત્સગને અભિમુખ કરનારી છે તેમજ ઉત્સગ લાવી આપનારી છે તેથી અપવાદ કહેવાય છે. આગળ કહી ગયા એ મુજબની આ ચાર પ્રકારની ઉપધિ કમ ખ'ધનું નિમિત્ત બનતી ન હેાવાથી પ્રતિષિદ્ધ નથી. એનું કારણ એ છે કે તે સયમ સિવાય અન્યત્ર (અસ`ચમ અ ંગે) ઉચિત નથી અર્થાત્ ઉપયાગયાગ્ય નથી અને તેથી જ અસયતજનાને અપ્રાનીય હોવાના કારણે સંરક્ષણાનુખ ધી રૌદ્રધ્યાનનુ નિમિત્ત બનતી નથી. તેમજ રાગાદિ વિના જ રખાતી હાવાથી મૂર્છાજનક પણુ બનતી નથી. તેથી હીનશક્તિવાળા કાઈ જીવને કથારેક (દુઃષમાદિકાળમાં) કાંક (ક્ષરતાદિક્ષેત્રમાં) ચારમાંથી કોઇ એક ઉધિ કાઈ એક રીતે ગ્રાહ્ય અને છે. પ્રવચનસામાં કહ્યું છે કે
અપ્રતિષિદ્ધ, અસ’યજતનાને અપ્રાનીય અને મૂર્છાદિની અજનક એવી પણ અપ ઉપધિને જ શ્રમણ ગ્રહણ કરે”.
તાત્પર્ય એ છે કે વસ્ત્રાદિ, કમ ખ'ધના નિમિત્તભૂત હાવાથી, અસ યમમાં પણ ઉપયેાગી બનતા હૈાવાથી, અને તેથી જ અસયતજનાને પણ પ્રાનીય હાવાના કારણે રૌદ્રધ્યાનમાં નિમિત્તભૂત બનતા હેાવાથી, તેમજ ક`મતી-આકર્ષક પણ હાઈ શકવાથી રાગાદ્ધિ કરાવનારા હાઇને મૂર્છાદિના જનક હાવાથી સર્વથા (અપવાદરૂપે પણ) અગ્રાહ્ય જ છે. [દિગમ્બરમત પ્રમાણે અપવાદચર્યા]
પ્રવચનસાર ગ્રન્થની ગાથાઓના ઉલ્લેખ સાથેના પૂર્વ પક્ષના ગૂઢ અભિપ્રાય આ છે જેએ સમસ્ત પરદ્રવ્યાથી નિવૃત્તિ દ્વારા પ્રવર્તતા સુવિશુદ્ધ જ્ઞાન-દન અને [સ્વભાવમાં જ પ્રવૃત્યાત્મક] ચારિત્રરૂપ શુદ્ધ ઉપયાગની ભૂમિકાએ પહેાંચવાને, સાધુપણાની પ્રતિજ્ઞાવાળા હેાવા છતાં પણુ કષાયાના અંશ હાજર હાવાના કારણે સમર્થ હાતા નથી. તેમ છતાં શુદ્ધોપયેાગી મુનિપણાની સમીપવત્તી હાય છે (અર્થાત્ તેવી ભૂમિકાની નજીકની ભૂમિકાવાળા હોય છે) તેમજ શુદ્ધોપયાગની તીવ્ર ઉત્કંઠાવાળા હાય છે તેઓ શુભેાપયેાગી १, अप्रतिक्रुष्टमुपधिमप्रार्थनीयमस यत जनैः । मूर्च्छादिजननरहित गृह्णातु श्रमणो यद्यप्यल्पम् ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા ગાથા-૧૨
ये तु श्रामण्यपरिणतिं प्रतिज्ञायापि जीवितकषायकणतया समस्तपरद्रव्यनिवृत्तिप्रवृत्तस्वभावप्रवृत्तिरूपां शुद्धोपयोगभूमिमारोढुं न क्षमन्ते ते तदुपकण्ठनिविष्टा एव तदुत्कण्ठुलमनसोऽपि शुद्धात्मवृत्तिमात्रेणावस्थितेष्वर्हदादिषु तन्मात्रावस्थितिप्रतिपादकेषु च प्रवचनाभियुक्तेषु भक्तिवासल्याभ्यां तावन्मात्ररागोपनीतपरद्रव्यप्रवृत्तिपरिवर्तितशुद्धात्मवृत्तयः शुद्धात्मानुरागयोगरूपं शुभोपयोगमातिष्ठमाना गौणमेव चारित्रमुपलभन्ते न तु मुख्यम् । अतस्तेषां या काचन वन्दननमस्करणाभ्युत्थानानुगमनप्रतिपत्तिश्रमापनयनादिका शुद्धात्मानुरागयोगिना ( ? तया) शुद्धात्मवृत्तित्राणनिमित्तानुजिघृक्षापूर्विका दर्शनज्ञानोपदेशशिष्य ग्रहणतत्पोषणजिनेन्द्रपूजोपदेशरूपा च सरागचर्या सा नैव शुद्धोपयोगचर्यया समुच्चीयते केवलमन्वाचीयत एव । तदुक्त प्रवचनसारे
(१) समणा सुद्धवजुत्ता सुहोवजुत्ता य होंति समयमि । __तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा ॥ (३-४५) (२) धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुओ।
पावदि णिव्वाणसुहं सुहोवउत्तो व सग्ग सुह ॥ (१-११) (३) अरहन्तादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु ।
विज्जदि जदि सामण्णे सा सुहजुत्ता हवे चरिया ॥ (३-४६) (४) वंदणणमंसणेहिं अब्भुठाणाणुगमणपडिवत्ती ।
समणेसु समावणओ ण प्रिंदिआ रायचरियंमि ॥ (३-४७) (५) दसणाणुवदेसो सिस्सग्गहण च पोसण तेसिं ।
चरिया हि सरागाण' जिणिंदपूओवदेसो य ॥ (३-४८) (६) अवकुणदि जो वि णिच्च चादुव्वण्णस्स समणसंघस्स ।
कायविराहणरहिद सोवि सरागप्पहाणो से ॥ इति (३-४९) કહેવાય છે. આ શુભ પગી જીવે શુદ્ધાત્મમાં જ સ્થિર થઈને રહેલા શ્રી અરિહતા દિને વિશે ભક્તિ અને એવી શુદ્ધાત્મસ્થિતિ માત્રને ઉપાદેય જણાવનારા એવા પ્રવચનાભિયુક્ત એટલે કે આપ્તજનતુલ્ય છે (શુદ્ધ પગને આરાધનારા જીવો) વિશે ભક્તિભાવ અને વાત્સલ્ય રાખે છે, આટલા જ અંશના રાગથી તેઓની પારદ્રવ્ય વિશે પ્રવૃત્તિ થાય છે અને તેથી એ શુદ્ધાત્મતત્વ અંગેની સ્થિરતાથી કંઈક ચલિત થઈ (१) श्रमणाः शुद्धोपयुक्ताः शुभोपयुक्ताश्च भवन्ति समये । तेष्वपि शुद्धोपयुक्ता अनास्रवाः सास्रवाः शेषाः ।। (२) धर्मेण परिणतारमा आत्मा यदि शुद्धसंप्रयोगयुतः । प्राप्नोति निर्वाणसुखं शुभोपयुक्तो वा स्वर्गसुखम् ॥ (३) अहंदादिषु भक्तिवत्सलता प्रवचनाभियुक्तेषु । विद्यते यदि श्रामण्ये सा. शुभयुक्ता भवेच्चर्या ॥ '
वैदननमस्करणाभ्यामभ्युत्थानानुगमनप्रतिपत्तिः । श्रमणेषु श्रमापनयो न निन्दिता रागचर्यायाम ॥ (६) दर्शनशानोपदेशः शिष्यग्रहणं च पोषणं तेषाम् । चर्या हि सरागाणां जिनेन्द्रपूजोपदेशश्च ॥ . : ६ उपकरोति योऽपि नित्यं चातुर्वर्णस्य श्रमगसंघस्य । कायविराधनरहितं सोऽपि सरागप्रधानः स्यात् ।।
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશવિજયકૃત
જાય છે. આમ શુદ્ધાત્માઓ વિશેના અનુરાગના ગ(સંબંધ)રૂપ શુભપયોગને ધારણ કરનારા આ શ્રમણને ગૌણચારિત્ર જ હોય છે, મુખ્ય નહિ. તેથી તેઓ મુખ્ય ચારિત્રવાળા શુદ્ધોપયોગી જીવો વિશે વંદન, નમન, અયુત્થાન (આવે ત્યારે ઊભા થવું), અનુગમન (જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ પાછળ મૂકવા જવું) વગેરે કરવાની તેમજ તેઓને ઉપસર્ગાદિથી થએલ પરિશ્રમને દૂર કરવાની જે પ્રવૃત્તિઓ કરે છે તે તેઓ સરાગચર્યા અવસ્થામાં હેઈ નિંદિત નથી. શુદ્ધાત્મભાવની રક્ષા-સ્થિરતા માટેની આ પ્રવૃત્તિઓ તેમજ અનુગ્રહ કરવાની ઈચ્છાપૂર્વક થતાં દર્શન–જ્ઞાનના ઉપદેશની, તથા શિષ્યને દીક્ષા પ્રદાન તથા તેમનું પાલનાદિ કરવાની અને જિનેન્દ્રપૂજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિઓ એ “સરાગચર્યા છે. એમાં રાગને અંશ ભળેલો જ હોવાથી શુદ્ધોપગમાં એને અંતર્ભાવ નહીં કરતા બહાર જ રાખેલી છે અર્થાત્ એ શુદ્ધો પગની સમકક્ષ નથી કિન્તુ હીન કક્ષાની જ છે. પ્રવચનસારમાં કહ્યું છે કે “સિદ્ધાન્તમાં બે પ્રકારના શ્રમણે કહ્યા છે. શુદ્ધ પગવાળા અને શુભેપગવાળા. શુદ્ધોપાગી મહામુનિઓ સમસ્ત કષાયોથી રહિત હોવાના કારણે કર્મના આશ્રવ વિનાના હોય છે જ્યારે શુભેપગી શ્રમણે રાગાદિ કષાયના કણિયાં હાજર હેવાથી સાશ્રવ હોય છે. [૩–૪૫]
ધર્મથી પરિણત થએલે આત્મા જે શુદ્ધ પગયુક્ત બને છે તે નિર્વાણ સુખને પામે છે અને જે શુભેપરોગયુકત બને છે તે સ્વર્ગસુખને પામે છે.” [૧-૧૧]
શ્રમણપણાની હાજરીમાં અરિહંતાદિ પ્રત્યે ભકિત અને પ્રવચનાભિયુકત છે વિશે વાત્સલ્ય હોવું એ શુભયુક્ત ચર્યા છે અર્થાત્ શુભપયોગીને ગ્યચર્યા છે.” [૩-૪૬]
શુદ્ધાત્મતત્વમાં સ્થિર શ્રમણને વિશે વંદન-નમસ્કાર–અભ્યસ્થાન-અનુગમનશ્રમઅપનયનની પ્રવૃત્તિઓ સરાગચર્યામાં નિન્દ નથી.” [૩–૪૭] ૯ પ્રવચનસારની આ બે ગાથાઓનું વિવેચન આ પ્રમાણે છે
શુભપયોગી છવો મુનિ છે કે નહિ? એવા પ્રશ્નના ઉત્તરમાં “પા”..[૧-૧૧] ગાથા કહી છે. ધર્મથી પરિણુત થયેલ આત્મા જે શુદ્ધોપયોગ પરિણતિને ધારણ કરે છે તે કર્મો ૫ણું તેની શક્તિને રોકી શકતા નથી. તેથી એ જીવ સ્વીકાર્યમાં સમર્થ એવા ચારિત્રવાળા થવાથી નિર્વાણ સુખને પામે છે અને જે જીવ ધર્મથી પરિણત હોવા છતાં દાન પૂજદિપ શુભપગની પરિણતિ વાળો થાય છે, તે પૂજ્ય વગેરે અંગેના રાગકષાયથી યુક્ત હોવાના કારણે સ્વિકાર્ય કરવામાં અસમર્થ અને કથંચિત્ વિરુદ્ધ કાર્ય કરનાર એવા ચારિત્રવાળો થાય છે અને તેથી નિર્વાણુ સુખને પામતો નથી પણ સ્વર્ગસુખને પામે છે. ભોપયોગ પણ ચારિત્રનું અંગ હેવાથી એવા શુભપયોગી છે પણ શ્રમણ કહેવાય છે અને છતાં એ ચારિત્ર પોતાના સ્વાભાવિક સુખથી વિપરીત એવા સ્વર્ગાદિના ઈન્દ્રિયજન્ય સુખને જ આપવાવાળું હેવાથી કથંચિત્ વિરુદ્ધ કાર્યકારી કહ્યું છે અને તેથી જ શુદ્ધોપગ ઉપાદેય છે, શુભપગ હેય છે. આવા શુભોપયોગી છવમાં રાગપરિણતિની સાથે જ્ઞાનદર્શનની પરિણતિ પણ હેવાના કારણે ધર્મ પણ હોય તે છે જ, તેથી તેઓને શ્રમણ કહ્યા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૧૨
प्रतिषिद्धसेवन पुनः कारणेऽपि कायविराधनादिरूप नापवादः किंतु प्रकटोऽनाचार एव, शुद्धात्मवृत्तित्राणाद्यभिप्रायेणापि संयमविराधनया वैयावृत्त्यादिप्रवृत्त्या गृहस्थधर्मानुप्रवेशात् । તદુરસ્ત
'जदि कुणदि कायखेद वेयावच्चत्थमुज्जदो समणो । ण हवदि हवदि अगारी धम्मो सो सावयाण से ॥ [प्रवचनसार ३-५०]
अपरित्यक्तसर्वसावधव्यापारस्य हि तथाविधप्रवृत्त्या बहुपुण्यार्जनेन स्वल्पपापनिवृत्त्या तथाविधविशुद्धिसंभवात् , संयतस्य तु ताहगारम्भनान्तरीयकाशुभोपयोगेन श्रामण्यच्छेदादितिभावः । तस्माद्वस्त्रादिक ग्रन्थ एव, तत्सत्त्वे उत्सर्गमार्गप्रवृत्तेस्तावद्दूरापास्तत्वात् , शुद्धोपयोगाऽसाधनस्य बाह्यद्रव्यस्यापवादतोऽप्यनादानात् , कायखेदायतनतया शुभोपयोगेऽप्यनधिकाરાતિ || ૨૨ ૨૨ .
દર્શન–જ્ઞાનને ઉપદેશ, શિષ્યનું ધારણ અને પોષણ તેમજ જિનેન્દ્રપૂજાને ઉપદેશ એ સરાગસંયમીની ચર્ચા છે.” [૩-૪૮]
ચતુર્વર્ણ શ્રી શ્રમણસંઘને ઉપકારક હોય એવી શુદ્ધો પગ રક્ષાના નિમિત્તભૂત તેમજ કાયજીવ વિરાધનાથી રહિત જે કઈ પ્રવૃત્તિ હોય છે તે રાગગર્ભિત હોવાથી સરાગચર્યા છે, તે શુભપયોગીને જ હોય છે શુદ્ધોપયોગીને નહિ. [૩૪૯]
નિષ્કર્ષ – આવી સરાગચર્યા જ અપવાદરૂપ છે, પણ વસ્ત્રાદિ ગ્રહણ આદિચર્યા અપવાદરૂપ નથી.
(વૈયાવચ્ચાદિ કૃત્યને અધિકારી સાધુ નથી-પૂર્વપક્ષી વળી જે પ્રતિષિદ્ધ સેવનને તમે (શ્વેતામ્બરો) અપવાદ કહો છો તે, કારણે જ થતું હોય તે પણ જીવવિરાધનાદિરૂપ હોવાથી પ્રકટ અનાચાર જ છે, કારણ કે શુદ્ધાત્મવૃત્તિની રક્ષાદિના અભિપ્રાયથી પણ થતી વૈયાવચ્ચાદિની પ્રવૃત્તિ કાયવિરાધનાવાળી હેવાથી સંયમવિરાધના કરનારી છે. તેથી તેનાથી ગૃહસ્થઘર્મમાં જ પ્રવેશ થઈ જાય છે, સાધુધર્મ રહેતું નથી. કહ્યું છે કે
જે શ્રમણ બીજાઓના શુદ્ધાત્મતત્વની રક્ષાના અભિપ્રાયથી પણ વૈયાવચ્છાદિ કરવામાં પટકાયખેદ (વિરાધના) કરવા દ્વારા પિતાના સંયમને વિરાધે છે તે “શ્રમણ રહેતો નથી કિન્તુ અગારી ગૃહસ્થ બની જાય છે કારણ કે એ વૈયાવચ્ચાદિ શ્રાવકોને ધર્મ છે, સાધુને નહિ.”
- સાધુની તો કોઈપણ પ્રવૃત્તિ સંયમની જ સાધના માટે હોવાથી, સંયમને અવિરોધી १. यदि करोति कायखेदं वैयावृत्यर्थमुद्यतः श्रमणः । न भवति भवत्यगारी धर्मः स श्रावकाणां स्यात् ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉપા. યશેવિકૃત
अत्रोच्यते
उपकुणइ जह सरीरं सुद्धवओगं तहेव उवगरण ।
जम्हा तओ मुणीण सुए अणेगे गुणा भणिआ ॥ १३ ॥ (उपकरोति यथा शरीर शुद्धोपयोग तथैव उपकरण । यस्मात्ततो मुनीनां श्रुतेऽनेके गुणा भणिताः ॥१३॥)
यथा हि कायो दृढध्यानासनाभ्यासादिना परममनःस्थैर्यरूपं शुद्धोपयोगमुपकुरुते तथा धर्मापकरणमपि । तथाहि-सौत्रिकौणिककल्पैस्तावच्छीतार्तानां साधूनामार्तध्यानापहरण भवति, तथा च स्वप्रतिबंधकविलयात् माध्यस्थभावनाद्युपस्कृतधर्मध्यानादिरूपशुद्धोपयोगः समुज्जीवति । तथा ज्वलनज्वालनादिपरिहारेण ज्वलनतृणादिगतसत्त्वत्राणमपि भवेत् , तैरेव शीतनिवृत्तेः, इत्युपधेर्चलनारंभाद्यनुबन्धिस्वप्रतिबंधकरौद्रध्याननिवारकतया शुभध्यानोपकारित्वम् । तथा च "कालचउक्क उक्कोसएण जहन्ने तियन्तु बोधव्व” इति वचनानुरोधिभिः साधुभिः समस्तरात्रिजागरण कुर्वद्भिश्चत्वारः काला गृहीतव्या इति तुषारकणगणप्रवर्षिणि शीतकाले यतनया कल्पप्रावरणेनैव स्वाध्यायनिर्वाह इति । स्वाध्यायश्च धर्मध्यानालम्बन २"आलंबणाणि वायणપ્રવૃત્તિ જ સાધુએ આદરવી જોઈએ. જેઓએ સર્વસાવદ્ય વ્યાપારોને ત્યાગ કર્યો નથી તેવા ગૃહસ્થને વૈયાવચ્ચાદિની તેવી પ્રવૃત્તિથી બહુપુણ્ય પ્રાપ્ત થતું હોવાથી તેમજ ડું પાપ ઘટતું હોવાથી થોડે ઘણે અંશે પણ વિશુદ્ધિ થાય છે. કિંતુ સાધુઓને તે તે પ્રવૃત્તિઓ આરંભવિન અશક્ય હોવાથી અશુભે પગ પ્રવર્તાવવા દ્વારા શ્રમણ્ય છે કરનારી જ બને છે અને તેથી સાધુઓને તેની અનુજ્ઞા નથી. નિષ્કર્ષ એ છે કે વસ્ત્રાદિ તે ગ્રન્થ (પરિગ્રહ) રૂ૫ જ છે કારણ કે તેની હાજરીમાં ઉત્સર્ગમાર્ગ પ્રવૃત્તિની વાત તે દૂર જ રહી, કિન્તુ અપવાદમાર્ગ પણ જળવાતું નથી કારણ કે એ વસ્ત્રાદિરૂપ બાહ્ય દ્રવ્ય શુદ્ધોપયોગના સાધનભૂત પણ નથી. તેમજ ષટકાયજીવ વિરાધના માટેના આયતનભૂત હોવાથી સરાગચર્યાવાળા શુભપયોગી શ્રમણને પણ તેને અધિકાર નથી. ૧૧૧ર
દિગંબરે કરેલા આ પૂર્વપક્ષનો જવાબ આપતાં ગ્રન્થકારશ્રી કહે છે| [શરીરવત્ વસ્ત્રાદિ પણ શુદ્ધોપયોગમાં ઉપકારી છે–ઉત્તરપક્ષ].
ગાથાર્થ:-જેમ શરીર શુદ્ધોપયોગને ઉપકારી છે તેમ [વસ્ત્રાદિ] ઉપકરણ પણ ઉપકારી છે. તેથી જ તો સાધુઓને ઉપકરણથી અનેક ગુણ=ઉપકાર થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. १. अस्योत्तरार्ध:-बीयपएणं तु दुगं मायामयविप्पमुक्काणं ॥ [आ०नि० १४९१]
कालचतुष्कमुत्कृष्टकेन जघन्ये त्रिकं तु बोद्धव्यम् । द्वितीयपदेन तु द्विकं मायामदविप्रमुक्तानाम् ॥ २. अस्योत्तराधः-सामाइयाइयाई सद्धम्मावस्सयाई च ॥ [ध्यानशतक-४२]
आलंबनानि वाचना-पृच्छना-परावर्तना-नुचिन्ता च । सामायिकादिकानि सद्धर्मावश्यकानि च ॥
Page #60
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા ગાથા-૧૩
पुच्छण-परिअट्टणाप्युचिन्ता य” इतिवचनात् , तथा च ध्यानालंबनोपकास्कत्वमपि धर्मोपकरणस्योक्तम् । तथा सचित्तपृथिवीधूमिकावृष्टयवश्यायरजःप्रदीपतेजःप्रभृतीनां रक्षापि तः कृता भवति, तथा मृताच्छादनबहिर्नयनाद्यर्थ ग्लानप्राणोपकारार्थ च वस्त्रमभिमतम् । एव च भगवदाराधनविशुद्धथा ततोऽध्यात्मविशुद्धिः । तथा संपातिमरजोरेणुप्रमार्जनाद्यर्थ मुखवयं, आदाननिक्षेपादिक्रियायां पूर्व प्रमार्जनोर्थ लिङ्गार्थ च रजोहरण, लिङ्गोदयादिवर्जनाथ व चोलपट्ट उपयुज्यत इति । . तदुक्त विशेषावश्यके
(१) किं संजमोवयार करेइ वत्थाइ जइ मई सुणसु ।
. सीयत्ताण ताण जलणतणगयाण सत्ताण ॥ [२५७५] (२) तह निसि चाउक्काल सज्झायज्झाणसाहणमिसीण ।
महिमहियावासोसोरयाइरक्खाणिमित्तं च ॥ [२५७६] (३) सवसंवरुज्झणत्थं गिलाणपाणोवगारिमा(वा) भिमयं ।।
मुहपत्तियाई चेव परूवणिज्ज जहाजोग्ग ॥ [२५७७]
तथा कल्पभाष्यादिष्वप्युक्तम्(४) कप्पा आयपमाणा अड्ढाइज्जा य वित्थडा हत्था ।
दो चेव सोत्तिआ उन्निओ अ तइओ मुणेयव्वो ॥ [कल्पभाष्य-४-३९६९] (५) वणगहणाणलसेवाणिवारणा धम्मसुक्कझाणछा । .
दिट्ट कप्पग्गहण गिलाणमर(नय)णठ्ठया चेव ॥ [ओघ. नि०७०७] (६) संपाइमरयरेणुपमज्जणट्ठा वयंति मुहपोतिं ।
नास मुहं च बंधइ तीए वसहिं पमज्जन्तो ॥ [ओघ. नि०७१३] (७) आयाणे णिक्खेचे ठाणणिसीए तुअट्टसंकोए ।
पुव्व पमज्जणवा लिङ्गठा चेव रयहरण' ॥ [ओघ. नि०७११] (८) वेउव्ववायडे बा इथिहाखद्धपजणणे चेव ।।
___तेसिं अणुग्गहठा लिंगुदयट्ठा य पट्टो उ ॥ [ओघ. नि०७२३] १. किं संयमोपकारं करोति वस्त्रादि यदि मतिः श्रृणु । शीतत्राणं त्राणं ज्वलन-तृणगतानां सत्त्वानाम् ॥ २. तथा निशि चतुष्कालं स्वाध्यायध्यानसाधनमृषीणाम् । मही-महिका-वर्षो-स-रज-आदि रक्षानिमित्तं च ॥ ३. शबसंवरोज्झनार्थ ग्लानप्राणोपकारी चाभिमतम् । मुखवस्त्रिकादि चैवं प्ररूपणीयं यथायोगम् ॥ ४. कल्पा आत्मप्रमाणा सार्धद्वयाश्च विस्तृता हस्ताः । द्वावेव सौत्रिकावौर्णिकस्तृतीयो ज्ञातव्यः ॥ ५. तृणग्रहमानलसेवानिवारणात् धर्मशुक्लध्यानार्थम् । दृष्टं कल्पग्रहण ग्लानमरणार्थाय चैव ॥ ६. संपातिमरजोरेणुपमार्जनार्थ वदन्ति मुखपोत्तिकाम् । नासिकां मुखं च बध्नाति तया वसति प्रमार्जयन् ॥ ७. आदाने निक्षेपे स्थाननिषीदने त्वग्वर्तनसंकोचे । पूर्व प्रमाजेनार्थ लिङ्गार्थ चैव रजोहरणम् ॥ ८, वैक्रियवातुले वा स्त्रीहीस्तब्धप्रजनने चैव । तेषामनुपहार्थ लिंगोदयार्थ च पट्टस्तु ॥ .
Page #61
--------------------------------------------------------------------------
________________
કર
ઉપા. યશેવિયકૃત
જેમ દઢધ્યાન-આસન–અભ્યાસાદિ દ્વારા શરીર પરમમનાર્યરૂપ શુદ્ધોપયોગને ઉપકાર કરે છે તેમ ધર્મોપકરણ પણ ઉપકાર કરે જ છે. જેમ કે સૂતરના કપડા અને ઊનની કામળીથી શીતપીડિત સાધુઓનું આધ્યાન દૂર થાય છે. કાતિલ ઠંડી વગેરેની પીડા ધર્મધ્યાનની પ્રતિબંધક છે. કપડાથી એ પ્રતિબંધક દૂર થવાના કારણે માધ્યસ્થભાવનાદિથી ઉપસ્કૃત એ ધર્મધ્યાનાદિરૂપ શુદ્ધપયોગ પ્રવર્તે છે. તેમજ વસ્ત્રાદિથી જ ઠંડી ઊડી જતી હોવાથી એની પીડા દૂર કરવા અગ્નિ વગેરેની જરૂર રહેતી ન હોવાના કારણે અગ્નિ-તૃણાદિમાં રહેલ જીવોની રક્ષા પણ થાય છે. તેમજ અગ્નિ વગેરેના આરંભ અંગેની વિચારણું પણ કરવાની રહેતી ન હોવાથી શુદ્ધ પગપ્રતિબંધક રૌદ્રધ્યાનનું વારણું થાય છે. તેથી વસ્ત્રાદિ ઉપાધિ શુભધ્યાનને ઉપકારી બને છે. તેમજ ઉત્કૃષ્ટથી ચાર અને જઘન્યથી ત્રણ કાલગ્રહણ લેવા એવું જણાવનાર શાસ્ત્રવચનને અનુસરતા સાધુએ આખી રાત જાગી સ્વાધ્યાય કરે છે. આવી રીતે સ્વાધ્યાય અત્યંત ઠંડીના કાળમાં તે જ શકય બને જે જયણાપૂર્વક કપડા એાઢયા હોય. તેમજ “વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા એ ધર્મધ્યાનના આલંબન છે.” તેથી વસ્ત્રાદિ, સ્વાધ્યાયને ઉપકારી બનવા દ્વારા ધર્મધ્યાનને પણ ઉપકારી બને છે.
[એક એક ઉપકરણની ઉપયોગિતા]. વળી જ્યારે સચિત્ત રજકણે ઊડતી હોય ત્યારે તેમાંના પૃથ્વીકાય છની, ધૂમ્મસ ઓસ વગેરેમાં રહેલ અપૂકાય છની તેમજ દીવા વગેરેની ઉજેણીમાં રહેલ તેઉકાય છની રક્ષા પણ વસ્ત્રાદિથી થાય છે. મૃતસાધુના શરીરને ઢાંકવા તેમજ મહાપરિષ્ઠાપનિકા માટે બહાર લઈ જવા માટે પણ વસ્ત્રાદિ ઉપકારી છે. એમ ગ્લાન સાધુના પ્રાણને ટકાવવા માટે પણ વસ્ત્ર અભિમત છે. આ રીતે જ ભગવદાણાની વિશુદ્ધ આરાધના થાય છે જેનાથી અધ્યાત્મવિશુદ્ધિ થાય છે. સંપતિમ છે અને રજકણેને પ્રમાર્જિવા માટે મુખવઝિકા (મુહપત્તિ) ઉપગી બને છે. પાવાદિને લેતીમૂકતી વખતે પહેલાં પ્રમાર્જવા માટે તેમજ સાધુતાના ચિહ્ન તરીકે રજોહરણ જરૂરી છે, નિર્વસ્ત્ર દશામાં લિંગોદય થવાની શકયતા હેઈ તેના વારણ માટે ચોલપટ્ટો ઉપયોગી છે.
શ્રી વિશેષવાશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે
વઆદિ ધર્મોપકરણ સંયમને શું ઉપકાર કરે? એ જાણવાની જે તમને ઈચ્છા હેય તે સાંભળે. ઠંડીથી રક્ષણ, અગ્નિ અને તૃણમાં રહેલ છનું રક્ષણ ચારકોલ સ્વાધ્યાયમાં સહાયતા, સચિત્ત રજકણ-ધુમ્મસવૃષ્ટિ–સાદિનું રક્ષણ કરવામાં તથા શબને ઢાંકવા-બહાર લઈ જવામાં તેમજ ગ્લાનના પ્રાણની રક્ષા કરવામાં ઉપયોગી થવા દ્વારા વસ્ત્રાદિ સંયમને ઉપકારી બને છે. (૧-૨-૩)
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત્તપરીક્ષા ગાથા-૧૩
૩૩
एव च पात्रेऽपि गुणा द्रष्टव्यास्तथाहि - अनाभोगेन गृहीतानां संसक्त गोरसादीनां पात्रे - जैव विधिना पारिष्ठापनेन रक्षा कृता भवति, अन्यथा तु हस्त एव गृहीतास्ते क्व ( ? किं) क्रियेरन् ? तथा पात्र विना करपुटगृहीतसर सद्रववस्तु बिन्दुभिरधःपातिभिः कुन्थुकीटिकादिजन्तु संवहेन च कथं चारित्रशुद्धि: ? कथं वा ग्लानदुर्बलाद्यर्थ पथ्याद्यानयनादिनोपष्टम्भः, कथं वाऽन्यस्य भक्तपानादिप्रदानानुपपत्त्या दानधर्मानुग्रहः, कथं वाऽलब्धिमतामशक्तानां प्राघूर्णकानां च लब्धिशालिभिः शक्तैर्वास्तव्यैश्वोपकारानुपपत्त्या समत्वमिति । તવુરત - [વિ॰૧૦મા૦-૨૭૮-૭o]
'संसत्तसत्तु गोरस पाणयपाणी पाणरखत्थ । परिगलणपाणघायण पच्छाकम्माइयाणं च ॥ परिहारथ तं गिलाण बालादुवग्गहत्थ ं च । दाणमयधम्मसाहणसमया चैवं परोप्परउ त्ति ॥
एव मात्रकादिगुणा अपि ज्ञेयाः । तथा च धर्मोपष्टम्भकतया शरीरमिव वस्त्रादिकमङ्गीकार्यमेव, बाह्यसाधनतामात्रेणापत्रादिकत्वस्याऽबाधकत्वात्, तत्सङ्गेऽपि शरीरसङ्ग इव स्वसामग्रीसान्निध्ये सति परमोपेक्षाया अप्रतिरोधाच्च ॥ १३ ॥
પભાષ્યાદિમાં પણ કહ્યું છે કે આઢવાના કપડા અઢી હાથ વિસ્તારવાળા તેમજ પેાતાની કાયા પ્રમાણેની લંબાઈવાળા એ સૂતરના અને એક ઊનના એમ ત્રણ જાણવા. તૃણગ્રહણ–અગ્નિસેવનના વારણ માટે, ધ-શુકલધ્યાન ધરવા માટે, તેમજ ગ્લાન અને મૃતશરીરના પ્રત્યેાજન માટે આ કપડાં ગ્રહણ કરાય છે. સંપાતિમ જીવા તથા રજકણુના પ્રમાર્જન માટે મુહપત્તિ રાખવાની કહી છે. વસતિનું પ્રમાન કરતા સાધુ તેનાથી મુખ બાંધે છે. ઉપકરણાદિને લેતી-મૂકતી વખતે, પાતે ઊઠતી-બેસતી વખતે તેમજ ત્વવત્ત ન = પડખુ' ફેરવવુ', સ`ચ = હાથ-પગ સ'કેાચવા વગેરે વખતે પહેલાં પ્રમાવા માટે અને સાધુપણાના લિંગ (ચિહ્ન) માટે રજોહરણ રાખવાનુ હાય છે. જેનુ લિંગ વિકૃત રહેતું હેાય તેવા વાતુલાદિને તેમજ શ્રી આદિની શરમથી જેનુ' લિ...ગ સ્તબ્ધ થઈ જતું હેાય તેવાના અનુગ્રહ માટે તેમજ લિંગાયના વારણ માટે ચાલપટ્ટો કહ્યો છે. [૫-૬-૭-૮]
[વસ્ત્રની જેમ પાત્રનુ` ગ્રહણ કરવાથી થતા લાભા]
એ રીતે પાત્રના પણ લાભા જાણવા, જેમ કે–ત્રસકાયસ સક્ત ગેારસ વગેરે અનાભાગથી આવી ગયા હાય તા પાત્ર દ્વારા જ તેની વિધિપૂર્વક પરિષ્ઠાપના કરવા વડે તેમાં રહેલ સકાયાદિ જીવાની રક્ષા કરી શકાય છે. પાત્રની ગેરહાજરીમાં હાથમાં જ
१. संसक्तासक्तुगोरसपानीयप्राणिप्राणरक्षार्थम् । परिगलनप्राणवातनपश्चात्कर्मादिकानां च ॥ परिहारार्थं पात्र ग्लानबाला च । दानचैव परस्परतः ॥
૫
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા
अत्र कश्चिदुपहासशीलो मोहोदयविवशीभावावसन्नपूर्वापरविचारचातुरीकः शङ्कते
जह उवहिभारगहणं इ8 दुज्झाणवज्जणणिमित्तं ।
तो सेयं थीगहणं मेहुणसग्णाणिरोहहा ॥१४॥ [यद्युपधिभार ग्रहणं इष्टं दुनिवर्जननिमित्तम् । तत्श्रेषः स्त्रीग्रहणं मैथुनसंज्ञानिरोधार्थम् ॥१४॥] ગૃહીત કરેલા તે ગોરસાદિનું પરિષ્કાપનાદિ ક્યાં અને શી રીતે કરાય? વળી કરપુટમાં જ પિંડગ્રહણ કરવાનું હોય તો તે સ્નિગ્ધાદિરસયુક્તદ્રવવતુ ટપકી ટપકીને નીચે પડવામાં કંથવા-કડી વગેરેની વિરાધના થતી હોવાથી ચારિત્રશુદ્ધિ શી રીતે થાય ? વળી પાત્ર વિના ગ્લાનદુબળાદિ માટે વહોરી લાવવાનું શક્ય ન હોવાથી તેઓની સંભાળ શી રીતે થાય ? એમ ગુરુ વગેરે કેઈને પણ ભક્ત પાનાદિ આપવાનું સંભવિત ન બનવાથી દાનધર્મનું પાલન પણ શી રીતે થાય ? તેમજ પાત્ર હોય તે જ લબ્ધિવાળા સાધુઓ લબ્ધિવિનાના સાધુઓની, સશક્ત સાધુઓ અશક્ત સાધુઓની, તેમજ વસતિમાં રહેલ સાધુઓ પ્રાપૂર્ણ કે (નવા આવેલ અતિથિ સાધુઓ)ની ભક્તિ કરી શકે.
“સંસક્ત ગોરસ–પાણી આદિમાં રહેલાં પ્રાણીઓના પ્રાણની રક્ષા માટે, હાથમાંથી ગળીને પડતાં ટીપાએથી થતી હિંસાના તેમજ તે સાફ કરવા માટે કરાતા પશ્ચાતકર્માદિના પરિહાર માટે તેમજ ગ્લાન–બાળકાદિના અનુગ્રહ માટે પાત્ર જરૂરી છે. પાત્રની હાજરીમાં જ દાનમયધર્મ સિદ્ધ થઈ શકવાથી સાધુઓમાં પરસ્પર સમવભાવન નિર્વાહ થઈ શકે છે. " આ જ પ્રમાણે માત્રક (એક જાતના પાત્રવિશેષ)ને ગુણે પણ જાણી લેવા. આમ શરીરની જેમ વસ્ત્રાદિ પણ ધર્મોપષ્ટભક હોવાથી અંગીકૃત કરવા જ જોઈએ. વસ્ત્રાદિ આપવાદિક છે તેમ માનવામાં તેની બાહ્યસાધનતા કાંઈ બાધક બની જતી નથી કારણ કે જેમ શરીર સંગરૂપ હોવા છતાં સ્વસામગ્રીનું સંનિધાન હોય તે પરમપેક્ષારૂપ સંયમને પ્રતિરોધ થતું નથી તેમ વસ્ત્રાદિસંગ હોવા છતાં પણ પરમોપેક્ષાને કઈ પ્રતિબંધ થતું નથી. તેથી અપવાદ્યપદે વસ્ત્રાદિને અંગીકાર કરવો જ જોઈએ. ૧૩
[વેદેદય નિવારણ માટે અબળા પરિગ્રહની આપત્તિ-પૂર્વપક્ષ]
અહીં પ્રબળમહોદયથી વિવશ થએલ અને તેથી પૂર્વાપર વિચાર કરવાની જેની ચતુરાઈ લુપ્ત થઈ ગઈ છે એ કઈ મશ્કરે શંકા કરે છે કે . '
ગાથાર્થ : જેમ વસ્ત્રાદિના અભાવમાં શીતપીડાદિથી થતાં દુર્થાનના પરિહાર માટે વસ્ત્રાદિ ઉપધિનું ગ્રહણ ગુણકારી માને છે તેમ મિથુનસંજ્ઞાથી થતા વિહલતાદિ
૫ આ ધ્યાનના પરિવાર માટે સ્ત્રીનું ગ્રહણ કરવું પણ શ્રેયસ્કર માનવું જોઈએ. ૧. ઓછુંવત્ત પ્રાપ્ત થયે છતે ઓછાવાળાની પૂત્તિ આદિપ સમત્વ સમજવું, નહિ કે સામાયિકભાવ,
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
__ आध्यात्मिका हि कुमारपालादयो रहसि गोष्ठ्यामासीनाः स्वैरमित्थमुपहसन्ति यत्दुर्ध्यानवर्जनार्थमुपधिकलाप श्रेयाकाम्यया ये प्रतिगृह्णन्ति तेषां पुरुषवेदनीयोदयप्रभवतीत्रवेदनोपनीतमार्तध्यानमपनिनीषतामनेककामिनीकामनाविडम्बनानिग्रहाय लावण्यगुणविजितोर्वशीवशीकृतविश्वा च स्वीकरणीयैव मनोहारिणी हरिणलोचनाऽपि । अथ
"स्त्रीसम्भोगेन यः कामज्वर प्रतिचिकीर्षति । स हुताश घृताहुत्या विध्यापयितुमिच्छति ॥"
इति वचनान्न दुर्ध्यानापहारिणी हरिणाक्षी, प्रत्युत तन्निबन्धनमेव । तर्हि वस्त्रादिकमपि मूर्छाहेतुत्वात् दुनिनिबन्धनमेवेति तुल्यम् ॥१४॥ तदेवमुपहसतामज्ञानितामाविष्कुर्वन्नाह
एयं विदूसगाणं वयणं मयणंधवयणमिव मोहा ।
अण्णह समोवहासो देहाहाराइगहणेवि ॥१५॥ [एतद्विदूषकामां वचन मदनान्धवचनमिव मोहात् । अन्यथा सम उपहासो देहाहारादिग्रहणेऽपि ॥१५॥]
નામ માત્રથી આધ્યાત્મિક વારાણસીદાસના અનુયાયી કુમારપાલદિ પરસ્પર ગોષ્ઠી કરતી વખતે સ્વછંદતાથી આવો ઉપહાસ કરે છે કે–જેઓ દુધ્ધનના પરિહાર દ્વારા કલ્યાણની ઈચ્છાથી વસ્ત્રાદિ ઉપધિને ગ્રહણ કરે છે તેએાએ તે પુરુષવેદનીય કર્મના ઉદયથી થતા દુર્ગાનના પરિવાર માટે તેમ જ અનેક કામિનીઓને ભોગવવાની ઈચ્છારૂપ વિડંબનાના નિગ્રહ માટે કોઈ સુંદર સ્ત્રીને રાખવી જ જોઈએ.
પ્રશ્ન : “સ્ત્રીસંભોગ દ્વારા જે કામ જવરને શાંત કરવા ઇચ્છે છે તે અગ્નિને ઘીની આહૂતિથી ઓલવવાની ઈચ્છા કરી રહ્યો છે.” અર્થાત્ એમ કરવામાં જેમ અગ્નિ ઓલવાય તે નહિ જ પણ ઊલટો વધે જ છે તેમ સ્ત્રીસંભોગથી કામવર શાંત થત નથી પણ વધે જ છે. તેથી સ્ત્રી દુર્ગાનને દૂર કરનારી નથી કિન્તુ વધારનારી જ છે. તે ગ્રાદો શી રીતે બને?
ઉત્તર : એ રીતે તે વસ્ત્રાદિ પણ મૂછહેતુભૂત હોવાથી દુર્ગાનના કારણુંભૂત હોવાના કારણે દુર્થાનને દૂર કરનારા નથી. તેથી એ પણ ગ્રહણ કરવા ન જોઈએ. ૧૪
આ ઉપહાસ કરનારા કુમારપાળાદિ અજ્ઞાની જ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે
[અબળા પરિગ્રહની આપત્તિ દિગંબરપક્ષે અનિવાર્ય–ઉત્તરપક્ષી
ગાથાથ : ઉપહાસ કરનારાઓનું આ વચન કામાંધ બનેલ માણસના વચનની જેમ મોહથી–અજ્ઞાનથી બેલાયેલું છે. કારણ કે દેહ–આહારાદિના ગ્રહણ વિશે પણ આવો ઉપહાસ સમાન જ હોવાથી એ પણ દુષ્ટ થતાં હોવાના કારણે અગ્રાહ્ય બની જાય છે. [એ તેઓના ખ્યાલમાં નથી.]
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા
इद हि वचन विदूषकाणां हास्यमोहनीयोदयसमुज्जीवितात् सिद्धान्तविराधनाध्यवसायप्रसूतादज्ञानादेवोपजायते वेदमोहोदयमदिरोन्मादविधुरीकृतशक्तेरिव रजःपर्वादिसमयोचित निर्विवेकतया यथातथा प्रलपित, न खलु महामोहशैलूषपारवश्य विना सम्भवत्यमूदृग् नर्तनप्रकारः । कथमियमविचारितोक्तिरिति चेत् ? इत्थ', क्षुद्वदनादिप्रतिकारार्थमाहारादौ महर्षीणां प्रवृत्तिं स्वीकुर्वतः स्वस्यापि स्वोपहासभाजनत्वसङ्गात् । अथाहारादिप्रवृत्तिः क्षुद्वेदनामेव प्रतिकुरुते न तु किञ्चिदपकुरुत इति चेत् ? तुल्यं धर्मोपकरणेऽपि ।।१५।। __ अर्थतेषामान्ध्यविध्वंसाय यथा न परापेक्षे रागद्वेषयोः प्राशस्त्याऽप्राशस्त्ये तथाह
સિદ્ધાન્તની વિરાધના (આશાતના) ના અધ્યવસાયથી ઉત્પન્ન થએલા અને હાસ્યમહનીયેાદયથી ટકેલા અજ્ઞાનના કારણે જ વિદૂષકો આવું વચન બોલે છે. જેમ રજપર્વ (હોળી)માં ભાંગ આદિ પીવાના કારણે થએલા ઉન્માદથી “શું બોલવા ગ્ય છે? અને શું બોલવા ગ્ય નથી ? એ વિવેક કરવાની શક્તિ નાશ પામી જાય છે અને તેથી વિવેક વગરના થએલા લોકે જેમ ફાવે તેમ બડબડ કરે છે તેમ વેદમોહનીયના ઉદયરૂપ મદિરાના ઉન્માદથી વિવેકશક્તિ રહિતના બનેલા કુમારપાલાદિ આ જે બોલે છે તે તેઓને વિવેક વગરને બકવાસ જ છે. મહામહ૫ નટને પરવશ થયા વિના આવું બકવાસ નૃત્ય થઈ શકતું નથી. તેથી તેઓનું વિચાર વગરનું આ વચન મહામહને કારણે જ છે.
પ્રશ્ન : આ વચન વિચાર વગર બોલાયું છે એવું કેમ કહો છો?
ઉત્તર : સુવેદનાદિના પ્રતિકાર માટે મહર્ષિઓ આહારાદિ લે એ દિગંબરોને પણ સંમત હોવાથી આ ઉપહાસ તેમને પણ સમાન રીતે લાગુ પડે જ છે. અર્થાત
જેમ સુવેદનાદિથી થતા દુર્ગાનના પરિહાર માટે આહારદિના ગ્રહણની પરવાનગી છે તેમ મૈથુન સંજ્ઞાથી થતા દુર્ગાનના પરિવાર માટે સ્ત્રીગ્રહણ પણ સંમત રાખે ને !” એ પોતાને જ લાગુ પડતો ઉપહાસ તેઓએ વિચાર્યું છે કે નહીં ?
" શકાઃ આહારદિ અંગેની પ્રવૃત્તિ સુવેદનાનો પ્રતિકાર કરે છે તેમજ બીજો કેઈ અપકાર કરતી નથી તેથી એ અમને માન્ય છે.
સમાધાન: એ રીતે ધર્મોપકરણ પણ શીતાદિને પ્રતિકાર કરવા સાથે કોઈ જ અપકાર કરતું ન હોવાથી સ્વીકારવું જ જોઈએ ૧પ
[આલંબન ભેદથી રાગદ્વેષની શુભાશુભતા]. માક્ષસાધનભૂત દેહઆહારાદિ વિશેનો રાગ પ્રશસ્ત છે અને વસ્ત્રાદિ પર રાગ તે અપ્રશસ્ત છે તેથી વસ્ત્રાદિનું ગ્રહણ તે જરાયે યુક્ત નથી આવું માનનાર દિગંબરનું તાત્પર્ય એવું નીકળે છે કે રાગ-દ્વેષમાં પ્રશસ્તપણું છે કે અપ્રશસ્તપણું
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
रागस्स व दोसस्स व उदिस्स सुहासुहे सुहासुहया ।
जइ पुण विसयापेक्खा कह होज्जा तो विभागो सिं ॥१६॥ [ रागस्य वा द्वेषस्य वा उद्दिश्य शुभाशुभे शुभाशुभता ।
વઢિ પુનāિgયાપેક્ષા થ' મવેત્તરમાાતોઃ ઉદ્દા ] रागद्वेषयोहि स्वरूपतोऽप्रशस्तत्वमेव, पापप्रकृतित्वात् , अर्हद्भक्त्यादिशुभोद्देशेन च रागः प्रशस्यते, कलत्रसेवाद्यशुभोद्देशेन च न तथा । द्वेषस्तु विपर्ययतः प्रशस्तोदेशेनाऽप्रशस्तोऽप्रशस्तो. द्देशेन च प्रशस्त इति । तदुक्तमावश्यकवृत्तौ “स च प्रशस्तेतरभेदः, प्रशस्तोऽज्ञानादिगोचरः, तथाहि-अज्ञानमविरति मिथ्यात्वं च द्वेष्टि । अप्रशस्तस्तु सम्यक्त्वादिगोचर इति" एव प्रवृत्तिरपि तादृशरागद्वेषोद्देश्यमेवोद्देश्यी(शी)कृत्य प्रादुर्भवन्ती प्रशस्ताऽप्रशस्ता च धर्माधर्मजननी ।
___ न च रागादेव प्रवृत्तिन तु द्वेषात् , शत्रुहननादावपि जिघांसथैव प्रवृत्तेः, निवृत्तेरपि जिहासयैव सम्भवादिति वाच्य, जिघांसाजिहासयोरपि द्वेषव्यापारादेवोदयात् । “विशिष्टेष्टसाधनत्वज्ञान-विशिष्टानिष्टसाधनत्वज्ञान-तदुभयाऽ साधनत्वज्ञानान्येवोपादित्सा-जिघांसा-जिहासाजनकानी"ति चेत् ? न, तथापीष्टानिष्टत्वयो रागद्वेषाधीनत्वात् , अन्यथा विपर्ययप्रसङ्गात् । એ એના વિષયને આધીન છે. તેથી એના આવા વિવેચક્ષુરહિતપણા રૂપ અંધાપાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
ગાથાથ: શુભ અને અશુભ ઉદ્દેશને આશ્રયને રાગદ્વેષમાં શુભાશુભતા (પ્રશસ્તપાણું–અપ્રશસ્તપણું) આવે છે. જે વિષયની અપેક્ષાએ જ આ શુભાશુભતા આવતી હેય તે અમુક રાગ પ્રશસ્ત છે અને અમુક રાગ અપ્રશસ્ત છે એવો વિભાગ જ શી રીતે રહેશે ?
રાગ અને દ્વેષ પાપપ્રકૃતિરૂપ હોવાથી સ્વરૂપથી તે અપ્રશસ્ત જ છે છતાં અહંદુ ભક્તિ વગેરે૫ શુભ ઉદ્દેશથી થત રાગ પ્રશસ્ત બને છે અને સ્ત્રીભોગ વગેરેપ અશુભ ઉદેશથી થતો રોગ અપ્રશસ્ત બને છે. એમ ઠેષ અંગે આનાથી ઊલટું જાણવું. અર્થાત્ જિનપૂજાદિ શુભ કૃત્ય અંગે દ્વેષ અપ્રશસ્ત છે અને સ્ત્રીભોગાદિ અશુભ કૃત્ય અંગેનો દ્વેષ પ્રશસ્ત છે. શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે “છેષ બે પ્રકારનો છે–પ્રશસ્ત અને અપ્રશસ્ત..અજ્ઞાન-અવિરતિ-મિથ્યાવાદિને દ્વેષ પ્રશસ્ત છે જ્યારે જ્ઞાન-સમ્યક્ત્વાદિ અંગેનો દ્વષ અપ્રશસ્ત છે.” એમ પ્રવૃત્તિ પણ બે પ્રકારની છે, તેવા તેવા રાગદ્વેષના ઉદ્દેશ્યને=આલંબનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ પ્રશસ્તઅપ્રશસ્ત બને છે. અર્થાત્ જેને અવલંબીને કરાતો રાગ પ્રશસ્ત કહેવાય છે તેને જ ઉદેશીને તેવા રાગથી થતી પ્રવૃત્તિ પ્રશસ્ત કહેવાય છે. આ પ્રમાણે જ રાગથી થતી અપ્રશસ્ત પ્રવૃત્તિ અને દ્વેષથી થતી પ્રશસ્ત-અપ્રશસ્ત પ્રવૃત્તિઓ પણ જાણવી. આમાં
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યા ભમતપરીક્ષા પ્રશસ્ત પ્રવૃત્તિઓ ધર્મ–પુણ્યને ઉત્પન્ન કરે છે અને અપ્રશસ્ત પ્રવૃત્તિઓ અધર્મ= પાપને ઉત્પન્ન કરે છે.
ઈચ્છાને જ પ્રવૃત્તિમાં હેતુ માનનારા ન્યાયદર્શનીઓ અહીં શંકા રૂપે પૂર્વ પક્ષ રજૂ કરે છે –
[પ્રવૃત્તિ શ્રેષમૂલક ન લેવાની તૈયાયિક શંકા-પૂર્વપક્ષ]. પૂર્વપક્ષ : કઈ પણ પ્રવૃત્તિ રાગથી જ થાય છે દ્વેષથી નહિ કારણ કે શત્રુઘાતાદિ જે પ્રવૃત્તિને તમે શ્રેષમૂલક માને છે તે પણ હકીકતમાં તે શત્રુને હણવાની ઈચ્છાથી જ થતી હોવાથી અને ઈચ્છા રાગરૂપ હોવાના કારણે રાગમૂલક જ છે. એમ સંસારાદિથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિ પણ ત્યાગ કરવાની ઈચ્છાથી જ થતી હોવાથી રાગમૂલક જ છે.
દ્વેિષ વિના શત્રઘાતાદિ પ્રવૃત્તિને અસંભવ-ઉત્તરપક્ષ]. ઉત્તરપક્ષઃ જિઘાંસા (હણવાની ઈચ્છા) કે જિહાસા (=છોડવાની ઈચ્છા) શ્રેષવ્યાપારથી જ થાય છે અર્થાત્ મૂળમાં દ્વેષ હોય તે જ તેનાથી જિઘાંસા કે જિહાસા પ્રવર્તે છે. તેથી તે પ્રવૃત્તિ અંગે દ્વેષને પણ કારણ માન જ પડે. મારવાની કે ત્યજવાની ઈચ્છા Àષના વ્યાપારાત્મક હોઈને એનાથી શ્રેષાત્મક વ્યાપારીને અન્યથાસિદ્ધ મનાય નહિ. જેમ દાનથી પુણ્ય ઉત્પન્ન થાય છે અને સ્વર્ગ તે પુણ્યથી મળે છે છતાં દાનને સ્વર્ગ પ્રત્યે કારણ મનાય જ છે, પણ પુણ્યથી દાન અન્યથાસિદ્ધ મનાતું નથી. તેમ પ્રસ્તુતમાં પણ દ્વેષથી જિઘાંસાદિ અને જિઘાંસાદિથી પ્રવૃત્તિ થતી હોવાથી પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષને પણ કારણ માન જ પડે. સારાંશ, પ્રશસ્ત-અપ્રશસ્ત પ્રવૃત્તિ છેષથી પણ થાય છે એમ કહેવામાં કે ઈ દોષ નથી.
[જિઘાંસાદિ દ્વેષમૂલક ન હોવાની આશંકા-પૂર્વપક્ષ]. પૂર્વપક્ષઃ જિઘાંસાદિ દ્વેષથી થાય છે એવી તમારી વાત જ છેટી હોવાથી ઉપરોક્ત સઘળું કથન અયુક્ત છે કારણ કે જિઘાંસાદિ તેવા જ્ઞાનથી જ થાય છે. જેમ કે વિશિષ્ટ ઈષ્ટસાધનતાનું જ્ઞાન જ ઉપાદિત્સા (મેળવવાની ઈચ્છા)નું જનક છે. તાત્પર્ય એ છે કે “મારા ઈષ્ટનું આ સાધન છે. એટલું જ જ્ઞાન નહિ કિધુ “અભિપ્રેત વસ્તુ બળવદનિટની અનુબંધિ ન હોવા સાથે (અર્થાત્ પરિણામે પણ મોટે અનર્થ કરનાર ન હોવા સાથે) ઈષ્ટનું સાધન છે આવું જ્ઞાન જ તે વસ્તુને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે તેથી તે વસ્તુને રાગ તેની ઉપાદિત્સા પ્રવર્તાવે છે એવું નથી. એમ વિશિષ્ટ અનિષ્ટ સાધનતાનું જ્ઞાન જ જિઘાંસાને ઉપન કરે છે, અર્થાત્ હેય તરીકે અભિમત વસ્તુ વિશે “આ ભવિષ્યમાં કેઈ મોટા લાભનું સાધન ન બનતી હોવા છતાં બળવાન અનર્થને કરનાર છે એવું જ્ઞાન જ તે વસ્તુ વિશેની જિઘાંસાને પેદા કરે છે. એ જ રીતે અધિકૃત વસ્તુ વિશિષ્ટ ઈષ્ટ સાધન કે વિશિષ્ટ અનિષ્ટ સાધન, બેમાંથી
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
अपि च सम्यगृहशोऽपि चक्रवर्त्यादयः संसारकर्माण बलवदनिष्टानुबन्धित्व प्रतिसन्दधाना रागादिपारवश्य विना कथ प्रवर्तिष्यन्ते ? तस्मादनन्तानुबन्धिविलयोदितसम्यग्दर्शनाविना भाविप्रशस्तविषयरागद्वेषाभ्यां मोक्षोपादान(? दित्सा) संसारजिहासे प्रगल्भमाने अपि चारित्रमोहप्रतिबन्धकसत्त्वान्नतदुपादानहानोपायेषु प्रवृत्तिं जनयितु प्रभवतः । एवमुत्तरोत्तरप्रतिबन्धकविलये तु क्रमेण लब्ध सराग चारित्रमप्यन्ततः सुकृतानुमोदनदुष्कृतगर्हादिपरिणामोपकारि प्रशस्तरागद्वेषसंकीर्णमेव । तथाविधकारणवशाच्च सुमङ्गलसाध्वादेस्तादृशापवादसेवने तथाविधद्वेषोऽपि न मूलतो दोषाय, प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्य तथाविधचारित्रपरिणामाऽप्रतिबन्धकत्वात् । એકેય નથી એવું જ્ઞાન જ તે વસ્તુ પ્રત્યે જિહાસા પ્રવર્તાવે છે. આમ શ્રેષ, જિઘાંસા કે જિહાસા પ્રત્યે કારણ ન હોવાથી શ્રેષથી પ્રવૃત્તિ થાય છે એવું કહેવું યુક્ત નથી. - ઉત્તરપક્ષ-ઈષ્ટસાધનતા જ્ઞાનને ઉપાદિત્સાનું અને અનિષ્ટસાધનતા જ્ઞાનને જિઘાંસાનું નિમિત્ત કહેવામાં રાગદ્વેષ પણ કમશઃ તે બેના નિમિત્તભૂત છે એમ અર્થપત્તિથી ફલિત થઈ જ જાય છે કારણ કે કઈ પણ વસ્તુ ઈષ્ટ હોવી કે અનિષ્ટ હેવી એ રાગદ્વેષને આધીન છે, જે જે વસ્તુનો રાગ કે દ્વેષ હોય તે તે વસ્તુ જ કમશઃ ઈષ્ટ કે અનિષ્ટ બને છે, તેમજ તેના સાધને વિશે ઈનિષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા ઉપાદિત્સા–જિઘાંસા પ્રવર્તે છે. ઈષ્ટ–અનિષ્ટત્વ જે રાગદ્વેષને આધીન ન હોય, તે કયારેક વિપર્યય પણ થ જોઈએ. અર્થાત્ જેનો રાગ હોય તે પણ કયારેક અનિષ્ટ બની જવી જોઈએ, એમ જેનો શ્રેષ હોય તે પણ કયારેક ઈષ્ટ થઈ જવી જોઈએ. પણ એવું થતું નથી. રાગ કે દ્વેષ ખસે પછી જ ઈષ્ટવ-અનિષ્ટત્વ ખસે છે. તેથી ઈષ્ટવઅનિષ્ટવ રાગદ્વેષ મૂલક હોવાના કારણે ઉપાદિત્સાદિ પણ રાગદ્વેષમૂલક છે અને તેથી પ્રવૃત્તિ પણ રાગ-દ્વેષ ઉભય મૂલક હોઈ શકે છે.
[રાગ-દ્વેષની પરવશતા વિના સમ્યગ્દષ્ટિની સાંસારિક પ્રવૃત્તિ ન હોય
વળી રાગદ્વેષની અપેક્ષા વિના જ જે ઈષ્ટ–અનિષ્ટ સાધનતાની બુદ્ધિ માત્રથી પ્રવૃત્તિ થઈ જતી હોય તે તે સમ્યગદષ્ટિ ચકવતી વગેરેની સાંસારિક કાર્યોમાં પ્રવૃત્તિ જ થઈ શકશે નહિ, કારણ કે સમ્યકત્વના ઝળહળતા પ્રકાશના કારણે રાજવૈભવાદિમાં તેઓને બલવદનિષ્ઠાનુબંધિત્વ દેખાતું જ હોઈ વિશિષ્ટાનિષ્ટસાધન જ્ઞાન હૂ તું જ હોય છે જે જિઘાંસાને પેદા કરીને રાજ્યાદિ સાથેના પોતાના સંબંધને નાશ કરવાની જ પ્રવૃત્તિ કરાવશે, પાલનાદિની નહિ, પણ તેઓની પવૃત્તિ તે પાલનાદિની દેખાય છે તેથી જણાય છે કે જિઘાંસાદિ દ્વારા તેવું તેવું જ્ઞાન તેવી તેવી પ્રવૃત્તિ કરાવે છે એવું નથી પણ રાગદ્વેષ પણ તેવી તેવી પ્રવૃત્તિ કરાવી શકે છે. ચક્રવર્યાદિને અનન્તાનબંધી કષાયો શાંત થયા હોવાના કારણે સમ્યક્ત્વ ઝળહળતું હોય છે. તેથી જ તેઓને વિષય અંગેના પ્રશસ્ત રાગદ્વેષ પણ અવશ્ય હોય છે, કારણ કે એ વિના સમ્યકૃત્વ
Page #69
--------------------------------------------------------------------------
________________
४०
અધ્યાત્મમતપરીક્ષા
अथ स्फटिकस्य जपाकुसुमोपरागस्थानीय सरागचारित्रं तापिच्छकुसुमसंसर्गस्थानीयो द्वषः कथमुपकुर्यात् ? इति चेत् ? रागोऽपि कथम् ? 'प्रशस्तोद्देशेन तद्रूपपरिहारादिति चेत् ? तुल्यमिदमन्यत्र । एतेन विशुद्धि-सक्लेशाङ्गतया तस्य द्वैविध्यौं व्याख्यात, प्रत्याख्यातच "परिणामादो बन्धो परिणामो रागदोषमोहजुदो ।
असुभो मोहपदेसो सुहो व असुहो हवहि अण्णो" त्ति स्ववचनोद्भावनमपि । ___नन्वेव प्रशस्तरागवत् सुमङ्गलसाध्वाधुचितो द्वेषोऽपि सर्वदा भवन्ननुमत एव स्यादिति चेत् ? न, कारणिकद्वेषस्य विना कारणमननुगुणत्वात् । 'गृहस्थानामेव तादृशकारणेऽधिकार' इति चेत् ? न, तथाविधलब्धिभाजो गृहस्थस्याभावे लब्धिमतः श्रमणस्यापि विशिष्टसङ्घायुपकारस्य कूपखननदृष्टान्तेनानुकूलत्वात् , सार्वदिकत्व-कादाचित्कत्वाभ्यामेव गृहस्थाऽनगारिणोः प्रभावकताविशेषात् ।
'उत्कृष्टश्रावकस्यापि गौणधर्मालम्बनतया नात्राधिकार' इति चेत् ? अत एव दुरागृहीतोऽसि, गौणत्वेऽपि स्वकृतिसाध्यत्वे सत्यन्यकृत्यसाध्यकर्माधिकारितया विशेषविश्रामात , पुष्टालम्बनतया यतिहिताऽऽवहत्वाच्च । न हि यथाकथंचिदपवादसेवनमेव हितावह ब्रमोऽपि तु पुष्टालम्बनम् । यदागमः [आ. नि. ११८३]
'आलंबणेण केण य जे मन्ने संजमं पमायन्ति ।
. ण हु त होइ पमाणं भूअत्थगवेसण कुज्जा । ટકી શકતું નથી. આ મેક્ષ વિષયક રાગ અને સંસારવિષયક દ્વેષથી મેક્ષની ઉપાદિત્સા અને સંસારની જિહાસા પ્રવર્તે છે, છતાં તીવ્રરાગાત્મક ચારિત્ર્યહરૂપ પ્રતિબંધક હાજર હોવાથી એ ઈચ્છાઓ મેક્ષનું ઉપાદાન અને સંસારના ત્યાગના ઉપાયભૂત દેશવિરતિ વગેરેમાં પ્રવૃત્તિ કરાવી શકતી નથી તેમજ રાજ્યપાલનાદિની પ્રવૃત્તિ પ્રત્યે પ્રતિબંધિકા એવી જિહાસા હાજર હોવા છતાં રાગાદિ-પારવશ્યરૂપ ઉત્તેજક હાજર હોવાથી એ પ્રવૃત્તિ થાય છે. કિન્તુ જેમ જેમ મોક્ષે પાયભૂત દેશવિરત્યાદિનું પ્રતિબંધક ચારિત્ર્યહનીય ઘસાતું જાય છે તેમ તેમ ક્રમશઃ સરાગચારિત્ર પ્રાપ્ત થાય છે.
આ ચારિત્ર પણ સુકતાનુમોદન અને દુષ્કૃતગર્તાથી યુક્ત જ હોય છે અને તેથી સરાગસંયમ પણ સુકૃતાનુ મેદન-દુષ્કૃતગર્તાના પરિણામ માટે ઉપકારી એવા પ્રશસ્ત રાગ-દ્વેષથી સંકીર્ણ જ હોય છે. તેથી જ રોગ જ પ્રશસ્ત હોઈ શકે, દ્વેષ નહિ, અર્થાત. દ્વેષ તે અપ્રશસ્ત જ હોય એવું કહેવું યુક્ત નથી–અને તેથી જ તો તેવા પ્રકારના કારણને વશ થઈને સુમંગલ મહામાએ સાધુઓને હેરાન કરનાર સિંહ તરફ હાકોટા કરવા વગેરે રૂપ અપવાદનું સેવન કર્યું–ષ કર્યો જે મૂલથી દોષ માટે ન થયો. અર્થાત १. अवयनसार २-८८
परिणामाद् बन्धः परिणामो रागद्वेषमोहयुतः । अशुभौ मोहप्रद्वेषौ शुभो गऽशुभो भवत्यन्यः ।। २, आलंबनेन केन च ये मन्ये संयम प्रमाद्यन्ति । न खलु तद् भवति प्रमाण भूतार्थगवेषण कुर्यात् ।।
Page #70
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષ પ્રશસ્તતા વિચાર
ચારિત્રને કલંક લગાડનાર કે ભાંગનાર ન બન્યો કારણ કે પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત ઠેષ પણ તેવા પ્રકારના ચારિત્ર પરિણામ (સરાગચારિત્ર) પ્રત્યે પ્રતિબંધક નથી.
દ્વેિષને ઉપકાર કઈ રીતે લેવાની શંકાને ઉત્તર] પૂર્વપક્ષ: જપાકુસુમાત્મક ઉપાધિથી ઉપરક્ત=કંઈક લાલ થએલો સ્ફટિક કંઈકે સુંદર દેખાય છે કિન્તુ તમાલવૃક્ષના ફૂલરૂપ ઉપાધિથી ઉપરક્ત એ સુંદર દેખાવાના બદલે મલિન જ જણાય છે. કારણ કે એ ફૂલ શ્યામવર્ણનું હોય છે. અર્થાત્ તમાલ વૃક્ષનું પુષ્પ શ્યામ (=વિરુદ્ધ વર્ણવાળું) હોવાથી સ્ફટિકને સુંદરતા વધારવા રૂપ ઉપકાર કરી શક્યું નથી. એ જ રીતે પ્રશસ્તરાગથી ઉપરક્ત એવા આત્માના સ્વભાવ રૂ૫ સરાગચારિત્રને તેનાથી વિરુદ્ધ સ્વભાવવાળે ઠેષ ઉપકાર શી રીતે કરી શકે? અપકાર જ શા માટે ન કરે?
ઉત્તરપક્ષઃ રાગ પણ તે ચારિત્રને શી રીતે ઉપકાર કરે છે ?
પૂર્વપક્ષઃ પ્રશસ્ત ઉદ્દેશથી થએલ રાગમાંથી પોતાનું અપ્રશસ્તપણું દૂર થયું હાઈ તે સરાગ ચારિત્રને ઉપકાર કરે છે.
| ઉત્તરપક્ષ : એ જ રીતે પ્રશસ્ત શ્રેષમાંથી પણ પોતાનું અપ્રશસ્તપણું દૂર થયું હોઈ તેનાથી પણ ચારિત્રને ઉપકાર થાય છે. અર્થાત્ એવા ષથી પણ ચારિત્રની વિશુદ્ધિ વધે છે. આમ જે દ્વેષ વિશુદ્ધિનું કારણ બને તે પ્રશસ્ત અને જે સંકલેશનું કારણ બને તે અપ્રશસ્ત જાણવો. ઢષના વિધ્ય પ્રતિપાદનથી જ પૂર્વપક્ષીનું–જીવના તેવા તેવા પરિણામથી કર્મબંધ થાય છે અને આ પરિણામ રાગ, દ્વેષ કે મેહથી યુક્ત હોય છે. એમાંથી મોહ અને પ્રદ્વૈષ યુક્ત પરિણામ અશુભ જ હોય છે અને અન્ય (=રાગ)યુક્ત પરિણામ શુભ પણ હેઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે.”— આવું કથન પણ વ્યાહત જાણવું.
પૂર્વપક્ષ : અરિહંતાદિ વિશેનો રાગ પ્રશસ્ત હોવાથી જેમ સર્વદા સંમત છે એમ સુમંગલ સાધુએ જે દ્વેષ કર્યો એ ઠેષ પણ જે પ્રશસ્ત હોય તો સર્વદા સંમત માનવો પડશે.
ઉત્તરપક્ષ : આવા પ્રકારનો ઠેષ પુષ્ટ કારણ હાજર થએ છતે જ પ્રશસ્ત બને છે. તેથી એવા કારણની ગેરહાજરીમાં તે ષ પ્રશસ્ત રહેતું ન હોવાથી ચારિત્રને પણ અનુકૂલ ન બનવાના કારણે અમને સંમત નથી. તેથી તેવા પ્રકારને કારણિક દ્વેષ તે કારણની ઉપસ્થિતિમાં જ સંમત છે, સાર્વદિક નહિ.
પૂર્વપક્ષ : સાધુ વગેરેને હેરાનગતિ વગેરે રૂ૫ ઉપસ્થિત થએલ કારણને દૂર કરવું એ કામ ગૃહસ્થનું જ હોવાથી એ કારણ પર છેષ કરવાનો અધિકાર પણ તેઓને
Page #71
--------------------------------------------------------------------------
________________
ફર
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૬
જ છે, પણ સાધુએને નહિ. તેથી સાધુઓને તેા એવુ કારણ જ ન હેાવાથી દ્વેષ ચારિત્રને મલિન જ કરે છે અને તેથી તે અપ્રશસ્ત જ હાય છે.
ઉત્તરપક્ષ : તેવા કારણને દૂર કરવાની લબ્ધિવાળા ગૃહસ્થાની ગેરહાજરીમાં તાદૃશ લબ્ધિવાળા સાધુને પણ સંઘાદિ પર વિશેષ ઉપકાર કરનાર દ્વેષ કૃપખનન-દૃષ્ટાંત મુજબ અનુકૂલ જ છે, અર્થાત્ જેમ કૂવા ખાદવામાં તાત્કાલિક શ્રમ પડવા વગેરે રૂપ ઘેાડુ' નુકશાન થતું હાવા છતાં પરિણામે ફાયદો દેખાતા હાવાથી લોકો તેમાં પ્રવૃત્તિ કરે છે એટલુ જ નહી, એ શ્રમને પણ હકીકતમાં નુકશાનરૂપ ન ગણતાં ફાયદારૂપ જ ગણે છે. તેમ આ દ્વેષ ખાદ્યષ્ટિએ તાત્કાલિક નુકશાન કરનાર જેવા દેખાવા છતાં પરિણામે ચારિત્ર વિશુદ્ધિ કરનાર હાવાથી સાધુને પણ કરવા ચેાગ્ય છે જ અને તેથી જ વસ્તુતઃ પ્રશસ્ત પણ છે જ. આમ તેવા ગૃહસ્થની ગેરહાજરીમાં સાધુને પણ તાદ્દશ દ્વેષ તેમજ એ દ્વેષમૂલક પ્રવૃત્તિથી શાસનપ્રભાવના કરવાના અધિકાર છે. તેથી જ સાધુની આવી પ્રભાવકતા અને ગૃહસ્થની આવી પ્રભાવકતામાં કાદાચિત્કત્વ અને સાવ - દિવ રૂપના કારણે તફાવત કહ્યો છે. શક્તિસપન્ન ગૃહસ્થાને શાસનના દ્વેષી એવા બ્રાહ્મણાદિને હમેશા દાનાદિ દ્વારા આવર્જિત રાખી શાસનવિરોધી કાર્ય કરવા ન દેવા વગેરે રૂપ સાદિક પ્રભાવકતા કહી છે જયારે સાધુએને તા એવા ગૃહસ્થાની ગેરહાજરીમાં જ એવા કાર્ય અટકાવવા રૂપ કાદાચિત્ક પ્રભાવકતા કહી છે.
પૂર્વ પક્ષ : પ્રતિમાવહનાદિ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકોને પણ આત્માની આંતરિક સાધના જ પ્રધાન હેાવાથી અને ઉક્તદ્વેષાદિમૂલક બાહ્યપ્રવૃત્તિએ ગૌણધરૂપ હાવાથી તેના અધિકાર હાતા નથી તેા સાધુને તે એ અધિકાર હાઈ જ શી રીતે શકે ?
ઉત્તર્પક્ષ ઃ ખરેખર ! આ તમારા કઢાગ્રહ છે કારણ કે સામાન્ય સયાગામાં ગૌણુ હાય એવુ પણ આલંબન અવસરે પુજાલમન ખની જવાના કારણે પ્રધાન બની જાય છે. તેથી જયારે અધિકૃત કા પાતાનાથી જ થઇ શકે એવુ હાય અને ખીજા ગૃહસ્થાદિથી થઈ શકે એમ ન હેાય ત્યારે એના અધિકાર સાધુને પણ મળી જ જાય છે તેમજ એ ચારિત્રની વિશુદ્ધિ કરનાર પણ બને જ છે તેથી સાધુને પણ સ`મત છે. ખાકી ગમે તેમ અપવાદ–સેવન કરવાનુ તા અમે પણ હિતાવહ માનતા નથી. પુષ્ટાલ બનથી કરાતા અપવાદ-સેવનને જ આગમમાં હિતાવહ કહ્યું છે.—જે તે આલ બનથી જેઓ સયમ વિશે પ્રમાદ-અપવાદ સેવે છે તેઓના એ અપવાદ પ્રમાણુ થતા નથી અર્થાત્ જિનાજ્ઞાસ`મત કે હિતાવહ બનતા નથી એવું હું સમજું છું. તેથી સદ્દભૂત અનું ગવેષણ કરવુ' જોઈએ. એટલે કે જે અપવાદ સેવા છે તેના ખરેખર આ અવસર છે કે નહિ ? અપવાદને સેવ્યા વગર અન્ય કેાઇ નિર્દોષ રીતે ઉપસ્થિત કાર્ય થઈ શકે તેમ છે કે નહિ ? ઇત્યાદિના પૂરેપૂરા વિચાર કરવા જોઈએ,’
Page #72
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષ પ્રશસ્તતા વિચાર
तादृशापवादे प्रमादयोगेन प्राणव्यपरोपणरूपा हिंसा कथ न श्रामण्यविरोधिनी'ति चेत ? न, वर्जनपरिणत्योपायान्तर चिन्तयतोऽपि तदभाव एवानुजिघृक्षया सङ्घोपकारपरायणस्योपयोगशुद्ध या वस्तुतो योगदुष्प्रणिधानाभावादित्यन्यत्र विस्तरः । यदि तु स्वरूपतः प्रशस्तविषयालम्बनतयैव रागस्य प्राशस्त्य द्वेषस्तु नैवमसंभवादित्युद्भाव्यते तर्हि प्राशस्त्याऽप्राशस्त्यरूपविषयांवभाग एव विप्लवेत, उपेयेच्छाया वस्तुतो मोक्षालम्बनत्वेऽपि विहारादीनां तदुपायेच्छालम्बनानां स्वरूपतोऽशुद्धत्वाद् । 'विहितकर्मत्वेन प्राशस्त्यमिति चेत् ? न, साधारण्येन पक्षपातानवकाशादस्माकमप्यत्रैव निर्भरात्, भोगनिमित्ततया चारित्रानुरागस्याऽभव्यानामपि संभवात्तद्व यावृत्तप्राशस्त्याभिधानाय प्रशस्तोदेशेनेत्यभिधानात् । तस्माद्विहारादाविव धर्मोपकरणेऽनुरागस्य मोक्षानुरागप्रवृत्ततया नाऽप्रशस्तत्वमिति ॥१६॥
[અપવાદથી હિંસા સાધુતાવિરોધી કેમ નહીં? પ્રશ્નોત્તર] પૂર્વપક્ષ ? તેવા અપવાદ સેવનના અવસરે પણ યોગદુપ્રણિધાનાત્મક પ્રમાદથી જ પરપ્રાણવ્યપરોપણ થતું હોવાથી એ હિંસા ચારિત્રવિરોધીની કેમ ન બને ?
ઉત્તરપક્ષ જ્યારે અપવાદ સેવન કરે છે ત્યારે પણ “આ અપવાદ સેવન કઈ રીતે ટળે?—મારે ન સેવવો પડે તે સારું” ઈત્યાદિ પરિણતિથી ઉપસ્થિતકાર્યના બીજા ઉપાયને ચિંતવતે જ હોય છે. પણ તે ઉપાયાન્તર ન હોવાથી અને બીજી બાજુ સંઘાદિ પર અનુગ્રહ અત્યંત જરૂરી હોવાથી તે કરવાની ઈચ્છાથી જ અપવાદને સેવે છે. તેથી સંઘ પર ઉપકાર કરવામાં તત્પર તે મહાત્માને ઉપયોગ અધ્યવસાય શુદ્ધ જ હોવાથી વસ્તુતઃ યોગદુપ્રણિધાનરૂપ પ્રમાદને અવકાશ નથી તેથી એ પ્રાણવ્યાપર પણ હિંસારૂપ ન થવાથી ચારિત્રવિરોધી નથી.
પૂર્વપક્ષ : જે વિષય સ્વરૂપથી પ્રશસ્ત હોય (જેમ કે મોક્ષ) તેના આલંબને થત રાગ પ્રશસ્ત હોય છે અને જે સ્વરૂપથી જ અપ્રશસ્ત હોય (જેમકે મૈથુન) તેને રાગ અપ્રશસ્ત હોય છે. રાગની બાબતમાં આવું સંભવે છે પણ ઠેષ વિશે તે આવું સંભવતું નથી કારણ કે સ્વરૂપતઃ અપ્રશસ્ત વસ્તુના દ્વેષને પ્રશસ્ત માનવો યુક્ત નથી. તેથી બ્રેષના પ્રશસ્ત-અપ્રશસ્ત એવા બે ભેદ પડી શકતા નથી. ષ તો બધે જ અપ્રશસ્ત હોય છે.
ઉત્તરપક્ષ ઃ એવું માનવામાં–અમુક રાગ પ્રશસ્ત છે અને અમુક અપ્રશસ્ત-એવો વિભાગ જ રહેશે નહિ કારણ કે વસ્તુતઃ તે મેક્ષ જ સંપૂર્ણતઃ શુદ્ધ છે. તેના ઉપાયભૂત સંયમચર્યા વગેરે પણ અમુક અંશે અશુદ્ધ હોવાથી અપ્રશસ્ત છે. તેથી મેક્ષ વિષયક ઇચ્છા પ્રશસ્તાલંબનવાળી હોવાના કારણે પ્રશસ્ત હોવા છતાં તેના ઉપાયભૂત વિહારાદિની ઈચ્છારૂપ રાગ અપ્રશસ્ત જ કરે છે. તેથી કોઈ પણ જાતનો રાગ પ્રશસ્ત ન રહેવાના કારણે રાગને ઉક્ત વિભાગ થઈ શકશે નહિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૭-૧૮ अथ रागद्वेषयोरेव स्वरूप प्रसङ्गतो निक्षेपनयविभागेन पर्यालोचयति
नाम ठवणा दविए रागो दोसो अ भावओ चउहा ।
कम्मं जोग्गं बद्धं बज्झन्तमुदीरणोवगयं ॥१७॥ नाम स्थापना द्रव्य रागो द्वेषश्च भावतश्चतुर्धा । कर्म योग्य बद्ध' बध्यमानमुदीरणोपगतम् ॥१७॥]
णोकम्मदव्वराओ णायव्वो वीससा पओगा य ।
सम्झाइकुसुभाई दोसो दुहव्वणाईओ ॥१८॥ [नोकर्मद्रव्यरागो ज्ञातव्यो विश्रसा प्रयोगाच्च । सान्ध्यादि कुसुम्भादिः द्वेषो दुष्टव गादिकः ॥१८॥]
[શાસ્ત્રોક્ત ઉભય પક્ષે સમાન પૂર્વપક્ષ : વિહારાદિ શાક્ત હોવાથી તેને રાગ પ્રશસ્ત છે.
ઉત્તરપક્ષ ? આ દલીલ દ્વેષ અંગે પણ સમાન જ છે. અર્થાત્ શાસ્ત્રમાં જેના પર દ્વેષ કરવાને કહ્યો છે તેના પર થતા દ્વેષને પ્રશસ્ત માનવે જોઈએ અને તેથી -“રાગ પ્રશસ્ત હોઈ શકે છે દ્વેષ નહિ, દ્વેષ તે અપ્રશસ્ત જ હોય”—એવો પક્ષપાત રાખવાને અવકાશ નથી. અમે પણ શાસ્ત્ર પર જ નિર્ભર છીએ. એટલે કે શા દ્રષ્ય તરીકે કહેલા વિષયના શ્રેષને જ પ્રશસ્ત માનીએ છીએ. વળી સામાન્યથી ચારિત્રાદિ શુભ હોવા છતાં તેને રાગ પ્રશસ્ત જ હોય છે એવો નિયમ નથી કારણ કે ભેગાદિની ઈચ્છાથી તે અભવ્યાદિ પણ ચારિત્રને રાગ કરીને એનું નિરતિચાર પાલન કરે છે. તેઓને એ રાગ પણ પ્રશસ્ત તરીકે ગણાઈ ન જાય એ માટે “પ્રશસ્ત ઉદ્દેશથી કરાતે રાગ પ્રશસ્ત કહેવાય” એમ કહ્યું છે. તેથી વિહારાદિ સરાગચર્યા કંઈક અંશે અશુદ્ધ હોવા છતાં પ્રશસ્ત ઉદ્દેશથી કરાતી હોવાથી તેનો રાગ પ્રશસ્ત છે. એ જ રીતે ધર્મોપકરણ વિશેને રાગ પણ પ્રશસ્ત દેશથી થતો હોવાથી પ્રશસ્ત જ છે, અપ્રશસ્ત નથી. ૧૬
નિક્ષેપ તથા નથી રાગ-દ્વેષનો વિચાર રાગદ્વેષના પ્રશસ્ય-અપ્રાશર્યની પ્રરૂપણના પ્રસંગને પામીને રાગદ્વેષના જ સ્વરૂપની નિક્ષેપ અને નયથી વિચારણા કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ રાગ અને દ્વેષ એ બંને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ચાર પ્રકારના છે. તદ્વયતિરિક્ત દ્રવ્યરાગ બે પ્રકારનો છે-કર્મ દ્રવ્યરાગ અને કર્મ દ્રવ્યરાગ. કર્મ દ્રવ્યરાગના ચાર પ્રકાર છે. ગ્ય કર્મ દ્રવ્યરાગ, બધ્યમાનકર્મ દ્રવ્યરાગ,
બદ્ધકર્મ દ્રવ્યરાગ અને ઉદીરણ પગતકર્મ દ્રવ્યરાગ. નેકદ્રવ્યરાગ બે પ્રકારે છેવિસસાપરિણામવાળો અને પ્રગપરિણામવાળો. સંધ્યાદિને વર્ણ વિસસાથી (કુદરતી રીતે) છે જ્યારે કુસુંભાદિને રાગ પ્રયોગ-પરિણામજન્ય છે-આ જ રીતે દ્વેષાદિના નામાદિ નિક્ષેપ જાણવા. એમાં કર્મ દ્રવ્ય દ્વેષ દુષ્ટત્રણાદિ (ઘા વગેરે) રૂપ છે. રાગકર્મ
Page #74
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષનિક્ષેપ-નય વિચાર
जं रागदोसकम्मं समुइण्णं जे तओ अ परिणामा ।
ते भावरागदोसा बुच्छमिहं णयसमोआरं ॥१९॥ [यद्रागद्वेषकर्म समुदीर्णं ये ततश्च परिणामाः । ते भावरागद्वेषाः वक्ष्य इह नयसमवतारम् ॥१९॥]
कोहो माणो दोसो माया लोभो अरागपज्जाया ।
सङ्गहणयमय मेयं दोसो मायावि ववहारा ॥२०॥ [ क्रोधो मानो द्वेषो माया लोभश्च रागपर्यायौ । सङ्ग्रहनयमतमेतत् द्वेषो मायापि व्यवहारात् ॥२०॥]
उज्जुसुअस्स य कोहो दोसो सेसेसु णस्थि एगन्तो ।
कोहोच्चिय लोहोच्चिय माणो माया य सदस्स ॥२१॥ [ऋजुमूत्रनयस्य क्रोधो द्वेषः शेषेषु नास्त्येकान्तः । क्रोध एव लोभ एव मानो माया च शब्दस्य ॥२१॥]
नामस्थापनाज्ञशरीरभव्यशरीरद्रव्यरूपा रागद्वेषाः सुगमाः । तद्वयतिरिक्तद्रव्यात्मा रागो द्वेषश्च द्वेधा-'कर्मद्रव्यरूपो 'नोकर्मद्रव्यरूपश्च । तत्राद्यश्चतुर्धा-बन्धपरिणामाभिमुखा योग्यकर्मपुदगुलाः १ प्रारब्धबन्धक्रिया बध्यमानपुद्गलाः २ उपरतबन्धक्रिया बद्धकर्मपुद्गला ३ उदीरणा करणेनोदीरणावलिकोपगता अद्याप्युदयानुऽपगताश्च ४ कर्मपुद्गला इति । नोकर्मद्रव्यरागस्तु सन्ध्याभ्ररागादिवॆश्रसिकः, कुसुम्भरागादिश्च प्रायोगिक इति द्वेधा। नोकर्मद्रव्यद्वेषस्तु दुष्टवणादिरूपः । भावरागद्वेषौ तु उदयप्राप्ते तत्कर्मणी तदुदयोद्भूतावभिष्वङ्गाप्रीतिलक्षणौ जीवपरिणामौ वा, तत्राप्यभिष्वङ्गस्त्रेधा दृष्ट्यनुरागो, विषयानुरागः स्नेहानुरागश्चति । तत्र प्रथमः कुप्रवचनाभिनिवेशो, द्वितीयस्तु शब्दादिविषयानुषङ्गः, तृतीयस्तु विषयाद्यनधीनोऽविनीतेष्वपि सुतबान्धवादिषु ममत्वपरिणाम इति । અને દ્વેષકર્મના ઉદયમાં આવેલા દલિકે તેમજ તેના ઉદયથી જીવને થયેલું પરિણામ ભાવરાગ-ભાવકૅષ કહેવાય છે. નિક્ષેપાની વિચારણા પછી હવે નયસમવતાર કહીશ.. સંગ્રહનયમતે કોધ અને માન બેઉ દૈષના પર્યાય છે જ્યારે માયા-લોભ રાગના પર્યાય છે. વ્યવહાર ન માયાને પણ શ્રેષામક માને છે. અર્થાત્ માત્ર લોભને જ રાગાત્મક માને છે. ઋજુસૂત્રનય મતે માત્ર કોઇ જ શ્રેષરૂપ છે. શેષ ત્રણમાં એકાંત નથી એટલે કે માનાદિ ત્રણ દરેક રાગાત્મક જ હોય કે શામક જ હોય એ નિયમ નથી. શબ્દન, મતે ક્રોધ અને લોભ બે જ કષાય છે. માન અને માયાનો એ બેમાં જ मन्तर्भाव य 2. (१७ थी २१) ।
(२॥॥ मने द्वेषना विविध निक्षेपास।) નામરાગ, સ્થાપનારાગ, દ્રવ્યરાગ અને ભાવરાગ એમ રાગ ચાર પ્રકારનો છે. નામરાગ અને સ્થાપનારાગ સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે–આગમથી આગમથી. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ ભેદ છે-જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદ્વયતિરિક્ત. એમાં
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૭ થી ૨૧ ____ अथात्र नयविभागः प्रदश्यते-तत्र संग्रहनयस्तावदाह-क्रोधमानपरिणामावप्रीतिसामान्याद् द्वेषो, मायालोभौ त्वभिष्वङ्गसामान्याद्राग इति । व्यवहारस्त्वाह-मायापि परोपघाताय प्रयु. ज्यमानत्वात् द्वेष एव, रागस्तु न्यायोपात्तवित्तादिषु मूर्छा परिणाम एव, अन्यायोपात्ते तु मायादिकषायस्य संभवात् । तथा च परोपजिघांसाहेतुत्व द्वेषत्व, मूर्छाहेतुत्व रागत्वमिति फलितम् । આગમથી દ્રવ્યરાગ અનુપયુક્ત જ્ઞાતા, તેમજ આગમથી દ્રવ્યરાગના આદ્ય બે ભેદ જ્ઞશરીર દ્રવ્યરાગ અને ભવ્ય શરીર દ્રવ્યરાગ સુગમ છે. તદ્રશ્યતિરિક્ત દ્રવ્યરાગ બે ભેદે છે. કદ્રવ્યરાગ અને કર્મ દ્રવ્યરાગ. કર્મ દ્રવ્યરાગ ૪ પ્રકારે છે :
(૧) ગ્યકર્મ પુદ્ગલો–બંધ પરિણામને અભિમુખ થયેલા કાર્મણવર્ગણાના પુદ્ગલો.
(૨) બધ્યમાન કર્મ પુદગલે—જે પુદ્ગલોની બંધક્રિયા શરૂ થઈ ગઈ છે, હજુ પૂર્ણ થઈ નથી તેવા કર્મપુદગલે.
(૩) બદ્ધકર્મપુગલે–જેઓની બંધકિયા સમાપ્ત થઈ છે તેવા, જીવને ચેટેલા કર્મયુદ્દગલો.
(૪) ઉદીરણોપગત કર્મ પુદગલેઉદીરણાકરણથી ઉદીરણાવલિકામાં (=ઉદયાવલિકામાં) આવેલા અને ઉપલક્ષણથી સ્વતઃ રહેલા પણ હજુ ઉદયમાં નહિ આવેલા તેવા કર્મ પુદ્ગલે.
નાકમદ્રવ્યરાગ બે પ્રકારે છે. સંધ્યા-અજૈરાગાદિ વૈઋસિક છે, અર્થાત્ વિશ્વસાપરિણામથી થયેલ છે. જ્યારે કુસુંભરાગાદિ પ્રાયોગિક છે એટલે કે જીવપ્રયોગથી થએલા છે. ઉદયમાં આવેલા રાગમોહનીયકર્મ પુદગલો ભાવરાગ છે અથવા તેના ઉદયથી થયેલ અભિવંગરૂપ જીવપરિણામ ભાવરાગ છે. આ ભાવરાગ ત્રણ પ્રકારનો છે. સ્ત્રનુરાગકુપ્રવચનવિશે અભિનિવેશ, વિષયાનુરાગ–શબ્દાદિ વિષય અંગે રાગ. સ્નેહાનુરાગ– શબ્દાદિવિષયને કારણે ઉત્પન્ન નહિ થયેલે કિંતુ અવિનીત પણ પુત્ર-બંધુ વગેરે પર મમત્વપરિણામ. આજ રીતે નામષાદિ અંગે જાણવું. ઉદયમાં આવેલ શ્રેષમેહનીય કર્મ પુદગલે ભાવષ છે અથવા તેઓના ઉદયથી ઉત્પન્ન થયેલ અપ્રીતિરૂપ જીવપરિણામ ભાવઢેષ છે. એમાં નેકમંદ્રવ્યષ દુષ્ટત્રણદિરૂપ છે.
[ સાત નથી રાગ-દ્વેષની વિચારણું] હવે નથી વિચારણું કરીએ છીએ ?
સંગ્રહાયઃ કોધ અને માન પરપ્રત્યેની અપ્રીતિરૂપ હોવાથી દ્વેષ છે. (દા. ત. જાતનું થતું માન બીજાને તુચ્છકારવાની બુદ્ધિથી હોવાથી અપ્રીતિરૂપ છે). માયા અને લભ સ્વસંબંધીઅભિવૃંગરૂપ હોવાથી રાગ છે. (દા. ત. પોતાને ઠપકે ન મળે, વધારે ઘસાવું ન પડે એવા ભયથી થતી માયા જાત પરની મૂચ્છ રૂપ હોવાથી અભિવંગ છે).
Page #76
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષનિક્ષેપનય વિચાર
ऋजुसूत्रस्तु सूत्रयति क्रोधस्तावदप्रीत्यात्मकत्वाद् द्वषः, शेषाणां तु नैकान्ततो रागत्व द्वेषत्व वा, यतः सांप्रतग्राही स न क्रमिकमुपयोगद्वय तुल्यवत्स्वीकुरूते, तथा च तस्य न समुच्चयवादः, किंतु स्वगुणाभिष्वङ्गपरिणतिसमये मानो रागः परगुणद्वेषोपयोगकाले च स द्वेषः, मायालोभावपि परोपघातोपयोगसमये द्वेषरूपौ, मूर्योपयोगसमये तु रागरूपाविति ।
शब्दनयास्तु सङ्गिरन्ते-मानमाययोः स्वगुणोपकारव्यापारपरिणामा लोभांशा एव, परोपघातपरिणामाश्च क्रोधांशा एवेति क्रोधलोभावेव रागद्वेषौ पर्यवस्यत इति । इदं च कषायमाश्रित्योक्तम् । नोकषाये तु वेदत्रय हास्यरती च रागोऽरतिशोकभयजुगुप्साश्च द्वेष इति
વ્યવહારનય : માયા પણ બીજાના ઉપઘાત માટે-ઠગવા માટે થતી હોવાથી પરપ્રત્યેની અપ્રીતિરૂપ હોવાના કારણે ઠેષાત્મક જ છે. અર્થાત્ એકલો લોભ જ રાગાત્મક છે. ન્યાયપાર્જિત ધન વગેરે વિશે મૂર્છાને પરિણામ જ રાગ છે. અન્યાયથી મેળવેલ ધન વગેરેમાં મૂરછ પરિણામ હોવા છતાં એ પ્રાયઃ સંભવિત માયાદિ કષાયથી દબાયેલો હોવાથી અને માયાદિ પરોપઘાતક હોવાથી એ મૂરછ પરિણામ શ્રેષરૂપ છે. તેથી - વ્યવહારમતે પર ઉપઘાત કરવાની ઈચ્છામાં જે હેતુભૂત બને તે દ્વેષ છે અને મૂચ્છ થવામાં જે હેતુભૂત બને તે રાગ છે એવું ફલિત થાય છે.
ઋજુસૂત્રનયમતેઃ ક્રોધ અપ્રીતિઆત્મક જ હોવાથી ઠેષરૂપ જ હોય છે જ્યારે શેષ માનાદિ ત્રણમાં એકાન્ત રાગરૂપતા કે દ્વેષરૂપતાને સમુચ્ચય નથી. કારણ કે આ નય માત્ર વર્તમાનગ્રાહી હોવાથી ક્રમશ: ઉત્પન્ન થનાર બે ઉપગનો તુલ્યવત્ સ્વીકાર કરતે નથી. અર્થાત્ કઈ એક માને પગમાં મુખ્યપણે રાગ અને દ્વેષ ઉભયનો અન્વય માન્ય કરતાં નથી. એટલે માનાદિને રાગ કે દ્વેષ રૂપે સમુચ્ચય કરતો નથી. તેથી તે તે વખતે માનાદિ જેવા જેવા પરિણામમક હોય તે તે મુજબ રાગ કે દ્વેષ રૂપ માને છે. જેમકે પોતાના ગુણેના અભિવંગરૂપ હોય ત્યારે રાગ છે અને પરગુણે પરની ઈર્ષ્યા વગેરે રૂપ હોય ત્યારે દ્વેષ છે. એમ માયા અને લોભ પણ પરોપઘાતની બુદ્ધિથી કરાતા હોય ત્યારે શ્રેષાત્મક છે અને જાતની મૂર્છાથી થતા હોય ત્યારે રાગાત્મક છે.
શબ્દનયમતે સ્વગુણોપકાર માટેના વ્યાપાર રૂપ હોય તેવા માન અને માયા લોભના જ અંશભૂત હોવાથી લોભ જ છે તેમ જ પરોપઘાત પરિણામ રૂપ હોય તેવા માન-માયા તે ક્રોધના જ અંશભૂત હોવાથી ક્રોધાત્મક જ છે. તેથી પરમાર્થથી ક્રોધ અને લ મ એ બે જ કષાયો છે. તેઓ જ રાગદ્વેષમાં પર્યાવસિત થાય છે, આ વિચારણા
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૮
અધ્યાત્મમતપરીક્ષા ૨૭ થી ૨૧
www
परेषां पुनरियमपि परिभाषा - 'शुद्धनिश्चयनयेन तावन्नास्त्येवात्मनो रागो द्वेषो वा, अशुद्धनिश्चयनयेन तु मूर्च्छापरिणामो रागः संक्लेश - विशुद्धिभ्यां द्विधाकृतस्वरूपः, संकुलेशकरूप एव चाप्रीतिपरिणामो द्वेषः, अनुपचरिताऽसद्भूतव्यवहारनयेन च पौद्गलिके रागद्वेष कर्मणी, उपचरिता सद्भूतव्यवहारनयेन च बाह्यः कुसुम्भादिराग इति' ।
नवे राग उपघातपरिणामाङ्गीकृतद्वेषवेषः सक्लिश्यतां विशुद्धयतु चानुग्रहपरिणामप्रकटीकृतस्वस्वरूपा, न तु क्रोधैकरूपा द्वेषोऽपि तस्यानुग्रहार्थत्वे द्वैविध्यप्रसङ्गादिति चेत् ? प्रवचनाभिप्राय/नभिज्ञोऽसि, एकैकव्यभिचारकाल एव ऋजुसूत्रभजनाप्रवृत्तेरभिष्वङ्गरूपरागांशस्यापि स्वतोऽविशुद्धत्वात्, अन्यथा तस्य द्वैविध्यविलोपप्रसङ्गात् परापेक्षायाश्चोभयत्र तुल्यत्वात्, फलत उपघातात्मकताया निश्चयतो द्वयोरपि तुल्यत्वात्, उपकाराननुबन्ध्युपघातपरिणामत्वस्य च दुष्कृतानुतापादावसिद्धत्वादिति दिक् | १७|२८|१९|२०|२१|
,
કષાયાને આશ્રયીને કરી. નાકષાયને આશ્રયીને કરીએ તેા પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ સકવેદ, હાસ્ય અને રતિ રાગાત્મક છે તેમજ અતિ, ભય, શાક અને જુગુપ્સા દ્વેષાત્મક છે.
ખીજાઓએ આવી પણ પરિભાષા કરી છે કે—શુદ્ધનિશ્ચયનયથી તા રાગ કે દ્વેષ આત્માના પરિણામ રૂપ નથી કારણ કે આત્માના પરિણામેા તેા જ્ઞાનાદિ જ છે. અશુદ્નિશ્ચયનયથી મૂર્છાપરિણામ રાગ અને એ જ્યારે વિશુદ્ધિ કરનારા હાય ત્યારે પ્રશસ્ત બને છે અને સ’ફ્લેશ-મલનતા કરનારા હોય ત્યારે અપ્રશસ્ત બને છે. દ્વેષ અપ્રીતિપરિણામાત્મક છે તેમજ એ સફલેશરૂપ જ હોવાથી અપ્રશસ્ત જ હોય છે. અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી રાગ-દ્વેષમાહનીયના કર્મ પુદ્ગલા જ રાગ-દ્વેષ છે જ્યારે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી બાહ્ય કુસુમ્ભાદિરાગ જ રાગ છે. અહી’ ક પુદગલા હકીકતમાં રાગદ્વેષ રૂપ નથી તેથી તેએ વિશેના એ વ્યવહાર સદ્ભૂત નથી અને છતાં એ પુદ્ગલ્લે ભાવાત્મક રાગદ્વેષના સાધકતમ કારણ હોવાથી એ વ્યવહાર અનુપરિત છે જ્યારે કુસુમ્ભાદિ રાગ તા હકીકતમાં રાગપરિણામરૂપ ન હોવા સાથે એના સાધકતમ કારણરૂપ પણ નથી તેથી એમાં રાગના વ્યવહાર પણ ઉપચરિત હોવાથી એ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર છે.
પૂર્વ પક્ષ : આ રીતે તેા રાગના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડશે, દ્વેષના નહિ. જેમકે—ઉપઘાત પરિણામના કારણે દ્વેષના અચળા એઢનાર રાગ, દ્વેષ જેવા બની ગયા હોવાથી ભલે સફ્લેશરૂપ બની અપ્રશસ્ત બને અને અનુગ્રહપરિણામથી સ્વસ્વરૂપમાં જ પ્રકટ થએલા રાગ વિશુદ્ધ ખની ભલે પ્રશસ્ત અને, પણ દ્વેષ તા ક્રોધ (=ઉપઘાત) એક માત્ર રૂપવાળા હોઇ પ્રશસ્ત શી રીતે બને ? એ પણ જે અનુગ્રહ માટે થતા હોય તેા તા રાગની જેમ એના પણ એ ભેદ થવાની આપત્તિ આવે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધક્તાને વિચાર अथ निश्चयतो रागद्वेषयोः परद्रव्यप्रवृत्तिजन्यजनकभावो नास्तीत्युपदिशति
परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा व ।
जोगकया हु पवित्ती फलकंखा रागदोसकया ॥२२॥ [ પ્રવૃત્તિને મોનિા વા મોહત્રા વા યોગતા વહુ પ્રવૃત્તિઃ ક્રાલ્લા રાષતા સા ]
ઉત્તરપક્ષઃ આવું કહેતે તું ખરેખર પ્રવચનના મર્મોને અનભિજ્ઞ છે. ઋજુસૂત્રનયે (અશુદ્ધ નિશ્ચયન) રાગની સંલેશ–વિશુદ્ધિના કારણે બે પ્રકારના ભાગ પાડવા રૂપ જે ભજના કરી તે પણ બેમાંથી એક એકની ગેરહાજરીના કાળને અનુસરીને જ કરી હોવાથી અભિવંગરૂપ રાગાંશ પણ સ્વરૂપથી તે અવિશુદ્ધ જ છે. છતાં જ્યારે . અનુગ્રહ પરિણામનું જોર હોય ત્યારે એની અપેક્ષાએ (એના કારણે) એ વિશુદ્ધ કહેવાય
છે. સ્વતાજ જે એ વિશુદ્ધ હોય તે તે એ અપ્રશસ્ત જ ન બનવાથી એનું દૈવિધ્ય જ રહે નહિ. આમ અનુગ્રહપરિણામાદરૂપ પરસાપેક્ષ જ એના પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે ભેદ પડે છે અને એ જ રીતે દ્વેષમાં પણ પરની સાપેક્ષતા તુલ્ય હોવાથી એને પણ એવા બે ભેદ પડે જ છે. - શંકા : પણ છતાં પ્રશસ્તોદેશથી થતે દ્વેષ પણ શુદ્ધ પગને તે ધક્કો જ લગાડતો હોવાથી નિશ્ચયનયાનુસારે ફલતઃ ઉપઘાતાત્મક જ છે અને તેથી એ પ્રશસ્ત શી રીતે કહેવાય કે જેથી શ્રેષના બે ભેદ પડી શકે ?
સમાધાન -આ રીતે નિશ્ચયનય મુજબની ફલતઃ ઉપઘાતાત્મકતા તે રાગમાં પણ સમાન જ છે. પ્રશસ્ત રાગ પણ આમાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થવામાં પ્રતિબંધક બને જ છે તેથી દ્વેષ નિશ્ચયનય મુજબ ઉપઘાતાત્મક જ હોવા માત્રથી જે દ્વિવિધ માની શકાતું ન હોય તો રાગ પણ શી રીતે દ્વિવિધ માની શકાય?
શંકા-પ્રશસ્ત દેશથી કરાએલે રાગ તત્કાળ શુદ્ધ પગને પ્રતિબંધક બનતો હોવા છતાં ભવિષ્યમાં એને પ્રકટ થવા માટે ઉપકાર કરતો હોવાથી એ પ્રશસ્ત બનતો હેવાના કારણે રાગના બે ભેદ માની શકાય છે. શ્રેષમાં તે આવું પરંપરાએ ઉપકાર કરવા પણું પણ ન હોવાથી એ દ્વિવિધ શી રીતે બને?
સમાધાન : તાત્કાલિક ઉપઘાત કરનારો દ્વેષ પરંપરાએ પણ શુદ્ધપાગ ને ઉપકારી બનતું નથી એ વાત અસિદ્ધ છે કારણ કે દુષ્કતને પશ્ચાત્તાપ આદિ ૫. દ્વેષ શુદ્ધસ્વરૂપના પ્રકટીકરણમાં ઉપકારી હવે ઉભયપ્રસિદ્ધ છે.
નિશ્ચયનયથી રાગ કે દ્વેષમાંથી એકેયને પારદ્રવ્યપ્રવૃત્તિ સાથે જન્યજનકભાવ નથી એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૦
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૨૨
vane
न हि परद्रव्यमात्मपरिणामरूप मोहजनक', निश्चयतः परपरिणामस्य पराऽजन्यत्वात्, नापि तत्प्रवृत्तिस्वरूपात्मधर्म एव माहजनको, मोहोदयपरिणतात्मन एव क्षणक्रोडीकृतातिशयस्य तजनकत्वात् । किं च स्वावधि पृथक्त्व प्रतियोगित्वं हि परत्व, तत्त्व न स्वस्मिन्नेव तथा च कथ प्रसन्नचन्द्रादीनां परद्रव्यप्रवृत्तिं विनाऽपि मोहराजपारवश्यम् ? 'दुर्मुखवचनश्रवणाहितमनोव्यापारादेव तस्य द्वेषोदय' इति चेत् ? सुमुखवचनश्रवणाद्रागादयोऽपि न कुतः तस्मात्तत्तत्कर्मवृत्तिलाभकाल एव तत्तत्कार्यजनकः । परप्रवृत्तिस्तु क्वाचित्कतयोपयुज्यते, मानसव्यापाररूपाया अप्युपेक्षात्मिकायास्तस्या रागाऽजनकत्वात् । यदि तु प्रवृत्तिमात्रमेव मोहजनक' सुषुप्त्यवस्थायामपि श्वासप्रश्वासादिप्रयत्नः स्पष्टचैतन्यरूप रागादिकमुत्पादयेत्, सूक्ष्मतदुत्पादे च प्रमाणाभावः । एतेन रागद्वेषयोः प्रवृत्तिजनकत्वमप्यपास्तम् ।
?
[ નિશ્ચયથી રાગ-દ્વેષ અને પરદ્રવ્યપ્રવૃત્તિ ]
ગાથા : પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ માહજનક હાતી નથી કે માહજન્ય પશુ હોતી નથી કારણ કે પ્રવૃત્તિ મન-વચન-કાયાના યાગથી થાય છે. જયારે પ્રવૃત્તિથી પ્રાપ્ય ફળની ઈચ્છા રાગ-દ્વેષના કારણે થાય છે.
[આત્મા ઉપર પરદ્રવ્યની અસર નથી-નિશ્ચયનય]
નિશ્ચયનયથી તા જે પરિણામ જેના હાય તેનાથી જ તે ઉત્પન્ન થાય છે. અર્થાત્ એકના પરિણામ ખીજાથી ઉત્પન્ન થતા નથી. તેથી મેાહ આત્માને પરિણામ હેાવાથી પરદ્રવ્ય તેનું જનક બનતુ નથી.
પ્રશ્ન : પરદ્રવ્ય ભલે માહજનક ન અને છતાં પરદ્રવ્ય અંગે આત્મા જે પ્રવૃત્તિ (પ્રયત્ન) કરે છે તે આત્મધર્મ જ હાવાથી કંચિદ્ર આત્મરૂપ જ હાવાના કારણે તેનાથી શા માટે માહ ઉત્પન્ન ન થાય ?
એ ઉત્તર :
: માહનીય કર્મના ઉદ્ભયથી જ ક્રમશઃ ઉત્પન્ન થતા અતિશય ચરમ સમયે થઈ જાય છે કે જે માહને ઉત્પન્ન કરવામાં સમય હાય છે. આમ માહાયથી પરિણત થએલ અને તેથી તેવા અતિશયવાળા થએલ આત્મા જ મેાહના જનક છે, પરદ્રવ્યપ્રવૃત્તિ નહિ. વળી પરદ્રવ્યપ્રવૃત્તિને જ મેાહજનક માનવામાં તે। પ્રસન્નચ’દ્રાદિને માહાત્પાદ માની શકાશે નહિ કારણ કે તેને પરદ્રવ્યપ્રવૃત્તિ હતી નહિ. પેાતાનામાં રહેલ ભેઇનુ પ્રતિયેાગીપણુ* હાવુ એ જ પરત્વ છે એટલે કે પેાતાનામાં જેના ભેદ હાય તે જ ‘પર' છે. આવા કોઈ પરદ્રવ્ય અંગે તા પ્રસન્નચદ્રએ પ્રવૃત્તિ કરી જ નહેાતી. છતાં માહના કારણે યાવત્ સાતમી નરક માયાગ્ય કર્મી પણ તેઓએ બાંધ્યા હતા એવું શાસ્ત્રમાં સભળાય જ છે. તેથી પરદ્રવ્યપ્રવૃત્તિ વિના પણ માહના ઉદ્દભવ થઈ શકતા હેાવાથી-એટલે કે પરદ્રવ્યપ્રવૃત્તિ વ્યતિરેકવ્યભિચારી હાવાથી માહપ્રત્યે કારણ નથી.
તે વખતે
Page #80
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધક્તાને વિચાર
૫૧ नन्वेव सकलतान्त्रिकसिद्ध रागजन्यत्व प्रवृत्तेविप्लवत इत्याशङ्कायामाह-'योगकृते'ति, प्रवृत्तिसामान्य प्रति हि योग एव हेतुर्वीर्यान्तरायकर्मक्षय-क्षयोपशमजन्यस्यापि वीर्यस्य नियमतो योगान्वयव्यतिरेकानुविधानात् । अत एव क्षायिक्यपि वीर्यलब्धिः स्वहेतुयोगविलयादेव विलीयत इति सिद्धान्तः। योगश्च वस्तुत एकरूपोऽपि व्यापारभेदात् त्रिधा भिद्यते । तदुक्त विशेषावश्यकभाष्ये
[પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પરદ્રવ્યની અસર કેમ નહિ?].
પૂર્વપક્ષ : પ્રસન્નચંદ્ર રાજર્ષિની બાબતમાં પરદ્રવ્યપ્રવૃત્તિને વ્યતિરેકવ્યભિચારી કહેવી યુક્ત નથી કારણ કે તેમની દુર્મુખ નામના એક સિપાઈને વચનરૂપ પરદ્રવ્ય અંગેની શ્રવણાત્મક પ્રવૃત્તિ હાજર હતી જ. આ શ્રવણથી થએલ મનોવ્યાપાર દ્વારા જ દ્રષોત્પાદ થયો હોવાથી કારણ પણ હાજર હતું જ.
ઉત્તરપક્ષ ? એ રીતે તે સુમુખ નામના સિપાઈને વચન શ્રવણ કરવા રૂપ પદ્રવ્યપ્રવૃત્તિ પણ ત્યાં હાજર હોવાથી રાગને ઉદય થવો જોઈતો હતો, પણ તે તે થયો નથી તેથી તેવા શ્રવણને રાગ કે દ્વેષના જનક માની શકાય નહિ કિન્તુ તે તે કર્મના ઉદયકાળને જ તે તે કાર્યને જનક માનવો જોઈએ. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને તે વખતે રાગકર્મને ઉદયકાળ ન હોવાથી તાદશવચનશ્રવણ હોવા છતાં રાગદય થયે નહિ. વળી અવિનીત શિષ્યાદિપ પરદ્રવ્ય અંગેનો ઉપેક્ષાભાવાત્મક માનસિક વ્યાપાર પદ્રવ્યપ્રવૃત્તિરૂપ હોવા છતાં રાગજનક નથી એવું તો તમને પણ માન્ય છે. તેથી જણાય છે કે પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ક્યારેક જ રાગાદિને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બને છે, સર્વદા નહિ વળી પ્રવૃત્તિ માત્ર જે માહજનક હોય તે નિદ્રાવસ્થામાં થતી શ્વાસ-પ્રશ્વાસાદિની પ્રવૃત્તિથી પણ અનુભવી શકાય એવા રાગાદિ ઉત્પન્ન થવા જોઈએ, પણ થતા નથી કારણ કે અનુભવાતા નથી.
પૂર્વપક્ષ : તેવી પ્રવૃત્તિ પણ અનુભવી ન શકાય એવા સૂક્ષમ રાગાદિને તે ઉત્પન્ન કરે જ છે ને ! તેથી પ્રવૃત્તિ વ્યભિચારી નથી.
ઉત્તરપક્ષ : તેવા સૂમરાગાદિની ઉત્પત્તિમાં કઈ પ્રમાણ ન હોવાથી તે માની શકાય નહિ. આમ પ્રવૃત્તિમાત્ર રાગદ્વેષજનિકા છે એવું માની શકાતું નથી. વળી આજ દલીલથી–અર્થાત્ નિદ્રાવસ્થામાં થતી શ્વાસોશ્વાસાદિની પ્રવૃત્તિ વખતે રાગદ્વેષને કઈ સ્પષ્ટ અનુભવ ન હોવાથી રાગદ્વેષ તે વખતે પણ છે એવું માની શકાતું ન હોવાના કારણે “પ્રવૃત્તિ રાગદ્વેષજન્યા છે એવું માનવું પણ અયુક્ત કરે છે.
[પ્રવૃત્તિ પ્રત્યે વીર્ય અને વીર્ય પ્રત્યે યોગની હેતુતા] પૂર્વપક્ષઃ પ્રવૃત્તિ રાગથી થાય છે એવું જે લગભગ બધા દશનકારોને સંમત છે તેને તમારી વાતથી વિપ્લવ થઈ જાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પક્ષ
અધ્યાત્મમતપરીક્ષા èા. ૨૨
किंपुण तणुसंरम्भेण जेण मुंबइ स वाइओ जोगो । मण अस माणसिओ तणुजोगो चेव अविभत्तो || [ ३५९ ] 'तणुजोगो च्चिय मणवयजोगा कारण दव्वगहणाओ । બાળાવાળુવન ચેતોવિનોવન્તર દુગ્ગા || [૩૬૦] तुल्ले तणुजोगते कीस व जोगन्तरं तओ ण कओ । मणवयजोगा व कया મળર્વવવિદ્વત્થ* | [૨૬]
अथवा काय गृहीतवाङ्मनोद्रव्य सधी चीन जीवव्यापारात्मके स्वतन्त्रे एव वाङ्मनसी ચોળો । તમુક્ત' તંત્રવ—
'બા
जोग । हियव यदव्वसमूह जीववावारो ।
સો વયનોનો મળર્વાચા નિસિરિઝ્નનેળ ।। [૬૨] “તદ્ तणुवावाराहियमणदव्वसमूहजीववावारो ।
સો મળનોનો મળરૂ મળર્ચનો તેન’II [૬૪]
ઉત્તરપક્ષ : આવી શકાના ઉત્તર આપતાં ગ્રન્થકાર કહે છે કે પ્રવૃત્તિસામાન્ય અંગે તા ચેાગ જ હેતુ છે. એટલે કે રાગાદિરૂપ ખીજા હેતુએ બધી પ્રવૃત્તિઓ અંગે હેતુભૂત મને જ એવુ' નથી પણ યાગ તે હેતુ તરીકે અવશ્ય હોય જ છે. કારણ કે કોઈપણ પ્રવૃત્તિ વીય થી થાય છે. વીર્યાન્તરાયકર્માંના ક્ષય કે ક્ષયાપશમથી જે વી અર્થાત્ પ્રવૃત્તિઔપચિકશક્તિના લાભ થાય છે તે પણ યાગના અન્વયવ્યતિરેકને અનુસરતા હૈાવાથી પ્રવૃત્તિ અંગે યાગ જ હેતુભૂત ખને છે. એટલે જ કર્મના ક્ષયથી ઉદ્ભવેલ વીય લબ્ધિ પણ મુક્તિ કાળે કાયયેાગ નષ્ટ થવાથી નષ્ટ થઈ જવાનુ સિદ્ધાતમાં કહ્યુ છે-એ દેખાડે છે કે ચાગ વીના હેતુ છે. વળી પરમા`થી એકસ્વરૂપવાળા એવા પણ ચાગ પેાતાના વ્યાપારના ભેદથી ત્રણભેદવાળા છે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે કે
“જે શરીરપ્રયત્નથી શબ્દો મૂકાય-ઘડાય છે તે વચનયેાગ છે અને જે શરીરપ્રયત્નથી મનરૂપે પરિણમાવેલા પુદ્ગલેા છેડાય છેતે મનાયેાગ છે. આમ કાયયેાગ જ કાયયેાગ, વચનયેાગ અને મનેાચાગરૂપે વિભક્ત છે.
શંકા : જેમ શ્વાસેાાસાદિના પુદ્ગલા કાયાથી ગૃહીત થતા હૈાવાથી શ્વાસેાશ્વાસાદિ કાયયેાગરૂપ જ છે તેમ મન-વચનયાગ્ય પુદ્ગલા પણ કાયાથી ગ્રહીત થતા હૈાવાથી १. किं पुनस्तनुसंरम्भेण येन मुञ्चति स वाचिको योगः । मन्यते च स मानसिकस्तनुयोग एव च विभक्तः ॥ २. तनुयोग एव मनोवाग्योगौ कायेन द्रव्यग्रहणात् । आनापाना इव न चेत् सकोऽपि योगान्तरं भवेत् || ३. तुल्ये तनुयोगत्वे कस्माद् वा योगान्तर ं सको न कृतः । मनोवाग्योगौ वा कृतौ भण्यते व्यवहारसिद्धयर्थम् । ४. अथवा तनुयोगाहितवाग्द्रव्य समूह जीवव्यापारः । स वाग्योगो भण्यते वाचा निसृज्यते येन ॥ ५. तथा तनुव्यापाराहितमनोद्रव्यसमूहजीकयापारः । स मनोयोगो भण्यते मन्यते ज्ञेय ं यतस्तेन ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
પક
ઘર્મોપકરણની અબાજક્તાને વિચાર
एवं च मानसादिप्रवृत्ति प्रति मनोयोगत्वा दिनापि हेतुत्वम्अत एव सुषुप्तावस्थायां काययोगाहितश्वासप्रश्वासादिव्यापारसम्भवेऽपि मनोयोगव्यापाराभावान्नोपयाग इति तदा ज्ञानानुत्पत्तिनिर्वाहायोपयोगाभावभणितिराकरे व्यवस्थिता । फलार्थिप्रवृत्तिं प्रति च फलेच्छापि हेतुः, सा. च नियमात् रागद्वेषकृता, मोक्षेच्छाया अपि निश्चयतः परमनिःस्पृहाणामनादेयत्वात् । अत एव -- * “तो मुअइ नाणवुदिठं भविअजणविबोहणट्टाए ।” इत्यत्र ‘कृतकृत्यस्य भगवतः કાયાગરૂપ જ છે. કાયગૃહીત હોવા છતાં જે એ પૃથયાગરૂપ બનતા હોય તે તે એ રીતે શ્વાસોશ્વાસાદિ પણ યોગાન્તર બનવાની અને તેથી યેગના ભેદ અધિક થઈ જવાની આપત્તિ આવશે. જો તમે એમ કહેશે કે મન અને વચન કાયયોગરૂપ હોવા છતાં વિશિષ્ટ ક્રિયાત્મક હોવાથી પૃથ... ગ તરીકે કહ્યા છે તે અમે કહીશું કે એ પ્રમાણે શ્વાસોશ્વાસને પણ પૃથર્ ગ ગણે ને !
સમાધાન : મન-વચનનો “ગ” તરીકે શાસ્ત્રીય વ્યવહાર હોવાથી તે વ્યવહારને સિદ્ધ કરવા માટે કાયગરૂપ હોવા છતાં પણ તે બેને પૃથ ગણ્યા છે. શ્વાસોશ્વાસાદિનો તેવો વ્યવહાર ન હોવાથી પૃથગુગ તરીકે તેની ગણના કરાતી નથી.”
અથવા કાયગૃહીત મન-વચનના પુદ્ગલેના પ્રાધાન્યથી જે જીવવ્યાપાર થાય છે તે જ સ્વતંત્ર એવા મનાયેગ અને વચનગરૂપ છે. ત્યાં શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “અથવા કાયાગથી ગૃહીત વચન–પુદગલ દ્રવ્યના સમૂહથી થયેલ છવવ્યાપાર કે જેનાથી વાણી બહાર નિકળે છે તે વચનગ છે તથા કાયવ્યાપારથી ગૃહીત મનેદ્રવ્યસમૂહથી થએલ જીવવ્યાપાર કે જેનાથી ય પદાર્થ જાણી શકાય છે-વિચારી શકાય છે તે મનોયોગ છે.”
[નિદ્રાકાળે જ્ઞાનાનુત્પત્તિનું કારણું] આમ માનસિકાદિ પ્રવૃત્તિઓ પ્રત્યે મનોગત્વારિરૂપે મને ગાદિ પણ હેતુ ભૂત છે. તેથી નિદ્રાવસ્થામાં કાયયોગથી થએલ શ્વાસે શ્વાસાદિ વ્યાપાર હોવા છતાં મને
ગવ્યાપાર ન હોવાથી ઉપયોગ હોતો નથી. નિદ્રાવસ્થામાં જ્ઞાનની અનુત્પત્તિને નિર્વાહ કરવા માટે ત્યારે ઉપયોગ તે નથી એમ આકરમાં (સ્વાદ્વાદરત્નાકરમાં) પણ કહ્યું છે.
ફળના અથી પણાથી થતી પ્રવૃત્તિ અંગે તે ફળની ઈચ્છા પણ હેતુભૂત છે જ. વળી ફળેચ્છા રાગ કે દ્વેષથી જ થાય છે. તેથી મોક્ષેચ્છા પણ મોક્ષ પ્રત્યેના રાગ અને સંસાર અંગેના દ્વેષથી થાય છે. માટે તે પરમનિસ્પૃહજીવોને નિશ્ચયથી મોક્ષેચ્છા પણ * आ. नि. ८९-अस्य पूर्वार्धः- तवनियमनाणरुक्खं आरूढो केवली अमियनाणी ।
... तमोनियमज्ञानवृक्षमारूढः केवल्यमितज्ञानी । ततो मुच्चति ज्ञानवृष्टि भव्यजनविबोधनार्थाय ॥
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૪
અધ્યાત્મમત પરીક્ષા - ૨૨ किं कथनप्रयोजनम् ? भव्यानिवाऽभव्यानपि वा किमसौ न बोधयति ?' इति परप्रत्यवस्थाने उदीर्णतीर्थकरनामा भगवान्न सर्वथाकृतकृत्यस्तदुश्चक्षपणोपायश्च धर्मोपदेशादिरेवेति तत्रास्य प्रवृत्तिरुचिता । “कृतार्थत्वेऽपि रवे सकत्वस्वाभाव्यमिव भगवतोऽप्यनुपकृतोपकारित्व स्वभावादेव, स्वतो रागद्वेषौ विनाऽपि तदुदयात् , कमलकुमुदुयोर्विकाशसङ्कोचाविव भगवदुपदेशादपि भव्याभव्ययोः प्रतिबोधाऽप्रतिबोधावपि स्वभावादेवे"ति समाधानदानादप्यतृप्तिभाजामाशाम्बराणां राग विना कथ तत्र प्रवृत्तिरित्याशापि पूरिता, स्वफलाभिष्वङ्ग विनैव परमकारुणिकप्रवृत्तेः । परोपकारस्य च (स्यैव) याथात्म्येनैव द्वेष [ ? राग] विना प्रतिनियमादित्युपरिष्टावक्ष्यते । અનાદેય કહી છે. આમ ફળાથીની પ્રવૃત્તિ જ ફળેચ્છારૂપ રાગપૂર્વકની હોય છે, બધી જ પ્રવૃત્તિઓ રાગપૂર્વકની હોય છે એવું નથી.
| તીર્થકરની ધર્મોપદેશની પ્રવૃત્તિનું કારણ]. તેથી રાગ વિનાના શ્રી તીર્થકરે ધર્મોપદેશ વગેરેની પ્રવૃત્તિ શી રીતે કરે ? એવી દિગંબરની શંકાનું પણ સમાધાન થઈ ગએલું જાણવું. પછી (કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી) ભવ્યજનના બંધ માટે શ્રી તીર્થકર જ્ઞાનવૃષ્ટિ કરે છે અર્થાત્ દેશના આપે છે” આવું જે શાસ્ત્રમાં કથન આવે છે એના પર દિગંબર શંકા કરે છે કે કેવલપ્રાપ્તિ થઈ ગઈ હોવાથી કૃતકૃત્ય એવા ભગવાનને દેશના દેવાનું પ્રયોજન શું છે? અને છતાં દેશના દેતા હોય તે ભવ્યની જેમ અભીને પણ બંધ કેમ ન પમાડે ?
દિગંબરની આ બે શંકાનું સમાધાન એ છે કે ભગવાને ચાર ઘાતકર્મોનો ક્ષય કર્યો હોવા છતાં તીર્થકર નામ કર્માદિ તે હજુ ઉદયમાં હોય જ છે જેને ખપાવવાના હજુ બાકી હોવાથી તેઓ સર્વથા કૃતકૃત્ય હોતા નથી. વળી તે કર્મ ખપાવવાને ઉપાય ધર્મદેશનાદિ જ હોવાથી તે અંગેની તેઓની પ્રવૃત્તિ ઉચિત જ છે. તમે દિગંબરો પણ શેષકર્મ ક્ષય માટે વિહારાદિની પ્રવૃત્તિ તો માનો જ છે ને! તો પછી દેશના અંગેની પ્રવૃત્તિમાં શી અનુચિતતા છે? [ભવ્ય જીવે વહાલા અને અભવ્ય અળખામણું હોવાનો આક્ષે૫]
પૂર્વપક્ષ ભગવાન દેશના દેતા હોય તે પણ તેને વડે ભવ્યોને જ બંધ પમાડે છે, અ ને નહિ. અર્થાત્ ભવેના બેધ માટે જ ભગવાન્ દેશના આપે છે, અભના બેધ માટે નહિ. તેનો અર્થ એ થયો કે ભગવાન ને ભવ્યો પર રાગ છે અને અભ પર ઠેષ છે. આમ ભગવાન્ દેશના આપે છે એવું માનવામાં આ અનુચિતતા આવે છે.
ઉત્તરપક્ષ : જેમ દુનિયાને પ્રકાશિત કરવી એ સૂર્યને સ્વભાવ છે અને તેથી જ રાગ કે દ્વેષ ન હોવા છતાં સ્વતઃ જ તે સ્વભાવને ઉદય થાય છે. અર્થાત્ તે દુનિયાને પ્રકાશિત કરે છે, તેમ ભગવાનને પણ પોતાના ઉપકારી ન હોય તેવા પર પણ ઉપકાર
Page #84
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધક્તાને વિચાર ____ तस्मात् परद्रव्यप्रवृत्तिर्न रागद्वेषजनकत या ध्यानप्रतिबन्धिकाऽपि तु विषयान्तरसञ्चारसामग्रीत्वेन । यत्र तु मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादौ प्रवृत्तिरावश्यकादिध्याने न विरोधिनी प्रत्युत तदनुरोधिनी तत्र तयैवाध्यात्मशुद्धेः शुद्धात्मोपलम्भाद्भूयांसः सिद्धिमध्यासते स्मेति श्रूयते । कथं ? इतिचेत् ? तथाविधावश्यकादिक्रियाकालान्तर्भविष्णुश्रेणिसमापनयोग्य सूक्ष्मान्तर्मुहूर्तभाविना परमात्मलयेन मोहक्षयादिति गृहाण । કરવાનો સ્વભાવ હોવાથી જ રાગદ્વેષ વિના પણ તે સ્વભાવ પ્રવર્તે છે અને ભગવાન દેશના દે છે. વળી સૂર્ય ઊગવાથી કમલ વિકસિત થાય છે અને કુમુદ બીડાઈ જાય છે એટલા માત્રથી કંઈ સૂર્યને તે અંગે રાગ-દ્વેષ છે એવું મનાતું નથી તેમ દેશનાથી ભવ્ય જ બેધ પામે છે, અભવ્યો નહિ એટલા માત્રથી ભગવાન્ ને તેઓ પર રાગદ્વેષ છે એવું સિદ્ધ થતું નથી. આવું સમાધાન આપવા છતાં પણ તૃપ્ત ન થએલા દિગંબરો જે શંકા કરે છે કે રાગ વિના દેશના પ્રવૃત્તિ થઈ જ શી રીતે શકે? એનું પણ સમાધાન આ રીતે જાણવું. ફળાથીની પ્રવૃત્તિમાં જ રાગ પોતાનો ભાગ ભજવે છે. ફલન અથી પણ સિવાયની પ્રવૃત્તિ તો રાગ વિના પણ સંભવી શકે છે. ભગવાન ને પોતાની પ્રવૃત્તિથી ફળની ઈચ્છા તો હતી જ નથી કારણ કે પરમકારુણિક પુરુષો કેઈપણ જાતના ફળની ઈચ્છા વિના જ પ્રવૃત્તિ કરે છે. પરોપકાર પણ દ્વેષ (? રાગ) વિના સ્વભાવથી જ હોય છે એ અમે આગળ કહીશું.
[આવશ્યકદિ પ્રવૃત્તિથી દયાનનું સંવર્ધન]. આમ પદ્રવ્યપ્રવૃત્તિ રાગ-દ્વેષજનક ન હોવાથી ધ્યાનની પ્રતિબંધિકા બનતી નથી. પ્રશ્ન : તો શું પરદ્રવ્ય પ્રવૃત્તિ ક્યારેય કોઈપણ રીતે ધ્યાનને અટકાવતી નથી?
ઉત્તર : જ્ઞાનાદિવિરોધી એવા વિયાન્તરમાં મનને લઈ જવાવાળી પ્રવૃત્તિ જે હાથ ધરાય તો એ ધ્યાન પ્રતિબંધિકા બને છે એવું તો અમે માનીએ જ છીએ પણ જે પ્રવૃત્તિ વિષયાન્તરસંચાર કરાવનારી હોતી નથી તે તે ધ્યાન પ્રતિબંધિકા નથી જ. તેથી આવશ્યક (પ્રતિકમણુદિ)૫ ધ્યાનમાં વચ્ચે મુહપત્તિ પડિલહેણાદિની પ્રવૃત્તિ તેની વિધિની તે બનતી નથી કિન્તુ (વિષયની અનુસંધાયક હોવાથી) સહાયક જ બને છે. તેથી તે આ પડિલેહણાદિ પ્રવૃત્તિથી જ અધ્યાત્મશુદ્ધિ કરવા વડે ઘણાને શુદ્ધાત્મસ્વરૂપને ઉપલંભ થયો છે તેમજ તેનાથી મુક્તિ પ્રાપ્ત થઈ છે એવું શાસ્ત્રોમાં કહેલું મળે છે.
પ્રશ્ન : આવી પ્રવૃત્તિથી અધ્યાત્મશુદ્ધિ દ્વારા શુદ્ધાત્મપતંભ શી રીતે થાય છે ?
ઉત્તર : ક્ષપકશ્રેણિના આરંભથી પૂર્ણાહૂતિ સુધીને કાળ સૂફમઅખ્તમુહૂર્ત છે, જે આવશ્યાકાદિના કાળ કરતાં ઘણું નાનો હોય છે તેથી આવશ્યકાદિ કરતી વખતે વચ્ચે તેટલા કાળ માટે અત્યંત પરમાત્મલય આવી જવાથી મોહક્ષય થઈ જાય છે અને અધ્યાત્મશુદ્ધિ થવા દ્વારા શુદ્ધામે પલંભ થાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૨૨
नन्वेवं-"इत्येतस्मिन् गुणस्थाने नो स्न्त्यावश्यकानि षटू । सन्ततध्यानसद्योगात् शुद्धिः स्वाभाविकी यतः ॥ [गुणस्थान०-३६] इति कथं ? इति चेत् ? कर्मशमनक्षपणोन्मुखस्य प्रारम्भकस्य तन्निष्ठस्य निष्पन्नयोगस्य वाध्यातुरविरलमानसव्यापारादेव शुद्धावावश्यकाद्यनुपयोगो, न त्वाश्यकादिक्रियायास्तत्प्रति बन्धकत्वमित्यभिप्रायः । अत एव 'अथावश्यकानामभावेऽपि शुद्धिमाह'-इति तदवतरणिकान्यथा कथमपि संगस्यते ? ये खलवत्यन्तमप्रमादितयात्मध्यानत एव व्याप्रियन्ते तेषामावश्यकादिक्रियां विनैव शुद्धिर्य तु जीवत्प्रमादकणतया नैवंविधास्तेषामावश्यकादिद्वारैव शुद्धेरध्यात्मलाभ इत्येतदभिप्राय इति दृढतरमालोचनीयम् ।
ननु तथाप्यपकृष्टमार्गादुत्कृष्टमार्ग एव श्रेयानिति शुद्धोपयोग एवाश्रयणीयो न तु संभावितशुभोपयोगो पि स्थविरकल्पिकमार्ग इति चेत् ? तदिदमत्यावेशात् - प्रथमसोपानमपहायवदोपरि प्रासादारोहचापलमायुष्मतः । किं चैव त्वरमाणः प्रथममेव शैलेशीचरमसमय किमिति न धावसि, तस्यैव निश्चयतो मोक्षहेतुत्वात् । तदुक्तं धर्मसंग्रहण्याम् (२६)
'सो उभयक्खयहेऊ, सेलेसीचरमसमयभावी जो ।
सेसो पुण णिच्छयओ, तस्सेव पसाहगो भणिओ ॥ त्तिस धर्म उभयक्षयहेतुः धर्माधर्मोभयक्षयकारी यः शैलेशीचरमसमयभावी, शेषः पुनस्तस्यैव शैलेशीचरमसमयभाविन एव धर्मस्य प्रसाधका उपकारको भणित इति । अग्रिमोपकारकतया पूर्वपूर्वोयोगे तु जिनकल्पमिव स्थविरकल्पमपि क्रिमिति नाद्रियेथाः १ एतेन दिगम्बराणामुत्कृष्टः पन्थाः सिताम्बराणां तु न तथेति मुग्धजनाशङ्कापि परास्त्ता, पूर्वपूर्वमार्गविलोपे फलत उत्तरोत्तरमार्गविलोपात् ॥२२॥
[આવશ્યક ક્રિયાઓમાં શ્રેણિપ્રાપક ધ્યાન કઈ રીતે હોય?] .
પૂર્વપક્ષઃ ગુણસ્થાનકમારોહમાં કહ્યું છે કે “આ ગુણસ્થાન–૭ મા અપ્રમત્તગુણસ્થાનમાં છ આવશ્યક હોતા નથી કારણ કે સતત ધ્યાનનો સસ્પેગ હોવાથી તેનાથી જ સ્વાભાવિક શુદ્ધિ થઈ જાય છે.'—આ જો સાતમા ગુણસ્થાનકવાળા જીવોને તથાવિધ અપ્રમત્તતાના કારણે આવશ્યક હોતા નથી અર્થાત્ આવશ્યક હોય ત્યારે આ ગુણઠાણું આવતું નથી તે પછી શ્રેણિ આરૂઢ જીવોને તે એ વખતે આવશ્યક શી રીતે હોઈ શકે?
ઉત્તરપક્ષ ઉપશમ કે ક્ષપકશ્રેણિને સન્મુખ થયેલા, શ્રેણિના પ્રારંભ, શ્રેણિમાં રહેલા અથવા જેઓએ શ્રેણિને સમાપ્ત કરી છે તેવા જીને અવિરલ (અત્યંત વિશિષ્ટ) માનસિકવ્યાપારથી જ વિશુદ્ધિ થઈ જતી હોવાથી આવશ્યકાદિ ઉપયોગી થતા નથી. પણ તેથી કંઈ આવશ્યકાદિ અપ્રમત્તભાવના પ્રતિબંધક છે એવું સિદ્ધ થતું નથી. તાત્પર્ય એ છે કે આવશ્યકાદિ શરૂ કર્યા પછી પણ તેવી અપ્રમત્તતા આવી શકે છે 1. स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः । शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको भणितः ॥
Page #86
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર અને તે પ્રકારની અપ્રમત્તતા આવ્યા પછી પણ એ આવશ્યકાદિને પ્રારંભ કરતાં નથી. તેથી જ તે ગુણસ્થાનકમારેહની એ ગાથાની અવતરણિકામાં “હવે આવશ્યક ન હોય તે પણ તે ગુણઠાણાવાળા જીવોને શુદ્ધિ હોય છે તે ગ્રન્થકાર કહે છે–એમ જે કહ્યું છે તે આ સિવાય સંગત શી રીતે થાય? એટલે કે ન હોય તે પણ એવું કહેવામાં જે “પણ” શબ્દ મૂકયો છે તે શી રીતે સંગત થાય ?
તેથી જેઓ અત્યંત અપ્રમત્ત હોવાના કારણે આત્મધ્યાનમાં જ મગ્ન રહે છે તેઓને આવશ્યકાદિ ક્રિયા વિના જ શુદ્ધિ થઈ જાય છે અને જેઓને પ્રમાદને અંશ જાગ્રત હોય છે તેઓને આવશ્યકાદિ દ્વારા જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી અધ્યાત્મલાભ થાય છે એ અત્યંત રીતે ઊંડાણમાં ઉતરીને વિચારવું. - સિપાને છેડીને કૂદકે મારવાથી ભેંકપને અનુભવી
શકા : છતાં પણ અપકૃષ્ટમાર્ગ કરતાં તે ઉત્કૃષ્ટમાર્ગ જ હિતકર હોવાથી શુદ્ધ પગને જ આશ્રય કરવો જોઈએ, નહિ કે જેમાં શુભેપગની સંભાવના જ છે (નિશ્ચય નહિ) તેવા સ્થવિરકદિપક માર્ગને.
સમાધાન : અત્યંત આવેશના કારણે જેમ કેઈ માણસ પ્રાસાદનું પ્રથમ પગથીયું છોડીને સીધે કૂદકે મારીને ઉપર ચઢવાની ચપલતા કરવા જાય અને ભેંઠે પડે એવું આ તમારું ચાપલ્ય છે. વળી જે ઉત્કૃષ્ટ હોય તેને જ સ્વીકારવું; સીધે સીધી એ અંગે જ પ્રવૃત્તિ કરવી એવી તમને ત્વરા હોય તે પછી પહેલેથી શલેશીના ચરમસમય પર જ કેમ દોડી જતા નથી ? કારણ કે નિશ્ચયથી તે એ જ મેક્ષહેતુભૂત છે. ધર્મસંગ્રહણીમાં કહ્યું છે કે પુણ્ય-પાપ ઉભયને ક્ષય કરનાર એવો શેલેશી ચરમસમયે થત ધર્મ જ નિશ્ચયથી મોક્ષને પ્રસાધક છે અને તે સિવાયનો બધો ધર્મ તે ચરમસમયભાવી ધર્મને પ્રસાધક =ઉપકારક છે પણ નિશ્ચયથી મોક્ષને પ્રસાધક નથી. તેથી તમારે તો ઉત્કૃષ્ટ એવા શૈલેશી ચરમસમયભાવી ધર્મને જ સ્વીકારો જોઈએ, નહિ કે અપકૃષ્ટ એવા પૂર્વ પૂર્વસમભાવી ધર્મને અને તેથી જિનકલ્પ પણ તમારે અગ્રાહ્ય બની જશે.
[અપકૃષ્ટ હેવા છતાં પ્રારંભદશામાં ગ્રાહ્ય માર્ગ પૂવપક્ષ :–પૂર્વ પૂર્વને ધર્મ અપકૃષ્ટ હોવા છતાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ધર્મને ઉપકારી હોવાથી ઉપયોગી છે, તેથી જિનક૯૫ શૈલેશી ચરમસમયભાવી ધર્મ કરતાં અપકૃષ્ટ હોવા છતાં તેમાં ઉપયેગી હોવાથી આદરણીય છે.
ઉત્તરપક્ષ એજ રીતે સ્થવિરક૯૫ પણ અપકૃષ્ટ હોવા છતાં જિનકલ્પાદિને ઉપકારી લેવાથી આદરણીય કેમ ન બને? વળી જેમ પ્રથમ સોપાન-સીડીને ચઢયા વગર પ્રાસાદના ઉપરના ભાગ પર ચઢી શકાતું નથી તેથી ઉપરના માળ પર ચઢવા માટે
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૨૩-૨૪ अथ वस्त्रादेर्यद् ग्रन्थत्वमाशङ्कित तन्निराकर्तुमाह
वत्थाइ णेव गन्थो मुणीण मुच्छ विणेव गहणाओ ।
तह देहपालणट्ठा जह आहारो तुहवि इट्ठो ॥२३।। ( वस्त्रादि नैव ग्रन्थो मुनीनां मूर्छा विनैव ग्रहणात् । तथा देहपालनार्थ यथाहारस्तवापीष्टः ॥२३॥)
जह देहपालणवा जुत्ताहारो विराहगो ण मुणी।
तह जुत्तवत्थपत्तो विराहगो णेब णिहिट्ठो ॥२४॥ (यथा देहपालनार्थ युक्ताहारो विराधको न मुनिः । तथा युक्तवस्त्रपात्रो, विराधको नव निर्दिष्टः ॥२४॥)
मुनीना वस्त्रादिक न ग्रन्थः, मूर्छाऽनिमित्तकप्रवृत्तिविषयत्वात् , देहपालनार्थमुपादीयमानत्वात्, आहारवत् । न च पूर्वानुमाने यदि मूर्ची विनोपादीयेत्, तरकस्मादेवोपादीयेतेति बाधकस्तर्कः, उत्तरानुमाने चाविरतेस्तथोपादीयमाने व्यभिचार इति वाच्य', आहारादौ यतीनां मूर्छा विनैव प्रवृत्तेरसिद्धव्याप्तिकत्वात्तर्कस्य, उत्तरत्र च देहपालनार्थमित्यनेन विधिविषयोपदर्शनाद्विहितस्योपादीयमानत्वादित्यर्थात् । विहितत्व कथं ? इति चेत् ? आहारवद्यतनया संयमोपकारिदेहत्राणार्थत्वादिति भावः ।। પ્રથમ પગથીયું-સીડી ચઢવું આવશ્યક છે તેમ પૂર્વ પૂર્વને માર્ગ (સ્થવિરકત્પાદિ) આચર્યા વગર ઉત્તરોત્તર જિનકપાદિ માર્ગ અસંભવિત હોવાથી પૂર્વ પૂર્વ માર્ગના સ્વીકાર અને આચરણ વિના ઉત્તરોત્તર માર્ગની સાધના કૂર ને દૂર જ રહી જાય છે. એટલે જ જે ભેળા લોકો એમ કહે છે કે દિગંબરોને માર્ગ ઉત્કૃષ્ટ છે, વેતાંબરોને માર્ગ અપકૃષ્ટ છે એ મુગ્ધજનોની આશંકા પણ પરાસ્ત જાણવી, કારણ કે દિગંબરોને અને માર્ગને (પૂર્વના અસ્વીકારે ઉત્તરને પણ) વિલેપ થયો હોવાથી તેઓ તે બેય ભાગમાંથી ભ્રષ્ટ થએલા છે. ૨૨ - હવે “વઆદિ ગ્રન્થરૂપ છે' એવી દિગંબરની આશંકાનું નિરાકરણ કરવાને ગ્રન્થકાર કહે છે
ગાથાથ:- મુનિઓ વસ્ત્રાદિને મૂછ વિના જ ગ્રહણ કરતા હોવાથી તેમ જ દેહ પાલન માટે ગ્રહણ કરતા હોવાથી તે ગ્રન્થરૂપ નથી જેમકે એ જ રીતે ગ્રહણ કરાત આહાર... જેમ દેહપાલન માટે યુક્ત આહાર=દોષ રહિતના આહારને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી તેમ દેહપાલન માટે જ યુક્ત વસ્ત્રપાત્રદિને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી.
[નિગ્રન્થ સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ નથી– સચોટ અનુમાન] સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ બનતા નથી એમાં ગ્રંથકારે બે અનુમાન આપ્યા છે. (જે અંગેની પ્રવૃત્તિ મૂચ્છથી થતી હોય છે તે વસ્તુ ગ્રન્થ રૂપ બને છે, પણ)
Page #88
--------------------------------------------------------------------------
________________
પટ
ધર્મોપ્રકરણની અબાધતાને વિચાર
(૧) “જે વસ્તુ અગેની પ્રવૃત્તિમાં તે વસ્તુપ્રત્યેની મૂરછ નિમિત્ત તરીકે હતી નથી તે વસ્ત્રાદિ વસ્તુ ગ્રન્થરુપ બનતી નથી, જેમકે આહાર.”
(૨) “જે વસ્તુ દેહપાલન માટે ગૃહત કરાય છે તે ગ્રન્થરૂપ હતી નથી, જેમકે
આહાર.”
પૂર્વપક્ષ –સામાન્યથી ભિન્ન ભિન્ન કાળે મનુષ્ય જે જે ભિન્ન ભિન્ન વસ્તુનું ગ્રહણ કરે છે તેમાં મૂચ્છ કારણ હોય છે. અર્થાત્ જે જે વસ્તુ અંગેની મૂછ જે જે વખતે પ્રધાન હોય તે તે વખતે તે તે વસ્તુ અંગેની પ્રવૃત્તિ કરે છે. હવે જે વસ્ત્રાદિને મૂર્છા વિના જ ગ્રહણ કરવાના હોય તે એ ગ્રહણ કરવાની ક્રિયામાં કેઈ કારણ નિયામક તરીકે (અર્થાત્ અમુક વખતે અમુક સ્થાને જ ગ્રહણ કરવું ઈત્યાદિ નિયમ કરનાર) ન હોવાથી એ ગ્રહણ અકસ્મા–ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે રીતે થવું જોઈએ, પણ તેમ થતું નથી. તેથી વસ્ત્રાદિનું અકસ્માત્ ગ્રહણ ન થવું એ વસ્ત્રાદિ ગ્રન્થરૂપ ન હવામાં બાધક છે, એટલે પ્રથમ અનુમાન શિથિલ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે “વસ્ત્રાદિ જે મૂચ્છ વિના જ ગૃહીત થતા હતા તે તે અકસ્માત્ જ ગૃહીત થાત” આ બાધકતર્ક પ્રથમ અનુમાન થવા દેતો નથી. વળી બીજો અનુમાનમાં હેતુ સાધ્યને વ્યભિચારી છે કારણ કે અવિરતગૃહસ્થાદિ પણ દેહપાલનાદિ માટે જ વસ્ત્રાદિ ધારણ કરે છે અને છતાં તેઓ માટે તે વસ્ત્રાદિ ગજ્જરૂપ નથી બનતા એવું નથી. તેથી આ અનુમાન પણ થઈ શકતું નથી.
[ઉભય અનુમાનની નિર્દોષતાનું સમર્થન] . ઉત્તરપક્ષ-પૂર્વઅનુમાનમાં તમે જે બાધતર્ક આપે છે એ તર્કના પાયામાં રહેલી વ્યાપ્તિ જ અસિદ્ધ છે અર્થાત્ જે મૂચ્છ વિના ગૃહીત થતા હોય તે અકસ્માતું જ ગૃહીત થાય એવી વ્યાપ્તિ સિદ્ધ નથી. યતિઓને આહારદિમાં મૂચ્છી ન હોવા છતાં કંઈ તે અકસ્માત્ જ ગૃહીત થાય છે એવું નથી એ તમને પણ માન્ય છે. આમ આહારાદિની જેમ વસ્ત્રાદિ પણ અકસ્માત ગૃહીત થતા ન હોવા છતાં ગ્રન્થરૂપ ન હોય એવું સંભવિત હોવાથી તમે આપેલ બાધકતર્ક અમારા અનુમાનનો વાળ વાંકે કરી શક્તિ નથી.
વળી બીજા અનુમાનનો હેતુ પણ અનેકાતિક નથી. કારણ કે ઊંડાણથી વિચારીએ તે દહપાલન માટે ગૃહીત થતાં હોવાથી એવા હેતુને “શાસ્ત્રવિહિત હાઈને ગૃહીત થતાં હોવાથી એવા અર્થ ફલિત થાય છે. ગૃહસ્થોનું વસ્ત્રાદિ ગ્રહણ કંઈ શાસ્ત્રવિહિત નથી કે જેથી વસ્ત્રાદિનું તેઓ દ્વારા કરાતું ગ્રહણ શાસ્ત્રવિહિત વસ્તુના ગ્રહણરૂપ બને. આમ તેઓનું વસ્ત્રગ્રહણ હેતુસ્વરૂપ ન હોવાથી ત્યાં (ગ્રહીત થતાં વસ્ત્રાદિમાં ગ્રન્થત્વના અભાવ રૂ૫ સાધ્ય ન હોય તો વ્યભિચાર નથી.
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૨૩-૨૪
'वस्त्रादिक' ग्रन्थः, मूर्च्छाहेतुत्वात् कनकादिवदित्यनेन सत्प्रतिपक्षत्वमिति चेत् ? ग्रन्थत्वमपि मूर्च्छाहेतुत्वं यदि तदा हेतोः साध्याऽविशेषप्रसङ्ग । 'साध्ये हेतुत्व' स्वरूपયોગ્યતા, હેતૌ તુ જોવધાનમિતિ ચેત્ ? ૬, શિદ્ધયાપ્તિસ્ત્યાત્ ( ? સિદ્ધસ્વાત) । ' ग्रन्थव्यवहारविषयत्व ं साध्यमिति' चेत् ? व्यवहारो यदि लौकिकस्तर्हि मूर्च्छाहेतुतृणादौ व्याभिचारो, यद्यलौकिकस्तर्हि बाध एव । यदि भयहेतुत्वादिक ग्रन्थत्व तदाऽप्रयोजकत्व, मूर्च्छाहेतुत्वेन भयादिहेतुत्वायोगात् । ' परिग्रह जन्यबन्धहेतुत्व' ग्रन्थत्वमिति चेत् ? न, बन्धहेतुत्वमात्रस्यैव तत्रौचित्यात, यत्युपकरणस्याप्यविरतबन्धहेतुत्वेन सिद्धसाधनाच्च । तौ साध्ये च य यतीनामित्युपादाने चाऽसिद्धि - बाधौ ।
૬૦
પ્રશ્ન :–સાધુઓને વાદિ વિહિત છે એવુ શી રીતે કહેા છે ?
ઉત્તર :–જેમ યતનાપૂવ કનુ આહારગ્રહણ સયમ માટે ઉપકારી એવા દેહના રક્ષણ માટે થતું હાવાથી વિહિત છે તેમ વસ્ત્રાદિ પણ તેવા જ હાવાથી વિહિત છે. [ મૂર્છાહેતુત્વહેતુક અનુમાનથી સત્પ્રતિપક્ષની આશંકા]
કે
પૂર્વ પક્ષ ઃ−છતાં તમારા અનુમાનમાં હેતુ સપ્રતિપક્ષ દોષથી દુષ્ટ છે. કારણ તમારા અનુમાનની સામે મૂર્છા હેતુતાને હેતુ બનાવી વસ્રાદિમાં ગ્રન્થવને સિદ્ધ કરતું અનુમાન ઊભું છે. અર્થાત્ વદિ ગ્રન્થ છે કારણ કે મૂર્છાના હેતુભૂત છે. જેમકે સુવર્ણાદિ” આ અનુમાન તમારા સાધ્યની સિદ્ધિને અટકાવવા દ્વારા વજ્રાદિમાં ગ્રન્થત્વાભાવને સિદ્ધ થવા દેશે નહિ.
ઉત્તરપક્ષ ઃ–તમે સાધ્ય તરીકે જેના ઉપન્યાસ કર્યા છે એ ગ્રન્થત્વ શુ છે ? જો એ ગ્રન્થવ=મૂર્છાહેતુત્વ કહેશેા તે અનુમાનના આકાર એવા થશે કે ‘વસ્ત્રાદિ મૂર્છા હેતુ છે કારણ કે મૂર્છાહેતુ છે' આવા અનુમાનમાં દોષ એ છે કે હેતુ પણ સાયસમાન જ થઈ જવાથી સાધ્યની જેમ પક્ષમાં અસિદ્ધ બની જશે. અને તેથી સ્વસાધ્યને સિદ્ધ કરવામાં અસમર્થ થઈ જશે. ને એ પક્ષમાં સિદ્ધ હશે તા સાધ્ય પણ તેનાથી જુદુ‘ ન હાઈ ને સિદ્ધ જ હાવાના કારણે સિદ્ધ સાધનતા દોષ આવશે.
(મૂર્છાહેતુત્વહેતુક અનુમાનમાં વિવિધ સંસ્કાર)
પૂર્વ પક્ષ :–અમારા અનુમાનમાં મૂńહેતુત્વરૂપ જે સાધ્ય છે તેમાં હેતુત્વ સ્વરૂપયેાગ્યતારૂપ છે, અને મૂર્છાહેતુત્વ રૂપ હેતુમાં હેતુત્વ કળાપધાયકતારૂપ છે. અર્થાત્ હવે અનુમાન વાદિ, મૂર્છાનુ' સ્વરૂપયાગ્ય કારણ છે કારણ કે મૂર્છાનું ફ્ળાપધાયક કારણ છે' એટલે કે વસ્ત્રાદિ મૂર્છાત્મક ફળ (કા)ને ઉત્પન્ન કરે છે તેથી મૂર્છા ઉત્પન્ન કરવા માટે (મૂર્છાનું કારણ બનવા માટે) ચેાગ્ય છે.' આવુ' અમારું અનુમાન હાવાથી સાધ્ય અને હેતુ સમાન થવાની આપત્તિ આવતી નથી.
Page #90
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રકરણની અમાધકતાના વિચાર
www
ઉત્તરપક્ષ :–(અહી. ગ્રન્થમાં અસિદ્ધભ્યાપ્તિકત્વાત્ એવુ પદ મળે છે પણ એ યુક્ત લાગતું નથી કારણ કે જે પધાયક હેાય તે સ્વરૂપયેાગ્ય હાય જ છે' તેથી અસિદ્ધવ્યાપ્તિકવ દોષ આપી શકાતા નથી. તેથી અસિદ્ધાત્' પદ્મ યુક્ત સમજીને આ અથ લખેલ છે—)
----
આ રીતે મૂર્છાહેતુત્વના બે જુદા જુદા અર્થ કરીને પણ તમારું અનુમાન . નિર્દોષ બની શકતું નથી કારણ કે વાદિ, સાધુઓને મૂર્છાત્મક ફળનું ઉપધાન કરે છે ( અર્થાત્ મૂર્છા કરાવે છે ) એ વાત અસિદ્ધ હાવાથી હેતુ અસિદ્ધ છે (અહી' જો અસિદ્ધવ્યાપ્તિકાત્’પદ્મ જ રાખવુ હાય તે મૂર્છાહેતુત્વના બે અને અરસપરસ બદલી નાખવા. તેથી પૂર્વ પક્ષીનુ' અનુમાન એવું થશે કે વસ્ત્રાદિ, મૂર્છાત્મકફળનુ` ઉપધાયક છે કારણ કે મૂર્છાત્મક ફળની ઉત્પત્તિ માટે સ્વરૂપયેાગ્ય છે’ આવા અનુમાનમાં હેતુ અસિદ્ધવ્યાપ્તિક છે એવા દોષ આપી શકાય છે, કારણ કે જે સ્વરૂપ ચેાગ્ય હાય તે ફળાપધાયક બને જ એવી વ્યાપ્તિ સિદ્ધ નથી.)
પૂર્વ પક્ષ :–અમારા અનુમાનમાં ગ્રન્થત્વ=ગ્રન્થવ્યવહારવિષયત્વ સાધ્ય છે તેથી અનુમાન—વસ્રાદિ ગ્રન્થવ્યવહારના વિષયભૂત છે કારણ કે મૂર્છાહેતુ છે' આવુ થવાથી કોઈ આપત્તિ નથી.
ઉત્તરપક્ષ :-વસ્ત્રાદિમાં ગ્રન્થ તરીકેના જે વ્યવહાર તમારે સિદ્ધ કરવા છે તે લૌકિક છે કે અલૌકિક (લેાકેાત્તર)? જે લૌકિક હાય તેા હેતુ અનૈકાન્તિક છે કારણ કે તૃણાદિ પણ મૂર્ચ્છના હેતુ છે પણ તેઓને વિશે ગ્રન્થ તરીકેના વ્યવહાર થતા નથી. જો અલૌકિક હાય તા ખાધ દોષ આવશે કારણ લેાકેાત્તર શાસનને પામેલા અમે કંઇ વાદિ વિશે ‘ગ્રન્થ’ તરીકેના વ્યવહાર કરતાં નથી.
પૂર્વ પક્ષ :–ગ્રન્થવ ભયહેતુત્વરૂપ લઈશું અને તેથી અનુમાન—વાદિ ભયહેતુ છે કારણ કે મૂńહેતુ છે.' એવુ થશે.
ઉત્તરપક્ષ :–તા તમારા હેતુ અપ્રયેાજક બનશે. અન્વયવ્યભિચારની શ‘કાનુ નિરાકરણ કરી શકે એવા તર્ક જે હેતુ માટે હાજર ન હેાય તે હેતુ અપ્રયાજક કહેવાય છે. તમારા હેતુ પણ એવા જ છે અર્થાત્ જો કયાંક વૃદ્ધિમાં મૂર્છાહેતુત્વ હાય અને ભયહેતુત્વ ન પણ હાય તા શું વાંધા ? આવી શંકા દૂર કરનાર કેાઈ તર્ક તમારી પાસે છે નહિ (દંતશેાધનિકાદ્વિરૂપ તુચ્છ વસ્તુમાં પણ મૂર્છા હૈાવી દેખાય છે તેથી એ વસ્તુ મૂર્છાહેતુ બને છે પણ તેથી એ ભયઙેતુ પણ હોય જ એવા નિયમ સિદ્ધ કરનાર કેાઈ તર્ક નથી. એ દતશેાધનિકાદિ કોઇ લૂટી જશે અને એ માટે સામના કરીશ તા મને મારશે આવા પ્રકારને ભય ન હેાય એવું પણ સ‘ભવિત છે.)
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત૫રીક્ષા શ્લો, ૨૩-૨૪
'येषां मू हेतुत्व तेषां गन्थ इति वक्तुमभिमतमिति चेत् ? काममभिमत नः, येषां कनकादिक ग्रन्थस्तेषां वस्त्रादेरपि ग्रन्थत्वात्, सामान्यतस्तु कनकयुवत्यादिक अपि न ग्रन्थः, आहारादिवद् देहार्थत्वात्, यदाह- (वि. आ. भाष्ये २५७२)
'आहारोव्व न गन्थो देहठ्ठन्ति विसघायणठ्ठाए ।
कणगम्पि तहा जुवई, धम्मंतेवासिणी मे त्ति ॥ इन वेव ग्रन्थाऽग्रन्थव्यवस्थाविलोपः स्यादिति चेत् ? अत्राहुः
तम्हा किमत्थि वत्थु गन्थोऽगन्थोव्व सव्वहा लोए । गन्थोऽगन्थोव्व मओ, मुच्छममुच्छाइ णिच्छयओ ॥२५७३।।
वत्थाइ तेण ज ज संजमसाहणमरागदोसस्स ।। तं तमपरिग्गहोच्चिय, परिग्गहो जौं तदुवघाइ ।।२५७४।। यद्यपि निश्चयतो मूर्छ व ग्रन्थः "मुच्छा परिभाहो वुत्तो' (श्री दशवै० ६/२१) इति वचनात् , तथाप्यत्र मूर्छाजननपरिणतं द्रव्य
ग्रन्थ इति व्यवहारोऽपि विशुद्धतया निश्चयत्वेनोक्तः । પૂર્વપક્ષ -ગ્રન્થત્વ એટલે પરિગ્રહથી થનાર જે કર્મ બંધ, તેનું હેતુત્વ લઈશું. અને તેથી અનુમાન–વઆદિ, પરિગ્રહજન્ય કર્મ બંધનો હેતુ છે કારણ કે મૂરછ हेतु छे' मा थशे.
ઉત્તરપક્ષ :-આવા અનુમાનમાં તમારું સાધ્ય વ્યર્થવિશેષણ ઘટિત છે કારણ કે બંધહેતુ છે. એટલું જ સિદ્ધ કરીને પણ તમે વસ્ત્રાદિની હેયતાનું પ્રતિપાદન કરી શકે છે. વળી એ અનુમાનમાં સિદ્ધસાધનતા દોષ પણ છે જ કારણ કે સાધુના વસ્ત્રાદિને જેવાથી કોઈ ગૃહસ્થને ગમી જવાના કારણે મૂર્છા થાય તે એનાથી એને કર્મબંધ થાય છે એ વાત પ્રસિદ્ધ જ છે.
પૂર્વપક્ષ –સાધ્ય અને હેતુ બનેને “સાધુસંબંધી’ એવું વિશેષણ લગાડવામાં આવે તે સિદ્ધસાધનતા દોષ રહેશે નહિ. એટલે કે “વસ્ત્રાદિ સાધુને કર્મ બંધ થવામાં હેતુભૂત છે કારણ કે સાધુને મૂછ થવામાં હેતુભૂત છે? વસ્ત્રાદિ સાધુને કર્મબંધ કરાવે છે એવું કંઈ તમારા મતે સિદ્ધ નથી કે જેથી સિદ્ધસાધનતા દોષ લાગે. १. आहार इव न ग्रन्थो देहार्थमिति विषघातनार्थतया । कनकमपि तथा युवतिर्धर्मान्तेवासिनी ममेति ॥ २. तस्मात्किमस्ति वस्तु ग्रन्थोऽग्रन्थो वा सर्वथा लोके । ग्रन्थोऽग्रन्थो वा मतो मूच्र्छाऽमूभ्यिां निश्चयतः ॥ 3. वस्त्रादि तेन यद्यत् संयमसाधनमरागद्वषस्य । तत्तदपरिग्रह एव परिग्रहो यत्तदुरघाति ॥ ४. न सो परिगहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्त महेसिणा ॥
न स परिग्रह उक्तो ज्ञातपुत्रेण तायिना । मूर्छा परेग्रह उक्त इत्युक्तं महर्षिणा ॥
Page #92
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
ननु भवतामपि 'न ग्रन्थः' इति साध्यस्य कोऽर्थः ? इति चेत् ? मूर्छाहेतुत्वमिति गृहाण । मूर्छया प्रवृत्तिरेव हि पुनः पुनस्तदनुसन्धानजननी दृढतरवासनां प्रसूते । अथ
ઉત્તરપક્ષ તે પછી અસિદ્ધિ અને બાધ દોષ આવશે કારણ કે વસ્ત્રાદિથી સાધુને મૂર્છા થાય છે એ વાત અસિદ્ધ હેવાથી હેતુ અસિદ્ધ છે. વળી મૂચ્છ વિના વસ્ત્રાદિનું ધારણ કર્મબંધ કરાવે એ હકીકત શાસ્ત્રબાધિત છે કારણ કે શીતાદિકાળમાં પ્રતિમધારી દિગંબર સાધુ પર કેઈ વ્યક્તિ અનુકંપાદિથી કંબલાદિ નાખી દે તે પણ તે કંબલાદિથી તે સાધુને કર્મબંધ થતું નથી તેમજ તેમનું નિર્ચથપણું પણ ટકી રહે છે. એવું તમારા આગમથી તમને પણ પ્રસિદ્ધ જ હોવાથી વસ્ત્રાદિ સાધુને કર્મબંધમાં હેતુભૂત છે એ વાત બાધિત છે.
[ગ્રન્થ-અગ્રન્થનો કઈ એકાન્ત નિયમ નથી. પૂર્વપક્ષ –વસ્ત્રાદિ જેઓને મૂચ્છના હેતુરૂપ બને તેઓને “ગ્રન્થ” રૂપ છે એવું અમારું તાત્પર્ય છે તેથી અસિદ્ધિ વગેરે દોષ નથી.
ઉત્તરપક્ષ –એ તે અમને ઈષ્ટ જ છે કારણ કે જેઓને કનકાદિ પર મૂચ્છ થવાથી તે ગ્રન્થરૂપ બને છે તેઓને વસ્ત્રાદિ પર પણ જે મૂર્છા થાય છે તે પણ ગ્રન્થરૂપ બને જ છે. બાકી સામાન્યથી તે દેહ વગેરે માટે ઉપકારી આહારાદિની જેમ સુવર્ણ યુવતી વગેરે પણ ગ્રન્થરૂપ બનતા નથી. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે દેહને ઉપકારી હોવાથી જેમ આહારાદિ ગ્રન્થરૂપ નથી તેમ વિષ ઉતારવા દ્વારા દેહપાલન માટે ઉપકારી હેવાથી સુવર્ણ ગ્રન્થરૂપ નથી. એમ ધર્માતેવાસિની બનેલી યુવતી પણ ગ્રન્થ રૂપ નથી આમ હકીક્તમાં કોઈ વસ્તુ સ્વરૂપથી એકાન્ત ગ્રન્થ નથી.
પૂવપક્ષ :- તે પછી સુવર્ણાદિ અમુક વસ્તુઓ ગ્રન્થ છે અને આહારતૃણાદિ ગ્રન્થ નથી એવી વ્યવસ્થા રહેશે નહિ કારણ કે કઈ વસ્તુ નિશ્ચયથી ગ્રન્થરૂપ નથી.
ઉત્તરપક્ષ –લેકમાં તેવી કઈ વસ્તુ નથી જે સર્વથા ગ્રન્થરૂપ જ હોય કે અગ્રન્થ હોય, નિશ્ચયથી તે મૂછ જ ગ્રંથ છે અને અમૂછ જ અસભ્ય છે. તેથી રાગદ્વેષ વિનાના સાધુને વસ્ત્રાદિ જે જે સંયમપકારી હોય તે તે અપરિગ્રહ જ છે અને જે જે સંયમપઘાતી હોય તે તે પરિગ્રહ રૂપ છે, આમ આ ગ્રન્થ-અગ્રન્થની વ્યવસ્થા યુક્તિસંગત જ છે-વિલુપ્ત નથી-યદ્યપિ “મુછા પરિગ્નહો વૃત્ત.' એવા શ્રી દશવૈકાલિક સૂત્રના વચનથી મૂરછેં પરિણામ જ નિશ્ચયથી પરિગ્રહ રૂપે કહેવાય છે છતાં અહીં મૂર્છા ઉત્પન્ન કરવામાં પરિણતદ્રવ્ય ગ્રન્થ છે એવા આ વ્યવહાર મતને જ વિશુદ્ધ હેવાથી નિશ્ચયરૂપે કહ્યો છે.
પૂર્વપક્ષ તમે પણ અનુમાનમાં “વસ્ત્રાદિ ન ગ્રન્થઃ” એ જે સાધ્યનિર્દેશ કર્યો છે એમાં ગ્રન્થત્વાભાવ રૂપ સાધ્યનો અર્થ શું છે ?
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ર૩-૨૪ प्रसन्नचन्द्रादीनां प्राथमिकदुर्मुखवचनश्रवणादिप्रवृत्ती रागोपरागविषयोपरागसामग्रीद्वयसमाजादेवोभयोपरागोपश्लिष्टस्वभावेति मूर्छाऽजन्या तत् प्रवृत्तिः कथभुत्तरोत्तरमू जननीति चेत् ? न, यौगपद्येऽपि विषयोपरागस्य रागोपरागजन्यत्वात् । मोक्षेच्छादिरूपो रागस्तु न तादृग्रागवासनाजनक इति वढ्ने ह्य विनाश्यानुविनाशवद्विषयाभिष्वङ्गवासना विनाश्य स्वयमपि नश्यतस्ततोऽध्यात्मशुद्धिरिति ध्येयम् । यत्र तु-वस्त्रादिक न ग्रन्थो मूर्छाऽजनकत्वादिति प्रयोगस्तत्र मूर्छाऽन्वयव्यतिरेकाननुविधायित्वादित्याद्यर्थो बोध्यः ।
ઉત્તરપક્ષ -અમારા અનુમાનમાં ગ્રન્થવાભાવને અર્થ મૂછનું અહેતુત્વ છે, અર્થાત્ અમારું અનુમાન આવું છે કે –“વસ્ત્રાદિ, મૂચ્છના હેતુ બનતા નથી કારણ કે મૂરછત્મક નિમિત્તથી અજન્ય પ્રવૃત્તિના વિષય છે જેમકે આહાર'. મૂર્જીથી થતી પ્રવૃત્તિ જ મૂચ્છની દઢતર વાસનાને ઉત્પન્ન કરે છે જે વાસના ફરી ફરી તેના વિષયનું અનુસંધાન કરાવે છે. આ મૂચ્છથી વળી નવી પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિથી વધુ ગાઢ વાસના અને તેથી સહેજે મૂચ્છ ઉત્પન્ન થાય છે. આમ મૂચ્છથી થએલ પ્રવૃત્તિ જ ઉત્તરોત્તર મૂચ્છજનક બને છે. પણ જેનું ગ્રહણ પહેલેથી જ મૂર્છા વિના થાય છે તે વસ્ત્રાદિ ગૃહીત થયા પછીથી પણ, તેમાં શાસ્ત્રવિહિતવનું ભાન હોવાના કારણે, મૂચ્છ કરાવતા નથી. તેથી મૂચ્છ રૂ૫ નિમિત્ત વિના જ થએલ પ્રવૃત્તિ ઉત્તરોત્તર મૂચ્છજનક બનતી નથી.
(પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવૃત્તિમાં મૂચ્છહેતતાની વિચારણા)
પૂર્વપક્ષ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દુર્મુખના વચનને સાંભળવાની જે પ્રથમ પ્રવૃત્તિ કરી હતી તે મૂર્છાથી નહિ. તે તે રાગો પરાગ (રાગનો સંબંધ અર્થાત્ રાગમહનીયના ઉદયથી આત્માનું રંગાવું તે) અને વિષય પરાગ (વિષયને ભાવેન્દ્રિય સાથે સંબંધ થવો તે) રૂપ સામગ્રીથી જ ઉત્પન્ન થએલ હતી, તે મૂછત્મક નિમિત્ત વિના જ થએલી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર મૂછને ઉત્પન્ન કરનારી શી રીતે બની? અને મૂછ વિના જ થએલી એ પ્રવૃત્તિ જે ઉત્તરકાળમાં મૂચ્છ પેદા કરી શકતી હોય તે મૂર્છા વિના પણ ગૃહીત થતાં વસ્ત્રાદિ પછીથી શા માટે મૂર્છા ન કરાવે?
ઉત્તરપક્ષઃ પ્રસન્નચંદ્ર રાજર્ષિની દુમુખવચન સાંભળવાની પ્રથમ પ્રવૃત્તિને મૂચ્છ વિના જ થએલી માનવામાં તમારો અભિપ્રાય આ છે કે જે વિષયો પરાગ રાગો પરાગજન્ય હોય તે જ મૂર્છા કહેવાય એ સિવાયને વિષય પરાગ મૂર્છારૂપ હોતું નથી. પ્રસન્નચંદ્રને શબ્દો કાને અથડાવાથી એક સાથે રાગો પરાગ અને વિષય પરાગ પ્રદીપ્ત થઈ ગયા અને એ બેએજ શબ્દો સાંભળવાની પ્રવૃત્તિ કરાવી. આ વિષય પરાગ રાગોપરાગજન્ય તે હતું નહિ કારણ કે બન્ને એકસાથે પ્રદીપ્ત થઈ ગયા હતા. તેથી એ વિષ પરાગ મૂરછરૂપ નહોતું અને તે પછી એનાથી થએલ પ્રવૃત્તિ આગળ મૂચ્છની
Page #94
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અખ઼ાધકતાના વિચાર
૫
WAR
ननु द्वितीयतौ विहितोपादानं मूर्च्छाऽजनने प्रयोजकमभिमत, न चैतदभिमत नः, विहितेऽप्याहारादौ केषांचिद मूर्च्छासंभवादिति चेत् ? न, यावदप्राप्त तावद्विधेयमिति न्यायात् संयमपालनार्थमाक्षेप । देवाहारोपकरणादिप्राप्तेर्यतनायां तदनुकूलविशेषनियमे च विधिव्यापारविश्रामात् न च यतनया प्रवर्त्तमानानां मूर्च्छालेशसंभव इति । एतेन केवलिनो नद्युत्तरानुज्ञाने तदविनाभाविजीवविराधनानुज्ञानमपि दुर्निवारमिति मूर्खप्रलपित' निरस्तम्, यतनायामेव तदनुज्ञाविश्रामाद्, नद्यत्ताराविनाभाविजीवविराधनायास्त्वनाभोगप्रयुक्ताऽशक्यपरिहारेणैव प्राप्तेरिति दिग् ।
ઉત્પાદક શી રીતે બની ? પણ તમારે આ અભિપ્રાય ભૂલભરેલા છે કારણ કે જેમ પ્રદીપ અને પ્રકાશ યુગપત્ હાવા છતાં કાર્ય-કારણુભાવ ધરાવે છે તેમ યુગપત્ એવા પણ તે વિષયેાપરાગ અને રાગે પરાગ વચ્ચે કાર્ય-કારણભાવ હતા જ, તેથી એ વિષોાપરાગ પણુ રાગેાપરાગજન્ય જ હેાવાથી મૂર્છારૂપ જ હતા. અને તેથી એનાથી થએલ પ્રવૃત્તિ પણ મૂર્છાજન્ય જ હોવાથી ઉત્તરાત્તર મૂર્છાની જનક શા માટે ન બને ?
પૂર્વ પક્ષ :-સંયમાદિવિષયકપ્રવૃત્તિ મેાક્ષેચ્છાદિરૂપ રાગથી થાય છે. તેથી એ પ્રવૃત્તિ પણ ઉત્તરાત્તર દૃઢતરવાસનાને ઉત્પન્ન કરશે અને તેા પછી કચારેય મેાક્ષ થઈ શકશે નહિ.
ઉત્તરપક્ષ :-માક્ષેચ્છાદિસ્વરૂપ રાગ તેવી રાગવાસનાને જનક ન હેાવાથી એવી આપત્તિ આવતી નથી. જેમ અગ્નિ, દાહ્ય (લાકડા વગેરે)નેા નાશ કરીને પછી સ્વય પણ નાશ પામી જાય છે તેમ મેાક્ષેચ્છાદિ રૂપ રાગ વિષયા અંગેની ૨ાગવાસનાના નાશ કરીને પછી સ્વયં પણ નાશ પામી જાય છે. અને નાશ પામતા તેનાથી અધ્યાત્મશુદ્ધિ થાય છે એમ સમજવુ’.
જે કાઈ પૂર્વાચાયના ગ્રન્થમાં વાદિ ગ્રન્થ નથી કારણ કે મૂર્છાજનક નથી’ આવા અનુમાનપ્રયાગ છે ત્યાં ગ્રન્થવાભાવ એટલે મૂર્છાજનકવાભાવ જ લઈ એ તે હેતુ અને સાધ્ય સમાન જ થઈ જવાથી પૂર્વોક્ત દાષા આવે છે તેથી હેતુ તરીકે જે મૂર્છાજનકત્વાભાવ કહ્યો છે તેના અ મૂર્છાના અન્વય-વ્યતિરેકને ન અનુસરવુ તે’ તેવા કરવા, તેથી અનુમાન પ્રયાગ આવેા થશે કે, વાદિ મૂર્છાજનક નથી કારણ મૂર્ચ્છના અન્વય-વ્યતિરેકને અનુસરતા નથી”.
પૂર્વ પક્ષ :–વિહિત હાવાથી જેનુ ધારણ કરવામાં આવે છે તે ગ્રન્થરૂપ બનતું નથી એવા તમારા બીજા અનુમાનમાં વિકૃિતનું ધારણ મૂર્છાની અનુત્પત્તિમાં પ્રત્યેાજક તરીકે ફલિત થાય છે જે અમને અભિમત નથી કારણ કે આહારાદ્રિ વિહિત હાવા છતાં તેમાં કેટલાકને મૂર્છા થાય છે.
૯
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૨૪
[શાસ્ત્રી વિધાનનું લક્ષ્ય યતના] ઉત્તરપક્ષ –ચાવ પ્રાપ્ત તાવદ્વિધેયમ' એ ન્યાય છે. અર્થાત્ જેટલું અન્યથી અપ્રાપ્ત હોય તેટલું જ અધિકૃત વિધાનથી વિહિત થાય છે. જેમકે ગૃહસ્થને ઉચિત ઘરનું વિધાન છે એમાં ગૃહસ્થ છે એટલે કે ઈ વિધાન ન હોય તો પણ એ ઘર તે રાખવાનો જ છે. તેથી વિધાન વિના પણ ગૃહ ધારણ તે પ્રાપ્ત જ છે, અપ્રાપ્ત નથી. તેથી એ શાસ્ત્રના વિધાનથી ઘર રાખવાનું વિધાન નથી પણ ઘરમાં ઔચિત્યનું જ વિધાન છે કારણ કે એ વિધાન વિના, “ઘર હોવા છતાં એ ઉચિત જ રાખવું જોઈએ” એ વાત અપ્રાપ્ત છે. એ જ રીતે શાસ્ત્રમાં પણ જે આહારાદિનું વિધાન છે એનાથી આહારાદિ વિહિત થતા નથી કિન્તુ એ આહારાદિ ગ્રહણ કરવામાં રાખવાની જયણું જ વિહિત છે કારણ કે ચારિત્ર ગ્રહણ કર્યા પછી સંયમપાલન કરવું છે તેથી “દેહને તરત જ અવશ્ય ત્યાગ કરવાનો છે એવું તે છે જ નહિ તેથી સંયમપાલન માટે : દેહ પાલન અને તે માટે આહાર કરવાનું તે અર્થપત્તિથી જ આક્ષિપ્ત=પ્રાપ્ત છે, કદાચ શાસ્ત્રમાં આહાર અંગેનો કોઈ ઉલેખ જ ન હોત તો પણ સંયમપાલન માટે સાધુઓ તેનું ગ્રહણ કરવાના જ હતા તેથી શાસ્ત્રમાં જ્યાં આહાર અંગેનું વિધાન છે એનાથી પણ આહારગ્રહણ વિહિત થતું નથી કિન્તુ એ આહાર ગ્રહણમાં કેવી કેવી જાણું રાખવી કે જેથી સંયમપાલન થાય તે જ વિહિત થાય છે. તેથી આહાર અંગેના વિધાયક શાસ્ત્રવચને વ્યાપાર પણ યતના કે યતનાને અનુકૂળ જે કાંઈ વિશેષ પ્રવૃત્તિ હોય તેના નિયમનમાં જ વિશ્રા થઈ જાય છે. અર્થાત્ તેનું વિધાન કરીને જ એ વચન ચરિતાર્થ થઈ જાય છે, અને આગળ આહારાદિનું વિધાન કરતાં નથી તેથી શાસ્ત્રથી તે યતના જ વિહિત છે. એવી યતનામાં પ્રવૃત્ત થનારને એટલે કે યતનાથી આહારાદિમાં પ્રવૃત્ત થનારને કંઈ મૂછલેશને પણ સંભવ હોતો નથી જ...
નિદી ઊતરવાની અનુજ્ઞાનું રહસ્ય]. વળી અપ્રાપ્તનું જ વિધાન હોય છે એવા ન્યાયને અનુસરવાથી જ-નદી ઊતરવામાં , અવશ્ય જૈવવિરાધના થાય છે તેથી કેવલીઓએ સાધુને નદી ઊતરવાની જે અનુજ્ઞા આપી છે તેમાં જીવવિરાધનાની પણ અનુજ્ઞા આપેલી ગણાશે–આવો મૂર્ખાઓને પ્રલાપ નિરસ્ત જાણો, કારણ કે નદી ઊતરવામાં જે જયણા રાખવાની છે તેમાં જ કેવલીઓની અનુજ્ઞા ચરિતાર્થ થઈ જાય છે. નદી ઊતરવાથી થનારી જીવવિરાધના તે અનાગપ્રયુક્ત અશક્ય પરિહારથી પ્રાપ્ત જ છે. અર્થાત્ અનિયતવાસાદિરૂપ પ્રજનની હાજરીમાં એ પ્રયોજનની પૂર્ણતા બીજી કઈ રીતે શક્ય ન હોતે જીતે સાધુઓને નદી ઊતર્યા વિના છૂટકે જ ન હતું. એમાં પણ નદીના કેઈ ભાગમાં પાણી અચિત્ત પણ હોય તે ત્યાંથી ઊતરવામાં જીવવિરાધનાથી બચી શકાય છે. પણ છવસ્થ
Page #96
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચારે
. ૨૭
इत्थं च-'यद्युपधिपरिग्रहो विहितस्तर्हि भूयानेव स श्रेयानात्मोपासनाभ्यासवत् , न तु तस्य स्वल्पता श्रेयस्करी'त्यपि परेषां प्रलापमात्रं द्रष्टव्यम् , आहारादिवदाक्षेपप्राप्तोपधिग्रहणे यतनानुकूलस्वल्पताया एवानुज्ञानाद् । अत एव-'यधुपधिपरिग्रहः श्रेयान् तर्हि जिनकल्पिकादयोऽपि त न परित्यजेयुरि'त्यसमीक्षिताभिधान, लब्धिमतां तेषां तत्परिहारस्य शक्यत्वेन संयमानुपकारकस्य तस्य तेष्वप्राप्तेरित्यग्रे वक्ष्यति ।।
___ नन्वाहारवदिति कथ दृष्टान्तो, यतः प्रकाशोपलभाय प्रदीपपूरणोत्सर्पणयोरिव शुद्धात्मोपलंभप्रसिद्धये हि कषायरहिततया शरीराद्यनुरागादिप्रयुक्ताऽयुक्तिनिवृत्तौ तच्छरीर સમોનરશ્ચઢાવોઃ પ્રવૃત્તિજન્યુ, તથાહિ- (કવસર રૂ-૨૬)
'इह लोगणिरावेक्खो अप्पडिबद्धो परमि लोअंमि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो ।
त्ति, न चैवमुपधौ सम्भव इति चेत् ? न दीपस्य निर्वातस्थलावस्थापनतुल्यस्य धर्मोपकरणादानस्यापि यतनया युक्तत्वात् , यथा हि भौजनादौ संयमसाधनत्वमात्रमत्यैव शरीरानुरागानुबन्धित्व निवर्त्तते तथात्रापीति तुल्यम् ॥२३-२४॥ સાધુઓને “અહીં પાણી અચિત્ત છે” આવો આભોગ (બંધ) ન હોવાથી સચિત્ત પાણીમાં થઈને પણ નદી ઊતરવી પડે છે. તેથી નદીમાં ઊતરવાને પરિહાર અશક્ય હોવાથી અને અનાગ હોવાના કારણે જીવવિરાધનાનો પરિહાર પણ અશક્ય હેવાથી આવી અનાભે ગપ્રયુક્ત જીવવિરાધના તેઓને પ્રાપ્ત જ હતી–સાધુઓને કરવી જ પડે તેમ હતી. તેથી નદી ઊતરવાની જે અનુજ્ઞા છે તે તો માત્ર ઊતરવામાં પણ જયણા રાખીને શી રીતે સંયમ પાલન કરવું તેમાં જ પર્યવસિત થવાથી કેવળીઓની જીવવિરાધનામાં અનુજ્ઞા છે એવું કહેવાય નહિ.
[સાધુને અ૯૫ ઉપાધિ રાખવાનું વિધાન] પૂવપક્ષ –જેમ આત્મપાસનાને અભ્યાસ વિહિત હોવાથી વધુ ને વધુ કરવો. હિતાવહ છે, અલ્પ કરે હિતાવહ નથી તેમ ઉપધિનું પરિગ્રહણ પણ વિહિત હોવાથી તે વધુ ને વધુ રાખવામાં જ હિત થશે, અલ્પ રાખવામાં નહિ.
ઉત્તરપક્ષ –આ પણ તમારો પ્રલાપમાત્ર છે ઉપધિપરિગ્રહ તો વિહિત જ નથી કારણ કે ઉપધિપરિગ્રહ પણ પ્રાપ્ત જ હોવાથી શાસ્ત્રવચનથી તે તેમાં યતના અને યતનાનુકૂળ વિશેષતાઓ શી રીતે રખાય તેનું જ વિધાન છે. તેથી યતનાને અનુકૂળ અલ્પતામાં જ અનુજ્ઞા પર્યવસિત થાય છે. તેથી જ “જે ઉપાધિપરિગ્રહથી કલ્યાણ થતું હોય તે તે જિનપિકાદિએ પણ તેઓનો ત્યાગ કરવો ન જોઈએ' એ વચન પણ વિચાર વિનાનું છે, લબ્ધિવાળા તેઓને ઉપધિપરિહાર પણ શક્ય હોવાથી એ
१. इहलोक निरपेक्षः अप्रतिबद्धः परस्मिन् लोके । युक्ताहारविहारो रहितकषायो भवेत् श्रमणः ॥.
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૫ । अथ यावत्याहारविहारयोर्युक्तत्वसामग्री तावती धर्मोपकरणेऽप्यबाधितेत्युपदर्शयति
.. अणसणसहावजोगा जह असण अणसणन्ति जुत्तमिण
जुत्तं तह वत्थाई सहावओऽतप्परिणयस्स ।२५।। (अनशनस्वभावयोगात् यथाऽशनमनशनमिति युक्तमिदम् । युक्तं तथा वस्त्रादि, स्वभावतोऽतत्परिणतस्य ॥२५॥) પરિહાર કરીને પણું સંયમપાલન શક્ય હોવાથી તે પરિગ્રહ તેઓ માટે સંયમે પકારક બનતો નથી તેથી તેઓને એ પ્રાપ્ત જ ન હોવાથી કલ્યાણકારી શી રીતે બની શકે ? ઈત્યાદિ અમે આગળ કહીશું.
[આહારની માફક ઉપાધિ બિનજરૂરી હોવાની શંકા પૂર્વપક્ષ તમારા અનુમાનમાં તમે આહારને દષ્ટાન્ત તરીકે ઉલ્લેખ કરે છે એ યુક્ત નથી. જેમ પ્રકાશ પતંભ માટે પ્રદીપમાં તેલ પૂરવું પડે છે તેમજ એક સ્થાનેથી બીજે સ્થાને તેને લઈ જવો પડે છે તેમ શુદ્ધાત્મોપલંભ થાય એ માટે શરીરાદિના અનુરાગથી પ્રયુક્ત એવી અયુક્તતા (અસંગતિ) વિના કરાતી શરીર સંબંધી ભજન દિયા તથા ગમનાગમનક્રિયા યુક્ત છે. અર્થાત્ આહાર-વિહારપ્રવૃત્તિ કરવી યુક્ત છે, પ્રવચનસારમાં કહ્યું છે કે-આ લોકની ભોગસામગ્રીઓ વિશે નિરપેક્ષ અને પરલોક સંબંધી સુ વિશે પણ અપ્રતિબદ્ધ હોવાથી કષાયરહિત એ સાધુ યુક્તાહારવિહારવાળે થાય. અર્થાત્ નિર્દોષ-પ્રાસુક આહારવિહારવાળે થાય.” પણ ઉપધિની પ્રવૃત્તિ કંઈ શુદ્ધાત્મા પલંભમાટે આવશ્યક નથી કે જેથી એ આહારની જેમ વિહિત બને, અહી ખ્યાલ રાખવો કે કષાયરહિતતા હોવાના કારણે શરીરાદિ પરનો અનુરાગ ન હોવાથી શરીરના પાલનમાં દોષિત ભિક્ષાદિના સેવનરૂપ અયુક્તતાની નિવૃત્તિ થઈ શકે છે.
| [ શુદ્ધાત્મ-ઉપલભ્ભમાં ધર્મોપકરણ પણ જરૂરી-ઉત્તર]
ઉત્તરપક્ષ –જેમ પ્રકાશપલંભ માટે દીવામાં તેલ પૂરવું અને સ્થાનાંતર કરવું આવશ્યક છે તેમ પવન વિનાની જગાએ તેનું સ્થાપન કરવું પણ આવશ્યક છે જ. એજ રીતે ધર્મોપકરણનું યતના પૂર્વક ગ્રહણાદિ કરવું પણ શુદ્ધાત્મોપલભ માટે આવશ્યક હેિવાથી યુક્ત જ હોવાના કારણે આહારને દષ્ટાન્ત તરીકે ઉલેખ અગ્ય નથી.
પૂર્વપક્ષ –શીતાદિથી શરીરનું રક્ષણ કરવા માટે વસ્ત્રાદિ ઉપાધિ રાખવામાં તે શરીર પર અનુરાગ પુષ્ટ થતો હોવાથી ઉપધિપરિગ્રહ અયુક્ત જ છે. જ્યારે ભોજનાદિની પ્રવૃત્તિ ભેજન, દેહ પાલન કરવા દ્વારા સંયમનું ઉપકારી છે. આવી બુદ્ધિથી જ થતી હોવાથી શરીરનુરાગનું કારણ બનતી નથી અને તેથી યોગ્ય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધતાને વિચાર
___यथा हि संयतस्य सकलकालमेव सकलपुद्गलाहरणशून्यमात्मानमवबुध्यमानस्य सकलाशनतृष्णाशून्यतयान्तरङ्गतपःस्वरूपानशनस्वभावभावनासिद्धये एषणादोषशून्यान्यद्भक्ष्याचरणेऽपि साक्षादनाहारता, तदुक्त (प्रव०सार ३-२५) 'जस्स अणेसणमप्पा तपि तओ तप्पडिच्छगा समणा ।
अण्ण भिक्खमणेसणमध ते समणा अणाहारा ।। तथैवास्य सर्वकालमेव सकलपर द्रव्यपरिग्रहशून्यमात्मानमवबुद्धयमानस्य सकलमूर्छारहिततयान्तरङ्गाऽपरिग्रहस्वभावभावनाप्रसिद्धये दोषशून्यमुपकरण प्रतिगृह्णतोऽपि कुतो न साक्षादपरिग्रहता ? इति क एष पक्षपातः ? फलेच्छामात्रेणानिष्टनिरुत्सामात्रेण वा प्रवृत्तावप्यतृष्णापरिणामेन तृष्णातिरोधाहंनादकारममकाराभावस्याभयत्र तुल्यत्वात् ॥२५।। [, ઉત્તરપક્ષ : ધર્મોપકરણ વિશે પણ તેવી જ સંયમ સાધનાબુદ્ધિથી પ્રવૃત્તિ થતી હોવાથી શરીરનુરાગ પોષાતું નથી અને તેથી એ પણ યુક્ત જ છે. ૨૩-૨૪
આહાર-વિહાર સંયમ માટે યુક્ત છે એવું જણાવવા જેટલી અનુમાનાદિ સામગ્રી છે તે બધી ઘર્મોપકરણ વિશે પણ તેવી યુક્તતા જણાવવામાં અબાધિત જ છે એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે
ગાથાર્થ-આત્માના અનશનસ્વભાવની ભાવનાના કારણે જેમ સાધુને અશન પણ અનશન રૂપ બની જતું હોવાથી યુક્ત છે તેમ આત્માની પરદ્રવ્ય પરિગ્રહ શૂન્યતા રૂપ સ્વભાવની ભાવનાના કારણે મૂચ્છરૂપે પરિણત ન થએલા સાધુને વસ્ત્રાદિ અપરિગ્રહ રૂપ જ રહેતા હોવાથી યુકત જ છે.
[અનાહારીપણાની જેમ અપરિગ્રહતા ન્યાયસંગત] મારો આત્મા સર્વકાલ માટે સકલપુદગલેના આહારથી રહિત જ છે આવું જાણતે સાધુ સકલ અશનસંબંધી તૃષ્ણ વિનાને બનવાથી અનશનસ્વભાવવાળ બને છે. આ જ એને “અનશન” નામને અંતરંગ તપ છે. આવા સ્વભાવને ભાવવા અને તે સ્વભાવને સિદ્ધ કરવા માટે જેઓ એષણાસંબંધી દોષોથી રહિત અને આત્મસ્વરૂપથી ભિન્ન એવી ભિક્ષાને આદરે છે તેઓ હકીકતમાં અનાહારી જ છે. પ્રવચનસારમાં પણ કહ્યું છે કે-જે મુનિને આત્મા અનેષણ છે અર્થાત્ પિોતે અનાહારી છે ઈત્યાદિરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી જેને આહાર સંબંધી કઈ એષણ-ઈચ્છા રહી નથી, તેને આ અનાહારસ્વભાવ જ નિશ્ચયથી અંતરંગ તપ છે. આ અંતરંગતપને ઈચ્છતા સાધુઓ, તેને જ સિદ્ધ કરવા, પિતાના શુદ્ધાત્મસ્વભાવથી ભિન્ન અને એષણસંબંધી દોષ વિનાના આહારના એષણ (ગષણ–આહરણ) રૂપ ભિક્ષા કરતા હોવા છતાં આહારાદિ રૂપ પરભાવ અંગે પ્રતિબંધ ન હોવાથી સાક્ષાત્ અનાહારી જ છે.”—આમ આહારકરનારા પણ શ્રમણોને જેમ તમે નિરાહાર માને છે તેમ જેઓ “આત્મા હંમેશ १. यस्यानेषण आत्मा तदपि तपः तत्प्रत्येषकाः श्रमणाः । अन्य क्षमनेषणमथ ते श्रमणा अनाहाराः ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૨૬ .. एव च यतीनां निर्दोषमाहारमनाहार मन्वानस्यापि वस्त्रातिमतः कथमचेलत्वम् ? इति पर्यनुयोगोऽविचारितोपन्यस्त एवेत्याह--
एवं च सचेलाणं, कह मुत्तुत्तं भवे अचेलत्तं ? ।
इय पभणंतस्स तुहं, को णियघररक्खणोवाओ ॥२६॥ (एव च सचेलानां कथ सूत्रोक्तं भवेदचेलत्वम् । इति पभगतस्तव, को निजगृहरक्षणोपायः ॥२६॥)
यो हि भावतोऽनाहारमात्मान' द्रव्यतो भुञ्जानमेव मन्यते स खलु भावतो निष्परिग्रहेऽपि द्रव्यतो धर्मोपकरणधारिणि कथं सचेलतां पर्यनुयुञ्जीत ? इतश्च 'जिताचेलपरीषहो मुनिरि'ति सूत्रमपि सुव्यवस्थितम् ॥२६॥ - यदि तु सर्वथा चेलपरित्यागेनैवाचेलपरीषहविजयो नान्यथेति ते मतिस्तहिं सवथाहार परित्यागेनैव क्षुत्परीषहविजय इति दीक्षामारभ्यैव दिगम्बरस्य यावज्जीवमनशनमापतितमिति महत्कष्टमायुष्मत इत्यनुशास्ति-- સકલારદ્રવ્યપરિગ્રહ વિનાનો છે એવું જાણે છે તે મહાત્માઓ સકલમૂરછરહિત રૂ૫ અતરંગઅપરિગ્રહસ્વભાવને ભાવવા અને સિદ્ધ કરવા માટે નિર્દોષ ઉપકરણને ગ્રહણ કરે તે પણ પરમાર્થથી અપરિગ્રહી કેમ ન કહેવાય ? આહારાદિ હોવા છતાં અનશની માનવા છે અને ધર્મોપકરણની હાજરીમાં અપરિગ્રહી માનવા નથી એ તમારો કઈ જાતને પક્ષપાત છે? સંયમપાલન અને પરંપરાએ મેક્ષરૂ૫ ફળની ઈચ્છા માત્રથી અથવા તે દેહનાશ થઈ જવામાં સંયમનાશ પણ થઈ જવા રૂપ સંભવિત અનિષ્ટને અટકાવવાની ઇચ્છામાત્રથી આહારાદિમાં પ્રવૃત્તિ હોવા છતાં, અતૃષ્ણા પરિણામથી તૃષ્ણાપરિણામ રૂંધાઈ ગયો હોવાથી, અહંકાર–મમકારભાવ હેતું નથી અને તેથી અનાહારી કહેવાય છે એવું જે તમે કહેશે તે એ બધી વાત ધર્મોપકરણ વિશે પણ સમાન જ છે. ૧૨ પાસ - [વસ્ત્ર રાખે તે અચેલક શી રીતે ? એ પ્રશ્ન અસ્થાને].
આમ યતિઓના નિર્દોષ આહારને અનાહાર માનતા એવા પણ દિગંબરને વાદિસહિતના સાધુઓને અચેલ શી રીતે કહેવાય?' એ પ્રશ્ન તે વિચાર કર્યા વિના જ કરાયેલો છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે –
: ગાથાર્થ –આમ સચેતસાધુઓને સૂત્રોકત અચેતત્વ શી રીતે હોય? એવું બેલતાં તમારે પોતાના ઘરને બચાવવાને કયો ઉપાય છે?
જે તૃષ્ણ વિના આહાર કરનાર સાધુને ભાવથી અનાહારી માને છે એ મૂચ્છ વિના ધર્મોપકરણને ધરનારા સાધુ વિશે “આ સચેલ છે, અચલ નથી એવું શી રીતે કહી શકે? વળી વસ્ત્રાદિનો ઉપગ હોવા છતાં તેમાં મૂર્છા ન કરવી એજ અલ પરીષહને વિજય હેવાથી “મુનિ જિનાલપરીષહ હોય છે એવું જણાવનાર સૂત્ર પણ અમારા મતે યુકિતસંગત થઈ જાય છે. ૨૬
Page #100
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
जइ चेलभोगमेत्ता ण जियालक्कपरिसहो साहू ।
भुञ्जन्तो अजियखुहापरीसहो तो तुमं पत्तो ॥२७॥ ( यदि चेलभोगमात्रान्न जिताचेलक्यपरीषहः साधुः । भुञ्जानोप्यजितक्षुधापरीषहस्तत्त्वं प्राप्तः ॥२७॥)
यथा हि तीब्रक्षुद्वेदनोदयेप्येषणादिदोषदुष्टमाहारमगृहणतस्तद्दोषरहितमाहारमुपलभ्य च विधिना क्षुद्वेदना प्रतिकुर्वतः क्षुत्परीषहविजयो, न तु सर्वथाऽऽहाराग्रहणेन, निरूपमधृति संहनानां जिनानामपि तदजेतृत्वप्रसङ्गात् ; तथा शीतादिवेदनाभिभूतेनापि साधुना दोषदुष्टोपधित्यागेन दोषरहितोपधिपरिभोगेन च तत्प्रतीकारादाचेलक्यपरीषहविजयः कृतो भवति, न तु सर्वथा तत्परित्यागेन, न्यायस्य समानत्वात् । ___अथ क्षुद्वेदनाद्याकुलताप्रतिपक्षः सामायिकरूपस्थिरतापरिणाम एव निश्चयतः परीषहविजयस्तदुक्त 'द्रव्यसंग्रहवृत्तौ-" तेषां क्षुध दिवेदनानां तीनोदयेऽपि सुखदुःखजीवित मरणलाभालाभनिन्दाप्रशंसादिसमतारूपपरमसामायिकेनाऽनवरतशुभाशुभकर्मसंवरणचिरन्तनशुभाशुभकर्मनि रणसमर्थेन यन्निजपरमात्मभावनासञ्जातनिर्विकार नित्यानन्दैकलक्षण सुखामृतसंवित्तेरचलन स परीषहविजयः” इति चेत् ? तथापि तदुपष्टम्भकाहारादिप्रवृत्तिरिवाचेलक्यपरीषहविजयरूपापरिग्रहस्वभावभावनोपष्ट भकधर्मोषकरणप्रवृत्तिः किमिति न युक्ता ? રૂતિ રળી. . [ દિગબરમતમાં જિંદગી પર્યત ભૂખ્યા રહેવાની આપત્તિ ]
જે “વસ્ત્રના સર્વથા ત્યાગ કરવા વડે જ અચેલપરીષહ જીતાય' એવો તમારે અભિપ્રાય હોય તો તે ક્ષપરીષહ પણ સર્વથા આહારત્યાગથી જ થઈ શકે એમ પણ તમારે માનવું જોઈએ. તેથી દીક્ષાથી માંડીને જ દિગંબરે યાજજીવનું અનશન સ્વીકારવું જોઈએ એવું માનવાનું તમારે મહાકષ્ટ આવી પડશે એવી હિતશિક્ષા આપતાં ગ્રન્થકારશ્રી કહે છે
- ગાથાથ :- વસ્ત્રો પગ હવા માત્રથી સાધુ જિતાચલપરીષહ નથી એમ, માનશો તે તમારે આહાર કરતે સાધુ જિતમ્ભધાપરીષહ નથી એવું પણ માનવું પડશે.
નિરૂપમ ધૃતિ અને સંઘયણને ધારનારા જિનેશ્વરે એ પણ સુત્પરીષહ જીત્યા નથી એવું માનવાની આપત્તિ આવતી હોવાથી જેમ “સર્વથા આહારનો ત્યાગ કરવો એ જ સુપરીષહવિજય છે એવું મનાતું નથી પણ તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે પણ અનેષણાદિષદુષ્ટઆહારનો પરિહાર કરી દેષ રહિત આહાર મેળવી વિધિપૂર્વક સુવેદનાને પ્રતિકાર કરવો એ જ સુત્પરીષહવિજય છે તેમ શીતાદિવેદનાથી અભિભૂત થવા છતાં દોષદુષ્ટઉપધિનો પરિહાર કરી નિર્દોષ પધિ દ્વારા તે વેદનાને પ્રતીકાર ' કરવો એ જ અચલપરીષહને વિજય છે, નહિ કે વાદિને સર્વથા ત્યાગ કરે એ જ.કારણ કે ન્યાય બધે સમાન રીતે જ લાગુ પડતો હોય છે.
૧, ગાથા નં. ૩૫ ની વૃત્તિમાં
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૨૮
अथैव विधधर्मोपकरणधारिणां न केवल निश्चयतोऽपि तु व्यवहारतोप्यचेलत्वमित्यनु शास्ति
जह जलमवगाहन्तो भण्णइ चेलरहिओ सचेलो वि ।
तह थोवजुण्णकुत्थियचेला वि अचेलया साहू ॥२८॥ ( यथा जलमवगाहमानो भण्यते चेलरहितः सचेलोऽपि । तथा स्तोकजीर्णकुत्सितचेला अप्यचेलकाः साधवः ॥२८॥)
यथाहि कटीवस्त्रेण वेष्टितशिरसोपि जलावगाढपुरुषस्य तथाविधपरिभोगप्रकारनेपथ्याद्यभावादचेलकत्वव्यवहारस्तथा कच्छाबन्धाभावात् कूपराभ्यामग्रभाग एव चोलपट्टधारणात् , मस्तकस्योपरि प्रावरणाद्यभावाच्च लोकरूढप्रकारादन्यप्रकारेण परिभोगात् तथाविधनेपथ्याभावाच्च सचेला अपि मुनयोऽचेला व्यवह्रियन्त इति भावः ॥२८॥
[ પરિષહવિજયનું સ્વરૂપ ધર્મોપકરણપ્રવૃત્તિથી અબાધિત ]
પૂર્વપક્ષ :-ભૂખ વગેરેની પીડા ઊભી થવાથી આકુળતા થાય છે. આવી આકુળતાને પ્રતિપક્ષી સામાયિકાત્મક સ્થિરતા પરિણામ જાળવી રાખે એ જ નિશ્ચયથી પરિષહવિજય છે તમે કહ્યો એ પ્રતીકાર નહિ. દ્રવ્યસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે કે સાધુઓને તીવ્ર સુધા લાગી હોવા છતાં, સુખ-દુઃખ, જીવિત-મરણ, લાભ-અલાભ - નિંદા-પ્રશંસાદિ વિશે સમતા રૂપ પરમ સામાયિક કે જે નિરંતર નવા બંધાતા શુભ-અશુભ કર્મોને અટકાવવામાં અને જૂના બંધાએલા શુભ-અશુભ કર્મોની નિર્જરા કરવામાં સમર્થ હોય છે તેનાથી પિતાને વિશે જ પરમાત્મપણાની ભાવનાથી નિર્વિકાર એ નિત્ય આનંદ ઉત્પન્ન થાય છે. આવા નિત્ય આનંદ રૂપ જે સુખામૃત સંવેદનની નિશ્ચલતા ઊભી થાય છે તે જ પરીષહ વિજય છે. અર્થાત્ તેવા નિર્વિકાર નિત્ય આનંદનું સંવેદન રહ્યા કરવું એ જ પરિષહવિજય છે.
ઉત્તરપક્ષ છતાં પણ જેમ સુધાદિવેદનાની હાજરીમાં પણ તેવી સુપરિષહવિજયરૂપ અનાહાર ભાવના જાળવી રાખવામાં ઉપષ્ટભક હોવાથી આહારાદિ વિશે પ્રવૃત્તિને તમે યુક્ત માનો છો તેમ શીતાદિ વેદના હોવા છતાં પણ તે સમતાભાવ જાળવી રાખી પોતાની અચેલપરીષહવિજયરૂપ અપરિગ્રહ સ્વભાવની ભાવનાની ઉપષ્ટભક ધર્મોપકરણપ્રવૃત્તિ પણ યુક્ત કેમ ન થાય ?
[ ધર્મોપકરણની હાજરીમાં વ્યવહારનયથી પણ અચેલકતા]
વળી પરિમિત, જીર્ણપ્રાય, નિર્દોષ અને પરીષહવિજય કરવામાં ઉપષ્ટભક એવા ધર્મોપકરણને મૂર્છાવિન ધારણ કરનારા સાધુઓ નિશ્ચયથી જ અચેલ છે એવું નથી કિન્તુ વ્યવહારથી પણ અચેલ જ છે એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે –
ગાથાર્થ –નદી પાર કરતે વસ્ત્ર પણ માણસ અ૫વસ્ત્રાદિ હોવાના કારણે જેમ નિર્વસ્ત્ર કહેવાય છે તેમ અ૫, જીર્ણ અને કુત્સિત (મૂલ્યવિહીન) વસ્ત્રવાળા સાધુઓ પણ અચેલ કહેવાય છે,
Page #102
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અખાધકતાના વિચાર
एवमुपचरितव्यवहाराच्छेषसाधव इत्युक्त, निरुपचरितव्यवहारात्तु देवदूष्यवस्त्रापगमे भगवन्त एव संभवन्तीति विभजते
उवयारेण अचेला सेसमुणी सव्वहा जिणिन्दा य । खंघाओ देवदुसं चवइ तओ चेव आरब्भ ।। २९।।
७३
( उपचारेणाचेलाः शेषमुनयः सर्वथा जिनेन्द्राश्च । स्कन्धाद्देवदूष्यं च्यवते तत एवारभ्य ||२९|| ) भगवन्तो हि वस्त्रपात्रकार्यकारिलब्धिभाजो निरुपमधृतिसंहननाश्चतुर्ज्ञानातिशययुक्ता विनाप वस्त्रपात्रादिक संयमं निर्वोढुं क्षममाणा न कारणाभावात् तदुपादत्ते । केवल वस्त्रपात्रो धर्म प्ररूपणीय इति देवेन्द्रेण स्कन्धाहित देवदूष्यमादाय निष्क्रामन्तीति देवदूष्यवस्त्रावस्थिति यावत्तेप्युपचारतोऽचेलास्ततः परं मुख्यया वृत्त्येति तत्त्वम् ।
जिनकल्पिक स्वयम्बुद्धादयस्तु सर्वकालमुपचरिताऽचेला एव, उपधिद्वयस्य सर्वदा भावात् । अत एव तानुद्दिश्यायमुपधिविभागः ""दुगतिगचउक्कपणग, णव दस इक्कारस वे बारसगं । एए अठ्ठविगप्पा, जिणकप्पे हुंति उवहिस्स” ॥ [ निशीथ भाष्य - १३९१] इतिवचनोक्तो द्रष्टव्यः । तत्र रजोहरण' मुखवस्त्रिका चेति द्विविध उपधिः केषांचिद् अन्येषां तु कल्पेन सह त्रिविधः, कल्पद्वयेन तु सह चतुर्विधः, कल्पत्रयेण सह पञ्चविधः शक्तिवैचित्र्यात् पात्रमात्रविषयक - लब्धिभाजां द्रष्टव्यो । येषां तु वस्त्रमात्रविषयिणी लब्धिस्तेषां रजोहरण-मुखवस्त्रिका,
पुत्त पत्ताबन्धो पायवणं च पायकेसरिया ।
કટિવસ્ત્ર ભીનું ન થાય એ માટે એને માથે વીંટાળીને જળનું અવગાહન કરતા માણસ સવ હેાવા છતાં સામાન્યથી લેાકેામાં વજ્રના જે રીતે પરિભાગ થાય છે તે રીતે પરિભાગવાળા ન હેાવાથી તેમજ તેવા પ્રકારના નેપથ્યાદિ ન હાવાથી જેમ અચેલ કહેવાય છે તેમ સાધુએ પણ ચાલપટ્ટાદિને ધારતાં હાવા છતાં અચેલ કહેવાય છે. સાધુએ કાણીના અગ્રભાગથી ચેાલપટ્ટાને ટેકવી રાખે છે, મસ્તક ઉપર કાઈ પ્રાવરણ રાખતા નથી. આમ લેાકમાં રૂઢ પ્રકારથી અન્ય રીતે જ વસ્ત્રના પરિભ્રાગ કરતા હાવાથી તેમજ તેના લેાકપ્રચલિત પહેરવેશ ન હેાવાથી અચેલ તરીકે તેના વ્યવહાર થાય છે.
[દેવદૃષ્ય અગમ બાદ તીકરીની અગ્નેલતા ]
આમ ઉપચરિત વ્યવહારથી સામાન્ય સાધુએ પણ અચેલ છે એમ કહ્યું, અનુપરચિત વ્યવહારથી તા દૈવષ્ય ચાલી ગયા પછી શ્રી જિનેશ્વરા જ અચેલ હાય છે તેવા વિભાગ દર્શાવતા ગ્રન્થકારશ્રી કહે છે—
१. द्विकत्रिकचतुष्कपञ्चक नवदशैकादश वै द्वादशकम् । एतेऽष्टविकल्पा जिनकल्पे भवन्त्युपवेः ॥ २. पात्रं पात्रबन्धः पात्रस्थापन च पात्रकेसरिका । पटलानि रजस्त्राणं च गोच्छुकः पात्रनिर्योगः ||
૧૦
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લેં. ૨૦ पडलाइ रयत्ताण च गोच्छ ओ पायनिज्जोगो ।। [निशीथभाष्य १३९३] इति गाथयोक्तः सप्तविधः पात्रनिर्योग इत्येवं नवविध उपधिः, तदुभयविषयकलब्धिरहितानां च यथाशक्ति कल्पेन सह दशविधः, कल्पद्वयेन सहैकादशविधः, कल्पत्रयेण तु सम द्वादशविध उपधिज्ञेय इति ॥२९॥
ગાથાથ :- ખભા પરથી દેવદૂષ્ય ચાલ્યું ગયા પછી જ શ્રી જિનેન્દ્રો સર્વથા અચેલ હોય છે. શેષ મુનિઓ તે ઉપચારથી જ અચેલ હોય છે.
શ્રી અરિહંત વસ્ત્રપાત્રથી સાધ્ય કાર્યને તે વિના પણ કરવાની લબ્ધિવાળા હોય છે, અનુપમ વૃતિવાળા હોય છે, અતિશયિત ચાર જ્ઞાનવાળા હોય છે. તેથી વસ્ત્રપાત્રાદિ વિના પણ સંયમનું વહન કરવામાં સમર્થ હોવાથી તેઓને તે ગ્રહણ કરવાનું કઈ પ્રજન હોતું નથી, છતાં પોતાને વસ્ત્ર-પાત્રવિશિષ્ટ ધર્મની પ્રરૂપણ કરવાની
છે એવું વિચારીને દેવેન્દ્ર વડે ખભા પર મૂકાએલ દેવદૂષ્યને સ્વીકારીને શ્રી જિનેશ્વર દિક્ષા લે છે. તેથી જ્યાં સુધી એ વસ્ત્ર ખભા પર હોય છે ત્યાં સુધી તેઓ પણ ઉપચારથી જ અચલ કહેવાય છે. જ્યારે કારણવશાત્ એ દેવદૂષ્ય ત્યાંથી પડી જાય છે ત્યારથી માંડીને પછી તેઓ અનુપચરિત રીતે અચેલ બને છે આ વસ્તુસ્થિતિ છે.
ઓછામાં ઓછી બે પ્રકારની ઉપાધિ હંમેશા હોવાના કારણે જિનકલ્પિક અને સ્વયં બુદ્ધાદિ સાધુએ તે ઉપચારથી જ અચલ કહેવાય છે. તેઓને ઉદ્દેશીને આવે ઉપધિવિભાગ કહ્યો છે—
જિનકલ્પીને આઠ વિકપે ઉપધિ સ્વીકાર ] “જિનકલ્પમાં બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગ્યાર કે બાર એ પ્રમાણે ઉપધિના આઠ વિકલ્પ હોય છે. એ અહીં દ્વિવિધ ઉપાધિ = રજોહરણ + મુહપત્તિ
ત્રિવિધ ઉપાધિ = ઉપરોક્ત બે + એક કપડા ચતુવિધ ઉપાધિ= ઉપરોક્ત બે ને બે કપડા
પંચવિધ ઉપાધિ= ઉપરોક્ત બે - ત્રણ કપડા જેઓને માત્ર પાત્ર સંબંધી લબ્ધિ હોય છે તેઓને પોતપોતાની શક્તિ મુજબ ઉપધિના આ પ્રકાર હોય છે. જેઓને માત્ર વસ્ત્રવિષયક લબ્ધિ હોય છે તેઓને નવવિધ ઉપાધિ હોય છે.
નવવિધ ઉપાધિ = રજોહરણ + મુહપત્તિ + ૭ પ્રકારને પાત્રનિર્યોગ. વસ્ત્ર કે પાત્ર સંબધી લબ્ધિ વિનાના મહાત્માને પોતપોતાની શક્તિ મુજબ નીચેના વિકલ્પો હોય છે
દશવિઘ ઉપધિ = ઉપરક્ત નવ + ૧ કપડે. એકાદશવિધ ઉપાધિ = ઉપરોક્ત નવ + ૨ કપડા. દ્વાદશવિધ ઉપાધિ = ઉપરોક્ત નવ + ૩ કપડા.
Page #104
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwr
ધર્મોપકરણની અબાધકતાને વિચારે तदेवंविधव्यवस्थाप्रदर्शनस्य फलान्तरमप्याह
एएण जइ अचेला जिणिन्दजिणकप्पिआइआसुमुणी ।
तो एसो च्चिय मग्गो णण्णोत्ति पराकयं वयणं ॥३०॥ (एतेन यद्यचेला जिनेन्द्रजिनकल्पिकादयः सुमुनयः । तदेष एव मार्गो नान्य इति पराकृत वचनम् ॥३०॥) एतेन तेष्वपि सर्वथाऽचेलत्वाभावप्रतिपादनेन । शेष सुगमम् ॥३०॥ अपि च
जिणकयमेव य कम्मं जइ कायव्वं तओ तुहं इहयं ।।
उवएससिस्सदिक्खागुरुवयणाईहि किं कज्ज ॥३१॥ (जिनकृतमेव च कर्म, यदि कर्तव्य ततस्तवेह । उपदेशशिष्यदीक्षागुरुवचनादिभिः किं कार्यम् ॥३१॥)
यदि हि जिनशिष्याणामपि हि जिनाचरितमेवाचरितव्य तर्हि छद्मस्थावस्थायां जिनानामुपदेशदानशिष्यदीक्षादिप्रवृत्त्यभावाद्गुरुवचनवशवृत्तितायाश्च स्वयं बुद्धत्तया कदाचिदप्यभावात् तीर्थाच्छेद एव स्यात् । अथ शुद्धोपयोगाधिकारिभिर्भगवदाचरितमेवाचरणीय, तदुक्त-'किं किंचणत्ति तक्क, अपुणभवकामिणोध देहेवि ।
सङ्गत्ति जिणवरिंदा, अप्पडिकम्मत्तमुट्ठिा । त्ति [प्रवचनसार ३-२८] शुभोपयोगाधिकारिणां तूपदेशादिप्रवृत्तेन तीर्थोच्छेद इति चेत् ? तदिदमपि कुतो निर्णीतमायुष्मता ? भगवदुपदेशादिति चेत् ? तर्हि तत एव जिनकल्पिकाद्यौपधि (१ यि)कमार्गाधिकारिणोऽपि निरुपमधृतिसंहननाः पूर्वविदः, कृतपरिकर्माणः त एव च भवन्तीति किमिति न प्रतिपद्यसे ? ॥३१॥
અહીં ૩ કપડા હોય ત્યારે બે કપડા સૂતરના અને એક ઊનને જાણવો. તેમજ પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્ર કેસરિકા, પલા, રજસ્ત્રાણ અને ગુચ્છા એ સાતના સમુદાય રૂપ સપ્તવિધ પાત્રનિર્યોગ જાણવો. એરલા
શાસ્ત્રોમાં ઉપધિની આવી વ્યવસ્થા દેખાડી છે એનું બીજું પણ પ્રયજન દેખાડતાં ગ્રન્થકાર કહે છે—
ગાથાથ :- “જે શ્રી જિનેશ્વર, જિનકદિપકાદિ મહાત્માઓ અચેલ હોય છે તે પછી સાધુઓએ અચેત રહેવું એ જ માર્ગ છે બીજે નહિ આવું પર=દિગંબરનું વચન આનાથી નિરસ્ત જાણવું. '
શ્રી જિનેશ્વર ભગવંતે અને જિનકલ્પિકાદિ મુનિઓ પણ સર્વથા અચેલ નથી હતા” એવા પ્રતિપાદનથી ઉપરોક્ત પરવચન પરાસ્ત જાણવું. ૩૦ વળી–
[ શ્રી જિનનું સર્વથા અનુકરણ ગેરવ્યાજબી ] ગાથાથ :- જે શ્રી જિનેશ્વરોએ જે કર્યું છે તે જ કરવાનું હોય તે તમારે ઉપદેશદાન–શિષ્યદક્ષા-ગુરુવચનસેવા આદિથી સર્યું અર્થાત્ તમારે ઉપદેશદાનાદિ ४२१। ननये...... १. किं किंचनमिति तर्कः अपुनर्भवकामिनोऽथ देहेपि । संग इति जिनवरेन्द्रा निःप्रतिकर्मत्वमुद्दिष्टवन्तः ।।
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગ્લૅ. ૩૨ अथ जिनकल्पप्रतिपत्त्यक्षमस्यैव स्थविरकल्पप्रतिपत्तिस्तुलनाभ्यासादिदृढीकृतशक्तेरेव कस्यचिन्जिनकल्पप्रवृत्तिः श्रेयसीति भगवदुपदेश इत्याह
निरतिसयाणं कप्पो, थेराण हिओ ठिओ अ तत्थेव ।
पडिवज्जउ जिणकप्पं, पंचहिं तुलणाहिं जुत्तो जो ॥३२॥ (निरतिशयानां कल्पः स्थविराणां हितः स्थितश्च तत्रैव । प्रतिपद्यतां जिनकल्पं, पञ्चभिस्तुलनाभिर्युक्तो यः ॥३२॥)
तादृशसंहननधृतिविद्याद्यंभावेन निरतिशयानमेव हि स्थविरकल्प उक्तः, तादृशातिशयवतां तु जिनकल्पप्रतिपत्तिरैव मुख्या। स्थविरकल्पिकस्यापि चायंक्रमः
"पव्वज्जा सिक्खावयमत्थगहण च अंनियओ वासो।
જે શ્રી જિનેશ્વરદેવના શિષ્ય બનેલા સાધુઓએ શ્રી જિનેશ્વરદેવોએ જે આચરેલા હોય તે જ આચરવાનું હોય તે શ્રી જિનેશ્વરો છદ્મસ્થાવસ્થામાં ઉપદેશદાન, શિષ્યદીક્ષાદિ કરતા નહતા, તેમજ સ્વયંબુદ્ધ હવાથી ગુરુવચનને અનુસરીને પ્રવૃત્તિ કરવાનું તેઓને હતું નહિ તેથી તમારે પણ તેવું જ કરવાનું હોવાથી ગુરુશિષ્યની કઈ પરંપરા ન રહેવાના કારણે તીર્થનો ઉચ્છેદ જ થઈ જશે.
પૂર્વપક્ષ – પ્રવચનસારમાં કહ્યું છે કે “સાધુઓને (વળી) કિંચન (પરિગ્રહ) શું હોય ? (એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે) ફરીથી ભવભ્રમણને ન ઈચ્છતા સાધુઓને પણ જે દેહ વિશે સંગમૂર્છા થાય તો એ પરિગ્રહ રૂપ બને છે. તેથી દેહનું કઈ પ્રતિકર્મ કરવું નહિ એવું શ્રી જિનવરેન્દ્રોએ કહ્યું છે” આમ દેહ પણ જે પરિગ્રહ રૂપ બની જતું હોય તો વસ્ત્રાદિ તે નિર્વિવાદ તેવા બને જ તેથી શુદ્ધ પગાધિકારીઓએ તો ભગવદાચરિતને જ આચરવું જોઈએ. વળી શુભેપોગાધિકારીઓએ ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવાની હોવાથી તીર્થો છેદ થવાની આપત્તિ પણ નથી.
ઉત્તરપક્ષ – શુદ્ધ પગાધિકારીએ જિનાચરિત જ આચરવું ઈત્યાદિ નિશ્ચય તમે શેના પરથી કર્યો? જે ભગવાનના વચનોથી જ કર્યો હોય તે તે તેઓના વચનથી જ “જિનક૯પાદિ રૂપ ઉપાયભૂત માર્ગના અધિકારીઓ તેઓ જ બને છે જેઓ નિરૂપમધતિસંઘયણવાળા હોય, પૂર્વના જાણકાર હોય છે. તેમજ તે માટે પરિકર્મ કર્યું હેય તેવા પણ તેઓ જ હોય” ઈત્યાદિ પણ કેમ સ્વીકારતા નથી? ૩૧
જેઓ જિનકલ્પ સ્વીકારવાને સમર્થ ન હોય તેઓને જ સ્થવિરક૯૫ સ્વીકારવાને હોય છે તેમજ તુલના–અભ્યાસાદિથી જેઓએ શક્તિને દઢ કરી હોય છે તેવા કેટલાક ને જ જિનક૯૫ હિતકારી બને છે એવા ભગવાનના ઉપદેશને દેખાડતાં ગ્રન્થકાર કહે છે
ગાથાથ :- સંઘયણદિના અતિશય વિનાના સાધુઓને સ્થવિરક૫ જ હિતકારી છે. સ્થવિરકલ્પમાં જ રહીને જે પાંચ તુલનાઓથી આત્માને જિનકલ્પ યોગ્ય બનાવે તે જ જિનકલ્પ સ્વીકારે..., 1. प्रवज्या शिक्षापदमर्थग्रहणं चानियतवासः । निष्पत्तिश्च विहारः सामाचारी स्थितिश्चैव ॥
Page #106
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચારે
णिप्फत्ती य विहारो सामायारी ठिई चेव ।।' [बृहत्कल्प २-११३२]
गुणवता हि गुरुणा विधिना पूर्व योग्यस्य शिष्यस्य प्रव्रज्या प्रदेया, ततः परं शिक्षापदं ग्रहणासेवनारूप द्वादशवर्षाणि यावत्सूत्राध्ययनोपदेशप्रत्युपेक्षणादिक्रियोपदेशरूप, ततश्चार्थग्रहण-द्वादशवर्षाण्यधीतसूत्रः शिष्यो गुरुणाऽर्थग्रहणं कार्यतेऽन्यथा सूत्राध्ययनप्रयासस्य निष्फलत्वप्रसङ्गात् , ततोऽनियतो वासः- यद्याचार्यपदयोग्यः शिष्यस्तदा जघन्यतोऽपि सहायद्वय दत्त्वाऽऽत्मतृतीयो द्वादशवर्षाणि यावन्नानादेशदर्शन नियमेन कार्यते, जिनजन्मादिभूमिदर्शनजनितहर्षातिरेकेण स्वसम्यक्त्वस्थिरीभावपरसम्यक्त्वस्थिरीकरणनानाचार्यपरिशीलनजनितसूत्रार्थसामाचारीविशेषोपलम्भनानादेशभाषावबोधानुगृहीततत्तद्देशजविनेयप्रव्राजनपूर्वप्रबजिततदुपसंपद्भावतदनुरागभाजनत्वादिगुणानां तथैव संभवात, अतथाभूतस्य त्वनियमः । ततो निष्पत्तिराचार्यपदार्हतायाः-अन्येषां भूयसां शिष्याणां तदन्तिके निष्पत्तिरिति । एव च निष्पद्य सूरिपदं च प्राप्य, दीर्घकालं तत्पर्यायमनुपाल्य योग्यशिष्यमाचार्यपदेऽवस्थाप्य विहारो विशेषानुष्ठानरूपो विधेयः ।
[ પ્રવજ્યાદિ ક્રમે સ્થવિરતપની આરાધના ]. તેવા પ્રકારના સંઘયણવૃતિવિદ્યાદિ ન હોવાના કારણે નિરતિશય એવા સાધુએને જ સ્થવિરકલ્પ કર્યો છે અતિશયવાળાને તે જિનક૯૫પ્રતિપત્તિ જ મુખ્ય છે.
આમાં સ્થવિરકલ્પને કમ આ પ્રમાણે છે–પ્રવજ્યા, શિક્ષાપદ, અર્થગ્રહણ, અનિયતવાસ, નિષ્પત્તિ વિહાર સામાચારી અને સ્થિતિ પ્રવજ્યાદિનો અર્થ આ પ્રમાણે જાણો. ગુણવાન ગુરુ ગ્ય શિષ્યને વિધિપૂર્વક દીક્ષા આપે. પછી સૂત્ર અધ્યયનના ઉપદેશરૂપ ગ્રહણ શિક્ષા અને પડિલેહણાદિ ક્રિયાના ઉપદેશરૂપ આસેવન શિક્ષા બાર વર્ષ સુધી આપે. માત્ર સૂત્ર ગખ્યા હોય અને અર્થ ન આવડે તો સૂત્રાધ્યયનની મહેનત નિષ્ફળ થાય. તેથી જેણે સૂત્ર ભણ્યા છે તેવા શિષ્યને ગુરુ પછીના બાર વર્ષ સુધી અર્થ ભણાવે.
[ અનિયત વાસથી થનારા લાભ] જે શિષ્ય આચાર્ય પદને યોગ્ય હોય તો જઘન્યથી પણ બીજા બે સંઘાટક સાધુ સાથે બાર વર્ષ સુધી અનિયતવાસ કરાવે. અર્થાત્ જુદા જુદા દેશમાં વિહાર કરાવે. જેથી શ્રી જિનેશ્વરદેવની કલ્યાણકભૂમિના દર્શન–સ્પર્શથી હર્ષાતિરેક થવા દ્વારા પિતાનું સમ્યક્ત્વ દૃઢ થાય તેમજ બીજાઓને ઉપદેશાદિ દ્વારા સમ્યક્ત્વાદિમાં સ્થિર કરે. તેમજ વિવિધ આચાર્યોને પરિચય થાય. તેઓ સાથે સૂત્રાર્થવિચારણાદિથી સૂત્ર અર્થ–સામાચારી અંગે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય. વળી ભિન્ન ભિન્ન દેશોની ભાષાએનો બંધ થવાથી એ દ્વારા તે તે દેશ પર ઉપકાર કરે જેથી ત્યાં ત્યાંના વિનેયજને પિતાની પાસે દીક્ષા લે, પૂર્વ પ્રતિસાધુઓ ઉપસંપદા તરીકે પ્રાપ્ત થાય. તેઓની ભાષામાં બોલવાથી તેઓનો અનુરાગ પ્રાપ્ત થાય. આવા બધા ગુણે અનિયતવાસથી
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૮
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૩૨ स च द्विविधो, भतपरिक्षेङ्गिनीपादपोपगमनलक्षणमभ्युद्यतमरण जिनकल्पपरिहारविशुद्धिकयथालन्दिककल्पप्रतिपत्तिर्वा । तत्र स्तोक स्वायुर्ज्ञात्वा प्रथमविहार प्रतिपद्यते, दीर्घमपि स्वायुर्ज्ञात्वा यदि क्षीणजवाबलस्तदा वृद्धवास स्वीकुरुते । पुष्टायां तु शक्तौ जिनकल्पादि प्रतिपित्सुस्तपः सत्त्वसूत्रैकत्वबलविर्षायणीभिः पञ्चभिस्तुलनाभिः प्रथममात्मानं तोलयति । तथा हि-(१) तपोभावनया तावत्तथा बुभुक्षां पराजयते यथा कारणवशादाषण्मासीमाहाराऽलाभेनापि न खिद्येत । (२) सत्त्वभावनाभिस्तु “पढमा उवस्सयमि बीया बाहिं तइय चउर्कमि । सुण्णहरम्मि चउत्थी अह पञ्चमिया मसाणमि ।। [बृहत्कल्प-२/१३३५] इत्युक्तक्रमेण भयं पराजयते । (३) सूत्रभावनया तु तथा सूत्रमपि परिचिनुते यथा सर्वकाल तत्परावर्तनानुसारेणैव सम्यगवबुद्धथत इति । (४) एकत्वभावन या तु साङ्घाटिकादिभिरपि मिथःसंलापादिप्रवृत्ति निवृत्त्या बाह्यममत्वनिवृत्तौ देहोपध्यादिकादिभ्योऽपि भिन्नमात्मान भावय स्तेष्वपि सर्वथा निरभिष्वङ्गो भवति । (५) बल द्विविध-शारीरं मनोधृतिबल च, तत्र शारीरमपि बलं जिनकल्पप्रतिपत्तियोग्यस्य शेषजनबलमतिरोत एव । तपः प्रभृतिना तदपकर्षे ऽपि धृतिबलेन तथाऽऽत्मानौं भावयति यथा न महद्भिरपि परीषहोपसगै र्बाध्यत इति । જ થતા હોવાથી એ અવશ્ય કરાવે. આચાર્યપદને યંગ્ય ન હોય એવા સાધુને અનિયતવાસ અવશ્ય કરાવો એ નિયમ નથી. એગ્ય શિષ્યને એ કરાવવાથી વિવિધ ભાષાઓને બોધ તેમજ સૂવાથંદિને વિશેષ ધ થવાથી આચાર્યપદપ્રદાનયોગ્યતા પ્રાપ્ત થાય છે. તેમજ બીજા ઘણા શિષ્યોની તેની પાસે દીક્ષા થવાથી પણ તેને શિષ્યની નિષ્પત્તિ = પ્રાપ્તિ થાય છે. એ પછી ગુરુ એને આચાર્ય પદ આપે. તે દીર્ઘકાળ સુધી આચાર્યપદને શોભાવી અને પૃથ્વીતલ પર ઉપકાર કરી યોગ્ય શિષ્યને આચાર્ય પદે સ્થાપી વિશેષાનુષ્ઠાનરૂપ વિહારને આચરે.
[ ભક્ત પરિણાદિ અથવા જિનકાદિ ત્રિવિધ વિહાર] આ વિહાર બે પ્રકાર છે. (૧) જે પિતાનું આયુષ્ય ટૂંકું હોય તે ભક્તપરિજ્ઞા, ઇંગિનીમરણ કે પાદપો પગમરૂપ અભ્યદ્યતમરણને સ્વીકારે છે. (૨) પોતાનું આયુષ્ય લાંબુ હોય અને જંઘાબળ ક્ષીણ થયું ન હોય તો જિનકલ્પ-પરિહારવિશુદ્ધિ કે યથાલદિક કલ્પ સ્વીકારે. આયુષ્યલાંબુ હોવા છતાં જંઘાબળ ક્ષીણ થઈ ગયું હોય તે વૃદ્ધવાસ જ સ્વીકારે.
પુષ્ટ શક્તિવાળા અને જિનકલ્પસ્વીકારવાને ઇચ્છતા મહાત્માઓ તપ, સત્ય, સૂત્ર, એકત્વ અને બળ અંગેની પાંચ તુલનાઓથી આત્માને તેલે છે. તે આ રીતે તપભાવનાથી આત્માને દઢતર ભાવિત કરીને બુભક્ષાને એવી જીતે કે જેથી કારણવશાત છ મહિના સુધી આહારાદિ ન મળે તે પણ ખેદ ન થાય સત્ત્વભાવનાઓથી ભયને १. प्रथमोगश्रये द्वितीया बहिस्तृतीया चतुष्के । शून्यगृहे चतुर्थ्यथ पञ्चमिका श्मशाने ।।
Page #108
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અમાધકતાના વિચાર
तदेव पञ्चभिर्भावनाभिर्भावितात्मा गच्छे प्रतिवसन्नत्यागमोक्तविधिनाऽऽहारादिपरिकर्म संसाध्य सङ्घ स्वगणं' चाहूय जिनगणधरचतुर्दशपूर्विदशपूर्विसमीपे तदभावे श्वत्थशोकवृक्षादीनामासत्तौ जिनकल्पमभ्युपगच्छति, ततः सर्वान् भ्रामयित्वा निज पदस्थापितसूरिप्रभृतीननुशास्य च वनकन्दरादौ विहरति । प्रतिपन्न जिनकल्पश्च यत्र ग्रामे मासकल्प चातुर्मासक ं वा करोति तत्र षंडूभागान् कल्पयति । यत्र भागे एकस्मिन् दिने गोचरचर्यायां हिण्डितस्तत्र पुनरपि सप्तम एव दिवसे पर्यटति । गमनं च तृतीयपौरुभ्यामेव कुरुते, चतुर्थपौरुषी च यत्रावगाहते तत्र नियमावतिष्ठते । भक्त पानक चालेप यत्तदेव गृह्णाति, एषणादिक मुक्त्वा न केनापि सह जल्पति । एकस्यां च वसतौ यद्यत्युत्कृष्टतः सप्तजिनकल्पिकाः प्रतिवसन्ति तथापि मिथो न भाषन्ते । उपसर्गपरीषहान् सर्वानपि सहत एव, रोगेषु चिकित्सां न कारयत्येव, तद्वेदनां तु सम्यगेव विषहते । आपात सल्लोकादिदोषरहित एव स्थण्डिल उच्चारार्दान् करोति नाऽस्थण्डिले । परिकर्मरहितायामेव वसतौ तिष्ठति, यद्युपविशति तदा नियम एव न तु निवद्यायामौपग्रहिकोपकरणाभावात् । मत्तकरिव्याघ्रसिंहादिके च संमुखे समागच्छत्युन्मार्गगमनादिनेर्यासमिति न भनक्ति, एवमादि सामाचारी सिद्धान्तरत्नाकरादवबोध्या ।
૭૯
પરાજિત કરે આ ભાવનાએ રાત્રે ક્રમશઃ ઉપાશ્રયમાં, ઉપાશ્રયની બહાર, ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થતા હાય તેવા સ્થાન)માં, શૂન્યઘરમાં અને સ્મશાનમાં કાર્યાત્સદિ કરવા વડે ભાવે. એમ સૂત્રભાવનાથી ભાવિત થાય એટલે કે સૂત્રને એવુ' પરિચિત કરે કે તેના પરાવર્ત્તનને અનુસરીને કેટલા કાળ પસાર થયા એ જાણી શકે.' એકત્વ ભાવના એવી રીતે ભાવે કે સંઘાટકાદિ સાથે પણ પરસ્પર સંલાપાદિ પ્રવૃત્તિ બંધ કરી ખાદ્ય મમત્વ દૂર કરે અને પછી દેહ ઉપધિ વગેરેથી પણ આત્માને જુદા તરીકે ભાવતાં ભાવતાં તે વિશે પણ અભિગ રહિત બને. ખળ ભાવનામાં બળ એ પ્રકારે–શારીરિક અને માનસિકધૃતિમળ. સામાન્યથી ઇતરલેાકેા કરતાં જિનકલ્પયેાગ્ય સાધુનુ. શારીરિક બળ ચઢીયાતું હેાય છે. છતાં તપ વગેરેના કારણે દેહખળ કદાચ ઓછુ થાય તા પણ ધૃતિમળથી આત્માને એવા ભાવિત કર્યા હાય કે મેાટા મેટા પરીષહા કે ઉપસૌથી પણ ચલિત થાય નહિ.
[જિનકલ્પીને કઠોર આચાર]
આમ પાંચ ભાવાનાએથી ભાવિત થએલ આત્મા ગચ્છમાં રહેવા છતાં આગમેાક્ત વિધિથી આહારાદિ પરિકર્મને સિદ્ધ કરી સંધ અને સ્વગણને ભેગા કરે. શ્રી જિનેશ્વર ભગવાન્, ગણુધર, ચૌદપૂર્વી કે દશપૂર્વી પાસે અને તેએમાંનું કાઈ ન હાય તા વડ-અશ્વત્થ કે અશાકવૃક્ષાદિની છાયામાં જિનકલ્પ સ્વીકારે. પછી બધાને ખમાવીને તેમજ પેાતાના સ્થાને સ્થાપેલ આચાર્ય વગેરેને હિતશિક્ષા આપીને વનકદરાદિમાં
Page #109
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૨
स्थितिश्च श्रुतसंहननादिका ज्ञेया, तथाहि-जिनकल्पिकस्य तावज्जघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तूत्कर्षतस्त्वसंपूर्णानि दशपूर्वाणि श्रुतं भवति । प्रथमसंहननो वज्रकुड्यसमानावष्टम्भश्चायं भवति । स्वरूपेण पञ्चदशस्वपि कर्मभूमिषु संहृतस्त्वकर्मभूमिष्वपि, उत्सर्पिण्यां व्रतस्थस्तृतीयचतुर्थारकयोरेव, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अवसर्पिण्यां तु जन्मना तृतीयतुर्यारकयोरेव व्रतस्थस्तु पञ्चमारकेऽपि, संहरणेन तु सर्वस्मिन् काले प्राप्यते । प्रतिपद्यमानकश्चायमाद्यचारित्रद्वये, पूर्वप्रतिपन्नस्तु सूक्ष्मसंपराययथाख्यातचारित्रयोरप्युपशमश्रेण्यां लभ्यते । प्रतिपद्यमानानामुत्कृष्टतः शतपृथक्त्वं पूर्वप्रतिपन्नानां तु सहस्रपृथक्त्वं तेषाभवाप्यते । स च प्रायोऽपवादं नासेवते, क्षीणजङ्घाबलस्त्वविहरमाणोऽप्याराधकः । आवश्यकीनषेधिकीमिथ्यादुष्कृतगृहिविषयपृच्छोपसंपल्लक्षणाः पञ्च चारय सामाचार्यः नत्विच्छाकारादयः । आरामादिनिवासतयौघतः पृच्छाद्यसंभवादावश्यकीनैषेधिकीगृहस्थोपसंपल्लक्षणास्तिस्र एवेत्यन्ये । लोचं चासौ नित्यमेव करोतीत्येवमादिः समयसमुद्रे विस्तरः । एवं परिहारविशुद्धिकादिसामाचारी स्थिती अपि द्रष्टव्ये । तदेवंविध उत्कृष्टः पन्था नोपदर्शिततुलनाकिं विना रथ्यापुरुषैरन्यैः स्प्रष्टुमपि योग्य इति तदथितयैव स्थविरकल्पं प्रत्याचक्षाणाः परे चक्रवर्तिभोजनास्वादलोलुभतया स्वगृहोचितान्नभोजनमपि परित्यजतस्ताप चालभतो बुभुक्षाबाधितस्य द्विजस्येव सोदरतामुपगन्तारः । વિહાર કરે. આવા જિનકલ્પી જે ગામમાં માસક૯૫ કે ચાતુર્માસ કરે તે ગામના છ વિભાગો કલ્પી જે ભાગમાં એક દિવસ ગોચરી ગયા હોય ત્યાં ફરીથી સાતમે દિવસે જ જાય; તે પહેલા. ન જાય. ગમનાદિ પણ ત્રીજા પ્રહરમાં જ કરે. જ્યાં ચોથ પ્રહર શરૂ થાય ત્યાં અવશ્ય અટકી જાય. ગોચરીમાં આહાર–પાશું પણ એવા જ લે જે લેપ કરનારા ન હોય. એટલે કે હસ્ત–પાત્ર ખરડાય નહિ તેવા હોય. એષણ સંબંધી પ્રશ્નાદિ સિવાય કેઈની સાથે બોલે નહિ. એક જ વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી મહાત્માઓ ભેગા થયા હોય તે પણ પરસ્પર એક અક્ષર પણ બેલે કરે નહિ ઉપસર્ગ પરીષહેને સહન કરે. રાગોને સમ્યગૂ રીતે સહન કરે–ચિકિત્સા ન જ કરાવે. આપાત–સંકાદિ દોષ રહિત નિર્દોષ ભૂમિ પર જ ઉચારાદિ [મલત્યાગાદિ કરે. જેમાં કઈ પરિકર્મ કરવું ન પડે એવી જ વસતિમાં રહે. જો બેસે તે પણ ઉત્કઢક આસને જ બેસે, ભૂમિ પર પલાંઠી વાળીને નહિ; કારણ કે ઔપગ્રહિક ઉપકરણ હોતા નથી. મદોન્મત્ત હાથી, વાઘ, સિંહ વગેરે સામે આવતા હોય તે પણ ઉન્માર્ગગમનાદિ વડે ઈર્યાસમિતિને ભાંગે નહિ. ઈત્યાદિ-ઈત્યાદિ જિનકલ્પની આવી સામાચારીઓ સિદ્ધાન્ત સમુદ્રમાંથી જાણી લેવી.
[ જિનકલ્પી અંગે પરિશિષ્ટ જ્ઞાતવ્ય] જિનકલ્પની શ્રુતસંહનનાદિપ સ્થિતિ આ પ્રમાણે :- શ્રુતજ્ઞાન–જઘન્યથી ૯ મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧૦ પૂર્વે.
Page #110
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
_ स्यादेतत्-एक रूपस्य मोक्षस्यैकरूपेणैव हेतुना भाव्यमन्यथा व्यभिचारात् , स च शुद्धोपयोग एव शुभोपयोगस्यापि स्वर्गादिसुखहेतुत्वादिति चेत् ? कः किमाह ! निश्चयतः
પ્રથમ સંઘયણી હોઈ વાની ભીંત જેવો સ્થિર–અડગતાવાળે હોય. સહજ રીતે ૧૫ કર્મભૂમિમાં જ હોય. સંહરણથી અકર્મભૂમિ એમાં પણ મળી શકે. ઉત્સપિણીકાળમાં વ્રતસ્થ તરીકે તો ત્રીજા–ચોથા આરામાં જ હોય, જન્મ બીજા આરામાં પણ હાઈ શકે છે. અવસર્પિણીમાં જન્મ ત્રીજા-ચોથા આરામાં હોય, વ્રતસ્થ તરીકે પાંચમાં આરામાં પણ હોય. સંહરણથી તે કઈ પણ કાળમાં હોઈ શકે. સામાયિક અને
પસ્થાપનીયચારિત્રમાં જ આને સ્વીકાર કરાય. પૂર્વ પ્રતિપન મહાત્મા સૂરમપરાયયથાખ્યાતચારિત્રવાળા પણ હોઈ શકે કારણ કે જિનકલ્પ સ્વીકારીને ઉપશમશ્રેણિ માંડનાને એ ચારિત્રો આવી શકે છે. એક સાથે વધુમાં વધુ ૨૦૦ થી ૯૦૦ છો જિનકલ્પ સ્વીકારનાર મળે. પૂર્વે જેઓએ જિનકલ્પ સ્વીકાર્યો હોય તેવા જીવો ઉત્કૃષ્ટથી ૨૦૦૦ થી ૯૦૦૦ મળે. આવા જિનકપીઓ પ્રાયઃ અપવાદસેવન કરતા નથી. જેઘાબળ ક્ષીણ થયા પછી વિહાર ન કરે તે પણ આરાધક હોય છે. જિનકપીઓને આવશ્યકી, નધિકી, મિથ્યાદુષ્કૃત, ગૃહીવિષયક પૃચ્છા અને ઉપસંપદાર૫ પાંચ સામાચારીઓ હોય છે પણ ઈચ્છકારાદિ પાંચ હોતી નથી. વળી કેટલાક આચાર્યો તે, જિનકલ્પીઓને ઉદ્યાનાદિમાં જ નિયમતઃ વાસ કરવાનો હોવાથી સામાન્યથી ગૃહસ્થોને પૃચ્છાદિ કરવાના પણ લેતા નથી, તેથી નધિકી, આવશ્યકી અને ગૃહસ્થઉપસંપદા રૂપ ત્રણ પ્રકારની જ સામાચારી માને છે. વળી જિનકલ્પીઓ નિત્ય લેચ કરે. ઈત્યાદિ જિનકલ્પ સામાચારીને વિસ્તાર શાસ્ત્ર સમુદ્રમાં કરેલું છે. એ જ રીતે પરિહારવિશુદ્ધિ આદિની સામાચારી અને સ્થિતિ પણ જાણી લેવાં. આમ જિનકલ્પાદિરૂપ ઉત્કૃષ્ટ માર્ગની ઉક્ત તુલનાદિ ન કરનાર દિગંબરાદિ બીજાઓને તે તે માર્ગને સ્પર્શ કરે પણ યોગ્ય નથી. તેથી જેઓ જિનકલ્પના નામે સ્થવિરકલ્પ પહેલેથી જ ઊડાડવા માંગે છે તેઓ તે બેમાંથી એકેય લાભ ઉઠાવી શકતા નથી. બલકે જેમ કેઈ ચક્રવતીના ભોજનમાં લુખ્ય બ્રાહ્મણ તે મેળવવા સ્વગૃહાચિત ભજનને છોડી દીધું હોવાથી અને ચક્રવતીનું ભેજન મેળવી ન શકવાથી ભૂખથી પીડાવા સિવાય બીજું કંઈ પામતેં નથી. તેમ જિનકલ્પના ચાળા માટે સ્થવિર કલ્પને પણ છોડનાર ઉભયભ્રષ્ટ થાય છે.
પૂર્વપક્ષ:- મોક્ષાત્મક કાર્ય એક જ વરૂપવાળું હોવાથી એનો હેતુ પણ રોક જ સ્વભાવવાળો હે ઈએ. અર્થાત્ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા માર્ગ તેના હેતુ બી શકે નહિ કારણ કે એમ હવામાં એ બધા હેતુઓ વ્યભિચારી ગણાય. કારણ કે એક ન હોવા છતાં બીજાથી કાર્ય થઈ શકે છે. અને એક સ્વરૂપવાળા જે હેતુ છે એ તે શુદ્ધોપયોગ જ છે કારણ કે શુભપયોગ તે સ્વર્ગાદિ સુખને હેતુ છે.
૧૧
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૩૨
समतापरिणामरूपस्यैकस्यैव मोक्षमार्गत्वात् , जिनकल्पादीनां तत्प्रतिबन्धकविचित्रकर्मक्षयहेतुत्वेनैवोपयोगात् । तदुक्तं-"'सेय (१) बहिरङ्गयतिलिङ्गाभावेन भरतादीनामपि लोचकरणादिक विना केवलज्ञानानुत्पत्तिमभिदधतः प्रत्युत तवैवात्र दुराग्रहो । “बहिरङ्गलिङ्ग न मोक्षाङ्ग किं तु तदभावाविनाभाविनी ममतैव समता प्रतिबन्धिकेत्यस्माकमाशयः” इति चेत् ? सोऽयं दुराशया, ममतायास्तदभावाऽविनाभावे मानाभावात् , ममताहेतुत्वरूपपरिग्रहत्वेनापि ममताहेतुत्वाभावात् , परप्रवृत्तित्वेनापि ममताहेतुत्वस्य प्रायिकत्वात्, भरतादीनां परप्रवृत्तरप्यभावाच्च । एतेनात्मातिरिक्तज्ञानसामग्री आत्मज्ञानप्रतिबन्धिकेत्यपि निरस्त, तथाप्रति बन्धकत्वेऽपि प्राथमिकमनोव्यापाराहितबाह्यव्यापारवासनया बाह्यव्यापारानुपरमेप्यन्तरा नूतनव्यापाराभावेनाध्यात्मप्रवृत्तेरप्रतिरोधिता(?धा)दिति किमित्यानेडितविस्मरणशीलतायुष्मतः ॥३२॥
ઉત્તરપક્ષ - તમે કહ્યું એમાં અમે કયાં કંઈ કહીએ છીએ ? અમે પણ નિશ્ચયથી તો એકમાત્ર સમતા પરિણામને જ મોક્ષમાર્ગ માનીએ છીએ. પણ એ સમતા પરિણામના પ્રતિબંધક કર્મો વિચિત્ર હોય છે. તેથી એવા વિચિત્ર કર્મોને દૂર કરવા રૂપ કાર્ય પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું થવાથી તેના હેતુભૂત જિનકાદિ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે. બાકી ભરતાદિને સમતા પરિણામ હોવા છતાં બહિરંગયતિલિંગ ન હોવાથી ચાદિકારણના અભાવમાં કેવલજ્ઞાન થયું ન હતું એમ કહેનારા તમારે આ માત્ર દુરાગ્રહ જ છે કે એક જ સ્વરૂપવાળા મેક્ષ પ્રત્યે એકલે સમતા પરિણામ જ કારણ છે એવું નથી પણ લોચાદિ કરવારૂપ બહિરંગ યતિલિંગ પણ એનું કારણ છે.” - પૂર્વપક્ષ – બહિરંગયતિલિંગને અમે મેક્ષનું કારણ માનતા નથી તેથી અમારે એક જ સ્વરૂપવાળા કાર્યના બે કારણ માનવાના દુરાગ્રહને પ્રશ્ન જ નથી. પરંતુ બહિરંગયતિલિંગના અભાવમાં અવશ્ય રહેનારી મમતા સમતાની પ્રતિબંધક છે અને તેથી મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થતું નથી એવું કહેવાનો જ અમારો આશય છે.
[ બહિરંગ લિગના અભાવમાં મમતા ન પણ હેય ]' ઉત્તરપક્ષ – તમારો એ આશય યુક્ત નથી કારણ કે બહિરંગયતિલિંગ ન . હોય તો મમતા અવશ્ય હોય જ એવું માનવામાં કઈ પ્રમાણ નથી.
પૂર્વપક્ષ – બહિરંગયતિલિગની ગેરહાજરી હોવા માત્રથી મમતા હોય જ એવું અમે કહેતા નથી પણ એ ન હોય ત્યારે પરિગ્રહ કે જે મમતાને ઉત્પન્ન થવામાં નિમિત્તભૂત છે તે અવશ્ય હાજર હોવાથી અવશ્ય મમતા થાય છે એવું જ કહીએ છીએ.
ઉત્તરપક્ષ:- એ પણ અયુક્ત છે કારણ કે વસ્ત્રાદિને ઉપભોગ હોવા માત્રથી મમતા ઉત્પન થઈ જાય એવું નથી એ અમે આગળ કહી ગયા છીએ. અર્થાત્ “બહિરંગયતિલિંગને અભાવ મમતાહેતુભૂત પરિગ્રહમાં જ પર્યવસિત થતું હોવાથી મમ૧. ‘તરુવનં-ચં—' આટલું અધિક લાગે છે. કદાચ “તડુત્ત” પછી કઈ સાક્ષી શ્લેક હોય અને
સે' ના બદલે “ડ” હોય. ૨. ‘વ’ વધારાને લાગે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૮.
ધર્મોપકરણની અબાધકતાને વિચાર તાનો હેતુ બને છે અને તેથી મમતાને ઉત્પન્ન કરી સમતાને પ્રતિબંધ કરવા દ્વારા મક્ષને અટકાવે છે. એમ કહેવું પણ અયુક્ત છે.
પૂર્વપક્ષ:- છતાં બહિરંગ યતિલિંગ ન હોય તે પરદ્રવ્યઅંગે પ્રવૃત્તિ કરવી પડતી હોવાથી મમતા ઉત્પન્ન થાય છે.
[ પરદ્રવ્યવૃત્તિ પણ મમતા આક્ષેપક નથી] ઉત્તરપક્ષ:- પરદ્રવ્ય પ્રવૃત્તિ પણ મમતાને ઉત્પન્ન કરે જ એવું નથી. તેથી બહિરંગયતિલિંગને અભાવ વરદ્રવ્યપ્રવૃત્તિમાં ફલિત થવા દ્વારા મમતાહેતુ બને એવું પણ પ્રાયિકજ હોવાથી કેવલજ્ઞાનને અટકાવે જ એમ મનાય નહિ. વળી વીંટી સરકી ગયા પછી અન્યત્વાદિમાવનામાં ચઢેલા ભરતાદિને તે પરદ્રવ્યપ્રવૃત્તિ પણ હતી જ નહિ તે પછી “મમતા રૂપ સમતાપ્રતિબંધક હાજર હોવાથી કેવલજ્ઞાન થયું જ નથી” એમ શી રીતે મનાય ? આમ ભરતાદિને વીંટી વગેરે રૂ૫ આત્મભિન્ન પદાર્થ સંબંધી જ્ઞાન (=વિચારણા) અને તેની સામગ્રી હોવા છતાં કેવલજ્ઞાન થયું હતું— આત્મજ્ઞાન પણ લાધ્યું હતું. એ એક સિદ્ધ હકીકત હોવાથી જેઓનું એવું માનવું છે કે આત્મભિનપદાર્થના જ્ઞાનની સામગ્રી આત્મજ્ઞાનને અટકાવે છે તેઓનું એ મંતવ્ય પણ પરાસ્ત જાણવું.
[બાહ્ય પ્રવૃત્તિમાં પણ અંતરથી અધ્યાત્મ ] વળી કદાચ તેવી સામગ્રીને (પદ્રવ્ય-પદ્રવ્યપ્રવૃત્તિ વગેરેને) આત્મજ્ઞાનપ્રતિબંધક માનીએ તે પણ પૂર્વના મનોવ્યાપારથી “આહિત=જનિત જે બાહ્ય દ્રવ્ય અંગેની પ્રવૃત્તિના સંસ્કાર તેના કારણે એક બાજુ બાહ્યવ્યાપાર ચાલુ રહેવા છતાં બીજી બાજુ આંતરિક રીતે બાહ્ય દ્રવ્ય અંગેનો કઈ નવો વ્યાપાર (વિચાર) ન હોય તો અધ્યાત્મ પ્રવૃત્તિને કે પ્રતિબંધ લાગતું નથી. જેમ કેઈ વ્યક્તિ ભેજન કા બેસે અને શરૂ કર્યો પછી ધંધા વગેરે સંબંધી કઈ વિચારમાં ચઢી જાય ત્યારે પૂર્વ સંસ્કારથી બહારથી ખાવાની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં અંદરથી ધંધા સંબંધી વિચારણામાં કઈ પ્રતિબંધ લાગતો નથી તેમ પ્રસ્તુતમાં પણ જ્યારે બાહ્ય દ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ચાલ કરી ત્યારે મનને એ પ્રવૃત્તિ અંગેનો જે ઉપગ હતા તે ઉપયોગથી એવા દેહગત સંસ્કાર (વાસના) ઊભા થઈ ગયા હતા કે પાછળથી મન બીજે જોડાઈ જાય તો પણ દેહથી એ પ્રવૃત્તિ ચાલ્યા કરે. એ પ્રવૃત્તિ માટે મનના બીજા વિશેષ ઉપ
ગની જરૂર રહે નહિ. તેથી પાછળથી એ પ્રવૃત્તિ બંધ થઈ ન હોય ત્યારે પણ મન અધ્યાભ્યાદિરૂપ બીજી બાજુ જોડાઈ શકે છે. અને તેથી બહારથી બાહ્યદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં અંદરથી અધ્યાત્મશુદ્ધિ દ્વારા કેવલજ્ઞાન થવામાં કઈ પ્રતિ બંધક નથી. ૩રા
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે ૩૩-૩૪ तस्मात् जिनोपदिष्टमेव हितार्थिभिराचरणीय न तु तदाचरितमेवेत्यनुशास्ति
वेज्जुवदिटुं ओसहमिव जिणकहि हि तओ मग्गं ।
सेवंतो होइ सुही इहरा विवरीअफलभागी ॥३३॥ (वैद्योपदिष्टमौषधमिव जिनकथित हित ततो मार्गम् । सेवमानो भवति सुखी इतरथा विपरीतफलभागी ॥३३॥)
रोगिणः सम्यग्भिषग्वरोपदिष्टमौषधमिक भुक्नवैद्यभगवदुपदिष्टो मोक्षमार्ग एव सम्यगाराध्यमानो मुमुक्षोरन्तरङ्गवेदनां विनाशयति, तदाचरणस्यैवान्वेषण त्वशक्तस्याऽपथ्यरूपतया प्रत्युतानर्थनिबन्धनमिति भावः ॥३३॥ ___ अथ तथाप्यधिकृतमाहारोपकरणयान साम्य', यावताऽऽहारादावनिगूहितशक्त्तेः कदाचिदेव प्रवृत्तिरन्यत्र पुनस्तथाभावात् , इत्यत्राभीक्ष्णं प्रवृत्तावपि. शक्त्यनिगृहनादेव धर्मोपकरणस्य युक्तत्वमित्युत्तरं सुकरमित्याह
अणिगृहन्तो सत्ति, भुंजन्तो वि जह णो चयह मग्गं ।
अणिगृहन्तो सत्ति, तह उवगरणं धरन्तो वि ॥३४। (अनिगृहयन् शक्तिं भुञ्जानोऽपि यथा न त्यजति मार्गम् । अनिगृहयन् शक्तिं तथोपकरणं धरन्नपि ॥३४॥)
આમ સમતાપ્રતિબંધક કર્મરૂપી જેવા પ્રકારને રોગ હોય તે રોગના ઉદ માટે શ્રી જિનેશ્વરભગવંતે કહેલ તેવા તેવા ઉપાયને જ આચરવા, નહિ કે જિનેશ્વર ભગવંતે પોતે આચરેલ ઉપાયને...એમ ગ્રન્થકાર જણાવે છે – - ગાથાર્થ – જેમ વધે કહેલા ઔષધને સેવતે રોગી જ સુખી થાય છે. વૈદ્ય પોતે કરે તેમ કરનાર તે દુઃખી જ થાય છે તેમ જિનકથિત માર્ગને સેવનાર જ સુખી થાય છે જિનાચરિતને જ આચરવાનો આગ્રહ રાખનાર તે વિપરીત ફળભાગી (દુખી અને સંસારવર્ધક) જ થાય છે.
[વૈદ્યની જેમ શ્રીજિનને ચાળો કરનાર દુઃખી થાય] હોંશિયાર વૈદ્ય બતાવેલ ઔષધ જ રોગીની વેદનાને નાશ કરે છે, પરંતુ સશક્ત વૈદ્ય પિતે જે (ઘી-દૂધ વગેરે યુક્ત ભેજન) આચરતા હોય તે તે પચાવવાને અશક્ત, નબળી હાજરીવાળા રોગીને અપથ્ય હોવાથી નુકશાન કરનારું જ બને છે તેમ કર્મ રોગથી પીડાતા ત્રણે ભુવનના જીવો માટે વૈદ્ય સમાન ભગવાને કહેલ મોક્ષમાર્ગ જ જે સમગ્ર રીતે આરાધાય તે મુમુક્ષુની અંતરંગ વેદનાને નાશ થાય છે. તેઓએ પિતે શું આચર્યું એ જોઈને કમરાગી પોતે પણ જો એ આચરવા જાય તે પોતે એ આચરણ માટે અશક્ત હોવાથી વેદનામુક્ત થતું નથી પણ નુકશાન જ વહેરે છે. આ
“પિતાની શક્તિને ન ગોપવતા સાધુએ પિતાની શક્તિની હદ આવી ગયેલી જાણીને આહારાદિમાં ક્યારેક જ પ્રવૃત્તિ કરે છે જ્યારે વસ્ત્રાદિમાં તે વારંવાર પ્રવૃત્તિ થાય છે તેથી આહાર અને વસ્ત્રાદિ ઉપકરણ વચ્ચે સામ્ય ન હોવાથી આહારના
Page #114
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અસાધતાને વિચાર
सकलात्मशक्तिप्रकटीकरणेन तपः कुर्वाणो हि तां परिनिष्ठितामवगम्य तदुपष्टम्भक विहिताहारप्रवृत्तिमान्न विराधकः, शक्तिनिगू हनप्रयुक्तभोजनानुरागाभावात् । तदुक्तं प्रवचनसारे ३-२८] केवलदेहो समणो देहेवि ममत्तरहिदपरिकम्मो । आउत्तो तं तवसा अणिगू हिय अप्पणो सत्तिं ॥ति एवं सकलात्मशक्तिप्रकटीकरणेन सर्वाभिष्वङ्ग परित्यजन्नपि तादृशधृतिबलाद्यभावेन तां परिनिष्ठितामवगम्य तदुपष्टम्भकधर्मोपकरणप्रवृत्तिमानपि न विराधकस्ततएव, यदागमः-२ अणिगू हन्तो विरियं ण विराहेइ चरणं तवसुएसु । जइ संजमे वि विरिय न णिगुहिज्जा ण हाविजा [ आ० नि० ११८१ ] एकैकाचाराऽप्रतिरोधेनवाचारान्तरसमाचरणं बलवदनिष्टाननुबन्धीष्टसाधनमिति तात्पर्यम् । तत्रापि मूलगुणाचारानुरोधेनैवोत्तरगुणाचरण श्रेय इति विशेषः । 'सर्वदा प्रवृत्तौ न शक्त्यनिगृहनमिति चेत् ? न, सर्वदा तादृशशक्त्त्यभावादेव तन्निगृहनाभाव इति निष्कर्षात् ॥३४॥ દૃષ્ટાન્તથી ઉપકરણને યુક્ત મનાય નહિ.” આવી શંકાના સમાધાનમાં “ઉપકરણ અંગે વારંવારની પ્રવૃત્તિ પણ શક્તિને ગેપડ્યા વિના જ હોવાના કારણે યુક્ત જ છે” એવું કહેવું ઘણું સહેલું છે એમ જણાવતાં ગ્રન્થકાર કહે છે- ગાથાર્થ – શક્તિને ન ગેપવનાર સાધુ ભજન કરતા હોવા છતાં જેમ માર્ગ ભ્રષ્ટ થતું નથી તેમ શક્તિને ન ગેપવતે સાધુ ઉપકરણ ધારવા છતાં માર્ગ પતિત થતું નથી.
[ આહાર ગ્રહણવત્ ઉપકરણ ધારણ ઉપકારી] આત્માની સંપૂર્ણ શક્તિને પ્રકટ કરવા પૂર્વક તપ કરતે મહાત્મા પિતાની શક્તિને સમાપ્ત થએલી જાણીને તેના ઉપષ્ટભક અને શાસ્ત્રવિહિત એવા આહારાદિ ગ્રહણમાં પ્રવૃત્તિ કરે તે એ, શક્તિ ગોપવીને થતી પ્રવૃત્તિથી જે ભજનને અનુરાગ થાય તેવા અનુરાગવાળ બનતું ન હોવાથી વિરાધક બનતા નથીપ્રવચનસારમાં પણ કહ્યું છે કે “સાધુ માત્ર દેહાત્મક ઉપાધિવાળા હોય છે. અને તે દેહ અંગે પણ મમત્વરહિતપણે જ પરિકર્મ કરનારા હોય છે. તેમજ પોતાની શક્તિને છૂપાવ્યા વગર તે દેહને તપમાં જોડે છે.” આ જ રીતે પિતાની સંપૂર્ણ શક્તિને પ્રકટ કરવા વડે સર્વ વસ્તુઓ અંગેના અભિળંગને પરિહાર કરતે પણ સાધુ તેવા પ્રકારના વિશિષ્ટ ઘતિબળ વગેરે ન હોવાના કારણે શક્તિને પરિનિષિત થએલી જાણીને તેને ઉપષ્ટભક એવા ધર્મોપકરણ અંગે પ્રવૃત્તિ કરે તે પણ વિરાધક બનતું નથી. આગમમાં પણ કહ્યું છે કે “વીર્યને ન છૂપાવતે સાધુ ઉપકરણ-આહારાદિમાં પ્રવૃત્તિ કરવા છતાં ચારિત્ર, તપ, શ્રતને વિરાધ નથી. તેથી સાધુએ સંયમ વિશે વીર્યને ગોપવવું નહિ, કે १. केवलदेहः श्रमणो देहेऽपि ममत्वरहितररिकर्मा । आयुक्तवांस्तं तपसा अनिगृह्यात्मनः शक्तिम् ॥ २. अनिगृहयन् वीयं न विराधयति चरणं तपः श्रुतयोः । यदि संयमेऽपि वीयं न निगृहयेतू न हापयेत् ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે ૩૫ कारणिकत्वमपि द्वयोस्तुल्यमेवेत्युपदिशति
कारणिगं जह वत्थं तह आहारो वि दंसिओ समए ।
एग चिच्चा अवरं गिण्हंताणं णु को भावो ॥३५॥ ( कारिणकं यथा वस्त्रं तथाऽऽहारोऽपि दर्शितः समये । एकं त्यक्त्वाऽपरं गृह्णतां नु को भावः । ३५॥)
सिद्धान्ते हि त्रिभिः कारणैर्वस्त्रधारणमनुज्ञात, तथा च स्थानाङ्गसूत्र-'तिहिं ठाणेहिं वत्थं धरेज्जा, त जहा-हिरिवत्ति दुगंछावत्तिअं परीसहवत्ति ति [सूत्र १७१] “ही: लज्जा संयमो वा प्रत्ययानिमित्तं यस्य धारणस्य तत्तथा, जुगुप्सा लोकविहिता निन्दा सा प्रत्ययो यस्य तत्तथा एव' परीषहाः शीतोष्णदंशमशकादयः प्रत्ययो यत्र तत्तथेति” तत्र परे તેની હાનિ થઈ જાય એવું પણ કરવું નહિ–અર્થાત્ તપ વગેરે ૫ કેઈ એક યોગમાં જ એવી રીતે મંડી ન પડવું કે જેથી બીજા ની હાનિ થઈ જાય. કારણ કે એક એક આચારને બાધ ન પહોંચે એ રીતે થતું આચારાન્તરનું આચરણ બળવદનિષ્ટનું અજનક હવા સાથે ઈષ્ટનું સાધન બને છે. એમાં પણ મૂળગુણના આચારોને ઉપકારી બને એવું ઉત્તરગુણોનું આચરણ શ્રેયસ્કર છે એ જાણવું. નહિ કે ઉત્તરગુણની પ્રધાનતાએ મૂળગુણ આચરણે.
પૂર્વપક્ષ :- શક્તિ સમાપ્ત થાય ત્યારે જ તેના ઉપષ્ટભક તરીકે વસ્ત્રાદિનું ધારણ કરવાનું હોય તે મનાય કે શક્તિનું અનિગૂહન છે. પણ વેતાંબર સાધુઓ તે વસ્ત્રાદિને હમેશાં ધારી રાખે છે તે શક્તિનું અનિગૃહન ક્યાં રહ્યું?
ઉત્તરપક્ષ:- હંમેશ માટે તેવી શક્તિ ન હોવાથી જ વસ્ત્રાદિનું સાર્વદિક ધારણ હોય છે તેથી શક્તિનું નિગૃહન નથી. ૩૪
આમ શક્તિના અનિગૂહન રૂપે આહાર અને વસ્ત્રાદિમાં સામ્ય છે એ દેખાડીને હવે એ બે માં કારણિકત્વ પણ સમાન છે એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ - જેમ તેવા તેવા કારણે જ વસ્ત્ર ધારણ શાસ્ત્રમાં અનુજ્ઞાત છે તેમ આહાર પણ તેવા તેવા કારણે જ અનુજ્ઞાત છે. આમ બનેમાં કારણિકત્વ સરખું હોવા છતાં વઆદિનો ત્યાગ કરી આહારપક્ષને જ ગ્રહણ કરી રાખવામાં તમારો શું અભિપ્રાય છે?
[વસ્ત્રધારણના ત્રણ અને આહારના છ કારણે] શાસ્ત્રમાં ત્રણ કારણથી સાધુને વસ્ત્રધારણની અનુજ્ઞા છે. શ્રી ઠાકુંગ સૂત્રમાં કહ્યું છે કે, “ત્રણ સ્થાનેથી (કારણથી) વસ્ત્રને ધારણ કરવું, તે આ પ્રમાણે-(૧) હીનિમિત્ત, (૨) જુગુપ્સા નિમિત્તે અને (૩) પરીષહ નિમિત્તે. અહીં હી એટલે લજજા અથવા સંયમ, જુગુપ્સા એટલે નગ્ન રહેવામાં લેકે વડે કરાતી સતત નિન્દા, અને શીત–ઉષ્ણ-મચ્છરાદિ પરીષહ વસ્ત્રધારણના નિમિત્ત તરીકે જાણવા. ' १. त्रिभिः स्थानः वस्त्र धारयेत् तद्यथा-हीप्रत्ययिक, जुगुप्साप्रत्ययिक, परीषहप्रत्ययिकम् ।
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૭.
ધર્મોપકરણની અબાંધકતાને વિચાર ~ ~ ~ ~ ~~
~ ~ ~~ ~ ~ प्रत्यवतिष्ठन्ते-ननु कारणिकमिदमसमसाहसवतामस्माकमनुचितमिति, त एवं प्रतिबोध्याःयदि कारणिकत्वाद्धर्मोपकरणधारणमयुक्तमायुष्मतां तर्हि कारणिकमाहारग्रहणमप्ययुक्तमापद्येत, तस्यापि कारणिकत्वेनोपदेशात् । तदुक्तं स्थानाङ्ग-छहिं ठाणेहिं समणे णिग्गंथे आहारमाहारेमाणे णाइक्कमइ । त जहा- वेअणवेयावच्चे इरियट्ठाए अ संजमट्ठाए तह पाणवत्तिआए छठं पुण धम्मचिन्ताए'त्ति [ सूत्र-५०० ] छहिन्ति कण्ठ्य । आहारमशनादिक माहारयन्=अभ्यवहरन्नातिक्रामत्याज्ञां पुष्टालम्बनत्वात् , अन्यथा त्वतिक्रामत्येव, रागादिभावात् , तद्यथा वेअणागाहा-(१) क्षुद्वेदना . (२) वैयावृत्यम् आचार्यादिकृत्यकरणम् वेदनवैयावृत्य', भुञ्जीत वेदनोपशमनार्थ वैयावृत्त्यकरणार्थ चेति भावः । (३) ईर्या=गमन तस्या विशुद्धिः = युगमात्रनिहितदृष्टित्व ईर्याविशुद्धिस्तस्यै ईर्याविशुद्धयर्थ, इह च विशुद्धिशब्दलोपादीर्यार्थमित्युक्त, बुभुक्षितो हीर्याशुद्धावशक्तः स्यादिति तदर्थमिति चः समुच्चये (४) संयमः प्रक्षोत्प्रेक्षाप्रमार्जनादिलक्षणस्तदर्थ', तथेति कारणान्तरसमुच्चये, (५) प्राणा उच्छ्वा
सादयो बल वा, तेषां तस्य वा वृत्तिः पालन तदर्थ प्राणधारणार्थमित्यर्थः, (६) षष्ठं पुनः ___ कारण धर्मचिन्तायै गुणनानुप्रेक्षार्थमित्यर्थ इति” ।
પૂર્વપક્ષ – અજોડ સાહસિક એવા આપણને આવા (નવા) કારણસર વરુ ધારણ અનુચિત છે. : ઉત્તરપક્ષ - કારણિક છે એમ કહીને વસ્ત્રધારણને જે તમારે અયુક્ત કરાવવું હોય તે તે, આહાર પણ તેવો જ હોવાથી અયુક્ત થઈ જશે. આહાર પણ કારણિક છે એ વાત શ્રી ઠાણાંગ સૂત્રમાં કહી છે–“છ કારણે એ આહાર કરતાં શ્રમણ નિ
થે સંયમને ઉલ્લંઘતા નથી. તે છ કારણે આ પ્રમાણે–વેદના, વૈયાવચ્ચ, ઈર્યા, સંયમ, પ્રાણધારણ અને ધર્મચિન્તા' આમ વેદનાદિ રૂપ પુષ્ટ આલંબને અશનાદિ આહાર કરાતો હોવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. પુષ્ટાલંબનની ગેરહાજરીમાં થતી ભોજન-પ્રવૃત્તિ રાગાદિને કારણે જ હોવાથી તેનાથી આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય છે. આમ આહારનું ગ્રહણ (૧) સુદૃવેદનાના ઉપશમ માટે (૨) આચાર્યાદિ પ્રત્યેના કર્તવ્ય બજાવવા રૂપ વૈયાવચ્ચ માટે (૩) ધુંસરી પ્રમાણ ભૂમિ વિશે દૃષ્ટિ રાખી છવાક્રાન્તભૂમિને પરિહાર કરવા પૂર્વકના ગમનરૂપ ઈર્યાવિશુદ્ધિ માટે (કારણ કે સુધાદિથી પીડિત સાધુ આ વિશુદ્ધિ જાળવવામાં અશક્ત બને છે.) (૪) પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના વગેરે રૂપ સંયમના પાલન માટે (૫) ઉચ્છવાસાદિ કે મન-વચન-કાય બળરૂપ પ્રાણના પાલન માટે તેમજ (૬) સૂત્રાર્થના પરાવર્તન-અનુપ્રેક્ષાદિરૂપ ધર્મચિન્તા માટે, આ છે કારણથી જ સાધુને અનુજ્ઞાત હોવાથી આહાર પણ કારણિક જ છે. १. षडभिः स्थानः श्रमणो निर्ग्रन्थ आहारमाहारयन्नातिक्रमति, तद्यथा
वेदनवैयावृत्ये ईर्यार्थ च संयमार्थम् । तथा प्राणवृत्त्यर्थ षष्ठं पुनः धर्मचिन्तायै ।।
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૫
ननु यदि लज्जाकुत्सानिरोधायोपकरण ग्राह्यं तर्हि यथोक्तोपधिग्रहेऽपि तदनिवृत्तेविशिष्ट नेपथ्यादिकमेव परिग्राह्यं स्यादिति चेत् ? न, स्वशक्त्वा लज्जाकुत्सानिग्रहेऽपि विशिष्टशक्त्यभावात् यादृशलज्जाकुत्से न निवर्तते तादृशतन्निवृत्तेरुक्तधर्मोपकरणसाध्यत्वाद् अथवा हीः संयमस्तदर्थमेव विशेषतस्तदुपयोगः । तदाह
"विहिय' सुए च्चिय जओ धरेज्ज तिहि कारणेहि वत्थंति । तेण' चिय तदवस' णिरतिसएण' धरेयव्य ॥ (वि० आ० भा० २६०२) २जिणकप्पाजोगाण' हीकुच्छपरीसहा जओवस्सं । हालज्जति व सो संजमो तदटूठं विसेसेणं ।। ति (वि० आ० भा० २६०३)
यथा चास्य संयमोपकारित्व तथा प्रागेव प्रपञ्चितम् । तथा च यदि कारणिकत्वाइन त्याज्य ताहारोऽपि तव त्यक्तव्यः स्यात् , यदि पुनर्येनकेनचित् कारणेनाहारो ग्राह्यस्तहि सेम वस्त्रादिकमपि ग्राह्यमिति दुरुत्तरा प्रतिबन्दितरङ्गिणी ॥३५॥
[ લજજા-જુગુપ્સા ટાળવા માટે વસ્ત્રધારણુ જરૂરી] પૂર્વપક્ષ – જે લજા–જુગુપ્સાના નિરોધ માટે જ ઉપકરણ ગ્રાહ્ય હોય તે તે સૂત્રમાં જેવા વસ્ત્રાદિ કહ્યા છે તેવાથી પણ લજજાદિ નિવૃત્ત થતા ન હોવાથી જેવા વઆદિથી તે સંપૂર્ણ નિવૃત્ત થાય તેવા જ લોકપ્રચલિત પહેરવેશાદિ ધારણ કરવા જોઈએ.
ઉત્તરપક્ષ – સામાન્યથી તે સાધુઓ સ્વશક્તિથી જ લજજા કુત્સાને નિરોધ કરે છે. પણ તેવી વિશિષ્ટ શક્તિ ન હોવાના કારણે જે પ્રકારની લજજા–જુગુપ્સા નિવૃત્ત થતી નથી તેવા પ્રકારની લજજા ધર્મોપકરણથી નિવૃત્ત થઈ શકતી હોવાથી તેવી લજજાના નિવર્તનમાં સમર્થ એવા શાસ્ત્રોક્ત વસ્ત્રાદિ જ ધારણ કરવા યોગ્ય છે. તે સિવાયની લજજાને તે સાધુએ પિતે જ પિતાની શક્તિથી નિવૃત્ત કરવાની હોય છે. અથવા હી એટલે સંયમ એ અર્થ લઈએ તે સંયમ માટે જ વસ્ત્રાદિ વિશેષતા ઉપયોગી હોવાથી ધારવા જોઈએ. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે “ત્રણ કારણેથી વસ્ત્રને ધારણ કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વિધાન હોવાથી નિરતિશય=વિશિષ્ટશક્તિ વિનાના સાધુએ વસ્ત્રને અવશ્ય ધારવું જોઈએ. જિનકલ્પને અયોગ્ય સાધુઓને હી–જુગુપ્સાપરીષહ રૂ૫ કારણે અવશ્ય સંભવિત હોવાથી અવશ્ય વસ્ત્ર ધારવા જોઈએ. અથવા હી એટલે લજજા અને લજજા સંયમ રૂપ છે તેને માટે વિશેષથી ઉપયોગી હોવાથી વાદિ ઘારવા જોઈએ” વસ્ત્રાદિ સંયમને ઉપકારી શી રીતે બને છે તે અમે પૂર્વે કહી ગયા છીએ.
આમ જે કારણિક હોવાથી વસ્ત્ર ત્યાજ્ય છે એવું તમે માનતા છે તે તો આહાર १. विहित श्रुत एव यतो धरेत्रिभिः कारणैर्वस्त्रमिति । तेनैव तदवश्यं निर तशयेन धर्त्तव्यम् ॥ २. जिनकल्पायोग्याना. होकुत्सापरीषहा यतोऽवश्यम् । होर्लज्जेति वा स संयमस्तदर्थ विशेषेण ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
ધર્માંપકરણની અખાધકતાના વિચાર
૮૯
अथ दोषान्तरोद्भावनमपि परस्य तुल्यमित्याह
अविजय हिरिकुच्छा जइ णूणं संजमे ण अहिगारो ।
ता कह अजिअदिगिच्छातण्हाणं तत्य अहिगारो ? ||३६|| ( अविजित ही कुत्सानां यदि नून संयमे नाधिकारः । तत्कथमजित देगिच्छातृष्णानां तत्राधिकारः ॥३६॥ ) यदि ह्रीकुत्सयोरविजये चारित्रमेव नेति तवाभिमत तर्हि क्षुत्तृष्णयोरुदयेऽपि कथ त पर्यनुयोगे नग्नादस्य गगनमेवावलोकनीयः स्याद् । अथ प्रायोजित तृष्णानामपि साधूनां जीवदसातोदयतया तदुदयेऽपि विधिना तत्प्रतीकारो न दोषाय, तर्हि प्रायो जितही कुत्सानामपि तद्धेतुकर्मजनिततन्निशेवाय केषाञ्चित् संयमत्राणाय धर्मोपकरणधारणं न दोषायेति तुल्यम् अपि चोक्तोपकरणेन चारित्रप्रशंसयापि महान् गुणो वेषेणैव च पतयालु परिणाम नाम पि શાસમવસ્ત્ર, તત્રુત ---'ધર્મ' વર્...' રૂા
પણ કારણિક હાવાથી તમારે ત્યાજ્ય ખની જશે, અને જો આહાર ગ્રહણને ચાગ્ય ઠરાવવા કારણેા મળતા હાય તા તેવા યાગ્ય કારણાએ વસ્રદિને પણ ગ્રાહ્ય માનવા જ પડશે. તેથી ધર્મપકરણની સામે આહારરૂપ આ પ્રતિમદિનદી ક્રુરુત્તરા છે. કપા વસ્ત્રાદિ અંગે દાષાન્તરનું ઉદ્ભાવન આહાર અંગે પણ સમાન છે એવુ ગ્રન્થ કારશ્રી જણાવે છે—
ગાથા :- જેઓએ હી-કુત્સાને જીતી નથી તેને સંયમમાં અધિકાર જ નથી એવુ' જે તમને અભિમત હાય તા જેઓએ ક્ષુધા-તૃષ્ણાને છતી નથી તેઓને પણ સ‘યમના અધિકાર શી રીતે માનશે। ?
[ શ્રુત્–તૃષ્ણા વિજયવત્ હી-કુત્સાવિજય ]
હી–કુત્સા જીતાયા ન હેાય તેા ચારિત્ર જ હાઇ ન શકે એવુ* જો તમને અભિ મત હાય તા ‘ક્ષુધા-તૃષ્ણાના ઉદ્દયમાં પણ ચારિત્ર શી રીતે સ’ભવી શકે?' એવા પ્રશ્નના જવાબમાં તમારે (દિગંબરે) આકાશ જ જોવાનુ રહેશે. અર્થાત્ જે ક્ષુધા-તૃષા મૂળગુણઘાતક નથી તેા લજજા-દુગંછાને પણ મૂળગુણઘાતક શી રીતે માની શકાય ? ' એવા અમારા પ્રશ્નના તમારી પાસે જવાબ નથી.
પૂર્વ પક્ષ :- સાધુઓએ ક્ષુધા-તૃષ્ણાને પ્રાયઃ જીતી હૈાય છે. છતાં અશાતાના અંત ન આવ્યા હોઈ તેના ઉદય થએ છતે ક્ષુધા-તૃષ્ણા લાગે છે. એ જ્યારે લાગે તે ૧. ધમઁ રઘુવર્ વેતો, સંક્રૂફ વેસેળ ફિલિકો હિં હં । સમ્મોળ પરંતું, રવર્ રાયા નળવવુ ૧ || (૩૧વેશમાઢા-૨૧ )
धर्म रक्षति वेषः शंते वेषेण दिक्षितोऽस्म्यहम् । उन्मार्गेग पतन्तं रक्षति राजा जनपदमिव ॥
ર. વાદી પાતાને અભિમત બાબતમાં જે જે આપત્તિ આપે તે તેને અભિમત વસ્તુમાં પણ
લગાડવી અને એ સ્વાભિમતમાં આવતી આપત્તિના જે જે રીતે પરિહાર કરે તેવા જ પરિ હાર અભિમતમાં પણ શકય છે એવુ બતાડવું એ પ્રતિદિ ન્યાય કહેવાય છે.
૧ર
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્ર્લા, ૩૭
www
अह हिरिकुच्छाहि सया हिरिकुच्छ सहावभावणा णो चे 1 ता कह तदभावसहावसंबुद्धी ॥३७॥
छु ( अथ ही कुत्साभ्यां सदा ड्रीकुत्सास्वभावभावना नो चेत् । तृष्णाक्षुधाभ्यां तत्कथं तदभावस्वभावसंबुद्धिः ||३७|| तृष्णाक्षुधाभ्यामतृष्णाधास्वभावभावनेव हीकुत्माभ्यामहूीकुत्सास्वभावभावना न प्रतिरोड शक्या, मनः शुद्धेर्बलवत्त्वात्, अन्यथा तवाप्यगतेः । ' सर्वदा सत्यौ ह्रीकुत्से स्वता दूध्यप्र जनिके' इति चेत् ? तर्हि शरीरमपि न कुतः ? 'संयमोपकारित्वमतिस्तत्प्रतिबन्धिके' ति चेत् ? अत्रापि तुल्य, ताभ्यामपि स्थिरीकरणाद्युपकारसंभवात् ||३७||
વખતે વિધિપૂર્વક તેના પ્રતિકાર કરવા એ દોષરૂપ નથી. એટલે કે ચારિત્રમાં ખાધક બનતા નથી......
ઉત્તરપક્ષ :- એ જ રીતે સાધુઓએ હીકુત્સાને પણ પ્રાયઃ જીતી જ હાય છે છતાં તેના હેતુભૂત કર્મના ઉદ્મયથી તે પ્રવર્ત્ય છતે તેના પ્રતીકાર દ્વારા સંયમના રક્ષણ માટે ધર્મપકરણ ધારણ પણ દોષરૂપ નથી. વળી ઉપકરણની હાજરીમાં બીજા ગૃહસ્થા સાધુને ચારિત્રી તરીકે જાણી શકે અને તેથી ચારિત્રની પ્રશંસા કરે તો પ્રશંસા કરનારને પણ લાભ થાય; અને સાધુ પણુ ચારિત્રના કારણે થતી પેાતાની પ્રશ’સા જાણી ચારિત્રમાં વધુ સ્થિર થાય છે. આમ ચારિત્રની પ્રશંસા દ્વારા પણ ઉપકરણાથી ઘણા ફાયદા છે. વળી કાઇવાર કમના વિચિત્ર ઉદયના કારણે જે સાધુના પરિણામ પડી ગયા હોય તે પણ વેષના કારણે જ ‘હુ· દીક્ષિત છું, મારે આ કરવુ શાલે નહિ, લેાકેામાં મારી નિંદા થશે' ઈત્યાદિ શંકા પડવા દ્વારા ખચી જાય છે. તેથી વેશના ઘણા ફાયદા છે. શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- ઉમાગે જતી પ્રજાને રાજા અટકાવે છે તેમ ‘હુ” દીક્ષિત છું” ઈત્યાદિ શકા કરાવવા દ્વારા અર્થાત્ એ વાત યાદ આવવા દ્વારા, વેષ ઉન્માગે પડતા સાધુને બચાવે છે અને એ રીતે એના ધર્મનું રક્ષણ કરે છે ॥૩૬॥
જ
જેમાં
ગાથાથ :- લજજા અને દુગંછાની હાજરીમાં યતિને અલજજા અને અનુગ ́છા પ આત્મસ્વભાવની ભાવના શી રીતે થઇ શકે ? એવુ* જો તમે કહેતા હૈ। તા અમે કહીએ છીએ કે ક્ષુધા-તૃષ્ણાની હાજરીમાં અક્ષુધા-અતૃષ્ણા સ્વભાવની ભાવના પણ શી રીતે થઈ શકશે ?
ખાદ્ય ક્ષુધા-તૃષ્ણાની હાજરીમાં પણ આત્મા તૃષ્ણાશ્રુધા વિનાના સ્વભાવવાળા છે.' ઇત્યાદિ ભાવનાના, જેમ બળવાન્ મનઃશુદ્ધિ ના કારણે પ્રતિબધ થતા નથી તેમ બાહ્ય હી-કુત્સાની હાજરીમાં પણ અહી-કુત્સા ભાવનાના પ્રતિબધ થતા નથી. જો એ પ્રતિબ`ધ થાય છે એમ માનશેા તા ક્ષુધાદિને પણ અક્ષુધાદિ ભાવનાના પ્રતિબંધ કરનારા માનવા પડવાથી તમારે આહાર ગ્રહણની નિર્દોષતા સિદ્ધ કરવા કાઈ શરણુ રહેશે નહિ.
Page #120
--------------------------------------------------------------------------
________________
જ
ધર્મોપકરણની અબાધકતાને વિચાર ___ आहारविधानसमाधानमप्युपधौ तुल्यमित्याह
उस्सग्गववायाणं मित्तीए अह ण भोअणं दुटूठं ।
उस्सग्गववायाणं मित्तीइ तहेव उवगरणं ॥३८॥ ( उत्सर्गापवादयोर्मेन्याऽथ भोजन न दुष्टम् । उत्सर्गापवादया मैत्र्या तथैवोपकरणम् ॥३८॥)
बालादिनापि मूलच्छेदाभावेनातिकर्कशमेवाचरणीयमित्युत्सर्गः स्वयोग्य मृद्वेवाचरणीयमित्यपवादः, स्वस्य योग्यमतिकर्क शमाचरताऽपि स्वयोग्य मृदुष्याचरणीयमित्युत्सर्गसापेक्षोऽपवादः, स्वयोग्य मृद्वाचरणमाचरता स्वयोग्यमतिकर्क शमप्याचरणीयमित्यपवादसापेक्ष उत्सर्गः, इत्युत्सर्गापवादमैत्र्या ह्याचरणमनुज्ञातम् । तदुक्त-(प्रव० सार ३-३०)
પૂવપક્ષ :-સર્વદા હાજર રહેતી લજજા અને જુગુપ્સા પિતાના તાદ્રપ્ટની જ પ્રતીતિ કરાવે છે અર્થાત્ આત્મા હાકુત્સામય જ છે. હી-મુત્સા સ્વભાવવાળે જ છે. એવી પ્રતીતિ કરાવે છે. તેથી અહી–અકુત્સા સ્વભાવ ભાવનાને બાદ કરશે જ. તેથી જે એ ભાવનાને અખંડ જાળવી રાખવી હોય તે સાધુને લજજા–દુર્ગછા હોવા જ ન જોઈએ અને તેથી વસ્ત્રાદિની કઈ જરૂર રહેતી નથી. - ઉત્તરપક્ષ :-એ રીતે તે સર્વદા હાજર રહેતું શરીર પણ “આત્મા શરીરમય છે ઈત્યાદિરૂપ સ્વતાદ્રયની બુદ્ધિ કરાવવા દ્વારા અશરીરસ્વભાવભાવનાનું પ્રતિબંધક શા માટે ન બને? અને તેથી એ ભાવના જાળવી રાખવા દીક્ષા લેવા માત્રથી એને ત્યાગ શા માટે આવશ્યક ન બને ?
પૂર્વપક્ષ-શરીર વિશે રહેતી “આ સંયમને ઉપકારી છે એવી મતિ અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવામાં આ સાધનભૂત છે એવી બુદ્ધિ, “શરીર એ શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે” એવું તાત્પર્યથી જણાવવા દ્વારા તેવી સ્વતાપ્ય બુદ્ધિને અટકાવે છે. તેથી શરીર અશરીરસ્વભાવભાવનાનું પ્રતિબંધક ન હોવાથી ચારિત્રપ્રતિબંધક પણ નથી.
ઉત્તરપક્ષ - હી–મુસા વિશે પણ આ બધી વાતો સમાન જ છે કારણ કે એ બેથી પણ સંયમ વિશે સ્થિરીકરણદિરૂપ ઉપકાર સંભવિત જ છે. લજજાને કારણે કેઈ પતિતપરિણામી પણ અકાર્યથી અટકી કેમે કરીને પુનઃ ચારિત્રમાં સ્થિર થઈ જાય છે એ વાત સુપ્રસિદ્ધ જ છે કા..
આહાર શાસ્ત્રવિહિત હોવાથી ચારિત્ર પ્રતિબંધક નથી કે એવું સમાધાન ઉપધિ વિશે પણ સમાન જ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે ૧. અત્ર ‘અનવારે ૩ઃ ” કૃતિ પાઠો યુવતો મતિ | ૨, મત્ર “રતાપેક્ષsgવાઢઃ” રૂતિ વાટો સુતો માત !
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા લૅ. ૩૮ 'बालो वा बुझ्ढो वा समभिहदो वा पुणो गिलाणो वा।। चरिय चरदु सजोग मूलच्छेद जधा ण हवे ॥" न तु तद्विरोधेन, यतो ग्लानत्वाद्यनुरोधेन मृद्वाचरणेप्यल्पलेपो भवत्येव, तदुक्त
(Aa૦ સાર-રૂ-૨) आहारे च विहारे देसं काल सम खम उवहिं । जाणित्ता ते समणो वट्टदि जाँद अप्पलेवी सो । त्ति ।
तद्वरमुत्सर्गो, ग्लानत्वाद्यनुरोधेन मृद्वाचरणेप्यल्प एव लेपो भवति तद्वरमपवादो, ग्लानस्वादिनाघ्याहारविहारयोरल्पलेपभयेनाप्रवृत्तावतिकर्कशाचरणेन शरीरं पातयित्वा स्वर्लोकगमने तत्र संयमवमनात् महान् लेप इति न श्रेयानपवादनिरपेक्ष उत्सर्गः, ग्लानत्वाद्यनुरोधेनाहारविहारयोरल्पलेपत्व विगणय्य यथेष्टप्रवृत्तौ मृद्वाचरणेनासंयतजनसमानतया महानेव लेप इति नोत्सर्गनिरपेक्षोऽपवादः श्रेयानिति व्यवस्थया नाहारविहारयोर्दोष" इति चेत् ? तदिदमन्यत्रापि तुल्य', अत एवौधिकौपग्रहिकादिव्यवस्था पञ्चभिः स्थानरचेलतादिप्राशस्त्य च समये व्यवસ્થિતિ રૂા.
ગાથાથ :- જે એમ કહેશો કે ઉત્સર્ગ અને અપવાદ માર્ગની મત્રી (સાપેક્ષતા) પૂર્વક ભોજન થતું હોવાથી એ દુષ્ટ નથી. અર્થાત્ ભોજન કરવા છતાં ઉત્સર્ગ–અપવાદની મૈત્રી જળવાઈ રહે છે. ખંડિત થતી નથી તેથી ભજન અષ્ટ છે, તે એ જ રીતે સાપેક્ષ રહીને વસ્ત્રાદિ ધારવામાં પણ ઉત્સર્ગ–અપવાદને સુમેળ જળવાઈ રહે તેવાથી એ પણ શા માટે દુષ્ટ બને ?
[ઉત્સર્ગ–અપવાદની સાપેક્ષતામાં દિગમ્બરમત] પૂર્વપક્ષ :- શુદ્ધાત્મસ્વભાવનું સાધનભૂત હોવાથી સંયમ “મૂળ” કહેવાય છે તેમજ તે મૂળનું પણ સાધન હવાથી શરીર પણ “મૂળ” કહેવાય છે.
બાળ, વૃદ્ધ, ગ્લાન કે પરિશ્રાન્ત સાધુએ પણ મૂળ (સંયમ)ને છેદ ન થઈ જાય એ રીતે અતિકર્કશ-કઠેર જ આચરણ કરવું એ ઉત્સર્ગ છે. બાળાદિએ મૂળ (શરીર) ને નાશ ન થઈ જાય એ રીતે સ્વયંગ્ય (પિતાના શરીરને અનુકૂળ) મૃદુ આચરણ (આહારાદિ) પણ કરવું એ અપવાદ છે.
મૂળભૂત સંયમને યોગ્ય અતિકર્કશ આચરણ કરતાં સાધુએ પણ અવસરે સ્વાગ્ય (શરીરને અનુકૂળ) મૃદુ આચરણ પણ કરવું (કે જેથી શરીરનાશ થતું અટકે) એ અપવાદ સાપેક્ષ ઉત્સર્ગ છે. (અહીં ગ્રંથમાં “સાપેક્ષstપવ” એવો જે પાઠ મળે છે એના કરતાં “વારકા : ” એ પાઠ યોગ્ય લાગે છે, એમ આગળ “વીસાપેક્ષ વત્સ : પાઠના સ્થાને “વત્સરાવવ:' પાઠ યોગ્ય લાગે છે.) १. बालो वा वृद्धो वा अमाभिहतो वा पुनर्लानो वा । चाँ चरतु स्वयोग्याँ मूलच्छेदो यथा न भवति । २. आहारे वा विहारे देश काल' श्रम क्षमामुपधिम् । ज्ञात्वा तान् श्रमणो वर्तते यद्यपलेपी सः ||
Page #122
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર उक्तप्रतिबन्धैव परेषां कल्पनान्तरमपाकुर्वन्नाह
एएणुवगरणेण पच्चक्खाणस्त दव्वओ भंगो ।
- इय कप्पणावि विहवाजुव्वणमिव णिफ्फला णेया ॥३९॥ (एतेनोपकरणेन प्रत्याख्यानस्य द्रव्यतो भङ्गः । इति कल्पनापि विधवायौवनमिव निष्फला ज्ञेया ॥३९॥)
મૂળભૂત શરીરને યોગ્ય મૃદુ આચરણ કરતા સાધુ પણ જો તેવું જ આચરણ કર્યા કરે તે શિથિલતા આવી જવા દ્વારા મૂળભૂત સંયમને છેદ થઈ જાય, એ ન થાય એ માટે સંયમને યોગ્ય કર્કશ પણ આચરતા રહેવું એ ઉત્સર્ગ સાપેક્ષ અપવાદ છે.
આનાથી જણાય છે કે ઉત્સર્ગ અને અપવાદ બનેની જ્યાં મૈત્રી હોય-સાપેક્ષતા હેય-પરસ્પર વિરોધ ન હોય એવું જ આચરણ ચારિત્રની સ્થિરતા કરનારું હોવાથી અનુજ્ઞાત છે. પ્રવચનસારમાં કહ્યું છે કે બાળ હોય, વૃદ્ધ હોય, શ્રમથી થાકેલ હોય, કે ગ્લાન હોય તે પણ સાધુએ વયોગ્ય તેવી જ ચર્યાનું આચરણ કરવું કે જેથી મૂલ (સંયમ અને શરીર)ને નાશ ન થાય.
વળી ગ્લાનપણું વગેરેના કારણે મૃહું આચરણ કરવામાં પણ અ૫લેપ તે લાગે જ છે તેથી ઉત્સગ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે- દેશ, કાળ, શ્રમ, શક્તિ અને ઉપધિ (=શરીર) ને જાણીને જે શ્રમણ આહાર-વિહારમાં પ્રવૃત્ત થાય તે અ૫લેપી બને છે અર્થાત્ તેને અ૫ કર્મબંધ તે થાય જ છે.” એમ ગ્લાનપણું વગેરે દશામાં મૃદુ આચરણ કરવામાં પણ લેપ તે અ૯પ જ લાગે છે. અને શરીર તેમજ શરીર દ્વારા સંયમ પણ ટકે છે તેથી અપવાદ શ્રેષ્ઠ તે છે જ. પરંતુ ગ્લાનાદિ દશામાં પણ આહાર-વિહારદિ કરવામાં થતા અલ્પલેપના ભયથી જે તેમાં પ્રવૃત્તિ ન કરે અને અતિકર્કશ આચરણાત્મક ઉત્સર્ગને જ આગ્રહ રાખે તે પરિણામે શરીરનો નાશ થઈ જવાથી દેવલોકમાં જવાનું થાય, જ્યાં સંયમ ન હોવાથી મહાન કર્મબંધ થાય છે. તેથી અપવાદનિરપેક્ષ ઉત્સર્ગ કલ્યાણકારી નથી. એમ ગ્લાનત્વાદિદશાના કારણે આહારવિહારાદિની પ્રવૃત્તિથી થતા અ૮૫લેપની અવગણના કરીને જે યથેષ્ટપ્રવૃત્તિમાં જ સાધુ પડી જાય તો એ અસંયતજન જે જ થઈ જવાથી મહાન લેપવાળે થાય છે. તેથી ઉત્સર્ગનિરપેક્ષ અપવાદ પણ હિતકર નથી આમ ઉત્સર્ગ અને અપવાદના પરસ્પર સુમેળથી જ આચરણ હિતકર બનતું હોવાથી આહાર-વિહાર દુષ્ટ નથી.
ઉત્તરપક્ષ - આ બધી વાત ધર્મોપકરણ અંગે પણ તુલ્ય હોવાથી એ પણ દુષ્ટ નથી તેથી જ જુદી જુદી અવસ્થાને આશ્રયીને ઉત્સર્ગ–અપવાદને અનુસરીને ઓધિક અને ઔપગ્રહિક ઉપધિની વ્યવસ્થા શાસ્ત્રોમાં બતાવી છે, તેમજ પાંચ સ્થાનેથી અચલતા વગેરે પ્રશસ્ત છે એવું જણાવ્યું છે. ૩૮
આહાર અને ઉપકરણ અંગેની સમાનતા દેખાડવા રૂપ ઉક્ત પ્રતિબંદીથી જ દિગંબરોની અન્ય કલ્પનાનું નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે –
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૩
इद' ह्याध्यात्मिकानामाकूतं यत् — “परिग्रहप्रत्याख्यानं तावच्चतुर्विषयकमेव कार्त्स्न्येन ર્ચવસ્થતિ । સદ્ગુ’—સે ગદ્ નદે ળરો તો ના-વૈવસ્ત્રો, વિત્તબો, જાજા, भावओत्ति (पाक्षिकसूत्रम्) । तत्रोपकरणे सति मूर्च्छात्यागेन भावपरिग्रहप्रत्याख्यानसंभवेऽपि द्रव्यपरिग्रहस्य जागरूकत्वात् तस्य सर्वदा ज्ञात्वाऽऽसेवने लेपसंभव इति" - तदिदमाहारेऽपि तुल्यमिति विधवा यौवनमिव स्वसमीहिताऽकारितया स्वविडम्बनामात्रमेव परेषां विजृम्भित, सर्वद्रव्येषु मूर्च्छात्याग एवं कार्य इत्युक्तसूत्राभिप्रायात् । तदुक्त विशेषावश्यके'अपरिग्गहया सुतेत्ति जा य मुच्छा परिग्गहोभिमओ । सव्वदव्वेसु ण सा कायव्वा सुत्तसब्भावो ।। [२५८० ] या च ' " सव्वाओ परिग्गहाओ वेरमण'... इत्यादिनाऽपरिग्रहता सूत्रे प्रोक्तेति त्वया गीयते तत्रापि मूच्छैव परिग्रहस्तीर्थकृतामभिमतो नान्यः । सा च मूर्च्छा यथा वस्त्रे तथा सर्वेष्वपि शरीराहारादिद्रव्येषु न कर्त्तव्येति सूत्रसद्भावः = सूत्रपरमार्थों, न पुनस्त्वदभिमतः सर्वथा वस्त्र परित्यागोऽपरिग्रहतेति सूत्राभिप्रायः । तस्मादपरिज्ञातसूत्रभावार्थो मिथ्यैव खिद्यसे त्वमिति ।
૯૪
ગાથા :– આ વસ્ત્રાદિ ધમાઁપકરણથી દ્રવ્યતઃ પચ્ચક્ખાણ (=દ્રવ્યથી પરિગ્રહ ન રાખવા રૂપ પચ્ચક્ખાણુ)ના ભંગ થાય છે—' આધ્યાત્મિકાની આવી કલ્પના પણ વિધવાના ચૌવનની જેમ નિષ્ફળ જાણવી. અર્થાત્ ‘ઉપકરણા ત્યાજ્ય છે’ એવું જણાવવામાં અસમર્થ જાણવી.
[ શ્વેતામ્બર મતે સપૂર્ણ પરિગ્રહ પચ્ચક઼માણુ અબાધિત]
નામધારી અધ્યાત્મવાદી દિગંબરના એ આશય છે કે ચાર વિષય (=પ્રકાર)ના પરિગ્રહનુ પ્રત્યાખ્યાન કરવામાં આવે તે જ સંપૂર્ણતયા પરિગ્રહ પચ્ચક્ખાણ થાય છે આગમમાં પણ કહ્યું છે કે તે પરિગ્રહ ચાર પ્રકારે કહેવાયા છે જેમકે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.' તેથી ઉપકરણાત્મક દ્રવ્યના સંગ હોય તે તેમાં મૂર્છા ન હાવાના કારણે ભાવથી પરિગ્રહનુ' પચ્ચક્ખાણ ઊભું' રહેવુ' કદાચ મ‘ભવિત હેાવા છતાં દ્રવ્ય પરિગ્રહ તા હાજર જ હાવાથી દ્રવ્ય પરિગ્રહ પ્રત્યાખ્યાન સંભવતુ નથી. ઉપરાંત ‘આ દ્રવ્યપરિગ્રહ છે’ એવું જાણવા છતાં એનું આસેવન કરવામાં, સંપૂર્ણ પ્રત્યાખ્યાન પાલન અસ ́ભવિત હોવાના કારણે ક બંધ થવાના સ`ભવ પૂરેપૂરા છે. તૈથી વાઢિ યાય છે.
આધ્યાત્મિકાની આવી કલ્પના પણ પેાતાના ઇષ્ટને સિદ્ધ કરવામાં સમથ ન હાવાથી વિધવાના યૌવનની જેમ નિષ્ફળ છે. કારણ, આહારાદિ દ્રવ્યપરિગ્રહ અંગે પણ આ કલ્પના સમાન હૈાવા છતાં એ જેમ સ`ચમાપકારી હાવાથી આહારાદિને ત્યા
૧. અથ પરિપ્રશ્ર્ચતુર્વિધઃ પ્રજ્ઞાત, તથથા-દ્રવ્યતઃ ક્ષેત્રત: નાતો માવતઃ |
२. अपरिग्रहता सूत्र इति या च मूर्च्छा परिग्रहोऽभिमतः । सर्वद्रव्येषु न सा कर्त्तव्या सूत्रसद्भावः । ૩. વાસિસૂત્રે—પર્વતઃ પરિવ્રાદ્વિમળમૂ.....
Page #124
--------------------------------------------------------------------------
________________
*. ધર્મોપકરણની અખધકતાનો વિચાર . . . . * * * * * * * * * * * * *
* હર્ષ
एतेन प्राणातिपातादीनां मोहजन्यत्वानुरोधेन मोहोदयसत्ताभ्यां द्रव्यभावपरिणतिभेदाभिधान, द्रव्यरूपाणामपि तेषां द्रव्यत आश्रवरूपत्वात् , सूक्ष्मपृथिव्यादीनामिवाविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वांदित्याद्यभिमानमपि केषाश्चिद्विचारणीयमेव, एकेन्द्रियाणामप्यज्ञानादिप्रमादयोगेन भावहिंसाया एव संभवात् , क्षेत्रादिरूपाणामिव द्रव्यादिरूपाणामपि प्राणातिपातादीनां स्वकारणोपनिपातमात्रसंभविसंभवतया मोहाऽजन्यत्वाद, अन्यथा काचिन्मू.जननपरिहींगृत परिग्रहत्वस्वभावः कायोऽपि केवलिनां द्रव्याश्रवभूत इति तेषामशक्यपरिहाराभावमावेदयतामायुष्मतां कथमिव स्पृहणीयः स्यात् ? इत्यन्यत्र विस्तरः । परेषां तु परप्रवृत्तेरेव मोहजन्यत्वात् तदुदय सत्ताभ्यां तत्कार्यस्य भावद्रव्यपरिणती संगच्छेते, न चेदमपि संगत, योगजन्यप्रवृत्तौ मोहस्यान्यथा सिद्धत्वात् , अन्यथा विनिगमनाविरहप्रसङ्गादतिप्रसङ्गाच्चेति दिक ॥३९।। જય તરીકે સિદ્ધ કરી શકતી નથી તેમ સંયમોપકારી હોવાથી વસ્ત્રાદિને પણ ત્યાય તરીકે સિદ્ધ કરી શકતી નથી. તેથી આ કલ્પના તો પોતાના હાથે પિતાની વિડંબના કરવા રૂ૫ છે. ઉક્ત સૂત્ર તે “દ્રવ્યક્ષેત્રકાળભાવથી સર્વ દ્રવ્યો અંગેની મૂરછનો ત્યાગ કરવો” એવું જ જણાવે છે નહિ કે દ્રવ્ય માત્રને પણ ત્યાગ કરવાનું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે કે “દવાળો રિવાળો વેરમાં' સૂત્રથી જે અપરિગ્રહતા કહી છે તેમાં પણ પરિગ્રહ શબ્દથી મૂર્છા જ શ્રી તીર્થકરને અભિમત છે નહિ કે તમને (દિગંબરોને અભિમત એવાં વસ્ત્રાદિ ઉપકરણાત્મક દ્રવ્ય. અને તેથી શરીરઆહાર–વસ્ત્રાદિ સર્વદ્રવ્યોમાં મૂચ્છ કરવી નહિ એ સૂત્રને તાત્પર્યાથ છે.-આ પ્રકારના સૂત્રાભિપ્રાયને ન જાણત તું ફેગટ શા માટે ખીજાય છે !
[ ઉપા. ધર્મસાગર મ. ના મતની સમાલોચના ] આમ જે મૂર્છા ન હોય તે વસ્ત્રાદિ દ્રવ્યની હાજરીમાં પણ અપરિગ્રહતા જ હોવાથી દ્રવ્યતઃ આશ્રવ પણ હેતે નથી. અર્થાત્ મૂચ્છત્મક ભાવ૫રિગ્રહ જ આશ્રવ ભૂત છે. મૂરહિત ઉપાધિ આદિરૂપ દ્રવ્યો નહિ. સૂત્રનું તાત્પર્ય આવું હોવાથી જેઓ (ઉપાધર્મસાગર મ૦આદિ) કેવલીઓને દ્રવ્યહિંસા પણ માનતા નથી તેઓનો મત નિરસ્ત જાણો...કારણ કે પ્રમત્તયેગાત્મક ભાવહિંસા જ મુખ્યત્વે આશ્રવધૂત છે, એ વિનાની દ્રવ્યહિંસા નહિ. તેથી દ્રવ્યહિંસાની હાજરીમાં પણ અત્યંત અપ્રમત્ત એવા કેવળીઓને એ આAવભૂત ન બનવાથી અશાતા વેદનીયાદિ કર્મ બંધ થવાની આપત્તિ આવતી નથી. દ્રવ્યહિંસા ન માનનારાઓનું કહેવું એવું છે કે હિંસાદિ દરેક બબ્બે રીતે છે. જેમકે દ્રવ્યહિંસા અને ભાવહિંસા. જ્યારે મેહનીયને ઉદય હોય ત્યારે પ્રમા
દાદિના કારણે ભાવહિંસાદિ હોય છે જે ભાવથી આશ્રવરૂપ છે અને જ્યારે ઉદય ન હોતું નથી પણ માત્ર સત્તા જ હોય છે ત્યારે દ્રવ્યહિંસાદિ હોય છે, જે દ્રવ્યથી
આAવરૂપ છે. સૂથમપૃથ્વીકાયાદિ હિંસા કરતા ન હોવા છતાં જેમ તેઓને અવિરતિ
Page #125
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૯ નિમિત્તક કર્મબંધ તે હોય જ છે તેમ મોહસત્તાની હાજરીમાં ભાવહિંસાદિ ન હોવા છતાં દ્રવ્યહિંસાદિ રૂ૫ દ્રવ્યથી આશ્ર તો હોય જ છે. કેવળીઓને તે મોહનીયની સત્તા પણ ન હોવાથી દ્રવ્યહિંસા પણ હોતી નથી. કદાચ કે અહીંયા શંકા કરે કે “કેવળીઓ વિહારમાં પગ ઉપાડ્યા પછી પાછો મૂકવા જાય ત્યારે સહસા કઈ જતુ પગ મૂકવાના સ્થાને આવી જાય તે એ પગને અટકાવવો અશક્ય હોવાથી જતુયુક્તભૂમિને પરિવાર પણ અશકય થવાના કારણે એ જીવની હિંસા તે થશે જ. તેથી કેવલીને દ્રવ્યહિંસા પણ હોતી નથી એવું કેમ મનાય?” તે આવી શંકાને એ લોકે એ ઉત્તર આપે છે કે જાજવલ્યમાન કેવલજ્ઞાન-દર્શનરૂપ ઉપયોગવાળા તેઓને અશક પરિહાર જેવું કંઈ હોતું જ નથી. અહીં જીવ આવી પડવાને છે એવું પહેલેથી જ તેઓ જાણતા હોવાથી એવી ભૂમિમાં પગ મૂકવાની ચેષ્ટા કરે એ પહેલાં જ શા માટે પરિવાર ન કરી દે? તેથી અશકયપરિહાર તરીકે પણ કેવળીઓને દ્રવ્યહિંસાદિ મનાય નહિ. કેવલિને દ્રવ્યહિંસા ન હોવાનું જણાવનાર આ (પ્રાય) ધર્મ, સાગર ઉપા૦ના મતની સમાલોચના કરતાં ઉપાડ યશોવિજયજી મહારાજ જણાવે છે કે, તેઓનું આવા અભિપ્રાયરૂપ વૃથા અભિમાન પણ વિચારવા જેવું છે અર્થાત્ . આગળ-પાછળને વિચાર કરવાથી અયુક્ત કરે છે. એકેન્દ્રિયાદિને અજ્ઞાનાદ્યાત્મક પ્રમાદ હાજર હોવાથી ભાવહિંસા જ હોય છે અને એના કારણે જ કર્મબંધ હોય છે નહિ કે માત્ર દ્રવ્યહિંસાના કારણે. જેમ પિતા પોતાના કારણે ભેગા થવા માત્રથી ક્ષેત્રહિંસા વગેરે થઈ જાય છે તેમ દ્રવ્યહિંસા પણ પોતાના કારણે ભેગા થવા માત્રથી થઈ જતી હોવાથી તેને મેહસત્તાજન્ય મનાય નહિ. અને એટલે જ કેવળ દ્રવ્યહિંસાને દ્રવ્યથી આશ્રવરૂપ પણ મનાય નહિ. બાકી એવું માનવામાં તે કેવળીઓને કાયા પણ ત્યાજ્ય બની જશે. કારણ કે એ પણ દ્રવ્યપરિગ્રહરૂપ હોવાથી તમારે દ્રવ્યથી આશ્રવરૂપ માનવી પડે છે. ભૂત કે ભાવિ ભાવનું કારણ હોય તેને દ્રવ્ય કહેવાય એ હિસાબે ગૃહસ્થાદિ અવસ્થામાં શરીર અંગે પણ મૂર્છાદિ પૂર્વે થયા હોવાના કારણે એ કાયામાં મૂરછેંજનન સ્વભાવ તે છે જ. તેથી કેવલી અવસ્થામાં મૂચ્છ કરાવતી ન હોવાના કારણે ભાવપરિગ્રહ રૂપ બનતી ન હોવા છતાં દ્રવ્યપરિગ્રહ સ્વભાવવાળી તે છે જ.. તેથી જે એમ કહેવામાં આવ્યું છે કે-“કવળીઓને “અશક્ય પરિહાર જેવું કંઈ ન હોવાના કારણે દ્રવ્યહિંસાને પરિવાર પણ શક્ય હોવાથી દ્રવ્યહિંસાદિ હોતા નથી.” એવું કહેનારા તમારે કેવલીઓ કાયાને ધારી રાખે છે એવું માનવું શી રીતે સંગત થશે? કારણ કે ક્ષયા પણ દ્રવ્ય પરિગ્રહ રૂપ હોવાથી દ્રવ્ય આશ્રવરૂપ હોવાના કારણે તમારે મને ત્યાજ્ય તો છે જ.
હા, પર=દિગંબરોને મતને આધારે હજુ મહાસત્તાના કારણે દ્રવ્યહિંસારૂ૫ દ્રવ્ય આશ્રવ અને મેહદયથી ભાવહિંસાદિરૂપ ભાવ આશ્રવ એમ બે પ્રકાર
Page #126
--------------------------------------------------------------------------
________________
ધર્માંપકરણની અખાધકતાના વિચાર
अथेदमुपसंहरन्नाह-
و
--
सिद्धन्तसिद्धधरण उवगरणं तं मुणीण सुहकरणम् ।
अह होइ पावहरणं इय अहं विन्ति आयरिया ||४०||
( सिद्धान्तसिद्धधरण उपकरण तन्मुनीनां सुखकरणम् । अथ भवति पापहरणं इत्यस्माकं ब्रुवते आचार्याः ||४०|| ननु यदि भवदाचार्यैरेवोत्तराध्ययनबृहद्वृत्तिधर्मसङ्ग्रहण्यादा वेतद्विचारे दिगम्बराः परास्तास्तर्हि भवतां किमर्थः पुनः प्रयास इत्याशंकायामाह -
पुच्छा दियंवराण केवलमज्ज्ञपिआण उवहासो । अम्हाणं पुण इहयं दोहवि पडिआरवावारो ॥ ४१ ॥
( पृच्छा दिगंबराणा. केवलमाध्यात्मिकानामुपहास: । अस्माकं पुनरिह द्वयोरपि प्रतीकाव्यापारः ॥४१॥ ) માનવા સ`ગત થાય છે, કારણ કે તે તા પરપ્રવૃત્તિમાત્રને માહુજન્ય માનતા હાવાથી તેઓના મતે સત્તાથી દ્રવ્યભાંગા અને ઉદયથી ભાવભાંગેા સ‘ગત થાય છે તેઓની પણ એ માન્યતા યુક્ત તા નથી જ, કારણ કે પ્રવૃત્તિ માત્ર પ્રત્યે માહ કારણુ નથી પણ ચેાગ જ કારણ છે, વીતરાગ એવા કેવળીને પણ વિહારાદિ પ્રવૃત્તિ હાવાથી પ્રવૃત્તિરૂપ કાર્ય પ્રત્યે માહ તા અન્યથા સિદ્ધ જ છે. આશય એ છે કે માહનીયની સત્તા હાય ત્યારે જે પ્રવૃત્તિ થાય છે તે વખતે યાગ અને માહ અને નિયત પૂવર્તી તા હોય છે તે છતાં કારણુતા માત્ર ચેાગમાં જ સિદ્ધ થાય છે જ્યારે માહ । પ્રવૃત્તિ પ્રત્યે અન્યથા સિદ્ધ બની જાય છે કારણ કે ૧૩ મા શુઠાણે મેાહનીયના અભાવમાં પણ પ્રવૃત્તિ થતી હાય છે. તદુપરાંત, માહને પણ જે તે પ્રવૃત્તિનું સ્વતંત્ર કારણ માનવા જઈએ તા તે પ્રવૃત્તિ માહથી થઈ કે યાગથી? એના નિશ્ચય કરાવનાર વિનિગમક [ નિર્ધારક યુક્તિ ] કાઈ ન હેાવાથી વિનિગમનાવિરહ થવાની આપત્તિ આવે, તેમજ કેવળીઓને માહ ન હેાવાના કારણે વિહારાદિપ્રવૃત્તિના પણ અભાવ થવાના અતિપ્રસંગ આવે તેથી પ્રવૃત્તિમાત્ર પ્રત્યે તા યાગ જ કારણ છે, માહ નહિ. ૩૯લા
ઉપકરણધારણ ગુણકર જ છે. એ વાતના ઉપસંહાર કરતાં ગ્રન્થકારશ્રી કહે છે. ગાથા :– સિદ્ધાંતમાં જેનું ધારણ વિહિત છે તે ઉપકરણ મુનિઓને સુખ= હિત કરનારુ છે તેમજ પાપને હરનારું પણુ છે એવુ... અમારા આચાર્યાં કહે છે. [ આના ભાવાર્થ સ્પષ્ટ હાવાથી ટીકા કરી નથી. ] ॥૪૦ના
શકા :– તમારા આચાર્યાએ જ ઉત્તરાધ્યયનની ગૃહવ્રુત્તિ, ધમ સગ્રહણી વગેરે ગ્રન્થામાં ઉપકરણાદિની વિચારણા પ્રસંગે દિગંબરાના મતનું ખડન કર્યું જ છે તા પછી તમે આ પ્રયાસ શા માટે કરે છે? આવી શકા અગે ગ્રન્થકારશ્રી કહે છેગાથાથ – દિગંબરેા ધર્મપકરણ અંગે પૂછ પૂછ કર્યા કરે છે અને આધ્યાત્મિકે ઉપહાસ કરવાના પ્રયત્ન કર્યા કરે છે, તેથી એ બન્નેના પ્રતિકાર કરવા માટે અમારે આ પ્રયાસ છે.
૧૩
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૪૧-૪૨
आशाम्बरा हि यद्यपि तस्तैः प्रबन्धैर्दू पिता एव पूर्वाचाथै स्तथाप्ययमाध्यात्मिकप्रतीकारायव प्रचिक्रंसितः प्रबन्धोऽनुषङ्गतो दिगंवरप्रतीकारेऽपि प्रभूष्णुरिति भावः ।
आशसन्ति हि मार्यमुत्कटतया संभातमापाततो, नेवागृह्य दिगम्बरान्न च पुनः श्वेताम्बरानासते । किञ्चित्किञ्चिदुदञ्चितोचितवचःसञ्चारमाध्यात्मिकाः
छिद्रान्वेषितया निरन्तरममी सर्वत्र मैत्रीकृतः ।।१।। लब्धेव प्रतिपक्षलक्षदलनात् पट्तक संपर्कजग्रन्थक्षोदविनोदनोदनयनोऽप्यभ्यासकेलिश्रमम् । एतत्प्रक्रमकैतवाज्जिनवचःपीयूषपाथोनिधावध्यात्मामृतमज्जने सपदि मद्वाग्देवताभ्युद्यता ॥२।।४।। तदेव धर्मोपकरणस्याध्यात्मविरोधतां समाधाय तल्लाभोपायमुपदिशति
पंचसमिओ तिगुत्तो सुविहियववहारकिरियपरिकम्मो । __पावइ परमज्झप्पं साहू विजिइन्दियप्पसरो ॥४२॥ (पंचसमितस्त्रिगुप्तः सुविहितव्यवहार क्रियापरिकर्मा । प्राप्नोति परमाध्यात्म साधुर्विजितेन्द्रियप्रसरः ॥४२॥)
છે જો કે પૂર્વાચાર્યોએ તે તે ગ્રન્થમાં દિગંબરોની માન્યતાઓનું નિરાકરણ કર્યું જ છે, છતાં આધ્યાત્મિકેના પ્રતિકાર માટે કરાતો આ પ્રબધ સાથે સાથે દિગંબરને પણ પ્રતીકાર કરવામાં સમર્થ જ છે, આ અમારો આશય છે. એનું મુખ્ય કારણ એ છે કે –
“નામધારી અધ્યાત્મવાદીઓ કંઈક કંઈક ઔચિત્યપૂર્ણ (અધ્યાત્માનુસારી) બેલીને બીજાઓના છિદ્રોનું અન્વેષણ કરવા માટે બધે જ મૌત્રીભાવને દેખાવ કરે છે (પણ અંદરખાને) દૂરથી કે ઉપર ઉપરથી જે કઈ ઘા કરવા યોગ્ય દેખાય (સામે આવે) તેને ખતમ કરી દેવાની ઉત્કટ આશંસા રાખે છે, એમાં આ દિગંબર છે અથવા આ શ્વેતામ્બર છે એવો કોઈ આગ્રહ એટલે કે ભેદ પાડતા નથી.”
આ રીતે એ લોકો દિગમ્બરે ભેગા અમને શ્વેતામ્બરાને પણ જ્યારે હાંસીપાત્ર બનાવે છે ત્યારે એ નામધારી અધ્યાત્મવાદીઓનો અમે પ્રતિકાર કરીએ અને એમાં દિગંબરોને પણ ઝપાટામાં લઈ લઈએ તે તે યુક્ત જ છે. (આ પદ્યને અમે આ રીતે બેસાડયું છે–અન્ય વિદ્વાને બીજી રીતે પણ બેસાડી શકે છે.) તથા,
આ છએ દર્શનેના તર્કના સંપર્કથી ઉત્પન્ન ગ્રન્થના વિદલનના હર્ષ રૂપી જલથી આ નયનવાળી હોવા છતાં જાણે લાખે પ્રતિપક્ષી (યુક્તિઓ)ના વિઘટનને આશ્રયને થયેલી અભ્યાસ રૂપી કીડાથી પરિશ્રમ પામેલી ન હોય તેવી આ અમારી વાણીરૂપી દેવતા હવે આ ગ્રન્થ રચનાના બહાને જિનવચનરૂપી સુધાસમુદ્રમાં અધ્યાત્મરૂપી અમૃત સ્નાન કરવાને કટિબદ્ધ થઈ રહી છે. ૧૪૧
આમ ધર્મોપકરણ–અધ્યાત્મવિરોધી નથી એવું જણાવીને ગ્રન્થકાર હવે અધ્યાત્મપ્રાપ્તિના ઉપાયો બતાવે છે
Page #128
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
पञ्चभिः समितिभिस्तिमृभिर्गुप्तिभिश्च सहितः साधुः सिद्धान्तोदितालयविहारस्थानाऽऽचङ्कमणादिविविधव्यवहारक्रियं परिशील्य तत्रैव दत्तदृष्टितयेन्द्रियनिरोधेन बाह्यव्यापाराभावात् चित्तस्यैकाग्रतया परमात्मतत्त्वसंवित्तिरूपमात्मध्यानमाप्नोति साधुः, नत्वन्यथैव, हेत्वभावाद् ॥४२।। अथ व्यवहारविलोपिनामपायमुपदर्शयति
लुपई बझं किरियं जो खलु आहच्चभावकहणेण ।
सो हणइ बोहिबीअं उम्मग्गपरूवणं काउं ॥४३॥ — (लुम्पति बाह्यां क्रियां यः खलु आहत्यभावकथनेन । स हन्ति बोधिबीज उन्मार्गप्ररूपण कृत्वा ॥४३॥)
आन्तरमेव करण फलसाधक, न तु बाह्यकरणमपि, भरतादीनां बाह्यकरणरहितानामपि केवलज्ञानोत्पत्तेः इति कादाचित्क भावमवलम्ब्य व्यवहार ये विलुम्पन्ते ते स्वयमुन्मार्गप्ररूपणप्रसूतमिथ्यात्ववशात् स्वबोधिवीजमुन्मूलयन्ति, यदागमः
ગાથાથ–પાંચ સમિતિ તેમજ ત્રણ ગુપ્તિથી યુક્ત તેમજ શાસ્ત્રમાં કહેલ વ્યવહારક્રિયારૂપ પરિકર્મવાળો સાધુ ઈદ્રિયોના આવેગને જીતીને પરમ અધ્યાત્મને પામે છે.
[આત્મધ્યાનરૂપ પરમઅધ્યાત્મ પ્રાપ્તિનો ઉપાય] પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ના પાલનમાં ઉદ્યત સાધુ સિદ્ધાંતમાં કહેલ આલય -વિહાર–સ્થાન–ચંકમણાદિપ વિવિધ-વ્યવહારકિયાઓનું પરિશીલન કરે છે તેમજ સર્વદા તેવી ક્રિયામાં જ ધ્યાન (ઉપગ) વાળા હોવાથી તેઓને તેવી ઈન્દ્રિાના વિષય તરફ આકર્ષણ થતું નથી. તેથી ઇન્દ્રિયનિરોધ થવાના કારણે બાહ્યવ્યાપાર રહેતો નથી જેથી ચિત્ત એકાગ્ર થવાના કારણે પરમાત્મતત્ત્વના સંવેદનરૂપ આત્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયનિરોધાત્મક હેતુ ન હોય તો બીજી કઈ રીતેં ચિત્તની એકાગ્રતા દ્વારા આત્મધ્યાન સંભવિત નથી ૮૨
હવે જેઓ નિશ્ચયને પકડી વ્યવહારને વિલોપ કરવા ઈચ્છે છે તેઓને આવતા નુકશાને દેખાડતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથાર્થભરતચકીને થએલ કેવલત્પત્તિ વગેરે ૫ કાદાચિક ભાવોને દાખલ લઈને જેઓ બાહ્યક્રિયાઓને ઊડાડવા માંગે છે તેઓ ઉન્માર્ગપ્રરૂ પણ કરવા વડે બેધિબીજને હણે છે.
[બાહ્યક્રિયાઓને લેપનારા સામે લાલબત્તી] લોચાદિરૂપ બાહકિયાનો વિરહ હોવા છતાં ભરતાદિને કેવલોત્પત્તિ થઈ હોવાથી બાહ્યકરણ તે કેવલાદ પ્રત્યે વ્યતિરેક વ્યભિચારી છે. તેથી એ કેવલાદિજ્ઞાનાના કારણભૂત ન હોવાથી માત્ર આંતરિક-કરણ જ ફળસાધક છે.”કાદાચિક ભાવનું એઠું પકડીને જેઓ આવું કહે છે તેઓ સ્વયં પોતે કરેલ ઉન્માર્ગ પ્રરૂપણથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વના કારણે પોતાના બેધિબીજને ઉખેડી નાંખે છે. આગમમાં પણ કહ્યું છે કે
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈસંક पत्तेयबुद्धकरणे चरण णासन्ति जिणवरिंदाण। મારવાવ પંડુિં સારું સરથા II (ગા. નિ. ૧૨૬] 'उम्मग्गदेसणाए चरण णासंति जिणवरिंदाण । વાવણવંસળા વહુ ઇ ટુ સન્મ તારલા ડું . વિ [. નિ. ૨૬૨]
ननु भरतादीनां व्यवहार क्रियापेक्षां विनैवाध्यात्मलाभे तत्र कथमस्या उपयोग इति चेत् ? न, प्राग्भवाभ्यस्तोभयकरणप्रसूतनिर्जराविशेषसध्रीचीनान्तरकरणमात्रात्तेषामाहत्य केवलोत्पत्तावपि बाह्यक्रियायाः परम्परयोपयोगात् , तथाभूतस्य चानादरे सांप्रतीनधर्मध्यानादेरपि दूरेनिर्वाणजनकस्यानादरप्रसङ्गात् । ननु तथापि व्यवहार क्रियां विनापि मरुदेवादीनां केवलज्ञानोत्पत्तोर्व्यभिचारादिष्टसाधनत्वग्रह विना कथं तत्र प्रवृत्तिः ? इति चेत् ? न तावदिष्टसाधनताज्ञानत्वेनैव प्रवर्तकता, अपि त्विष्टप्रयोजकत्वज्ञानत्वेनैव, अन्यथा तृप्त्यर्थिनस्तन्दुलक्रयणादावप्रवृत्तिप्रसङ्गात् तत्त्व' च व्यवहारक्रियायामपि निराबाधमिति ॥४३॥ પ્રત્યેક બુદ્ધોએ જેવું આચરણ કર્યું છે તેવું જ કરવાનો ફાંકો રાખનારાઓ શ્રી જિનેશ્વરદેવના ચારિત્રને નાશ કરે છે અર્થાત્ શ્રી જિનેશ્વરોને સંમત ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થાય છે. કદાચિક ભાવોનું આલંબન લેનારાઓ પ્રાણાતિપાતાદિ પાંચ સ્થાનો = કારણથી પાસસ્થા બને છે ઉન્માર્ગદશનાથી શ્રી જિનેશ્વરના ચારિત્રને નાશ કરે છે. દર્શન ભ્રષ્ટ તેવા જીવો ચારિત્રને જોવા પણ પામતા નથી.
પ્રશ્ન :- ભરતાદિને વ્યવહારક્રિયા વિના જ અધ્યાત્મલાભ થઈ ગયો છે તે અધ્યાત્મ માટે વ્યવહાર ક્રિયાને ઉપયોગી શી રીતે કહેવાય?
ઉત્તર - ભરતાદિએ પૂર્વભવમાં બાહ્ય અને અભ્યન્તર બન્ને પ્રકારની ક્રિયાને ખૂબ અભ્યાસ કર્યો છે જેના કારણે એવી વિશિષ્ટ પ્રકારની નિર્જરા થઈ ગઈ છે કે જેના પ્રભાવથી તેઓને બાહ્યકરણવિના પણ આતરકરણની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અહીં કેવલત્પત્તિ પૂર્વે બાહ્યકરણ સાક્ષાત્ વિદ્યમાન ન હોવા છતાં પરંપરાએ તે ઉપયોગી બન્યું જ હતું. તેથી બાહ્યકરણ પણ ઉપયોગી જ છે. પરંપરાએ ઉપયોગી બને તેને અનુપયોગી માનવામાં સાંપ્રતકાલીન ધર્મધ્યાનાદિ પણ મેક્ષ માટે અનુપયોગી ઠરવાથી આદરણીય રહેશે નહિ. કારણ કે સાંપ્રતકાલીન ધર્મધ્યાનાદિ સાક્ષાત્ કેવલોત્પત્તિ તે કરાવતાં જ નથી.
પૂર્વપક્ષ – મરુદેવી માતાને તે પૂર્વભવમાં પણ બાહ્યક્રિયાઓને અભ્યાસ હેતે નહીં, તેથી તેમને તે પરંપરાએ પણ તે ધર્મધ્યાનાદિન હોવા છતાં કેવલત્પત્તિ થઈ હતી. માટે બાહ્યકરણ વ્યભિચારી હવામાં કોઈ શંકા નથી. અને તેથી એને વિશે ઈષ્ટ સાધનતાજ્ઞાનનો ઉદ્દભવ ન થવાથી બાહ્યકરણ અંગે પ્રવૃત્તિ શી રીતે થાય ? 1. प्रत्येकबुद्धकरगे चरण नाशयन्ति जिनवरेन्द्राणाम् । आहत्यभावकथने पञ्चभिः स्थानः पाश्वत्स्थाः ॥ २. उन्मार्गदेशनमा चरग नाशयन्ति जिनवरेन्द्राणाम् । व्यापन्नदर्शना खलु नैव लभ्या तादृशा दृष्टुम् ॥
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૧
w
ઉપકરણની અબાધકતાને વિચાર ' अथ मरुदेवादीनामिवान्येषामपि स्वभावादेव निर्वाणलाभसंभवात् केवलं बहुतरकायक्लेशजनिकायां व्यवहारक्रियायां कथमिव प्रेक्षावन्तः प्रवर्त्तन्ताम् ? इति चेत् ? नूनमेव सौगतमतावलम्बी कथमन्यत्रापि प्रवतिष्यते भवान् ? अस्माकं तु निश्चयतः सर्वस्यैव स्वभावादेव संभवाद्वयवहारादेव बाह्यकरणजन्यत्वाद्वस्तुतो न प्रवृत्त्यनुपपत्तिरित्युपदिशति
सव्व सहावसज्झ णिच्छयओ, परकय च ववहारा ।
एगन्ते मिच्छत्तं, उभयणयमयं पुण पमाण ॥४४॥ (सर्व स्वभावसाध्यं निश्चयतः, परकृतं च व्यवहारात् । एकान्ते मिथ्यात्वं, उभयन पमतं पुनः प्रमाणम् ।।४४॥)
ઉત્તરપક્ષ :- ઈષ્ટ સાધના જ્ઞાન જ પ્રવર્તક એટલે કે પ્રવૃત્તિ કરાવનાર છે એવું નથી. કિન્તુ ઈષ્ટપ્રાજકતા જ્ઞાન પણ પ્રવર્તાક છે. ઈષ્ટસાધનતાશાનને જ પ્રવર્તક માનવામાં તૃપ્તિને ઈચ્છતા લોકો ચોખા ખરીદવા વગેરેની જે પ્રવૃત્તિ કરે છે તે અનુપ પન્ન થઈ જશે. કારણ કે ખરીદવાની પ્રવૃત્તિ કંઈ તૃપ્તિ કરી દેતી નથી, કિન્તુ ભજનપ્રવૃત્તિ જ તૃપ્તિ કરે છે. છતાં ચોખાની ખરીદી વગેરે જેમ તૃપ્તિ પ્રયજક હોવાથી એ પ્રવૃત્તિઓમાં લેકે પ્રવર્તે છે તેમ મુક્તિ પ્રત્યે પ્રાજક એવા બાહ્ય કરણમાં પણ ઈષ્ટપ્રજકત્વજ્ઞાન દ્વારા ભવ્ય પ્રવર્તે જ છે. છેલ્લા
શંકા - મરુદેવાદિને સ્વભાવ (તથાભવ્યત્વ) જ એવો હતો કે બાહ્ય ક્રિયા વિના પણ નિર્વાણ લાભ થઈ જાય. એ જ રીતે બીજાઓને પણ સ્વભાવથી જ નિર્વાણ લાભ સંભવિત હેવાથી બહુતર કાયકલેશ આપનારી વ્યવહારક્રિયામાં ડાહ્યા માણસો શી રીતે પ્રવર્તશે?
સમાધાન – આવું માનવામાં સ્વભાવવાદી બૌદ્ધાનુસારી બનેલા તમે, તૃપ્તિ વગેરે પણ સ્વભાવથી જ થઈ જવા સંભવિત હોવાથી ભોજનાદિમાં પ્રવૃત્તિ શી રીતે કરશે ? અર્થાત્ જેમ તમે એક બાજુ સ્વભાવવાદ પકડવા છતાં બીજી બાજુ ભેજનાદિ બાહ્યપ્રવૃત્તિ પણ ફળ સાધક છે એમ સમજીને તેમાં પ્રવર્તે છે તેમ બાહ્યક્રિયા વિશે પણ બુદ્ધિમાન પુરુષો પ્રવૃત્તિ કરશે જ.
શંકા :- બાહકિયાને ફળસાધક માનનારા તમે શું સ્વભાવને કારણ તરીકે માનતા જ નથી ?
સમાધાન – સ્વભાવને પણ અમે કારણ તરીકે માનીએ જ છીએ કારણ કે નિશ્ચયનયાનુસારે બધું સ્વભાવથી જ સંભવિત છે અને વ્યવહારનયની અપેક્ષાએ બધું બાહ્યકરણ જન્ય છે એવું અમે માનીએ છીએ. તેથી બાહ્યપ્રવૃત્તિ પણ અનુપપન્ન નથી જ-એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ :- બધી વસ્તુઓ નિશ્ચયનયને આશ્રીને સ્વભાવસાધ્ય છે જ્યારે વ્યવહારની અપેક્ષાએ પરકૃત = બાહ્યપ્રવૃત્તિજન્ય છે. આ બેમાંથી એકને જ એકાતે જનક તરીકે માની લેવામાં મિથ્યાત્વ છે, ઉભયનયસંમત બનેને માનવા એ પ્રમાણ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૨
.
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૪૪ ___ “सर्व वस्तु स्वभावादेवोत्पद्यते, देशनियमस्येव कालनियमस्यापि स्वभावत एव संभवात् । 'कार्यस्य देशनियमोऽपि प्रागभावादिहेतोरेवेति चेत् ? न, तथाप्याकाश एव आकाशत्वमित्यादि नित्यदेशनियमे स्वभावस्थैव शरणत्वात् । यत्तु यस्मिन्ननि घटस्योत्पत्तिस्वभावस्तदहरेव पूर्व कुतः सेति ( ? कुतो न ? इति ) केनचित्पर्यनुयुज्यते तदसत् , परस्य कारणपरम्पराया इव मम स्वभावपरम्पराया आश्रयणे दोषाभावात् । 'तस्याह्नः स्वस्मिन्नेवो
| [એકાન્ત સ્વભાવવાદી બૌદ્ધમત] સર્વ વસ્તુ સ્વભાવથી જ જન્મે છે. ઘડો માટીમાં ઉત્પનન થાય, પટ તંતુમાં જ ઉત્પન્ન થાય વગેરે રૂપ દેશનિયમન સ્વભાવથી જ થાય છે. અર્થાત્ ઘડાને એ સ્વભાવ જ છે કે એ માટીમાં જ ઉત્પન્ન થાય, પટનો એવો સ્વભાવ જ છે કે એ તંતુમાં જ ઉત્પન્ન થાય. આમ અમુક ચેકસ અધિકરણમાં જ ઉત્પન્ન થવા રૂપ દેશનિયમન જેમ સ્વભાવથી થાય છે તેમ કાળ નિયમન પણ સ્વભાવથી જ થાય છે, તમે નિયાયિક] માને છે એવી કારણ સામગ્રીથી નહિ, (અર્થાત્ સંપૂર્ણ કારણ સામગ્રી હાજર થાય એ પછીની ક્ષણે જ કાર્ય થાય, એ પહેલાં કે પછી નહિ એવા * પ્રકારનું, અમુક ચોક્કસ કાળે જ તે તે કાર્યની ઉત્પત્તિ થવા રૂ૫ કાળનિયમન, કારણ સામગ્રી કરે છે એવું નથી.) ઘટારિરૂપ તે તે કાર્યને એ સ્વભાવ જ છે કે એ અમુક દિવસે જ અમુક ક્ષણે જ ઉત્પન્ન થાય. આમ દેશનિયમનની જેમ કાળનિયમન પણ સ્વભાવથી જ થઈ જતું હોવાથી કાળનિયમન કરવા માટે બીજી કારણ સામગ્રી માનવાની જરૂર રહેતી નથી-બીજી કારણ સામગ્રી ન માનવામાં તમે જે આપત્તિ આપે છે કે- જો ઘટાદિને ઉત્પન્ન થવામાં બીજી દંડ-ચકાદિરૂપ કોઈ કારણ સામગ્રીની અપેક્ષા ન હોય તે, એટલે કે એ નિષ્કારણ જ ઉત્પન્ન થઈ જતા હોય તે એ ગમે ત્યાં અને ગમે ત્યારે જ કેમ ઉત્પન્ન થતા નથી? અમુક ચોક્કસ દેશ-કાળમાં જ ઉત્પન્ન થાય એવું નિયમન કરનાર કોણ?” એ આપત્તિ તે ઘટાદિકાર્યને તે સ્વભાવ માની લેવાથી જ નિરસ્ત થઈ જાય છે. તેથી કેઈપણ વસ્તુ પિતાપિતાના તેવા તેવા સ્વભાવથી જ તે તે દેશ-કાળમાં ઉત્પન્ન થાય છે એમ માનવું જ યુક્તિ યુક્ત છે.
શંકા – “દેશનિયમ સ્વભાવથી થતો હોવાથી કાળનિયમ પણ તેનાથી જ માનવો જોઈએ એવું તમારું કથન અયુક્ત છે, કારણ કે મૂળમાં દેશનિયમન પણ સ્વભાવથી થતું નથી કિન્તુ પ્રાગભાવાદિ રૂપ હેતુઓથી જ થાય છે જેમકે જ્યાં (મૃપિંડાદિમાં) ઘટાદિ કાર્યને પ્રાગભાવ રહ્યો હોય ત્યાં જ તે ઉત્પન્ન થાય છે, અન્યત્ર નહિ.
સમાધાન :- અનિત્ય પદાર્થોનું કદાચ એ રીતે દેશનિયમન શક્યું હોવા છતાં નિત્ય એવા આકાશવાદિનું “આકાશવાદિ આકાશાદિમાં જ રહે એવું દેશનિયમન કરનાર તરીકે તમારે પણ સ્વભાવને માન જ પડે છે તેથી અનિત્ય એવા ઘટાદિનું દેશનિયમન પણ સ્વભાવ જ કરે છે એમ માનવું જ યુક્ત છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૦૩
त्पत्तिस्वभावत्वे आत्माश्रय' इति चेत् ? न, 'इदानीं मध्याह्नः' इत्यादि व्यवहारात् समयस्य स्ववृत्तेः प्रामाणिकत्वादिति'- स्वभाववादिनो बौद्धस्य मत;-"त,सत् , निरवधित्वेऽनियतावधित्वे वा कादाचित्कत्वव्याघातात् , नियतप्राच्यावधीभूतस्यैव हेतुत्वाद्, उपकारान्तरानाधानमात्रेण स्वभाववादस्येष्टत्वात् , नियमरूपापेक्षामात्रेणैव हेतुवादप्रवृत्तेः” इति हेतुवादिनो नैयायिकादेर्मतम् ।
શકા - કોળનિયમન પણ સ્વભાવ જ કરે છે એવું કહેવામાં તમારો આશય એ છે કે “ઘડાનો એવો સ્વભાવ જ છે કે “અમુક દિવસે જ એ ઉત્પન્ન થાય અને તેથી એ દિવસે જ એ ઉત્પન્ન થાય છે” આની સામે અમે પૂછીએ છીએ કે જે દિવસે ઉત્પન્ન થવાનો ઘડાને સ્વભાવ છે એ દિવસ જ કેમ પહેલાં ઉત્પન્ન થઈ જતું નથી?
સમાધાન :- એ દિવસને પણ એ સ્વભાવ જ છે કે એ દિવસ એ જ દિવસે ઉત્પન્ન થાય.
શંકા :- આવું માનવામાં તો સ્વભાવની પરંપરા ચાલશે. અર્થાત્ તમે કહ્યું એના પર પાછો પ્રશ્ન થશે કે એ દિવસનો પણ “એ એજ દિવસે ઉતપન્ન થાય, પૂર્વે નહિ” એ જ સ્વભાવ કેમ છે ? બીજો કોઈ કેમ નહિ ? એનો પાછો જવાબ આપવો પડશે કે “એ સ્વભાવને પણ એવો સ્વભાવ જ છે કે એવા આકારવાળા જ રહેવું, અન્ય આકારવાળા નહિ.” આમ સ્વભાવની પરંપરા ચાલશે.
સમાધાન :- કાળનિયમન કારણ સામગ્રીથી થાય છે એવું માનવામાં પણ આવી પરંપરા તે ઊભી જ છે. જેમકે-ઘડો અમુક વખતે જ કેમ ઉત્પન્ન થયો ? એને સંભવિત ઉત્તર–એની ઉત્પાદક સામગ્રી એ જ વખતે ઉપસ્થિત થઈ. એના પર પ્રશ્ન-એ સામગ્રી એ જ વખતે કેમ ઉપસ્થિત થઈ? એનો જવાબ એ સામગ્રીને ઉપસ્થિત કરનાર સામગ્રી એ જ વખતે હાજર થઈ. એના પર પ્રશ્ન-એ ઉપસ્થિત કરનાર સામગ્રી કેમ એ જ વખતે હાજર થઈ ? આવા આવા પ્રશ્નોની પરંપરામાં અન્ય અન્ય કારણ સામગ્રીની પરંપરા માનવી જ પડતી હોવાથી સ્વભાવપરંપરા માનવામાં કોઈ દોષ નથી.
શંકા - ઘટ જે દિવસે ઉત્પન્ન થયો એ દિવસનો “એ દિવસ, એ દિવસે જ ઉત્પન્ન થાય એવો સ્વભાવ માનવામાં આત્માશ્રય દોષ આવશે. અર્થાત્ પોતે જ પોતાનો આશ્રય હોવાની આપત્તિ આવશે.
સમાધાન – “હમણું મધ્યાહ્ન છે' ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહારમાં “હમણાં” શબ્દથી ઉલિખિત જે કાળ છે એ કંઈ મધ્યાહ્નથી ભિન્ન હોતું નથી. તેથી જણાય છે કે “કાળ પિોતે પોતાનામાં રહે એમાં કોઈ દોષ નથી, એનું પિતાનામાં રહેવાપણું પ્રામાણિક જ છે' તેથી પોતે પિતાનો આશ્રય હોવો એ આપત્તિ રૂપ નથી.
નિષ્કર્ષ - કઈ પણ વસ્તુ સ્વભાવથી ઉત્પન્ન થાય છે એવું માનવામાં કઈ દોષ નથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૪૪
स्याद्वादिनस्तु मिथः सव्यपेक्षमेवेदमुभयमतमनुमन्यन्ते तथाहि —– सूक्ष्मर्जुसूत्रनयेन ताव - त्स्वभावादेव कार्य जायते, पूर्वक्षणविलक्षणचरमक्षणको डीकृतस्वरूपस्यैव बीजस्याङ्कुरहेतुत्वात, स्वस्य भावः कार्यजननपरिणतिरिति स्वभावार्थत्वात् परिणतिपरम्पराया एव चैकसन्तानतया व्यवस्थिताया वस्तुत्वात् । न चेदेवमङ्कुरजननस्वभाव' बीज' प्रागेवाङ्कुर' जनयेत् । ' सहकारिलाभालाभाभ्यां हेतोः कार्यजननाजनने उपपत्स्येते' इति चेत् ? न, सहकारिचक्रानन्तर्भावेन विलक्षण बीजत्वेनैवाङ्कुरहेतुत्वौचित्यात्, क्षणभङ्गकल्पनायाः फलमुखत्वेनाऽदोषत्वात् । न च सहकारिचक्रस्यातिशयाधायकत्वं त्वयापि कल्पनीय' तदपेक्षया तत्कार्यजनकत्वकल्पनमेवोचितमिति वाच्य', पूर्वपूर्वक्षणानामेवोत्तरोत्तरतादृशक्षणजनकत्वात्, उपादानोपादेयभावनियमेनैवातिप्रसङ्गभङ्गात् ।
૧૦૪
"
[હેતુવાદી તૈયાયિકાદિના મતઃ]
સ્વભાવવાદી બૌદ્ધના આ મત યુક્ત નથી. ઘટાદિકાર્ય કાઢાચિક જ હાય છે, નિત્ય નહિ, એટલે કે તેની આગળ અને પાછળ કોઈ નિયત સીમા-અવધિ હોય છે અર્થાત્ પૂર્વ અનાદિકાળથી એ કાર્ય ઘટાદિરૂપ જ હતું અને પછી પણ અનંતકાળ સુધી ઘટાદિરૂપ જ રહેવાનુ છે એવુ' હાતુ નથી, દા. ત. ઘટની આગળની અવિધ સ્મૃતિપડ છે, પાછળની કપાલ. આગળ-પાછળની આવી અવધિ ન હેાય તા, અથવા અવધિ અનિયત હાય તા એમાં કાદાચિત્કત્વ જ હાઇ શકે નહિ. આ એ અવધિમાંથી પૂ'ની અવિધ જ ‘હેતુ' કહેવાય છે. આવા હેતુનેા, સ્વભિન્ન ઇતર સકલસામગ્રીનું સાનિધાન હૈાતે છતે જ કાય ને ઉત્પન્ન કરવું, એવા સ્વભાવ હાય છે. એટલે કે સ્વેતર સહકારી કારણેા તેમાં કાઇ નવા અતિશય ઊભા કરે છે અને તેથી પછી એ કારણુ કાને ઉત્પન્ન કરે છે એવુ' નથી પણ એ વસ્તુના પહેલેથી જ એવા સ્વભાવ છે કે સ્વેતરસામગ્રીસ નિધાન થાય ત્યારે કાર્ય કરવું. આમ ઉપકારાન્તર=બીજા કાઈ અતિશયના આધાન વિના જ સામગ્રીસ'નિધાનથી કાર્યંત્પત્તિ થાય છે ત્યાં સામગ્રી સ'નિધાનના એવા સ્વભાવને જ પ્રયાજક કહીએ તેા એ અંશમાં સ્વભાવવાદ ઈષ્ટ છે, પશુ દેશકાળનુ નિયમન કરવા રૂપ અપેક્ષાથી નહિ. કારણ કે દેશકાળનુ' નિયમન તા એની સામગ્રીથી થતું હેાવાથી તે અશમાં તેા હેતુવાદ જ ઇષ્ટ છે. અર્થાત્ દેશ-કાળનુ નિયમન કરનાર સામગ્રી અન્તત તે તે વસ્તુએ જ હેતુ તરીકે સ્વીકાર્ય છે. આ હેતુવાદી તૈયાયિકાદિના મત છે.
[સ્વાદ્વાદમાં સાપેક્ષ ઉભયમત પ્રમાણ ]
સ્યાદ્વાદીએ પરસ્પર સાપેક્ષ એવા જ સ્વભાવવાદ અને હેતુવાદ ઉભયને માને છે. જેમકે—પ્રથમ ઋજીસૂત્ર મતે સ્વભાવવાદનુ' સમાઁન આ રીતે-સૂક્ષ્મ ઋજુસૂત્રનય મતે કોઈ પણ કાર્ય સ્વભાવથી જ થાય છે. કુદ્રૂપાત્મક અતિશયથી યુક્ત હોવાના કારણે પૂર્વ બીજક્ષણાથી વિલક્ષણ એવી ખીજચરમક્ષણ જ અંકુરાપાદક હાવાથી અ’કુરની
Page #134
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
૧૦૫ હેતુભૂત છે. એમાં રહેલ એ અતિશયવિશેષ બીજના સ્વભાવરૂપ જ છે. “પતાની જે કાર્યજનન પરિણતિ” એ જ સ્વભાવ શબ્દનો અર્થ હોવાથી બીજને એ સ્વભાવ જ હેતુ કહેવાય છે.
પ્રશ્ન :- જે ચરમક્ષણભાવી બીજ છે એ જ પ્રથમક્ષણભાવી હેવાથી તાદશ અતિશયાત્મક સ્વભાવ પ્રથમક્ષણમાં પણ છે જ. તેથી જે એ સ્વભાવમાત્ર જ અંકુર પ્રત્યે હેતુભૂત હોય તે પછી એ આદ્ય બીજક્ષણ જ શા માટે અંકુરાદ કરતી નથી?
સમાધાન :- પ્રથમક્ષણ, દ્વિતીયક્ષણ વગેરેમાં અનુગત હોય એવી દ્રવ્યાત્મક કઈ વસ્તુ નથી કે જેમાં પહેલેથી જ કુર્ઘદ્રપ–ાત્મક સ્વભાવ હોવાના કારણે શરૂઆતમાં જ કાર્યોત્પાદ થઈ જવાની આપત્તિ આવે. કિન્તુ એક જ સંતાનરૂપે વ્યવસ્થિત (ગોઠવાયેલી) પરિણતિ પરંપરા જ વસ્તુ છે અર્થાત્ તેવી પરંપરાઓ જ પ્રત્યેક વસ્તુઓ છે, તે પરંપરામાં સંકળાએલ હોય એવું કોઈ એક સ્વતંત્ર દ્રવ્યરૂપ વસ્તુ નથી. બીજપ્રથમક્ષણમાં બીજદ્વિતીયક્ષણજનનપરિણતિ છે, બીજદ્વિતીયક્ષણમાં બીજતૃતીય ક્ષણજનન પરિણતિ છે...એમ યાવત્ બીજઉપાત્યક્ષણમાં બીજચમક્ષણજનનપરિકૃતિ છે. આ બધી ક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ કુર્વિદ્વવત્વ ન હોવાથી તેઓમાંની કઈ અંકુરોત્પાદ કરતી નથી. ચરમક્ષણ બીજમાંઅંકુરજનનપરિણતિ=કુદ્રપવ હોવાથી એ અંકુરોત્પાદ કરે છે. આમ ચમક્ષણથી ભિન્ન એવી પૂર્વેક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવ જ ન હોવાથી તેઓ શી રીતે અંકુરોત્પાદ કરી શકે? બાકી એ બધી બીજક્ષણમાં અનુગત એવું કઈ બીજદ્રવ્ય જે હોય તે તે અંતે એ બીજદ્રવ્ય અંકુરો૫ાદ કરતું હોવાથી અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવવાળું અવશ્ય માનવું જ પડે છે અને તેથી પ્રથાદિ ક્ષણેમાં પણ તેને તે જ સ્વભાવ હોવાથી ત્યારે પણ એ શા માટે અંકુરો પાદ ન કરી દે?
પૂર્વપક્ષ - બીજદ્રવ્યમાં તે પહેલેથી અંકુરજનનસ્વભાવ હાજર જ હોય છે પણ સહકારી લાભ થયો ન હોવાથી એ પહેલા અંકુરોત્પાદાત્મક કાર્ય કરતું નથી અને જ્યારે એ લાભ થાય છે ત્યારે કાર્ય કરે છે તેથી બીજરૂપ અનુગતદ્રવ્યાત્મક વસ્તુ માનવામાં કઈ અનુ૫૫ત્તિ નથી.
ઉત્તરપક્ષ – “સહકારી સંનિહિતબીજ કાર્ય કરે છે” એવો સહકારીવટિત કાર્યકારણભાવ માનવા કરતાં “તાદશાતિશયયુક્ત બીજચમક્ષણ અંકુરિત્પાદ કરે છે? એ વિલક્ષણબી જવઘટિત કાર્યકારણ ભાવ માનવામાં લાઘવ હોવાથી વિલક્ષણબીજવરૂપે માત્ર બીજચમક્ષણમાં જ કારણતા માનવી યુક્ત છે નહિ કે સહકારી સંનિહિતત્વરૂપે બીજદ્રવ્યમાં. કારણ કે સહકારી સંનિહિતત્વમાં પૃથ્વી-જળ-પવનાદિ બધા સહકારીઓને સમાવેશ કરવો પડતે હેવાથી ગૌરવ છે. ૧૪
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અધ્યાત્મમત પરીક્ષા લે, ૪૪ પૂર્વપક્ષ - આ રીતે ક્ષણપરંપરા જ માનવામાં તે પૂર્વ પૂર્વેક્ષણમાં દ્વિતીય, તૃતીય, ચતુર્થ ઈત્યાદિરૂપે ભિન્ન ભિન્ન ઉત્તર-ઉત્તર ક્ષણજનન પરિણતિરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવ માનવે પડશે. અને તેથી એ દરેક ક્ષણને ભિન્ન ભિન્ન વસ્તુરૂપ માનવી પડશે. અર્થાત્ તે પરંપરામાં આવેલ દરેક વસ્તુઓ એક એક ક્ષણમાં નાશ પામી જાય છે અને ઉત્તરોત્તર ક્ષણે નવા નવા સ્વભાવવાળી જુદી જુદી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ ક્ષણભંગુરવસ્તુઓ માનવાની તેમજ એક જ બીજ દ્રવ્યની સામે અનેક બીજક્ષણે માનવાનું તેમજ દરેક ક્ષણેના નાશ-ઉત્પાદ વગેરે માનવાનું ગૌરવ થશે.
ઉત્તરપક્ષ - એ ગૌરવ ફળમુખ ગૌરવરૂપ હોવાથી દોષરૂપ નથી. જે ગૌરવ કાર્યકારણુભાવ કલપ્ત (અર્થાત એક વાર નિશ્ચિત) થઈ ગયા પૂર્વે જ ઉપસ્થિત થઈ જાય છે તે જ અભિમત કાર્યતાવ છેદક-કારણુતા વચ્છેદક ધર્મને ગુરુભૂત તરીકે જણાવી અવ છેદક તરીકે અયોગ્ય ઠરાવવા દ્વારા તે રૂપે કાર્યકારણભાવને અટકાવતું થયું દેષરૂપ બને છે. પણ એકવાર કાર્યકારણભાવને નિર્ણય થઈ ગયા પછી જે ગૌરવ ઉપસ્થિત થાય છે તે (કે જે ફળમુખ ગૌરવ કહેવાય છે) કાર્યકારણભાવને અટકાવનારું ન બનવાથી (કારણ કે કાર્યકારણુભાવતે પહેલેથી જ નિશ્ચિત થઈ ગયો છે) દોષરૂપ નથી. પ્રસ્તુતમાં પણ તાદશ સ્વભાવવાળી બીજક્ષણ જ અંકુર પ્રત્યે કારણ છે (બીજ સામાન્ય નહિ) એવો નિશ્ચય થઈ ગયા પછી “બીજક્ષણને ક્ષણિક માનવી પડશે” ઈત્યાદિ રૂપે ઉપસ્થિત થતું ગૌરવ દોષરૂપ બનતું નથી.
* પૂર્વપક્ષ – પ્રમાદિ ક્ષણમાં જે અતિશય નહોતે એ ચરમબીજક્ષણમાં શી રીતે આવ્યો ? એવી શંકાના સમાધાનમાં તમારે માનવું જ પડશે કે સહકારી સામગ્રીએ તે અતિશય ઉત્પન્ન કર્યો, અર્થાત સહકારી સામગ્રીથી તાદશ અતિશયયુક્તબીજ અને તાદશ અતિશયયુક્તબીજથી અંકુરોત્પાદ થાય છે એવું તમારે માનવું પડે છે. તે એના કરતાં તે સહકારી સંનિહિત બીજને જ કારણ માનવું ઉચિત છે કારણ કે એમાં અતિશયગર્ભિતતા તેમ જ ક્ષણભંગુરતાની કલ્પના ન હોવાથી લાઘવ છે. - ઉત્તરપક્ષ – સહકારીઓ તાદશ અતિશયયુક્ત બીજક્ષણને ઉત્પન્ન કરે છે એવું અમે માનતા જ નથી કે જેથી તમારી વાત યુક્ત ઠરે.કિન્તુ પૂર્વ પૂર્વક્ષણે જ ઉત્તરોત્તર એવી એવી ક્ષણોને ઉત્પન્ન કરે છે તેથી આ ક૯૫નામાં કોઈ દોષારૂપ ગૌરવ નથી. આ પૂર્વપક્ષ :- જે પૂર્વણુ જવિલક્ષણ સ્વભાવવાળી ઉત્તરક્ષણને ઉત્પન્ન કરનાર હોય તો તો પૂર્વમૃપિંડક્ષણ ઉત્તર બીજક્ષણને ઉત્પન્ન કરે છે એવું માનવાને અતિપ્રસંગ આવશે. કારણ કે એ પણ બીજની પૂર્વેક્ષણ જ છે ને !
ઉત્તરપક્ષ :- એક સંતાનવતી પૂર્વેક્ષણ જ ઉત્તરક્ષણાત્મક ઉપાદેયનું ઉપાદાન હોય છે. ઉપાદાનઉપાદેયભાવ આવો નિયત હોવાથી ભિન્ન સંતાનવતીપૂર્વબીજક્ષણ કે પૂર્વમૃપિંડક્ષણભિન્નસંતાનવતી ઉત્તરબીજક્ષણને ઉત્પન્ન કરશે નહીં, એટલે તમે કહ્યો તે અતિપ્રસંગ આવતું નથી.
Page #136
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચારે
૧૦૭ - न च चरमक्षणरूपबीजस्यापि द्वितीयादिक्षणरूपाराऽजनकत्वाद्वयक्तिविशेषमवलम्ब्यैव हेतुहेतुमद्भावोवाच्योऽन्यथा व्यावृत्तिविशेषानुगतप्रथमादिचरमपर्यन्ताङ्कुरक्षणान् प्रति व्यावृत्तिविशेषानुगतानां चरमबीजक्षणादिकोपान्त्याङ्कुरक्षणानां हेतुत्वे कार्यकारणतावच्छेदककोटावेकैकक्षणप्रवेशाप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गात् , तथा च तज्जातीयात् कार्यात् तज्जातीयकारणानुमानभङ्गप्रसङ्ग इति वाच्य, सादृश्यतिरोहितवैसादृश्यानां बीजादीनामनुमानसंभवात्,
પૂવપક્ષ :- પ્રથમબીજક્ષણ, દ્વિતીયબીજક્ષણયાવત્ ઉપન્યબીજક્ષણરૂપ બીજક્ષણે અંકુરોત્પાદક બનતાં નથી તેમજ ચરમબીજક્ષણ પણ પ્રથમ અંકુરક્ષણની જ ઉત્પાદક છે, દ્વિતીય અંકુરક્ષણાદિની નહિ. તેથી ચરમબીજક્ષણાત્મક વ્યક્તિ પ્રથમ અંકુરક્ષણાત્મક અંકુરની ઉત્પાદિકા છે આ વ્યક્તિવિશેષગર્ભિત જ કાર્યકારણભાવ માનવે પડશે. સામાન્યધર્મ પુરસ્કારેણ અનુગત કાર્યકારણભાવ માનવામાં તે વિનિગમનાવિરહ થતો હોવાથી સામાન્યતઃ કાર્યકારણભાવ સંભવિત નથી. અનુગત કાર્ય કારણભાવ બે રીતે સંભવી શકે છે–(૧) અનંકુરવ્યાવૃત્તિસ્વરૂપ વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવા પ્રથમાદિ ચરમપર્યન્ત અંકુરક્ષણરૂપ કાર્યો પ્રત્યે, અનંકુર કુર્ઘદ્રપ વ્યાવૃત્તિ સ્વરૂપ વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવી ચરમબીજક્ષણ તથા પ્રથમ અંકુરક્ષણયાવત્ ઉપાજ્યઅંકુરક્ષણ કારણ છે. અર્થાત્ અનંકુરવ્યાવૃત્ત પ્રત્યે અનંકુરકુર્વકૂપવ્યાવૃત્ત કારણ છે આવો એક–એક ક્ષણ પ્રવેશ વિનાને કાર્યકારણભાવ સંભવી શકે છે. (૨) એક સંતાનવત્તી ઉત્તર–ઉત્તર ક્ષણ પ્રત્યે એ જ સંતાનવત્તી પૂર્વ પૂર્વ ક્ષણ કારણ છે એ પણ એક એક ક્ષણ પ્રવિષ્ટ અનુગત કાર્યકારણભાવ માની શકાય છે. આવા બે પ્રકારના અનુગત કાર્યકારણભાવમાંથી કયો માનવો યુગ્ય છે એવો નિશ્ચય કરાવનાર કેઈ ન હોવાથી બેમાંથી એકે ય અનુગતકાર્યકારણભાવ માની શકાતો નથી. તેથી આગળ કહી ગયા એ વ્યક્તિવિશેષ ગર્ભિત જ કાર્યકારણભાવ માનવો પડે છે. અને એમ માનવામાં પણ આપત્તિ તે ઊભી જ છે, તે એ કે તજજાતીય કાર્યથી તરજાતીયકારણનું જે અનુમાન કરવામાં આવે છે તે થઈ શકશે નહિ. પૂર્વે જ્યાં વહ્નિ-ધૂમનું સાહચર્ય જોયું હોય ત્યાં, ધૂમજાતીય કઈ પણ ધૂમ વ્યક્તિ પ્રત્યે વદ્વિજાતીય કેઈપણ વહ્નિવ્યક્તિ કારણભૂત છે એવા સામાન્યતઃ કાર્યકારણુભાવન નિશ્ચય કર્યો હોય તે જ અધિકૃત ધૂમવ્યક્તિ અને જેનું અનુમાન કરવું છે એ વહિવ્યક્તિ વચ્ચે પણ કાર્યકારણભાવ ગૃહીત હોવાથી તે વહ્નિનું અનુમાન થઈ શકે છે. પણ તે તે વ્યક્તિવિશેષોનો જ પરસ્પર કાર્યકારણભાવ માનવામાં અને સામાન્ય કાર્યકારણભાવ ન માનવામાં તે દૃષ્ટાન્ત બનાવેલ ધૂમ-વહ્નિથી પણ અધિકૃતધૂમ-વહ્નિના કાર્યકારણ ભાવનું ગ્રહણ ન હેવાથી ધૂમજાતીય અધિકૃતધૂમક્ષણવ્યક્તિથી વદ્વિજાતીય વહિક્ષણનું અનુમાન થઈ શકશે નહિ. એમ જે અંકુરક્ષણ દેખાઈ રહી છે તેનું અનુમેય બીજક્ષણ કારણભૂત છે એ પૂર્વે નિર્ણય ન હોવાથી એ બીજક્ષણનું અનુમાન પણ અનુપન થશે. વળી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અધ્યાત્મમત પરીક્ષા , ૪૪
प्रयोज्यप्रयोजकभावभङ्गस्यैव विपक्षबाधकतर्कस्य जागरूकत्वात् । एतेनाऽवह्नरपि धूमसंभवसंभावनापि निरस्ता, सामग्रया इवातिशयस्य फलोन्नेयत्वात् । एवं च कुर्वत्त्ववीजत्वयोविरुद्धयोरपि समावेशे क्वचिदपि विरोधाऽसिद्धेगतमनुपलब्धिलिङ्गकेन, विपक्षे बाधकाभावेन च गतस्व (? गत स्व) भावलिङ्गकेनापीति परास्त, उक्तरीत्या विशिष्य प्रयोज्यप्रयोजकभावे दोषाभावात् । અધિકૃત અંકુરણના કારણભૂત જે બીજચરમક્ષણ છે એના કરતાં બીજ પ્રમાદિક્ષણે તે ભિન અને વિસદશ જ હોવાથી (કારણ કે એ ક્ષણમાં કુર્વિદ્રપવ નામને અતિશય નથી) તેઓનું અનુમાન તો સુતરાં અનુપપન્ન જ રહેશે. આગળ વધીને કહીએ તે અંકુરાથી એની બીજમાં પ્રવૃત્તિ પણ અનુપપન્ન થશે.
ઉત્તરપક્ષ :- પ્રથમબીજક્ષણાદિમાં તૃતીયક્ષણાદિનું કુર્વપવ ન હોવાના કારણે દ્વિતીયબીજક્ષણાદિથી ભિન્ન અને વિસટશ હેવા છતાં તેઓમાં રહેલ બીજત્વાદિ અનેક ધર્મોની સમાનતાના કારણે તેઓનું એ પૈસાદગ્ય તિરહિત હોય છે. આવા તિરહિત વૈસાશ્યવાળા બીજોમાં સમાનતાના કારણે અંકુરકારણતાનું અનુમાન તે સંભવિત છે જ.
પૂર્વપક્ષ :- પણ એવા સાટથી તિરહિતવૈસાશ્યવાળી બીજચમક્ષણ સાથે પણ અંકુરને કાર્યકારણભાવ પૂર્વે ગૃહીત ન હોવાથી “જ્યાં બીજચમક્ષણ ન હોય ત્યાં પણ અંકુરપ્રથમક્ષત્પત્તિ હોય તો વાંધો ?” એવી હેતુ અંગેની વિપક્ષવૃત્તિતાની શંકાનું નિરાકરણ કરનાર કેઈ કાર્યકારણુભાવ ભંગરૂપ બાધકતક ન રહેવાથી (અર્થાત બીજચરમક્ષણ ન હોવા છતાં જે અંકુરક્ષત્પત્તિ થતી હોય તે બીજક્ષણઅંકુરક્ષણને કાર્યકારણભાવ જ રહેશે નહિ એવી આપત્તિ આવવા ૫ બાધકતર્ક ન રહેવાથી) અંકુરક્ષણની હાજરીમાં પણ બીજક્ષણને અભાવ શકિત જ રહેવાના કારણે અનુમાન થઈ
શકશે નહિ.
ઉત્તરપક્ષ - કાર્યકારણભાવ ભંગરૂપ બાધકતક હાજર ન હોવા છતાં પ્રજયપ્રાજકભાવ ભંગરૂપ બાધક તક હાજર હોવાથી અનુમાન શક્ય જ છે. અર્થાત્ જે બીજ ન હોય ત્યાં પણ અંકુરસ્પત્તિ થઈ જતી હોય તે અંકુર-બીજ વચ્ચે પ્રજયપ્રયોજક ભાવ પણ રહે નહિ. બીજ–અંકુર વચ્ચે કાર્યકારણભાવ ગૃહીત ન હોવા છતાં પ્રયોજ્ય-પ્રાજકભાવ ગૃહીત છે તે અમને પણ ઈષ્ટ જ હોવાથી એનો ભંગ ન થાય એ માટે જ્યાં અંકુરોત્પત્તિ હોય ત્યાં તેને પ્રાજક બીજની હાજરી અવશ્ય માનવી પડતી હોવાથી, એ પ્રજય–પ્રયેજક ભાવના ભંગની આપત્તિ બાધકતર્ક બનીને બીજનું અનુમાન કરાવશે. - આ પ્રજય-પ્રાજકભાવભંગરૂપ બાધકતર્ક હાજર હોવાથી બીજી પણ એક આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. એ આપત્તિ આપનાર એમ કહેવા માંગે છે કે
Page #138
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાંધકતાનો વિચાર
૧ટે.
ધૂમના કારણ રૂપે અગ્નિ સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ ક્ષણભંગવાદી તે અગ્નિને પણ અવગણને કુવકૂપ પદાર્થને જ ધૂમનું કારણ માને છે, એ કુર્ઘદ્રપ અગ્નિ જ હવે જોઈએ એવું છે એ માનવા જાય તે અગ્નિવ પણ કારણુતાવછેદક બની જતા પૂર્વ પૂર્વ ક્ષણના અગ્નિ પણ (અગ્નિવાશ્લિષ્ટ હોવાથી) ધૂમના કારણ માનવા પડે, એટલે ફલિત એ થયું કે અગ્નિ નહીં પણ અન્ય કોઈ કુવ૫ પદાર્થથી (એટલે કે અગ્નિ વસ્તુથી) ધૂમ ઉત્પન્ન થાય છે. હવે આવી સંભાવના તે કોણ માને? આના ઉત્તરમાં ક્ષણભંગવાદી કહે છે કે અમે અગ્નિને કારણે નહીં પણ પ્રયોજક તે માનીએ જ છીએ. ધૂમોત્પાદક અંતિમ કુદ્રરૂપ (અગ્નિ)ના પૂર્વ પૂર્વ અગ્નિ કારણ હોવાથી અગ્નિ વિના ધૂમપત્તિ થવાની સંભાવના જેવી હવે કેઈ આપત્તિ રહેતી નથી. તદુપરાંત અનગ્નિથી ધૂમ ઉત્પન્ન થવાની સંભાવના રદ થઈ જવાને વિશેષ હેતુ એ છે કે જેમ સામગ્રી પક્ષમાં સામગ્રી ભેગી થઈને કાર્યોત્પત્તિ કરે એ પછી જ સામગ્રીમાં કારણતા હોવી એ કાર્યાત્મક ફળ દ્વારા ગૃહીત થાય છે. અને તેમ છતાં પણ ત્યાં સામગ્રીભિન્ન વસ્તુથી કાર્યોત્પત્તિ થવાની સંભાવના કઈ કરતું નથી. એ જ રીતે અતિશય (કુર્વિદ્રપર્વ) પક્ષમાં પણ કુવપવિશિષ્ટ ચરમ અગ્નિ ક્ષણથી કાર્ય ધૂમની ઉત્પત્તિ થયા પછી કુર્વપવ વિશિષ્ટ અગ્નિમાં કારણતા ગૃહીત થાય છે અને તેથી અહીં પણ અગ્નિભિને વસ્તુથી ધૂમોત્પત્તિની સંભાવનાને અવકાશ નથી.
શંકા - જેમાં કુવૈદ્રપત્વ સિદ્ધ છે એવા પૂર્વ પૂર્વ ધૂમક્ષણેમાં બીજત્વ નથી અને જેમાં બીજત્વ સિદ્ધ છે એવા પૂર્વ પૂર્વ બીજક્ષણમાં કુર્વપત્વ નથી–આ રીતે કુર્વવ અને બીજત્વને સહાનવસ્થાન રૂ૫ વિરોધ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ એવા પણ કુર્વત્વ અને બીજત્વને જે બીજચમક્ષણમાં એકત્ર સમાવિષ્ટ માનશો તો એને અર્થ એ થશે કે પરસ્પર વિરુદ્ધ પદાર્થો પણ ક્યાંક એકત્ર રહી શકે છે. આનાથી આપત્તિ એ આવશે કે અનુપલમ્બિલિંગક અનુમાન થઈ શકશે નહિ. તે એ રીતે કેઆ પુરુષ રોગિષ્ઠ છે, કારણ કે રોગવિહીન ચેષ્ટાની એમાં અનુપલબ્ધિ છે. આ પ્રકારનું અનુપલબ્ધિ લિંગથી રોગનું જે અનુમાન થાય છે તેના મૂળમાં રોગ અને
ગવિહીન ચેષ્ટાને વિરોધ છે. પરંતુ હવે તે વિરોધ હોવા છતાં તમે તે બેનું સહાવસ્થાન માનતા હોવાથી રોગવિહીન ચેષ્ટાની અનુપલબ્ધિથી રોગનું અનુમાન નહીં થઈ શકે. તદુપરાંત વિપક્ષમાં કઈ બાધક ન રહેવાથી સ્વભાવલિંગક અનુમાન પણ થઈ શકશે નહિ. જેમકે “આ વૃક્ષ છે કારણ કે શિંશા છે, એવા અનુમાનમાં શિંશપાવાત્મક સ્વભાવરૂપ હેતુથી વૃક્ષાત્મક સાધ્ય સિદ્ધ થતું હોવા છતાં, જ્યાં વૃક્ષત્વાભાવ હોય ત્યાં પણ કવચિત્ શિંશપાત્વ સ્વભાવ સંભવિત હોવાથી વિપક્ષબાધક કેઈ રહેતું નથી. તેથી “શિંશપાત્વ હોવા છતાં વૃક્ષવાભાવ હોય તો ?” એવી શંકાને દૂર કરનાર છે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અધ્યાત્મમત પરીક્ષા . ૪૪ व्यवहारनयात्तु बीजमिव पृथिवीपाथःपवनादिकमप्यकुरहेतुर्नियमतोऽन्वव्यतिरेकानुविधानात् , अन्यथा तत्र प्रवृत्त्यभावप्रसङ्गाच्च, नाङ्कुरोत्पत्तिमनुपलभ्य प्रागेव बीजादौ तदनुगुणमतिशयमुपलभ्य कश्चित्प्रवर्त्तते । 'क्वचित्कार्यानुगुणमतिशयमुपलभ्यान्यत्रापि तत्सादृश्यप्रतिसंधानात्संभावनयव प्रवृत्तिरिति चेत् ? न, स्वभावत एव तदुत्पत्तिसंभावनया बवायाससाध्ये कर्मणि प्रवृत्त्यनुपपत्तेः । 'कृष्यादिप्रवृत्त्यैवधीजमङ्कुर जनयतीत्यस्य स्वभाव' इति चेत् ? सोऽयं स्वभावः सहकार्य पेक्षामाददानो हेतुवादमेव द्रढयति, स्वेतरसहकारिसध्रीचीनानां सर्वेषामेव कारणानां कार्यजननस्वभावत्वात् , पूर्व तु सहकारिवैकल्यप्रयुक्तकार्याभाववत्वस्वभावत्वेऽपि कायोपधायकत्वस्वभावादेव (? स्वभावाभावादेव) कायानुदयात् । ન રહેવાથી વૃક્ષનું અનુમાન થઈ શતું નથી. આમ પરસ્પર વિરુદ્ધને પણ એકત્ર સમાવેશ માનવામાં અનુપલબ્ધિલિંગક અને સ્વભાવલિંગક અનુમાને જ ઊડી જવાની આપત્તિ આવશે.
સમાધાન આવી શંકા કરવી યુક્ત નથી કારણ કે મૂળમાં તમે જે કુર્વવબીજવને વિરોધ દેખાડો છે એ જ હકીકતમાં છે નહિ. તેથી તે બેને એકત્ર ચરબીજક્ષણમાં સમાવેશ હોવામાં વિરુદ્ધ વસ્તુઓ પણ એકત્ર સમાવિષ્ટ હોઈ શકે એવું ફલિત જ થતું નથી. પૂર્વે કહ્યા મુજબ બીજત્વ એ અંકુર પ્રત્યેનું પ્રકરૂપ છે અને કુર્વ7 કારકરૂપ છે. વળી કારક એ જ બને છે જે પ્રયોજક હોય. તેથી પ્રયોજક એવા બીજેની પરંપરામાંની જ કોઈ એક બીજક્ષણ કારક બની અંકુરોત્પાદ કરે છે. તેથી જ્યાં કુર્વત્વ રહ્યું છે એવી કારકક્ષણમાં પણ પ્રયોજક રૂપ બીજત્વ હાજર જ હોવાથી બીજત્વ-કુર્વવને વિરોધ જ નથી. આમ પૂર્વપૂર્વની બીજક્ષણાત્મક જે પરંપરા છે એ અંકુર પ્રત્યે પ્રોજક છે અને એમાંની જ ચરમબીજક્ષણ કારક બને છે એવું માનવામાં કઈ દોષ નથી.
વ્યવહારનયનો અભિપ્રાય – અંકુર જેમ બીજના અન્વયવ્યતિરેકને અનુસરે છે તેમ પૃથ્વી, પાણી, પવન વગેરેના અન્વયેવ્યતિરેકને પણ અનુસરે જ છે. તેથી તેઓ પણ અંકુરના હેતુભૂત છે જ. નહિતર તો જેમ મૃપિંડાદિ પટના કારણભૂત ન હોવાથી પટાથી તેમાં પ્રવૃત્તિ કરતા નથી તેમ અંકુરાર્થી એ ભૂમિ આદિ વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પણ કરે તે છે જ. તેથી જણાય છે કે ભૂમિ આદિ પણ અંકુરના હેતુ છે. વળી જ્યાં સુધી અંકુત્પત્તિ થતી નથી ત્યાં સુધી તે કુપત્યાત્મક અતિશય અધિકૃતબીજસંતાનમાં પણ હશે કે નહિ એને નિર્ણય થઈ શકતું જ નથી. તેથી અધિકૃતબીજસંતાન અંકુરને પ્રોજક છે એવો પણ નિર્ણય થઈ શકતો નથી. તેથી માત્ર અતિશયને જ હેતુ માનવામાં અને બીજને હેતુ ન માનવામાં તે કેઈની પ્રવૃત્તિ જ થવી જોઈએ નહિ. પણ થાય તે છે, તેથી જણાય છે કે બીજને હેતુ તરીકે જાણીને જ લોકોની તેમાં પ્રવૃત્તિ થાય છે. એ જ રીતે પૃથ્વી-પાણી
Page #140
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અબાધકતાના વિચાર
૧૧૧
આદિમાં લેાકેાની પ્રવૃત્તિ થાય છે એનાથી જ જણાય છે કે એને પણ લેાકેા હેતુ તરીકે સ્વીકારે છે.
શ`કા :– કાર્યાથી એ પૂર્વ કયારેક જે ખીજપર’પરામાં આવેલ ચરમખીજ ક્ષણથી કાર્યોત્પાદ જોઈને કાર્યાનુકૂલ અતિશયની ઉપલબ્ધિ કરી હાય છે તે ખીજના સાદૃશ્યનુ પ્રસ્તુત ખીજમાં અનુસ'ધાન કરી અતિશયે પલબ્ધિ ન હોવા છતાં તેમાં સભાવના કરે છે કે આ ખીજની પર પરામાં પણ તેવા અતિશયાત્મક સ્વભાવવાળુ' ખીજ આવશે જે પેાતાના તેવા સ્વભાવથી અરાપાદ કરશે. આવી ભાવનાથી પછી કાર્યાથી તેમાં પ્રવૃત્તિ કરે છે. વળી અંકુરાપાદ તેવા પ્રકારના સ્વભાવથી જ થાય છે એવી સંભાવના હાવાથી ભૂમિ આદિમાં અંકુરોત્પાદકસ્વભાવની સભાવના કરવાના પ્રશ્ન જ ન રહેવાથી તે બધાને શી રીતે હેતુ મનાય ?
સમાધાન :- જે સૂર્ય જેમ સ્વભાવથી જ લેાકને પ્રકાશિત કરતા હૈાવાથી પ્રકાશ માટે સૂર્ય વિશે કાઈ પ્રવૃત્તિ કરવી પડતી નથી તેમ જો એ ખીજપરપરાની ચરમક્ષણના અતિશયવિશેષરૂપ સ્વભાવથી જ અંકુરઉત્પત્તિની સભાવના હોય તો પછી લાર્કા તન-મન-ધનના બહુ કષ્ટથી સિદ્ધ થનારી ક્રિયાઓમાં (દા. ત. ખેતી વગેરેમાં) જે પ્રવૃત્તિ કરે છે એ અનુપપન્ન થઈ જાય.
શકા :– ખીજના તમે કહ્યો તેવા અતિશયમાત્ર રૂપ સ્વભાવ નહિ પરંતુ કૃષિઆદિ પ્રવૃત્તિ દ્વારા જ અંકુરાપાદ કરવા એવા સ્વભાવ હાવાથી લેાકા કૃષ્યાદિમાં પ્રવર્તે છે.
સમાધાન :- આના અથ એ થયા કે તેવા સ્વભાવ પેાતાની સત્તા=આત્મલાભ માટે સહકારની અપેક્ષા રાખતા થકા હેતુવાદને જ દૃઢ કરે છે કારણ કે અમે પણુ એમ જ કહીએ છીએ કે સ્વભિન્નસહકારીઓના સનિધાનમાં કાર્યપાદ કરવાના સ્વભાવ જેએમાં હોય તેઓ કારણ કહેવાય છે. આવા સ્વભાવ જેમ બીજમાં છે તેમ પૃથ્વી-જળાદિમાં પણુ જ તેથી તેઓ પણ અંકુર પ્રત્યે હેતુ છે જ.
શ‘કાઃ- તમે જે સ્વભાવ કહ્યો તેના અથ એ થયેા કે અભિમતકારણુ હાજર હોવા છતાં જો સહકારીએ હાજર ન હાય તા કાર્ય ન થાય. અર્થાત્ એ વખતે સૃષિ’ડાદિમાં જે કાર્યભાવ (ઘટાભાવ) છે તે સહકારીવૈકલ્ય પ્રયુક્ત છે. એટલે કે સૃષિ’ડાઢિ એ સહકારીવૈકલ્પ પ્રયુક્ત કાર્યાભાવવાળા છે. આનેા અથ એ થયા કે સહકારિઐકલ્પપ્રયુક્તકાર્યાભાવવત્ત્વસ્વભાવ ( અર્થાત્ સ્વરૂપયેાગ્યતા )વાળા જે હોય તે કારણ હાય. આવેા સ્વભાવ તા ચક્રાદિ સહકારીનું સનિધાન ન હાય ત્યારે પણ સૃષિ’ડાદિમાં હાજર જ હાય છે તેા એ વખતે એ સ્મૃત્પિાદિ કાય કેમ કરતા નથી ? સમાધાન એ વખતે એ કારણેામાં સ્વરૂપ ચાગ્યતા હૈાવા છતાં કાર્યપધાયકત્વ સ્વભાવ હાજર ન હેાવાથી કાય થતું નથી, સહકારીવૈકલ્પપ્રયુક્તકાર્યાભાવ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૪૪
न चैव कार्योपधायकत्वानुपधायकत्वलक्षणविरुद्धधर्माध्यासाद्धेतुभङ्गप्रसङ्गः, कालभेदे. नैकत्र भावाभावयोरविरूद्धत्वात् , क्षणिकत्वस्य स्वप्नेऽप्यप्रतीतेः । एतेन वर्तमानत्वाऽवर्तमानत्वलक्षणविरुद्धधर्माध्यासोऽपि निरस्तः,सदसत्सम्बन्धस्य ज्ञानादावविरोधदर्शनात, प्रत्ययक्रमगैवैकत्वा (? स्या) नेकक्षणसंबन्धक्रमसंभवादिति । ___सङ्गहनयात्तु-अङ्कुरत्वाद्यवच्छिन्न प्रति बीजत्वादिना हेतुत्व', अतः कार्यस्य कारणस्य वा नैकजातीयत्वमाकस्मिक, न वा यतः कुतश्चिदेव भवतः सर्वस्यैकजातीयत्व सर्वजातीयत्व वा, नाप्यन्यूनानतिरिक्तस्यैव दहनहेतोरदहनहेतुत्वे ततो भवन्नयना (१ यम) दहनो वा स्यादु. भयात्मको वा स्यादिति दूषणावकाशो । વત્ત્વ સ્વભાવ એ તે તે કારણમાં તે તે કાર્યના કારણે બનવાની યેગ્યતા રૂપ છે અને જ્યારે સહકારીઓનું સંનિધાન થાય છે ત્યારે તેમાં કાર્યો પધાયકત્વ સ્વભાવ ઊભે થાય છે જે ઉત્તર ક્ષણમાં કાર્યોત્પાદ કરે છે.
શકા – આનો અર્થ એ થશે કે પહેલાં એમાં કાર્યાનુપધાયકત્વ હતું અને પછી કાર્યો પધાયકત્વ આવ્યું. આ બે ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એકત્ર રહેતા નથી. જેમ ઉષ્ણત્વ અને શીતત્વ વિરુદ્ધ હોવાથી અગ્નિ અને જળ જુદી જુદી વસ્તુમાં જ રહે છે, એકત્ર નહિ. તેમ કાર્યો પધાયકત્વ અને કાર્યાનુપધાયકત્વ એ બે વિરુદ્ધ ધર્મોના આધાર તરીકે અભિમત મૃપિંડાદિને એક અખંડ વસ્તુ મનાય નહિ. પણ બે ભિન્ન ભિન્ન વસ્તુઓ જ માનવી જોઈએ. એટલે કે કાર્યાનુપધાયક મૃપિંડાદિ જુદા છે અને કાર્યપધાયક (ચરમક્ષણભાવી) મૃપિંડાદિ જુદા છે. તેથી હકીકતમાં તે ચરમાણુ જ કાર્યોત્પાદ કરનારી હોવાથી એને જ કારણ માનવી યુક્ત છે. તેનાથી ભિન્ન એવી પૂર્વ ક્ષણેને તે તેઓ કાર્યાનુપધાયક હોવાથી કારણ માની શકાય જ નહિ. તેમજ ચરમક્ષણ તે કઈ સહકારી ન હોય તો પણ પોતાના કાર્યો પધાયકત્વ સ્વભાવથી જ કાર્યોત્પાદ કરતી હોવાથી “તે સ્વભાવથી જ કાર્ય કરે છે એ વાત યુક્ત કેમ ન કહેવાય?
સમાધાન – પરસ્પર વિરુદ્ધ એવા પણ ઘટ અને ઘટાભાવ જેમ ભૂતલાદિરૂપ એક અધિકરણમાં પણ ભિન્ન-ભિન્ન કાળે રહી શકે છે અને તે બેને રાખનાર ભૂતલ કંઈ એટલા માત્રથી જ ભાંગીને (નાશ પામીને નવું ઉત્પન્ન થવા રૂપે) જુદું જુદું થઈ જતું નથી. તેમ પ્રસ્તુતમાં પણ તેને તે જ મૃપિંડાદિમાં ભિન્ન ભિન્ન કાળે કાર્યો. પધાયકવને અભાવ કે ભાવ હોવામાં કે વિરોધ ન હોવાથી કાર્યો પધાયકવ અને કાર્યાનુપધાયકત્વ સ્વભાવવાળા મૃપિંડ જુદા જુદા હોવા સિદ્ધ થતા નથી અને તેથી એક જ છે. તેથી જે મૃપિંડ ઘટત્પત્તિ કરે છે. એ જ પૂર્વે પણ હાજર હોવાથી એ હેતુભૂત છે જ, તેથી માત્ર ચમક્ષણને હેતુ માનવી યુક્ત નથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૧૩ શંકા – પણ વસ્તુઓ તે ક્ષણિક હોવાથી એક જ વસ્તુ જુદા જુદા કાળે રહેતી જ નથી તે ભિન્ન ભિન કાળે વિરુદ્ધ ધર્મો પણ તેમાં એકત્ર રહી શકે છે 'એવું શી રીતે માની શકાય?
સમાધાન – વસ્તુની ક્ષણિકતા સ્વપ્નમાં પણ દેખાતી ન હોવાથી માની શકાતી નથી. એમ વસ્તુ અક્ષણિક હોઈ ભિન્ન ભિન્ન કાળે વિરુદ્ધ ધર્મો પણ તેમાં રહેવામાં કોઈ વાંધો નથી. તદુપરાંત ભિન્ન ભિન્ન કાળે વિરુદ્ધ ધર્મો પણ એકત્ર રહી શકે છે એવું પ્રતિપાદન કરવા દ્વારા “વર્તમાન––અવર્તમાનવ (અતીતવ-અનાગતત્વરૂપ) રુપ વિરુદ્ધ ધર્માધ્યાસની આપત્તિ વસ્તુને અક્ષણિક માનવામાં આવે છે – એવી ક્ષણિકવાદીની શંકા પણ નિરસ્ત જાણવી. અર્થાત્ જે અક્ષણિક વસ્તુ વર્તમાન છે એ જ જે પૂર્વે પણ હતી અને ભવિષ્યમાં પણ રહેવાની છે એવું હોય તે તેમાં વર્તમાનત્વ અને અવ7 માનત્વ (અતીતત્વ કે અનાગતત્વ)રૂપ વિરુદ્ધ ધર્મો માનવાની આપત્તિ આવશે એવી ક્ષણિકવાદીની શંકા નિરસ્ત જાણવી. કારણ કે કાલભેદે વિરુદ્ધ ધર્મો એક સ્થાને રહી શકે છે. વળી “આ તે જ છે' એવું જે પ્રત્યભિજ્ઞાન થાય છે. તેમાં “આ” અંશથી સામે રહેલા વર્તમાન પદાર્થનો પરામર્શ છે અને “તે અંશથી અતીત પદાર્થને પરામર્શ છે. આમ એક જ જ્ઞાનાદિ રૂપે એક વસ્તુમાં સત્ (વત્તમાન) અને અસત (અવમાની વસ્તુને સંબંધ હોવાનું દેખાય જ છે. તે એ જ, રીતે મૃપિંડારિરૂપ એક વસ્તુમાં પણ અવર્તમાનત્વ અને વર્તમાનત્વ રૂપ ઉભયધર્મો હવામાં કઈ વાંધો નથી.
શંકા – જ્ઞાનાદિમાં જેમ એક જ કાળે સત્ (= વર્તમાનક્ષણ) અને અસત (= અવર્તમાન અતીતાદિ ક્ષણે) નો સંબંધ દેખાય છે અને તેથી તે ત્યાં મનાય છે તેમ ઘટાદિ એક જ પદાર્થને જે દરેક ક્ષણ સાથે સંબંધ થતું હોય તે તે એક જ કાળે કેમ થઈ જતો નથી ?
સમાધાન :- તે તે ક્ષણરૂપ પ્રત્યય (= કારણ) ક્રમશઃ જ પ્રાપ્ત થતું હોવાથી એક જ પદાર્થના તે તે ક્ષણે સાથેના સંબંધ રૂપ કાર્યો પણ ક્રમશઃ જ થાય છે, એક કાળે નહિ.
સ્વભાવવાદ અને હેતુવાદના પ્રતિપાદનમાં ક્રમશઃ સૂક્ષમઋજુસૂત્ર નય અને વ્યવહાર નયના વક્તવ્ય પછી સંગ્રહનયને મત રજુ કરાય છે–
સંગ્રહનય - આ નય સામાન્યગ્રાહી હોવાથી અંકુર સામાન્ય પ્રત્યે બીજત્વરૂપે બીજને હેતુ માને છે. આ રીતે સજાતીયકારણથી સજાતીય કાર્ય થવા રૂપ કાર્યકારણ ભાવ માનવાથી સમાન કારણથી થતા કાર્યોનું એક જાતીયત્વ પણ આકસ્મિક (= અહેતુક) થવાની આપત્તિ આવશે નહિ, સામાન્યતઃ કાર્યકારણભાવ ન માનવામાં કાર્ય–કારણ ઉભયમાં એક જાતીયત્વ આકસ્મિક થવાની આપત્તિ આ રીતે આવે છે– મુપિંડાદિ,
૧૫
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૪૪ ઘટસ્વાવચ્છિન્ન (= ઘટ) પ્રત્યે કારણ હોવાથી કાર્ય “ઘટાત્મક થાય છે “પટાત્મક” નહિ, અર્થાત્ કાર્યમાં ઘટત્વ આવે છે, પટવ નહિ. આનાથી જણાય છે કે યદવચ્છિન્ન પ્રત્યે કારણ હોય તે ધર્મ કાર્યમાં આવે. અર્થાત્ કાર્યમાં તે ધર્મ કારણ સામગ્રી પ્રયુક્તહોય. તેથી જે વિશિષ્ટ કાર્યકારણે ભાવ જ માનવામાં આવે અને સામાન્ય કાર્યકારણ ભાવ માનવામાં ન આવે તે તસ્મૃપિંડાદિ તદ્દઘટવાવચ્છિન્ન પ્રત્યે કારણ હોવાથી કાર્યમાં તઘટવ આવશે પણ મૃપિંડવાદિ વિશિષ્ટ સામગ્રીને ઘટસ્વાવચ્છિન્ન પ્રત્યે કારણ માની ન હોવાથી કાર્યમાં ઘટવ લાવી આપનાર કેઈ કારણસામગ્રી પ્રયોજક તરીકે ન હોવાના કારણે ઘટત્વ આવવું ન જોઈએ. પણ કાર્યને જોઈને “ઘટઃ' એવો અભ્રાન્ત, બેધ તે થાય જ છે જે એમાં “ઘટત્વની હાજરી સૂચવે છે. તેથી એમાં રહેલ એ પટ” આકસ્મિક આવ્યું હોવાની આપત્તિ આવશે. એમ તે તે મૃપિંડાદિનું તત્તદૂઘટવાવચ્છિન્ન તત્તદ્દઘટ જ કાર્ય માન્યું હોવાથી (ઘટવાવચ્છિન્ન ઘટને કાર્ય માન્યું ન હોવાથી) એ મુસ્પિડાદિ, તત્તસ્મૃપિંડવાદિ રૂપે જ કારણ બનશે, મૃપિંડવાદિ રૂપે નહિ, કારણ કે મૃપિંડન તે ઈતરમૃપિંડ પણ મૃપિંડ છે જેનાથી તઘટવાવચ્છિન્ન તદ્દઘટ ઉત્પન્ન થતા નથી. આમ તદ્દઘટવાવરિચ્છન્ન કાર્યને આશ્રીને તે કારણમાં તસ્મૃબિંડલ્વાદિ ધર્મો જ માની શકાય છે, મૃપિંડવાદિ ધર્મો નહિ. અને ઘટ્યાવચ્છિન્ન તે કેઈ કાર્ય છે જ નહિ, તેથી કારણમાં મૃપિંડવાદિ આકસ્મિક હેવા માનવા પડશે. તાત્પર્ય એ કે ઘટવાવચ્છિન્ન કાર્યાનિરૂપિત કારણુતાના અવછેદક રૂપે એક સાધારણ મૃપિંડવાદિધર્મોની સિદ્ધિ નહીં થઈ શકે. તેથી મૂપિંડવાદિ ધર્મો આકસ્મિક એટલે અયુક્તિક થઈ જશે
તદુપરાંત, સામાન્યતઃ કાર્યકારણભાવ માન્ય ન હોવાથી કારણુતાવ છેદક તરીકે મૃપિંડવાદિ ધર્મો લઈ શકાતા નથી કિન્તુ તસ્મૃપિંડત્વ, એતસ્મૃપિંડવ વગેરે ધર્મો જ લઈ શકાય છે, તેથી તસ્મૃપિંડ, એલ્યુપિંડ વગેરે ઘટિત સામગ્રી અનુગત-રહેતી નથી. આવી અનનુગત સામગ્રીથી થતાં કાર્યોમાં પણ “ઘટ” “ધટર રૂપ સમાન અબ્રાન પ્રતીતિ થતી જ હોવાથી એ કાર્યો એક જાતીય તો છે જ. આમ અનrગત એવા જે, તે કારણથી થતાં કાર્યો પણ જો એકજાતીય હેવા સંભવિત હોય તે તે મૃપિંડ અને તંતુ વગેરેથી ઘટિત અનનુગત સામગ્રીઓથી થતાં કાર્યો પણ એકજાતીય હવા સંભવિત લેવાથી સઘળા કાર્યો એકજાતીય થઈ જવાની આપત્તિ આવશે. એમ ઘટવની પ્રાજક ન હોય એવી પણ તસ્મૃપિંડવાવચ્છિન્ન સામગ્રીથી કાર્યમાં જે ઘટવ આવી જાય છે તો એ રીતે પટવાદિ પણ આવી શકતા હોવાથી દરેક કાર્ય સર્વજાતીય હોવાની પણ આપત્તિ આવશે. સામાન્યતઃ કાર્યકારણભાવ માનવામાં આવી ફેઈ આપત્તિ રહેતી ન હોવાથી એ માન વે જ યુક્ત છે. .
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
नैगमस्य तु सामान्यविशेषविश्रान्तस्य यथाक्रम सङ्ग्रहव्यवहारान्तर्भविष्णुतया न ह्याभ्यां विषयविभागोऽतिरिच्यते । शब्दनयास्तु प्राय ऋजुसूत्रसमानविषया एवेति नयसमूहात्मक प्रमाणार्पणात सर्व वस्तु स्वभावसाध्यमपि बाह्यकारणसाध्यमपि ।
... न च हेतौ सहकारिवैचित्र्यानुप्रवेशेनैव कार्यवैचित्र्यसिद्धौ किं स्वभाववैचित्र्यानुप्रवेशेन? इति वाच्य, विचित्रसहकारिसंबन्धस्यैव तत्स्वभावतया तद्वैचित्र्ये स्वभावैकियावश्यक त्वात् । अत एव द्रव्यस्य नित्यत्वेऽपि कथंचित्तत्स्वभावभूतक्षणिकपरिणामयोगान्नित्यत्वसवलितः क्षणभङ्गोऽपि सङ्गच्छते । एतेन शिंशपासामग्रीव्यापक( ? व्याप्यकम्प )सामग्र्यन्त विनो नोदनादयो यदि शिंशपास्वभावभूतास्त हि तन्निबन्धना चलदलादिरूपता पलाशादौ न स्याद्, यदि पुनरतत्स्वभावभूता एव सहकारिणस्तदा तल्लाभेन निर्विशेषयैव शिंशपया चलस्वभावत्वार भप्रसङ्ग इति परास्तम्, तव नोदनादिस बन्धस्येव मम तत्स्वभावतायास्तत्रैवानभ्युगमात् , अपृथग्भावमात्रेण व्यवस्थितेरेव स्वभावार्थत्वात् ।।४४।।
તદુપરાંત સામાન્યતઃ કાર્યકારણભાવ ન માનવામાં ઉપર કહ્યા મુજબ કાર્ય સર્વ જાતીય થઈ શકતું હોવાથી જે ઈનાદિ, દહનની અવિકલસામગ્રીરૂપ અને અનતિરિક્ત સામગ્રી રૂ૫ (એટલે કે વધારાની અન્યથાસિદ્ધ કઈ વસ્તુથી ઘટિત ન હોવા ૨૫) છે તે પણ ભિન્ન જાતીય એવા અદહન (પથુદાસ નહાવાથી દહનભિન)ની પણ હેતુભૂત થવાથી તે સામગ્રીથી થતું કાર્ય જેમ દહનાત્મક હોય છે તેમ અદહનાત્મક કે ઉભયાત્મક પણ હોઈ શકે છે એવું જે દૂષણે આવે છે તે પણ સામાન્યતઃ કાર્યકારણ ભાવ માનવાથી દૂર થાય છે.
નિગમનય - આ નય સામાન્ય અને વિશેષમાં જ વિશ્રાન્ત થઈ જતો હોવાથી અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં જ અન્તભૂત થઈ જાય છે તેથી સામાન્ય નૈગમ અને વિશેષ નિગમ દ્વારા વિષયવિભાગ પૃથર્ દર્શાવાતો નથી. ' શબ્દના :- આ નય ઘણું કરીને ઋજુસૂવસમાવિષયક જ હોવાથી એના જેવું જ પ્રરૂપણ અહીં જાણવું. આ બધા નયને સમ્યમ્ સમૂહ અભિપ્રાયનું સમ્યફ સંમેલન–સમન્વય એજ પ્રમાણ છે. આવા પ્રમાણને મુખ્ય રાખીને પ્રરૂપણ કરવું હોય તે એમ કહેવું જોઈએ કે સર્વવસ્તુઓ સ્વભાવસાધ્ય પણ છે અને બાહ્યકારણ સાધ્ય પણ છે. માટે કાર્યવૈચિત્ર્યમાં સ્વભાવૌચિત્ય અને કારણચિરય બનને કારણ બને છે..
[સ્વભાવવૈચિત્ર્ય માનવાની આવશ્યકતા] શંકા :- ચોખાને મીઠા રૂપ સહકારી મળે તે ભાત ખારા થાય છે અને સાકર જેવા સહકારી મળે તે ભાત મીઠા થાય છે. આમ કાર્યમાં આવતી વિચિત્રતા સહકારીની વિચિત્રતાથી જ ઉપપન્ન થઈ જતી હોવાથી કાર્યવૈચિયમાં સ્વભાવચિત્ર પણ કારણ છે એવું માનવાની શી જરૂર છે?
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા થ્ય. ૩૪ સમાધાન –એકનું એક કારણ પણ તે તે વિચિત્ર સહકારીઓ સાથે સંબંધ કરે તે જ તે તે વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરી શકે છે, એ વિના નહિ. આ સંબંધ પણ તે કારણના સ્વભાવમાં અન્તભૂત જ છે. તેથી ચોખાને મીઠારૂપ સહકારી સાથેનો સંબંધ, સાકરરૂપ સહકારી સાથેના સંબંધથી વિચિત્ર=ભિન્ન માનવાને હોય તો તે સંબંધરૂપ તેના સ્વભાવને પણ વિચિત્ર માનવે જ પડશે, અને તેથી સ્વભાવચિત્ર્ય પણ આવશ્યક જ છે.
આમ એની એ જ વસ્તુમાં ભિન્ન ભિન્ન સંબંધરૂપ સ્વભાવવૈચિત્ર્ય પણ હોવાથી જ દ્રવ્ય નિત્ય હોવા છતાં, ક્ષણિક પરિણામે સાથે વેગ (સંબંધો પણ કર્થ ચિહ્ન તેના સ્વભાવરૂપ જ હોવાથી પિતે પણ કથંચિત્ ક્ષણિક (અનિત્ય) હોવાનું સંગત થાય છે. અર્થાત્ તેના તે જ દ્રવ્યો નિત્યત્વ અને ક્ષણિકત્વના તાણાવાણાથી વણાયેલા સ્વભાવવાળા છે એ વાત યુક્ત ઠરે છે.
[વિચિત્ર સહકારી સંબંધ સ્વભાવભૂત છે] વળી વિચિત્ર સહકારી સંબંધ પણ તેને તેવા તેવા સ્વભાવમાં અન્તભૂત જ છે એવું માનવાથી નીચેની આપત્તિઓ પણ આવશે નહિ. - વ્યાખકાર્યની સામગ્રીમાં વ્યાપકકાર્ય સામગ્રી અંતભૂત જ હોય છે. જેમકે જરીયુક્તપટ એ વ્યાપ્ય કાર્ય છે અને સામાન્યપટ એ વ્યાપકકાર્ય છે જરીયુક્ત પટની જે જરી સહિતના તંતુ વગેરે રૂપ સામગ્રી છે તેનાથી સામાન્ય પટાત્મક વ્યાપક કાર્ય તે બની જ શકે છે. તેથી જણાય છે કે વ્યાખકાર્યની સામગ્રીમાં વ્યાપકકાર્યની સામગ્રી તે અંતભૂત જ હોય છે. અર્થાત્ વ્યાણકાર્યની સામગ્રી વ્યાપ્ય હોય છે, અને વ્યાપકકાર્યની સામગ્રી વ્યાપક હોય છે. શિંશપારૂપ કાર્યવ્યાપક છે અને કંપ (=પાંદડા હાલવા વગેરે) યુક્ત શિંશપ એ વ્યાખ્યકાર્ય છે. તેથી કંપવિશિષ્ટ શિંશ પારૂપ કાર્યની સામગ્રીમાં શિંશપ + નોદનાદિસંગ આવશ્યક છે. આ મેદનાદિ સંયોગ જો શિંશાના સ્વભાવભૂત હશે તે શિંશપામાં જ રહેનારા માનવા પડશે. (કારણ કે જે જેના સ્વભાવરૂપ હોય તે તેમાં જ રહે, અન્યત્ર નહિ, જેમકે અગ્નિની ઉષ્ણતા) તેથી એ નોદિનાદિસંયોગ શિંશપાભિન્નમાં રહેતા ન હોવાથી પલાશાદિમાં કં૫રૂપ કાર્ય ઉત્પન્ન કરી શકશે નહિ. આ આપત્તિ ન આવે એ માટે જે એ રોદનાદિસંગ શિંશપાનાં સ્વભાવભૂત નથી પણ સહકારી છે એવું માનશે તે શિંશપામાં તે. સહકારીના સાંનિધ્યથી પણ કેઈ વિશેષતા થઈ નથી એવું માન્યું કહેવાશે, અને એનાથી એવી આપત્તિ ફલિત થશે કે સહકારી સંનિધાન રહિતની જેવી શિંશા હતી તેવી જ શિંશપાથી ચલસ્વભાવતારૂપ કાર્ય થયું. પણ આ આપત્તિ વિચિત્રસહકારી સંબંધ તે તેના સ્વભાવભૂત જ છે એવું માનવાથી પરાસ્ત થાય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
(૧૧૭ ___ अथान्तरङ्गबहिरङ्गहेत्वोरपेक्षासाम्यात् प्रमाणतस्तुल्यत्वमिति मनसि निधाय साक्षेपपरिहार विचारयति
ગમત્તાવાળ વઢિગાઝિયર તિ ના યુદ્ધ
नणु कयरं अबलत्तं वेचित्तं वावि वेसम्म ॥४५॥ (अभ्यन्तरबाह्यानां बलिकाबलिकत्वमिति यदि बुद्धिः । ननु कतरदबलव वैचित्र्य वापि वैषम्यम् ॥४५॥)
શંકા – પણ તે પછી એ સહકારી સંબંધ શિંશ પાસ્વભાવભૂત થવાથી પલાશાદિમાં ન રહેવાથી ત્યાં કંપાદિ કરી શકશે નહિ એવી જે આપત્તિ આવે છે એનું શું?
સમાધાન –જેમ નદનાદિ સંબંધ માત્ર શિંશપામાં જ રહે છે એવું નથી, અન્યત્ર પલાશાદિમાં પણ રહે છે એવું તમે માને છે તેમ અમે પણ સહકારી સંબંધ રૂપ સ્વભાવ ત્યાં જ રહે છે. એવું માનતા નથી કિન્તુ પલાશાદિમાં પણ રહે છે એવું માનીએ છીએ તેથી એ દોષ નથી.
- શંકા :- જે એ પલાશાદિમાં પણ રહેતા હોય તે શિંશપાના સ્વભાવભૂત છે એમ શી રીતે કહેવાય?
સમાધાન :- અહીં અપૃથગુરુપે રહેવું એ જ સ્વભાવ શબ્દનો અર્થ છે. તેથી સહકારી સાથે સંબંધ જેમ શિશપાદિથી અપૃથભૂત હોઈ શકે છે તેમ પલાશાદિથી પણ અપૃથર્ હે શક્ય હોવાથી ત્યાં પણ એ સ્વભાવ તરીકે હેવાનું કહેવામાં કઈ વાંધો નથી. ૪૪
ભરતાદિને થયેલ કેવલપ્રાપ્તિ આદિરૂપ કદાચિકભાવને આગળ કરીને વ્યવહારને લેપ કરનારાને વધુ શિક્ષા આપવા અંતરંગ અને બહિરંગ બન્ને જાતના હેતુઓને એકબીજાની અપેક્ષા એકસરખી હોવાથી પ્રમાણુ દષ્ટિએ બંને સમાન જ છે, તેથી બહિરંગ અહેતુ નથી એટલું જ નહીં, પણ અંતરંગ કરતા ગૌણ પણ નથી એવું મનમાં રાખીને શંકા-સમાધાન દ્વારા એને વિચાર કરે છે–
[અંતરંગ-બહિરંગ હેતુની બલવત્તા તુલ્ય છે.] ગાથાથ - (કર્માત્મક=અષ્ટિરૂપ) આભ્યન્તર હેતુ બળવાન છે અને (પુરુષાર્થ મક) બાહેતુ નિર્બળ છે એ જે તમારો અભિપ્રાય હોય તે અમે પૂછીએ છીએ કે બાહેતુમાં નિર્બળતા શી રીતે કહો છે ?
(૧) ભાગ્ય વેચિચના કારણે સુખદુઃખબૈચિત્ર્ય થાય છે, પુરુષાર્થચિત્ર્યના કારણે નહિ, તેથી? (૨) સમાન બાહ્ય હેતુઓથી પણ થતાં ફળમાં વિષમતા હોય છે
Page #147
--------------------------------------------------------------------------
________________
११८
मध्यात्ममतपरीक्षा . ४५-४६-१७ मिप्फत्ती व फलट्ठा अणिययजोगो फलेण वा सद्धिं ।
पढमे समसामग्गी बिइए वावारवेसम्म ॥४६॥ ( निष्पत्तिर्वा फलार्थ अनियतयोगः फलेन वा सार्द्धम् । प्रथमे समसामग्री द्वितीये व्यापारवैषम्यम् ॥४६॥ )
तइए दोण्हवि समया चउत्थपक्खो पुणो असिद्धोत्ति ।
तेण समावेक्खाणं दोण्हवि समयत्ति वत्थुठिई ॥४७॥ (तृतीये द्वयोरपि समता चतुर्थपक्षः पुनरसिद्ध इति । तेन समापेक्षय योगपि समतेति वस्तुस्थितिः ॥४७॥ )
_ 'अन्तरङ्गो हेतुरदृष्टाख्यो बलवान् , बाह्यस्तूद्यमादिरूपो न तथेति केचिद्वदन्ति । तत्र तेषां यद्ययमाशयो यत् 'नानापुरूषाणामेकजातीयव्यापारभाजामपि धनप्राप्त्यादितारतम्य यत्तारतम्याधीन तस्यैव बलवत्त्वमिति' तत्रोच्यते-किमुद्यममनपेक्ष्यैव दैवमाहत्य फल जनयत्यपेक्ष्य वा ? आयोऽनभ्युपगमदुःस्थो, द्वितीयेऽपेक्षारूप बल द्वयोस्तुल्यमेव, कार्योत्कर्षप्रयोजकोत्कर्षरूप तु तन्न सार्वत्रिक, क्वाचित्कं तु बाह्यकरणेऽपि निराबाधमेव । 'सुखदुःखाग्वैिचित्र्य' कर्मवैचिज्यादेवेत्येतावान् विशेष' इति चेत् ? काममभिमतमेतत् । श्रूयते हि 'उद्यमभाग्यविवादबद्धाभिनिवेशयोः श्रेष्ठिनोविवादभञ्जनाय भूपालादिष्टेन मन्त्रिगा तदप्रतिबोधखिन्नेन निर्जलकूपे प्रवेशितयोस्तयोर्मध्याह्नसमये क्षुत्क्षामकुक्षितां संभाव्य करुणया प्रदापितयोर्मोदकयोरुद्यमभाग्यातिरेकावयोर्लाभाऽविशेषेऽपि परीक्षाभाजनीभूतान्तर्गतरत्नमयमुद्रिकाप्रतिलम्भी भाग्यवादिन एव श्रेष्ठिनो नान्यस्येति' केवलं भाग्यस्योद्यमानपेक्षावाद एव स्याद्वादिनां निरसनीय इति । अपि च भाग्यवैचित्र्यमपि प्राक्तनतत्तत्कर्मव्यापाररूपोद्यमवैचित्र्यादेवेति न महाननयोः प्रतिविशेषः । તેથી? (૩) ફળ માટેના બાહ્યકારણો પણ આભ્યન્તર કારણથી જ સંપાદિત થાય છે તેથી? કે (૪) બાહ્ય હેતુઓથી અવશ્ય ફળ આવે જ એ નિયત યોગ ન હોવાથી ? આ ચારે વિકલ્પોથી બાહ્યહેતુમાં નિર્બળતા કહેવી યુક્ત નથી. (૧) કારણ કે બાહ્યહેતવૈચિત્ર્યથી પણ ક્યારેક સુખદુઃખ મૈચિત્ર્ય થતા હોવાથી પ્રથમ વિક૯૫ તે ઉભય પક્ષે સમાન સામગ્રી (બળ)વાળે છે. (૨) દ્વિતીયવિકલ્પમાં બાહેતુરૂપ વ્યાપારની વિષમતાના કારણે ફળ વિષમતા આવે છે નહિ કે સીધી અદૃષ્ટ દ્વારા એથી બાહ્યહેતુ પણ બળવાન છે. (૩) વળી અદષ્ટ પણ પૂર્વભવના પુરુષાર્થથી જ સંપાદિત હોવાથી પરસ્પર કાર્ય કારણ ભાવ હવા રૂપ સમતા ઉભયહેતુમાં તૃતીય પક્ષમાં પણ સમાન જ છે. (૪) ફળ સાથે બાહ્ય હેતુનો યોગ અનિયત છે એ વાત તો અસિદ્ધ જ હોવાથી ચતુર્થ પક્ષથી પણ બાહ્યહેતુમાં નિર્બળતા હોવી સિદ્ધ થઈ શકતી નથી–તેથી પરસ્પર અપેક્ષા વાળા જ તે બે ફળ આપનારા હોવાથી બાહ્ય અને આભ્યન્તર બંને હેતુઓ સમાન બળવાળા જ છે એ વસ્તુસ્થિતિ છે.
- [भ ५५५ ५३पाथ ने सापेक्ष] 1 ટીકાથ :- અષ્ટાત્મક અંતરંગ હેતુ, ઉદ્યમાદિરૂપ બાહ્ય હેતુ, કરતાં બળવાન
ય છે એવું કેટલાક કહે છે, એમાં જે તેઓનો આ આશય હોય કે “સમાન વેપાર
Page #148
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૧૮ ; ધંધે કરતાં ભિન્ન ભિન્ન પુરૂષોની ધનપ્રાપ્તિ વગેરે રૂ૫ ફળમાં દેખાતી તરતમતા જેના તારતમ્યને આધીન હોય તે જ બળવાનું છે તે આ આશય ઉપર અમે પૂછીએ છીએ. કે શું અદષ્ટ, ઉદ્યમની અપેક્ષા રાખ્યા વિના સીધું જ ફળ આપે છે કે ઉદ્યમની અપેક્ષા રાખીને? પ્રથમપક્ષ તે તમને સ્વીકૃત જ ન હોવાથી અયુક્ત છે બીજા પક્ષમાં અપેક્ષા રૂ૫ બળવત્તા બંનેમાં સમાન છે કારણ કે સામાન્યતઃ તે કર્મ પણ પુરુષાર્થની અપેક્ષા. રાખીને જ ફળ આપતું હોવાથી પુરુષાર્થમાં પણ પિતાની અપેક્ષા બીજાને હોવા રૂપ (અર્થાત્ અપેક્યતા રૂ૫) બળ રહ્યું જ છે.
શકા - છતાં કર્મમાં જે ઉત્કર્ષ હોય તો ફળ ઉત્કૃષ્ટ આવતું હોવાથી ફળત્કર્ષની પ્રયોજતા તે કર્મમાં જ છે માટે કર્મ જ બળવાન છે.
- સમાધાન - ફળસ્કર્ષાદિમાં કર્મના ઉત્કર્ષાદિ હમેશા પ્રયોજક બને જ એ નિયમ નથી. જોરદાર કમની ગેરહાજરીમાં પણ જોરદાર પુરુષાર્થથી કાર્યોકર્ષ થઈ શકે છે. ક્યારેક કાર્યોત્કર્ષનું પ્રાજક બનતું હેવા માત્રથી કર્મ બળવાન બની જતું હોય તે તે એ રીતે કયારેક પુરુષાર્થોત્કર્ષ પણ કાર્યોત્કર્ષને પ્રાજક બનતે હેવાથી બાહ્યકરણમાં પણ બળવત્તા સમાન જ માનવી પડશે.
શકા –છતાં શુભદિષ્ટવાળાને અવળે પુરુષાર્થ પણ સુખદાયક બને છે અને અશુભ અષ્ટવાળાને સવળો પુરુષાર્થ પણ દુઃખદાયક બને છે. આમ સુખદુઃખાદિનું વૈચિત્ર્ય કર્મચિત્યના કારણે જ હેવાથી કર્મમાં એટલી બલવત્તા છે.
* સમાધાન –આવી બલવત્તા અમને પણ માન્ય જ છે. શાસ્ત્રમાં પણ આ અંગે પુરુષાર્થવાદી અને ભાગ્યવાદી એવા બે શ્રેષ્ઠીઓની વાત સંભળાય છે. એ બેના વિવાદને દૂર કરવા રાજાએ મંત્રીને આદેશ કર્યો. પણ બેમાંથી એકેયને જ્યારે મંત્રી સમજાવી ન શકો ત્યારે એ ખિન્ન થયો અને બન્નેને પાણી વિનાના અંધારીયા કૂવામાં ઉતાર્યા. ભૂખ્યા થયા હશે એવું જાણીને કરુણાથી મંત્રીએ મધ્યાહ્ન સમયે જે બેમાંથી એકમાં રત્નમયમુદ્રિકા છે એવા બે ભેદક તે બે ને ખબર ન પડે એ રીતે કૂવાના એક ભાગમાં મૂકાવ્યા. બનેને ભૂખ લાગી હોવાથી પુરુષાર્થવાદી ભાગ્યવાદીને કહે છે કે આપણે આજુબાજુ શોધખોળ કરીએ તે કદાચ કંઈક ખાવાનું મળી જાય. એના પર ભાગ્યવાદી કહે છે કે “મહેનત કરવી હોય તે તમે કરે, હું કંઈ મહેનત કરવાનું નથી અને તે ભાગ્યમાં હશે તે ખાવાનું મળવાનું જ છે અને નહિ હોય તે મહેનત કરવા છતાં નથી જ મળવાનું. પુરુષાર્થવાદીને શોધખોળ કરતાં પેલા બે લાડુ મળ્યા તેથી એમાંથી એક ભાગ્યવાદીને આપ્યો. તેથી ભાગ્યવાદી કહે છે કે, મારું ભાગ્ય હતું તે વગર પુરુષાર્થે પણ મને મોદક મળ્યો.” પુરુષાર્થવાદી કહે છે કે પણ મેં પુરુષાર્થ કર્યો તે મળ્યો ને! એ વગર થોડો મળત ? આમ મોદપ્રાપ્તિમાં તે પુરુષાર્થ અને ભાગ્ય અને સમાન રીતે હેતુભૂત હોવા છતાં ભાગ્યવાદીને મુદ્રિકા
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૪૫-૪૬-૪૭ ___ अथैकजाती यदुग्धपानादेरेव कस्यचित्सुख भवति कस्यचिदुःखमित्यदृष्टमेव बलवन्न तु बाह्यो हेतुरिति चेत् १ न, विचित्रादृष्टवशान्मधुररसविपरीतरसोद्बोधादिदृष्टद्वारैव ततो दुःखोदयात् , तस्य व्यापारभेदेन सुखदुःखयोर्द्वयोरपि हेतुत्वाद्, न हि दृष्टकारणमसंपाद्यैवादृष्ट भोगजनक येनैकान्ततो बलवत्स्याद् । अथ भोगार्थ ष्टकारणोपसंपादकत्वमेवादृष्टस्य बलवत्त्वमिति चेत् ? न, प्राक्तनतत्तत्कर्मणोऽपि भोगार्थमदृष्टजनकत्वरूपबलवत्त्वस्य तुल्यत्वात् । अथ बाह्यहेतोः फलेन न नियतो योगोऽन्तरङ्गस्य तु नियत इति चेत् ? न, असिद्धेः, घटादौ मृत्पिडादेरपि नियतापेक्षासत्त्वात् । यत्र तु विनापि द्रव्यदानादिक भावदानादिनैव पुण्यसंपत्तिीर्णाभिनवश्रेष्ठिप्रबन्धेन श्रूयते तत्र द्रव्यदानादेर्घटे दण्डादिवदहेतुत्वात् , तृप्तौ तन्दुल यणादेरिव प्रयोजकत्वमात्रादेव न क्षतिः, हेतुत्वे वा पुण्यसंपत्ताववान्तरजातिरस्तु । सामान्यतो हेतत्वादेव णेगंतिओ अणच्चंतिओ अ ज दव्वओ तेण" ति वचनस्य सङ्गतः । तस्मादन्तरङ्गबहिरङ्गयोर्द्वयोरपेक्षामात्रात्तुल्यत्वमेवेति वस्तुस्थितिः ॥४५॥४६॥४७॥ વાળે મોદક મળ્યો એમાં તે ભાગ્યે જ કારણ બન્યું. આમ ફળ માટે સામાન્યથી બનેની અપેક્ષા હોવા છતાં કર્મ વિશેષ રૂપે કાર્યકરતું હોવાથી એની એટલી બલવત્તા તે અમને પણ માન્ય છે જ.
શંકા - તે પછી તમે અંતરંગ હેતુ બળવાનું છે એવી અમારી વાતને ઊડાડવાને પ્રયત્ન કેમ કરો છો ?
સમાધાન – ભાગ્યને ઉદ્યમની અપેક્ષા જ નથી. જ્યારે ઉદ્યમને ભાગ્યની અપેક્ષા છે તેથી ભાગ્યરૂપ અંતરંગ હેતુ જ બળવાન છે એવા તમારા એકાત મતને જ અમે વિરોધ કરીએ છીએ. સ્વાદુવાદી એવા અમારે એ કરવો યોગ્ય પણ છે કારણ કે ભાગ્ય કંઈ પુરુષાર્થથી સાવ નિરપેક્ષ નથી. - વળી જે ભાગ્યશૈચિત્ર્યની પ્રધાનતાથી જ ફળમાં વૈચિત્ર્ય હોવાનું તમે માને છે તે ભાગ્યશૈચિત્ર્ય, પણ તે તે કર્મના કારણભૂત પૂર્વકાલીન પુરુષાર્થ વૈચિત્ર્યને આધીન છે તથા કર્મવૈચિત્ર્ય કરવા દ્વારા ફળૌચિત્યમાં પણ એ મુખ્ય કાર્ય કરે જ છે, તેથી બન્ને પ્રકારના હેતુમાં કઈ ખાસ વિશેષતા નથી.
શંકા- દુધ પીવાથી નિરોગીને તે ભાવતું હોવાથી સુખ થાય છે. જ્યારે રોગીને ન ભોવવાથી દુ:ખ થાય છે. આમ એક જ જાતનું દુધ પીવાનો પુરુષાર્થ બનેને સમાન હોવા છતાં અદષ્ટ વૈચિત્ર્યના કારણે જ ફળમાં વિષમતા આવે છે તેથી અદષ્ટ જે બળવાન છે.
- સમાધાન - સામાન્યથી સુખાનુભવ કરાવનાર દુગ્ધપાનાદિ પણ તેવા વિચિત્ર અદષ્ટમાવના કારણે જ દુખાનુભવ નથી કરાવતું કિન્તુ તે અષ્ટવિશેષથી ઉબેધ १. अनैकान्तिकोऽनात्यन्तिकश्च यद्रव्यतस्तेन ।
Page #150
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧ર૧ પામેલ (મધુરરસથી વિપરીત) કટુકરસ વગેરે રૂ૫ દષ્ટ વસ્તુની પણ સહાય લે છે. એને એજ હેતુ જુદા જુદા વ્યાપારથી જુદા જુદા કાર્યનો હેતુ બને છે. જેમ કે દંડાત્મક એક જ કારણ ચક્રભ્રમણ દ્વારા ઘટેસ્પત્તિમાં અને પ્રહારદ્વારા ઘટનાશમાં હેતુ બને છે. તેથી દુગ્ધપાનાદિ રૂ૫ એને એ જ હેતુ શુભ કે અશુભ અષ્ટથી થયેલ મધુર કે તિક્તરસના ઉબેધ વગેરે રૂ૫ દુષ્ટ દ્વારા જ સુખ કે દુઃખ બન્નેને હેતુ બને છે. આનાથી એ પણ ફલિત થાય છે કે અદષ્ટ, દુષ્ટકારણનું સંપાદન કર્યા વિના સાક્ષાત જ કંઈ ભેગ (સુખ કે દુઃખ) ને ઉત્પન્ન કરતું નથી કે જેથી એ એકાતે બળવાન
બને.
શંકા ફળ માટે દષ્ટકારનું સંપાદન કરી આપવું એ જ અદષ્ટનું બળવાનપણું છે.
સમાધાન –આવું કહેવું અયુક્ત છે કારણ કે તે અદષ્ટનું સંપાદન પણ પૂર્વની તે તે ક્રિયાથી થયું હોવાથી બાહ્ય હેતુમાં અદષ્ટસંપાદકત્વ હોવાના કારણે એ પણ બળવાન છે જ.
[ બહિરંગહેતુને પણ ફળ સાથે નિયત રોગ છે.] - શંકા :-આવશ્ય ફળ આપવું જ” એ ફળ સાથે બાહ્ય હેતુને નિયત ચોગ નથી જ્યારે અંતરંગહેતુને નિયતાગ છે તેથી આ નિયતાગ જ એનું બળ છે.
સમાધાન બાહ્ય હેતુને નિયત યોગ નથી એ વાત અસિદ્ધ હેવાથી તમારી વાત અયુક્ત છે. ઘટાધિરૂપ કાર્ય થવામાં કુંભારનું એકલું અદષ્ટ જ નિયત અપેક્ષાવાળું છે (અવશ્ય અપેક્ષિત છે) એવું નથી કિન્તુ મૃપિંડારિરૂપ બાહ્ય હેતુઓ પણ નિયતઅપેક્ષાવાળા છે જ.
શંકા –પણ છરણશેઠે દ્રવ્યદાન કર્યું ન હોવા છતાં ભાવદાનાદિથી જ વિશિષ્ટ પુણ્ય સંપત્તિ તેમને પ્રાપ્ત થઈ ગઈ, જ્યારે અભિનવ શ્રેષ્ઠીએ દ્રવ્યદાન કર્યું હોવા છતાં ભાવદાન ન હોવાથી વિશિષ્ટ પુણ્યસંપત્તિ થઈ નહિ તેથી જણાય છે કે અંતરંગ હેતુ અવશ્ય ફળ આપે છે જ્યારે બહિરંગ હેતુ અવશ્ય ફળ આપે જ એ નિયમ નથી.
સમાધાન –જેમ ઘટાદિ પ્રત્યે દંડાદિ હેતુ નથી તેમ પુણ્યસંપત્તિ આરિરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યદાનાદિ હેતુભૂત નથી તેથી એ અવશ્ય કાર્ય કરે જ એવું ન લેવામાં પણ કઈ વાંધો નથી.
શંકા -જે દ્રવ્યદાનાદિને પુણ્યપ્રાપ્તિ પ્રત્યે અકારણ કહેશે તે તે કઈ દાનાદિમાં પ્રવૃત્તિ જ કરશે નહિ એવી આપત્તિ આવશે.
સમાધાન -જેમ તૃપ્તિ માટે દાળ-ભાતનું ભેજન વગેરે કારણભૂત છે, ચાખાની ખરીદી વગેરે નહિ, છતાં ચોખાની ખરીદી વગેરે તૃપ્તિના પ્રયોજક હોવાથી તૃપ્તિને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અધ્યાત્મમતપરીક્ષા લે. ૪૫-૪૬-૪૭ અથી તેમાં પણ પ્રવૃત્તિ કરે જ છે તેમ દ્રવ્યદાનાદિ પણ પુણ્ય સંચયમાં હેતુભૂત ન હોવા છતાં પ્રયોજક હોવાથી તેમાં પ્રવૃત્તિ અનુ૫૫ન્ન નથી. વળી તંદુલયણાદિ લેવા છતાં ચોખાને રાંધે નહિ તે તૃપ્તિ આદિરૂપ કાર્ય થતું નથી અને ખેડૂત વગેરેને તંદુલકયણ ન હોવા છતાં અન્ય રીતે તંદુભપ્રાપ્તિ થવા દ્વારા તૃપ્તિ રૂપ કાર્ય થઈ જાય છે તેથી જણાય છે કે પ્રાજક હવા માત્રથી કાર્ય અવશ્ય થાય જ એવો નિયમ નહિ, તેમ જ પ્રયોજક ન હોય તે પણ અન્ય રીતે કારણ સામગ્રી સંપન્ન થઈ જાય તે કાર્ય થાય છે. તેથી પ્રસ્તુતમાં પણ પુણ્ય સંચય પ્રત્યે કારણ તે શુભભાવો જ છે, દ્રવ્યદાનાદિ તે પ્રાજક જ છે. દ્રવ્યદાનાદિથી તે શુભભાવે રૂપ કારણ સંપન્ન થઈ પુણ્યસંચયાત્મક કાર્ય થાય છે. પણ કયારેક દ્રવ્યદાનાદિરૂપ પ્રાજક હોવા છતાં શુભભાવાત્મક કારણ સંપન્ન ન થવાથી કાર્ય ન પણ થાય એવું બને છે, જેમકે અભિનવ શ્રેષ્ઠીને બન્યું હતું. અને કયારેક દ્રવ્યદાનાદિ રૂપ પ્રયોજક ન હોવા છતાં અન્ય રીતે શુભભાવાત્મક કારણ સામગ્રી સંપન્ન થઈ જાય તો પુણ્ય સંચય રૂ૫ કાર્ય થઈ પણ જાય છે જેમકે જીરણ શેઠને તે પુણ્ય સંચય થઈ ગયો.
શંકા-દંડ ઘટ પ્રત્યે હેતુ નથી એવું તમારું કથન લોકવ્યવહારના અપલાપ જેવું છે કારણ કે તેમાં દંડ, ઘટના હેતુ તરીકે પ્રસિદ્ધ છે. એ જ રીતે દ્રવ્યદાનાદિ પણ પુણ્યસંચયહેતુ તરીકે પ્રસિદ્ધ હોવાથી એને હેતુ ન કહે એ પણ લોકવ્યવહારને અપલાપ કરવા જેવું છે.
સમાધાન :-લોકવ્યવહારને અનુસરીને દ્રવ્યદાનાદિને હેતુ માનવા હૈય તે, છરણશ્રેષ્ઠિ આદિને જે દ્રવ્યદાનાદિ વિના જ પુણ્ય સંપ્રાપ્તિ થઈ તે દ્રવ્યદાન સહિત ભાવજન્ય પુણ્ય સંપ્રાપ્તિની જેમ પુણ્ય સામાન્યની અવાક્તર જાતિ જ માનવી. અર્થાત્ એને પ્રાપ્ત થનાર પુણ્ય સંપત્તિ એવી જાતની હતી કે જે દ્રવ્યદાનાદિ વિના પણ ઉપન થઈ શકે. જેમ તૃણુજન્ય અગ્નિ એ અગ્નિની એવી અવાનર જાતિ છે કે જે તૃણથી જ ઉત્પન્ન થાય, કાષ્ઠાદિથી નહિ, અને તેથી એવા અગ્નિ પ્રત્યે કાષ્ઠાદિ હેતુભૂત નથી તેમ જ શ્રેષ્ઠીને થએલ વિલક્ષણજાતીય પુણ્યસંપત્તિ અંગે “દ્રવ્યદાનાદિ તે હેતુભૂત જ ન હોવાથી એ વિના પણ તેવી પુણ્યસંપ્રાપ્તિ થઈ જવામાં દ્રવ્યદાનાદિ રૂપ બહિરંગ કારણ પોતાના કાર્ય પ્રત્યે નિયતાપેક્ષ નથી એવું કહેવું યુક્ત નથી. વળી, - બાહ્ય સામગ્રીરૂપ દ્રવ્યદાનાદિ સામાન્યતઃ હેતુભૂત હોવાથી જ “એ બહિરંગ કારણે એકાતિક અને આત્યંતિક હોતા નથી અને તેથી જ દ્રવ્યથી કારણ કહેવાય છે” એવું વચન સંગત થાય છે. જે સામાન્યતઃ હેતુતા પણ ન હોય (એટલે કે એ અવશ્ય કાર્ય કરી જ આપે. અથવા સર્વત્ર કાર્ય પૂર્વે એ અવશ્ય હોય જ એવું ન હોવા છતાં હાજર હોય તે હેતુભૂત બને પણ ખરે–આ હેતુ સામાન્યતઃ હેતુ કહેવાય છે) તે તે કયારેય કાર્ય સંપાદક જ ન હોવાથી “એકાન્તિક ન હોવાથી”...વગેરે કહેવાને સંભવ જ ન રહેવાને કારણે એ વચન અસંગત થાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપકરણને અબાધકતને વિચારે अथ निश्चयनयविभागमुपदर्शयति
णिच्छयो सकयं चिय सध्ध णो परकयं हवे क्थु ।
- परिणामावंझत्ता ण यवंझ दाणहरणाइ ॥४८॥ (निश्चयतः स्वकृतमेव सर्व नो परकृत भवेद्वस्तु । परिणामाऽवन्ध्यत्वान्न चाऽवन्ध्यं दानहरणादि ॥४८॥).
यद्यपि प्रागपि किञ्चिन्निश्चयनमतमुपादर्शि तथापि तत् प्रमाणनिरूपणोपष्टम्भाय, इह तु स्वतन्त्रतया तत्प्रदर्यत इति ध्येयम् । तत्र निश्चयतः सर्व सुखदुःखादिकं पुण्यपापरूपस्वपरिणामकृतमेव न तु परकृत, शुभाशुभपरिणामप्रसूतसुखदुःखहेतुपुण्यपापविपाककालेऽ. वर्जनीयसन्निधितया स्थितानां बाह्यनिमित्तानामुपचारमात्रेणैव हेतुत्वात् । नन्वेव' सुपात्रदानपरवित्तहरणादीनां निष्फलत्व स्यात् , स्वगतफलस्य पराऽसाध्यत्वादिति चेत् ? इदमित्थमेव, दानवौर्यादौ स्वगतानुग्रहोपघातपरिणामप्रसूतपुण्यपापाभ्यामेव सुखदुःखादिफलोपगमात् ।
तदुक्तं विशेषावश्यके'जइ सव्व सकयं चिय न दाणहरणाइ फलमिहावन्न । नणु जत्तो च्चिय सकय तत्तो चिय तप्फल जुत्तं ॥ [३२३६]
दाणाइ पराणुग्गहपरिणामविसेसओ सओ चेव । પુજો ળા વઘારવરિણામો પર્વ છે [૨૨૩૭]
નિષ્કર્ષ –આમ અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારના હેતુઓની કાર્યને અપેક્ષા હેવી સમાન હોવાથી બને તુલ્ય જ છે. ૪પ૪૬૪છા હવે નિશ્ચયનયથી વિષયવિભાગને ગ્રન્થકાર જણાવે છે...
[સર્વવસ્તુઓ સ્વકૃત જ હોય છે-નિશ્ચયનય) ગાથાથ-નિશ્ચયનય મતે તે સર્વ વસ્તુઓ સ્વકૃત જ છે અર્થાત્ તે તે પરિણામે, પરિણામિકૃત (=પરિણામીના અન્ય પરિણામકૃત) જ છે. કઈ પરિણામ પરકૃત હતો નથી. કારણ કે પરિણામે અવંધ્ય જ હોય છે, દાન–હરણાદિ કંઈ અવધ્ય જ હોય એવું નથી. - જે કે પહેલાં પણ નિશ્ચયનય મતનું કંઈક પ્રરૂપણ કરી જ ગયા છીએ છતાં એ પ્રરૂપણું પ્રમાણપ્રરૂપણના એકભાગ રૂપે હતું જ્યારે અહીં સ્વતંત્રરૂપે નિશ્ચયનયનું પ્રરુપણ કરીએ છીએ એ ધ્યાનમાં રાખવું.
- સુખદુઃખાદિ બધું ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શરસાદિ રૂપ પર વસ્તુથી કરાએલ હતું નથી કિન્તુ પુણ્યપાપાત્મક સ્વપરિણામકૃત જ હોય છે. આ પ્રશ્ન –જ્યારે કમળપથારી–મધ વગેરે ઈષ્ટ સ્પશરસાદિવાળી વસ્તુઓનું સાંનિધ્ય હોય છે ત્યારે માણસને સુખાનુભવ થાય છે અને જ્યારે ખરબચડીભૂમિ-કરીયાતું વગેરે રૂ૫ અનિષ્ટ સ્પર્શ રસાદિવાળી વસ્તુઓનું સંનિધાન હોય છે ત્યારે દુઃખાનુભવ 1. यदि सर्व स्वकृतमेव न दानहरणादिफलमिहापन्नम् । ननु यत एव स्वकृत तत एव तत्फल युक्तम् ॥ २. दानादिपरानुग्रहपरिणामविशेषतः स्वत एव । पुण्य' हरणादि परोघातपरिणामतः पापम् ॥
Page #153
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૪૮ 'त पुन्न पाव वा ठियमत्तणि बज्झपच्चयावेक्ख।
વઢંતરજાળો રે ૪ ર ળો માં છે [૨૨૨૮] રિ ૪૮. થાય છે એ વાત જગપ્રસિદ્ધ છે તેથી જણાય છે કે સુખદુઃખાદિ ઈબ્રાનિષ્ટ સ્પર્શોદિવાળી વસ્તુરૂપ પર ચીજથી જ થાય છે. તે તમે કેમ સુખદુઃખાદિ પરકૃત નથી એમ કહો છો?
ઉત્તર-પૂર્વે શુભાશુભ પરિણામેથી ઉત્પન્ન થએલ અને સુખદુઃખના હેતુભૂત એવા પુણ્ય પાપને જ્યારે વિપાક થાય છે ત્યારે તેવી તેવી ઈષ્ટનિષ્ટ સ્પર્શદિવાળી વસ્તુઓ યેન કેન પ્રકારેણ હાજર રહેતી હોય છે. તેથી એવા કાળે તેઓનું સંનિધાન અવર્જનીય ન ટાળી શકાય એવું હોય છે. તેથી જે સુખદુખાનુભવ જીવને થાય છે એ તે સ્વપરિણતિરૂપ પુણ્ય પાપના કારણે જ હોવા છતાં બાહ્ય નિમિત્તે અવર્જનીયસંનિધિરૂપે રહ્યા હોવાથી એઘદ્રષ્ટિથી “આ સુખાદિ આ બાહ્ય ચીજોના પ્રભાવે થયા છે. એવું લાગતું હોવાના કારણે ઉપચારમાત્રથી હેતુ કહેવાય છે. હકીકતમાં તે હેતુભૂત હેતા નથી. જરા વિચાર તો કરે કે જીવપરિણામત્મક સુખદુઃખાદિને પર એવી પથારી વગેરે ચીજો શી રીતે ઉત્પન્ન કરી શકે?
શકાઃ આ રીતે બાહ્ય નિમિત્ત હેતુભૂત નથી એમ માનશે તે સુપાત્રદાનપરધનારી વગેરે રૂ૫ બાહ્ય નિમિત્તે સ્વાગત સુખ–દુઃખાદિના હેતુભૂત થતા ન હવાથી નિષ્ફળ થવાની આપત્તિ આવશે.
સમાધાન - હકીકતમાં તે એ બાહ્ય નિમિત્તે સુખાદિના હેતુ ભૂત નથી જ, એમાં શંકા શું છે?
શંકા :- તે પછી સુપાત્રદાનમાં પ્રવૃત્તિ કરનારને સુખ નહીં મળે અને ચોરી વગેરે કરનારને દુખ નહીં મળે એનું શું?
સમાધાન :- સુપાત્રદાન કાળે આત્મગત અનુગ્રહ પરિણામની હાજરી હોવાથી એ પરિણામથી જન્ય પુણ્ય દ્વારા સુખ અવશ્ય મળશે. તેમજ ચોરી વગેરે કરતી વેળા આત્મગત ઉપઘાતક પરિણામ હાજર હોવાથી એ પરિણામજન્ય પાપના પ્રભાવે ચોરી કરનારને દુઃખ મળશે જ. માટે સુપાત્રદાન કે ચોરીના કૃત્યને નિષ્ફળ માનવામાં કઈ દેષ નથી.
વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે “શકે - જે જેનાથી કરાયું હોય તે તેનું જ ફળ કહેવાય છે. તેથી જે બધી વસ્તુઓ સ્વકૃત જ હોય તે દાન અને ચેરી વગેરે રૂપ પરથી તે જીવને કંઈ કરાતું ન હોવાથી એ નિષ્ફળ થવાની આપત્તિ આવશે. - સમાધાન –દાનાદિ પરાનુગ્રહપરિણામ વિશેષરૂ૫ “સ્વ” થી જ પુણ્ય આવે છે અને ચારી વગેરે પરોપઘાત પરિણામ વિશેષાત્મક “સ્વ” થી જ પાપ ઉત્પન્ન કરી આપે છે. 1. तत्पुण्य पापं वा स्थितमात्मनि बाह्यप्रत्ययापेक्षम् । कालान्तरपाकाद् ददाति फल न परतो लभ्यम् ॥
Page #154
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૬૨૫ ननु तथापि परिणामफलमुक्त न तु दानहरणयोरित्यपरितोष परिहरन्नाहदिन्तो व हरन्तो वा ण य किञ्चि परस्स देइ अवहरइ ।
देह सुहपरिणाम हरइ व त अप्पणो चेव ॥४९॥ (ददद्वा हरन्वा न च किञ्चित्परस्य ददाति अपहरति । ददाति शुभ परिणाम हरति वा तमात्मन एव ॥४९॥ )
सुपात्रादौ दान ददता हि स्वस्यैवापरानुग्रहबुद्धया शुभोपयोगो दीयते, एव परवित्तमपहरताप्युपघातपरिणामात् स्वस्यैव शुभोपयोगो हियते, न तु परस्य किञ्चिद्दीयतेऽहिपयते वा ॥४९॥ तथाहि
ण य धम्मो व मुह वा परस्स देय ण यावि हरणिज्ज।
कयणासाऽकयभोगप्पमुहा दोसा फुडा इहरा ॥५०॥ (न च धर्मो वा सुख वा परस्य देय न चापि हरणीयम् । कृतनाशाकृतभोगप्रमुखा दोषाः स्फुटा इतरथा ॥५०॥)
આ પુણ્ય પાપ જ સ્થિતમાત્ર નિબદ્ધ નિમિત્તની અર્થાત્ અવજનીય સંનિધિ માત્ર રૂપે રહેલ બાહ્ય નિમિત્તાની અપેક્ષા રાખીને કાલાન્તરે વિપાક પામીને સુખદુઃખાદિ ફળ આપે છે.” આમ સુખદુઃખાદિ ફળ “પરથી મળતા નથી. વાસ્તવમાં દાનાદિ, સ્વતઃ આત્મીય પરાનુગ્રહ પરિણામ રૂપ જ છે. એનાથી પુ ત્પત્તિ થાય છે અને પરોપઘાતપરિણામ જ વાસ્તવમાં ચારી સ્વરૂપ હોવાથી પાપને ઉદ્દભવ થાય છે. ૪૮
છતાં પણ તમે અનુગ્રહાદિરૂપ પરિણામનું ફળ કહ્યું પણ દાન–ચોરી વગેરેનું ફળ તે કહ્યું નહિ એટલે એ તે નિષ્ફળ થયા. આવા કેઈના અસંતોષને દૂર કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથાથ - બીજાને ભેજનાદિ આપતે કે બીજાના ધન વગેરેને ચેરતે જીવ હકીકતમાં બીજાને તે કંઇ આપતો નથી કે બીજાનું કંઈ લેતું નથી. પરંતુ પોતે જ પિતાને શુભ પરિણામ આપે છે કે પોતાના જ શુભ પરિણામનું અપહરણ કરે છે.
[દાન-ચેરીમાં પોતાના જ શુભ પરિણામનું દાન-હરણ છે.]
સામાન્યથી દાન બીજા પર અનુગ્રહ કરવાની બુદ્ધિથી દેવાતું હોવાથી આવી બુદ્ધિ પિતે જ શુભપયોગરૂપ હોવાથી દાન દેતે જીવ પોતાના આત્માને જ શુભપગ આપે છે- એટલે કે આત્મા પોતે શુભ પગ રૂપે પરિણમે છે. એમ પરધન વગેરેનું અપહરણે પરોપઘાતાદિ બુદ્ધિથી થતું હોવાથી એ વખતે આત્મા અશુભ પરિણામ રૂપે પરિણમે છે. અર્થાત્ એના શુભ પરિણામનું પોતે જ અપહરણ કરે છે. આમ કેઈને પણ કંઈ પણ આપવામાં કે કેઈનું કંઈ પણ લઈ લેવામાં જાતને જ શુપયોગ આપવાનું કે જાતના જ શુભ પગનું અપહરણ કરવાનું થાય છે પરને તે કંઈ આપવા-લેવાનું થતું જ નથી. ૪૯ જેમકે– .
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા છે. ૫૦૫ न हि स्वगतो धर्मः परस्य केनचित् प्रसन्नेनापि सता दातु शक्यते, न वा कुपितेन तेन परस्य धर्मोऽपहर्तुं शक्यते, प्रसादकोपविषयप्राणिनामकस्माद्धर्माधर्मदानेऽकृताऽधर्मागमकृताऽधर्मनाश-कृतधर्मनाशाऽकृतधर्मागमप्रसङ्गादन्यान्यधर्माऽधर्मच्छेदसन्धानाभ्यां सङ्करैकत्वादिप्रसङ्गाच्च । एवं स्वफलदानहरणपक्षेऽपि दोषा भावनीयाः। न ह्येकजीवपर्यायाः परपर्याया भवितुमर्हन्ति, तेषां ततोऽभिन्नत्वाद् ॥५०॥ ननु तथापि भक्तादिपुद्गलद्रव्यमेव देयमपहरणीय च भविष्यतीत्याशङ्कायामाह
भत्ताइपोग्गलाण वि ण दाणहरणाइ होइ जीवस्स ।
जइ. तं सं चिय हुज्जा तो दिज्जा वा अवहरिज्जा ॥५१॥ (भक्तादिपुद्गलानामपि न दानहरणादि भवति जीवस्य । यदि तत्स्वमेव भवेत् तदा दद्याद्वाऽपहरेत् ॥५१॥)
પુણ્ય કે સુખની આપ-લે થઈ શકતી નથી.) ગાથાર્થ –પિતાના પુણ્યાદિ કે સુખાદિ બીજાને આપી શકાતા નથી કે બીજા પાસેથી તેઓના તે લઈ શકાતા નથી કારણ કે એમ થવામાં કૃતનાશ-અકૃત આગમ વગેરે દોષો આવે છે.
બીજા પર ગમે એટલું પ્રસન્ન થવામાં પણ પિતાના પુણ્યાદિ એને આપી શકાતા નથી કારણ કે જે એ રીતે આપી શકાતા હોય તે તે એ બીજી વ્યક્તિએ પુણ્યાદિ કર્યા ન હોવા છતાં તેને તેની પ્રાપ્તિ થવાથી “અકૃતાગમ” નામને દેષ આવશે, પોતે ન કર્યા હોય એવા અષ્ટાદિ પણ પિતાને મળે એવું જગતમાં ક્યાંય દુષ્ટ નથી કે ઈષ્ટ નથી તેથી “અકૃતાગમ દોષરૂપ છે. એમ સ્વકૃત પુણ્ય પાપાદિ બીજાને મળી જવામાં પોતે કરેલ અદષ્ટને પિતાને કોઈપણ જાતના ફળ વિના જ નાશ થવા રૂપ “કૃતનાશ' દેષ પણ આવશે. એ જ રીતે બીજા પર ગમે એટલા ગુસ્સે થવા છતાં એના પુણ્યનું હરણ કરવું શક્ય નથી કારણ કે એમ કરવામાં જે પુણ્યાદિ પતે કર્યા નથી એ પણ પોતાને મળવા રૂપ અકૃતાગમ દોષ અને સામાને પોતે કરેલ પુણ્યાદિ પિતાને ફળ આપ્યા વિના જ નાશ પામી જતા હોવાથી કૃતનાશ દોષ આવે.
વળી એકના પુણ્યપાપાદિ ત્યાંથી છૂટીને બીજાને ચોંટવાથી અને બીજાના કર્મ પહેલાને ચૂંટવાથી સાંકય દેષ આવશે. અર્થાત્ પિતાના આત્મા પર રહેલ કર્મ સ્વકૃત જ છે એવું ન રહેતાં સ્વ અને પર ઉભયકૃત કર્મોનું મિશ્રણ થવાથી સાંકર્યું છેષ આવશે. એ જ રીતે સ્વનું કર્મ સ્વમાં અને પરમાં તેમજ પરનું કર્મ પણ સ્વમાં અને પરમાં રહેશે તેથી અધિકરણકૃત સ્વ-પરને વિભાગ ન રહેવાથી અવિભાગ રૂપે એકત્વ જ રહેશે જે અયુક્ત હોઈ દોષરૂપ છે વળી કેઈના પુરુષાર્થથી કેઈને મેક્ષ થ વગેરે દોષ પણ આવશે. આ રીતે પુણ્યાદિના ફળરૂપ સુખાદિનું જે બીજાને દાન કે હરણ કરી શકાતું હોય તે તેમાં અકૃતાગમ-કૃતનાશાદિ દોષે જાણવા
Page #156
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અખાધકતાના વિચાર
AAAAA
૧૨૭
स्वद्रव्यस्यानुजिघृक्षया हि परार्पण दानं परकीयस्य चादत्तस्यैव स्वीकारो हरणमुभयमी निश्चयतो निर्मूलमेव, परद्रव्यस्य स्वत्वाऽसंभवात् ॥ ५१ ॥ तथा हिजोगवसेणुवणीया इट्ठाणिट्ठा य पोग्गला जे हु |
अण्णा ते जीवाउ जीवी अण्णो अ तेहिन्तो ॥ ५२ ॥
( योगवशेनोपनीता इष्टा अनिष्टाश्च पुद्गला ये खलु । अन्ये ते जीवाज्जीवोऽन्यश्च तेभ्यः ||५२ || ) रागद्वेषपावश्यात् कोपप्रसादादिपरिणताश्चित्तपुद्गलाः स्तुतिनिन्दादिपरिणताच वचनपुद्गलाः सुगन्धदुर्गन्धादिपर्यायपरिणता ग्रहणयोग्यपुद्गलाश्चानियन्त्रितैर्मनोवाक्काययोगैरुपनीयमाना अदान्तेन्द्रियाणामिच्छाद्वेषविषयी भवन्तोऽपि सर्वथा पृथग्भावभाजनतया न जातु जीवस्य स्वभाव भजन्ते, ज्ञानवत्त्वाऽज्ञानवत्त्वाभ्यां जीवपुद्गलयोरन्यत्वात् ॥५२॥
વળી સુખ દુઃખાદિ જીવના પર્યાયરૂપ હોવાથી તે તે જીયથી અભિન્ન હાવાના કારણે ખીજાના પર્યાયરૂપ થઈ શકતા નથી, અર્થાત્ પેાતાના સુખાદિના બીજા અનુભવ કરી શકતા નથી. તેથી સુખાદિ કાઇને આપી કે લઈ શકાતા નથી. ાપના
આ તો તમે સુખાદિરૂપ જીવપરિણામ આપી કે લઇ શકાતા નથી એવું પ્રતિપાદન કર્યું. પણ ભેાજનાદિ પુદ્ગલદ્રવ્ય તા ખીજાને આપી કે લઈ શકવામાં કોઇ દોષ ન હાવાથી એના દાન કે અપહરણાદિ તા સંભવિત છે જ ને ! આવી આશકાના જવાબમાં ગ્રન્થકાર કહે છે—
[ભાજનાદિ પુદ્દગલાના પણ દાન-હરણ અસંભવિત]
ગાથા :–ભાજનાદિના પુદ્ગલેાનું પણ જીવ દાન-હરણ તા જ કરી શકે જો એ પુદ્દગલા સ્વદ્રવ્યભૂત હાય. પણ એવુ` છે નહિ, તેથી એના પણ દાન હરણાદિ નિશ્ચયનયમતે સભવિત નથી.
અનુગ્રહ કરવાની ઈચ્છાથી સ્વદ્રવ્ય પરને અર્પિત કરવું એ દાન કહેવાય છે. એમ ૫૨કીય દ્રશ્ય પેાતાને દેવાયું ન હેાવા છતાં સ્વીકૃત કરવુ་-સ્વદ્રવ્ય બનાવી દેવું એ હરણ–ચારી કહેવાય છે. પરતુ પુદ્દગલ સંબધી આવા દાનહરણાદિ પણ નિશ્ચયના મતે નિમૂળ જ છે અર્થાત્ પાયા વગરના જ છે કારણ કે મૂળથી જ પુદ્દગલાદિ કયારેય જીવના સ્વદ્રવ્યભૂત હતા નહી. અને છે નહીં. જીવને તા પેાતાના જ્ઞાનસુખાદિ પરિણામેા જ સ્વદ્રવ્યભૂત છે, પુદ્ગલાદિ તા ૫દ્રવ્યભૂત જ છે તેથી એ સ્વ કેપર કાઈપણ જીવના સ્વદ્રવ્યભૂત જ ન હેાવાથી કે બનતું ન હેાવાથી દાન કે હરણ પુદ્ગલને વિશે સભવી શકતું નથી. ।।૫૧।।
પુદ્ગલાદિમાં સ્વત્વ નથી એવું પ્રતિપાદન કરવા ગ્રન્થકાર કહે છે—
ગાથા :-મન-વચન-કાયાના ચેાગથી જે ઇજાનિષ્ટ પુદ્દગલા જીવની પાસે ઉપસ્થિત થાય છે. તેઓ જીવથી અન્ય હેાવાથી અને જીવ પણ તેથી ભિન્ન હેાવાથી તે જીવના સ્વદ્રવ્યભૂત નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૮
नन्वेव समुच्छिन्ना स्वपरद्रव्यादिव्यवस्थेत्यत्राह -
અધ્યાત્મમતપરીક્ષા શ્યા. ૫૭
तम्हा सपरविभागो पोग्गलदव्वंमि णत्थि णिच्छयओ । भोगाभोगविसेसा व्यवहारा चैव सपरत्तं ॥ ५३॥
( तस्मात्स्वपरविभागः पुद्गलद्रव्ये नास्ति निश्चयतः । भोगाभोगविशेषाव्यवहारादेव स्वपरत्वम् ||५३ || ) आत्मना सह तादात्म्यवृत्तिमभजन्तः पुद्गलाः सर्वेऽपि सर्वथा प्रत्यस्तमितस्वपरविभागसंकथा एव, व्यवहारतस्तु वदति इदं मदीयमिद परकीय' इत्यबाधित व्यवहारात् स्वभोगयोग्यं वस्तु स्वकीयं, परभोगयोग्यं च परकीयमिति । योग्यपदमहिम्ना धर्माविरोधिस्वभोग साधनत्वार्थपर्यवसानान्न परकीयेऽपि स्वभोगसंभवादतिप्रसङ्गो, धर्मश्चात्र स्थूला स्तेयादिरूपो ग्राह्य इति नातिप्रसङ्गः । अन्यायोपार्जिते तु स्वत्वव्यवहारो भ्रान्त एव । न चोपदर्शितभोगसाधनत्वस्य धनस्वरूपत्वे क्रयात्पूर्व विक्रयादुत्तरं च तत्सत्त्वादकीत विक्रीतयोरपि स्वत्वापत्तिरिति वाच्यं येन रूपेण धर्माविरोधिभोगसाधनता तद्रूपवत्त्वस्य वाच्यत्वात् ।
રાગદ્વેષને પરવશ થવાથી ખીજા પર અનુગ્રહ કે ગુસ્સા કરવાના વિચાર આવે છે તેમજ સ્તુતિનિંદાદિના વચના ખેલાય છે. આ વિચારરૂપે પરિણમેલા મનેાવણાના પુદ્ગલા, વચનરૂપે પરિણમેલા ભાષાવણાના પુદ્દગલા, સુગંધ-દુર્ગંધાદિ પર્યાયવાળા શરીર, ઇન્દ્રિય કે વિષયાદ્રિ રૂપે ગ્રહણ ચેાગ્ય પુદ્દગલા નિર’કુશ મન, વચન, કાયાના યેાગથી ઉપસ્થિત થાય છે અને તે જે જીવાએ ઇન્દ્રિયદમન કર્યુ નથી તેએના રાગદ્વેષના વિષય બનતા હૈાવા છતાં આ પુદ્દગલા જીવથી તા સવથા પૃથર્ જ રહેતા હેાવાથી જીવસ્વભાવભૂત બની શકતા નથી. જીવ જ્ઞાનયુક્ત હાય છે જયારે પુદ્દગલા જ્ઞાનહિત હાય છે તેથી જીત્રથી સાવ ભિન્ન એવા પુદ્ગલેા જીવતા સ્વભાવરૂપ અર્થાત્ સ્વદ્રવ્યરૂપ બની શકતા નથી. શાપરા
જો આ રીતે પુદ્ગલદ્રવ્ય જીવનું સ્વદ્રવ્ય ધન–ભાજનાદિ વિશે આ સ્વદ્રવ્ય છે = મારું છે, જે વ્યવહાર થાય છે એ લુપ્ત થઈ જવાની ગ્રન્થકાર કહે છે
બનતું જ ન હોય તે તે લેાકેામાં આ પરદ્રવ્ય છે= બીજાનું છે' ઇત્યાદિ આપત્તિ આવશે આવી શંકા વિશે
ધન વગેરે વિશેના સ્વ-પર વિભાગ વ્યવહારથી છે.] ગાથા :-આમ કાઈ પુદ્ગલદ્રવ્ય જીવને સ્વદ્રવ્યભૂત ન હેાવાથી નિશ્ચય નયમતે તેને વિશે સ્વ-પર વિભાગ છે જ નહિ. છતાં લાકામાં સ્વભાગ્યધનાદિ સ્વદ્રવ્ય છે અને પરભાગ્ય ધનાદિ પરદ્રવ્ય છે એવા જે વિભાગ છે તે વ્યવહારથી જ જાણવા. પુદ્ગલા કયારે ૫ આત્મા સાથે અભેદપણુ· પામતા નથી. તેથી કાઈપણ પુદ્ગલદ્રવ્ય કયારે ય સ્વદ્રવ્યભૂત ખની શકતું નથી. વળી પરત્વ એ સ્વત્વને સાપેક્ષ જ હાય છે. તેથી પુદ્ગલદ્રવ્યમાં સ્વત્વ = મારા પણુ` સંભવિત જ ન હેાવાથી પરત્વ જેવુ' પણ કંઇ હેતુ નથી. આમ નિશ્ચયનયમતે પુદ્દગલદ્રવ્ય વિશે ‘આ સ્વદ્રવ્ય છે આ પરદ્રબ્ય છે' ઇત્યાદ્રિ કાઈ વિભાગ જ નથી. તે છતાં લાકામાં ‘આ મારુ છે’ ઈત્યાદિ જે એલાય
Page #158
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
૧૨૯ परे त्वाहु :- क्वचिद्विक्रयप्रागभावविशिष्टः क्रयविनाशः क्वचिदानादिप्रागभावविशिष्टः प्रतिग्रहध्वंसश्चेत्येवमननुगत स्वत्व वाच्यम् , दानादिप्रागभावविशिष्टाः प्रतिग्रहादिध्वंसा अतिरिक्तस्वत्वत्वेनानुगता वा तथेति । केचित्तु-"स्वत्वमतिरिक्तमेव, अन्यस्य दुर्वचत्वात् , प्रतिग्रहादीनां चैकशक्तिमत्तयानुगतानां तद्धेतुत्वात्" इत्याहुः-तदसत्, उक्तेनैवोपपत्तावतिरेककल्पनाया अन्याय्यत्वादिति दिग् ॥५३॥ છે તે વ્યવહારને આશ્રીને, કારણ કે તે અબાધિત વ્યવહાર પ્રસિદ્ધ છે. અહીં સ્વભેગ યોગ્ય વસ્તુ વિશે જ મારાપણાને અને બીજાના ભોગને યોગ્ય વસ્તુવિશે જ પારકાપણાને વ્યવહાર એ જ અબાધિત જાણો. એમાં યોગ્ય શબ્દ જોડક્યો હોવાથી, “સ્વભાગ યોગ્ય = ધર્મને વિરોધી ન હોય એવા સ્વભોગનું સાધન' એવો એનો અર્થ અભિપ્રેત હોવાથી બીજાની ચીજ વાપરનારા ચાર વગેરે ને તે વસ્તુઓ સ્વભોગનું સાધન હોવા છતાં તેમાં “સ્વત્વને વ્યવહાર કરવારૂપ અતિપ્રસંગ આવશે નહિ. કારણ કે ચોરાદિથી થતો તે ભોગ ધર્મવિરુદ્ધ છે, અવિરુદ્ધ નહિ.
શકા –સામાન્યથી ગૃહસ્થ જે સ્વદ્રવ્યના ભેગાદિ કરે છે તે દ્રવ્યોને શરીર રૂપે ધારણ કરનાર જીવોએ તો તે આપ્યા હોતા નથી. તેથી એ દ્રવ્ય જીવઅદત્તરૂપ હોવાના કારણે તેના ભોગાદિ ધર્મ વિરુદ્ધ જ થશે, અવિરુદ્ધ નહીં. તેથી એ દ્રવ્યમાં સ્વભેગયોગ્યત્વ ન હોવાથી “સ્વત્વને વ્યવહાર કરી શકાશે નહિ.
સમાધાન :-અહીં ધર્મ એટલે સ્થલચારીને ત્યાગ વગેરે જ લેવાના છે. એવા ધર્મથી તે તમે કહેલા ભોગ પણ અવિરુદ્ધ જ હોવાથી એમાં સ્વત્વવ્યવહાર અનુપપન્ન નથી. અને તેથી જ અન્યાયથી મેળવેલ ધનાદિવિશે ક્યાંક સ્વત્વને-મારાપણાને વ્યવહાર થતો હોય તે તે બેટ છે. અર્થાત્ તે ધનાદિમાં સ્વત્વ નથી પણ પરત્વ હાઈ સ્વત્વ માનવું તે ભ્રમ છે.
શંકા :-છતાં જે વસ્તુ પોતે હજુ ભવિષ્યમાં ખરીદવાનું છે તે વસ્તુ ધર્મને અવિરોધી એવા પોતાના ભવિષ્યકાલીન ભેગના સાધનભૂત હોવાથી ખરીદી ન હોય ત્યારે પણ સ્વત્વવ્યવહારને વિષય બનવાની આપત્તિ ઊભી જ છે. એમ પિતાની વસ્તુ વેચ્યા પછી પણ એક વખતના પિતાના ધર્મને અવિરોધી ભોગના સાધનભૂત હોવાથી સ્વત્વવ્યવહાર વિષય બનવાની આપત્તિ પણ ઊભી જ છે.
સમાધાન :- એ આપત્તિઓ પણ આવતી નથી કારણ કે તે તે વસ્તુમાં જે સ્વરૂપે ધર્મને અવિરોધી ભોગસાધનતા હોય તે સ્વરૂપથી જ અહીં “સ્વત્વ' વિવક્ષિત છે. તેથી તે તે વસ્તુમાં ધર્મ અવિરોધી ભેગસાધનતા કતત્વ અને અવિકતત્વરૂપે જ રહી હોવાથી એ કીતત્વ અને અવિકતત્વ જ સ્વાત્મક છે. ખરીદ્યા પહેલાં કે વેચ્યા પછી ભાવી ભેગવિષયતા કે અતીત ભેગવિષયતા હોવા છતાં આવું સ્વત્વ ન હોવાથી કેઈ આપત્તિ રહેતી નથી, પ ૧૭.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અધ્યાત્મમતપરીક્ષા શ્લો, ૫૪ अथोपदर्शितव्यवहारमत निश्चयनयवादी दूषयति
पुण्णपयडीण उदए भोगो भोगंतरायविलएणं ।
जइ णियवित्तेणं चिय तो भोगो किण्ण किविणाणम् ॥५४॥ (पुण्यप्रकृतीनामुदये भोगो भोगान्तरायविलयेन । यदि निजवित्तेनैव तद्भोगः किन्न कृपणानाम् ॥५४॥)
સ્વિત્વ અંગે બીજાઓને અભિપ્રાય], બીજાઓ સ્વત્વની આવી વ્યાખ્યા કરે છે કે-“વિક્રયપ્રાગભાવ વિશિષ્ટવિનાશ જ ક્યાંક “સ્વત્વ” છે. અર્થાત્ જેની ખરીદવાની ક્રિયા થઈ ગઈ હોય અને વેચવાની ક્રિયા હજુ થઈ ન હોય તે વસ્તુ સ્વ કહેવાય. જે વસ્તુ વિશે કય-વિક્રય ન હોય પણ દાનાદિ હોય તેઓ વિશે દાનાદિમાગભાવવિશિષ્ટ પ્રતિગ્રહવંસ એ જ “સ્વત્વ છે અર્થાત્ પોતે દાન મારફતે ગ્રહણ કર્યું હોય પણ હજુ કેઈને તેનું દાનાદિ કર્યું ન હોય તે વસ્તુ સ્વ કહેવાય. આમ ભિન્ન ભિન્ન વસ્તુઓ પ્રત્યે સ્વત્વ અનનુગત છે એમ જાણવું.
અથવા તે એ દાનાદિપ્રાગભાવ વિશિષ્ટ પ્રતિગ્રહાદિક્વંસ વગેરે ૫ ભિન્ન ભિન્ન સ્વત્વ તેથી અતિરિક્ત એવા સ્વત્વવથી (કે જે બધા જ સ્વત્વમાં એક જ છે તેનાથી) અનુગત જાણવા.”
વળી બીજા કેટલાક કહે છે કે “ધનાદિમાં રહેલ “સ્વત્વ એક જુદો જ પદાર્થ છે તાદશ વંસાદિ રૂપ નથી. પ્રતિગ્રહાદિ આ સ્વત્વના હેતુરૂપ છે. અર્થાત્ કઈક વસ્તુમાં પ્રતિગ્રહથી સ્વત્પત્તિ થાય છે, કેઈક વસ્તુમાં કયથી સ્વોત્પત્તિ થાય છે. વળી આ પ્રતિગ્રહ-યાદિપ હેતુઓ પણ સ્વાદક શક્તિથી અનુગત જાણવા.” એમ કહે છે તે બરાબર નથી કેમકે ધર્માવિરોધી સ્વભગ સાધનતાપ વ્યાખ્યાથી જ અનુગત સ્વત્વની ઉપપત્તિ થઈ જતી હોવાથી અતિરિક્ત સ્વત્વની કલ્પના ન્યાયયુક્ત નથી. ૫૩
વ્યવહારને ભેગ–અભોગ રૂપ વિશેષના કારણે કરેલ સ્વ–પરની વ્યવસ્થાને નિશ્ચયનયવાદી કઈ રીતે દૂષિત કરે છે તે જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે –
દૂધનાદિમાં સ્વ–પરવ્યવહાર અયુક્ત-નિશ્ચયનય) ગાથાથ:–ભેગાન્તરાયને ક્ષયે પશમથી સહકૃત એ પુણ્યપ્રકૃતિનો ઉદય હેતે છતે જે ભાગ સંપન્ન થાય છે. કેવળ બાહ્ય પુલાદિ દ્રવ્યથી જ ભાગ સુખાદિ થતા નથી, કારણ કે એમ હવામાં અર્થાત્ પોતાના ધન વગેરેથી જ જે ભાગ થઈ શક્તાં હત તે તે કૃપણેને પણ સ્વધનથી ભોગ શા માટે સમ્પન્ન ન થાય?
ભોગાન્તરાય કર્મના ક્ષયોપશમથી સહકૃત શાતા વેદનીયાદિ પુણ્યપ્રકૃતિના વિપાકેદયથી જ જીવોને ભેગ સંપન્ન થાય છે નહિ કે પિતાનું ધન હોવા માત્રથી જ. જે
Page #160
--------------------------------------------------------------------------
________________
-
ધર્મોપકરણની અબાધકતા વિચાર
भोगान्तरायकर्मक्षयोपशमसध्रीचीनसातवेदनीयादि पुण्यप्रकृतिविपाकोदयादेव हि जन्तूनां भोग उपजायते, न तु स्ववित्तमात्रादेव, अन्यथा कृपणानामपि स्ववित्ते उपभोगप्रसङ्गात, न चैवमस्ति, तथा च श्रूयते- 'न दातुं नोपभोक्तुं च शक्नोति कृपणः श्रियम् ।
વિં તુ સ્થાતિ દૃર્તન નપુંસવા રૂવ ત્રિયમ્ ” [ ]. इति । तस्मात् स्वभोगसाधनत्वरूप स्वत्वं वित्तादौ संभवत्येव न, तत्सत्त्वेऽपि भोगाभावेन व्यभिचारात् । अथ प्रत्येकमीडशो व्यभिचारो न दोषाय, सामग्र्या एव कार्याsव्यभिचारनियमादिति चेत् ? न, यस्य कार्यजनने न विलंबस्तस्यैव परमार्थतो हेतुतया तदानीमवर्जनीयसंनिधितयोपसेदुषां परेषामुपचारमात्रेणैव हेतुत्वात् ॥ ५४॥ પિતાનું ધન જ ભેગસાધન હોય તે તે લાભાંતરાયના ક્ષયોપશમ વાળા અને ભોગાંતરાયના ઉદયવાળા એવા કૃપણેને પણ ઉપગ હવે જોઈએ, પણ તે નથી. કહ્યું પણ છે કે- “જેમ નપુંસક વધુમાં વધુ તો સ્ત્રીને સ્પશી શકે છે પણ ભોગવી શકતો નથી તેમ કૃપણ પણ પોતાના ધનને સ્પર્શ કરવા માત્ર રૂપ આનંદ મેળવી શકે છે, પણ ઉપભોગ કરી શકતો નથી. આમ લાભાંતરાયના ક્ષપશમથી ધન હોવા છતાં ભેગાંતરાયને ઉદયના કારણે ભેગ ન હોવા રૂપ અન્વયે વ્યભિચાર આવતો હોવાથી જણાય છે કે ધન વગેરે સ્વભેગ સાધન નથી અને તેથી ધનાદિમાં સ્વભેગસાઘનતારૂપ સ્વત્વ પણ સંભવતુ નથી.
શંકા - એકલા દંડની હાજરીમાં કંઈ અવ્યવહિતેત્તરક્ષણમાં ઘટાત્મકકાર્યોત્પાઇ થતું નથી. છતાં દંડને કંઈ ઘટવ્યભિચારી મનાતું નથી, કે તેને કારણે અકારણ મનાતું નથી. આનાથી જણાય છે કે “પ્રત્યેકકારણેને અવ્યવહિતત્તરમાં કાર્ય હોવું જ જોઈએ” એ નિયમ નથી પણ “સંપૂર્ણ કાર્ય સામગ્રીને અવ્યવહિતત્તરકાર્યોત્પાદ અવશ્ય હવે જોઈએ.” એટલો જ નિયમ છે. તેથી એક એક કારણની હાજરી હોવા છતાં કાર્ય ન થવાં રૂપ આવતે અન્વયે વ્યભિચાર દેષ રૂપ નથી. પ્રસ્તુતમાં પણ સ્વધન હેવા છતાં અન્ય સામગ્રી ન હોવાથી ઉપભેગરૂપ કાર્ય થતું નથી, એટલા માત્રથી જ કંઈ ધન, વ્યભિચારી હેવાથી ભેગસાધન નથી એવું કહેવાય નહિ.
સમાધાન :- તમારી વાત અયુક્ત છે, કારણ કે તાદશપુણ્યપ્રકૃતિ વિપાકેદયાદિ રૂ૫ જે, કઈ પણ જાતના વિલંબ વગર કાર્યોત્પાદ કરે તે જ પરમાર્થથી હેતુ કહેવાય છે. તે સિવાયના ધન વગેરે તે અવર્જનીય સંનિધિરૂપ હોવાથી એ વખતે હાજર માત્ર રહેતા હોય છે અને તેથી ઉપચારથી જ હેતુ કહેવાય છે. હકીકતમાં તે હેતુભૂત હેતા નથી. પ૪
પરદ્રવ્યમાં પણ જેઓ સ્વત્વની બુદ્ધિ રાખે છે તેઓને થતું નુકશાન જણાવતાં | ગ્રન્થકાર શ્રી કહે છે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અધ્યાત્મમતપરીક્ષા À શ્લા. ૫૫
अथैव परस्मिन्नपि स्वत्वाभिमानिनामपायमाविष्कुरुते - जो परदव्वंमि पुणो करेह मूढो ममत्तसंकष्पं ।
सो s आसहावं गिद्धो विसएसु उवलहइ ॥ ५५ ॥
( यः परद्रव्ये पुनः करोति मूढो ममत्वसङ्कल्यम् । स कथमात्मस्वभाव गृद्धो विषयेषुपलभते ।।५५ || ) यः खलु परद्रव्ये मोहमूलकप्रवृत्त्युपजनितवासना बलविलुप्तविविक्तस्वभावभावनतया मृगतृष्णायामिवाम्भोभरसंभावनां भावयति निरन्तर ममकारभावनां, स कथ जाग्रति प्रतिपक्षे
ગાથા :- જે કાઈ મૂઢજીવ પરદ્રવ્ય વિશે આ મારું છે” એવા સંકલ્પ કરે છૅ, વિષયામાં ગૃદ્ધ તે જીવ આત્મસ્વભાવને શી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ૫૨કીય એવા પણ ધનાદિને જેએ પાતાના માને છે તેઓ પોતાના શુદ્ધ આત્મસ્વભાવને ન પામવારૂપ નુકસાનને જ વહારે છે.
[પરદ્રવ્ય અંગે સ્વત્વની બુદ્ધિ રાખનારને નુકશાન]
“આ ધન-ગૃહાર્દિ મારા નથી કારણ કે જો ખરેખર મારા હાય તા તા તેઓના ચારેય વિયેાગ થવા ન જોઇએ જેમકે ખરેખર મારા એવ! જ્ઞાનદર્શનાદિ સ્વભાવના મને કયારેય વિચાગ થતા નથી. ધન-ગૃહાદિના તા અવશ્ય વિયેાગ થવાના છે તેથી એ મારા નથી, વળી ધનવગેરેરૂપ પુદ્ગલદ્રવ્ય પૂરણુ-ગલન સ્વભાવવાળું છે જ્યારે હું ઉપયાગ સ્વભાવવાળા છું તેથી પુદ્દગલાને મારા કરતાં ભિન્ન સ્વભાવવાળા છે.” આવી બધી આત્મભાવનાએ ધનાદિ વિશેની માહમૂલક પ્રવૃત્તિથી ઉત્પન્ન થતી અને પુષ્ટ થતી વાસનાથી વિલુપ્ત થઈ જાય છે. જેમ આવા ભયંકર રણમાં જળ શી રીતે હાઇ શકે ?” આવા વિવેક વિલુપ્ત થયા હાવાથી હરણીયું ઝાંઝવાના જળમાં પણ જળની સંભાવના કરે છે તેમ વિવિક્તસ્વભાવની ભાવના વિલુપ્ત થઈ હાવાથી મૂઢ જીવ પેાતાનાથી નિયમા વિયુક્ત થનારા એવા પણ પરદ્રવ્ય વિશે પેાતાપણાની બુદ્ધિ કરે છે. આવી પરદ્રવ્ય અંગેની મમકાર ભાવના હું તેા ઉપયાગ સ્વભાવવાળા છું, આ પુદ્ગલાદિ મારાથી ભિન્ન છે' ઇત્યાદિ આત્મસ્વભાવભાવનાની પ્રતિપક્ષભૂત હોવાથી તેની હાજરીમાં આત્મસ્વભાવભાવનાને તે મૂઢ જીવ શી રીતે ભાવી શકે ? અર્થાત્ ભાવી શકતા નથી.
શકા :– તપ્રકારકજ્ઞાન માત્ર તદ્દભાવપ્રકારકજ્ઞાનનું વિરાધી છે, તે સિવાયના જ્ઞાનનુ` નહિ તેથી જેમ આ રાજાના સેવક છે” એવુ જ્ઞાન આ રાજાના સેવક નથી' એવા જ્ઞાનના જ વિરાધ કરે છે, આ પાતે રાજા નથી, રાજાથી જુદો છે' એવા જ્ઞાનના નહિ, ઉલ્ટું' એવા જ્ઞાનને તા પુષ્ટ જ કરે છે તેમ ધન વગેરે અંગેનુ મારાપણાનું જ્ઞાન ‘જગમાં મારું કઈ નથી' ઇત્યાદિરૂપ નિ મભાવનાના વાધ કરશે, પણ આ પુદ્દગલાદિ મારાથી ભિન્ન છે' ઇત્યાદિરૂપ અન્યત્વભાવનાત્મક જ્ઞાનના તે નહિ જ. તેથી ‘હું પુદ્દગલાદિથી ભિન્નસ્વરૂપવાળા છુ” ઇત્યાદ્રિરૂપ સ્વસ્વરૂપ ભાવના પ્રવર્ત્તવામાં ફાઈ પ્રતિબંધક ન હેાવાથી એ ભાવના તા ભાવી જ શકાશે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૩ तद्विपरीतामात्मस्वभावभावनामासेवितु प्रभवति ? अथ स्वीयत्वज्ञान न स्वभिन्नत्वज्ञानविरोधी. ति चेत् ? न, परत्र स्वीयत्वज्ञाननिबन्धनदृढतररागवासनापरंपराया एव वीतरागस्वभावभावनाप्रतिकूलत्वात् , ममकारस्याहङ्कारसामग्रीभूतत्वाच्च । अपि चैव विषयेष्वेव प्रतिबद्धस्यास्य कथ स्वद्रव्यमात्रप्रतिबन्धो ? वस्तुतस्तु स्वीयत्वमपि स्वत्वपर्यवसन्नमेव, परम्परासंबन्धस्य निश्चयनयवादिनाऽनभ्युपगमादन्यथा येन केनचित् संबन्धेन सर्वस्य सर्वसंबन्धितयाऽसंबन्धव्यवहारस्य कथाशेषताप्रसङ्गात् । तस्माद्रागद्वेषवशादेव स्वपरविभागव्यवसितिर्लोकानां न तु परमार्थत इति स्थितम् ॥५५॥
[પર અંગેનું સ્વાયત્વજ્ઞાન પણ આત્મસ્વભાવભાવનાનું વિધી
સમાધાન:- પરદ્રવ્ય અંગે પણ “આ મારું છે આ મારું છે એવું થયા કરતું જ્ઞાન એવી દઢતર રામવાસનાની પરંપરા ઊભી કરી આપે છે કે જેથી“હું તે ઉપયોગ સ્વભાવવાળે છું, હું વીતરાગ છું” ઈત્યાદિ ભાવના જ ઊઠતી નથી. આમ સ્વાયત્વજ્ઞાન, સ્વભિન્નત્વજ્ઞાનનું વિરોધી ન હોવા છતાં પોતાના વીતરાગસ્વભાવની ભાવનાને પ્રતિકૂળ છે. તેથી મમકારભાવનાની હાજરીમાં આત્મસ્વભાવભાવના સંભવિત નથી. વળી જેના પર અત્યંત મમતા કરી હોય છે અને પછીથી અભેદપણે જ ભાસ થવા માંડે છે. જેમકે મૂઢ જીવને દેહમાં જ હું કાળું છું, ગેરો છું” વગેરે રૂપ પિતાપણાને ભાસ થવા માંડે છે. આનાથી જણાય છે કે જ્યારે મારાપણાની વાસના દઢ બની જાય છે ત્યારે એ અભેદપણુમાં પરિણમીને- જીવને પિતાના વિષયનું ગ્રહણ અભેદપણે કરાવે છે અને તેથી પરદ્રવ્યભૂતવસ્તુમાં પણ જીવ અહંકાર (હું-હું એ બેધ) કરવા માંડે છે. આમ મમકાર એ અહંકારની સામગ્રીભૂત હોવાથી તેની હાજરીમાં જીવ પિતાના સ્વભાવની ભાવના કરી શકે એ સંભવતું નથી. વળી મારું મારું કરીને વિષયમાં જ પ્રતિબદ્ધ=આસક્ત રહેતું હોય તેને સ્વદ્રવ્યમાત્રના પ્રતિબંધરૂપ અધ્યાત્મ પણ શી રીતે હોઈ શકે ?
વાસ્તવમાં જોઈએ તે સ્વીત્વ સ્વવથી અલગ છે જ નહીં કારણ કે આત્મા સિવાય આત્મા માટે બીજુ કાંઈ સ્વીટ છે જ નહીં એટલે સ્વત્વ જ તાદામ્યસંબંધથી સ્વાયત્વ સિદ્ધ થાય છે. આત્મા સિવાયના પદાર્થોને સ્વીય બનાવવા માટે તે તાદામ્યથી કઈ જુદો સંબંધ પરંપરાએ માનવે પડે અને નિશ્ચયનય મતે તે પરંપરાસંબંધ જ સ્વીકાર્ય નથી. પરંપરાસંબંધથી સંબદ્ધ વસ્તુ પણ જે સંબંધી બની જતી હોય તો તે બધી વસ્તુઓને બીજી બધી વસ્તુઓ સાથે એવો કઈને કઈ સંબંધ તે રહેતા જ હવાથી બધી વસ્તુઓ બધાને માટે સ્વય જ થઈ જશે, પર જેવું કાંઈ રહેશે નહિ. એમ થવામાં આપત્તિ એ આવશે કે “પારકાધન વગેરે વિશે શિષ્ટપુરુષે જે “આ મારું નથી, પારકું છે' ઇત્યાદિ વ્યવહાર કરે છે, તેને લોપ થઈ જશે. આવી આપત્તિ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૫૬ तद्भावनामपनिनीषुभिः पुनरध्यात्मभावनैवाश्रयणीयेति तन्माहात्म्यमुपदर्शयति
णाहं होमि परेसिंण मे परे पत्थि मज्झमिह किंची।
इय आयभावणाए रागद्दोसा विलिज्जन्ति ॥५६॥ (નાહં માનિ જેવાં ન મે જે નાસિત નમેદ ક્રિશ્ચિ7 | વાલ્મમાવના રાજવી વિટીતે પ ા ) . ___अनात्मविदामेव हि सर्वदुःखमूलरागद्वेषप्रभवः, तौ च तत्प्रतिपक्षात्मज्ञाने सति विलीयेते तत्त्वात्मज्ञान परमार्थतो वीतरागाणामेव, तेषामेव दुःखक्षयरूपतत्फलसंभवात् , अन्तःकरणखेद निरासस्यैवानाकुलत्वभावनारूपज्ञानफलत्वात् , तदुक्त-आत्माऽज्ञानभव दुःखमात्मज्ञानेन हन्यते ।
તારાથામવિજ્ઞાનીનૈફ છે ને તે છે તિ [ચોરાશાસ્ત્ર ૪-૩] __ यत्तु ज्ञान रागद्वेषनिरासाय न प्रभवेत् , न तन्निश्चयतो ज्ञानमपि, अत एव चरणभङ्गे निश्चयतो ज्ञानदर्शनयोर्भङ्ग एव, व्यवहारतस्तु तद्भजनेति गीयते । तदुक्त
'णिच्छयणयस्स चरणस्सुवघाए नाणदसणवहावि । ન આવે એ માટે એવું માનવાની ખાસ જરૂર છે કે “આ મારું નથી પારકું છે? ઈત્યાદિરૂ૫ લોકોને જે વ્યવસાય=આભાસ થાય છે (અને ઉપલક્ષણથી એને અનુસરીને જે પ્રવૃત્તિ થાય છે) એ રાગદ્વેષના કારણે જ થાય છે, પરમાર્થથી નહિ. પપપ
આ મમકાર ભાવનાને દૂર કરવાની ઈચ્છાવાળાઓએ અધ્યાત્મ ભાવનાને જ આશ્રય કરવા જેવું હોવાથી તેના માહાભ્યને ગ્રન્થકાર જણાવે છે–
ગાથાર્થ – હું બીજાઓનો નથી, બીજાઓ મારા નથી. વળી આ સંસારમાં ધન વગેરે કઈ પણ વસ્તુ મારી નથી. આવી આત્મભાવનાથી રાગદ્વેષને વિલય થવા માંડે છે જે ઉત્તરોત્તર અધ્યાત્મને પ્રકટ કરે છે.
[ આત્મજ્ઞાનથી રાગદ્વેષવિલય] . જેઓએ “હું કેણ છું ? હું એટલે શરીર નહિ, પણ આત્મા” ઈત્યાદિ જાણ્યું નથી તેઓને જ શરીરાદિના (અને તેથી પોતાના) ઉપકારી જેવા લાગતાં ઘન વગેરેની ઉપર સર્વ દુઃખના મૂળભૂત રાગદ્વેષ પ્રવર્તે છે. પણ જ્યારે આત્મજ્ઞાન થવા માંડે છે ત્યારે “એ ધનાદિ પિતાના ઉપકારી છે, એવી બુદ્ધિ નીકળી જવાથી એના પરથી રાગાદિ વિલીન થવા માંડે છે. રાગદ્વેષના જનક અજ્ઞાનનું પ્રતિપક્ષભૂત એવું આ આત્મજ્ઞાન પરમાર્થથી વીતરાગને જ હોય છે કારણ કે તેઓને જ આત્મજ્ઞાનના ફળરૂપ દુઃખક્ષય સંભવિત છે. બહારની દુનિયામાં બનતા વિવિધ પ્રસંગોથી રાગદ્વેષની લાગણી દ્વારા ચિત્તમાં ખેદ=અસમાધિ-આકુળતાવ્યાકુળતા રૂપ દુઃખ ઉત્પન્ન થાય છે આ ખેદ દૂર થ એ જ અનાકુલત્વભાવનારૂપજ્ઞાનનું ફળ છે. અર્થાત્ “બાહ્ય કઈ ચીજ ગમે તેવી અનુકૂળ કે પ્રતિકુળ થાય તે પણ મારે તેની સાથે કંઈ નિસ્બત નથી તેથી १. निश्चयनयस्य चरणस्योपघाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः ।
Page #164
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૩૫ ववहारस्स उ चरणे हयम्मि भयणा उ सेसाण ॥ ति [पञ्चाशक ११-४५]
निश्चयो हि फल कुर्वदेव कारणमभ्युपैति, व्यवहारस्तु कुशूलनिहितबीजवत् स्वरूपयोग्यमपीति विशेष इति ध्येयम् । एव चात्मज्ञाने सत्यात्माऽज्ञानविलयात् तत्प्रयुक्तरागद्वेषविलये तन्मूलकाऽरतिपरिणामरूपदुःखविलय एवेति व्यवतिष्ठते, तेनात्मज्ञाने सति दुःखविलये क्षुत्पिपासादिकमपि न भवत्येवेति परेषां प्रत्याशावल्ली समुन्मूलिता भवति, क्षुधादिपरिणामस्य ज्ञानाऽनाश्चत्वादिति स्फटीभविष्यत्यग्रे ॥५६॥ મારે કાંઈ આકુળતા કરવા જેવી નથી ઈત્યાદિરૂપ ભાવનાજ્ઞાનનું ફળ એ જ છે કે ચિત્તની અસમાધિ દૂર થવી. સરાગી જીવોને આવું ચિત્ત ખેદાત્મક દુઃખ ઊભું છે એનાથી જણાય છે કે તેઓને પરમાર્થથી આત્મજ્ઞાન થયું નથી. અને તેથી તેઓ દુઃખને હણી શકતા નથી. શ્રી યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “આત્માના અજ્ઞાનના કારણે દુખ ઉત્પન્ન થાય છે અને આત્મજ્ઞાનથી એ નષ્ટ થાય છે. જેઓને આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત થયું નથી તેઓ ગમે એટલા તપ વગેરે દ્વારા પણ દુઃખને ઉછેદ કરવામાં સમર્થ બનતા નથી.”
[ ચારિત્રભંગમાં જ્ઞાન-દશનના ભંગ–અભંગની વિચારણું] વળી જે જ્ઞાન રાગદ્વેષને ઓગાળતું નથી તે તે નિશ્ચયથી જ્ઞાન જ નથી. તેથી જ ચારિત્રને ભંગ થાય તો નિશ્ચયનયાનુસારે જ્ઞાનદર્શનનો પણ અવશ્ય ભંગ થવાનું શાસ્ત્રમાં કહ્યું છે. કારણ કે ચારિત્રને ભંગ થયો એને અર્થ જ એ કે રાગદ્વેષની માત્રા ઓગળવાને બદલે વધી જવી. એ વખતે જ્ઞાન -દર્શન જો અખંડ રહેતા હોય તે તે તેઓ પોતાના કાર્યભૂત રાગદ્વેષતાનિ જ ર્યા કરતાં રહેવાથી રાગદ્વેષવૃદ્ધિ જ અસંભવિત બની જાય અને તેથી પછી ચારિત્રભંગ જ શી રીતે થાય ? તેથી જે ચારિત્રભંગ થતું હોય તે ત્યારે જ્ઞાન-દર્શનને પણ અવશ્ય ભંગ હોય જ. વ્યવહારનયાનુસારે એમાં ભજના છે. અર્થાત્ ચારિત્રભંગ હોતે છતે જ્ઞાનદર્શન પણ ન જ ટકે એવું નથી, ટકે પણ ખરા અને ન પણ ટકે. કહ્યું છે કે નિશ્ચયનય ચારિત્રને ઉપઘાત થવામાં જ્ઞાનદર્શનનો પણ અવશ્ય ઉપઘાત માને છે જ્યારે વ્યવહારનય ચારિત્રની હાનિમાં શેષ=જ્ઞાનદર્શનની હાનિ ભજનાએ=વિક૯પે માને છે. આ બે નયના અભિપ્રાયમાં ફેર પડવાનું કારણ એ છે કે જે કાર્ય કરતું હોય તે જ કારણ કહેવાય એવું નિશ્ચયનય માને છે જ્યારે વ્યવહારનયનું માનવું એવું છે કે “અમુક વિવક્ષિત કાળે કાર્ય કરતું ન કરતું હોવા છતાં જે કાર્યને સ્વરૂપ એગ્ય હોય, એટલે કે કાર્ય કરવાની યોગ્યતા ધરાવતું હોય તે પણ કારણ કહેવાય. તેથી જે નિશ્ચયનય મુજબનું જ્ઞાનાત્મક કારણ હાજર હોય તે તે એ રાગદ્વેષ હાનિ રૂપ સ્વકાર્ય અવશ્ય કરતું હોવાથી એ વખતે ચારિત્રભંગ સંભવી શકતો જ નથી. જ્યારે વ્યવહારનય તે જ્ઞાનદર્શનરૂપ કારણ હાજર હોવા છતાં શેષ સામગ્રી હાજર ન હોવાથી કાર્ય થતું નથી એમ કહી તે બેની હાજરીમાં પણ ચારિત્રભંગને સ્વીકારે છે. તેથી તેના મતે ચારિત્રભંગ થાય ત્યારે પણ જ્ઞાન-દર્શન હાજર રહી શકતા હોવાથી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૫૭ अथ परिणामस्यैव फलमभिष्टौति- ..
तो परिणामाउ च्चिय बन्धो मोक्खो व णिच्छयणयस्स ।
णेगंतिया अणच्चंतिया पुणो बाहिरा जोगा ॥५७॥ (तत्परिणामादेव बन्धो मोक्षो वा निश्चयनयस्य । नैकान्तिका अनात्यन्तिकाः पुनर्बाह्या योगाः ॥५७।)
जीवस्य हि द्विविधः परिणामो विशिष्टोऽविशिष्टश्च, आद्यः परोपरागप्रवर्तितशुभाऽशुभाऽङ्गतया द्विविधोऽन्त्यस्तु स्वद्रव्यमात्रप्रवृत्तायैकविध एव । जीवश्वोपदर्शितान्यतरस्वपरिणाममेव कुरुते, न तु परपरिणाम', एकक्षेत्रतयाऽवस्थितानामपि पुद्गलानां तदुपादानहानाऽयोग्यतया तत्कर्मत्वाभावात् , स्वतन्त्रप्राप्यस्यैव कर्मत्वात् । कथं तर्हि ज्ञानावरणादिતે બે ને ભંગ ભજનાએ કહ્યો છે. આમ આત્મજ્ઞાનથી આત્મઅજ્ઞાનને વિલય થવા દ્વારા તપ્રયુક્ત રાગદ્વેષને વિલય થાય છે તેમજ રાગદ્વેષમૂલક અરતિપરિણામાત્મક દુઃખને વિલય થાય છે.
અહીં આત્મજ્ઞાનથી અરતિ પરિણામરૂપ દુઃખને જ ક્ષય કહ્યો છે તેથી કેવળીઓને આત્મજ્ઞાનથી દુઃખવિલય થયો હોવાથી ભૂખતરસ વગેરે રૂપ દુઃખ પણ હોતું નથી.” એ પિતાને મત સિદ્ધ થઈ જશે એવી દિગંબરને બંધાએલ આશાવેલડી પણ ઉખડી ગએલ જાણવી. કારણ કે જ્ઞાનથી તો અરતિ પરિણામાત્મક દુઃખને જ નાશ થઈ શકે છે, સુધાવગેરે રૂ૫ દુઃખને નહિ, આ વાત અમે આગળ પણ (ગાથા નં.-૯૧-૯૨ માં) કહેવાના છીએ. પદા
ભેગ વગેરે પુણ્ય પાપાત્મક સ્વપરિણામના જ ફળ છે એવું નિશ્ચયનયમતે પ્રતિપાદન કર્યા પછી હવે બંધ–ક્ષ પણ સ્વપરિણામના જ ફળ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ તેથી નિશ્ચયનય મતે તો આત્માના તેવા તેવા પરિણામથી જ કર્મબંધ અને મેક્ષ થાય છે. બાહ્ય સંગે બંધ કે મેક્ષ રૂ૫ ફળ લાવી આપવામાં એકાન્તિક નથી કે આત્યંતિક પણ નથી.
[જીવના પરિણામો] જીવન સ્વપરિણામો બે પ્રકારના હોય છે.
(૧) પર=પદ્રવ્યાત્મક ઉપાધિના ઉપરાગથી પ્રવર્તતે પરિણામ. આ પરિણામ શુભ અને અશુભના અંગભૂત અર્થાત્ કારણભૂત બનતા હોવાના કારણે બે ભેદવિશિષ્ટ (બે ભેદવાળ) છે અને તેથી વિશિષ્ટ કહેવાય છે. શ્રી અરિહંતાદિ રૂપ પર અંગેના ઉપરાગથી પ્રવતેલ પરિણામ પ્રાયઃ શુભાગ બને છે. ધનાદિરૂપ પરથી પ્રવર્તેલ પરિણામ પ્રાયઃ અશુભાગ બને છે.
(૨) સ્વદ્રવ્યમાત્રના આલંબનથી પ્રવર્તેલ પરિણામ આ એકવિધ જ હોવાથી “અવિશિષ્ટ' કહેવાય છે.”
Page #166
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર द्रव्यकर्मबन्ध इति चेत् ? आत्मनो रागद्वेषरूप भावकम निमित्तीकृत्य योगद्वारा निविशमानानां स्वत एवोपात्तवैचित्र्याणां ज्ञानावरणादिभावपरिणतेरुपचारात् इति गृहाण । तस्मात् पुण्यपापपरिणामादेवात्मनो बन्धस्तत्तत्कर्मणां तत्तद्विपाककाले च सुखदुःखरूप फलमपीति स्थितम् ।
જીવ આ બેમાંથી અન્યતર સ્વપરિણામને જ ધારણ કરે છે, પર પરિણામને ધારણ કરતા નથી.
પ્રશ્ન :-કાશ્મણવગણના જે પુદગલે આકાશમાં રહેલા છે તેમાં તે જીવને અસર કરવાને પરિણામ હેતે નથી. કિન્તુ જ્યારે મિથ્યાત્વાદિના કારણે જીવ તેઓને બાંધે છે ત્યારે જ જીવ ઉપર અસર કરી શકે તેવો તેઓનો કર્મવરૂ૫સામાન્ય પરિણામ અને જ્ઞાન આવારકત્વાદિસ્થ વિશેષ પરિણામ ઊભું થાય છે. તેઓને આ પરિણામ જીવે જ ઊભો કર્યો હોય છે તો જીવ, પર પરિણામ કરતો નથી એવું શી રીતે કહી શકાય?
[ જીવ કામણવગણના પુદ્ગલેનું પણ ગ્રહણ કરતો નથી.]
ઉત્તર : તમારો પ્રશ્ન અયુક્ત છે. જીવ જે આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય છે તે આકાશ પ્રદેશમાં રહેલા કામણવર્ગણદિના પુદ્ગલોનું પણ, અમે આગળ કહી ગયા એ મુજબ, તેઓ જીવના સ્વદ્રવ્યભૂત ન હોવાથી, જીવ દ્વારા ગ્રહણદાન થઈ શકતું નથી. આમ તે પુદગલ છવદ્વારા થતા ઉપાદાન, હાન ને અાગ્ય હોવાથી જીવ વડે કરાતી ક્રિયાના કર્મ (=દ્વિતીયાકારક) બનતા નથી કારણ કે વ્યાકરણશાસ્ત્રમાં કહ્યા મુજબ સ્વતંત્ર કર્તા વડે જે પ્રાપ્ત થવા ગ્ય હોય તે જ કર્મ કહેવાય છે. જ્યારે આ મુદ્દગલે તો પરદ્રવ્યભૂત હોવાના કારણે જીવથી ક્યારે પ્રાપ્ત=સ્વીકૃત=સ્વ જેવા કરાતા નથી. આમ પુદ્દગલો જીવની ક્રિયાના કર્મ બનતા નથી અર્થાત્ જીવ તેઓ વિશે કેઈ ક્રિયા કરી શકતો નથી. અને તેથી તેઓના પરિણામને પણ કરતો નથી.
પ્રશ્ન :-જે જીવ “પર” એવા કર્મ પુદગલોના જ્ઞાનાવારકત્વાદિરૂપ પરિણામને કરતે નથી તે એ કર્મ પુદ્દગલ દ્રવ્યોને જ્ઞાનાવરણીયાદિરૂપે બંધ શી રીતે કરી શકશે? અર્થાત્ જેમ જીવની અવગાહનામાં રહેલા કાર્મણથી અન્ય વર્ગણના પુદ્ગલોમાં જીવે તે તે પરિણામ પેદા કર્યો ન હોવાથી એ પુદગલો જીવવડે બંધાએલા કર્મરૂપે ઓળખાતા નથી તેમ જ્ઞાનાવરણીયારિરૂપે અભિમત પુદગલને પણ જે જીવે કઈ પરિણામ કર્યો ન હોય તે તે એ પણ બંધાએલા કર્મ” શી રીતે બનશે?
[કમાં થતી વિચિત્રતા છવકૃત હતી નથી] ઉત્તરઃ- જીવ કાર્મણવર્ગણાના તે તે મુદ્દગલોને જ્ઞાનાવરણીયાદિ રૂપે બાંધતો જ નથી, તે તે માત્ર પોતાના રાગદ્વેષાત્મક પરિણામોને જ કરે છે જે ભાવકર્મ કહેવાય છે. જીવવડે કરાતા આવા ભાવકર્મોને નિમિત્તકારણુતરીકે સ્વીકારી કાર્પણ વગણના ૧૭
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અધ્યાત્મમતપરીક્ષા પ્લે. પ૭
पुण्यपापपरिणामावप्यशुद्धरूपतया वस्तुत एकरूपावेव, तत्फलयोरपि सुखदुःखयोरत्यन्तमभिन्नत्वात् , न हि पुण्यफलमपि चक्रवर्त्यादिसुख परमार्थतः सुखं, अङ्गनासम्भोगादिविषयौत्सुक्यजनितारतिरूपदुःखप्रतीकारमात्रत्वात्तस्य । न च विपर्ययोऽपि सुवचः, प्रत्यक्षबांधात् તદુરં–
'पुण्णफल दुक्ख चिय कम्मोदयओ फलं व पावस्स । नणु पावफलेवि सम, पच्चक्खविरोहिया चेव ॥ (वि० भा० २००४) 'जत्तो च्चिय पच्चक्ख सोम्म ! सुहणत्थि दुक्खमेवेदं । तप्पडियारविभिण्ण तो पुण्णफलति दुक्ख ति ॥ (वि० भा० २००५) विसयसुह दुक्ख चिय दुक्खपडियारओ तिगिच्छव्व ।
त सुहमुवयाराओ, ण य उवयारो विणा तत्त ॥ (वि० भा० २००६) પુદગલે ગદ્વારા આત્મામાં પ્રવેશે છે. વળી આ રીતે પ્રવેશેલા પુદગલમાંથી પણ, અમુકમાં જીવના જ્ઞાનાવારકભાવકર્મના વિપાક વખતે જ વિપાક પામવો એ સ્વભાવ, અમુકમાં દર્શનાવારક ભાવકર્મવિપાક વખતે જ વિપાક પામ એવો સ્વભાવ, વગેરે રૂપ ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. આવું સ્વભાવ વૈચિત્ર્ય પણ તેમાં સ્વતઃ સ્વકર્તક જ આવી જાય છે, એ વિચિત્ર્ય જીવે કર્યું છે એવું હોતું નથી–માત્ર રાગદ્વેષાત્મક જ્ઞાનાવરણીયાદિ ભાવકર્મના વિપાકકાળે અવર્જનીય સંનિધિરૂપે સાથે જ વિપાક પામતા હોવાથી ઉપચારથી તેઓ પણ જ્ઞાનાવરણીયાદિકર્મ રૂપે કહેવાય છે. બાકી જીવે જેમ તેઓને જ્ઞાનાવારકત્વાદિપરિણામ કર્યો હતે નથી તેમ તેઓ પણ સ્વવિપાકકાળે 'જીવના અજ્ઞાનાદિ પરિણામ કરી શક્તા નથી કારણ કે તેઓ પણ નિશ્ચયથી પર પરિ
ણામ કરવામાં અસમર્થ છે. જીવના અજ્ઞાનાદિ પરિણામ તે તેના પોતાના જ રાગછેષાદિ પરિણામરૂપ ભાવકના વિપાકથી થાય છે.
આમ જીવના પુણ્ય (=શુભ)-પાપ (=અશુભ) પરિણામેથી જ આત્મા બંધાય છે તેમજ તે તે કર્મના વિપાક વખતે સુખદુઃખાદિ ફળ પામે છે. બાહ્ય સામગ્રીથી સુખદુ:ખાદિ ફળ મળે છે એવું નથી.
[પુણ્ય પરિણામ પણ પરમાર્થથી અશુદ્ધ છે] આ વળી પરમાર્થથી તે સ્વદ્રવ્ય અંગેના ઉપયોગથી પ્રવતેલો પરિણામ શુદ્ધ હોય છે. તેથી પર દ્રવ્ય અંગેના ઉપયોગથી પ્રવર્તે પાપ પરિણામ જેમ અશુદ્ધ હોય છે તેમ પુણ્ય પરિણામ પણ પરદ્રવ્યપ્રવર્તિત હોવાથી પરમાર્થથી તે અશુદ્ધ જ હોય છે. તેથી વસ્તુતઃ પુણ્ય-પાપ અને પરિણામે એક સરખા જ છે, બે ભેટવાળા નથી. १. पुण्यफलं दुःखमेव कर्मोदयतः फलमिव पापस्य । ननु पापफलेऽपि सम प्रत्यक्षविरोधिता चैव ॥ २.. यत एव प्रत्यक्ष सौम्य ! सुखं नास्ति दुःखमेवेदम् । तत्प्रतीकारविभक्तं ततः पुण्यफलमिति दुःखमिति ॥ ॐविषयसुखं दुःखमेव दुःखप्रतीकारतश्चिकित्सेव । तत्सुखमुपचारान्नोपचारो विना तथ्यम् ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉપકરણની અબાધકતાને વિચારે
૧૩૯ परोक्षज्ञानार्थ मुपसर्पता हि छद्मस्थानां तत्सामग्रीभूतेष्विन्द्रियेषु प्रवृत्तमैत्रीवशोदीर्णमहामोहानलज्वालोपतापप्रायतृष्णा (? तृष्णायाः) परमार्थतो दुःखरूपतया जनितदुःखवेगमसहमानानामिन्द्रियाणि व्याधिस्थानीयतामिष्टविषयाश्च तत्साम्यस्थानीयतामाबिभ्रतीति कथ म दुःखप्रतीकाररूपतयैतत्सुख पर्यवस्यति ? इति पारमार्थिकसुखजनकादविशिष्टाद्धर्म परिणामाद् दुःखजनको विशिष्टपरिणामो विलीयते, स एव मोक्ष इति स्थित', "धर्माधर्मक्षये मोक्षः" इति वचनात् । ततः परिणामादेव- बन्धमोक्षाविति स्थितम् । ये तु परप्राणव्यपरोपणबहिरंगयतिलिंगादयो बाह्या बंधमोक्षहेतवस्ते नैकान्तिका न वात्यन्तिकाः तत्सद्भावासद्भावाभ्यामपि फलासद्भाव-सद्भावदर्शनात् ।
શંકા - પુણ્ય પરિણામનું તે સુખાત્મક ફળ આવે છે જ્યારે પાપ પરિણામનું દુખાત્મક ફળ આવે છે. આમ જુદા જુદા પ્રકારના ફળ આવતા હોવાથી તે બે પરિ મેને પણ ભિન્ન ભિન્ન પ્રકારના માનવા જોઈએ, એક સરખા નહિ.
(પુણ્યફળ સુખ પણ વસ્તુતઃ દુઃખરૂપ છે) સમાધાન :- પુણ્યના ફળ રૂપે મળતું સુખ પણ પરમાર્થથી તે દુઃખરૂપ જ હેવાથી બને ફળ પણ અભિન્ન જ છે, જુદા જુદા પ્રકારના નથી. તેથી તેના કારણભૂત પુણ્ય-પાપ પરિણામોને પણ ભિન્ન ભિન્ન પ્રકારવાળા મનાય નહિ. પુણ્યના ફળ તરીકે મળતું ચક્રવતી પણ વગેરેનું સુખ પણ આગ વગેરે સંબંધી સુક્યથી જે અરતિ રૂપ દુઃખ ઉત્પન્ન થયું હોય છે તેના પ્રતિકાર માત્રરૂપ હેવાથી પરમાર્થથી તે દુઃખરૂપ જ છે.
શંકા - આ રીતે બને પરિણામના ફળને દુઃખરૂપ કહેવા કરતાં વિપરીત રીતે જ કહો ને! અર્થાત્ સુખરૂપ જ કહો ને ! એટલે કે દુખપ્રતિકારાત્મક હોવાથી સુખને દુખરૂપ કહેવાને બદલે સુખ પ્રતિકારાત્મક હેવાથી દુઃખને પણ સુખરૂપ જ કહો ને!
(પાપફળભૂત દુઃખને સુખ કહેવાય નહિ) સમાધાન - પ્રત્યક્ષબાધિત હોવાથી એવું કહી શકાતું નથી. મોદકાદિ ખાવાની તીવ્ર ઈચ્છા ઊભી થયા પછી એ ન મળે ત્યાં સુધી અરતિ રહ્યા કરે છે એ અને પુદ મોદકાદિ મળે ત્યારે તે અરતિઆત્મક દુઃખને દૂર કરવા માટે પોતે તેમાં પ્રવૃત્તિ કરે છે એ વાત બધાને અનુભવસિદ્ધ છે. આને વિપર્યય કાંઈ આ રીતે અનુભવસિદ્ધ નથી. અર્થાત્ પિતાના તૃપ્તિ આદિ સુખને પ્રતિકાર માટે ભૂખાદિરૂપ દુઃખને પોતે ઊભા કરે છે એવું કઈને અનુભવ સિદ્ધ નથી–તદુપરાંત, જેમ કયારેક વિષય અંગેની પિતાની પરાધીનતા નજરમાં આવવાથી વિષયેથી મળતે ક્ષણિક આનંદ પણ વિટંબણારૂપ લાગે છે તેમ આ ભૂખાદિના ખેલ કયારેય સુખરૂપ લાગતા નથી. તેથી એને તે સુખ કહેવા યોગ્ય નથી જ. તેથી પુણ્યફળાત્મક સુખ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૫૭
પશુ પરમાર્થથી તા દુઃખરૂપ જ છે. કહ્યુ પણ છે કે—જેમ પાપફળ કર્મોદયજન્ય હોવાથી દુઃખરૂપ છે તેમ પુણ્યફળ પણ કયજન્ય હાવાથી દુઃખરૂપ જ છે.
શકા :– એના કરતાં પુણ્યફળ કર્મોદયજન્ય હાવાથી જેમ સુખરૂપ છે તેમ પાપળ પણ કર્મોદયજન્ય હેાવાથી સુખરૂપ છે એમ ઉલ્લુ' કહો ને!
સમાધાન :- એમ કહેવામાં પ્રત્યક્ષ વિરાધિતા આવે છે તેથી એવું કહેવાય નહિ. જેમ રાગાત્મકદુ:ખના પ્રતિકારરૂપ ચિકિત્સા દુઃખાત્મક છે (ચિકિત્સા કરાવવી કાઈને ગમતી નથી, જલ્દી પૂરી થઈ જાય તેવું બધા ઈચ્છે છે તેથી જણાય છે કે એ દુઃખાત્મક છે.) તેમ વિષયસુખ પણ દુઃખપ્રતિકારાત્મક હાવાથી દુઃખરૂપ છે. છતાં તે તત્કાળ માટે જીવને ગમતુ હાવાથી ઉપચારથી સુખ કહેવાય છે. વળી ઉપચાર પરમાથ વિના હાતા નથી તેથી કયાંક પરમાથ થી પ સુખ હોવુ જોઇએ જે મેાક્ષમાં છે.”
શકા :-આ રીતે ઇન્દ્રિયા દ્વારા મળતુ વિષયસુખ પણ જો પરમા થી દુઃખાત્મક જ હાય, તા જીવ ઇન્દ્રિયાને વિષયેામાં પ્રવર્તાવે જ શા માટે?
સમાધાન :-છદ્મસ્થાને મતિ-શ્રુતાત્મક પરાક્ષજ્ઞાન કરવા માટે ઇન્દ્રિયાની જરૂર પડતી હાવાથી જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે, અને તેથી એ ઇન્દ્રિયા પેાતાને સહાયક હાવાથી જીવની તેમાં મૈત્રી પ્રવર્તે છે. અર્થાત્ એ ઇન્દ્રિયાને ખુશ રાખવાની જીવને ટેવ પડે છે, આવી મૈત્રીના કારણે મહામાહરૂપી અગ્નિ પ્રગટ થાય છે જેના ઉપતાપથી વિષયલાગરૂપ જળપાનની તૃષ્ણા (તૃષા) ઊભી થાય છે તેથી પ્રચંડ તાપના કારણે લાગેલ તૃષાની જેમ એ પણ પરમાથી દુઃખરૂપ જ છે. આવા દુઃખના વેગને સહન ન કરી શકતા છદ્મસ્થ જીવે. તેને શાંત કરવા વિષયેામાં પ્રવૃત્ત થાય છે. આમ તેવા જીવાને ઈન્દ્રિયા વ્યાધિરૂપ બને છે જેનાથી તૃષ્ણારૂપ પીડા ઉત્પન્ન થાય છે અને તેના શામક હાવાથી વિષય ચિકિત્સારૂપ કહેવાય છે. આમ વિષયસુખ પણ દુઃખપ્રતિકારાત્મક હાવા માત્રથી જ સુખમાં પર્યવસિત થાય છે. નહિ કે સ્વરૂપથી.
[ જીવ પિરણામથી જ અંધ–માક્ષ]
આમ પરાપરાગપ્રવૃત્તિત કેાઈપણ વિશિષ્ટ પરિણામ દુ:ખજનક જ હોય છે. સ્વદ્રવ્યમાત્ર પ્રવ્રુત્ત અવિશિષ્ટરિણામ ધર્માત્મક હોય છે, અને પારમાર્થિક સુખાના જનક હોય છે. આ અવિશિષ્ટપરિણામથી વિશિષ્ટપરિણામ વિલીન થાય છે અર્થાત્ પુણ્યપાપાત્મક જીવપરિણામેા નાશ પામે છે, આ જ જીવના મેાક્ષ છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધમ (=પુણ્ય) અને અધમ (=પાપ) ના ક્ષય થએ છતે રાક્ષ થાય છે. આમ વિશિષ્ટ પરિણામેાથી જ કર્માંબધ થાય છે. અને અવિશિષ્ટરિણામથી તેના વિલય થએ છતે મેાક્ષ થાય છે તેથી પરિણામથી જ કાઁખ'ધ અને પરિણામથી જ મેાક્ષ થાય છે, ખાદ્ય નિમિત્તોથી નહિ એ વાત સિદ્ધ થાય છે. બ`ધ મેાક્ષના બાહ્ય હેતુ તરીકે કહેવાતા જીવહિંસા-બહિરંગ યતિલિંગાદ્ધિ તા એકાન્તિક પણ હાતા નથી
Page #170
--------------------------------------------------------------------------
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૪ स्यादेतत्-यथाजातलिङ्ग मोक्षसामग्रयां निविशमानमव्यभिचारि भविष्यति तदुपलम्भ एवोपचरितासद्भूतव्यवहारेण विषयादिनिवृत्त्याऽशुद्धनिश्चयनयेनाभ्यन्तराऽव्रतपरिणाम त्यक्त्वा शुभप्रवृत्तिरूपाणि व्यवहारव्रतानि परिपाल्य, त्रिगुप्तिलक्षणसमाधिकाले तान्यपि परित्यज्य केवलज्ञानोपलभात् , भरतादीनामपि तथैव प्रवृत्तः, स्तोककालतया पर स्थूलदृष्टिभिस्तथाऽनाक- અનાનું તદુર્મુ
“पञ्चमुष्टिभिरुत्पाट्य त्रुट्यन् बन्धस्थितीन् कचान् ।।
ઢોવાનજો મેવા દ્રાજન ! શિવ ! વિમ્ ” [ ]. .., इति । मैव', शक्यपरिहारस्यापि ध्यानसामग्रीवशात् परिजिहीर्षादिक विनाऽपरिहारे वाक्कायसंवृत्तिसमत्वलक्षणत्रिगुप्तिसाम्राज्ये केवलज्ञानाऽप्रतिरोधात् । यैः पुनरुच्यते
“વ્રતાનિ લ્યુથ ગ્રતેન્દુ પરિવેદિતઃ | કે આત્યંતિક પણ હતા નથી કારણ કે તે બાહ્ય હેતુઓની ગેરહાજરીમાં પણ ક્યારેક ફળ ઉત્પન્ન થતું જોવા મળે છે અને બાહ્યહેતુની હાજરીમાં પણ ક્યારેક ફળાભાવ જોવા મળે મળે છે. જેમકે તંદલિયા માસ્યને બાહ્ય જીવહિંસા ન હોવા છતાં તેવા તેવા આંતરિક પરિણામોથી જ સાતમી નરક મળે છે જ્યારે અપ્રમત્તપણે વિહાર કરતા મહામાને સહસાકારે ફેઈ જીવવિરાધના થઈ જાય તે પણ તનિમિત્તક કર્મબંધ થતો નથી. એમ ભરતાદિને બહિરંગ લિંગ ન હોવા છતાં કેવલત્પત્તિરૂપ ફળ પ્રાપ્ત થયું છે જ્યારે અભવ્યજીવ નિરતિચાર બાહ્યાનુષ્ઠાને આચરે તે પણ એ ફળ મેળવી શક્ત નથી, તેથી બાહ્ય હેતુઓ એકતિક કે આત્યન્તિક હોતા નથી.
[બહિરંગ યતિલિંગ વિના મોક્ષ અશકય-પૂર્વપક્ષ] પૂર્વપક્ષ –બહિરંગ યતિલિંગ મોક્ષ સામગ્રીમાં અંતભૂત હોવાથી અવ્યભિચારી જ છે. તેથી બાહ્ય હોવા છતાં તેને મોક્ષના હેતુ તરીકે સ્વીકારવું જ જોઈએ. કારણ કે તેની હાજરીમાં જ જીવની ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર રૂપ વિષયાદિ નિવૃત્તિ થાય છે. જીવ આ નિવૃત્તિ દ્વારા અશુદ્ધ નિશ્ચયરૂપ પિતાના આંતરિક અવિરતિના પરિણામને ત્યાગ કરે છે. અને શુભ પ્રવૃત્તિઆત્મક વ્યવહારવ્રતોનું પાલન કરે છે. એમ કરતાં કરતાં જ્યારે ત્રણ ગુપ્તિરૂપ સમાધિને કાળ પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યવહારત્રને પણ ત્યાગ કરે છે. અને એ સમાધિથી જ શુદ્ધ નિશ્ચયરૂપ કેવલ પ્રાપ્તિ થાય છે. વળી ભરતાદિને પણ આ કમથી જ કેવલપ્રાપ્તિ થઈ હોવાથી બહિરંગલિંગ વ્યભિચારી નથી.
શંકા - તમે કહ્યા એવા વ્યવહારવ્રત પાલન–ત્યાગ વગેરે વિના જ ભરતાદિને કેવલત્પત્તિ થઈ છે તેથી બહિરંગલિંગ વ્યભિચારી જ છે. * સમાધાન – ભરતાદિને પણ વ્યવહારવ્રતપાલનાદિ હતા જ, એ વિના કંઈ કેવલ્પત્તિ થઈ નથી કે જેથી બહિરંગલિંગ વ્યભિચારી બને. છતાં અત્યંત અલ્પકાળમાં જ બહિરંગલિંગ પ્રાપ્તિ-વિષય નિવૃત્તિ-અવિરતિ પરિણામ ત્યાગ-વ્યવહારદ્રત
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા બ્લેક. ૫૭ त्यजेत्तान्यपि संप्राप्य परम पदमात्मना ॥ [ ]इति, तेषामयमाशयो यद् जीवघातादिनिवृत्तावपि जीवरक्षणादिप्रवृत्तिरेकदेशव्रतविकल्परूपा रागाऽविनाभाविनी निर्विकल्पकसमाधिविरोधिनीति कथ पुनरसौ न सौमनस्यप्रतिपन्थी ? समाधीच्छयाऽन्यथा वा समाघेरिव रक्षणेच्छयाऽन्यथा वा जावरक्षणादिप्रवृत्तेर्वीतरागत्वाऽविरोधित्वात् , त्रिगुप्तिसाम्राज्य पुनः केवलज्ञानसामग्रीभूतमवश्यमेष्टव्यमेव । तच्चेदम्પાલન-ત્રિગુપ્તિરૂપ સમાધિ-વ્યવહારવતોનો ત્યાગ વગેરે પ્રવૃત્ત થઈ ગયા હોવાથી સ્કૂલ દૃષ્ટિવાળા છો એ જાણી શકતા નથી–કહ્યું પણ છે કે “હે રાજન શ્રેણિક! પંચમુષ્ટિ વડે વાળને ખેંચીને કર્મબંધ સ્થિતિને કાપતાં ભારતે લગ્ન પછી તરત જ કેવલજ્ઞાન મેળવ્યું.”
[બહિરંગયતિલિંગ મોક્ષ પ્રત્યે વ્યભિચારી–ઉત્તરપક્ષ). ઉત્તરપક્ષ - તમારી વાત અયુક્ત છે કારણ કે અરીસાભુવનમાં વીંટી સરકી જવાથી અન્યત્વાદિ ભાવનામાં ચઢેલા ભરત ચક્રવર્તી ઉત્તરોત્તર ભાવનાત્મક ધ્યાનથી જ એટલી ઊંચી કક્ષાએ પહોંચી ગયા હતા કે તેમને કઈ ઈચ્છા રહી નહોતી. તેથી પરિહાર કરવાની ઈચ્છા પણ રહી ન હોવાથી જેઓને પરિહાર શક્ય હતું તેવા પણ રાજ્યાદિને પરિહાર તેઓએ કર્યો નહોતો. છતાં મન-વચન-કાયાની સમતારૂપ ત્રણ ગુપ્તિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી લીધું હોવાથી કેવલજ્ઞાનને પ્રતિરોધ થયો નહિ. આમ બહિરંગલિંગ વિના પણ તેઓને કેવલોત્પત્તિ હેવાથી બહિરંગલિંગ તે વ્યભિચારી જ જાણવું.
વ્યવહાર વતેને ત્યાગ કરવાનું કહેનારાઓને આશય] વળી જેઓ કહે છે કે “અવતાને ત્યાગ કરીને તેમાં પ્રવૃત્ત થએલ મહાત્મા ત્રિગુપ્તિ સામ્રાજ્યરૂપ પરમપદને પ્રાપ્ત કરીને પોતે સ્વયં તે વ્યવહાર ત્રતાને પણ છોડે—તેઓને આ રીતે વ્રતેને છોડી દેવાનું કહેવાનો આશય એ છે કે “સાધુ જીવઘાતાદિથી નિવૃત્ત થયે હોવા છતાં જીવરક્ષણદિ પ્રવૃત્તિરૂપ ઈસમિતિ વગેરેના પાલનારૂપ વ્યવહારવ્રતનું પાલન જ કર્યા કરે છે એ એકદેશવ્રતવિકલ્પરૂપ તેની પ્રવૃત્તિ જાણવી. કારણ કે કીડી વગેરેના જીવોને બચાવવાની બીજી પ્રવૃતિ તેઓ પરના રાગ વિના સંભવિત ન હોવાથી એ પ્રવૃત્તિ કરવામાં રાગાદિ પ્રવર્તે છે તેથી નિર્વિકલ્પકસમાધિ આવી શકતી નથી. તેથી નિર્વિકલ્પકસમાધિ માટે તે વ્યવહાર તેને પણ અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.”—કિંતુ તેઓને આ આશય સૌમનસ્ય પ્રતિપથી શી રીતે ન કહેવાય ? પ્રતિપંથી જ કહેવાય, અર્થાત્ મનને ખટકે એ છે, કારણ કે જેમાં સમાધિની ઈચ્છાથી કરાતી કે બીજી કોઈ પણ રીતે કરાતી સમાધિની પ્રવૃત્તિ વીતરાગતાની વિરોધી બનતી નથી. તેમ જીવરક્ષણેરછાથી કે બીજી કોઈ પણ રીતે કરાતી જીવરક્ષણ પ્રવૃત્તિ વીતરાગતા=નિર્વિકલ્પક સમાધિને વિરોધી હતી નથી,
Page #172
--------------------------------------------------------------------------
________________
wખ
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૪૩
annamNEN Ananaman आर्तरौद्रध्यानानुबन्धिकल्पनाजालवियोगः परममाध्यस्थ्यपरिणतिर्योगनिरोधावस्थाभावी सर्वथा मनोनिरोधश्चेति त्रिधा मनोगुप्तिः । वाग्गुप्तिरपि मौनावलम्बनेन सर्वथा वा तन्निरोध रूपा मुखवस्त्राच्छादितमुखेन संभाषणादिना वाक्संवृत्तिरूपा वा । कायगुप्तिरप्युपसर्गाद्युपनिपातेऽपि निश्चलता योगनिरोधे सर्वथा चेष्टापरिहारो वा शयनासनादिषु सिद्धान्तोक्तयतनाબાળ વેષ્ટાનિયમપા . તદુમૂ- (ચોરાત્ર ૨/૪૨-૪૨-૪૩-૪૪) विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञमनोगुप्तिरुदाहृता ॥ . संज्ञादिपरिहारेण यन्मौनत्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्ति निगद्यते ॥ शयनासननिक्षेपादानचक्रमणेषु च । स्थाने च चेष्टानियमः कायगुप्तिस्तु सा परा ॥ આમ બહિરંગ લિંગના કેમે જ કેવલોત્પત્તિ થાય એ વાતનું નિરાકરણ થઈ ગયું હોવાથી બહિરંગલિંગ એકાન્તિક નથી એ વાત સિદ્ધ થયેલ જાણવી. જ્યારે ત્રિગુપ્તિ સામ્રાજ્યરૂપ પરિણામ તે કેવલજ્ઞાનની સામગ્રી તરીકે અવશ્ય જોઈ એ જ છે. તેથી મેક્ષ પણ આત્મપરિણામથી જ થાય છે એ વાત નિશ્ચયનયાનુસારે નિશ્ચિત થએલી જાણવી તે આ પ્રમાણે
[ત્રિગુપ્તિ સામ્રાજ્ય]. મને ગુપ્તિ-૩ પ્રકારે. (૧) આત્ત-રીદ્રધ્યાનની પરંપરા ઊભી કરી આપે એવી કલ્પના જાળને મનમાંથી કાઢી નાખવી તે (૨) પરમ માધ્યશ્ય ભાવનાથી ભાવિત થઈ જવા રૂ૫ પરિણતિ અને (૩) યોગ નિરોધાવસ્થામાં થતે સર્વથા મને નિરોધ.
વચનગુપ્તિ:–બે પ્રકારે. વચનપ્રવૃત્યાત્મક અને વચનનિવૃત્યાત્મક..(૧) વચન નિવૃત્યાત્મક વચનગુપ્તિ પણ બે રીતે થાય છે. મૌન રાખવા દ્વારા (આમા અતજ૫ ચાલુ પણ હેઈ શકે છે. માત્ર બાહ્ય વચનેગારને નિરોધ હોય છે.) અને સર્વથા વચનનિરોધ (વચનાગનિષેધ કર્યો હોય ત્યારે આંતર્જલ્પ પણ હેત નથી.)
(૨) મુહપત્તિ વડે મુખને ઢાંકીને સત્યાદિ વચન બોલવાની પ્રવૃત્તિરૂપ.
કા ગુપ્તિ : બે પ્રકારે (૧) નિવૃત્યાત્મક-ઉપસર્ગાદિ આવી પડ્યા હોય ત્યારે હાથ-પગ વગેરે ન હલાવવા રૂપ નિશ્ચલતા રાખવી તે (આમાં શ્વાસે શ્વાસાદિ રૂપ સૂમચેષ્ટાઓ ચાલુ હોય છે) અથવા યોગનિરોધ વખતે સર્વથા ચેષ્ટા પરિહાર કર એ. ' (૨) શયનાસનાદિ અંગે સિદ્ધાન્તાક્ત જ્યણ દ્વારા ચેષ્ટાનું નિયમન કરવા રૂપ (અર્થાત્ અયુક્ત ચેષ્ટાઓને પરિહાર કરવા પૂર્વક અમુક ઉચિત ચેષ્ટાઓ જ કરવી તે) શ્રીગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે કલ્પનાજાળ વિનાનું સમતાભાવમાં સ્થિત અને આત્મામાં જ રમણ કરતું મન તે મને ગુપ્તિ છે. સંજ્ઞા ઈશારો વગેરેને પણ ત્યાગ કરવા પૂર્વક મૌનનું જે અવલંબન લેવું તે તેમજ વચન પ્રવૃત્તિનું સંવરણ કરવું તે વચન
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લ ૫૭ अथात्रापि प्रवृत्तिपरिणामरूपा गुप्ति निवृत्तिपरिणामविरोधिनीति चेत् ? हन्त तर्हि निवृत्तिपरिणामोऽपि मनोयोगप्रवृत्तिपरिणाम एवेति स्वपि स्वय' विरुन्ध्यात् । परप्रवृत्तिः स्वप्रवृतिविरोधिनी चेत् १ न, शुक्लव्यानसंपृक्तान्तर्जल्पविकल्पस्यापि तथात्वाऽऽपत्तेः । ‘बाह्यप्रवृत्तिस्तथेति चेत् ? न, प्रवृत्तरबाह्यत्वात् , बाह्यविष यत्वस्य च निर्वक्तुमशक्यत्वात् , 'एकदेशनिवृत्तिः सर्व निवृत्तिविरोधिनीति' चेत् ? न, कात्स्न्येन योगनिवृत्तस्तदानीमभावात् , विकल्पनिवृत्तेश्चान्तः परिणाममात्रसाध्यत्वात् । ગુપ્તિ છે. કાસગંયુક્ત મુનિ ઉપસર્ગાદિ આવવા છતાં કાયાની જે સ્થિરતા રાખે છે તે કાયગુપ્તિ છે તેમજ શયન આસનાદિ મૂકવા લેવા વગેરેમાં અને વિહારાદિ કરવામાં ચેષ્ટા નિયમન કરવું તે બીજી કાયગુપ્તિ છે.
શંકા – આ તમે કહેલા ગુપ્તિ સામ્રાજ્યમાં પ્રવૃત્તિ પણ ગુપ્તિરૂપે સંમીલિત છે. પણ પ્રવૃત્તિ તે નિવૃત્તિપરિણામવિરોધિની હોવાથી તદ્દઘટિત ગુપ્તિ સામ્રાજ્ય નિર્વિ ક૯૫ક સમાધિ શી રીતે પ્રાપ્ત કરાવશે?
[ પ્રવૃત્તિ પરિણામ આધ્યાત્મવિધી જ હેય એ નિયમ નથી]
સમાધાન - પ્રવૃત્તિ પરિણામ નિવૃત્તિપરિણામને વિરોધી જ હોય એવો નિયમ નથી. નહિતર તે “મારે હિંસાદિથી નિવૃત્ત થવું છે.” ઈત્યાદિરૂપ નિવૃત્તિ પરિણામ પણ મનગની પ્રવૃત્તિરૂપ પરિણામ હોવાથી એ પ્રવૃત્તિપરિણામ નિવૃત્તિપરિણામાત્મક પિતાને જ વિરોધી બનવાની આપત્તિ આવશે. * શંકા :- છતાં શયનાસનાદિ રૂપ પર અંગેની પ્રવૃત્તિ સ્વદ્રવ્યમાત્ર અંગેની પ્રવૃત્તિને વિરોધ કરનારી હોવાથી તમે કહેલ ત્રિગુપ્તિ સામ્રાજ્ય પરમઅધ્યાત્મનું સાધક નહિ જ બને.
સમાધાન - ૫૨ અંગેની પ્રવૃત્તિ માત્રને આ રીતે અધ્યાત્મવિધિની મનાય નહિ કારણ કે એમ માનવામાં શુક્લધ્યાન પ્રવૃત્તમહાત્માને પરમ અધ્યાત્મ સિદ્ધ થઈ શકશે નહિ કારણ કે તે શુકલધ્યાનમાં અંતર્જ પાત્મક વિક૯૫ હોય છે જેને માટે ભાષા વર્ગણાના પુદ્ગલરૂપ પરદ્રવ્ય અંગેની ગ્રહણવિસર્જનાદિ પ્રવૃત્તિમાં તે મહાત્માઓ પણ પ્રવૃત્ત હોય છે.
શકા – આ પ્રવૃત્તિ તે આંતરિક થઈ. અમે તે બાહ્યપ્રવૃત્તિઓને વિધિની કહીએ છીએ. - સમાધાન – બાહ્યપ્રવૃત્તિ શબ્દમાં “બાહ્ય” અને “પ્રવૃત્તિ” એ બે પદે વચ્ચે કયો સમાસ તમને અભિપ્રેત છે? કર્મધારય તે મનાશે નહિ કારણ કે પ્રવૃત્તિ આત્મપ્રયત્નાત્મક હોવાથી ક્યારે ય બહાર હોતી નથી. સપ્તમતરુષ પણ મનાશે નહિ કારણ કે એને અર્થ એ થાય કે બાહ્યમાં પ્રવૃત્તિ એટલે કે બાહ્ય વિષયક પ્રવૃત્તિ, પણ અમુક પ્રકારની પ્રવૃત્તિ હોય તે બાહ્ય વિષયક કહેવાય એવું નિર્વચન કરવું અશકય
Page #174
--------------------------------------------------------------------------
________________
ધર્મપકરણની અગાધકતાના વિચાર
अथ शुभाशुभवाक्कायव्यापाररूपबाह्यक्रियायाः शुभाशुभमनोविकल्परूपाभ्यन्तरक्रियाया
व निवृत्तिः परमचारित्रम्, तदुक्तं द्रव्यसङ्ग्रहे-
'बहिरब्भन्त र किरिया रोहो भवकारणप्पणासट्रट्ठम् ।
નાળિસ ન ભિનુત્ત ત વમ' સમ્મત્તિ / ત્તિ, (૪૬)
૧૪૫
છે. તેથી એ રીતે વિગ્રહ કરીને પણ જે કાઈ બાહ્ય પ્રવૃત્તિ હાય તે અધ્યાત્મવિધિની હાય એવુ' કહી શકાય એમ નથી.
--
પૂર્વ પક્ષ છતાં નિર્વિકલ્પક સમાધિ માટે પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ કરવી આવશ્યક છે તેથી જયણાપૂર્વકની પણ શયનાદિ અંગેની પ્રવૃત્તિરૂપ ગુપ્તિ ચાલુ રાખ વામાં આવે તે આરભાદિરૂપ એકદેશથી જ કાયાદિની નિવૃત્તિ થશે જે સનિવૃત્તિવિરોધિની છે. અર્થાત્ યાં સુધી એકદેશનિવૃત્તિ હોય ત્યાં સુધી સનિવૃત્તિ ન આવવાથી નિર્વિકલ્પક સમાધિ શી રીતે આવે ?
ઉત્તર પક્ષ :- પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ હાવી જોઈએ એ વાત બરાબર નથી કારણ કે કેવલાપત્તિ પૂર્વ કે પછી પણ તરત જ સર્વથા યાગ નિવૃત્તિ થઈ જ જાય એવું હાતું નથી. વિહારાદ્વિરૂપ કાયપ્રવૃત્તિ ચાલુ જ હાય છે અને કાયા પરપુદ્દગલાત્મક હાવાથી એ કાયાની પ્રવૃત્તિ પરપ્રવૃત્તિરૂપ જ હાય છે. તેથી જો નિવિકલ્પક સમાધિ માટે ‘૫૨ પુદ્ગલાદિ અંગેની પ્રવૃત્તિ નહિ પણ વિકલ્પા નિવૃત્ત થઈ ગયા હૈાવા જોઈએ’ એમ કહેશેા તા એ અમારે પણ સંમત જ છે પણ એ નિવૃત્તિ તેા અંતઃપરિણામમાત્રસાધ્ય છે. જે અંતઃપરિણામે, પ્રવૃત્તિઆત્મક ગુપ્તિથી પણ સપાદિત થવા શકય છે. તેથી પ્રવૃત્તિને એકાન્તે નિવિકલ્પકવિરાધિની માની શકાય નહિ.
[ શુભાશુભ કોઈપણ ક્રિયા પરમચારિત્રવિરાધી-પૂર્વ પક્ષ ]
પૂ`પક્ષ :- શુભાશુભ વા—કાયવ્યાપારરૂપ બાહ્ય ક્રિયાની અને શુભાશુભ મનાવિકલ્પરૂપ અભ્યન્તર ક્રિયાની નિવૃત્તિ એ જ પરમ ચારિત્ર છે. દ્રવ્યસ’ગ્રહમાં પણ કહ્યું છે કે—સ'સારકારણ (આશ્રવ)ના પ્રાશ માટે જ્ઞાનીને બાહ્ય-આભ્યંતરક્રિયાના નિરાધ કરવાનું શ્રીજિનેશ્વરાએ જે કહ્યું છે તે પરમાપેક્ષાસ યમ જ શ્રેષ્ઠ સમ્યક્ ચારિત્ર છે.” તા પછી માઘક્રિયાની હાજરીમાં આ પરમચારિત્ર શી રીતે સ‘ભવે ?
[બાહ્યક્રિયાની હાજરીમાં પણ પરમચારિત્ર સભવિત છે-ઉત્તરપક્ષ ]
ઉત્તરપક્ષ :- બાહ્યક્રિયાથી સર્વથા નિવૃત્તિ થઈ ન હેાવા છતાં કેવલેાત્પત્તિ થાય છે તેથી જણાય છે કે એ વખતે પણ પરમચારિત્ર તા હોય જ છે. તેથી ખાદ્ય ક્રિયા કઈ પરમચારિત્રની વિરાધી નથી. તેની હાજરીમાં પણ 'વિ કલ્પના ક્ષયથી જ કેવલેાત્પત્તિ થઇ શકે છે એ વાત કેટલીયે વાર અમે આગળ કહી ગયા છીએ. १. बाह्याभ्यन्तरक्रिया रोधो भवकारणप्रणाशार्थम् । ज्ञानिनो यन्नियुक्तं तत्परमं सम्यक्चारित्रम् ॥
૧૯
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અધ્યાત્મમત પરીક્ષા શ્લ, પ૭-૫૮ .. तच्च कथं बहिःक्रियायां संभवति ? इति चेत् ? न, तदानीमपि हेतुभूतान्तर्विकल्पोपक्षयादेव केवलोपलम्भादिति शतशः प्रतिपादितत्वात् , बहिःक्रियायास्तद्विरोधित्वे च सूक्ष्मकायक्रियाया अपि तद्विरोधित्वप्रसङ्गात् , स्थूलक्रियात्वेन तद्विरोधित्वेऽतिप्रसङ्गात् , मोहपूर्वकक्रियात्वेन विरोधित्वे च मोहत्वेनैव तथात्वौचित्यादिति निश्चयनयनिष्कर्षात् । तस्मात् स्वपरिणामस्यैव स्वकार्यसिद्धिक्षमत्वाद् बाह्ययोगानामकिञ्चित्करतेति स्थितम् । यदाहुः
'परमरहस्समिसीण समत्तगणिपिडगझरियसाराण । परिणामिय' पमाण निच्छयमवलंबमाणाण' ॥ (ओघ नि० १०९८) ति ॥५७।। उक्तमेव विशिष्य विवेचयतिसिद्धी णिच्छयोच्चिय, दोण्हं संजोगओ अ छेयत्तम् ।
कत्थइ कत्थइ दोहवि उवओगो तुल्लवं चेव ॥५८॥ (सिद्धिर्निश्चयत एव द्वयोः संयोगतश्च छेकत्वम् । कुत्रचित् कुत्रचित् द्वयोरपि उपयोगस्तुल्यवदेव ॥५८॥)
વળી બાહ્યક્રિયા જે એની વિરોધી જ હોય તે તે શ્વાસોશ્વાસ લેવા-મૂકવા વગેરે રૂપ સૂકમક્રિયાઓ પણ વિરોધી બનવાથી કેઈને પરમચારિત્ર સંભવી શકશે જ નહિ.
સ્કૂલબાહ્ય ક્રિયાઓ જ એની વિરોધી છે, સૂક્ષમ નહિ એવું જ કહેશો તે ભવસ્થ કેવળીઓને વિહારાદિરૂપ લબાહ્યક્રિયામાં હાજર હેવાથી પરમચારિત્ર નષ્ટ થઈ જવાને - ભય તેમજ તેઓ અપકૃષ્ટચારિત્રવાળા બની જવાને અતિપ્રસંગ આવશે.
- પૂર્વપક્ષ – મેહપૂર્વકની ક્રિયાઓ જ પરમચારિત્રનો વિરોધ કરનારી છે, કેવળીએને તે વિહારાદિ મહિપૂર્વકના ન હોવાથી પરમચારિત્રને નાશ થતો નથી.
ઉત્તરપક્ષ –પરમચારિત્ર પ્રત્યે મેહપૂર્વકની ક્રિયાને વિરોધી માનવા કરતાં લાઘવ હોવાથી મેહને જ વિરોધી માનવે ઉચિત છે. અર્થાત્ મહાત્મક વપરિણામ જ પરમચારિત્રને વિરોધી છે એ નિશ્ચયનયમતે નિષ્કર્ષ આવ્યો. આમ સુખદુઃખાદિ ફળ, બંધ, મેક્ષ, પરમચારિત્ર ઇત્યાદિ દરેક પ્રત્યે તે તેવો સ્વપરિણામ જ સ્વકાર્ય સિદ્ધિ કરવામાં સમર્થ હોવાથી બાહ્યયોગો અકિંચિકર છે એ વાત નકકી થાય છે. કહ્યું છે કે—“નિશ્ચયનયમતનું અવલંબન કરનારા અને સમસ્ત દ્વાદશાંગીના સારને પામેલા ઋષિઓને [અભિમત] આ જ પરમ રહસ્ય છે કે પરિણામ=પરિણતિ જ પ્રમાણ છે.”
સ્વપરિણામ જ સ્વીકાર્યક્ષમ છે એવી કહેલી વાતનું જ વિશેષ રીતે વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે
[દ્રવ્ય-ભાવલિંગના બળાબળને વિચાર]. ગાથા – કે વંદનાદિ વ્યવહારની ગ્યતારૂપ છેકત્વ માટે નિશ્ચય અને વ્યવહાર એ બંને જરૂરી છે. છતાં સિદ્ધિ=મક્ષ તે નિશ્ચયથી જ-નૈઋયિકભાવલિંગથી જ થાય છે . १. परमरहस्यमृषीणां समस्त गणिपिटकझरितसाराणाम् । पारिणामिक प्रमाणं निश्चयमवलम्बमानानाम् ॥
Page #176
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યાકંગ વખ્યત્વવિચાર
__इह हि निश्चयव्यवहारयोर्बलवत्त्वाऽबलवत्त्वे विचार्यमाणे सिद्धिस्तावदात्मनो मोक्षलक्षणा नैश्चयिकेन भावलिङ्गनैवेति निश्चय एव बलवान् । नमस्करणाईतारूप छेकत्व भावलिङ्गसध्रीचीन द्रव्यलिङ्गस्यवेति तस्यापि बलवत्त्व, तदुक्त वंदनकनियुक्तौ
'सप्प टंक विसमाहयक्खर ण विय स्वगो च्छेओ । સુષિ સમોને વોચત્તામુz I (૨૨૩૮)
रूप्प पत्तेयबुहा, टंक जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य, छेओ समणो समाआगे ॥ त्ति (११३९)
अत्र हि रूप्यमशुद्ध टंक विषमाहताक्षरमिति चरकादिषु प्रथमो भङ्गो, रूप्यमशुद्ध टंक समाहताक्षरमिति द्वितीयः पार्श्वस्थादिषु, रूप्यं शुद्ध टंक विषमाहताक्षरमिति प्रत्येकबुद्धादिषु तृतीयो, रूप्य शुद्ध टक समाहताक्षरमिति चतुर्थः शुद्धवेषसाधुषु । अयमेव चाविकलार्थक्रियाकारितयोपादेयो, भावलिङ्गस्य सर्वत्र यथावन्निश्चतुमशक्यत्वात् । તેથી નિશ્ચય જ બળવાન છે, વ્યવહાર નહિ. જ્ઞાનનય-કિયાયની વિચારણાના સ્થળે જ્ઞાન અને ક્રિયા બનેને ઉપયોગ સમાન જ હોય છે.
નિશ્ચય અને વ્યવહારમાં કેણુ બળવાનું છે અને કેણ નિર્બળ છે એની વિચારણા પ્રસ્તુત હોય ત્યારે આત્માને મેક્ષ થવા રૂપ સિદ્ધિ નિશ્ચયિક ભાવલિંગથી જ થતી હોવાથી નિશ્ચય જ બળવાનું છે. બીજી બાજુ શ્રાવકાદિના નમસ્કારને યોગ્ય થવા રૂપ છેકત્વ ભાવલિંગ સહકૃત દ્રવ્યલિંગીમાં જ હોવાથી એટલે અંશે વ્યવહાર પણ બળવાન છે. છેકત્વ ભાવલિંગયુક્ત દ્રવ્યલિંગીમાં જ હોય છે તે વંદનક નિયુક્તિમાં કહ્યું છે“શુદ્ધ અને અશુદ્ધ બંને જાતના રૂપાની ધાતુવાળ પણ બેટી છાપવાળો રૂપિયો છેક સંપૂર્ણ સ્વકાર્યકારી બનતો નથી અને તેથી સાંવ્યાવહારિક બનતો નથી. શુદ્ધરૂપું અને સાચી છાપ રૂ૫ ટક એ બંનેને જેમાં સમાગ હોય તે જ સિકકો છેકવને પામે છે અર્થાત્ વ્યવહાર સાધક બને છે. ખાટી છાપ અને સાચા રૂપાવાળો ત્રીજો ભાગ લિંગપ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી પ્રત્યેકબુદ્ધોને હોય છે. ખાટા રૂપા પર સાચી છાપવાળો બીજો ભાંગે માત્ર વેશધારી સાધુઓમાં જાણ. દ્રવ્ય અને ભાવ ઉભયને સમાવેશવાળા ચોથાભાંગાવાળા સાધુઓ છેક વ્યવહારની અપેક્ષાએ પણ શુદ્ધ જાણવો.”
જેમ સિક્કાને વિશે ધાતુ અને છાપને આશ્રીને ચતુર્ભગી થાય છે તેમ દ્રવ્ય અને ભાવલિંગને આશ્રીને સાધુ વિશે ચતુર્ભગી થાય છે. તેમાં છાપ જેવું દ્રવ્યલિંગ અને શુદ્ધમૂલ્યવાન ધાતુ જેવું ભાવલિંગ છે. તેથી ઘાતુ અને છાપ ઉભય અશુદ્ધ હવારૂપ પહેલો ભાગે ચરકાદિમાં (બાવા-જોગી વગેરે પરિવાજ કેમાં), ધાતુઅશુદ્ધ १. रूपं टंकं विषमाहताक्षरं नापि रूपकश्छेकः । द्वयोरपि समायोगे रूछेकत्वमुपैति ।। २. रूपं प्रत्येकबुद्धाष्टंकं ये लिङ्गधारिणः श्रमणाः । द्रव्यस्य च भावस्प च छेकः श्रमणः समायोगे ।
Page #177
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લા. ૫૮ 'तर्हि द्रव्यलिङ्गमेव वन्दनीयमस्त्विति चेत् ? भवेदेव यत्र गुणाधिकत्व प्रतिसन्धीयते । कस्तत्प्रतिसन्धानोपायः ? इति चेत् ? आलयविहारादिव्यवहारपाटवोपदर्शनमित्याकलय । ચવામ:--
'आलएण विहारेण ठाणाचकमणेण य । સએ સુવિદિઓ ના માનનળ ચા ત્તિ (આ૦ નિ ૨૨૪૮)
लिंगिनि पार्श्वस्थत्वादिप्रतिसन्धाने तु तदवन्दनीयमेव । अथाऽतीर्थकरत्वप्रतिसन्धानेऽपि प्रतिमावन्दनादिवाऽसाधुत्वप्रतिसन्धानेऽपि तल्लिङ्गवन्दनादध्यात्मशुद्धिरबाधितैव । तदुत-- અને છાપ શુદ્ધ હવા રૂપ બીજો ભાગ પાર્થસ્થાદિમાં, ધાતુ શુદ્ધ અને છાપ અશુદ્ધ હોવા રૂપ ત્રીજો ભાગ પ્રત્યેક બુદ્ધમાં અને ઉભય શુદ્ધ હોવા રૂપ ચેાથો ભાંગે શુદ્ધ વેશધારી સાધુઓમાં આવે. આ ચે ભાગે જ પોતાનું સંપૂર્ણ કાર્ય કરનારે હોવાથી ઉપાદેય છે.
શંકા -પ્રત્યેક બુદ્ધાદિને ભાગે પણ મેક્ષસાધક તે છે જ, તેથી એને પણ ઉપાદેય કહે જોઇએ.
સમાધાન –એ રીતે એ ઉપાદેય હોવા છતાં એનાથી બીજાઓ પર ઉપકાર થઈ શકતે ન હોવાથી ચોથા ભાગ જેટલું ઉપાદેય નથી. દ્રવ્યલિંગની ગેરહાજરીમાં ભાવલિંગને યથાવત્ નિશ્ચય કરી શકાતું ન હોવાથી ભાવલિંગી મહાત્માની ઉપસ્થિતિમાં પણ લોકો વંદનાદિ દ્વારા કર્મનિર્જરા રૂપ લાભ પામી શકતા નથી. જ્યારે ચોથા ભાંગાવાળા મહાત્માઓ સ્વીકાર્ય તે સાથે જ છે પણ ઉપરાંતમાં લોકોને પણ વંદનાદિ દ્વારા નિર્જરી કરાવવામાં નિમિત્તભૂત બનવા રૂપ ઉપકાર પણ કરે છે. તેથી એ ભાંગે એટલે અંશે અધિક ઉપાદેય છે.
[પાર્થસ્થાદિના દ્રવ્યલિંગની અવંદનીયતા] શંકા :- દ્રલિંગથી જ લોકો ભાવલિંગીને ઓળખી વંદનાદિ કરતાં હોય તે દ્રવ્યલિંગને જ વંદનીય માનો ને! - સમાધાન -જેઓને જોઈને “આ ગુણાધિક છે એવું પ્રતિસંધાન થાય છે તેઓના દ્રવ્યલિંગને વંદનીય માનીએ જ છીએ.
પ્રશ્ન –એવું પ્રતિસંધાન કરવાને ઉપાય શું? અર્થાત્ સામે રહેલ લિંગધારી વ્યક્તિમાં એવું શું લેવાનું કે જેથી તેઓ ગુણાધિક છે એવું પ્રતિસંધાન થઈ શકે.
ઉત્તર :-ઉપસ્થિત વ્યક્તિની આલય-વિહારાદિ અંગેના વ્યવહારમાં પટુતા અર્થાત્ સાવધાનતા જેવી એ જ તે પ્રતિસંધાનને ઉપાય છે એવું આગમમાં કહ્યું છે. “આલય = વસતિ–તે સુપ્રમાર્જિત હોવી અથવા સ્ત્રી વગેરેથી રહિત હેવી, વિહાર = 1. आलयेन विहारेण स्थानाss चङ्क्रमणेनच । शक्यः सुविहितो ज्ञातु भाषावैनयिकेन च ॥
Page #178
--------------------------------------------------------------------------
________________
કલિગ વવવિચાર ?
'तित्थयरगुणा पडिमासु णत्थि णिस्संसय वियाणतो । तित्थयरति णमंतो सो पावइ णिज्जर विउल ॥ (आव०नि० ११३०) लिंग जिणपन्नत्त एवं णमंतस्स णिज्जरा विउला । जइवि गुणविप्पहीण', वंदइ अज्झप्पसोहीए ।। (आव० नि० ११३१)
मैव शतिष्ठाः, तल्लिङ्गवन्दने तद्गतसावधक्रियानुमोदनावद्यप्रसङ्गात् , प्रतिमायां तु તરમાવાન ! ૩ –
'सन्ता तित्थयरगुणा तित्थयरे तेसिम तु अज्झप्प। આ જ ર સાવઝા શિરિયા, રૂચ, ધુવા સમજુમન્ના છે (ગાવ. નિ. ૧૯૩૨) ત્તિ . માસકમ્પાદિ, સ્થાન = અવિરુદ્ધદેશાદિમાં કાયોત્સર્ગાદિ, ચંક્રમણ = ઇર્યાસમિતિપૂર્વકનું ગમન, સમાલોચનપૂર્વકના વચન તેમજ ગુર્વાદિ પ્રત્યેના વિનયનું સંપાદન વગેરે સંબંધી નિપુણ નિરીક્ષણથી સુવિહિતતા જાણી શકાય છે.” વેશધારીમાં પણ જે એના વર્તન-વાણી વગેરે પરથી “આ પાસવ્યા છે એવી ખબર પડી જાય તે એ અવંદનીય જ છે. તેથી દ્રવ્યલિંગને જ વંદનીય માની લેવાય નહિ.
[પ્રતિમાની જેમ માત્ર દ્રવ્યલિંગ પણ વંદનીય છે-પૂર્વપક્ષ]
શંકા – જેમ પ્રતિમા વિશે “આ તીર્થકર નથી એવું ફુટ પ્રતિસંધાન હોવા છતાં તેને વંદનાદિ કરવાથી અધ્યાત્મશુદ્ધિ માની છે તેમ સાધુ ન હોવાપણાનું પ્રતિ સંધાન હોવા છતાં પાસસ્થાદિને થતું વંદન હકીક્તમાં સાધુપણાના લિંગને થતું હોવાથી તેનાથી પણ અધ્યાત્મ શુદ્ધિ થવી જ જોઈએ તેથી માત્ર દ્રવ્યલિંગ પણ વંદનીય છે. વંદનક નિર્યુક્તિમાં કહ્યું છે કે “તીર્થકરના જ્ઞાન વગેરે ગુણે પ્રતિમામાં નથી એવું નિઃસંશય જાણનાર પણ જે બિંબને તીર્થકર તરીકે નમે તે વિપુલ કર્મનિર્ભર કરે છે. તેમ દ્રવ્ય લિંગીમાં સાધુના ગુણે નથી એવું નિઃસંશય જાણનાર પણ આનું રજોહરણાદિરૂ૫ લિંગ જિનેપદિષ્ટ છે એમ વિચારીને જે નમે તો એને અધ્યાત્મશુદ્ધિ શા માટે ન થાય?” [દ્રવ્યલિંગમાં પ્રતિમા કરતાં વિષય હેવાથી અવંદનીયતા–ઉત્તરપક્ષ)
સમાધાન – આવી શંકા કરવી નહિ કારણ કે અશુદ્ધ લિંગીના લિંગને વંદન કરવામાં લિંગી દ્વારા થતા સાવદ્ય અનુષ્ઠાનોની પણ અનુમોદના થઈ જતી હોવાથી પાપ ચેટે છે તેથી એવા લિંગીઓનું લિંગ અવંદનીય છે. તેમજ તેઓને કરાએલા વંદનાદિ અધ્યાત્મશુદ્ધિના હેતુભૂત બનતા નથી. જ્યારે પ્રતિમામાં તે કઈ સાવદ્ય કિયા i, तीर्थकरगुणाः प्रतिमासु न सन्ति निःसंशयं विजानन् । तीर्थकर इति नमन् स प्राप्नोति निर्जरां विपुलाम् ॥ २. लिंग जिनप्रज्ञत्तमेवं नमतः निर्जरा विपुला । यद्यपि गुगविप्रहीण वन्दतेऽध्यात्मशुद्धया ।।
આવશ્યક નિવુંક્તિમાં આ બને કે પૂર્વપક્ષના છે તે ધ્યાનમાં રાખવું. 3. सन्तः तीर्थकरगुणास्तीर्थकरे। तेषामिदमध्यात्मम् । न च सावद्या किया इतरेषु ध्रुधा समनुज्ञा ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અધ્યાત્મમત પરીક્ષા . ૫૮.
अय भावः- द्रव्यलिङ्ग' हि तद्वति स्वत एव गुणवत्त्वप्रतिसन्धापकतया स्वसमानाधिकरणगुणवत्त्वप्रतिसन्धापकतया वा नमस्कर्त्तव्यतायामुपयोगि सत्तद्विषयकमुत्साहमाधायाध्यात्मशुद्धयै प्रभविष्णु, न तु प्रतिमादिवत् तटस्थतयैव स्वसदृशभावस्मारकतया, तथा च द्रव्यलिङ्ग
सावद्यस्वाश्रयविषयकोत्साहाधायकतया धर्मप्रतिपंथि, न तु प्रतिमा, तत्र गुणत्वाज्ञानाद् । एतेन __प्रतिमां नमस्कुर्वतामदेवे देवसंज्ञेति वदतो लुम्पकस्य शिरसि दत्तः प्रहारः।
જ ન હોવાથી એની અનુદના દ્વારા પાપ લાગવાનું અસંભવિત હોવાના કારણે એના વંદનાદિ કલ્યાણકારી બને છે. વંદનક નિયુક્તિમાં જ કહ્યું છે કે –“શ્રી તીર્થકરોમાં પૂજાહવારિરૂપ તીર્થકરગુણ હાજર હતા અને આ તેઓની જ પ્રતિમા છે ઈત્યાદિપ શુભભાવ થવો એ જ નમસ્કર્તાને અધ્યાત્મ બને છે. અથવા તેઓમાં રહેલા ગુણને બિંબદર્શન દ્વારા માનસપટ પર લાવી અમે નમીએ છીએ. આવા શુભચિત્તથી તેમજ પ્રતિમામાં અહંદગુણોને અધ્યારોપ કરીને પ્રતિમાને નમસ્કાર કરવાથી નમસ્કર્તાને અધ્યાત્મશુદ્ધિ થાય છે. વળી પ્રતિમામાં કઈ સાવદ્ય ક્રિયા ન હોવાથી એની અનુમોદના દ્વારા પાપ લાગવાનો સંભવ નથી. જ્યારે ઈતરોમાં=પાસસ્થાદિમાં સાવઘક્રિયા હોવાથી તેઓને નમસ્કાર કરવામાં અવશ્ય એની અનુમંદનાનું પાપ લાગે છે.”
[દ્રવ્યલિંગની અધ્યાત્મ શોધકતા ગુણવત્તાના પ્રતિસધાન દ્વારા)
અહીં આ તાત્પર્ય છે—દ્રવ્યલિંગ પોતાના આશ્રયમાંઋલિંગીમાં ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવવા દ્વારા જ નમસ્કર્તાને સ્વાશ્રયનું નમસ્કાર્યરૂપે જ્ઞાન કરાવે છે અને તેથી નમસ્કર્તા નમસ્કાર કરે છે. આમ આ રીતે નમસ્કારમાં ઉપયોગી બનતું થયું દ્રવ્યલિંગ નમસ્કર્તામાં નમસ્કારવિષયક ઉત્સાહ જગાડી અધ્યાત્મશુદ્ધિ કરવામાં સમર્થ બને છે. વળી એ ગુણવત્તાનું પ્રતિસંધાન પણ બે રીતે કરાવે છે. સાવ અપરિચિત નવા મુગ્ધ નમસ્કર્તાને વેશ જોઈને જ એમ થઈ જાય છે કે “આ મારા કરતાં ગુણાધિક છે આવો નમસ્કર્તા આવા વેશને જ ગુણ તરીકે સ્વીકારી જે કઈ આવા વેશવાળા હેય તેઓનું ગુણ તરીકે જ્ઞાન કરે છે. અર્થાત્ લિંગ સ્વાવછેદેન ગુણવત્તાનું ભાન કરાવે છે. જ્યારે પરિચિત નમસ્કર્તા તો વેશ હવા માત્રને ગુણરૂપ માનતો નથી કિન્તુ પૂર્વે બીજા કેઈ મહાત્મામાં લિંગ અને ગુણેનું સામાનાધિકરણ્ય સાહચર્ય જોયું હોવાથી એનું અનુસંધાન કરી “આ વ્યક્તિમાં આ વેશ છે તે એને અનુરૂપ જ્ઞાનાદિ બીજા ગુણે પણ હશે” એવી લિંગસમાનાધિકરણ બીજા ગુણોની કલ્પના કરે છે. આવી કલ્પના દ્વારા લિંગ સ્વાશ્રયમાં ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવે છે. અર્થાત્ તેવા નમસ્કર્તાને લિંગ, સ્વસામાનાધિકારણેન ગુણવત્તાનું ભાન કરાવે છે. વળી ગુણવત્તાના આ પ્રતિસંધાનમાં ગુણ તરીકે લિંગીના જ્ઞાનાદિ આચાર જ ગૃહીત થાય છે. તેથી નમસ્કર્તા લિંગ દ્વારા તેનામાં શુભ આચારોની સંભાવના કરી એની અનુમોદના રૂપે એને નમસ્કાર કરે છે. આમ નમસ્કાર કરવાથી લિંગીના આચારોનું અનુમાન થાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
વ્યલિંગ વન્દવિચાર
૧૫૧
| [પ્રતિમાની અધ્યાત્મશોધતા સ્વસમાન ગુણાના મરણ દ્વારા)
પ્રતિમા–બિંબ કંઈ આ રીતે બિંબવાન (શ્રી અરિહંતાદિની ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવવા દ્વારા અધ્યાત્મશુદ્ધિ કરાવે છે એવું નથી કિન્ત પોતાના જેવા નિર્વિકારતા, નિર્ભયતા, પ્રસન્નતા, વીતરાગતા વગેરે ભાવે શ્રી તીર્થકરમાં હતા એવું સ્મરણ કરાવવા દ્વારા જ અધ્યાત્મશુદ્ધિમાં નિમિત્ત બને છે. અર્થાત્ જેમ લિંગ પોતે સ્વયં ગુણ તરીકે ઓળખાઈને કે ગુણ સહચારી તરીકે ઓળખાઈને પૂર્વે ગુણવાન તરીકે અજ્ઞાત એવા લિંગીનું ગુણવાન તરીકે પ્રતિસંધાન કરાવે છે અને અધ્યાત્મ શોધક બને છે તે રીતે બિંબ પોતે કંઈ ગુણ કે ગુણ સહચારી તરીકે ઓળખાઈને બિંબીનું ગુણવાન તરીકે પ્રતિસંધાન કરાવતું નથી. પણ પૂર્વે શ્રી અરિહંતના વીતરાગતાદિ જે ગુણેને નિશ્ચય થઈ ગયું છે તે ગુણેનું પોતે તટસ્થરૂપે જ રહીને (અર્થાત્ પિતાની હાજરીથી બિંબવાનમાં ગુણવત્તા કે દોષવત્તાને નિશ્ચય કરાવવારૂપે નહિ) માત્ર સ્મરણ કરાવવા દ્વારા જ બિંબવાનને ગુણવાન તરીકે માનસપટ પર ઉપસ્થિત કરી આપે છે. દિષ જ્ઞાનની હાજરીમાં લિગથી ગુણવત્તાનું પ્રતિસંધાન અશક્ય
વળી લિંગ, લિંગી વિના એકલું કયાંય રહેતું ન હોવાથી લિંગને નમસ્કાર કરવામાં ભેગે ભેગો લિંગીને પણ નમસ્કાર થઈ જ જાય છે માત્ર લિંગને નમસ્કાર થઈ શકતા નથી. અને તેથી લિંગના આચારોનું અનુદન પણ થઈ જ જાય છે.
તેમ છતાં લિંગીના આચારો જ્ઞાત ન હોય ત્યારે તે લિંગદર્શનથી શુભાચારોની જ ક૯૫ના દ્વારા ગુણવત્તાનું પ્રતિસંધાન થાય છે અને તેની અનુમોદનારૂપ હોવાથી તેમજ ગુણવત્તાનું પ્રતિસંધાન થવા છતાં વંદનાદિ ન કરવામાં લાગતા ઉપેક્ષા દોષના પરિ. હારરૂપ હોવાથી તેને કરાતાં નમસ્કારાદિ અધ્યામશોધક બને છે. પણ જ્યારે લિંગીના સાવદ્ય આચારોને નિશ્ચય થઈ ગયો હોય ત્યારે એ નિશ્ચય બાધક તરીકે વત્તી લિંગીમાં ગુણવત્તાનું પ્રતિસંધાન થવા દેતો નથી. તેથી નમસ્કાર વખતે ગુણો તે મનમાં ઉપસ્થિત થતા જ નથી કિન્તુ એના દોષ જ નજર સામે ડોકાયા કરે છે અને છતાં જે નમસ્કર્તા નમસ્કાર કરે તે તેનાથી એને એ સાવદ્ય આચારો નમસ્કર્તાને માન્ય છે એવું ફલિત થઈ જતું હોવાથી એની અનુમોદના થઈ જ જાય છે તેમ જ દુષ્કૃત અનુમંદનાજન્ય પાપ પણ લાગે જ છે. પ્રતિમાને વંદનાદિ કરવામાં તે પૂર્વનિર્ણત ગુણે જ નજર સામે તરવર્યા કરતા હોવાથી આવો દોષ લાગવાને સંભવ રહેતો નથી.
આમ પ્રતિમા તે બિંબવાનના ગુણેનું સ્મરણ માત્ર કરાવે છે, પિતાનામાં કંઈ ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવતી નથી એવું પ્રતિપાદન કર્યું, એનાથી જ કેવલજ્ઞાનાદિ ગુણ રહિત હોવાથી દેવ નહિ એવી પણ પ્રતિમાને નમસ્કાર કરનારાઓ અદેવને દેવ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫ર
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૫૮ ____ अथैव पार्श्वस्थत्वाद्यप्रतिसन्धानदशायामाप तल्लिङ्गवन्दनात् तत्सावधक्रियानुमतिप्रसङ्ग इति चेत् ? न, पुनः पुनदर्शने तत्र तप्यनिश्चयसम्भवात् , अपूर्वदृष्टे तु दोषप्रतिसन्धानादिविरहे तत्र गुणसम्भावनासम्भवाद्, अत एव तथैव तत्र सहसा वन्दनादिप्रवृत्तिः । उक्त'च
'अपुव्व दळूण अब्भुट्ठाण' तु होइ कायव्व। साहुमि दिपुव्वे जहारिह जस्स ज जोग्ग ॥ (आव० नि० ११२५) त्ति । तथा च दोषवत्त्वेन ज्ञात एव गुणवत्त्वेन रुचिरनुचितेति फलितम् । उक्त च- . 'जह वेलंबगलिंग जाणंतस्स णमओ हवइ दोसो । ળિદ્રુમિર બાળ વંવમા ધુવો હોવો | ત્તિ (કાવ. નિ. ૨૪૬).
अत एव प्रतिमायामहदादेरिव तद्वेषे साध्वन्तरगुणाध्यारोपेण नमस्कारोऽपि प्रत्युक्तः, सावद्यकर्मयुक्ततया तस्याध्यारोपाऽविषयत्वादित्याहुः । તરીકે માનનારા બનવાથી મહામિથ્યાત્વી છે એવું કહેનારા મૂર્તિલપક સ્થાનકવાસીના મસ્તક પર=મુખ્ય અંગભૂત સિદ્ધાન્ત પર પ્રહાર થએલો જાણો.
શંકા - લિંગને કરાતા વંદનાદિ જે લિંગીના આચારોની અનુમોદના રૂપ હોય તો તે પાસસ્થાદિ વિશે “આ પાસ છે' ઇત્યાદિરૂપ જાણકારીની ગેરહાજરીમાં પણ તેના લિંગને વંદનાદિ કરવાથી તેનામાં રહેલ સાવદ્ય ક્રિયાઓની અનુમોદના થઈ જવાની આપત્તિ આવશે.
[માત્ર દ્રવ્યલિંગ, દેવજ્ઞાનની હાજરીમાં જ અવંદનીય સમાધાન -લિંગમાં શિથિલતાદિનું પુનઃ પુનઃ દર્શન થવાથી તેમાં પાસસ્થાપણાનો નિશ્ચય થઈ જાય છે તેથી એ પછી તો એનું દ્રયલિંગ જેવા છતાં દોષપ્રતિસંધાન ન થાય એવું બને નહિ એટલે ગુણવત્તાનું પ્રતિસંધાન થતું નથી અને તેથી નમસ્કાર કરાતો નથી. પણ જ્યારે લિગીને નવો ન જ જે હોય ત્યારે તેનામાં દોષપ્રતિ સંધાન ન હોવાના કારણે ગુણસંભાવને સંભવિત હોવાથી એ ગુણપ્રતિસંધાનથી જ સહસા વંદનાદિ પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે–પહેલા ન જોયા હોય એવા સાધુને જોઈને અભ્યથાન કરવું જોઈએ. પૂર્વે જેએલા હોય તે જેવા ગુણાદિવાળા હાવા રૂપે તેઓ પોતાને પરિચિત હોય તેને અનુરૂપ અભ્યસ્થાનાદિ કરવા.” આમ આ દોષવાનું છે એવો જેને વિશે નિશ્ચય હોય તેને વિશે જ ગુણવાન ને અનુરૂપ રુચિ = વંદનાદિ કરવા અનુચિત છે. વંદનકનિર્યુક્તિમાં કહ્યું છે કે “જેમ ભાંડ આદિએ ગ્રહણ કરેલ લિંગને જાણવા છતાં શ્રાવકો “આ અમારા સાધુ છે” એમ કહીને વંદનાદિ કરે તે “આ લોકે આવા ભાંડાદિને પણ નમે છે!” ઈત્યાદિ લોકાપ१. अपूर्व दृष्ट्वाऽभ्युत्थान तु भवति कर्त्तव्यम् । साधौ दृष्टपूर्वे यथाई यस्य यद्योग्यम् ॥ २. यथा विडम्बकलिंगं जानतो नमतो भवति दोषः । निधन्धसमेव ज्ञावा वन्दति ध्रयो दोषः ॥ ..
Page #182
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યલિંગ વન્ધત્વવિચાર
स्यादेतत्-सावद्यकर्म युक्ततो न साधुत्वाभावव्याप्यत्वेन प्रतिसंहिता साधुत्वाध्यारोपप्रतिबन्धिका, विशेषदर्शनतोऽप्याहार्यारोपप्रवृत्तः, अन्यथा प्रतिमादावयर्हत्त्वाभावव्याप्यपौद्गलिकत्वज्ञाने तदभेदाध्यवसायाऽसंभवादिति चेत् ? न, आहार्यारोपजनिकाया इच्छाया विधिनियन्त्रिततथैव प्रवृत्तेः, न च विधिर्योग्यतामपुरस्कृत्य प्रवर्त्तते, कथमन्यथा जन्मादिसमय विना शक्रादयोऽपि द्रव्यभगवज्जीवेषु भावभगवत्त्वमध्यारोप्य शकस्तवादिकंन पठेयुः ?
अथ द्रव्यशब्दो योग्यतायामेव रूढः, तदुक्त पञ्चाशके'समयम्मि दव्वसद्दो, पायं जजोग्गयाइ रूढोत्ति । णिरुवचरिओ अ बहुहा, पओगभेओवलंभाओ ।। मिउपिंडो दव्वघडो, सुसावगो तहय दव्वसाहुत्ति ।
સાદૂ ય ર વો , મારૂ કો મળચં' તિ ! (૬/૨૦-૨૨) વાદરૂપ પ્રવચનહીલના થાય છે તેમ પરિણામ ભાંગી ગયા છે એવું જાણ્યા પછી પણ પાસત્યાદિને વંદન કરવામાં અવશ્યમેવ આજ્ઞાવિરાધના વગેરે દોષ લાગે છે.”
[દ્રધ્યલિંગીમાં દેશનું જ્ઞાન ગુણવત્તા પ્રતિસંધાનનું પ્રતિબંધક]
તેથી જ “જેમ પ્રતિમામાં કેવલજ્ઞાનાદિ ગુણે ન હોવા છતાં અરિહંતાદિને અધ્યારેપ કરીને નમસ્કાર કરાય છે તેમ પાસસ્થાદિના વેશમાં પણ બીજા ગુણેવાનું સાધુના ગુણાને અધ્યારોપ કરીને નમસ્કાર કરવામાં કઈ વાંધો નથી”—એવું કહેનાર ખેટ જાણવો. કારણ કે પ્રતિમા પોતે સાક્ષાત્ અરિહંતાદિ રૂપ ન હોવા છતાં એમાં અરિહંતપણાને વિરોધી એવું કેઈ સાવદ્યકમ ન હોવાથી અરિહંતપણાને અધ્યારોપ થઈ શકે છે. જ્યારે પાસસ્થાદિમાં તે સાધુપણાને વિરોધી સાવદ્ય કર્મની હાજરી જ્ઞાત હોવાથી તેમાં શુદ્ધ સાધુપણાને અધ્યારોપ થઈ શકતો નથી. એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. | દ્વિવ્યલિંગ પણ ગુણવત્તાના આહાર્યઆરોપ દ્વારા વંદનીય-પૂર્વપક્ષ]
પૂર્વપક્ષ : ‘જ્યાં જ્યાં સાવદ્યકર્મયુક્તતા હોય ત્યાં ત્યાં સાધુતા ન હોય એવું સાવદ્યકર્મયુક્તત્વનું સાધુત્વાભાવને વ્યાપ્ય હોવા તરીકેનું પ્રતિસંધાન હોવા માત્રથી કંઈ સાવદ્યકર્મ યુક્તતા જ્યાં હોય ત્યાં સાધુત્વના અધ્યારોપનો પ્રતિબંધ થઈ જ નથી. કારણ કે એ રીતે સાધુવાભાવવ્યાપ્ય એવા સાવદ્યકર્મરૂપ વિશેષનું દર્શન હોવા છતાં આહાર્યઆરોપ તે થઈ જ શકે છે. અર્થાત્ જે વસ્તુ જ્યાં બાધિત હોય ત્યાં પણ જે કેઈને પ્રબળ ઈચ્છાથી ત્યાં તે છે જ' એવો આરોપ કર હોય તે તે કરી શકે છે. નહિતર તે પ્રતિમાદિ વિશે પણ અહેવાભાવને વ્યાપ્ય એવા પગ૧. સમયે દ્રષ્યાઃ પ્રાયઃ વત્ યોગતાયાં હૃઢ રૂતિ | નિરિત% agધા ઘરોમેટોઝમાત્ | २. मृत्पिंडो द्रव्यघटः मुश्रावकस्तथा च द्रव्यसाधुरिति । साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् ॥
२०
Page #183
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ક. ૫૮ तथा च येन पर्यायेण भाविभूतभावजनकत्व वस्तुनस्तमेव पर्याय पुरस्कृत्य तस्य द्रव्यत्वव्यपदेशः प्रवर्तते, अत एव शय्यासंस्तारकादिगतस्याऽऽवश्यकज्ञशरीरस्य द्रव्यावश्यकत्व, न तु लोष्ट्वादि पर्यायेण परिणस्यत इति तत्र तत्र तद्वयवस्थितम् , इति तत्पर्यायविशिष्ट एव द्रव्ये कारणे कार्योपचाररूपो भावाध्यारोपः सङ्गच्छते । कथं पुनरयमेव न्यायः स्थापनायामायोज्यते ? इति चेत् ? લિકત્વનું જ્ઞાન હોવાથી પ્રતિમામાં પણ અરિહંતના અભેદને અધ્યવસાય અસંભવિત થઈ જાય. તેથી પાર્થસ્થાદિ વિશે પણ સાધુતાને આહાર્ય આરોપ કરવામાં અને એ રીતે વંદનાદિ કરવામાં શો વાંધો છે?
(દ્રવ્યલિંગીમાં આહાર્યઆરોપ અશક્ય-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ –તમારી વાત અયુક્ત છે કારણ કે આહાર્યઆરે પજનિકા ઇરછા પણું ગમે તે વિષયની પ્રવર્તતી નથી, કિન્તુ તાદશ યોગ્યતાને આગળ કરીને જ પ્રવર્તે છે. જે જે અંગેની એવી એવી વિધિ પ્રતિપાદિત હોય કે જેનું પાલન કરવા અવશ્ય અધ્યારેપ કરવો જ પડે તેમાં આવી વિધિગ્યતા હોય છે. આવી વિધિયોગ્યતાને આગળ કર્યા વિના પણ આહાર્ય આરપ જે કરી શકાતો હોય તે તે શકાદિ જન્માદિ સમય વિના કે જ્યારે શકસ્તવાદિ બલવાને તેઓને વિધિ (આચાર) નથી ત્યારે પણ દ્રવ્યભગવન જી વિશે ભાવભગવત્ત્વને અધ્યારોપ કરીને શકસ્તવાદિ શા માટે બેલે?. પરંતુ સાવદ્ય ક્રિયાયુકત પાસસ્થાદિને તે વંદનાદિ કરવાની કઈ વિધિ કહી નથી કે જેથી એના નિર્વાહ માટે તેમાં ભાવસાધુતાને અધ્યારોપ કરવાની ઈચ્છા પ્રવર્તે. ઉલટું પાસત્કાદિ સાથે તે આલાપ-સંવાસાદિ કરવાને પણ નિષેધ છે.
જેમકે શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં કહ્યું છે કેआलावो संवासो वीसंभो संथवो पसंगो अ । ફળાયાર્દિ સમં સન્નિહિં પદો //ર૬રા
સમકિતના સડસઠ બેલની સજઝાયમાં પણ કહ્યું છે કે-“મંદા અન્નાણી દૂર છડે.” તેથી તેવી વિધિગ્યતા ન હોવાના કારણે તાદશ ઈચ્છા ન પ્રવર્તવાથી ભાવસાધુતાને આહાર્ય આરોપ પણ કરી શકાતો નથી. [ ભાવ રૂપે પરિણમવાને અયોગ્ય હોવાથી પ્રતિમામાં
ભાવઅધ્યારેય અયુક્ત-પૂર્વપક્ષ ] પૂર્વપક્ષ – “દ્રવ્ય’ શબ્દ ‘ગ્યતામાં જ ઢ છે અર્થાત્ જેમાં ભાવરૂપે પરિ. ગુમવાની યોગ્યતા હોય તેને જ દ્રવ્ય કહેવાય છે. શ્રી પંચાશકમાં પણ કહ્યું છે કે“સમયમાં=શામાં દ્રવ્ય શબ્દ પ્રાયઃ યોગ્યતા અર્થમાં નિરુપચરિત રીતે રૂઢ હોવો જણાય છે કારણ કે એવા ઘણા પ્રયોગ જોવા મળે છે જેમકે મૃપિંડને દ્રવ્યઘટ
Page #184
--------------------------------------------------------------------------
________________
વ્યલિંગ વન્યવિચાર
मैवं, “दव्व जिणा जिणजावा" इत्यविशिष्टोक्तेरहज्जीवरूपाया भावाहत्त्वोपादानत्त्व [१ पादान]योग्यताया आकालमैकरूपतयैवाकलनात् , सहकारिविशेषसन्निधानजनितातिशयरूपा णामेकभंविकबद्धायुष्काभिमुखनामगोत्रभावयोग्यताया [? ना] मेव तत्तद्वयवहारकार्यजनकत्वात् , विवेचित चेदं द्रव्यालोके, तथा च “यथाऽतिशयितद्रव्य एव भावाध्यारोपस्तथातिशयितस्थापनायामपीति प्रतिपत्तव्य', अतिशयश्च द्रव्ये भावजननाभिमुख्यादिः, स्थापनायां तु विहितत्वप्रतिसंधानादिरविहिताचरणे आज्ञाविरावनादिदोषसंभवादिति द्रष्टव्यम् । एतेन प्रतिमायां सावधकियारूपदाषाऽभावेऽधर्माजननवन्निरवद्यक्रियाऽभावे धर्मजननमपि न युक्तम् , तदुक्त-- તરીકે, સુશ્રાવકને દ્રવ્ય સાધુ તરીકે અને સાધુને દ્રવ્યદેવ તરીકે વ્યપદેશ શાસ્ત્રોમાં કર્યો છે. તેથી તે તે વસ્તુ જે પર્યાયને લીધે ભવિષ્યકાલીન કે ભૂતકાલીન ભાવની જનક હોય તે પર્યાયને આગળ કરીને જ તે વસ્તુને દ્રવ્ય તરીકે વ્યપદેશ થાય છે. તેથી જ આવશ્યકાદિને જાણનાર હોવાના કારણે શયા-સંસ્મારકાદિમાં રહેલા તેના શરીરને દ્રવ્યાવશ્યક કહેવાય છે નહિ કે એ શરીર માટી-ઢેફાદિ રૂપે પરિણમવાનું છે તેવા પર્યાયરૂપ શરીરને. તે તે સ્થાને જે એ દ્રવ્યવ્યપદેશ આવે છે તે પણ આ રીતે જ સુસંગત થાય છે. આમ તેવા તેવા પર્યાય વિશિષ્ટ વસ્તુને જ દ્રવ્ય કહેવાય છે અને એવા દ્રવ્યમાં જ “કારણમાં કાર્યોપચાર–કરવારૂપ” ભાવ અધ્યારોપ સંગત થાય છે. તેથી શ્રી અરિહંતમાં કેવલોત્પત્તિ પૂર્વે પણ ભાવઅરિહંતપણાની ગ્યતા હોવાના કારણે જ ભાવ અધ્યારોપ કરવો સંગત છે. પણ, પ્રતિમા તે કયારે ય ભાવજિન તરીકે પરિણત થતી ન હોવાથી–અર્થાત્ પ્રતિમામાં તે ભાવજિન થવાની યોગ્યતા જ ન હોવાથી તેમાં કારણમાં કાર્યોપચાર કરવા રૂપ અધ્યારે૫ શી રીતે કરી શકાય? [ અતિશયિત સ્થાપનાત્મક પ્રતિમામાં ભાવ અધ્યારે૫ સંગત–ઉત્તરપક્ષ
ઉત્તરપક્ષ – જેમ અતિશયિત દ્રવ્યમાં જ ભાવ અધ્યારોપ કરવામાં આવે છે તેમ અતિશયિત સ્થાપનામાં પણ ભાવ અધ્યારોપ માન જોઈએ.
“જિનેશ્વર ભગવાનના જીવ જ દ્રવ્ય જિન છે' એવું સામાન્યતઃ જ વિધાન છે. અર્થાત્ ચરમભવમાં જ તેઓ દ્રવ્યજિન છે એવું નહિ પણ અનાદિકાળથી નિગોદાદિ અવસ્થામાં પણ ભાવઅહં ત્વનું ઉપાદાન કારણ બનવાની યોગ્યતા (અરિહંતને જીવ હોવું એ જ યેગ્યતા) એક સરખી જ હોય છે.
શંકા – જે એ રીતે અનાદિકાળથી જ તેઓ દ્રવ્ય જિન હોય તે તે નિગેહાદિ અવસ્થામાં રહેલ દ્રવ્યજિનને ઉદ્દેશીને પણ ઈન્દ્રાદિ શસ્તવાદિ કેમ ભણતા નથી ?
સમાધાન :- તેવી યોગ્યતારૂપ દ્રવ્ય જિનત્વ તેઓમાં યાવતકાળ સમાન હોવા છતાં શકસ્તવ પાઠારિરૂપ તે તે વ્યવહારકાર્ય તે સહકારી વિશેષના સંનિઘાનથી થએલા એકભવિકત્વ, બદ્ઘાયુષ્કર્વ, અભિમુખનામ-શેત્રત્યાઘાત્મક તેવા તેવા અતિશયરૂપ ભાવ
Page #185
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૫૮ 'जह सावज्जा किरिया, नत्थि य पडिमासु एवमियरा वि ।। तयभावे णत्थि फलं अह होउ अहे उग होउ ॥ [आव. नि. ११३३]
त्ति प्रत्युक्तम् , न हि नमस्करणीयगता क्रिया नमस्कर्तुः फल जनयतीति स्याद्वादिनः सगिरन्ते, अपि तु तमालम्ब्य प्रवृत्तः स्वगतशुभसङ्कल्प एव स्वस्य शुभफलप्रद इति । तदुक्त
रजिण सिद्धा दिति फल पूआए केण वा पवन्नमिण ।।
धम्माधम्मणिमित्त फल इह सव्वजीवाण । ति । [वि. आ. भा. ३२३०] ' મેગ્યતાથી જ થાય છે જે નિગોદાદિ અવસ્થામાં ન હોવાથી ત્યાં રહેલા દ્રવ્યજિનને ઉદ્દેશીને શકસ્તવ પાઠાદિ પ્રવર્તતા નથી, આ અંગેનું વિશેષ વિવેચન સ્વરચિત દ્રવ્યાલોકમાંથી જાણી લેવું. વળી “દ્રવ્ય” માટે “ભાવને ઉત્પન્ન કરવામાં અભિમુખ હોવું વિગેરેએ જ અતિશય છે જ્યારે સ્થાપના માટે તેમાં વિહિતવાદિનું પ્રતિસંધાન” એ - જ અતિશય છે. અર્થાત્ પ્રાણ પ્રતિષ્ઠા (અંજનશલાકા) વગેરે રૂ૫ વિધાને થયા હોય
તે જ પ્રતિમામાં પણ ભાવ આરોપ કરી શકાય છે. પાસત્યાદિમાં ભાવસાધુના લિંગાદિરૂ૫ સ્થાપના હોવા છતાં નિરવદ્ય ક્રિયાદિપ વિહિતત્વ હોતું નથી. તેથી તેઓમાં ભાવસાધુતાને અધ્યારેપ કરવ શાસ્ત્ર સંમત ન હોવાથી અવિહિત છે અને છતાં તેવો આરોપ કરી વંદનાદિ કરવા એ અવિહિત આચરણરૂપ હોવાથી આજ્ઞા વિરાધનાદિ દોષ લાગે છે. તેથી પાસસ્થાદિમાં તે આરોપ કરીને પણ વંદનાદિ કરાતા નથી. [નિરવઘક્રિયા શૂન્ય પ્રતિમાને કરાતા નમસ્કારાદિ પણ પુણ્યફલક ]
આમ પ્રતિમામાં અતિશય હોવાના કારણે ભાવ આરેપ કરાય છે. આવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ “જેમ સાવક્રિયારૂપ દોષ ન હોવાના કારણે પ્રતિમાને વંદનાદિ કરવામાં પાપ લાગતું નથી તેમ નિરવક્રિયા પણ ન હોવાથી પુણ્ય પણ થતું નથી, છતાં જે પુણ્ય થતું હોય તે એ પુણ્યાત્મક ફળની ઉત્પત્તિ નિહેતુક થએલી માનવી પડશે.-' એવું કથન પણ નિરસ્ત જાણવું. કારણ કે “નમસ્કરણયમાં રહેલ ક્રિયા નમસ્કર્તાને ફળ આપે છે.” એવું સ્યાદ્વાદીઓ માનતા નથી કિન્તુ નમસ્કરણયના આલંબનથી નમસ્કર્તાને પિતાને પ્રવર્તે લ શુભસંક૯પ જ શુભફળને આપનારો બને છે. કહ્યું છે કે શ્રી જિનેશ્વર કે સિદ્ધો પૂજાનું ફળ આપે છે એવું કોણ કહે છે? સર્વ જીવોને ફળ તે પોતાના ધર્મ કે અધર્મના નિમિતે જ મળે છે.”
શંકા – જે નમસ્કરણય એવા પ્રતિમાદિ કાંઈ પણ ફળ આપતાં ન હોય તે નમસ્કર્તાને ઉપકારક શી રીતે બને? १. यथा सावद्या क्रिया नास्ति च प्रतिमासु एवमितरापि । तदभावे नास्ति फलमथ भवत्वहेतु भवतु ॥ -२. जिनसिद्धा ददति फलं पूजायाः केन वा प्रपन्न मिदम् । धमाधर्मनिमित्तं फलमिह सर्वजीवानाम् ।।
Page #186
--------------------------------------------------------------------------
________________
કલિંગ વન્યત્વવિચાર
૧પ૭
ननु तर्हि प्रतिमादयः कथमुपकुर्वन्ति ? इति चेत् ? प्रशमरसनिमग्नमित्यादिभगवद्गुणभावनाजनितमनोविशुद्धिहेतुतयेति गृहाण । उक्त च--
'कामं उभयाभावो तहवि फल अत्थि मणविसुद्धीए । तीए पुण मणविसुद्धीइ, कारणं होंति पडिमाओ [आव०नि० ११३४] त्ति ॥
अथैव पार्श्वस्थादिद्रव्यलिङ्गमपि मुनिगुणसङ्कल्पकारणतया मनःशुद्धयै वन्दनीयमस्तु इति चेत् ? कोऽयौं सङ्कल्पः ? (१) किं द्रव्ये भावाध्यारोपरूपः १ (२) उत स्थापनायां तदारोपरूपः ? (३) आहोस्वित्तटस्थतयैव भावानुमान ? (४) अथवा भावानुस्मरण ?। तत्र न प्रथमः, प्रतिमायामिव द्रव्यलिङ्गे भावकारणत्वघटकरूपनिरवद्यक्रियाया योगमनपेक्ष्य प्रशस्तभावाध्यारोपाऽप्रवृत्तेः। प्रवर्त्तमानस्य चायोग्ये योग्याध्यवसायरूपतयाऽशुभसङ्कल्परूपतया प्रत्युत क्लिष्टकर्मबन्धकारणत्वात् । अतएव द्रव्यलिङ्गप्रतिमयोः सावद्यनिरवद्यक्रियोभयसत्त्वाऽसत्त्वाभ्यां विशेष आवेदितो भवति । उक्त च
'जइवि अ पडिमाउ जहा, मुणिगुणसंकप्पकारण लिङ्ग । उभयमवि अस्थि लिंगे, ण य पडिमासूभय अस्थि [आव. नि. ११३५] त्ति ॥
(ગુણેને સંક૯પ કરાવવા દ્વારા પ્રતિમા ઉપકારક) समाधान:- प्रतिमाह, “ प्रशभरस-निमन" वगेरे स्तुतिन माध्यमे ભગવાનના ગુણની ભાવના જગાડવા દ્વારા મને વિશુદ્ધિમાં હેતુભૂત બનવારૂપે ઉપકારક બને છે. કહ્યું છે કે “(પ્રતિમામાં) સાવદ્ય અને નિરવ બનને ક્રિયાનો અભાવ છે જ છતાં મનો વિશુદ્ધિથી ફળપ્રાપ્તિ થાય છે અને એ મનની વિશુદ્ધિ પ્રતિમાથી થાય છે તેથી પ્રતિમા પણ ફળ પ્રાપ્તિમાં ઉપકારક છે.”
પૂર્વપક્ષ - એ રીતે તે પાસસ્થાદિના દ્રવ્યલિંગથી પણ ભાવસાધુના ગુણોનો સંક૯પ કરાવવા દ્વારા મનવિશુદ્ધિ સંભવિત હોવાથી એને પણુ વંદનીય માનવું જોઈએ.
(દ્રવ્યલિગીમાં ભાવસાધુના ગુણેને સંક૯પ અશક્ય) ઉત્તરપક્ષ – ભાવસાધુના ગુણોના સંક૯૫ તરીકે તમારે શું અભિમત છે? (१) द्रव्यमा म सध्या२।५ ४२३। त, के (२) स्थापनामा मानो अध्या२।५ ४२वे। ते, (3) तटस्थ३थे ४ लानु अनुमान ४२ ते,
(४) भावनु भ२५ ४२७ ते? १. काममुभयाभावस्तथापि फलमस्ति मनोविशुद्वेः । तस्याः पुनर्मनोविशुद्धेः कारणं भवन्ति प्रतिमाः ॥ २. यद्यपि च प्रतिमा यथा मुनिगगसंकल्लकारण लिङ्गम् । उभयमप्यस्ति लिंगे, न च प्रतिमासूभयमस्ति । 3. प्रशमरसनिमग्नं दृष्टियुग्म' प्रसन्नम् , वदन कमलमङ्कः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधबंध्य तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૫૮
इदं खल्वत्र तात्पर्य - यत् प्रतिमायामद्बुद्धिः स्थापनाभावाभेदाध्यवसाय पर्यवसायिनी, सा 'च स्वालम्बनस्य प्रतिष्ठादिरूपामेव योग्यतामपेक्ष्य प्रशस्यते । या तु पार्श्वस्थादिद्रव्यलिङ्गे साधुबुद्धिः सा तु निरवद्यक्रियाघटित द्रव्यत्वमेवानपेक्ष्य प्रवर्त्तमाना विपर्यासरूपतया कथं प्रशस्यताम् ? अथ द्रव्यलिङ्गे द्रव्यत्वाभाववचनं कुतो न व्याहन्यते ? इति चेत् ? न, अत्र द्रव्यपद्स्याप्रधानार्थकत्वात् उपचारतोऽप्रधानार्थकस्यापि द्रव्यपदस्य क्वचिद्दर्शनात् । तदुक्त' पञ्चाशके—
૨૧ "अप्पाने हि कत्थइ दिट्ठो उ दव्वसदोत्ति ।
બંગામદ્ગો નદ્ સવ્વાલો સામવો | [૬-૨૨] [૩વ. વ–૨૧૪] fત્ત ।
[દ્રવ્યલિ’ગમાં ભાવના અધ્યારોપરૂપ ગુણ સ’કલ્પ અયુક્ત]
(૧) પહેલા વિકલ્પ મનાય નહિ કારણ કે પ્રતિમામાં પ્રશસ્ત ભાવ અધ્યાાપ માટે નિરવદ્ય ક્રિયાદિની અપેક્ષા નથી. માત્ર પ્રતિષ્ઠાદિરૂપ વિહિતવાત્મક અતિશયના કારણે જ આરાપ થઈ શકે છે. કિન્તુ દ્રવ્યલિંગમાં એવુ નથી. દ્રવ્ય નિક્ષેપામાં તે ભાવનું કારણ બની શકે એ માટે એના અશભૂત નિરવદ્યક્રિયાની અવશ્ય અપેક્ષા હૈાવાથી (કારણ કે ઉપયાગ ન હેાવા છતાં પણ આવશ્યકાદિની ક્રિયા હાય તા જ દ્રવ્યાવશ્યકાદિ કહેવાય છે) અને એ નિરવદ્ય ક્રિયા જ અતિશયરૂપ હાવાથી એ વિનાના દ્રવ્યલિગમાં ભાવ અધ્યારોપ થઈ શકતા નથી-નિરવદ્ય ક્રિયા રહિતના એવા પણ એ દ્રવ્યલિંગમાં જો ભાવ આરેાપ કરવામાં આવે તા એ અયેાગ્યમાં યાગ્યના અધ્યવસાય કરવારૂપ હેાવાથી અશુભ સ’કલ્પાત્મક બને છે, શુભ સ'કલ્પાત્મક નહિ અને તેથી શુભ ફળપ્રદ બનવાને બદલે ઊલ્ટુ ફ઼િલષ્ટ કર્મબંધનું જ કારણ બને છે. આવુ* હાવાથી જ દ્રવ્યલિગ અને પ્રતિમાના તફાવત જણાય છે કે દ્રવ્યલિ’ગમાં ભાવ આરેાપ માટે નિરવદ્યક્રિયાની આવશ્યકતા છે જ્યારે પ્રતિમામાં નિરવદ્યક્રિયાની અપેક્ષા નથી—આવશ્યકનિયુÖક્તિમાં પણ કહ્યું છે કે જો કે જેમ પ્રતિમા જિનગુણ-સ'કલ્પ કારણ છે તેમ લિગ પણ સુનિ ગુણુ સ`કલ્પ–કારણભૂત હાવાથી બન્ને સમાન છે. છતાં બન્ને વચ્ચે વૈધમ્ય પણ છે જ. કારણ કે લિંગમાં સાવદ્ય-નિરવદ્ય ઉભય કમ' સાઁભવિત છે જ્યારે પ્રતિમામાં બન્ને નથી. તેથી લિગમાં તા જે નિરવદ્ય કમ` યુક્ત હાય તે અંગે જ મુનિગુણસ'કલ્પ કરવા એ સભ્યસ કલ્પ હાવાથી શુભલક અને છે. સાવદ્યકમ ચુક્તમાં કરાતા એવા સંકલ્પ તા વિપર્યાસસંકલ્પ હાવાથી અશુભ લક જ છે.
[પ્રતિમાને કરાતા વંદનાદિનું તાપ`]
તાત્પર્ય એ જ છે કે પ્રતિમામાં અરિહંતપણાની બુદ્ધિ સ્થાપના અને ભાવનિક્ષેપાના અભેદ અધ્યવસાયમાં જ પર્યવસિત થાય છે. આવે! અભેદ્ય-અધ્યવસાય તા પ્રતિષ્ઠાદિરૂપ ચાગ્યતા હાય તા જ પ્રશસ્ત હાવાથી શુભ ફળપ્રદ બને છે જયારે દ્રવ્ય१. अप्राधान्येऽपीह क्वचिद दृष्टस्तु द्रव्यशब्द इति । अङ्गारमर्दको यथा द्रव्याचार्यो सदाऽभव्यः ॥
Page #188
--------------------------------------------------------------------------
________________
કવ્યલિગ વઘત્વવિચાર
नापि द्वितीयो, अयोग्यस्य. योग्याभेदाध्यारोपाविषयत्वादेव, अन्यथा विडम्बकलिङ्गस्याप्युपास्यत्वापत्तेः। 'वेषवतोऽयोग्यत्वेऽपि वेषो नायोग्य' इति चेत् ? न, तत्रापि प्रवचनहीलनांनुगुणत्वाद्ययोग्यतासत्वात् , चौरसंसर्गिणोऽपि चौरपायत्वाच्च । अपि च गुणवदभेदाध्यारोपस्य तद्गतोत्कर्षवत्त्वप्रतीतिः प्रयोजनमत एव 'गङ्गायां घोषः' इत्यत्र गङ्गापदस्य गङ्गातीरे लक्षणया तत्र गङ्गाभेदाध्यवसायादेव शैत्यपावनत्वादिक प्रतीयत इति शास्त्रीय प्रवादः, अन्यथा 'गङ्गायां घोषः' इति प्रयोगस्य 'गङ्गातटे घोषः' इति प्रयोगादविशेषापत्तेः । अत एव रूपकालङ्कारादिगर्भतत्तवृत्तघटितस्तुतिस्तोत्रादिप्रणयनोद्भूतप्रभूतभक्तिप्राग्भाराद्विपुलनिर्जरालाभो भगवतः स्तुतिकृताम् । લિંગીમાં સાધુપણાની બુદ્ધિ માટે નિરવ કિયાઘટિત દ્રવ્યત્વ રૂપ યોગ્યતાની અપેક્ષા છે. તેથી તાદશ યોગ્યતા વિનાના પણ પાસાદિમાં કરાતે અભેદારો૫ પ્રશસ્ત શી રીતે બને ? અને શુભફળપ્રદ પણ શી રીતે બને ?
શકા – દ્રશ્યલિંગમાં તાદશ દ્રવ્યવરૂપ યોગ્યતા નથી દ્રવ્યત્વાભાવ છે એવું વચન “મારી મા વાંઝણ એવા વચનની જેમ શું સ્વતઃ વ્યાહત નથી ?
સમાધાન :- અહિં દ્રવ્યલિંગ શબ્દમાં જે “દ્રવ્ય” પઢ છે એ અપ્રધાનાર્થક છે. અર્થાત્ પાસસ્થાદિનું લિંગ ભાવનું કારણ બનતું ન હોવાથી પ્રધાનતયા=મુખ્યતયા એ દ્રવ્ય ન હોવા છતાં ઉપચારથી દ્રવ્યલિંગ કહેવાય છે. જ્યારે દ્રવ્યવાભાવ જે કહ્યો છે તેમાં પ્રધાનતયા દ્રવ્યની વિવેક્ષા છે તેથી કઈ વચન વિરોધ નથી. વળી આ રીતે અપ્રધાનાર્થક દ્રવ્યપદને પણ પ્રોગ શાસ્ત્રોમાં દેખાય છે શ્રી પંચાશક [તેમજ ઉપદેશ પદોમાં કહ્યું છે કે “અહીં=શ્રી જિન પ્રવચનમાં અપ્રાધાન્ય અર્થમાં પણ કયાંક કયાંક દ્રવ્યશબ્દનો પ્રયોગ દેખાય છે, જેમકે અભવ્ય એવા પણ અંગારમર્દક આચાર્ય કે જેઓ કયારેય ભાવઆચાર્ય બનવાના નથી તેઓને પણ દ્રવ્યાચાર્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. [સ્થાપનામાં ભાવારોપરૂપ ગુણસંકલ્પ પણ દ્રવ્યલિંગમાં અગ્ય]
સ્થાપનામાં ભાવારીપ કરવારૂપ સંક૯પને બીજો વિકલ્પ પણ અયોગ્ય છે. કારણ કે નિરવદ્ય ક્રિયારૂપ યોગ્યતા ન હોવાના કારણે અગ્ય એવું દ્રવ્યલિંગ ગ્યના અભેદ આરોપને વિષય બનતું નથી. નહિતર તો ભાંડાદિએ ગ્રહણ કરેલું લિંગ પણ ઉપાસ્ય બની જવાની આપત્તિ આવશે.
પ્રશ્ન :- વેષવાળા પાસસ્થાદિ અયોગ્ય હોવા છતાં વેષ તે શાસ્ત્રોક્ત હોવાથી અયોગ્ય નથી જ તે પછી વેષને વંદનાદિ કરવામાં શું દોષ છે?
[પાસસ્થાદિને સાધુવેશ પણું વંદનીય નથી ઉત્તર-જેમ ભાંડાદિને વંદન કરવાથી પ્રવચનહીલના વગેરે થાય છે તેમ તેઓના વેષમાં પ્રવચન હીલનાને અનુકૂળ હવા વગેરે રૂ૫ અગ્યતા હાજર હોવાથી એ વેષ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬o.
અધ્યાત્મમત પરીક્ષા ઑા, ૫૮
एतेन प्रतिमायां 'तीर्थकरोऽय मोक्षदो भवतु' इत्यादि मृषाभाषाप्रयोगः कर्मबन्धायेति वदन् लुम्पकः स्वयमेव स्वशिरसि भूतायत्त इव धूलि प्रक्षिपन्नवगन्तव्यो, विशिष्टभक्त्या भाषितयोस्तादृशस्तुतिप्रयोजिकयोः स्थापनायाचनादिसत्यासत्यामृषाभाषयोः श्रेयोमूलत्वात् , स्थाप्यस्थापनयोरुपमेयोपमानयोश्च भाषाविशेषेण भेदतिरोधानतारतम्येणैव भक्तितारतम्योद्भवदर्शनात् , अत एव लाक्षणिकप्रयोगेऽपि सारोपासाध्यवसानामूलकयोस् तयोः स्फुट एव विशेष इति । तथा च द्रव्यलिङ्गे भावलिङ्गाध्यारोपात्तत्रातिशयितत्वप्रतिसन्धानेऽवर्जनीयसन्निधिकतया तद्वत्यप्यतिशयितत्वप्रतिसंधाने तदनुमतिप्रयुक्तो दोषः कथङ्कार वारणीयः ? इदमेवाभिप्रेत्योक्त
'णियमा जिणेसु उ गुणा पडिमाउ हिस्स जे मणे कुणइ। ___ अगुणे उ वियाणतो कं णमउ मणे गुण काउं॥ [आव. नि. ११३६] પણ અયોગ્ય જ છે. વળી ચેરને રાંગ કરનાર પણ જેમ ચોર ગણાય છે તેમ અગ્યની સંગમાં હોવાથી પણ તેઓને વેષ અયોગ્ય જ ગણાય છે વળી ગુણવાન ને જ્યારે બીજામાં અભેદ અધ્યવસાય કરવામાં આવે છે ત્યારે એમાં પ્રયોજન એ જ હોય છે કે બીજામાં પણ તેવા ગુણેકર્ષની પ્રતીતિ કરવી તેથી જ “ગંગાયાં છેષઃ ઈત્યાદિમાં ગંગાપદની ગંગાતીરમાં લક્ષણું કરવાથી તેમાં ગુણવાળી ગંગાના અભેદને અધ્યવસાય થાય છે અને તેથી ઘોષમાં પણ ઠંડક–પવિત્રતા વગેરે ગુણે પ્રતીત થાય છે એ શાસ્ત્રપ્રવાદ છે. જે લક્ષણું કરીને માત્ર “ગંગાતીરપર વાડો છે. એટલું જ કહેવાનું અભિપ્રેત હોય અને તેમાં ગંગા જેવા શૈત્ય-પાવનત્વ છે એવી પ્રતીતિ કરાવવાનું પ્રયોજન ન હોય તે તે વફતા ગંગાયાં શેષઃ એવા પ્રયોગને સમાન =પ્રતીતિ કરાવવામાં કઈ રીતે ન્યૂન નહિ) એવો “ગંગાતટે ઘોષા” પ્રયોગ જ શા માટે ન કરે? એવો પ્રયોગ કરવામાં પણ પિતે સ્વતંત્ર જ છે તેમ જ કઈ વિશેષ જોર પડી જતું નથી ઉલટું સાંભળનારને જલદીથી સ્વાભિપ્રેત તાત્પર્ય બોધ થઈ જવા રૂપ લાભ જ તેમાં છે.
આમ અભેદપચારથી ગુણવત્તાની પ્રતીતિ થતી હોવાના કારણે જ રૂ૫કાલંકારાદિ ગર્ભિત સ્તુતિવગેરેથી સ્તવના કરનારાઓમાં અત્યંતભક્તિભાવ ઉછાળા મારે છે જેનાથી વિપુલ કર્મનિર્જરા થાય છે.
[ભક્તિથી બોલાએલી ભાષા મૃષા નથી] - આમ અભેદોપચારથી ગુણવત્તાની પ્રતીતિ દ્વારા વિપુલકર્મ નિર્જરાનો લાભ થાય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ પ્રતિમાને ઉદ્દેશીને ‘આ તીર્થકર મેક્ષ આપનારા થાઓ' ઇત્યાદિ વચન મૃષાવાદ હોવાથી કર્મબંધ કરાવે છે એવું બોલતે સ્થાનકવાસી પિતાના જ માથા પર ધૂળ નાખતા ભૂતાવિષ્ટ માણસ જેવો જાણ. કારણ કે પોતે પણ મુહ પત્તિ આદિમાં ગુરુચરણની કલ્પના કરી તમને વંદન કરું છું” વગેરે અભિપ્રા૧. નિવEાકિનનેy ગુનઃ પ્રતિમા દૃષ્નવ થાત્ મનસરોતિ
अगुणांस्तु विजानन क नमतु मनसि गुण कृत्वा ? |
Page #190
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યલિંગ-વઘત્વવિચાર
अथ यद्धर्मावच्छेदेनोत्कर्षवत्त्वज्ञान तद्धर्मावच्छेदेनैव तदनुमितिरिति चेत् ? तथापि स्वदुक्तरीत्या पार्श्वस्थत्वाद्यवच्छेदेनापि साध्वमेदाध्यारोपादिसामग्र्योत्कर्षवत्त्वज्ञानात्तदवच्छेदानुमत्या कथं न प्रमादोपबृहणम् । अत एवोक्तયવાળા વાંદણાદિ સૂત્રો બેલત હોવાથી જાતને પણ મૃષાવાદી જાહેર કરે છે. તેમજ "વિશિષ્ટભક્તિથી બેલાએલી અને રૂપકાલંકારાદિ ગર્ભિત તાદશસ્તુતિ વગેરેની પ્રાજિકા એવી સ્થાપના યાચનાદિ ભેદવાળી સત્ય કે અસત્ય-અમૃષા એવી વ્યવહાર ભાષા કલ્યાણની જ હેતુભૂત બને છે. સ્થાપ્ય–સ્થાપનાનો તેમજ ઉપમેય–ઉપમાનનો ભેદ અમુક અંશે તિરહિત થાય અને અમુક અંશે અભેદ પ્રતીત થાય એવી તરતમતા ભાષાવિશેષથી જ થાય છે. આ તારતમ્યને અનુસરીને જ ભક્તિનું તારતમ્ય થતું પણ દેખાય છે. તેથી તેવું તારતમ્ય જેમ વધે એ રીતની સત્ય કે વ્યવહાર ભાષા પણ કલ્યાણ કરનારી બને જ છે. આવું ભેદતિરોધાનનું તારતમ્ય હોવાને કારણે જ 'સારે પાલક્ષણ અને સાથેઅવસાના લક્ષણાથી થતા વાકય પ્રવેગ લાક્ષણિક હોવા છતાં બનને વાકયપ્રયોગોમાં સ્પષ્ટ વિશેષતા હોય છે.
[પાસત્યાદિના લિંગમાં કઇ ગુણનું અનુસંધાન શક્ય નથી]
આમ અભેદાધ્યવસાયથી ગુણવત્તાની પ્રતીતિ થઈ જતી હોવાથી ભાવલિંગને દ્રવ્યલિંગમાં અભેદાધ્યવસાય કરવાથી દ્રવ્યલિંગમાં પણ અતિશયિતત્વની પ્રતીતિ થાય છે. વળી લિંગ, લિંગી વિના રહેનારું ન હોવાથી લિંગી પણ ત્યાં અવશ્ય હાજર હોય જ છે તેથી દ્રવ્યલિંગમાં થતી અતિશયિતત્વની પ્રતીતિથી તદ્વાન એવા પાસસ્થાદિમાં અતિશયિતત્વનું પ્રતિસંધાન થાય છે અને તેથી લિંગને નમસ્કારાદિ કરવામાં લિંગની પણ અનુમોદના થઈ જ જાય છે. આ જ અભિપ્રાયથી કહ્યું છે કે–“નમસ્કર્તા પ્રતિમાને જેઈને જે ગુણેને મનમાં લાવે છે તે જ્ઞાનાદિ ગુણે શ્રી જિનેશ્વરમાં અવશ્ય છે જ. તેથી આકૃતિથી તુલ્ય અને સાવદ્યકર્મ રહિત એવી પ્રતિમામાં જિનગુણસંકલ્પ પુણ્યફળક બને છે પરંતુ પાસસ્થાદિમાં તે દોષનું પ્રતિસંધાન છે અને ગુણે તે છે નહિ તે પછી તેના લિંગમાં ક્યા ગુણોને મનમાં લાવીને નમસ્કાર કરે ?
પૂર્વપક્ષ ઃ જે ધર્મને આગળ કરીને ઉત્કર્ષનું જ્ઞાન થાય તે જ ધર્મને આગળ કરીને તેની અનુમોદના થતી હોવાથી એ અનુમોદના પરમાર્થથી તે ધર્મની જ અનુંમાનામાં પર્યાવસિત થાય છે. તેથી પાસત્યાદિને પણ એના લિંગને આગળ કરીને ૧. જેમાં આરોપ્યમાન (ઉપમાન) અને આરોપ વિષય (ઉપમેય) એ બનને શબ્દથી કથિત હોય છે
તેવી લક્ષણો સારો પા કહેવાય છે. જ્યાં ઉપમાનને જ શબ્દથી ઉલેખ હેય, ઉપમેયને તો તેમાં જ અંતર્ભાવ કરવાની વિવક્ષા લેવાથી પૃથશબ્દથી ઉલ્લેખ ન હોય તે સાધ્યવસાના લક્ષણું કહેવાય છે. ૨૧
Page #191
--------------------------------------------------------------------------
________________
અધ્યામમતપરીક્ષા , ૫૮
....किइकम्म च पसंसा सुहसीलजणम्मि कम्मनो य ।
जे जे पमायठाणा ते ते उववूहिआ हुंति ॥ [आव नि. ११९२] त्ति । ये तु तद्विषयककृतिकर्मप्रशंसे कारणप्राप्ते ते तु स्वारसिकतदुत्कर्षज्ञानाऽजनकतया न तद्गतप्रमादोपबृंहणप्रवणे । अत एवेत्थ तद्विधानमस्मार्पः---[आ० नि० ११२६-२७-२८]
'मुक्कधुरासंपागडसेवी चरणकरणपन्भट्ठे । लिगावसे समित्ते जं कीरइ त अओ वुच्छ॥ उवायाइ नमुक्कारो हत्थुस्सेहो य सीसनमण च । संपुच्छणऽच्छणं छोभवंदणं बंदण वावि॥ . * परियायपरिसपुरिसे खित्तं काल च आगमं णच्चा। कारणजाए जाए जहारिह जस्स ज' जोग्गं ।। "परियायबंभचेर परिस विणीया सि(इ) पुरिस गच्चा वा। कुलकज्जादायत्ता, आघवउ गुणागमसुअ वा ॥ [भा. २०४] 'एयाई अकुव्वंतो जहारिह अरिहदेसिए मग्गे ।
ण हवइ पवयणभत्ती, अभत्तिमंतादयो दोसा ॥ [आ०नि० ११२९] त्ति । तथा च कारणिकतद्वन्दनप्रवृत्तेरभक्तिमत्त्वादिढ़ाषपरिजिहीर्षयैव प्रवृत्तत्वात् प्रवचनभक्त्यादिको गुण एव, न तु दोष इति द्रष्टव्यम् । दृष्ट्वा च तादृशं कारण तथाऽऽचरणीय, न तु स्वरसतस्तत्र प्रवृत्त्युत्तर यादृच्छिकालम्बनमुद्भावनीय', तादृशालम्बनस्य प्रमादाचरणपर्यवसितत्वात् । यदागमःજ વંદનાદિ હોવાથી એ લિંગની જ અનુમોદના થાય છે, એના સાવદ્ય આચારાની નહિ. તેથી એ વંદનાદિમાં કોઈ દોષ નથી.
ઉત્તરપક્ષ - છતાં સામી વ્યક્તિ પાસ છે એવું જ્ઞાન પણ સાથે હાજર હોવાથી સાધુના અભેદ આરોપમાં એ ધર્મને આગળ થવાની પણ સામગ્રી હાજર જ રહેવાથી ઉત્કર્ષ વત્તાના જ્ઞાનમાં એ ધર્મ પણ આગળ થાય જ છે. તેથી એ ધર્મયુક્ત હેવારૂપે પણ પાસસ્થાદિની અનુમોદના થવાના કારણે પ્રમાદનું અનુમાન થાય જ છે. તેથી જ કહ્યું છે કે “સુખશીલને ઉદ્દેશીને કૃતિકર્મ (= વંદન) અને પ્રશંસાદિ કરવાથી કમબંધ થાય છે કારણ કે એમ કરવામાં જે જે પ્રમાદસ્થાનેને તેઓ સેવતા હોય છે તે બધાની ઉપખંહણે થાય છે.”
છતાં અમુક પુકારણેને લઈને તેઓના પણ જે કૃતિકર્મ–પ્રશંસાદિ કરાય છે તે તે “નમસ્કારાદિ કરવા છે માટે કરાય છે એવા ન હોવાથી સામાન્યથી નમસ્કારાદિ १. कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपब हितानि भवन्ति ॥ २. मुक्तधुः संप्रकटसेवि चरणकरणप्रभ्रष्टः । लिङ्गावशेषमात्रे यत्क्रियते तत्पुनर्वक्ष्ये ॥ 3. वाचा नमस्कारो हस्तोच्छयश्च शिरो नमन च । सम्प्रच्छनमासन छोभवंदन वंदन वाऽपि ॥ ४. पर्यायपरिषत्पुरुषान् क्षेत्र काल चागम ज्ञात्वा । कारणजाते जाते यथाहं यस्य यद्योग्यम् ।। ५. पर्यायो ब्रह्मचर्य परिषद् विनीतास्य पुरुष ज्ञात्वा वा । कुलकार्याण्यायत्तान्याख्यातो गुणाऽऽगमश्रुतौं वा ॥ १. एतान्यकुर्वतो यथार्हमहद्दर्शिते मागें । न भवति प्रवचनभक्तिरभक्त्यादयो दोषाः ॥
Page #192
--------------------------------------------------------------------------
________________
વ્યલિંગ વિશ્વવિચાર
आलंबणाण भरिओ लोगो जीवस्स अजउकामस्स।
जं जं पिच्छइ लोए त त आलंबण कुणइ ।। त्ति । [आ० नि० ११८८] નમસ્કાર્યનું જેવું ઉત્કર્ષજ્ઞાન કરાવે છે તેવું સ્વારસિક ઉત્કર્ષજ્ઞાન કરાવનાર બનતા નથી. તેથી એ નમસ્કારાદિ તેનામાં રહેલ પ્રમાદનું અનુમોદન કરાવતા નથી. તેથી જ પાસસ્થાદિને પણ પ્રસંગે કરવાના વંદનાદિની આ રીતની વિધિ કહી છે કે–જેઓએ સંયમધુરાને છોડી દીધી છે, જેઓ પ્રવચન ઉપઘાતાદિથી નિરપેક્ષ રીતે પ્રકટમાં જ દોષને સેવે છે, વ્રતાદિરૂપચરણ અને પિંડવિશુદ્ધિ આદિરૂપ કરણથી જેઓ ભ્રષ્ટ થયા છે તેવા કેવળ દ્રવ્યલિંગયુક્ત લિંગી વિશે પણ તેઓ દ્વારા સંઘાદિનું કઈ પ્રોજન સારવા શું કરવું તે હવે કહીએ છીએ.
. (પુણકારણની હાજરીમાં પાસસ્થાદિને વંદનાદિની વિધિ)
નિર્ગમ ભૂમિ વગેરેમાં દેખાએલાને વચનથી અભિલાપ કરવો, એના કરતાં મોટું કાર્ય અપેક્ષિત હોય ત્યારે “નમસ્તે' ઇત્યાદિ વચનથી નમસ્કાર કરવો, એમ ઉત્તરોત્તર વિશેષ વિશેષ કાર્યો હોય ત્યારે અભિલા –નમસ્કારગર્ભિત હાથ ઊંચા કરો, મસ્તક નમાવવું, ક્ષેમકુશળની પૃચ્છા કરવી, તેની સાથે કેટલાક કાળ બેસી-ઊભા રહી વાતે કરવી. એમ વિશેષ કારણ હોય તે તેના ઉપાશ્રયે પણ જવું–થોભવંદન કરવું. અર્થાત્ આરભટી વૃત્તિથી ગમે તેમ વંદન કરી દેવું અથવા વિશેષ કારણ હોય ત્યારે પરિશુદ્ધ વંદન પણ કરવું. વળી બ્રાચર્યપાલનકાળ રૂપ પર્યાય, તેની પાસે રહેલા સાધુ સમૂહાદિ રૂપ પર્ષદા વિનીત છે કે નહિ? તે પુરુષ કેવો છે ? અર્થાત્ કુલ-ગણસંઘાદિનું કયું–કેવું કાર્ય તેને આધીન છે? તે, તે તે ક્ષેત્રમાં તે કેવો પ્રસિદ્ધ છે– તેનું લેકે પર કેવું જોર પડે છે ? તે, દુષ્કાળ પ્રતિ જાગરણાદિ રૂપ કાળમાં તે કેવો ઉપાગી છે ? તે, સૂત્રાર્થોભયરૂપ આગમ અને સૂત્રરૂપશ્રુત તેઓ પાસેથી કેટલું મળી શકે એમ છે? ઇત્યાદિ જાણીને તેવા તેવા કારણે ઉપસ્થિત થએ છતે જેને જેને જે ચગ્ય હોય તેવા વચનાભિલાષાદિ કરવા. આ તે પાસ છે એને કણ બેલાવે ? ઈત્યાદિરૂપ ઉત્કટ માન કષાયાદિ હોવાના કારણે જેઓ આ કારણ પ્રાપ્ત એવા પણ વચનાભિલાષાદિ કરતા નથી તેઓ શ્રીઅરિહંતદેશિત માર્ગ વિશે યોગ્ય પ્રવચનભક્તિ કરી શકતા નથી તેથી અભક્તિ, સ્વાર્થભ્રંશ, બંધનાદિ નુકશાન થાય છે.
(પાસસ્થાદિને કારણે પ્રાપ્ત વંદનાદિ કરનાર આરાધકે) આમ કારણ પ્રાપ્ત એવા તે વંદનાદિ ન કરવામાં થનારા પ્રવચન અંગેની અભક્તિ વગેરે રૂપ દોષોનો પરિહાર કરવાની ઇચ્છાથી જ તે વંદનાદિ થતાં હોવાથી તેનાથી પ્રવચનભક્તિ વગેરે રૂ૫ ગુણ જ થાય છે. દોષ નહિ. છતાં પહેલા એવું કારણ १. आलंबनैः भृतो लोको जीवस्याऽयतनाकामस्य । यद्यद् पश्यति लोके तत्तदालंबन करोति ।
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા
, ૫૮.
यत्तु द्रव्यलिङ्गे भावलिङ्गाध्यारोप इव प्रतिमादावस्यहंदभेदारोपो न युक्तः, आरोपस्य मिथ्यात्वादिति लुम्पकस्य मतं तदपमत, तेनापि मुखवस्त्रिकादौ गुरुपादकल्पनयैव वन्दनकादिरानात् , 'चित्तभित्तिं ण णिज्झाए णारिं वा सुअलंकिय” इत्याद्यागमबाधप्रसङ्गाच्च । नच तत्र नारीपदस्य नानार्थकत्वान्नानुपपत्तिः, न हि तटस्थतया चित्रितकामिनी प्रतिसन्दधानस्य कामविकारादिप्रादुर्भावो, अपि तु साक्षात्कामिनीमेव पुरःस्फुरन्तीमाकलयत इति । यथा चात्राशुभसङ्कल्पस्य पापजनकत्व तथा प्रतिमादौ शुभसङ्कल्पस्य पुण्यजनकत्वमपि, इति किं जाल्मेन सहाधिकविचारणया । यत्तु द्रव्ये भावाभेदस्तात्त्विक एव, स्थापनायां स्थाप्याभेदस्तु न तथेति तन्न, तद्धर्मविशिष्टस्यान्यधर्मविशिष्टेन सहातद्भावभावात् , अन्यथा तद्विषयकोपचारस्य निर्मूलकत्वप्रसङ्गात् । જોઈને જ પછી વંદનાદિમાં પ્રવૃત્તિ કરવી. પહેલાં સ્વરસથી પેાતાની તેવી ઈચ્છાથી જ એટલે કે નમસ્કારના ભાવથી જ નમસ્કાર કરીને પછી પોતે કરેલા નમસ્કાર માટેનું આલંબન શોધવા બેસવું નહિ. કારણ કે એવું આલંબન પણ પ્રમાદાચરણમાં જ પર્યાવસિત થાય છે. અર્થાત એવું આલંબન દેખાય તે પણ પોતાનું વંદનાદિ કરવારૂપ આચરણ તે પ્રમાદરૂપ જ હોય છે. વળી માણસ જ્યારે આલંબન શોધવા નીકળે છે ત્યારે ગમે તેવું સાચું કે હું નાનું કારણ પણ પુષ્ટ આલંબન તરીકે દેખાવા માંડે છે. તેથી એ આલંબન હકીકતમાં પુષ્ટ આલંબન છે કે નહિ એને આત્મવંચના રહિતપણે નિર્ણય થવો મુશ્કેલ બને છે. આગમમાં પણ કહ્યું છે કે
અજયણું કરવાની ઇચ્છાવાળા જીવ માટે તે આ લોક આલંબનોથી જ ભરેલું છે કારણ કે જે જે વસ્તુને તે લોકમાં જુએ છે તે તે વસ્તુને પિતે સેવેલા પ્રમાદના આલંબન તરીકે ઘટાડી શકે છે તેથી પોતે કરેલ વંદનાદિનું પાછળથી શોધાએલ આલંબન હકીક્તમાં આલંબનભૂત ન હોવાથી કરેલા વંદનાદિ નિકારક હોવાથી પ્રમાદાચરણરૂપ જ છે,
પ્રિતિમામાં અરિહંતના અભેદ આપની યુક્તતા આરોપ મિયા હોવાથી= પરમાર્થભૂત ન હોવાથી દ્રવ્યલિંગમાં ભાવલિંગને અધ્યારોપ જેમ યુકત નથી તેમ પ્રતિમા વગેરેમાં પણ અરિહંતને અદારોપ યુક્ત નથી આવો લુંપકને મત કુમત છે, કારણ કે એ પોતે પણ મુહપત્તિ વગેરેમાં ગુરુચરણને અભેદ આરોપ કરીને જ વાંદણું દે છે. વળી આરોપ સર્વત્ર મિથ્યા જ હોવાથી કયાંય કરવો ન જોઈએ એવું માનવામાં “અલંકૃતનારીના ચિત્રવાળી ભીંતને પણ જેવી કે વિચારવી નહિ એવું જણાવનાર આગમવચન બાધિત થવાની આપત્તિ આવશે. કારણ કે એ ભીંત પર સાક્ષાત્ નારી ન હોવાથી તેમજ એ ચિત્રમાં નારીના અભેદા૧, શ્રી દશવૈકાલિક સૂર ૮પપ, એને ઉત્તરાર્ધમાર દૈr : િવકમાદરે |
ii ji' - દશા-ના 1 | * ૩ [1] મ[+t, fi:1 દૃઢ z's si71મા | |
Page #194
--------------------------------------------------------------------------
________________
દ્રપ િવઘત્વવિચાર
___ नापिः तृतीयो, द्रव्यलिङ्गस्य भावलिङ्गाविनाभावित्वाभावेन तदनुमानकत्वाऽसंभवात् , तइविनाभाविसुविहितद्रव्यलिङ्गस्य च तत्राऽप्रतिसन्धानात् ।। રેપ મિથ્યા હોવાથી એનું ચિંતન કરવામાં કઈ વિશેષ વધે રહેતું નથી કે જેથી એને નિષેધ કરવો પડે.
પૂર્વપક્ષ –શબ્દોના અર્થ અનેક થતા હોવાથી ઉપરોક્ત આગમઘટકભૂત “નારી” શબ્દનો પણ “ચિત્રિત નારી જ અર્થ છે, તેથી ચિત્રમાં રહેલ નારીમાં સાક્ષાત્ નારીને અભેદપચાર કરી એનું ચિંતન કરવું નહિ એવા નિષેધને અહી અભિપ્રાય જ નથી જેથી આગમ અનુપપન્ન થાય. કિન્તુ ચિત્રિતનારીનું પણ ચિંતન કરવું નહિ એટલે જ નિષેધ અભિપ્રેત છે.
ઉત્તરપક્ષ - આ વાત બરાબર નથી. કારણ કે ચિત્રિત નારીને માત્ર ચિત્રરૂપે જ જોવાથી કંઈ કામવિકારાદિને પ્રાદુર્ભાવ થતો નથી કે જેથી એનો નિષેધ કરે પડે. કિરતુ સાક્ષાત્ નારી જ જાણે ત્યાં ન હોય! એ રીતે જોવાથી જ કામવિકારાદિ જાગે છે. તેથી ચિવિત નારીનો નિષેધ પણ તે જ સંગત થાય છે એમાં સાક્ષાત્ સ્ત્રીને અભેદોપચાર થતો હોય તેથી જેમ ચિત્રમાં અભેદારેપથી અશુભસંક૯પ જાગે છે અને એ પાપજનક બને છે તેમ પ્રતિમામાં પણ અમેદારોપથી શુભ સંકલ્પ જાગે છે અને એ શુભસંકલ્પ પુણ્યજનક બને છે એ સ્વીકારવું જ જોઈએ. આમ પોતે જ આચરણમાં અભેદોપચાર કર હોવા છતાં એને મિથ્યા તરીકે ઓળખાવનાર દુષ્ટ સાથે વધુ ચર્ચાથી સયું.
(૨) “દ્રવ્ય પોતે જ ભાવ બની જતું હોવાથી દ્રવ્યમાં ભાવને અભેદ આરોપ તાત્વિક છે, અર્થાત્ દ્રવ્ય અને ભાવ હકીકતમાં અભિન્ન છે જ, પણ સ્થાપના કંઈ ભાવરૂપે (=સ્થાપ્યરૂપે) પરિણમતી નથી કે જેથી એ ભાવથી હકીક્તમાં અભિન્ન હોઈ એમાં અપચાર તાત્વિક છે એમ કહી શકાય.” એવું કથન પણ અયુક્ત છે કારણ કે દ્રવ્ય નિક્ષેપ પણ કંઈ ભાવનિક્ષેપાથી અભિન્ન નથી. દ્રવ્યત્વાદિરૂપ ધર્મ વિશિષ્ટ વસ્તુ કંઈ ભાવવાદિરૂપ અન્ય ધર્મ વિશિષ્ટ વસ્તુથી અભિન્ન હોતી નથી. નહિતર એમાં જે અન્ય ધર્મ વિશિષ્ટ વસ્તુનો ઉપચાર કરાય છે એ નિમૂલક થઈ જવાની આપત્તિ આવશે કારણ કે કંઈક સમાનતા હોવા સાથે ભેદ હોવો એ જ આરોપ કરવાનું નિમિત્ત છે. મુખમાં ચંદ્રનો જ આરોપ કરાય છે, મુખને નહિ. તેથી જે દ્રવ્ય અને ભાવ પણ અભિન્ન હોય તે તો એમાં આરોપ જ થઈ શકશે નહિ. પણ થાય તે છે, તેથી મે ને ભિન્ન જ માનવા પડે. ભિન્ન એવા પણ તે બેમાં જે અભેદપિતાવિક છે. તે ભિન્ન એવા પણ સ્થાને સ્થાપનામાં થતે અભેદારો૫ શા માટે તાવિક ન બને ?
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રધ્યાત્મમત૫રીક્ષા વ્હા. ૫૮
नापि चतुर्थः, तद्रव्यलिङ्गस्य येन सह संबन्धग्रहस्तत्राऽसाधुत्वज्ञाने जाग्रति साधुत्वप्रकारकस्मरणाऽसंभवात् , साध्वन्तरे ऽगृहीतसंवन्धकस्य च तस्य तत्स्मारकत्वाऽयोगात् । अथ पार्श्वस्थादिलिङ्गदर्शने सद्यो (? सदृश) दर्शनोबोधितसंस्कारसधीचीनपूर्वानुभवबलादेव विशिष्टसाधुगुणम्मरणसंभव इति चेत् ? न, शीतलविहारिणि वेपमात्रेण सादृश्यप्रतिसंधानाऽसंभवात् , तद्भिन्नत्वे सति तवृत्तिभूयोधर्मवत्त्वेन सादृश्यव्यवहारात , अन्यथा सर्वस्य सर्वसदृशत्वापत्तेः । न च सदभावस्थापना साहश्वप्रतिसंधान विना स्थाप्यस्मरणाय प्रभवति, यद्यप्युत्सर्गतः स्थापनायां स्थाप्याभेदाध्यवसाय एव संभवी तथापि वासनाऽदाढ़ये क्वचित्तटस्थतयाऽपि तत्स्मरण शुभाध्यवसायमाधत्ते इत्येव स्मरणाधायकतयाऽपि स्थापनोपयोग इति ध्येयम् । न चात्र तत्संभवतीति किमतिप्रसक्तानुप्रसक्त्या ?
[કવ્યલિંગથી ભાવાનુમાનરૂપ ગુણસંકલ્પ અયુક્ત] (૩) તટસ્થરૂપે જ ભાવનું અનુમાન કરવું અર્થાત કોઈપણ જાતના આરોપ વિના જ દ્રવ્યલિંગને હેતુ તરીકે માની ભાવનું અનુમાન કરવું એ જ લિંગમાં મુનિગુણ સંક૯પ છે એ ત્રીજો વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે દ્રવ્યલિંગને કંઈ ભાવલિંગ સાથે “જ્યાં જ્યાં દ્રથલિંગ હોય ત્યાં ત્યાં ભાવલિંગ હોય જ એવી વ્યાપ્તિ નથી કે જેથી એ ભાવલિંગનું અનુમાન કરાવે.
પ્રશ્ન :- અનતિશાળી જ્ઞાનીને ભાવલિંગ પ્રત્યા તે હોતું નથી તેથી દ્રવ્યલિંગથી એનું અનુમાન પણ જે થઈ શકતું ન હોય તે તો ભાવલિંગનું જ્ઞાન જ થઈ ન શકવાથી કેઈને પણ વંદનાદિ શી રીતે કરી શકાશે?
ઉત્તર :- માત્ર વ્યલિંગ સાથે વ્યાપ્તિ ન હોવા છતાં સુવિહિત દ્રવ્યલિંગ સાથે તે ભાવલિંગને વ્યાપ્તિ છે જ. તેથી એનાથી ભાવલિંગનું અનુમાન કરીને વંદનાદિ પ્રવૃત્તિ થઈ જ શકે છે. પાસઘાદિમાં તેવું અનુમાપકલિંગ ન હોવાથી ભાવલિંગના અનુમાન રૂપ મુનિગુણ સંક૯પ થઈ શકતો નથી તો વંદનાદિ શી રીતે કરાય? દ્રિવ્યલિંગ દર્શનથી ભાવલિંગ મરણરૂપ મુનિગુણ સંક૯પ અગ્ય]
(૪) દ્રવ્યલિંગ જોઈને ભાવલિંગનું મરણ થવું એ જ મુનિગુણસંકલ્પ છે એ ચો વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે આ વ્યલિંગ જે પાસસ્થા વગેરેમાં સંબંધ હોવા રૂપે ગૃહીત થાય છે તે પારસથાદિ વિશે “આ અસાધુ છે” એવું અસાધુતાપ્રકારક જ્ઞાન જાગૃત હોવાથી તદ્ધિશેષ્યક સાધુતાપ્રકારક સ્મરણ સંભવી શકતું નથી. અન્યભાવસાધુ વિશેષ્યક સાધુતાપ્રકારક સ્મરણ પણ સંભવી શકતું નથી કારણ કે ઉપસ્થિત દ્રવ્યલિંગને તેની સાથે સંબંધ ગૃહીત નથી કે જેથી એ એનું સ્મરણ કરાવી શકે.
Page #196
--------------------------------------------------------------------------
________________
ફેલિગ વઘત્વવિચાર
૧૬૭
तस्माद्द्रव्यलिङ्गभावलिङ्गयोर्व्यवहारनिश्वययोः समायोगेच्छेकत्वमेव केवलज्ञानादिरूपार्थक्रिया तु निश्चयादेव । न चायमपि निश्वयो व्यवहारमनन्तर्भाव्य न प्रवर्त्तेत सहस्रसङ्ख्येव पंचशतीमिति वाच्य', अन्तर्भावो हि स्वसामग्रीव्याप्यसामग्रीकत्व स्वविपयत्वव्याप्यविषय
પૂર્વ પક્ષ :–પાત્યાદિનું લિંગ તા પૂર્વદષ્ટ સાધુલિંગ જેવુ જ હાય છે તેથી સદેશલિંગ દર્શીનથી સ*સ્કારના ઉદ્બાધ અવશ્ય થશે જ, તેમજ તે ઉદ્બાધથી સહષ્કૃત પૂર્વ અનુભવના ખળથી જ વિશિષ્ટસાધુગુણાનું સ્મરણ થઈ જવુ' સવિત જ છે.
ઉત્તરપક્ષ :-શિથિલવિહારીમાં વેષમાત્રથી કઈ સુસાધુના સાદૃશ્યનું પ્રતિસ’ધાન સ...ભવી શકતું નથી કારણ કે તેનાથી ભિન્ન હેાવા સાથે તેમાં રહેલા ઘણા ધર્માવાળું જે હાય તેમાં જ તેના સાદૃશ્યનેા વ્યવહાર થાય છે. એ સિવાય પણ કઇ મામુલી સમાનતાને જ આગળ કરીને જો સાદૃશ્યના વ્યવહાર થઈ જતા હાય તા તા દ્રવ્યત્વપ્રમેયત્વાદિ રૂપ સમાનતા દરેકમાં હાવાથી બધી વસ્તુઓના બધાને સદશ હેાવા રૂપે જ વ્યવહાર કરવા પડે. તેથી શિથિલવિહારીમાં વેશ હૈાવારૂપ સમાનતા હેાવા છતાં નિરવદ્યક્રિયા વગેરે રૂપ ખીજા ધર્મો ન હેાવાથી સુસાધુના સાદૃશ્યનુ પ્રતિસ ́ધાન જ થતું નથી તા સ્મરણ તા શી રીતે થાય. પ્રતિમારૂપ સદ્ભાવસ્થાપના પણ અરિહતાદિનું જે સ્મરણ કરાવે છે તે સાદૃશ્યપ્રતિસંધાન દ્વારા જ, નહિ કે તે સિવાય, જો કે ઉત્સર્ગ થી=મુખ્યતયા તા સ્થાપનામાં સ્થાપ્યા અભેદાધ્યવસાય જ થાય છે, સ્મરણ નહિ, તે છતાં કયારેક વાસનાઢ ન થઈ હોય તેવી અવસ્થામાં આરાપ વિના પણ તટસ્થપણે સ્થાપ્યનું સ્મરણ થઈ જાય છે જે શુભ અધ્યવસાયને ઊભેા કરી આપે છે. આમ સ્થાપના સ્મારક તરીકે પણ ઉપયાગી છે એ ધ્યાનમાં રાખવું. પાસસ્થાાંદેના દ્રવ્યલિંગ વિશે તા નિરવદ્યક્રિયા રૂપ સાદૃશ્યનું પ્રતિસંધાન ન હોવાથી સ્મરણ પણ સભવી શકતું નથી તેથી દ્રવ્યલિંગને વંદનાદિ કરવાના આગ્રહ રાખવા ખાટા છે.
તેથી દ્રવ્યલિગ અને ભાવિલંગના યાગમાં જ છેકત્વ સોંપાદિત થાય છે, બાકી કેવલજ્ઞાનાદિ રૂપ અક્રિયા તે નિશ્ચયથી જ=ભાલિંગથી જ થાય છે.
પૂર્વ પક્ષ :–જેમ હજારની સંખ્યા પેાતાનામાં પાંચસેાની સંખ્યાને અંતભૂ ́ત કર્યાં વિના પ્રવર્ત્તતી નથી તેમ નિશ્ચય પણ વ્યવહારને પેાતાનમાં સમાવ્યા વિના પ્રવર્ત્તતા નથી તેથી નિશ્ચય હોય ત્યાં વ્યવહાર પણુ અંતર્ભૂત જ હેાવાથી તે કેવલજ્ઞાનાદિપ્રત્યે પણ કારણ છે જ.
[નિશ્ચયમાં અસદ્ભુતવ્યવહાર અનન્તભૂત ]
ઉત્તરપક્ષ :- ૬ના ૬માં અંતર્ભાવ તા જ કહેવાય જો...
(૧) ૬ ની સામગ્રી ૬ ની સામગ્રીને વ્યાપ્ય હાય...
જેમકે જ્યાં જ્યાં નીલઘટની સામગ્રી હાય છે ત્યાં ત્યાં ઘટની સામગ્રી પણ હાય જ છે, તેથી ઘટ, નીલઘમાં અંતર્ભૂત છે. અથવા,
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૫૦
ताकत्व स्वकार्यतावच्छेदकत्व (? छेदकव्याप्यकार्यतावच्छेदककत्व') स्व(? स्वस्व)रूपभेदमात्रातिरोहितैकत्वशालित्व वा । नाय निश्चयेऽसद्भूतव्यवहारस्य संभवति, अपि तु शुद्धव्यवहारस्य । अत एवाह- 'कत्थइ कत्थइ दोण्हवि उवओगो तुल्लव चेव ।' त्ति, कुत्रचित्कु चिदिह ज्ञानक्रियादिस्थले द्वयोनिक्रिययोस्तुल्यवदेवोपयोगः । तथाहि-ज्ञाननयो मन्यतेज्ञानमेव मुख्य न क्रिया, मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंवादात् । तदुक्तमन्यैरपिविज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् ।। इति । तथाऽऽगमेऽप्युक्त- 'पढम नाण तओ दया । [श्री दशवै० अध्य० ४]
'ज अन्नाणी कम्म खवेइ । [पंचवस्तु-५६४], तथा
पावाउ विणिवत्ती पवत्तणा तह य कुसलपक्ख मि ।
विणयस्स य पडिवत्ती, तिष्णिवि नाणे समप्पंति ॥ [ ] (૨) વ ની વિષયતા ની વિષયતાને વ્યાપ્ય હોય..
જેમકે ૧,૦૦૦ રૂપિયાની ઈરછાની વિષયતા જ્યાં જ્યાં (૧,૦૦૦ રૂા માંગે છે ત્યાં
ત્યાં ૫૦૦ રૂા.ની ઈચ્છાની વિષયતા પણ સમાવિષ્ટ છે જે તેથી ૫૦૦ રૂ.ની ઇચ્છા
૧,૦૦૦ રૂ.ની ઈચ્છામાં અંતભેંત જ છે. અથવા (૩) વ ના કાર્યમાં રહેલ કાર્યતાવચ્છેદક જ ના કાર્યમાં રહેલ કાર્યતાવ છેદકને
વ્યાપ્ય હોય. જેમકે નીલમૃપિંડને કાર્યાતાવરછેદક નીલઘટવ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં મૃપિંડને કાર્યતાવછેદક ઘટવ રહેલ જ છે તેથી મૃપિંડનો નીલમૃસ્પિડમાં
અંતર્ભાવ છે. અથવા, (૪) – વચ્ચે સામાન્ય-વિશેષ ભાવ હેય. યાવદ વિશેષ અને સામાન્યનું બીજું
બધું સરખું હોવા છતાં સ્વરૂપ જુદું જુદું હોય છે, એક બીજામાં તિરહિત થઈ ગએલું હોતું નથી. આટલા ભેદ માત્રથી એ બને એક બની જતા નથી. આ સામાન્ય-વિશેષ ભાવ જે બે વચ્ચે હોય તે બેનો પણ એકબીજામાં અંતર્ભાવ હોય છે.
નિશ્ચયનયમાં અસદ્દભૂતવ્યવહાર નયનો આવો અંતર્ભાવ સંભવ નથી તેથી દ્રવ્યલિંગ પણ ભાવલિંગમાં અંતભૂત જ છે એવું કહેવાય નહિ. છતાં શુદ્ધ વ્યવહાર નયનો અંતર્ભાવ સંભવે છે તેથી ગ્રંથકાર આગળ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે–કયાંક
ક્યાંક એટલે કે જ્ઞાનક્રિયાદિ સ્થળમાં જ્ઞાન અને ક્રિયા બનેને સમાન ઉપયોગ છે. १. पदम नाण तओ दया एव चिट्ठइ सव्य संजए । अन्नाणी किं काही किंवा नाहीइ छेअ पावग ।।
प्रथम ज्ञान ततो दया, एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किंवा ज्ञास्यति छेकपापकम् ॥ २. ज. अन्नाणी कम्म खवेइ बहुआई वासकोडीहिं । तनाणी तिहिं गुत्तो खवेइ उसासमित्तेग ॥ - यदज्ञानी कर्म क्षपयति बहुभिः वर्षकोटिभिः । तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयति उच्छ्वासमात्रेण ॥ 3. पापात् विनिवृत्तिः प्रवत्र्सना तथा च कुशलपक्षे । विनयस्य च प्रतिपत्तिस्त्रीण्यपि ज्ञाने समाप्यन्ते ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવચાર
___ इद च क्षायोपशमिकज्ञानमाश्रित्योक्त क्षायिकमाश्रित्यापि ज्ञानस्यैव प्राधान्य', न हि केवलज्ञानमनवाप्य तीर्थकरादयोऽपि सिद्धिमध्यासत इति । ततो ज्ञानमेव कारणत्वात्प्रधान क्रिया तु तत्कार्यतया गौणीति ।
क्रियानयस्त्वाह-क्रिया हि फलदायिनी, ज्ञानस्यापि तज्जननेनैवोपक्षीणत्वात् , जानतोऽपि क्रियां विना फलप्राप्त्यश्रवणात् । तदुक्तमन्यैरपि
‘क्रियैव फलदा पुंसां, न ज्ञान फलद मतम् । ચત શ્રીમદ્દમોજશો, ન જ્ઞાનાન્ન મુઘિતો મત રૂતિ તથાssfમેડલુમૂ—'સુવઈષિ......
'नाण सविसयणियय, न नाणमेत्तेण कज्जणिप्फत्ती । मगण्णू दिहतो होइ सचेट्ठो अचेठो य ।
" [જ્ઞાનનયની મહત્તાની સ્થાપના] અહીં જ્ઞાનનય જ્ઞાનની મુખ્યતા સ્થાપતાં કહે છે–મેક્ષાદિફળ પ્રત્યે જ્ઞાન જ મુખ્ય છે, કિયા નહિ, કારણ કે અજ્ઞાનથી કે વિપરીત જ્ઞાનથી પ્રવર્તનારમાં કિયા હોવા છતાં ઇચ્છિત ફળની અવશ્ય પ્રાપ્તિ થવારૂપ સંવાદ દેખાતો નથી, બીજાઓએ પણ કહ્યું છે કે “યથાર્થજ્ઞાન જ પુરુષને ફળદાયક બને છે, ક્રિયા ફળદાયિકા તરીકે સંમત નથી કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થનારને ક્રિયા હોવા છતાં ફળ વિશે સંવાદ દેખાતું નથી.” આગમમાં પણ કહ્યું છે કે પ્રથમ જ્ઞાન મેળવવાનું છે અને પછી દયા પાળવાની છે. આ રીતે જ સર્વસંતપણું વ્યવસ્થિત છે અર્થાત્ સારી રીતે જળવાય છે. અજ્ઞાની તે શું જીવદયાદિ પાળે કે હિતાહિતને શું જાણી શકે ?” “બહુ વર્ષોમાં પણ અજ્ઞાની જીવ તપ વગેરેથી જે કર્મો ખપાવે છે તેને ત્રણ ગુપ્તિથી ગુપ્તજ્ઞાની ઉચ્છવાસ માત્ર કાળમાં ખપાવે છે.” તેમજ “પાપથી નિવૃત્તિ, કુશળપક્ષ=હિતાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ તેમજ વિનયની પ્રતિપત્તિ આ ત્રણેને જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. અર્થાત્ જ્ઞાનમાં ઉદ્યમ કરનારથી આ ત્રણે સંપાદિત થએલા હોય છે એટલે કે એ જીવ આ ત્રણેનું ફળ પણ પામે છે. વળી જેમ ક્ષાપશમિક ભામાં જ્ઞાન પ્રધાન છે એમ ક્ષાયિક ભાવમાં પણ એજ પ્રધાન છે કારણ કે તીર્થંકરાદિ પણ નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં હોવા છતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે મેક્ષ મેળવતા નથી. વળી ક્રિયાનું પણ કારણ જ્ઞાન જ હોવાથી તે મુખ્ય છે જ્યારે કિયા તે જ્ઞાનાત્મક કારણમાં પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનના કાર્યરૂપે સ્વતઃ ઉપસિથત થઈ જતી હોવાથી ગૌણ છે. १. सुबहुंपि सुयमहीय कि काही ? चरणविप्पहीणस्स । अंधस्स जहपलित्ता दीवसयसहस्स कोडीवि ॥
(ાવ. નિ. ૧૮) सुबहवपि तमधीत किं करिष्यति चरणविहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता दीपशतसहस्रकोटिरपि । २. ज्ञान स्वविषयनियतन ज्ञानमात्रेण कार्यनिष्पत्तिः । मार्गज्ञो दृष्टान्तो भवति अचेष्ट्रो सचेष्टश्च ॥ ૨૨
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૫૮.
વજનતાવિ નટ્ટિકા, તં જ તોલેડુ | ___ जोग अजुजमाणी जिंदं खिंस च सा लहइ ॥ २ इय नाणलिंगसहिओ, काइअजोग ण जुजइ जो उ ।
ण लहइ स मुक्खसुक्खं लहइ अ णिंद सपक्खाउ ।।
'जाणतो वि य तरिउ, काइअजोग ण मुंजइ जो उ। सो वुझइ सोएण एवं नाणी ઘરબળો [બાવનિ. ૧૨૪રૂ–૪૪-૪૫-૪૬) તથા વારો –
इदं च क्षायोपमिकी क्रियामाश्रित्योक्त, क्षायिकमरि चारित्रमेव प्रधान, न हि केवलिनोऽपि शैलेश्यवस्थाभाविनी सर्वसंवररूपां चारित्रक्रियामनुपलभ्य निर्वाणभाजो भवन्तीति । तथा चानन्तर्येण फलहेतुत्वात् क्रियेव प्रधाना पारम्पर्येण कारणत्वाऽज्ञान तु गौणमिति ।
[ક્રિયાનની મહત્તાની સ્થાપના] ક્રિયાનય કહે છે કે-જ્ઞાન તો ક્રિયાને ઉત્પન્ન કરીને ચરિતાર્થ થઈ જાય છે. પિતે ફળ આપી શકતું નથી, ફળ તે ક્રિયા જ આપે છે. વળી જ્ઞાનની હાજરીમાં પણ જે ક્રિયા ન હોય તો ફળપ્રાપ્તિ થતી નથી તેથી જણાય છે કે ક્રિયા જ પ્રધાન છે. બીજાઓએ પણ કહ્યું છે કે “ક્રિયા જ માણસને ફળ આપે છે, જ્ઞાન નહિ, કારણ કે
–ભર્યા વગેરેના ભોગને જાણકાર પણ એ અંગે પ્રવૃત્તિ ન કરે તે તે જાણકારી માત્રથી સુખી થતું નથી” આગમમાં પણ કહ્યું છે કે “જ્ઞાન તે સ્વવિષયનિયત છે અર્થાત સ્વવિષયને બેધમાત્ર કરાવવાના સામર્થ્યવાળું છે, તેનાથી કંઈ કાર્યોત્પત્તિ થઈ જતી નથી. જેમકે માર્ગને જાણકાર પણ જો ચાલવાની પ્રવૃત્તિ કરે તે જ ઈષ્ટ સ્થાનને મેળવી શકે છે એ વિના નહિ. વિવિધ વાદ્યોના સંગીત સાથે નૃત્ય કરવામાં કુશળ એવી પણ નર્તકી હાથપગના મરોડાદિ કરવારૂપ ગ=ક્રિયાને ન કરતી હોય તે લોકેને ખુશ કરવા દ્વારા ઈનામ તે પામતી નથી, ઉલટું લોકે તેની નિંદા અને ખિંસા જ કરે છે. એમ જ્ઞાન અને સાધુવેશથી યુક્ત એવો પણ જે સાધુ સમિતિઆદિરૂપ કાયિોગને પ્રવર્તાવતું નથી તે મોક્ષસુખ તે પામતો નથી પણ સ્વપક્ષ (બીજા સાધુઓ) તરફથી નિંદાને જ પામે છે. તરવાનું જાણનાર તરવૈયો પણ પાણીમાં પડીને હાથપગને હલાવવાની ક્રિયા જે ન કરે તે પાણીને પ્રવાહ તેને ડૂબાડી દે છે १. आतोद्यनृत्तकुशलापि नर्तकी त जन न तोषयति । योगमयुञ्जन्ती निन्दां खिंसां च सा लभते ॥ २. एव लिंगज्ञानसहितः काययोग न युङ्कते यस्तु । न लभते स मोक्षसौख्य लभते च निंदां स्वपक्षतः ॥ 3. जानन्नपि च तरितुं काययोग न युङ्कते नद्याम् । स उद्यते श्रोतसैव ज्ञानी चरणहीनः ॥. ४. जहा खरो चंदणभारवाही भारस्स भागी न हु चंदणस्स ।
एवं खु नाणी चरण हीणो णाणस्स भागी न ह सुग्गइए ॥ (आ० नि० १००) यथा खरश्चंदनभारवाही भारस्य भागी न खलु चंदनस्य । एवं खलु ज्ञानी चरणेन हीनो ज्ञानस्य भागी न खलु सुगतेः ॥
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૧
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
अत्रायः स्थितपक्षो-अविनाभावित्वानन्तरभावित्वयोर्द्वयोरेवाऽविशेषात्तुल्यत्वमेव तयोः, न हि ज्ञान विनेव प्रवृत्तिं विनापि फलमुत्पद्यते, न वा भक्ष्यभोगादिप्रवृत्तिकाले शैलेश्यवस्थायां वा ज्ञान नास्तीति । 'प्रवृत्तिमात्र न फलप्रदमिति चेत् १ ज्ञानमात्रमपि न तथा । 'संवादिज्ञानं फलजनकमिति चेत् ? संवादिनी प्रवृत्तिरपि तथा । स्यादेतत्-ज्ञानस्य प्रवृत्तावेव हेतुता, फलप्राप्तिस्तु प्रवृत्तेरेव । न च प्रवृत्तिकाले ज्ञानमयस्त्येवेति तस्य फलहेतुत्वमित्युक्त. मेवेति वाच्य, घटे दण्डरूपवत्तत्र तस्याऽन्यथासिद्धत्वादिति । मैव', "नाणकिरियाहिं मोक्खो' इति वचनात् , તેમ ચારિત્રક્રિયાહીન એ જ્ઞાની પણ ભવસમુદ્રમાં ડૂબે છે. તથા જેમ ચંદનના ભારાનું વહન કરનાર ગધેડે માત્ર ભારવહન કરવાના કષ્ટને જ અનુભવે છે પણ એની સુગંધ કે શીતલતા માણવાના સુખને પામી શકતો નથી તેમ ચારિત્ર વિનાનો જ્ઞાની જ્ઞાનને ભણવા–ટકાવવાના પઠન-પુનરાવર્તાનાદિના કષ્ટને જ ભાગીદાર બને છે પણ સદ્દગતિને ભાગી બનતો નથી–” વળી ક્ષાયોપથમિક ક્રિયાની જેમ ક્ષાયિક ક્રિયાની પણ પ્રધાનતા છે જ કારણ કે કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવરરૂપ ચારિત્રક્રિયા સંપન્ન થતી નથી ત્યાં સુધી એક્ષપ્રાપ્તિ થતી નથી. અને એ ક્રિયા પછી તે તુરંત જ ફળ પ્રાપ્તિ થઈ જાય છે તેથી ફળના અનંતર હેતુભૂત હોવાથી ક્રિયા જ પ્રધાન છે જ્યારે જ્ઞાન તો પરંપરાએ કારણ હોવાથી ગૌણ છે.
[સિદ્ધાન્ત પક્ષની સ્થાપના] આ બે નય વિશે સ્થિતપક્ષ (સિદ્ધાન્તપક્ષ) આ છે ફળને જન્માવવામાં જ્ઞાન અને યિા તુલ્ય બળવાળા જ છે કારણ કે બન્નેમાં અવિનાભાવિત્વ અને અનન્તરભાવિ સમાન રીતે જ રહ્યા છે. જેમ જ્ઞાન વિના ફળ પ્રાપ્તિ થતી નથી તેમ પ્રવૃત્તિ વિના પણ ફળ પ્રાપ્તિ થતી જ નથી–અર્થાત્ પ્રવૃત્તિ પણ ફળને અવિનાભાવી જ છે. તેમજ ભયભેગાદિ કાળમાં કે શૈલેશી અવસ્થામાં પણ એકલી ક્રિયા જ હોય છે એવું નથી, જ્ઞાન પણ હોય જ છે તેથી ક્રિયાની જેમ જ્ઞાન પણ અનcરભાવી છે.
શકા –છતાં માત્ર પ્રવૃત્તિ ફળજનિકા નથી તેથી જ્ઞાન જ પ્રધાન છે!
સમાધાન –એ જ રીતે માત્ર જ્ઞાન પણ ફળ જનક ન હોવાથી ક્રિયા પણ પ્રધાન છે જ,
શકા –છતાં સંવાદી જ્ઞાન તે ફળજનક છે જ ! સમાધાન –એ રીતે સંવાદી પ્રવૃત્તિ પણ ફળજનિક હોવાથી તુલ્યબળવાળી
१. नाणकिरियाहि मोक्खो तम्मयमावस्सय जओ तेग । तव्वक्खाणरम्भो कारणओ कज्जसिद्धिति ।।
(વિ. માં. મા. ૩) खानक्रिपाभ्यां मोशस्तन्मयमावश्यक यातस्ते । तद्यमानारम्भः कारण : कार्य सिद्धिरिति ।
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭ર
અધ્યાત્મમતપરીક્ષા પ્લે ૬૮
'पारंपरप्पसिद्धी दसणनाणेहि होइ चरणस्स । पारंपरप्पसिद्धी जह होइ तहन्नपाणाणं ॥
[નવનિ૨] इति वचनाच्च ज्ञानस्य क्रियाद्वारेण मोक्षजनकत्वकल्पनात् । न च द्वारेण द्वारिणोऽ न्यथासिद्धिरस्ति, अन्यथा दंडादेरपि चक्रभ्रम्यादिना घटादावन्यथासिद्धिप्रसङ्गात् ।
- अथ चारित्र चारित्रावरणक्षयादेव, न ज्ञानादिति चेत् ? मैव, प्रवृत्तिरूपचारित्रजनकचिकीर्षाया ज्ञानाधीनत्वात् , योगनिरोधस्यापि विशिष्टोपयोगसाध्यत्वाच्च ।।
[જ્ઞાન ગૌણુ, ક્રિયા પ્રધાન-પૂર્વપક્ષ] પૂવપક્ષ :-જ્ઞાન તે ક્રિયા પ્રત્યે જ હેતુ છે, ફળ તો એ ક્રિયાથી જ પ્રાપ્ત થઈ જાય છે તેથી ફળ માટે તો ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાન નહિ. “ક્રિયાકાળમાં પણ જ્ઞાન તે હાજર જ હોય છે તેથી એ પણ ફળ પ્રાપ્તિમાં હેતુભૂત છે જ” એવું કહેવું નહિ, કારણ કે ફળ પ્રત્યે જ્ઞાન અન્યથાસિદ્ધ છે. કાર્ય જે વસ્તુ સાથે સ્વતંત્ર રીતે અન્વયવ્યતિરેક ધરાવતું ન હોય, પણ કોઈ બીજાની સાથેના અન્વયવ્યતિરેક દ્વારા જ અવયવ્યતિરેક ધરાવતું હોય તે વસ્તુ તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ હોય છે. જેમકે ઘટાત્મક કાર્ય દંડનારૂપ સાથે સાક્ષાત્ અન્વયવ્યતિરેકને ધરાવતું નથી પણ દંડ સાથે અન્વયવ્યતિરેકને ધરાવતું હોવાના કારણે દંડરૂપ સાથે પણ અન્વયવ્યતિરેકને ધારણ કરે છે તે દંડરૂપ, ઘટપ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય છે. તેમ સિદ્ધિરૂપ કાર્ય પણ જ્ઞાન સાથે સાક્ષાત્ અન્વયવ્યતિરેકને ધારણ કરતું નથી પણ સર્વસંવરાત્મક ક્રિયા સાથે અન્વયવ્યતિરેકને ધારણ કરવા દ્વારા જ્ઞાન સાથે પણ અવયવ્યાતિરેકને ધારણ કરે છે. તેથી જ્ઞાન તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ જ છે.
[જ્ઞાન-ક્રિયા બને તુટ્યુબલી–ઉત્તરપક્ષ] ઉત્તરપક્ષ તમારી વાત બરાબર નથી, કારણ કે “જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ થાય છે એવું આગમ વચન બન્નેને અનન્યથાસિદ્ધ કારણ તરીકે પ્રતિપાદિત કરે છે. આવશ્યકનિયુક્તિમાં પણ કહ્યું છે કે “દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર ઉત્પન થાય છે એટલે કે ચારિત્રની ઉત્પત્તિ પરંપરાએ દર્શન–જ્ઞાનથી થાય છે. અન્ન-પાનની ઉત્પત્તિ તપેલી ઈશ્વનાદિની પરંપરાથી થતી હોવાથી જેમ અનાથીને તપેલી વગેરેની અપેક્ષા હોય છે તેમ મોક્ષાથીને પણ દર્શન–જ્ઞાનની અપેક્ષા છે જ અને તેથી દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણે મુખ્ય છે.” આમ જ્ઞાન, ક્રિયાને ઉત્પન્ન કરે છે અને ક્રિયા જ્ઞાનજન્ય એવા મોક્ષને ઉત્પન્ન કરે છે એટલે કે જ્ઞાનને કિયા દ્વારા મોક્ષજનક માન્યું હોવાથી ક્રિયા શાનનું દ્વાર છે. આમ ક્રિયા જ્ઞાનના દ્વાર વ્યાપાર ભૂત હોવાથી કિયા જ્ઞાનને મોક્ષપ્રત્યે અન્યથાસિદ્ધ કરી શક્તી નથી. કારણ કે વ્યાપારથી વ્યાપારી અન્યથાસિદ્ધ મનાય १. पारंपर्यप्रसिद्धिदर्शनशानापां भवति चरणस्य । पारम्पर्यसिद्धिर्यथा भवति तथाऽन्नपानयोः ।
Page #202
--------------------------------------------------------------------------
________________
ગાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧૭૩
आप च, ऋजुसूत्रनयमतेऽपि केवलज्ञानमपि क्षणपरम्परापर्यवसन्नमेव, तत्र च शैलेशी• चरमक्षणो ज्ञानचारित्रभावेन परस्परमुपश्लिष्टस्वमाव एव मोक्षजनक इति तत्क्षणत्वेन द्वयोज: नकत्व तुल्यमेव । न च तथाजनकतयामतिप्रसङ्गः, तत्क्षणपरिणतात्मनः तद्धेतुतया स्याद्वादप्रवेशेनाऽनतिप्रसङ्गात् । न च ज्ञाननिरूपितत्वचारित्रनिरूपितत्वलक्षणविरुद्धधर्माध्यासादेकस्य तत्क्षणस्य भेदप्रसङ्ग इति वाच्यम् , एकत्र ज्ञाने नीलपीतादिनानाज्ञेयाकाराणामिवान्यत्रापि युगपन्नानाधर्माणां समावेशस्याऽविरुद्धत्वादिति दिग् । ननु ज्ञानक्रिययोः प्रत्येक मुक्तिजनकशक्त्यभावात्समुदायेऽपि कथं तज्जननम् ? उक्तच- [वि० भा० ११६३]
'पत्तयमभावाउ णिव्वाण समुदियासु वि ण जुत्त ।
नाणकिरियासु वोत्तु सिकतासमुदायतेल्लंव ॥ ति चेत् ? मैव', प्रत्येक देशोपकारिणः સમુચ્ચે સર્જાવાન્ 1 – [વિમાત્ર ૨૪]
२वीसुण सव्वह च्चिय सिकयातेल्ल व साहणाभावो ।
देसोवगारिया जा सा समवायमि संपुण्णा ॥ त्ति । નહીં, નહિતર તે ઘટાદિ કાર્યની અવ્યવહિતપૂર્વમાં તે ચકભ્રમણાદિ જ હોવાથી એ ભ્રમણાદિથી વ્યવહિતપૂર્વ એવા દંડદિને પણ ઘટાદિ પ્રત્યે અન્યથાસિદ્ધ માનવા પડે.
પૂર્વપક્ષ :-પણ ચારિત્ર તે ચારિત્રાવરણના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી નહિ. તેથી એ જ્ઞાનના દ્વારરૂપ ન હોવાથી જ્ઞાનને અન્યથાસિદ્ધ કરી શકે છે. તેથી જ્ઞાન તે અન્યથાસિદ્ધ જ છે.
ઉત્તરપક્ષ –પ્રવૃત્યાત્મક ચારિત્ર પાળવાની ઈચ્છા જ્ઞાનાધીન છે કારણ કે છદ્મસ્થની કઈ પણ પ્રવૃત્તિ ઈચ્છાજન્ય હોય છે અને ઈચ્છા જ્ઞાનજન્ય હોય છે. ગનિરોધાત્મક વીતરાગપ્રવૃત્તિ પણ કેવલજ્ઞાનાત્મક વિશિષ્ટપયોગ સાધ્ય જ હોવાથી તે પણ જ્ઞાનજન્ય જ છે. આમ ચારિત્ર પ્રત્યે જ્ઞાન પણ કારણ છે જ. અને તેથી ચારિત્ર, જ્ઞાનના વ્યાપાર રૂપ જ હોવાના કારણે જ્ઞાનને અન્યથાસિદ્ધ કરી શકે નહિ.
[જ્ઞાન-ક્રિયા ઉભયપરિણુત આત્મક્ષણ મહેતુ વળી ઋજુસૂત્રનયના મતમાં કેવલજ્ઞાનને પણ ક્ષણ પરંપરામાં પર્યાવસિત માનેલું છે, અર્થાત્ કેવલજ્ઞાન પણ તેવી જ્ઞાનક્ષણોની પરંપરા જ છે. તેથી શૈલેશીચરમક્ષણમાં જેમ સર્વસંવરાત્મક ચારિત્રની ચરમક્ષણ ઉપસ્થિત થાય છે તેમ કેવલ જ્ઞાનક્ષણ પણ ઉપસ્થિત હોય જ છે.કહેવું એ છે કે શૈલેશીચરક્ષણ માત્ર સર્વસંવર ચારિત્રાત્મક હોતી નથી. કિન્તુ જ્ઞાન અને ચારિત્ર ઉભયથી ઉપસ્લિષ્ટ સ્વભાવવાળી જ હોય છે જે મોક્ષજનક
બને છે. તેથી શૈલેશીચરમક્ષણરૂપે બન્ને સમાન રીતે જ મોક્ષજનક છે. - ૧. પ્રત્યેકમાવાનિવાં સમુકિતયોપિ યુતમ્ જ્ઞાનનિયોર્વવતું સિતાણમુદ્રાસૈશિવ . २. विष्वक् न संर्वथैव सिकततिलमिव साधनाभावः । देशोपकारिता या सा समवाये स पूर्णा ॥
Page #203
--------------------------------------------------------------------------
________________
- ૧૭૪
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૫૮ ननु केय देशोपकारिता ? किं सूक्ष्मकार्यजनकता उत तदभिव्यञ्जकता आहोस्वित् सामग्र्येकदेशत्व ? नाद्यः, दण्डचक्रादेरपि प्रत्येक सूक्ष्मघटजननप्रसङ्गात् । न द्वितीयो, अलब्धात्मलाभस्य तस्याऽभिव्यक्त्यसंभवात् , सति वस्तुनि ज्ञानजननयोग्य ह्यभिव्यञ्जकमुच्यते प्रदीपादिवदिति । न च दण्डादिना प्रत्येकमभिव्यज्यमानमपि सूक्ष्म घटमीक्षामहे । अलक्षणीय
શંકા :-આ રીતે બનેને તુલ્ય પણે મોક્ષજનક માનવામાં વ્યભિચાર આવવારૂપ અતિપ્રસંગ આવશે–અર્થાત્ બેમાંથી કેઈપણ એક ક્ષણ પણ સ્વાવ્યવહિતોત્તરમાં મેક્ષાત્મકકાર્યને ઉત્પન્ન કરી દેતી હોવાથી ઈતરક્ષણરૂપ કારણની ગેરહાજરીમાં પણ કાર્ય થઈ જવારૂપ વ્યતિરેક વ્યભિચારની આપત્તિ આવશે.
સમાધાન :-અમે કંઈ જ્ઞાન અને ક્રિયાની સાવ ભિન્ન ભિન્ન ક્ષણેને મોક્ષજનક કહેતા નથી પણ સ્યાદવાદને અનુસરીને તે બન્નેથી કથંચિઠ્ઠ અભિન્ન અને બને રૂપે પરિણત એવી એક આત્મક્ષણને જ મેક્ષહેતુભૂત કહીએ છીએ. તેથી બેમાંથી એકે ય ની ગેરહાજરીમાં આત્મા ઉભયથી પરિણત થએલો ન હોવાથી કારણ અસંપૂર્ણ રહે છે અને તેથી કાર્ય જ થતું ન હોવાથી વ્યભિચારરૂપ અતિપ્રસંગ આવતું નથી. વળી સ્યાદવાદ અનુસારે જ્ઞાન-ક્રિયા આત્માથી કથંચિદ્ર ભિન્ન પણ હોવાથી તે બેને પણ મક્ષહેતુ તરીકે કહીએ છીએ એ જાણવું.
શકા :-શૈલેશી ચરમક્ષણરૂપે પરિણમેલ આત્મક્ષણમાં જ્ઞાન અને ચારિત્ર બન્નેની ક્ષણપરંપરા ભેગી થઈ હોવાથી એ ક્ષણમાં જ્ઞાનનિરૂપિતત્વ અને ચારિત્રનિરૂપિતત્વરૂપ વિરુદ્ધધર્માધ્યાસ થવાના કારણે ક્ષણને ભંગ થવાની=બે અંશ પડી જવાની આપત્તિ આવશે.
[યુગપ૬ અનેક ધર્મો અવિરૂદ્ધ સમાધાન -જેમ એક જ ચિત્રજ્ઞાનમાં નીલ-પીતારિરૂપ અનેક ભિન્ન ભિન્ન યાકાર અવિરુદ્ધપણે રહે છે તેમ એક જ શિલેશીચરમક્ષણરૂપે પરિણુત આત્મામાં યુગપતું, (એક સાથે) ઘણું ઘણું ધર્મો હોવા અવિરુદ્ધ જ છે અને તેથી એના ભેદે ક્ષણભેદ થવાની આપત્તિ નથી
શકા –એકલા જ્ઞાન કે એકલી ક્રિયામાં મુક્તિજનકશક્તિ નથી તે તે બેના સમુદાયમાં તે શક્તિ શી રીતે હોય? કહ્યું છે કે જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેને સમુદાયમાં પણ તે હોતું નથી, તેમ પ્રત્યેક જ્ઞાન કે ક્રિયામાં નિર્વાણુજનકતા નથી તેથી સમુદિત તે બેમાં તે શક્તિ કહેવી યુક્ત નથી.'
સમાધાન -જેઓ પ્રત્યેક સ્વતંત્રરીતે દેશપકારી હોય છે તેઓના જ સમુદાયને અમે સર્વોપકારી તરીકે કહીએ છીએ. તેથી રેતીકણનું દષ્ટાન્ત અહી લાગુ પડતું નથી. કહ્યું પણ છે કે સિકતા કણમાં જેમ તેલનો સર્વથા અભાવ છે તેમ જ્ઞાન અને ક્રિયામાં કંઈ મેક્ષસાધતાને સર્વથા અભાવ નથી. એક એક પૃથગમાં જે દેશે કારિતા હોય છે તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે.”
Page #204
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રાધાન્યવિચાર
तत्सूक्ष्मतायां चाभिव्यक्तिवचोविरोधोऽतिप्रसङ्गश्च । तृतीये तु सामग्र्येकदेशत्वमपि तज्जनकत्वपर्यवसन्न' न प्रत्येकमितरत्तु दुर्वचमिति चेत् ? न, सहकारिवैकल्यप्रयुक्तकार्याभाववत्त्वरूपाया एव देशोपकारितायाः सार्वत्रिक्याः प्रत्येकमभिधित्सितत्वात्, क्वचित्तु तिलादिषु प्रत्येक तैलादिकं प्रति देशोपकारिता सूक्ष्मतदुपधानरूपा तत् कार्य महत्त्वस्य कारणमहत्त्वाधीनत्वात्, क्वचित्तु भ्रमिप्राण्याद्यतिशयितसमूहरूपमदकार्य प्रति गुडद्राक्षेक्षुरसादिषु तद्वयवजनकत्वरूपा सा, तदुक्त – " " भमिधर्णिवितहाई पत्तेय पिहु जहा मयंगेसु” त्ति । एतेन तस्यास्तदानीं तैरुत्पाद्यत्वेनास्त्रीकारात् मृत्पिंड दंडकुलाला दिसामग्र्या घटवदिति ष्टान्तः कार्यमात्रतार्या द्रव्य, न तु प्रत्येकाऽजनक कारणकार्यतायां, उक्तभाषाविरोधप्रसङ्गादित्यवधेयम् । ज्ञानचारित्रयोश्च कुस्नकर्मक्षयलक्षगं मोक्षरूपकार्य प्रति निज्जरारूपदेशकर्मक्षयजनकत्वं देशोपकारित्व' प्रत्येकमविशिष्टमिति प्रतिभाति ॥ ५८ ॥
૧૭૫
[દેશોપકારિતા દુચનીય-પૂર્વ પક્ષ]
પૂર્વ પક્ષ :–આ દેશાપકારિતા શું છે? (૧) સૂક્ષ્મકાર્ય ઉત્પન્ન કરવું તે ? કે (૨) કાને અભિવ્યક્ત કરવું' તે કે (૩) સામગ્રીના એકદેશભૂત હાવું તે ? આમાંથી પહેલે। પક્ષ માની શકાય એવા નથી કારણ કે એમ માનવામાં દ‘ડાદિ પ્રત્યેક પણ સૂક્ષ્મ ઘડા ઉત્પન્ન કરે છે એવુ' માનવાની આપત્તિ આવે. બીજો વિકલ્પ માનવા પણ અયુક્ત છે કારણ કે જ્યાં સુધી ઘટાદિ કા એ પેાતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું... હોતું નથી અર્થાત્ સ્વય' ઉપન્ન થયું હાતુ નથી ત્યાં સુધી દંડાદિ તેની અભિવ્યક્તિ શી રીતે કરે ? વસ્તુવિદ્યમાન હૈ।તે છતે જ જે તેઓનું જ્ઞાન કરાવી શકતુ હોય તે અભિવ્યજક કહેવાય છે. જેમકે પ્રદીપ, વળી દંડાદિ દરેકથી સૂક્ષ્મ ઘટાદિ અભિવ્યક્ત થતા હેાય એવું કયારેય દેખાતું નથી.
શકા – ડાદિ સૂક્ષ્મ ઘટાદિને અભિવ્યક્ત તો કરે જ છે પણ અભિવ્યક્ત થતા ઘટાદિ એટલા બધા સૂક્ષ્મ હેાય છે કે જેથી એ લક્ષમાં આવતા નથી.
સમાધાન :-એ પણ વચનવરાધ તેમજ અતિપ્રસંગ આવતા હેાવાથી માનવું યુક્ત નથી. 'અભિવ્યક્ત થાય છે અને દેખાય એવા હાતા નથી' એ કથન પરસ્પર વિરુદ્ધ છે. વળી વસ્તુ અભિવ્યક્ત થવા છતાં અલક્ષણીય રહી શકતી હાય તા તા જે પટાદિની હાજરીમાં ઘટાઢિ દેખાતા નથી તેવા પટાઢિ પણ ઘટાદિની સૂક્ષ્મ અભિવ્યક્તિ કરે છે એમ માનવાની આપત્તિ રૂપ અતિપ્રસંગ આવશે.
૧. મમિળિ વિતારૂં વત્તેય વિદ્યુ નહા મોસુ |
तह जइ भूएसु भवे चेया तो समुदये होज्जा ।। ( वि० भा० १६५३ )
भ्रमित्राणि वितृष्णतादयः प्रत्येकमपि खलु यथा मदङ्गेषु ।
तथा यदि भूतेषु भवेच्चेतना ततः समुदये भवेत् ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અધ્યાત્મમતપરીક્ષા લૈા, ૫૮
van
(૩) દેશેાપકારિતા એટલે કા જનક સામગ્રીના એકદેશભૂત હાવુ. તે, આ ત્રી પક્ષ પણ અયેાગ્ય છે કારણ કે એ પણ કા જનકતામાં જ પવસિત થાય છે જે પ્રત્યેકમાં રહી નથી. દેશેાપકારિતાનું આ ત્રણ સિવાય બીજુ કોઇ નિર્વાંચન પણ સ ́ભવી શકતું ન હેાવાથી તમે જે દેશેાપકારિતા કહેા છે. એ દુચ છે.
[દેશે।પકારિતા=સહકારિીકલ્યપ્રયુક્તકાર્યભાવવત્ત્વ-ઉત્તરપક્ષ]
જ
ઉત્તર્પક્ષ–તમે જે ૩ વિક`ા કર્યા તે તે અમને પણ અભિપ્રેત નથી જ કિન્તુ પ્રત્યેક કારણામાં રહેલ ‘સહકારીવિકલતાના કારણે કાર્યાાદ ન કરવા પણુ” આ દેશેાપકારિતા તરીકે સામાન્યતઃ સત્ર અભિપ્રેત છે, વિશેષતઃ કયારેક પ્રત્યેક તલમાં તેલના અલ્પઅશ હાવા-અપ કા જનકતા હૈાવી અર્થાત્ સૂક્ષ્મ કાર્યાપધાન એ જ એની દેશેાપકારિતા છે. એવા સ્થળે કા'ની વિપુલતા કારણની વિપુલતાને આધીન હેાવાથી પુષ્કળ તલના સમૂહથી પુષ્કળ તેલ નીકળવા રૂપ કાય થાય છે. વળી કયારે ક ભ્રમિ =ચિત્તભ્રામકશક્તિ, પ્રાણિ=તરસ લગાડનાર શક્તિ વગેરેના અતિશયિત સમૂહાત્મક જે મનુ કાર્ય તેમાંથી એક એક ભ્રમ્યાદિરૂપ અવયવની જનકતા હોવી એ જ ગાળ વગેરેની દેશેાપકારિતા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
=
દારુમાં અનુભવાતા ભ્રમિ ચિત્તભ્રમ કરનાર શક્તિ, પ્રાણિતૃપ્તિજનકશક્તિ તેમજ વિતૃષ્ણુતાકરણશક્તિ વગેરે જેમ તેના અંગભૂત મહુડાના ફૂલ, ગાળ = દ્રાક્ષાદિ તથા પાણી વગેરેમાં દરેકમાં પૃથક્ અવસ્થામાં પણ આંશિક રીતે હેાવાથી જ આવે છે તેમ વ્યસ્ત એવા પૃથ્વી આદિભૂતામાં પણ જો આંશિક રીતે ચૈતન્ય હોય તેા જ એના સમુદાયમાં પણ ચૈતન્ય આવે.” અહી એ ધ્યાનમાં લેવું કે મદ્યના અંગભૂત ગુડાર્દિ પ્રત્યેક કારણમાં જે સૂક્ષ્મ તદુપધાનરૂપ દેશેાપકારિતા રહેલી છે તે કાંઇ એકત્રિત થયેલા સકલકારણેાથી ઉત્પાદ્ય નથી કરંતુ સ્વતઃ જ છે એટલે સામગ્રીથી કાર્યાં ઉત્પત્તિના નિયમ સિદ્ધ કરવા માટે ઘટતું જે દૃષ્ટાન્ત અપાય છે તે સામાન્યતઃ કા તાને અનુલક્ષીને અપાયેલુ* જાણવું, નહિં કે પ્રત્યેક અવસ્થામાં અજનક હેાય એવા કારણેા (ના સમુદાયથી) નિરૂપિત કાર્યતાને અનુલક્ષીને, કારણ કે આવી કાર્યતા દૃષ્ટાન્તભૂત ઘટમાં હાવા છતાં મકા માં નથી. મકાતા સમુદાયાત્મક કાર્ય હાવાથી એના અવયવભૂત એક એક ભ્રમિ આદિ કાર્ય પ્રત્યેક અવસ્થાવાળા ગુડાદિથી પણ થતાં હાય છે. એટલે અહી‘ પ્રત્યેકાજનકકારણકા તા છે નહિ. કિંતુ સમુદાયાત્મક મદકાની સામાન્યતઃ કાતા લઈએ તા એ સામગ્રી નિરૂપિત હાવાથી ઘટનુ દૃષ્ટાન્ત નિર્માંધ કહી શકાય છે. સામાન્યતઃ કાર્યતાને બદલે જો ઉપરાક્ત પ્રકારની વિશિષ્ટ કાર્યતાને સિદ્ધ કરવા ઘટને દૃષ્ટાન્ત કરવામાં આવે તે સહકારીઐકલ્પપ્રયુક્ત કાર્યભાવરૂપ દેશેાપકારિતાની જે પરિભાષા કરી છે તેના પણ વિરાધ મકાની કાર્ય તામાં આવશે કારણ કે મટ્ટકાર્યાંના કારણભૂત ગુડાદિમાં સહકારી વૈકલ્યપ્રયુક્તકાર્યભાવ નથી, કારણ કે કારસમુદાયાન્તર્ગત એક
Page #206
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રાધાન્યવિચાર
AAA
एवं ज्ञानक्रिययेास्तुल्यत्वमुपदिश्य विशेषमावेदयति
فيع
तुल्लत्तमवेक्खाए णियमा समुदायजोगमहिगिच्च ।
किरिया विस्सिए पुण नाणाउ सुए जओ भणियं ॥ ५९ ॥
( तुल्यत्वमपेक्षया नियमात्समुदाययोगमधिकृत्य । क्रिया विशिष्यते पुनर्ज्ञानात् श्रुते यतो भणितम् ॥५९॥ ) जम्हा दंसणनाणा संपुन्नफलं न दिंति पत्तेयं । चारितजुआ दिति हि विसिस्सए तेण चारितं ॥ ६०॥
( यस्माद्दर्शनज्ञाने संपूर्ण फल न दत्तः प्रत्येकम् । चारित्रयुते दत्त एव विशिष्यते तेन चारित्रम् ||६०|| ) यद्यपि मोक्षलक्षणे कार्ये ज्ञानक्रिये तुल्यवद् व्याप्रियेते तथापि कालतो देशतश्च स्वेतरसकलकारणसमवधानव्याप्यसमवधानकत्वलक्षण उत्कर्षश्चारित्रक्रियाया एव, न खलु षष्ठगुणस्थानभावि परिणामरूपं चारित्र चतुर्थगुणस्थानभाविपरिणामरूप ज्ञानमन्तरेण, न એક ગુડાદ્વિ દ્રવ્યથી સમુદાય કાર્યાન્તર્ગત એક એક બ્રમિ આદિ કાય સિદ્ધ છે. જે સામાન્યતઃ કા તામાં ઘટને દૃષ્ટાન્ત કરવામાં આવે તા આ પરિભાષાના કાઈ વિરાધ પ્રસંગ ઊભા નહી' થાય, કેમકે મદકા રૂપ સમુદાયકા માં સામાન્યતઃ કાર્યંતા (નિરવચ્છિન્નકા તા) એક એક ગુડાદિથી નહી પણ ગુડાદિ સ`પૂર્ણ સામગ્રીથી જ સમ્પન્ન થાય છે. અર્થાત્ ભિન્ન ભિન્ન ભ્રમિ આદિ કાના વિશિષ્ટ સમુદૃાયરૂપ મકાય* સામગ્રી
સાધ્ય છે.
આજ રીતે સ પૂર્ણ કક્ષયાત્મક માક્ષરૂપ કાર્ય પ્રત્યે નિરાત્મક દેશથી કર્મ ક્ષયની જનકતા રૂપ દેશેાપકારિતા જ્ઞાન અને ચારિત્ર બન્નેમાં સમાન હાવી ભાસે છે, તેથી અને તુલ્યબળવાળા છે. કાપડા
[તુલ્યભળી જ્ઞાન કરતાં ચારિત્રની વિશેષતા
આમ જ્ઞાન અને ક્રિયા તુલ્યબળવાળા છે એવું પ્રતિપાદન કરીને હવે તેમાં વિશેષતા બતાવતાં ગ્રન્થકાર કહે છે
ગાથા :–જ્ઞાન અને ક્રિયાના સમુદાય જ મેાક્ષફળક હાવાથી સમુદાયયેાગને આગળ કરીએ તેા અને ફળપ્રાપ્તિ કરાવવામાં એકબીજાને સાપેક્ષ હાવાથી નિયમા તુલ્યખળી જ છે. છતાં ક્રિયામાં જ્ઞાન કરતાં કંઇક વિશેષતા પણ કારણ કે આગમમાં કહ્યું છે કે પ્રત્યેક દર્શીન કે જ્ઞાન સંપૂર્ણ ફળ આપતા નથી, પણ ચારિત્ર યુક્ત થાય તા જ સ`પૂર્ણ ફળ આપે છે તેઓ ચારિત્રની તે એ કરતાં વિશિષ્ટતા છે.’ જો કે મેાક્ષાત્મક કાય પ્રત્યે જ્ઞાન અને ક્રિયા સરખી રીતે જ વ્યાવૃત = : ઉપયેગી થાય છે તા પણુ કાળ અને દેશથી સ્વભિન્ન સકલ કારણેાના સમવધાનને વ્યાપ્ય સમવધાનવાળા હાવુ. આ જાતના ઉત્કષ` તેા ચારિત્રમાં જ છે અર્થાત્ અનેક કારણામાંથી જે કારણ એવું હાય કે જ્યાં જ્યાં અને જયારે એનું સમવધાન હાય. ત્યોં ત્યો
२३
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અધ્યાત્મમત પરીક્ષા
, ૫૦-૬૦
वा चतुर्दशगुणस्थानचरमसमयभावि परमचारित्रं त्रयोदशगुणस्थानमावि केवलज्ञानमन्तरा संभवति । इत्थं च घटकारणेष्वपि दण्डादिषु चरमकपालसंयोग एवातिरिच्यते । अथ स्वप्रयोज्यविजातीयसंयोगसम्बन्धेन दण्डादेः स्वप्रयोज्यातिशक्तिचारित्रसबंधेन ज्ञानादेश्च स्वेतरसकलकारणसमवधानव्याप्यसमवधानकत्वं निर्बाधमिति चेत् ? न, स्वतस्तथात्वस्य विशेपार्थत्वात् , स्वतस्त्वं च समवधाने कारणान्तराघटितत्वमित्याहनीयम् ॥५९-६०।। અને ત્યારે ત્યારે શેષ સઘળા કારણેનું પણ સમવધાન અવશ્ય હોય જ, તે કારણ બીજા બધા કરતાં ચઢિયાતું કહેવાય. આવું ચઢિયાતાપણું (ઉકર્ષ) જ્ઞાનમાં નથી, ચારિત્રમાં જ છે. કારણ કે જ્ઞાન હોય ત્યારે અને ત્યાં (તે જીવમાં) અવશ્ય ચારિત્ર હોય જ એ નિયમ નથી. ૪ થે ગુણઠાણે ક્ષાપશમિક જ્ઞાન હોવા છતાં ક્ષાપશમિક ચારિત્ર (છઠ્ઠા ગુણઠાણાનું) હોતું નથી. એમ ૧૩ મે ગુણઠાણે કેવલજ્ઞાન હોવા છતાં શૈલેશીપણાનું ચારિત્ર હોતું નથી. જ્યારે ચારિત્ર હોય ત્યારે રોષકારણરૂપ જ્ઞાન તે અવશ્ય હોય જ છે. છઠ્ઠા ગુણઠાણાનું ચારિત્ર ચતુર્થગુણસ્થાનકભાવિ જ્ઞાન વિના કે સર્વસંવરાત્મક પરમચારિત્ર કેવલજ્ઞાન વિના હેતું નથી. તેથી જ્ઞાન કરતાં ચારિત્ર આ રીતે તે અવશ્ય અતિશયિત છે જ. આ જ રીતે ચરમકપાસિંગની હાજરીમાં શેષ સઘળા દંડાદિ કારણેની હાજરી હોવાથી ચરમપાલસંયોગ જ ઘટપ્રત્યે અતિશયિત કારણ છે, એ સમજાય તેવી વાત છે.
શકા – સ્વપ્રયોજયવિજાતીયસંગ સંબંધથી દંડાદિ જ્યાં અને જ્યારે હાજર હોય છે, તથા સ્વપ્રયજ્ય અતિશયિતચારિત્ર સંબંધથી જ્ઞાનાદિ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે હાજર હોય છે. ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સ્વેતર સકલ કારણેનું સમવધાન પણ હોય જ છે. માટે દંડાદિ અને જ્ઞાનાદિમાં પણ ઉપરોક્ત સંબંધથી તથાવિધ સમવધાનકત્વ રૂપ ઉત્કર્ષ અબાધિત જ હોવાથી ક્રિયાને અતિશયિત મનાય નહિ, અર્થાત્ બનેને તુલ્ય જ માનવા જોઈએ
સમાધાન છતાં ચરમકપાલસંગ, ચારિત્ર વગેરે સ્વતઃ જ તાદૃશસમવધાન વાળા છે જ્યારે દંડાદિ કે જ્ઞાનાદિ સ્વતઃ તેવા નથી. કિંતુ પરંપરાસંબંધથી છે. તેથી ચારિત્ર જ ઉત્કર્ષવાળું છે. અહીં, જે સમવધાન કારણાન્તરથી ઘટિત ન હોય તે જ સ્વતઃ જાણવું. જ્ઞાનાદિનું સમવધાન તે સંબંધાશમાં સ્વપ્રયોજય અતિશયિતચારિત્રાત્મક કારણાન્તરથી ઘટિત હોવાના કારણે સ્વતઃ નથી, અને તેથી જે ઉકર્ષ ચારિત્રમાં છે તે જ્ઞાનમાં નથી. પેલા ૬૦ ૧. સ્વ = દંડાદિ, તપ્રયોજય વિજાતીયસંગ રમકપાલ સંયોગ, આ સંબંધથી જ્યાં દંડાદિ હેય
ત્યાં ચરમકપાલ સંગ સહિત તમામ ધટજનક સામગ્રી હાજર હોય જ, ૨. સ્વ = જ્ઞાનાદિ ત»જય અતિશયિત યાવિ શૈલેશીદશાનું ચારિત્ર, આ સંબંધી જ્યાં જ્યારે
જ્ઞાનાદિ હોય ત્યાં ત્યારે મોક્ષસાધક તર સકલ કારણ ઉપસ્થિત હોય જ છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧૭ટે
अथ निश्चयव्यवहारयोर्विषयविशेषमुक्त (? क्त)स्वरूपयोरप्यतिदिशतिएवं ववहाराउ बलवन्तो णिच्छओ मुणेयव्यो ।
एगमयं ववहारो सव्वमयं णिच्छओ वत्ति ॥६॥ (एव व्यवहाराद्वलवान्निश्चयो मुणितव्यः । एकमत व्यवहारः सर्वमत निश्चयो वेति ||६१॥)
विषयस्य बलवत्त्वादेव खलु व्यवहारनयान्निश्चयनयोऽतिरिच्यते । अथवा यस्य कस्यचिद्वयवहारानुकूलस्यैकस्य नयस्य मत व्यवहारोऽनुमन्यते, पारमार्थिक सकलनयमत तु f , રૂતિ વાચવદુત્વાસ્થ વિશેષ રૂતિ થેચમ્ | ઉ ર માથે (૨૦૧૦)
'अहवेगनयमय चिय ववहारो जन सव्वहा सव्वं । .. सव्वणयसमूहमय विणिच्छओ ज जहाभूयं ।।ति ।।६१॥
अथ समर्थितमेव निश्चयनयविशेषमसहमानो व्यवहारवादी सिंहावलोकितन्यायेन प्रत्यवतिष्ठते
નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ કહી દીધું હોવા છતાં તેના વિશેષ વિષયને અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથાથ –આમ નિશ્ચયને વ્યવહાર કરતાં બળવાન સમજ અથવા (એ રીતે કે) વ્યવહાર એક મત=એક અભિપ્રાય વાળે છે જ્યારે નિશ્ચય નય સર્વમત વાળે છે તેથી નિશ્ચયનય બળવાન છે.
[વ્યવહાર કરતાં નિશ્ચય બળવાન પૂર્વોક્ત રીતે જ્ઞાન કરતાં ચારિત્ર ચઢિયાતું હોવાના કારણે જ જ્ઞાનને પ્રધાન વિજય કરનારા વ્યવહાર કરતાં ચારિત્રને પ્રધાન વિષય કરનાર નિશ્ચય વધુ બળવાન છે. અથવા - લોકમાં પ્રવર્તતા જે કઈ એક નયને મત વ્યવહારને અનુકૂલ હોય તે તે નયને મત વ્યવહારનયને અનુમત છે, જ્યારે પારમાર્થિક એવો સકલ નરને મત નિશ્ચયને સંમત છે. તેથી સકલ નયને મત પિતાને વિષય બનતો હોવાના કારણે અધિક વિષયો એ નિશ્ચય નય વ્યવહાર કરતાં વિશેષિત છે એ ધ્યાનમાં રાખવું. ભાષ્યમાં પણ કહ્યું છે કે “તે તે દરેક વસ્તુઓને વ્યવહાર બધી રીતે પ્રવર્તતું નથી. તેથી જે જે વસ્તુને
જે રીતને વ્યવહાર પ્રવર્તે છે તેવી જ રીતે જેનાર નયમત વ્યવહારને સંમત છે. 'નિશ્ચયને સર્વનનો સમૂહ સંમત છે કારણ કે હકીકતમાં દરેક વસ્તુ તે તે ન જે જે ધર્મને આગળ કરે છે તે દરેક ધર્મમય છે.” ૬૧
આ રીતે નિશ્ચયનય વિષય વિશેષના બે હેતુઓથી કરેલા સમર્થનને સહન ન કરી શકતો વ્યવહારવાદી સિંહાવકન ન્યાયથી પૂર્વના વચનને પકડીને વિરોધ કરતા ઊભું થાય છે – १. अथवैकनयमतमेव व्यवहारो यन्न सर्वथा सर्वम् । सर्वनयसमूहमत विनिश्चयो यद् यथाभूतम् ॥. .
Page #209
--------------------------------------------------------------------------
________________
ܘܬܵܪܵ
અધ્યાત્મમત પરીક્ષા
, ૬૨
अहिया जइ तुह किरिया अहियं नाणंपि तस्स हेउत्ति ।
कारणगुणाणुरूवा कज्जगुणा व विवरीया ॥६२॥ (अधिका यदि तव क्रिया अधिक ज्ञानमपि तस्य हेतुरिति । कारणगुणानुरूपाः कार्याणा व विपरीताः ॥६२॥)
यदि हि युक्तिकलापेन भवताऽतिशयवती क्रिया व्यवस्थापिता तर्हि सैव भगवती स्वकारण ज्ञानमतिशयितमाह । 'स्वापेक्षया तस्यातिशयोऽस्तु न तु स्वकार्यापेक्षयेति' चेत् ? न, 'दासेण मे खरो कीओ दासो वि मे खरोवि मे।' इति न्या यात स्वकार्यकार्यस्यापि स्वकार्यत्वाविशेषात् । अस्तु वोक्तातिशयशालिकार्यकत्वलक्षणः पारिभाषिक एक विशेषः । यथाहिमृत्तिकाऽपान्तरालवतिपिंडशिवककुसूलादीनि जनयन्ती न घट' प्रति मुख्यकारणतां जहाति, तथा ज्ञानमायान्तरालिक सर्वसवर जनयन् मोक्ष प्रति तथेति तत्त्वम् । अपि च यथा मन्त्रानुस्मरणात् केवलादेव फल दृश्यते तथा मोक्षोऽपि ज्ञानादेवेति तस्य मुख्यत्वम् ।।६।।
[ચારિત્રને જ અતિશયિત કહેવું અયુક્ત-વ્યવહારવાદી ગાથાથઃ જે તમને કિયા અધિક=અતિશયવાળી હવા રૂપે માન્ય હોય તે પણ તેને કારણભૂત હોવાથી જ્ઞાનને પણ અધિક માનવું જ પડશે. કારણ કે કાર્યગુણો કારણ ગુણોને અનુરૂપ હોય છે, વિપરીત નહિ. તેથી જે કિયા અતિશયવાળી હોય તો કારણમાં પણ અતિશય માનવો પડતો હોવાથી “ચારિત્રમાં (પૂર્વોક્ત) ઉત્કર્ષ હોવાથી એ જ વિશેષિત છે” એવું કથન અયુક્ત છે.
વ્યવહારવાદી -ઉપરોક્ત યુક્તિઓથી જે તમે કિયાને જ અતિશયવાળી સ્થાપિત કરતા હો તો અમે કહીએ છીએ કે જ્ઞાન પણ અતિશયવાળું છે. કારણ કે કાર્યગુણે કારણગુણોને અનુરૂપ હોય છે. તેથી જે કાર્યમાં અતિશય હોય તે કારણમાં પણ અતિશય માન જ પડે.
પ્રશ્ન :-જ્ઞાન ક્રિયાનું કારણ હોવાથી તેમાં ક્રિયાની અપેક્ષાએ ભલે અતિશય હોય, પરંતુ ક્રિયાના કાર્ય ભૂત મેક્ષની અપેક્ષાએ કંઈ તેમાં અતિશય હેતું નથી. અર્થાત્ અતિશયિત ક્રિયાની પ્રાપ્તિ માટે જ્ઞાનમાં તેને અનુરૂપ અતિશય ભલે માનવ પડે, પણ માક્ષાત્મક કાર્ય માટે જે અતિશય આવશ્યક છે તે તે કારણભૂત કિયામાં જ માન પડે છે, જ્ઞાનમાં નહિ તેથી કિયા જ અતિશયિત છે, જ્ઞાન નહિ.
ઉત્તર : “નેકર મારો હોવાથી તેણે ખરીદેલ ગધેડે પણ મારે છે, એવા ન્યાય મુજબ પોતાના કાર્યનું કાર્ય પણ પોતાનું જ કાર્ય બની જતું હોવાથી મોક્ષ પણ જ્ઞાનનું પોતાનું જ કાર્ય છે અને તેથી જ્ઞાનમાં પણ મેક્ષાનુકૂલ અતિશય માનવો જ પડે. અથવા પૂર્વે કહી ગયા એવા અતિશયવાળા કાર્યનું પોતે કારણ છે. આવું કારણ હોવાપણું જ જ્ઞાનને પારિભાષિક વિશેષ=અતિશય છે, તેથી જ્ઞાન જ પ્રધાન છે. વળી માટી વચલી અવસ્થામાં જેમ પિંડ, શિવક, કુસૂલાદિને ઉત્પન્ન કરતી હોવા છતાં १. दासेन मे खरः क्रीतो दासोऽपि मे खरोऽपि मे ।
Page #210
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યાવચાર
૧૮ द्वितीयहेतुमपि दूषयतिअह जइ सव्वणयमय विणिच्छओ इगमयं च ववहारो।
तो सो सयलादेसो विगलादोसो कह होउ ॥६३॥ (अथ यदि सर्वनयमत विनिश्चय एकमत च व्यवहारः। तत्स सकलादेशो विकलादेशः कथं भवतु १ ॥६३॥)
यदि नाम निश्चयनयः सर्वनयसमूहमास्कन्देत्तर्हि तदेकमूर्ति सकलादेशतां प्रतिपद्य विकलादेशरूप नयलक्षणमेव परिजह्यात् । तथा चोक्तवचोव्याघात इति ॥६३॥ अत्र स्थितपक्षमालम्ब्य समादध्महे--
मुक्खामुक्खविभागो इच्छामित्तेण पत्थि एगंतो।
जइ अस्थि तो वि नाणे चरणं सारो ति तं मोक्खं ॥६४॥ (मुख्यामुख्यविभाग इच्छामात्रेग नास्त्येकान्तः। यद्यस्ति तदपि ज्ञाने चरण सार इति तन्मुख्यम् ॥६४॥) ઘટ પ્રત્યેની પોતાની મુખ્ય કારણતાને છેડતી નથી તેમ સર્વસંવરાત્મક મધ્યકાલીન ચારિત્રને ઉત્પન્ન કરતું જ્ઞાન પણ મોક્ષ પ્રત્યેની પોતાની મુખ્ય કારણતાને છોડી દેતું નથી તેથી એ જ મોક્ષનું મુખ્ય કારણ છે. તેમજ કઈ પણ જાતની ક્રિયા કર્યા વિના જ જેમ મંત્રસ્મરણ માત્રથી ફળપ્રાપ્તિ થઈ જાય છે તેમ મોક્ષાત્મક ફળ પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ જતું હોવાથી જ્ઞાન જ મુખ્ય છે, ક્રિયા નહિ. ૬રા
[નિશ્ચયમાં, સર્વનયસંમતવિષયત્વ હેવામાં નયત્વહાનિ-પૂવપક્ષ)
સકલન સંમત વસ્તુ નિશ્ચયનો વિષય હોવાથી નિશ્ચય જ બળવાનું છે અને તેથી મોક્ષકારણ તરીકે તેને સંમત એવું ચારિત્ર જ વિશેષિત છે એવો, ચારિત્રની અતિશય શાલિતા સિદ્ધ કરવા જે બીજે હેતુ આપ્યો હતો તેને દૂષિત કરતાં વ્યવહારવાદી કહે છે
ગાથાર્થ :–જે સર્વનો મત નિશ્ચય છે અને એક નયનો મત વ્યવહાર છે તે નિશ્ચય તે સકલાદેશ રૂપ જ બની જવાથી તે “વિકલાદેશ” શી રીતે રહેશે ? તેમજ એ પ્રમાણરૂપ જ બની જવાથી નય શી રીતે કહેવાશે ?
જે નિશ્ચયનય સર્વનના સમૂહાત્મક બની જતું હોય તો તે એ એક જ સકલાદેશ બની જવાથી વિલાદેશતાને ત્યાગ કરશે અને તેથી એમાં નયત્વ જ ન રહેવાથી નિશ્ચયનયમને ચારિત્ર પ્રધાન છે ઈત્યાદિ વચનને વ્યાઘાત થશે કારણ કે એ અભિપ્રાય નયરૂપ જ રહ્યો નથી. ૬૩
[બને મુખ્ય છે–પ્રમાણુ પક્ષ] આમ નિશ્ચય અને વ્યવહારને પોત પોતાના વિષયભૂત ચારિત્ર અને જ્ઞાનની પ્રધાનતા સ્થાપિત કરવામાં ખેંચતાણ કરતાં જોઈને ગ્રન્થકાર સિદ્ધાન્ત પક્ષને અવલંબીને સમાધાન કરતાં કહે છે
ગાથાથ – જ્ઞાન કે ચારિત્ર મુખ્ય છે કે અમુખ્ય એને વિભાગ ઈચ્છામાત્રથી છે અર્થાત્ જેવી વિવેક્ષા હોય એ પ્રમાણે જ્ઞાન કે ચારિત્ર મુખ્ય બને છે કે ગૌણ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯હે
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૬૪ . व्यवहारो हि स्वविषयं ज्ञानं प्रधानकारणत्वेनाभिमनुते, निश्चयस्तु स्वविषयं चरण', तदनयोः कल्पनाकोटिमवलम्ब्य प्रवृत्त विवादमपनेतुमुभयोः समीकरणप्रवणप्रमाणपक्षमन्तरा क इवान्यः प्रभवतु ? यत्तु वस्तुपरिच्छेद एव ज्ञानस्य मुख्यो व्यापारः, तत्करणादेव च सहकारिकारणतया जीवस्य चारित्रक्रियां जनयत् तन्मोक्षं प्रति गौणतयोपयुज्यते, तदुक्तं[વિ. મા. ૨૬૪૨]
'वत्थुपरिच्छेयफलं हवेज्ज किरियाफलं च तन्नाणं ।
न उ निव्वत्तयमिट्ठ सुद्धं चिय तं जओऽभिहियं ॥ त्ति, तदपि निश्चयनयानुसारेण द्रष्टव्यम् , व्यवहारतः सहकारस्याप्युपकारत्वात् । अतएव तत्रैवोक्तम् -
'नाण परंपरमगंतरा उ किरिया तयं पहाणयर।।
जुत्तं कारणमहवा समयं तो दोन्नि जुत्ताई ॥ ति [विभा० ११३७] બને છે. જ્ઞાન કે ચારિત્રમાંથી એક મુખ્ય જ છે અને બીજું ગૌણ જ છે એ એકાન્ત નથી. છતાં કઈપણ જાતની વિવક્ષા વિના જ બેમાંથી કોણ અંશે પણ મુખ્ય છે એવું જાણવાની જે ઇરછા હોય તો જવાબ એ છે કે જ્ઞાનનાં સારભૂત હોવાથી ચારિત્ર જ મુખ્ય છે.
વ્યવહાર નય પોતાના વિષયભૂત જ્ઞાનને જ પ્રધાનકારણ તરીકે માને છે જ્યારે નિશ્ચય પિતાના વિષયભૂત ચારિત્રને જ પોત પોતાની માન્યતાને પુષ્ટ કરવા અને જાતજાતની કલ્પનાએ દોડાવી વિવાદ માંડે છે. આ વિવાદનો ઉકેલ લાવવામાં બન્નેને સમાનબળવાળા હોવા રૂપે ઠરાવવામાં નિપુણ એવા પ્રમાણ પક્ષ સિવાય બીજું કોણ સમર્થ થાય? અર્થાત્ પ્રમાણપક્ષ એ વિવાદને એ જ ઉકેલ આપે છે કે બને સમાન બળવાળા જ છે અને તેથી તેઓમાં પ્રધાન-ગણુભાવ નથી. “વસ્તુનો બંધ કરાવવો એ જ જ્ઞાનને મુખ્ય વ્યાપાર છે. એ પરિચ્છેદ કરવા દ્વારા જ એ ચારિત્રક્રિયાને ઉત્પન્ન કરવામાં જીવના સહકારી તરીકે વર્તે છે તેથી મોક્ષ પ્રત્યે તો એ ગણરૂપે જ વત્ત છે. કહ્યું પણ છે કે – જ્ઞાન તે વસ્તુને બેધ માત્ર કરાવે છે અને એ કરવા દ્વારા જ ચારિત્રક્રિયાના સહકારી કારણ તરીકે વસ્તી તે ક્રિયારૂપ ફળને ઉત્પન્ન કરે છે પરંતુ મેક્ષ કાર્યનાં આનન્તયે ઉત્પાદક તરીકે એ ઈષ્ટ નથી તેથી જ કહ્યું છે કે..” આ બધી વાત નિશ્ચયનયાનુસારે જાણવી. કારણ કે વ્યવહાર તે સહકારને પણ ઉપકારાત્મક માનતે હોવાથી સહકારીને પણ કારણ માને જ છે. તેથી જ ત્યાં જ-શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જ કહ્યું છે કે- જો જ્ઞાન પરંપરાએ જ મોક્ષને ઉપકારી હોય અને ક્રિયા
१. वस्तुपरिच्छेद फल भवेत्क्रियाफल' च ततो ज्ञानम् । न तु निर्वतकमिष्ट शुद्धमेव यत्ततोऽभिहितम् ।। २. ज्ञान पारम्परमनन्तरा तु क्रिया तप्रधानतरम् । युक्तं कारणमथवा समक ततो द्वे युक्ते ॥
Page #212
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્ર પ્રાધાન્યવિચાર
૮૬
___ यदि हि अन्त्यानन्त्यविभागमुक्तातिशयशालिकार्यकत्वतद्विपर्ययविभागं चानात्त्य सामान्यतो द्वयोस्तुल्यवत् कारणत्वमेव जिज्ञासितं, तदा तथैव तत्परिच्छेत्तु प्रमाणमुत्सहते । यदि तु तयोः कारणत्व प्रतिसन्धायापि मुख्यत्वाऽमुख्यत्वजिज्ञासैव प्रवर्तते तदा मुख्यत्वमपि तयोरविशेषेणैव दर्शयन् प्रमाणतां पूरयितुमुत्सहेत, आपेक्षिकयोमुख्यत्वगौणत्वयोई स्वत्वदीर्घत्वयोरिवाविरोधात् । स्यादेतत्-ज्ञानं परिच्छेद एवोपक्षीणं सन्न मोक्षजनकमिति, मैवं, शिबिकावाहकपुरुषयोरिव ज्ञानक्रिययोरेकस्वभावेनाऽसहकारित्वात् , गतिक्रिया नयनचरणयोरिव भिन्नस्वभावतयैव तयोः सहकारित्वात् , प्रकाशगुप्तिविशुद्धयोः स्वभाववैचित्र्य एवानुप्रवेशाद्यસાક્ષાત્ ઉપકારી હોય તે એમ કહી શકાય કે સાક્ષાત્ ઉપકારી એવી ક્રિયા પ્રધાન છે. પણ જે કાર્યો,પત્તિમાં બંને યુગપતુ ઉપકારી છે તો બન્નેને પ્રધાન માનવા જોઈએ એકલા જ્ઞાનને નહિ.” આમ વ્યવહાર મતે જ્ઞાન પણ ઉપકારી હોવાથી પ્રમાણ અને ને તુલ્યબળવાળા તરીકે સ્થાપે છે.
[ ભિન્ન ભિન્ન વિવક્ષાથી બન્નેમાં પ્રધાનતા-ગૌણુતા છે] વળી જે “આ અંત્યકારણ છે, આ અનન્ય એવા વિભાગની વિવક્ષાન અને “અમુક અતિશયશાલી કાર્ય કરનાર છે, બીજે તેવું કાર્ય કરનાર નથી.” એવા વિભાગની વિવક્ષાને પણ અનાદર કરી, સામાન્યથી બને સમાન રીતે કારણ બને છે કે નહિ?
એટલું જ જાણવાની જે ઈચ્છા હોય તે પ્રમાણ પણ તેવો જ બઘ કરાવે છે અર્થાત્ બનેને તુલ્ય કારણ તરીકે જ જણાવે છે. આમ બને કારણ છે એવું જાણ્યા પછી પણ બેમાંથી મુખ્ય કેણ અને ગૌણ કોણ? એવી જિજ્ઞાસા પ્રવર્તતી જ હોય તે પણ પ્રમાણ જ તે બન્નેમાં મુખ્યતા પણ છે અને ગૌણતા પણ છે એવું દર્શાવીને પોતાની પ્રમાણુતાને જાળવી રાખે છે.
શંકા -જ્ઞાન કે ચારિત્ર પિત પોતે જ મુખ્ય અને ગૌણ બન્ને શી રીતે બને ? જે મુખ્ય હોય તેને ગૌણ અને ગૌણ હોય તેને મુખ્ય શી રીતે કહેવાય?
સમાધાન –એની એ જ વસ્તુ એકની અપેક્ષા એ હસ્વ હોવા છતાં બીજાની અપેક્ષાએ દીર્ઘ હોઈ શકે છે અર્થાત્ આપેક્ષિક હોવાથી હસ્વ અને દીર્ઘવ જેમ એક જ વસ્તુમાં વિરોધ વગર રહી શકે છે તેમ મુખ્યત્વ અને ગૌમુત્વ પણ આપેક્ષિક હોવાથી એકત્ર (જ્ઞાનમાં કે ચારિત્રમાં પ્રત્યેકમાં) રહી શકે છે.
શકા :-પરિછેદ કરાવવામાં જ ચરિતાર્થ થઈ જતું જ્ઞાન મેક્ષજનક નથી.
સમાધાન :-પાલખી ઉપાડનાર માણસે એ ઉપાડવામાં જેમ સમાન રીતે વ્યાપાર કરે છે એ રીતે જ્ઞાન અને ક્રિયા કંઈ સમાનસ્વભાવથી એકબીજાના સહકારી નથી. અર્થાત્ તુલ્યસ્વભાવથી ક્રિયાન્વિત થતા નથી કિન્તુ જેમ ગતિક્રિયામાં આંખ અને પગ ભિન્નભિન્ન સ્વભાવથી પરસ્પર સહકારી છે તેમ ભિન્ન ભિન્ન સ્વભાવથી જ સહકારી છે. વ્યાપાર કરે છે. જ્ઞાન પ્રકાશ કરે છે અને ચારિત્ર ગુપ્તિ અને વિશુદ્ધિ કરે છે. આ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૬૪
दागमः "नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो ।
| નિણંકિ સમારોને મુક્યો નિશાળે મળો . ત્તિ [વિ. મ. ૨૬]
यथा हि कचवरपूरितगृहविशुद्धये प्रदीपप्रज्वालनसंमार्जकपुरुषव्यापारणवातायनजालकादिस्थगनानि रेण्वादिप्रकाश बाह्यरेण्वादिप्रवेशनिषेधाभ्यन्तररेणुसंशोधनव्यापारत योपयुज्यन्ते तथा जीवगृहविशुद्धयेऽपि ज्ञानतपःसंयमा अपि प्रकाशव्यवदानाऽनाश्रवव्यापारतयेति । एतत्तात्पर्य -सर्वथा विरजस्कत्वं हि गृहविशुद्धिः, तत्र पूर्वरजोऽपनयने संमार्जनीमार्जनं, निःशेषतदपनयने च प्रदीपप्रकाशोऽनागततदभावे च स्वकारणविघटनद्वारा जालकस्थगनं निबन्धनमिति त्रयोपनिपातादार्थसमाजसिद्धा सा, तथा पूर्वकर्मापनयने तपः, कार्थेन तदपनयने ज्ञानमनागतकार्माभावे च स्वकारणविघटनद्वारा संयमो हेतुः, इत्येतत्त्रयोपनिपाते सर्वथा निष्कर्मत्वलक्षणो मोक्षोऽप्यार्थसमाजसिद्ध एवेति मन्तव्यम् । एतेन स्वभावभेदो व्याख्यातो, व्यापारादिभेदस्यैव तदर्थत्वात् , कथमन्यथा दंडचक्रादीनामपि भिन्नस्वभावतया घटहेतुत्वं ? ત્તિ . કાર્યો ભિન્ન ભિન્ન હોવાથી તે તે કરવાનું જ્ઞાન અને ચારિત્રને સ્વભાવ પણ ભિન્ન ભિન્ન જ છે. તેથી જ્ઞાન પણ પોતાની રીતે કાર્ય કરતું થયું મેક્ષજનક બને જ છે, કહ્યું છે કે “જ્ઞાન પ્રકાશક છે. તપ એ શુદ્ધિ કરનાર છે અને સંયમ એ ગુપ્તિ કરનાર છે. ત્રણેના સમાગથી મેક્ષ થાય છે એવો શ્રી જિનશાસનનો અભિપ્રાય છે.”
[ જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયથી મોક્ષ ]. જેમ ધૂળથી ભરેલા ઘરની વિશુદ્ધિ કરવામાંતેને સર્વથા ધૂળ વગરનું કરવામાં ત્રણ વસ્તુઓ આવશ્યક છે- (૧) પહેલેથી ભરાઈ ગએલ ધૂળ ને દૂર કરવા માટે સાવરણીથી વાળવાની ક્રિયા. (૨) એમ સાફ કરતાં કરતાં જે થોડી થોડી ધૂળ ખૂણે ખાંચરે રહી જાય તેને પ્રદીપ પ્રકાશ દ્વારા જઈને સર્વથા દૂર કરવા માટે પ્રદીપ પ્રકાશ અને (૩) નવી ધૂળ આવવાના કારણોને દૂર કરવા રૂ૫ જાળીયા વગેરેને ઢાંકવાની ક્રિયા. આમ રજકણોને પ્રકાશબાહ્યરજકણોની અટકાયત અને અંદરની રેણુઓને દૂર-કરવા દ્વારા ગૃહશુદ્ધિમાં જેમ પ્રદીપ પ્રજવાલન, જાલકસ્થગન અને વાળનાર પુરુષને વ્યાપાર ઉપયોગી બને છે અને ત્રણેના સમુદાયથી જ કાર્ય થાય છે તેમ જીવરૂપી ગૃહની વિશુદ્ધિ માટે પણ પૂર્વક મરજ ને દૂર કરવામાં તપ, તેને સર્વથા દૂર કરવામાં જ્ઞાન અને નવી કમરજને આવતી અટકાવવામાં સંયમ ઉપયોગી બને છે. આમ આ ત્રણેના વ્યાપારથી જ સર્વથા નિષ્કર્મવ રૂપ મોક્ષ પ્રાપ્ત થતું હોવાથી એ પણ જ્ઞાનાદિના સમુદાયથી જ સિદ્ધ થાય છે એ જાણવું. આમ ત્રણેના વ્યાપાર જુદા જુદા દર્શાવ્યા એનાથી જ એ ત્રણે જુદા જુદા સ્વભાવથી જ સહકારી છે એવું સિદ્ધ થએલું જાણવું, કારણ કે જાદા જુદે વ્યાપાર કરવો એ જ કારણેની ભિન્ન ભિન્ન સ્વભાવતા છે નહિતર તો ૧. જ્ઞાન પ્રારા શોવ તવઃ સંગમ ગુતિ | ત્રવાનામપિ તમારો મોક્ષો ગિનાને મતિઃ ||
Page #214
--------------------------------------------------------------------------
________________
પાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
स्यादेतत्-शुशोधयितृप्रवृत्तौ शोध्यनिश्चयस्य नाशार्थिप्रवृत्तौ नाश्यनिश्चयस्य वा हेतुत्वात् कर्मापनिनीषुप्रवृत्तौ तन्निश्चयमात्रमुपयुज्यतां किमितरज्ञानेन ? मैव', यावत्सु हेयेषु हेयत्वज्ञानस्य ज्ञानविज्ञानक्रमेण श्रवणादेव संभवे ततः प्रत्याख्यानसंयमाऽनाश्रवतपोव्यवदानाक्रियत्वजननक्रमेण પરમપવામોરેશાત, તથા ૪ પ્રજ્ઞપ્ત સંપ્રળીયા-ર-૧-૨૨૨-જોવદ-૨૧] "सवणे नाणे य विन्नाणे पच्चक्खाणे अ संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिआ सिद्धि । त्ति । तथा च सावद्ययोगनिवृत्तिनिरवद्ययोगप्रवृत्तिरूपचारित्रे हेयत्वोपादेयत्वज्ञानायैव विधिनिषेधवाक्यघटितं प्रवचनमुपयुज्यते । अत एव जघन्यतोऽष्टप्रवचनमातृश्रुतमप्युपदिश्यते, तावताsप्युक्तप्रयोजनसंभवात् , तावत् श्रुतज्ञानोपजनितचारित्रप्रवृत्तेश्चाशुभयोगहानं साध्य कर्महानं तूद्देश्यमिति
ડાદિ પણ ભિન્ન ભિન્ન સ્વભાવથી ઘટ પ્રત્યે કારણ છે એ વાત સિદ્ધ કરી શકાશે નહિ કારણ કે જુદા જુદા વ્યાપાર સિવાય બીજે તે કઈ તેઓને ઘડા માટે ઉપયોગ નથી કે જેને આગળ કરીને તેઓને સ્વભાવભેદ કહી શકાય.
શંકા –કચરાને દૂર કરવાની પ્રવૃત્તિમાં કચરાનું જ્ઞાન કે નાશ કરવાની પ્રવૃત્તિમાં નાશ્યનું જ્ઞાન જ હેતુભૂત હેવાથી કમંદૂર કરવાની પ્રવૃત્તિમાં પણ કર્મનું જ જ્ઞાન ઉપયોગી છે. ઈતરજ્ઞાન તે ઉપયોગી ન હોવાથી એને ઉપાદેય શી રીતે મનાય ?
[પ્રવચનજ્ઞાન મેક્ષપ્રાપ્તિમાં આવશ્યક] સમાધાન :-કર્મ કંઈ એવી ચીજ નથી કે જેને વીણી વીણને દૂર કરી દઈ આત્માને સર્વથા શુદ્ધ કરી શકાય. અનતિશાયી જ્ઞાનીને તે કર્મનું પ્રત્યક્ષ જ ન હોવાથી એને જોઈ જોઈને દૂર કરવાનું શક્ય નથી. પરંતુ કર્મહાનિને ઉદ્દેશ રાખીને હેય પદાર્થોની હાનિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા વડે જ એ શક્ય છે. માટે જેટલા હયાદિ પદાર્થો હોય એ સર્વેનું હેયસ્વાદિરૂપે જ્ઞાન ઉપયોગી છે. તેથી માત્ર કર્મનું જ્ઞાન જ ઉપયોગી છે એવું મનાય નહિ. વળી મેક્ષપ્રાપ્તિ પણ શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાશવ, તપ, વ્યવદાન અને અક્રિયવના ક્રમથી જ કહી છે. વ્યાખ્યા પ્રજ્ઞતિમાં પણ સંગ્રહણી ગાથામાં આ જ વાત કહી છે કે “શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચકખાણુ, સંયમ, અનંહસ્ક (કપા૫ રહિતપણું), તપ, વ્યવદાન (=પૂર્વબદ્ધ કમલને નાશ) ક્રમશઃ થએ છતે અકિયા થાય છે અને તેનાથી સિદ્ધિ થાય છે.” તેથી સાવદ્યોગનિવૃત્તિ અને નિરવદ્યોગ પ્રવૃત્તિ રૂપ ચારિત્ર માટે આવશ્યક એવા હેયત્વ ઉપાદેયત્વના જ્ઞાન માટે જ વિધિનિષેધવાક્યઘટિત પ્રવચન (જિનેક્ત વચનેનું જ્ઞાન) ઉપયોગી બને છે. તેથી જ જઘન્યથી અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનને પણ ચારિત્ર માટે સંમત માન્યું છે કારણ કે તેનાથી પણ સાવદ્યોગ નિવૃત્યાદિ રૂપ પ્રયજન સિદ્ધ થઈ શકે છે. १. श्रवणे ज्ञाने च विज्ञाने प्रत्याख्याने च संयमे । अनहस्के तरसि चव व्यवदानेऽक्रिया सिद्धिः॥ .
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૮૬
અધ્યામમત પરીક્ષા લૈ. ૬૪
विशेषः । एवं च रेणोरिव कर्मणः साक्षादपनयनाऽसंभवात् कथं दृष्टान्तः सुस्थ इति निरस्तम् । समर्थितश्च ज्ञानस्य प्रकाशकतोपयोगोऽन्यथा हेयोपादेयविपर्यये विवेकासंभवात् । अलण्व ज्ञानविरहितक्रियाया अल्पफलत्वमुक्तं, यथावज्ज्ञानस्यैव यथावत्प्रवृत्तिहेतुत्वात ।
यदप्युक्तं 'ज्ञानमेव प्रधानं क्रियानिरपेक्षादेव मन्त्रानुस्मरणाद्विषघात-नोगमनादिर्शनात' इति तदप्यपेशलं, तत्रापि परिजपनादिक्रियासध्रीचीनमन्त्रोपयोगादेवोक्तफलसंभवात , यदाह
'परिजवणाईकिरिया मन्तेसुवि साहणं ण तम्मत्तं ।
सन्नाणओ अ न फलं तन्नाणं जेणमकिरियं ॥ [वि० आ० ११४०]
अथ परिजपनमपि धारावाहिक तज्ज्ञानमेव, न तु क्रिया । न चाऽक्रियस्याऽऽ काशवत्कार्यजनकत्वमसङ्गतमिति वाच्यम् , क्रियायाः संयोगविभागादावेव हेतुत्वेन तां विनाऽऽकाशादावपि कार्यान्तराभ्युपगमादिति चेत् ? सत्य, तथाप्यत्र नभोगमनादि क्रियायास्तन्मन्त्रसङ्केतोपनिबद्धदेवतोपाहततया क्रियानिरपेक्षत्वासिद्धेः, आह च
'तो तं कत्तो ? भन्नइ त समयणिबद्ध देवओवहिथ । किरियाफल चिय जओ न नाणमित्तोब ओगरस ।। त्ति [वि० भा० ११४१]
શંકા -પણ એ જ્ઞાનથી તે અશુભાગનો જ હેય તરીકે બોધ થતું હોવાથી એનું સાધ્ય અશુભગહાનિ બની શકશે, કમહાનિ તો શી રીતે બને ?
શ્રુતજ્ઞાનથી અશુભયોગહાનિદ્વારા કર્મહાનિ] સમાધાન –એટલા શ્રુતજ્ઞાનથી ઉપજનિત ચારિત્રપ્રવૃત્તિથી અશુભયોગોની હાનિ જ સાધ્ય છે, કમહાનિ તો ઉદ્દેશ્ય જ છે. અર્થાત્ એ શ્રુતજ્ઞાનથી સાક્ષાત્ તો અશુભયોગોની હાનિ જ થાય છે અને એ હાનિ થવાથી કર્મહાનિ થાય છે. તેથી કર્મહાનિનો ઉદ્દેશ રાખીને અશુભગહાનિ કરવામાં એ શ્રુતજ્ઞાનાદિ પણ આવશ્યક છે. આમ “પ્રદીયપ્રકાશ તો રજકણને દેખાડીને સાક્ષાત્ દૂર કરવામાં ઉપયેગી બને છે જ્યારે પ્રવચનમાતા વગેરેનું જ્ઞાન કંઈ કર્મ રજને દેખાડીને સીધે સીધી દૂર કરી દેવામાં ઉપયોગી બનતું નથી. તેથી ગૃહશુદ્ધિનું દષ્ટાંત અહીં શી રીતે આપી શકાય ?” એવી શંકા પણ નિરસ્ત જાણવી. કારણ કે કર્મહાનિને સાક્ષાત્ સાધ્ય તરીકે બનાવવામાં તે જ્ઞાન ઉપયોગી બનતું ન હોવા છતાં તેના ઉદ્દેશથી થતી અશુભયોગહાનિ આદિમાં તો ઉપયોગી બનતું હોવાથી આવશ્યક છે જ.
- આનાથી જ્ઞાનની પ્રકાશકવરૂપે ઉપયોગિતાનું સમર્થન પણ થઈ ગએલું જાણવું કારણ કે જ્ઞાન ન હોય તો હેય-ઉપાદેયને વિપર્યય થઈ જવો પણ સંભવિત હોવાથી “આ હેય છે અને આ ઉપાદેય છે” વગેરે રૂપ વિવેક સંભવિત બનતો નથી. તેથી જ १. परिजानादिक्रिया मन्त्रेष्वपि साधन न तन्माम् । तज्ज्ञानतश्च न फल तज्जान वनाक्रियम ॥ ૨. તતdar? મને તમાનવવાદ[ક્રિપત્રવ થતો ન જ્ઞાનમા ૧iran |
Page #216
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧૮૭ __ यथाहि-नभोगमनमुद्दिश्य देवताऽऽवानाय प्रवर्त्तमानस्य मन्त्रानुस्मरण तत्प्रवृत्तिहेतुः तथा कर्मक्षयमुद्दिश्य चारित्रे प्रवत्तमानस्य प्रवचनज्ञानमपि तत्प्रवृत्तिहेतुः, अग्रिमफलं त्वविनाभावादिति परमार्थः । જ્ઞાનરહિત ક્રિયાનું ફળ અ૫ કહ્યું છે કારણ કે યથાર્થજ્ઞાન જ યથાર્થ પ્રવૃત્તિ કરાવતું હોવાથી તેની ગેરહાજરીમાં યથાર્થ પ્રવૃત્તિ ન હોવાથી પૂર્ણ ફળ મળતું નથી.
[કિયાસહકૃત મંત્રજ્ઞાનમાં જ ફળદાયકત્વ કિયાને નિરપેક્ષપણે મંત્રસ્મરણમાત્રથી ઝેર ઉતરી જવું–આકાશમાં ગમન થવું વગેરે દેખાતું હોવાથી જ્ઞાન જ પ્રધાન છે એવું વ્યવહારવાદીએ જે કહ્યું તે પણ શોભતું નથી કારણ કે ત્યાં પણ મંત્રનો જાપ કરવા વગેરે રૂપ ક્રિયાથી સહકૃત મંત્રજ્ઞાન જ ઉક્તફળને આપે છે, અસહકૃત નહિ, તેથી ક્રિયા પણ પ્રધાન છે જ. કશું જ છે કે “મંત્રાદિ વિશે પણ પરિજા પાદિ ક્રિયા સહકારી છે જ કારણ કે મંત્રાદિ માત્ર કંઈ ફળના સાધનભૂત નથી. સમ્યજ્ઞાન માત્રથી ફળપ્રાપ્તિ થતી નથી કારણ કે તે પોતે સ્વયં અક્રિય છે.”
પૂવપક્ષ :-જાપ કરવો એ પણ ધારાવાહીજ્ઞાનરૂપ જ છે, ક્રિયારૂપ નથી તેથી મંત્રના તેવા જ્ઞાનમાત્રથી જ વિષઘાતાદિ રૂપ ફળપ્રાપ્તિ થતી હોવાથી એ જ પ્રધાન છે. વળી “જ્ઞાન અક્રિય હોવાથી આકાશની જેમ કાર્યજનક નથી એવું પણ માનવું નહિ કારણ કે કિયા તો સંયોગ-વિભાગાદિ સ્વરૂપ કાર્ય પ્રત્યે જ હેતુ છે. તે સિવાયના કાર્યો છે તે વિના પણ આકાશાદિમાં પણ માનેલા જ છે. તેથી અક્રિય એવું આકાશ પણ જેમ કાર્યજનક બની શકે છે તેમ મંત્રસ્મરણાદિ પણ બને જ છે.
ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે છતાં નગમનાદિ ક્રિયામાં સ્વયં જનારની પ્રવૃત્તિ ન હોવા છતાં મંત્ર સાથે સંકળાએલ દેવતા તો તેને ઈષ્ટસ્થળે મૂકવાની પ્રવૃત્તિ કરે જ છે. તેથી એ ફળપ્રાપ્તિમાં કિયાનિરપેક્ષત્વ તો નથી જ કહ્યું જ છે કે
પ્રશ્ન:-નગમનાદિ કાર્ય જે ફક્ત મંત્રજ્ઞાનથી જ કરાયું નથી તો શેનાથી કરાયું છે? ઉત્તર :–જે દેવતાનો સમય સંકેત મંત્રમાં સ્થાપિત થયેલ હોય તે દેવતાથી જ તે કાર્ય કરાય છે અને દેવતા તે સક્રિય જ હોય છે. તેથી એ નભેગમનાદિ મંત્રજ્ઞાનપગ માત્રનું ફળ નથી.” આમ જેમ નભોગમનના ઉદ્દેશથી દેવતાના આહાન માટે કરાતું મંત્રાનુસ્મરણ દેવતાની પ્રવૃત્તિમાં હેતુભૂત છે તેમ કર્મક્ષયના ઉદ્દેશથી ચારિત્રમાં પ્રવૃત્તિ માટે વ્યાપૃત થતું પ્રવચનશાન પણ ચારિત્ર પ્રવૃત્તિમાં હેતુભૂત છે. નગમન-કર્મક્ષયરૂપ અગ્રિમફળ તો એ દેવ–ચારિત્રની પ્રવૃત્તિથી અવશ્ય થનારું હોઈ થઈ જ જાય છે. એ પરમાર્થ છે.
| [ફળપ્રાપ્તિમાં ક્રિયા પણ આવશ્યક]. આમ જ્ઞાન પ્રવૃત્તિમાં હેતુભૂત છે એવું પ્રતિપાદન કર્યું એનાથી જ દેવતાના આહાન કરવારૂપ કાર્ય અંગે તે માત્ર મંત્રસ્મરણાત્મક જ્ઞાન જ જેમ હેતુ છે તેમ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૬૪
एतेन देवताऽऽह्वाने मन्त्रानुस्मरणं यथा केवलमेव हेतुस्तथा कार्यान्तरेष्वपि ज्ञानं केवलमेव तथेति परास्तम् , न हि चक्रभ्रमणे केवलो दंढो हेतुरिति घटेऽपि तन्निरपेक्षस्तथा । यत्तु देवताऽऽह्वानेऽपि पुनः पुनः परिजपनपूजनादिक्रियापेक्षा मलयगिरिचरणैरभिदधे तत्तु क्वाचित्कं वस्तुस्थितिमनुरुध्य, अन्यथा पूजनादेरपि पूर्व ज्ञानस्यैव विश्रामात् , प्रथमज्ञानप्रवृत्त्योः समकालभाविन्योरपि कार्यकारणभावाभिप्रायाश्रयणाद्वेति सर्वमवदातम् । तदेवं निश्चयव्यवहारयोर्यादृच्छिको मुख्याऽमुख्यविभागोऽकिंचित्कर इत्युक्तम् । यदि पुनर्व्यवहारवादिनः स्वविषये ज्ञाने मुख्यत्वविवक्षा न निवर्तते तदा स एवं प्रतिबोधनीयो-ननु चरणमेव प्रधान, तस्य ज्ञानसारत्वेनाभिधानात् , यदागम :
'सामाइअमाई सुअनाणं जाव बिंदुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाण ॥ [वि. भा० ११२६]
ति । अपि च ज्ञानमपि चरणयोगेनैव ज्ञान, अन्यथा तस्याऽज्ञानादविशेषात् , आह चબીજા કાર્યોમાં પણ માત્ર જ્ઞાન જ હેતુ બની શકતું હોવાથી જ્ઞાન જ પ્રધાન છે.”—એવી શંકા નિરસ્ત જાણવી કારણ કે અંતે ફળપ્રાપ્તિમાં તે ક્રિયા પણ ઉપયોગી બને જ છે. ચક્રને ફેરવવામાં એકલે દંડ હેતુભૂત હોવા માત્રથી કંઈ ઘટાદિ કાર્ય પ્રત્યે પણ ચકભ્રમણાદિથી નિરપેક્ષ રીતે એ એકલો જ હેતુ બને એવું નથી, પણ ચકભ્રમણ દ્વારા જેમ તે હેતુ બને છે, તેમ મિક્ષાદિ પ્રત્યે પણ કિયાનિરપેક્ષ માત્ર જ્ઞાન જ કંઈ હેતભૂત નથી.
વળી પૂજ્ય મલયગિરિ મહારાજે જે કહ્યું છે કે “દેવતાના આહારમાં પણ પુના પુનઃ જાપ-પૂજા વગેરે રૂપ ક્રિયા જ અપેક્ષિત છે? તે કયારેક જ બનતી વસ્તુસ્થિતિને આશ્રીને જાણવું. નહિતર તે પૂજનાદિ પણ પૂર્વે જ્ઞાન હોય તે જ પ્રવર્તતા હોવાથી જ્ઞાન પણ અપેક્ષિત છે જ. અથવા સૌ પ્રથમ પ્રવર્તતા જ્ઞાન અને પ્રવૃત્તિ સમકાલભાવી હોવા છતાં પ્રદીપ–પ્રકાશની જેમ કાર્યકારણભાવ ધરાવે છે એવા અભિપ્રાયથી એ વાત જાણવી. તેથી એ ક્રિયા પણ જ્ઞાનથી જ પુરસ્કૃત હોવાથી જ્ઞાન પણ અપેશ્ય તે છે જ.
[વ્યવહારવાદીના દાગ્રહ સામે જવાબ] આમ નિશ્ચય વ્યવહારને મુખ્યમુખ્ય વિભાગ યાદરિછક હોવાથી–વિવક્ષાધીન હેવાથી અકિંચિકર છે એ જાણવું. છતાં વ્યવહારવાદી “સ્વવિષયભૂત જ્ઞાન જ મુખ્ય છે એ પકડેલું પૂછડું છેડવા જે તૈયાર ન હોય તે એને આ રીતે સમજાવચારિત્ર જ પ્રધાન છે કારણ કે આગમમાં તેનું જ્ઞાનને પણ સારભૂત હોવા તરીકેનું પ્રતિપાદન છે. જેમકે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનું જે શ્રુતજ્ઞાન છે તેને પણ સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર - નિર્વાણ છે.” વળી જ્ઞાન પણ, ચારિત્ર હોય તે જ પરમાર્થથી જ્ઞાનરૂપ છે ચારિત્ર ન
१. सामायिकादिक श्रुतज्ञान यावद् बिन्दुसारात् । तस्यापि सारश्चरणं सारश्चरणस्य निर्वाणम् ।।
Page #218
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવચાર
૧૮૯
तद् ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसस्तु कुतः शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ [ - ] રૂતિ |
किञ्च, ज्ञाने मुख्यत्व काल्पनिकं, चरणे तु कार्यापयोगि, न खलु मुख्यत्वेनोपचरितोऽपि दण्डश्चरमकपालसंयोगमनपेक्ष्य घटं जनयितुं प्रभुरिति दिग् ॥६४॥
अथ द्वितीयहेतुदूषणमुद्दिधीर्षुराहसव्वणयमयत्त पुण सव्वेसि संमओ जओ विसओ।
ण य णिच्छयस्स तेण सयलादेसत्तमेगस्स ॥६५॥ (सर्वनयमयत्व पुनः मर्वेषां सम्मतो यतो विषयः । न च निश्चयस्य तेन सफलादेशत्वमेकस्य ॥६५॥) હોય તો એની હાજરી હોવા છતાં કેઈ વિશેષ લાભ થતો ન હોવાથી એ અજ્ઞાનરૂપ જ છે. કહ્યું છે કે “જે હોવા છતાં રાગાદિ આંતરશત્રુઓ ફાલીકુલીને જ રહેતા હોય તે ખરેખર તે જ્ઞાન જ નથી કારણ કે જ્ઞાનાત્મક સૂર્યકિરણોની હાજરીમાં રાગાદિ અંધકાર શી રીતે ઊભો રહી શકે ?
વળી જ્ઞાનમાં મુખ્યત્વની ક૯૫ના કપનારૂપે જ રહે છે, જ્યારે ચારિત્રમાં તે કાર્યોપયોગી બને છે કારણ કે જેમ દંડને મુખ્ય તરીકે માની લેવા છતાં એ ચરમકપાલસંયોગને નિરપેક્ષ રહીને કંઈ ઘટને ઉત્પન્ન કરી શકતો નથી એમ જ્ઞાનને મુખ્ય માની લઈએ તો પણ કંઈ ચારિત્રની અપેક્ષા રાખ્યા વગર તે મોક્ષ અપાવી શકતું નથી. તેથી જ્ઞાન જ મુખ્ય છે એમ મનાય નહિ. ૬૪
[સર્વનયસમૂહાત્મક નિશ્ચયનું નયત્વ અખંડિત ચારિત્ર વિશેષિત છે એવું સ્થાપિત કરવા નિશ્ચયનચે આપેલ “કારણ કે એ સર્વનયસમૂહાત્મક નિશ્ચયને વિષય છે એવા બીજા હેતુને દૂષિત કરતાં વ્યવહારનયે જે દષણ આપેલ કે “નિશ્ચયનય જે સર્વનયસમૂહાત્મક હોય તે એ સકલાદેશ ૩૫ થવાથી પ્રમાણુ જ બની જશે, “નય” રહેશે નહિ” તેને દૂર કરવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે–
ગાથાથ-નિશ્ચયનયનો વિષય સર્વનને સંમત છે એટલા અંશે જ નિશ્ચયનય સર્વનયમય છે. એટલા માત્રથી જ કંઈ તે એકલો સકલાદેશરૂપ બની જતે નથી કે જેથી એમાંથી નય પણું જ નીકળી જવાની આપત્તિ આવે.
સિકલાદેશ=સર્વધર્મોનું યુગપત્ પ્રતિપાદક વચન]. પિતાનો વિષય “ભાવ” સર્વનોને માન્ય હો એજ નિશ્ચયનયનું સર્વનયમ કે સર્વનયમતત્વ છે. ભાકાર ભગવાને પણ આજ વાત કરી છે કે “સર્વનય ભાવને ઈચ્છે છે. પણ એટલા માત્રથી કંઈ નિશ્ચયવાક્ય સકલાદેશ બની જતું નથી. કારણ કે સકલ ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરતું નથી. “પ્રમાણુથી જાણેલ અનંતધર્માત્મક
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અધ્યાત્મમતપરીક્ષા શ્લા. ૬૫
A.
wwwwwww.www
तदेव हि निश्चयस्य सर्वनयमयत्वं, सर्वनयमतत्वं वा यदस्य विषयो भावः सर्वेषां नयानां संमत इति तदाह भगवान् भाष्यकारः - "सध्वनया भावमिच्छति' त्ति, न चैतावतैव तद्वाक्यस्य सकलादेशत्व, यौगपद्येन सकलधर्माऽप्रतिपादनात् प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मक वस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदापचाराद्वा यौगपद्येन प्रतिपादक वचः सकलदेश' तल्लक्षणम् । अयमर्थः- पर्यायार्थिकनयं गौणीकृत्य द्रव्यार्थिकं च प्रधानीकृत्य, तत्कालीनत्व लक्षणेन कालेन, तद्गुणत्वलक्षणेनाऽऽत्मरूपेण तदाधारकत्वलक्षणेनार्थेन, तदद्विष्वग्भावलक्षणेन संबंधेन, तदनुरञ्जकत्वलक्षणेनोपकारेण तदवगाहकावगाढत्वलक्षणेन गुणिदेशेन भेदप्रधानतत्संबन्धरूपेण संसर्गेण, एकशब्दवाच्यत्व लक्षणेन शब्देन च सह यदैकधर्मेण सह सकलधर्माणामभेदवृत्तिः प्रतिसन्धीयते यदा वा द्रव्यार्थिकनय गौणभावे पर्यायार्थिकनयमुख्यतायां च नाऽभेदवृत्ति रुज्जीवतीत्यभेोपचार एवाश्रीयते तदैकेनापि शब्देनानेकधर्म प्रत्यायन मुख्येन तदात्मकतामापन्नस्याने काशेषधर्मरूपस्य वस्तुनो यौगपद्येन प्रतिपादनात् सकलादेशः ।
"
વસ્તુનું કાલાદિ દ્વારા અભેદની પ્રધાનતાથી કે અભેદ્યના ઉપચારથી એકી સાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે” સકલાદેશનું આવું લક્ષણ ઉપરાક્ત નિશ્ચયનયવાકયમાં ઘટતુ' ન હોવાથી તે સલાદેશ ખની જતું નથી. અહીં આ તાપ છે—જ્યારે પર્યાયા િકનયની ગૌણતા અને દ્રશ્યાર્થિક નયની પ્રધાનતા હોય ત્યારે તે તે પ્રત્યેક ધર્માંની શેષ અનંતા સર્વ ધર્મ સાથે કાલાદિ દ્વારા વસ્તુતઃ અભેદ્યવૃત્તિ હોવાથી એ ઉપચાર વિના જ તે બધા ધર્માં પ્રતિભાસે છે. પરંતુ જયારે દ્રવ્યાકિનય ગૌણ હોય અને પર્યાયાકિનય પ્રધાન હોય છે ત્યારે એ દરેક ધર્મો પૃથક્ પૃથક્ હોવાથી અર્થાત્ વસ્તુત: અભેદ્યવૃત્તિ ન હોવાથી ઉપચાર વિના ભાસતા નથી તેથી અભેદોપચાર કરાય છે. આ રીતે સઘળા ધર્મ જ્યારે અભેદવૃત્તિથી ભાસે છે કે અભેદ્યોપચારથી ભાસે છે ત્યારે અસ્તિવાદરૂપ એક ધર્માંને જણાવનાર એક શબ્દથી પણ અસ્તિત્વાદિરૂપ તે ધર્માંથી અભિન્ન થએલા શેષ સઘળા ધર્માંથી એતપ્રાત વસ્તુ સ્વરૂપનુ એક સાથે પ્રતિપાદન થાય છે ‘સ્યાઅસ્તિ' વગેરેમાં અક્તિ શબ્દ અસ્તિત્વધર્માનુ' પ્રતિપાદન કરે છે અને તેનાથી અભિન્ન હાવાના કારણે શેષ સઘળા ધર્માનું પણ પ્રતિપાદન થઈ જાય છે. આમ એક જ શબ્દ એકી સાથે અનંતધર્માનુ' એટલે કે સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન કરી દે છે તેથી એને સકલા દેશ કહે છે.
[કાલાદિ આઠના પરિચય]
અહી' કાલાદિ દ્વરા અભેદવૃત્તિ કહી એમાં કાલાદિ આઠના પરિચય આ પ્રમાણે છે— (૧) કાલ : જે કાળે વસ્તુનુ અસ્તિવ છે તે કાળે જ એ વસ્તુમાં શેષ સઘળા ધર્મ પણ છે. તેથી એકત્ર સમકાલીન હેાવાથી અભિન્ન છે. (૨) આત્મસ્વરૂપ : અસ્તિત્વધ ૧. સર્વે થયા માનિચ્છન્તિ | ૨.. પ્રમાળનયતરવાજો સૂત્ર ન. ૪/૪૪
Page #220
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન–ચારિત્રપ્રાધાન્યવચાર
- ૧૯૧ annammmmmmmmmmmmmmmmmmmmmmmmmannannamariana
'यदा तु भेदवृत्तिप्राधान्यात् भेदोपचाराद्वा नैकः शब्दोऽनेकधर्मप्रत्यायनक्षमस्तदा क्रमेण तावद्धर्माभिधायक वाक्यं विकलादेशः' इति कथं न नयद्वरक्रम युगपदर्पणमनपेक्ष्य सप्तभङ्गयप्रवृत्तौ तत्र प्रतिभङ्गानियतः सकलादेशत्वविचारोऽभित्तिचित्रार्पितः ? इति । न खलु सकलादेशोपयोग्यभदेवृत्तिप्रतिसन्धायकतया निश्चयोपयोगः प्रतिपादयितुं भवतोपक्रान्तः, व्यवहारार्पितज्ञानहेतुकत्वपुरस्कारेणापि तत्प्रवृत्तेः, आप तु स्वविषयमात्रेण सकलभङ्गोपाग्रहकत या । न च तथात्वं तस्याद्यापि सिद्धिमध्यास्त, सकलादेशनियामकत्वरूप व्यवहारातिशायित्व तु निश्चयस्य सर्वाभिमतविषयत्वमिव बाढमनुमन्यामह एव । જેમ પોતે જીવાદિ તે પદાર્થના ગુણરૂપ હોવાથી તેમાં તદ્દગુણવ આત્મરૂપ–સ્વરૂપ છે તેમ જ્ઞાનાદિ બીજા સઘળા ધર્મોનું પોતે જીવાદિ તે પદાર્થના ગુણરૂપ હોવાના કારણે તદ્દગુણત્વ સ્વરૂપ છે. તેથી દરેક ધર્મો સમાન સ્વરૂપ વાળા હોવાથી પરસ્પર અભિન્ન છે. (૩) અથ ? જે રીતે અસ્તિત્વને આધાર જીવાદિ અર્થ (દ્રવ્ય) છે તે જ રીતે બીજા પણ સર્વ ધર્મોને આધાર એ જ દ્રવ્ય છે. આમ તદાધારકત્વ રૂપ અર્થ દ્વારા દરેક ધર્મો અભિન્ન છે. (૪) સંબન્ધ : આ અસ્તિત્વને જીવાદિ પદાર્થમાં જે કથંચિતાદામ્યરૂપ અવિષ્યભાવ સબંધ છે એ જ શેષ બધા ધર્મોને પણ છે. તેથી એક જ સબંધથી રહેલાં હોવાના કારણે એ દરેક ધર્મો અભિન્ન છે. (૫) ઉપકાર : અરિતત્વ ધમ જેમ જીવાદિદ્રવ્યને પોતાથી રંગી નાખવા રૂ૫ (પતામય કરી દેવા રૂપ) જે ઉપકાર કરે છે તે જ શેષ અશેષધર્મો પણ કરતા હોવાથી એ બધા ધર્મો પરસ્પર અભિન્ન છે. (૬) ગુણદેશ : અસ્તિત્વ ગુણને ગુણ એવું જે દ્રવ્ય તેને જે દેશ (ક્ષેત્ર) છે તે જ બીજા બધા ગુણેના ગુણદ્રવ્યને છે તેથી બધા પરસ્પર અભિન્ન છે. (૭) સંસર્ગ : જીવાદિ પદાર્થ સાથે અસ્તિત્વનો જે સંસર્ગ છે તે જ અન્ય સઘળા ધર્મોનો છે તેથી દરેક ધર્મો પરસ્પર અભિન્ન છે. જ્યારે ધર્મ-ધમીના અભેદનું પ્રાધાન્ય હોય ત્યારે તેને સબંધ કહેવાય છે અને જ્યારે ભેદનું પ્રાધાન્ય હોય ત્યારે એ સંસર્ગ કહેવાય છે. તેથી પૂર્વે જે અવિષ્યગુભાવ કહ્યો એ સબંધ જાણો અહીં ધમાંથી ભિન્ન એવા ધર્મોને રહેવાને સંબંધ કહ્યો એ સંસર્ગ જાણવો. (૮) શબ્દ : “અસ્તિ” એ શબ્દ જેમ જીવાદિગત અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે તે જ રીતે શેષ સઘળા ધર્મોનું પ્રતિપાદન પણ કરે છે તેથી દરેક ધર્મો એક શબ્દ વાગ્ય હોવાથી પરસ્પર અભિન્ન છે. " [વિકલાદેશ=એક ધર્મનું જ પ્રતિપાદક વચન]
જ્યારે કાલાદિ દ્વારા ભેદવૃત્તિ ની પ્રધાનતા હોય ત્યારે અથવા જ્યારે ભેદોપચાર હોય ત્યારે દરેક ધર્મો પરસ્પર ભિન્ન હોવાથી “અસ્તિ' વગેરે રૂપ એક શબ્દ અસ્તિત્વ” વગેરે રૂપ એક ધર્મને જ જણાવે છે શેષધર્મોને કહી શકતો નથી. તેથી દરેક ધર્મોનું પ્રતિપાદન કરવા માટે તે દરેકના પોત પોતાના વાચ્ય શબ્દોને ક્રમશઃ પ્રયોગ કરે પડે
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૬૫
यत्तु १"तवसंजमो अणुमओ णिगंथं पवयणं च ववहारो ।" इति वचनात् व्यवहारस्यैव ज्ञानक्रियारूपविषयद्वयविस्तारात्मकसकलभङ्गोपग्राहकत्व बलवत्त्वाऽऽवेदकमिति तन्न, अपर्णान्तरप्रयोजकनयान्तराभावे भङ्गसाकल्याऽसंभवाद्, व्यवहारेणापि ज्ञानस्य प्रधानतया तपःसंयमयो. स्तूपसर्जनायैव हेतुत्वाभ्युपगमात् । न हि स्वविषयप्रधानतया सकलाभ्युपगमेऽपि नयस्य प्रामाण्यमिष्ट, अन्यथा सामान्यविशेषोमय स्वीकारप्रवणस्योलकदर्शनस्य प्रामाण्यप्रसङ्गात , न चैवमिष्यते, यबमाण भगवान् भाष्यकार:- [वि. आभा० २१९५]
दोहि वि णएहि णीय सत्थमुलूपण तह वि मिच्छत्तं ।
ज' सविसयप्पहाणत्तणेण अन्नोन्नणिरवेक्ख ॥ति।।६।। છે. તે ધર્મોને આ રીતે કમશઃ જણાવનાર વાક્ય વિકલાદેશ કહેવાય છે. વળી કઈ પણ સપ્તભંગી બે નય ને આશ્રીને કમ-યુગપ૬ અર્પણા (વિવક્ષા) દ્વારા પ્રવર્તે છે. નિશ્ચયવાક્યમાં તે વ્યવહાર નયનું આ શ્રેયણ ન હોવાથી સપ્તભંગી જ પ્રવૃત્ત થતી નથી તે પછી સપ્તભંગીના દરેક ભંગમાં નિયત એવું સકલાદેશવ નિશ્ચયનયમાં હોવાને વિચાર (શંકા) ભીંત (ઉપલક્ષણથી કોઈ પણ આધાર) પર ન દોરાયેલા ચિત્રમાં રહેલ વસ્તુ જેવો કેમ ન બને ? અર્થાત્ એ વિચાર નિરાધાર હોઈ અસત્ છે. સકલાદેશ માટે ઉપયોગી એવી અભેદવૃત્તિનો નિશ્ચયનય પ્રતિસંધાયક છે. માટે “નિશ્ચયનય સકલાદેશ બની જશે ... એવું કહેવામાં, કલાદેશ માટેના નિશ્ચયનયના આવા ઉપયોગનું પ્રતિપાદન કરવાને કંઈ તમારે આશય સંભવ નથી. કારણ કે એ રીતે તે વ્યવહારાપિત જ્ઞાન હેતુકને આગળ કરીને પણ સપ્તભંગી પ્રવર્તતી હોવાથી સપ્તભંગી ના પ્રતિભંગનિયત સકલાદેશ માટે વ્યવહાર નયને પણ ઉપયોગ છે જ અને તેથી વ્યવહારના ઉપગનું પ્રતિપાદન કરવા પણ એવું કહી શકાય. અર્થાત્ સપ્તભંગી માટે વ્યવહારનયનો આશ્રય કરો પણ આવશ્યક હોવાથી સકલાદેશ માટે અમેદવૃત્તિ પ્રતિસંધાયક તરીકે વ્યવહાર પણ ઉપયોગી હોવાના કારણે એના ઉપગનું પણ “વ્યવહાર સકલાદેશ બની જશે” એ રીતે પ્રતિપાદન કરી શકાય છે. કિન્તુ સ્વવિષયમાત્રથી સકલભંગનો ઉપગ્રાહક હોવા રૂપે જ નિશ્ચય નયને જે ઉપયોગ છે તેનું જ પ્રતિપાદન કરવા તમારો આ પ્રયાસ છે. અને એનો ઉપયોગ તે હજુ સુધી સિદ્ધ થયો જ નથી. કે જેથી નિશ્ચયને જે સકલાદેશ કહેવાની આપત્તિ આવે. બાકી નિશ્ચયનય જ સકલાદેશનિયામક છે, વ્યવહાર નહિ એવું નિશ્ચયનયનું ચઢિયાતાપણું તો એને વિષય સર્વને અભિમત હોવાનું જેમ સ્વીકારીએ છીએ તેમ સ્વીકારીએ જ છીએ. १. आवश्यकनियुक्तिः अस्योत्तरार्ध :- सद्जुसुयाण पुण निवाण संजमो चेव ।।७८५॥
तपः संयमोऽनुमतो नन्थ्य प्रवचन' च व्यवहारः। शब्द ऋजुसूत्रय पुनर्निर्वाण संयमश्चैव ।। २. द्वाभ्यामपि नयाभ्यां नीत शास्त्रमटकेन तथापि मिथ्यात्वम । यत्स्वविषयप्रधानत्वेनाऽन्योन्यनिरपेक्षौ ॥
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
तदेव प्रत्येक भङ्गोपग्राहकत्व द्वयोस्तुल्यमेव बलं, प्रतिभङ्ग सकलादेशप्रयोजकतया तु निश्चयोऽतिरिच्यत इत्युक्त, एतदेव विवेचयति
जेण सयलादेसो अभेयवित्तीइ णिच्छयाधीणो।
तेणेव सो पमाण न पमाण होइ ववहारो ॥६६॥ (येन सकलादेशोऽभेदवृत्तौ निश्चयाधीनः । तेनैव स प्रमाण न प्रमाण भवति व्यवहारः ॥६६॥)
न हि निश्चयनयवाक्यमेव सकलादेशोऽपि तु प्रमाणवाक्य, तन्नियामकाभेदवृत्तिप्रति सन्धायकतया च निश्चयोऽपि प्रमाणमित्युपचर्यते, न तु व्यवहारनयस्तथा, तत्रोक्तोपचारવરણામાવાન્ દ્દદ્દા
[વ્યવહાર સકલભંગેપગ્રાહક નથી વળી આવશ્યક નિર્યુક્તિના “વ્યવહારનયને તપ, સંયમ અને નિગ્રંથપ્રવચન માન્ય છે.” એવા વચનથી જણાય છે કે વ્યવહારનય જ જ્ઞાન-ક્રિયારૂપ બે વિષયના વિસ્તારાત્મક સકલભંગને ઉપગ્રાહક છે અને તેથી એ જ બળવાન છે એવું કથન પણ અયુક્ત જાણવું કારણ કે અર્પણતર (બીજાને પ્રધાન કરવો તે) ના પ્રયજકીભૂત નયાન્તરના વિરહમાં સંપૂર્ણ ભાંગાઓ જ અસંભવિત રહે છે. કારણ કે વ્યવહાર પણ જ્ઞાનને મુખ્ય રીતે અને તપ-સંયમને ગૌણ રીતે જ કારણ માને છે. (તેથી એકલા વ્યવહારનયને આશ્રીને તપ-સંયમને પ્રધાન કરીને થતાં ભાંગા અસંભવિત બનવાથી ભંગસાકલ્ય પણ અસંભવિત રહે છે.) અને પોતાના વિષયને જ મુખ્ય તરીકે રાખી બીજા બધાને પણ (ગૌણ તરીકે, સ્વીકારવા માત્રથી કંઈ એ નયને પ્રમાણ માની શકાતે નથી કારણ કે નહિતર તે સામાન્ય-વિશેષ–ઉભયને સ્વીકારતું વૈશેષિક દર્શન પણ પ્રમાણુ બની જાય. જે તમને કે અમને બંનેને ઈષ્ટ નથી. ભાષ્યકાર ભગવાને પણ આવું જ કહ્યું છે કે- “ઉલૂક–વશેષિકે પિતાનું શાસ્ત્ર બંને નયને આશ્રીને બનાવ્યું છે તે પણ એ મિથ્યા છે કારણ કે અન્ય નિરપેક્ષ રીતે સ્વવિષયની પ્રધાનતાને જણાવનાર છે.” ૬પા
આમ પ્રત્યેકભંગના ઉપગ્રાહક બનવા રૂ૫ બળ તે નિશ્ચય અને વ્યવહાર બંનેમાં તુલ્ય જ છે છતાં નિશ્ચયનય દરેક ભંગમાં સકલાદેશને પ્રયોજક છે તેથી એ રીતે એ વ્યવહારથી ચડિયાત છે એવું જે કહી ગયા તેનું જ વિવેચન કરતાં પ્રથકાર કહે છે –
[ઔપચારિક પ્રમાણુતા નિશ્ચયમાં જ] ગાથાથ :-સકલાદેશ, અભેદવૃત્તિને પ્રધાન કરવાના અંશમાં નિશ્ચયાધીન છે. તેથી જ નિશ્ચયનય અભેદવૃત્તિનું પ્રાધાન્ય સંપાદિત કરી આપવા દ્વારા વાકયમાં પ્રામાય લાવતું હોવાથી પ્રમાણુ કહેવાય છે વ્યવહાર તે એ રીતે પણ પ્રમાણ બનતું નથી. ૨૫
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૬૭
यत्तु निरुपचरितविषयस्वरूप निश्चयस्य बलवत्त्वमुपचरितविषयत्वरूप च व्यवहारस्य दुर्बलत्वमिति परेषां मत तदापातरमणीयमित्युपदिदर्शयिषुराह- जमणुवयारोवि बल कस्सइ णेगंतियं हवे तंपि ।
एगस्स मुक्खभावे णियमा अवरोक्यारोत्ति ॥६७॥ (यदनुपचारोऽपि बल कस्यचिन्नैकान्तिक भवेत्तदपि । एकस्य मुख्यभावे नियमादपरोपचार इति ।।६७।।)
यैः खल्वनुपचरितविषयत्वरूप निश्चयनयस्य बलमावेद्यते तैर्व्यवहारनयस्यापि तत्स्वीकर्तव्यमेव, निश्चयमुख्यतायां व्यवहारोपचारवद्वयवहारमुख्यतायां निश्चयोपचारस्यापि संभवात् । न हि निक्षेपचतुष्टयनियतानां शब्दानामेकतरपक्षपातो विवक्षां विना संभवी । 'सकलनय
નિશ્ચયનયનું વાકય જ કંઈ સકલાદેશ નથી, પણ પ્રમાણ વાક્ય જ સકલાદેશ છે. જે વાક્યમાં અભેદવૃત્તિની પ્રધાનતા હોય તે વાક્યમાં સકલાદેશત્વ આવતું હોવાથી અભેદવૃત્તિ સકલાદેશવને નિયામક છે. અને તે અભેદવૃત્તિનું પ્રતિસંધાન નિશ્ચયનય કરાવે છે તેથી વાક્યમાં પરંપરાએ પ્રામાણ્ય લાવનાર હોવાથી એ પ્રમાણ તરીકે ઉપચરિત થાય છે. વ્યવહારનય તે એ રીતે પરંપરાએ પણ નિયામક બનતો ન હોવાથી ઉપચારથી પણ પ્રમાણુ કહેવાતું નથી. દવા
નિશ્ચયનય ભાવને જ માનતો હોવાથી જેને સાધુ તરીકે માને છે તે હકીકતમાં સાધુ હોવાથી તેણે તેમાં સાધુતાને ઉપચાર કરવો પડતો નથી. આમ નિશ્ચયનયનો વિષય નિરુપચરિત હોય છે. જ્યારે વ્યવહારનય તે તે ભાવ હોય કે ન હોય પણ બાહ્યલિંગાદિ હોય તો સાધુપણું માને છે. હકીકતમાં ત્યાં સાધુપણું સંદિગ્ધ હોવાથી વ્યવહાર નયને ત્યાં વેષાદિ કારણે સાધુતાન ઉપચાર કરવો પડે છે. આમ વ્યવહાર નયને વિષય ઉપચરિત હોય છે. તેથી નિરુપચરિત વિષય હો એ જ નિશ્ચયનયનું બળવત્વ છે અને પોતાને વિષય ઉપચરિત હોવો એ જ વ્યવહારનયનું દુર્બળત્વ છે. આવી જે કોઈની માન્યતા છે તે પણ ઉપલક દષ્ટિથી જોતાં જ રમણીય લાગે છે, વસ્તુતઃ તેવી નથી એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે–
[નિશ્ચયનું અનુપચરિતવિષયસ્વરૂપ બળ અને કાન્તિક] ગાથાર્થ :-
નિશ્ચયનયનું અનુપચરિતવિષયવરૂપ જે બળ કહેવાય છે તે પણ એકાતિક નથી. એટલે કે એવું બળ નિશ્ચયમાં હંમેશા હોય જ અને વ્યવહારમાં ન જ હોય એવું નથી કારણ કે એક ને મુખ્ય કરવામાં બીજામાં અવશ્ય ઉપચાર થતું હોવાથી જ્યારે વ્યવહારને મુખ્ય કરાયો હોય ત્યારે નિશ્ચયમાં પણ ઉપચરિતવિષયવ આવે જ છે.
જેઓ નિશ્ચયમાં અનુપચરિતવિષયત્વ રૂપ બળ માને છે તેઓએ વ્યવહારનયમાં પણ તે માનવું જ જોઈએ કારણ કે નિશ્ચયને મુખ્ય કરવામાં જેમ વ્યવહારમાં ઉપચાર કરવો પડે છે તેમ વ્યવહારની મુખ્ય તરીકેની વિવેક્ષા હોય ત્યારે નિશ્ચયમાં પણ ઉપચાર
Page #224
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર संमतो भाव एवानुपचरितार्थ' इति चेत् ? तत्कि द्रव्यार्थिकस्य सकलनिक्षेपसमाहिणः प्रमाणत्वमेव प्रतिपत्तुमीहसे ? अथ नामादित्रय' द्रव्यार्थिकस्य मुख्योऽर्थो भावस्तु गौण एव, બતાવ- [ વિ૦ મે ૨૮૪૭]
'भाव चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवे । णामाइतिय दवट्टियस्स भावो य पज्जवणयस्स ॥
त्ति भगवद्भाष्यकारवचोविरोधपरिहारः सामान्यविशेषभावेनेति चेत् ? तर्हि भावोऽप्युपचरितः प्राप्त इत्यायुष्मतः प्रतिज्ञायाः का गतिः ? સંભવિત જ છે. સામાન્યથી કેઈપણ શબ્દ ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂ૫ ચાર અર્થોને તે જણાવે જ છે. આવા ચારનિક્ષેપોમાં શબ્દો તે નિયત જ હોવાથી ગમે ત્યારે કોઈ પણ શબ્દ ઉચ્ચારાય તે આ ચારેમાંથી કેઈ પણ અર્થને બધા થઈ શકે છે. તેથી એમાંથી અમુક નામાદિરૂપ એક જ અર્થને ત્યારે ત્યારે બધા કરાવવાને પક્ષપાત વક્તાની તેવી તેવી વિવક્ષા વિના સંભવ નથી. તેથી જ્યારે નિશ્ચયનયન=ભાવની વિવેક્ષા હોય ત્યારે શબ્દના અર્થ તરીકે એ અનુપચરિત રહે છે અને શેષ નામાદિ નિક્ષેપાઓમાં એ શબ્દને વ્યવહાર ઉપચારથી થાય છે. એમ જ્યારે વ્યવહારવિષયભૂત દ્રવ્યનિક્ષેપાત્મક અર્થ વિવક્ષિત હોય ત્યારે દ્રવ્ય નિરુપચરિત રીતે જણાય છે અને નિશ્ચય વિષયભૂત ભાવને ઉલ્લેખ ઉપચારથી થાય છે. તેથી ભાવની વિવક્ષા વખતે જેમ વ્યવહાર ઉપચરિત વિષયવાળો બને છે તેમ દ્રવ્યની વિવક્ષા વખતે નિશ્ચય પણ ઉપચરિત વિષયવાળો બનતે હોવાથી એને પણ દુર્બળ માન જ જોઈએ.
પૂર્વપક્ષ પણ ભાવ તે સકલનયસંમત હોવાથી ગમે તે નયની વિવક્ષા વખતે એ તે અનુપચરિત અર્થ જ રહેવાથી નિશ્ચય જ બળવાનું છે.
[ભાવમાં સદા નિરુપચારતા માનવામાં આપત્તિ] ઉત્તરપક્ષ – શું તમે દ્રવ્યાર્થિક નયને પ્રમાણ માનવા ઈચ્છો છો? કારણ કે દ્રવ્યાદિ નિક્ષેપાઓને તે એ અનુપચરિત રીતે સ્વીકારે જ છે, હવે જે ભાવને પણ અનુપચરિત રીતે સ્વીકારે છે એવું માનવાનું હોય તો સકલનિક્ષેપસંગ્રાહી એ તે પ્રમાણ જ બની જશે.
પૂર્વપક્ષ નામાદિ ત્રણ દ્રવ્યાર્થિક નયના મુખ્ય વિષય છે. જ્યારે ભાવ ગૌણ વિષય છે તેથી દ્રવ્યાર્થિક નય સકલનિક્ષેપસંગ્રાહી થવા છતાં બધાને સમાન રીતે સ્વીકારતે ન હોવાથી પ્રમાણત્મક નથી. ભાષ્યકાર ભગવાન્ શ્રી જિનભદ્ર ગણિ મહારાજે જે કહ્યું છે કે “શબ્દનો ભાવને જ ઈરછે છે, અને શેષનો સર્વનિક્ષેપાને ઈચ્છે છે. દ્રવ્યાર્થિક નયનો વિષય નામાદિ ત્રણ છે જ્યારે પર્યાયાર્થિકનયને વિષય १. भावमेव शब्दनयाः शेषा इच्छन्ति सर्वनिक्षेपान् । नामादित्रिक द्रव्यार्थिकस्य भावश्च पर्यायनयस्य ।।..
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૬૭
एतेन निश्च यबोध्यमेवार्थ लोकविदितप्रकारेण बोधयितु व्यवहारव्यापारोऽनार्यबोधनायानार्यभाषाप्रयोक्तृश्रोत्रियप्राय इति वचो विचार्यमेव दृष्टव्य, प्रतिस्व तयोभिन्नव्यापारोपदर्शनात् , नामादीनां चतुर्णा' पृथक् पृथक् कार्यकारित्वस्य तत्र तत्र प्रपञ्चितत्वात , व्यवहार निश्चयप्रतिपाद्यभेदाभेदादिधर्माणां सर्वत्र तुल्यत्वादेकतरानादरे उभयानादरप्रसङ्गात, युक्तेस्तुल्यत्वाच्चेति दिग् । स्यादेतत्-ऋजुसूत्रशब्दनयाश्च शुद्धा इतरे त्वशुद्धा इति नियमः कथ -मुख्यामुख्यार्थकत्व विना ? इति, मैव, व्यापकाव्यापकविषयत्वादिनैव शुद्धाशुद्धभेदव्यवस्थानात अन्यथाऽतिप्रसङ्गादिति ॥६७|| ભાવ છે. આવા વચનમાં જે વિરોધ દેખાય છે તેને પરિહાર આ રીતે સામાન્ય વિશેષ=ગણ-મુખની વિરક્ષા કરવાથી જ થશે. અહીં પૂર્વાર્ધમાં શેષનો સર્વનિક્ષેપાઓને ઇચ્છે છે એમ કહીને ઉત્તરાર્ધમાં દ્રવ્યાર્થિકનય નામાદિ ત્રણને જ ઈચ્છે છે એવું કહેવામાં વચનવિરોધ સ્પષ્ટ જ છે. એમ ભાવને પણ શેષનો ગૌણ રીતે તો ઈચ્છતા જ હોવાથી પૂર્વાર્ધમાં શેષન સામાન્યથી સર્વનિક્ષેપાને ઇચ્છે છે એમ કહેવા છતાં ઉત્તરાર્ધમાં મુખ્યતયા વિષયની વિવેક્ષા રાખીને દ્રવ્યાર્થિક નય નામાદિ ત્રણને જ ઈરછે છે એમ કહેવામાં વચનવિરોઘ રહેતું નથી એ જાણવું.
ઉત્તારપક્ષ –એમ કરવામાં દ્રવ્યાર્થિકમતે ભાવ મુખ્યતયા વિષય ન રહેવાના કારણે ઉપચરિત વિષય જ થવાથી સકલનને અનુપચરિત રીતે સંમત એવો ભાવ પિતાના વિષયભૂત હેવાથી નિશ્ચય નય બળવાનું છે. એવી તમારી પ્રતિજ્ઞાનું બિચારીનું શું થશે?
નિશ્ચય અને વ્યવહારને મુખ્ય મુખ્ય વિષય ભિન્ન છે એ જ્યારે સાબિત થાય છે ત્યારે જેઓ એમ કહે છે કે “જેમ અનાર્ય પુરુષને કંઈક સમજાવવા માટે શ્રોત્રિયબ્રાહ્મણ અનાર્ય ભાષાનો પ્રયોગ કરે છે તેમ વ્યવહાર પણ નિશ્ચયગમ્ય અર્થને સમજાવવા માટે જ લોકપ્રસિદ્ધ રીતભાત કે વ્યવહારને આશ્રય લે છે.” આ તેઓના કથનમાં કેટલું તથ્ય છે તે વિચારણીય છે, કારણ કે દરેક વસ્તુને સમજવા કે સમજાવવાની પ્રક્રિયા બને નાની જુદી જુદી છે એ દેખાય છે. વળી નામાદિ ચારેય જુદું જુદું કાર્ય કરે છે એ વાતનું શાસ્ત્રમાં સ્થળે સ્થળે પ્રતિપાદન છે તેથી જણાય છે કે માત્ર ભાવ નિક્ષેપો જ પરમાર્થ છે અને એનું જ વ્યવહાર પણ જુદી રીતે પ્રતિપાદન કરે છે એવું નથી કિન્તુ ભાવ કરતાં જુદું જ અને સ્વતંત્ર એવું પોતાનું કાર્ય કરવામાં સમર્થ એવા પરમાર્થ સત્ નામાદિનો બંધ કરાવવામાં જ વ્યવહારને વ્યાપાર છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે વ્યવહારનયગ્રાહ્યા ભેદાદિ ધર્મો અને નિશ્ચયનયગ્રાહ્યા અભેદાદિ ધર્મો વસ્તુમાત્રમાં એક સરખી રીતે વ્યાપીને રહેલા છે. એટલે કે ભેદાદિ ઘર્મો અને અભેદાદિ ધર્મો અન્ય વ્યાખ્ય-વ્યાપકભાવથી આલિષ્ટ છે તેથી કોઈ એક ભેદાદિ ધર્મોને અપલાપ કરીએ તો તેના વ્યાપ્યભૂત અભેદાદિ ધર્મોને પણ અપલોપ થઈ
Page #226
--------------------------------------------------------------------------
________________
'જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
__ये पुनराहुः ‘भाव एवादरणीय इत्यभिप्रायरूपो निश्चयः शुद्ध इति स एव बलवान्' इति तान् सदण्डमनुशासितुमाह
णिच्छयणस्स विसय भाव चिय जे पमाणमासु ।
तेसिं विणेव हेउ कज्जुप्पत्तीइ का मेरा ॥६८॥ (निश्चयनयस्य विषयौं भावमेव ये प्रमाणमाहुः । तेषां विनैव हेतु कार्यात्पत्तौ का मेरा १ ॥६८॥) જવાની-અર્થાત્ ઉભયને અનાદર થવાની આપત્તિ ઊભી થશે. વ્યવહારના વિષયે અર્થકિયા સાધક નથી એ યુક્તિ પ્રયોગ કહીને જે વ્યવહારને અપલાપ કરીએ તો “ નિશ્ચયના વૃક્ષની સ્થિરતા અને સર્વધનનો આધાર વ્યવહારના મૂળિયાનું ઊંડાણ વગેરે હોવાથી વ્યવહારનો અપલોપ કરવામાં નિશ્ચય પણ ડામાડોળ થઈ જશે.” એવો યુક્તિગ નિશ્ચયને ઉડાડવા પણ થઈ શકે છે. તાત્પર્ય યુક્તિ તે બધે સરખી છે.
નોમાં શ્રદ્ધાશુદ્ધત્વવ્યવસ્થા] શકા :-ઋજુસૂત્ર અને શબ્દનો શુદ્ધ છે અને શેષન અશુદ્ધ છે એવો નિયમ ઋજુસૂત્રાદિ મુખ્યવિષયક છે અને શેષન ઉપચરિતવિષયવાળા છે એવું માન્યા વિના શી રીતે સંભવે ? - સમાધાન –શુદ્ધ-અશુદ્ધ ભેદ વ્યવસ્થા તે વ્યાપક–અવ્યાપકવિષયત્વથી જ થાય છે, મુખ્યમુખ્યવિષયત્વથી નહિ. અર્થાત્ સંગ્રહ વગેરે નો વ્યાપક વિષય વાળા હોવાથી અશુદ્ધ છે-તે તે શબ્દથી પ્રતિપાદ્ય તરીકે ઘણા પદાર્થોને માનતા હોવાથી ચોક્કસ કર્યો પદાર્થ વક્તાને અભિપ્રેત છે એનો નિર્ણય થઈ ન શકતે હાવાથી અશુદ્ધ છે. ઋજુસૂત્રાદિ ન તેઓની અપેક્ષાએ અવ્યાપક વિષયવાળા હોવાથી–અર્થાત્ તે તે શબ્દથી પ્રતિપાદ અર્થ તરીકે ઓછા પદાર્થો સંભવિત હોવાથી–અભિપ્રેત અર્થને નિર્ણય કરે સુલભ બને છે અને તેથી તેઓ શુદ્ધ કહેવાય છે. બાકી મુખ્ય વિષયક હોવાથી ઋજુસૂત્રાદિ શુદ્ધ છે અને અમુખ્યવિષયક (ઉપચરિત વિષયક) હોવાથી શેષને અશુદ્ધ છે એમ માનવામાં તે ઉપર કહી ગયા મુજબ નિશ્ચય પણ ઉપચરિત વિષયવાળો થતું હોવાથી અશુદ્ધ માનવાને અતિપ્રસંગ આવશે. ૬૭ ,
ભાવ જ આદરણીય છે એવા અભિપ્રાયાત્મક નિશ્ચય જ શુદ્ધ હોવાથી એ જ બળવાન છે” એવું કહેનારાઓને દંડ કરવા સાથે શિખામણ આપવા ગ્રન્થકાર કહે છે
ગાથાથ:- “નિશ્ચયનયના વિષયભૂત ભાવ જ અંતે ફળદાયક હોવાથી એ જ પ્રમાણે છે = આદરણીય છે” એવું કહેનારાઓને તે હેતુ વિના જ કાર્યોત્પત્તિ માનવા જેવું થવાથી કાર્ય અંગે “અમુક દેશમાં અને અમુક કાળમાં જ થવા રૂપ” કઈ મર્યાદા રહેશે નહિ.
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૬૮
यथा ह्यानन्तर्येण फलसाधकत्वाद्भाव आदरणीयस्तथा पारम्पर्येण फलसाधकत्त्वाद्रव्यमपि तथा, अन्यथा चक्रभ्रमण एव बद्धोत्साहाः कुलालाः कलशार्थ' मृत्पिण्डदण्डचीवरखण्डादीनपि नाद्रियेरन् । 'प्राच्यवशायामेव तदादरण नाग्रिमदशायामिति' चेत् ? तदेव विषयभेदनियम कालभेद' कः प्रतिक्षिपति, द्रव्यानादरवासनाया एव देवानांप्रियस्य पराकरणीयत्वात् । न च तत्कालानादरणीयत्वादनादरणीयत्व' नाम, अतिप्रसङ्गात् । अथ भावार्थितयैव द्रव्यस्यादरण, न तु द्रव्यार्थितया भावस्येत्यस्ति विशेष इति चेत् ? किमत्र क्रियतां ! कार्यार्थितयैव कारणस्याऽऽदरणात् । ___अथ परमभावदर्शिनो निश्चयनयमाद्रियमाणा भावमेवाद्रियन्तेऽपरमभावगतास्तु व्यवहारमाद्रियमाणा द्रव्यमपि । तदुक्त समयसारे
[દ્રવ્ય પણ આદરણીય] અનન્તરફળસાધક હેવાથી જેમ ભાવ આદરણીય છે એમ દ્રવ્ય પણ પરંપરાએ. ફળસાધક હોવાથી આદરણીય જ છે, ઉપેક્ય નથી. નહિતર તે ચક્રભ્રમણ પછી જ ઘટોત્પત્તિ થતી હોવાથી કુંભારોએ ચક્રભ્રમણને જ આદરણીય માનવું પડશે મૃપિંડ, દંડાદિ તે પરંપરાએ ઉપયેગી બનતા હોવાથી તેઓને આદર કરવાનું રહેશે નહિ,
શંકા :-ચક્રભ્રમણાત્મક કાર્યને પૂર્વ કાળમાં જ દંડાદિ આવશ્યક હોવાથી ત્યારે તે એને આદર કરવાને જ હોવાથી તેઓ સાવ અનાદરણીય છે એવું અમે પણ કહેતાં જ નથી. પણ ઘટાદિ રૂપ મુખ્ય કાર્ય વખતે તે તેઓ આવશ્યક ન હોવાથી અનાદરણીય જ છે.
સમાધાન -આ રીતે વિષયભેદનિયામક તરીકે કાળભેદન કોણ ઈન્કાર કરે છે? અર્થાત્ પૂર્વકાળે દ્રવ્ય આદરણીય છે અને ઉત્તરકાળે ભાવઆદરણીય છે એવું તે તે વિષયનું નિયમન કાળ કરે છે એ અમને પણ સંમત જ છે, પણ દ્રવ્ય સર્વથા અનાદરણીય જ છે એવી જે વાસના મૂરખને બેઠેલી છે તેને જ અમે તે પ્રતિકાર કરીએ છીએ. અમુકકાળે અનાદરણીય હવા માત્રથી કંઈ તે તે વસ્તુ સર્વથા અનાદરણીય બની જતી નથી. નહિતર તે પૂર્વકાળમાં ભાવ પણ અનાદરણુય હોવાથી એ પણ અનાદરણીય જ બની જવાના કારણે ઉત્તરકાળે પણ અનાદરણીય માનવાને અતિપ્રસંગ આવે.
શંક :–છતાં દ્રવ્યને આદર તે ભાવ માટે જ કરાય છે જ્યારે ભાવને આદર કંઈ દ્રવ્ય માટે કરાતો નથી. તેથી ભાવમાં આટલી વિશેષતા છે જ.
સમાધાન : એમાં આપણે શું કરી શકીએ? હમેશા કાર્ય માટે જ કારણની અપેક્ષા હોય છે, કારણ માટે કાર્યની નહિ. પણ એટલા માત્રથી કંઈ કારણ સર્વથા અનાદરણુય બની જતું નથી.
Page #228
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧દક 'सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहि ।। વાસિગા પુળ લામા બિસ ! ઉત્ત. [૧૨]
इति चेत् ? सत्य, तथापि भावकारणीभूतमन्ततः शुद्धात्मद्रव्यमप्यनादृत्य न ते भावमादत्तुमुत्सहन्ते ।
अथ निश्चयकारणीभूतं द्रव्यमाद्रियमाणा अपि व्यवहारकारणीभूतं द्रव्यं नाट्रियन्त इति चेत् ? न, 'कारण चानादरणीय च' इति वचोविरोधात् , शुद्धशुद्धतरव्यवहारस्य पुरतोऽपि प्रवचने प्रतिपादितत्वाच्च ॥६८।। ।
બથ મુદ્રાવિન્યાદિ રચવઠ્ઠાચિ સંસારવવાછે પરિભ્રમતા રત્નાનન્તાઃ प्राप्तेति न विशिष्टफलवतीति सा कथमाद्रियताम् ? इति चेत् १ भावोप्यनन्तशः प्राप्त इति सोऽपि कथमाद्रियताम् १ विशिष्टभावोऽपूर्व इति चेत् ? विशिष्टा क्रियापि तथेति किमनुपपन्न ? इत्याशयेनाह
શંકા –આત્માના શુદ્ધ સ્વરૂપ વગેરે ને જેનારા મહર્ષિઓ નિશ્ચયનયનો આદર કરતાં કરતાં ભાવને જ આદરે છે. જેઓ તેવી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા હોતા નથી તેવા અપરમ ભાવમાં રહેલા જેવો જ વ્યવહારને પણ આદર કરતાં હોવાથી દ્રવ્યને આદરે છે. સમયસારમાં પણ કહ્યું છે કે–પરમભાવને જેનારા એવા જે ઊંચી ભૂમિકાએ પહોંચ્યા છે તેઓએ તો શુદ્ધાદેશ=ભાવને શુદ્ધ જાણવો. નીચલી ભૂમિકામાં રહેલા જેઓ અપરમભાવને જેનારા છે તેઓ વ્યવહારને-દ્રવ્યને પણ આદર કરે છે.
[કારણનો આદર આવશ્યક] - સમાધાન :-તમારી વાત સાચી છે, પણ ભાવનો આદર કરવા પણ તેઓએ અંતતઃ શુદ્ધ આત્મદ્રવ્યનો પણ આદર કરવો જ પડે છે. એવા દ્રવ્યનો આદર કર્યા વિના કઈ તેઓ ભાવને અપનાવી શક્તા નથી.
-નિશ્ચય (=ભાવ)ના કારણભૂત શુદ્ધાત્મદ્રવ્યને તે એ આદર કરતાં હોવા છતાં વ્યવહારના કારણભૂત રજોહરણાદિ દ્રવ્યનો આદર તે કરતાં નથી, તેથી ભાવ જ મુખ્ય છે. - સમાધાન –કારણ છે અને છતાં અનાદરણીય છે? એ વચન “મારી મા વાંઝણી છે' એવા વચનની જેમ સ્વતઃ વિરોધગ્રસ્ત હોવાથી દુષ્ટ છે. તેથી વ્યવહારકારણભૂત દ્રવ્યને પણ અનાદરણીય મનાય નહિ. વળી જીવ જેમ જેમ ઊંચી ભૂમિકાએ ચઢતો જાય છે–અર્થાત્ ભાવની નજીક આવતો જાય છે–તેમ તેમ શુદ્ધ-શુદ્ધતર વ્યવહારવાળો પણ બનતું જાય છે તેવું પ્રતિપાદન પ્રવચનમાં કર્યું છે. તેથી ઊંચી કક્ષાએ પહોંચેલા છએ પણ પૂર્વકાળે તે કક્ષાએ પહોંચવા પૂર્વ પૂર્વના વ્યવહારનો આદર કર્યો જ હોય છે. તેથી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી તે જીવો નિશ્ચયને જ આદર કરતાં હોવાથી “વ્યવહારકારણભૂત દ્રવ્યનો આદર કરતાં નથી એમ કહેવાય નહિ. ૬૮ १, शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः । व्यवहारदेशीयाः पुनरपरमभावे स्थिता ये तु ॥
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૬૯
खाओवसमिगभावो सुद्धो हेउ सुहस्स खइअस्स ।
तब्भावेण कया पुण किरिया तब्भाववुडिकरी ॥६९॥ (क्षायोपशमिकभावः शुद्धो हेतुः शुभस्य क्षायिकस्य । तदभावेन कृता पुनः क्रिया तद्भाववृद्धिकरी ॥६९।।)
पुनः पुनरभ्यासेन नैर्मल्य प्राप्तो हि मिथ्यादर्शनादिक्षयोपशमप्रादुर्भूतः सम्यग्दर्शनादि भावः सिद्धिहेतोः केवलज्ञानादिक्षायिकभावस्यावन्ध्यं निदानमिति निर्विवाद', ततस्तद्भावप्रवृद्धये यतनीय निर्वाणार्थिभिः । तद्भावप्रवृद्धिकरी च तद्भावेन दृढयत्नवता विधीयमाना क्रिया, તથા દારિદ્ર –
શકા -દ્રવ્ય ચારિત્રાદિ રૂપ વ્યવહાર કિયા તે અનાદિ-સંસારમાં ભમતે જીવ અનંતીવાર પામ્યો છે છતાં તે કોઈ વિશિષ્ટ ફળ પામ્યા નથી તે પછી હજુ પણ એને શો આદર કરે ?
સમાધાન -યથાપ્રવૃત્તકરણાત્મક તેવા તેવા (દયિકાદિ) ભાવો પણ છવા અનંતીવાર પામ્યો છે છતાં સમ્ભવાદિરૂપ વિશિષ્ટ ફળ પામી શક્યો નથી તેથી ભાવને પણ આદર શી રીતે કરી શકશે ?
શંકા –જે ભાવો અનંતી વાર પ્રાપ્ત કર્યા હોવા છતાં વિશિષ્ટ ફળ પ્રાપ્તિ થઈ નથી તે તે સામાન્ય ભાવે છે, વિશિષ્ટ ભાવો (ક્ષાયિક-પથમિક) તે અપૂર્વ જ હોય છે અને એ અવશ્ય ફળપ્રદ બનતા હોવાથી આદરણીય જ છે.
[વિશિષ્ટ ક્રિશા અવશ્ય ફળપ્રદ] સમાધાન –એ જ રીતે જે ક્રિયાઓ નિષ્ફળ ગઈ તે તે સામાન્ય ક્રિયા જ હતી. (ઉપશમ ભાવ કે ક્ષયોપશમ ભાવની) વિશિદક્રિયા તે અપૂર્વ જ હોય છે જે અવશ્ય ફળપ્રદ હોવાથી આદરણીય જ હોવામાં કઈ અનુપત્તિ નથી. એવા આશયથી ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ –શુદ્ધ ક્ષાપશમિક ભાવ શુભ ક્ષાયિક ભાવને હેતુ બને છે તેમજ ક્ષાપશમિક ભાવથી કરાતી ક્રિયા ઉત્તરોત્તર ક્ષાપશમિક ભાવની વૃદ્ધિ કરનારી બનવા દ્વારા ક્ષાયિક ભાવને ખેંચી લાવે છે. તેથી એ પણ આદરણીય છે જ.
[વ્યવહારક્રિયા શુભભાવવધક] | મિથ્યાત્વ મોહનીયાદિના ક્ષયોપશમથી આવિર્ભીત થએલ સમ્યકૃત્વાદિ પરિણામ તેના ૬૭ પ્રકારના વ્યવહારાદિના પાલન રૂ૫ અભ્યાસથી નિર્મળ થાય છે. નિર્મળ થએલ તે સમ્યગ્દર્શનાદિ ભાવ મોક્ષના હેતુભૂત કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવનું અવંધ્ય કારણ બને છે એ વાત નિર્વિવાદ છે. તેથી મોક્ષાથીઓએ નિર્મળ સમ્યફત્યાદિ ભાવોની વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રાપ્ત થએલ ક્ષાપશમિક ભાથી દઢ પ્રયત્ન પૂર્વક કરાતી ફિયા આગળ આગળના નિર્મળ લાપશમિક
Page #230
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
tી .
'खाओवसमिगभावे दृढजत्तकय सुहं अणुट्ठाण। परिवडियंपि य हुज्जा पुणोवि तब्भावबुढिकर ॥ [पंचा० ३-२४]
ततश्च भावाऽऽगृहयालुस्तद्वृद्धिकारणीभूतां क्रियां कुतो नागृह्णीयात् ? नहि नेयमपूर्वा नाम, अपुनर्बन्धकाधुचितभावपूर्वकक्रियायास्तद्वदेवाऽपूर्वत्वात् , अन्यादृशपूर्वत्वस्य चादरापरिपन्थित्वात् । स्यादेतत्-क्रिया स्वरूपतो नादेया न वा हेयाऽपि तु क्षायोपशमिकभावविशेषिताऽऽदेया, औदायिकभावविशेषिता तु हेयेति विशिष्टविधिनिषेधयोर्विशेषण एव पर्यवसानमिति । मैत्र, मनोवाक्कायक्रियाभेदानां विचित्रकार्यजनकत्वोपदेशेनान्यतरोपक्षयाऽयोगात, अवच्छेदकस्याऽहेतुत्वात् , तथात्वेऽपि विनिगमनाविरहात, भावविहितानुष्ठानस्यैव स्वप्रकाशयोगिसाक्षाकारेण भाववृद्धिजनकत्वविभावनाच्च । तदुक्त___ अणुहवसिद्ध एय पाय तह जोगभाविअमईण ।' ति । ભાવોની વૃદ્ધિ કરનારી બને છે. શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે પણ કહ્યું છે કે
ક્ષાયોપથમિક ભાવની હાજરીમાં દઢ પ્રયત્નથી કરાએલું શુભ અનુષ્ઠાન તે ભાવથી પડી ગએલાને પણ પુનઃ તે ભાવની વૃદ્ધિ કરનારું બને છે તેથી શુદ્ધ ભાવને આગ્રહ રાખનાર જીવ પણ તે ભાવની વૃદ્ધિમાં કારણભૂત વ્યવહારક્રિયાને પણ આગ્રહ શા માટે ન રાખે ?
[ભાવપૂર્વકની ક્રિયા અપૂર્વ) વળી આવા ભાવથી કરાતી આ ક્રિયા અપૂર્વ નથી એવું નથી–અર્થાત્ પૂર્વે કરેલી અને નિષ્ફળ ગયેલી ક્રિયાઓ પણ આવી જ હતી એવું નથી–કારણ કે જેમ અયુનબંધકાદિને ઉચિત ભાવ અપૂર્વ હોય છે તેમ તે ભાવપૂર્વકની ક્રિયા પણ અપૂર્વ જ હોય છે.
પૂર્વની ક્રિયાની નિષ્ફળતાનું દર્શન તત્સદશ ક્રિયામાં જ આદર થવા દેતી નથી. પણ સકૃધ્રબંધકાદિભાવ કરતાં જુદા પ્રકારની અપુનબ“ધકમાવપૂર્વક થતી ક્રિયા અન્યાદશપૂર્વક હોય છે. તેથી તેમાં પૂર્વની ક્રિયાઓથી પ્રાપ્ત થએલ નિષ્ફળતાનું પ્રતિસંધાન ન હોઈ તે આદરને વિરોધી બનતી નથી–ઉલટું આદરણીય બને છે.
શકા -ક્રિયા પિતાના સ્વરૂપથી તે આદેય પણ હોતી નથી કે હેય પણ હોતી નથી. પરંતુ શ્રાપથમિક ભાવથી વિશેષિત તે આદેય બને છે અને ઔદયિક ભાવથી વિશેષિત થએલ તે હેય બને છે. આમ ભાવ વિશિષ્ટ ક્રિયામાં કરેલા તે વિધિ નિષેધ ભાવાત્મક વિશેષણમાં પર્યાવસિત થતા હોવાથી ભાવની જ હેયતા કે ઉપાદેયતાને જણાવે છે. તેથી ઉપાદેય તરીકેના વિધાને પણ સાક્ષાત્ તે ભાવને જ આદરણીય ઠરાવે છે, १. क्षायोपशमिकभावे दृढयत्नकृत शुभमनुष्ठानम् । परिपतितमपि च भवेत् पुनरपि तद्भाववृद्धिकरम् ॥ ૨. Fારા રૂ-૨૧ માત્તરાર્ધ-સMAવધાવિયવં હિં કુત્તમમg |
अनुभवसिद्धमेतत्प्रायस्तथा योगभावितमतीनाम् । सम्यगवधारितव्यं बुधैलोकोत्तममत्या ।।
૨૬
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અધ્યાત્મમત પરીક્ષા
, ૬૯
अपि च भावश्चित्तप्रणिधानरूपः, स च विहितानुष्ठान विना किमालम्व्य प्रवर्त्तताम् ! न च क्रियाभिधानवार्थविषयेषु कथमेकदाऽनेकोपयोगाः संभवेयुः ? इति वाच्यम् , छिन्नज्वालादृष्टान्तेन तत्संभवादित्याहुः, तदुक्तं पञ्चाशके
'सव्वत्थवि पणिहाणं तग्गयकिरियाभिहाणवन्नेसु । अत्थे विसप अ तहा विठ्ठतो छिन्नजालाए ॥ [३-२२] 'ण य तत्थवि तयणूण हंदि अभावओ ण उवलंभो त्ति ।
ચિત્તÍવિ વિન્ને પર્વે સવોનું ઉત્ત [૩-૨૩] કિયાદિ વ્યવહારને નહિ ક્રિયાની આદરણીયતા તે ભાવના કારણે જ હોવાથી ભાવની આદરણીયતાથી જ ચરિતાર્થ થઈ જાય છે. એટલે કે ભાવનો જો આદર થઈ જાય તે ક્રિયાનું બીજું કઈ કાર્ય ન રહેવાથી પૃથક આદર કરવાનો રહેતો નથી.
[ ક્રિયા ભાવથી ચરિતાર્થ નથી ] સમાધાન માવ એ માનસિક ક્રિયા છે. મન-વચન અને કાયાની વિવિધ ક્રિયાઓ વિચિત્રકાર્ય જનક = ભિન્ન ભિન્ન કાર્યજનક હોય છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે. જેમકે અવિરતસમ્યગ્દષ્ટિ કાયાથી અવિરતિની ક્રિયા કરતો હોવાથી તનિમિત્તક કર્મબંધ કરે છે અને મનથી એના ખેદાદિ કરતા હોવાથી કર્મનિર્જરા કરે છે. તેથી બધાનું કાર્ય ભિન્ન ભિન્ન હોવાથી એકથી બીજું ચરિતાર્થ થઈ શકતું નથી. તેથી કિયા, ભાવથી ચરિતાર્થ થતી ન હોવાથી આદરણીય જ છે.
શંકા છતાં ભાવપૂર્વકની કિયા જ ઈષ્ટ ફળપ્રદ બને છે, ભાવવગરની નહિ. તેથી હકીકતમાં તે ભાવ જ ફળપ્રાપ્તિમાં હેતુભૂત હોવાથી આદરણીય છે.
[કિયાફળ પ્રત્યે ભાવઅન્યથાસિદ્ધ] સમાધાન :-એ વાત પણ બરાબર નથી કારણ કે કિયા ભાવપૂર્વક હોવા રૂપે ફળપ્રદ બને છે એનો અર્થ એ થયો કે ભાવ ક્રિયાત્મક કારણને કારણતાવ છેદક છે. અને અવચ્છેદક તો પ્રથમ પ્રકારને અન્યથાસિદ્ધ હોવાથી હેતુ મનાયો નથી. જેમકે દંડ દંડત્વ રૂપે ઘટ પ્રત્યે કારણ બને છે તે દંડવ અન્યથાસિદ્ધ છે. છતાં “કિયા ભાવસહિતની હોય તે જ ફળપ્રદ બને છે એ વગર નહિ, તેથી ભાવ જ હેતુભૂત છે” એવું માનવાનો તમારો આગ્રહ હોય તો તે એમ પણ કહી શકાય છે કે ખાલી ભાવ પણ ફળપ્રદ બનૌં નથી. કિન્તુ ક્રિયા સહિતના ભાવ હોય તે જ એ ફળપ્રદ બને છે તેથી ક્રિયા જ હેતુ છે. તે આ બેમાંથી ભાવને હેતુ માનવો કે કિયાને? એમાં કંઈ વિનિગમક ન હોવાથી ક્રિયાને (બેમાંથી એકેયને) અનાદરણીય મનાય નહિ. १. सर्वत्रापि प्रणिधान तद्गतक्रियाभिधानवणेषु । अर्थ विषये च तथा दृष्टान्तच्छिन्नज्वालायाः ।। २. न च तत्रापि तदानां हंद्यभावतो नोपलंम इसी । चित्तस्यापि विज्ञेय एव शेषेपियोगेष ।।
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૩
જ્ઞાન-ચારિત્રપ્રાધાાવચાર
यथा धनस्थाग्नित्रुटितार्चिषः संबद्धतयानुपलभ्यमानस्यापि सन्तत्यविच्छेदेन तत्संबद्धत्वमेव एवं विषयान्तरेऽनुपलभ्यमानमपि प्रणिधानं सन्तत्यविच्छेदात्संविलग्नमेव, उत्कट विषयस्यैव प्रणिधानोपलम्भहेतुत्वाद्, उत्कटत्वं च जिज्ञासाविशेषविषयत्वादिकं बोध्यम् । यथावा लाते भ्राम्यमाणे चक्रदण्डाद्याकारप्रतिभास आशुवृत्तिकृत एव, न तु तात्त्विकः, स्वाऽवगाह क्षेत्रादन्यत्र तदवस्थानानुपपत्तेस्तथा क्रियादिप्रणिधानेष्वेकत्वप्रतिभासोप्याशुवृत्तिकृत एवेति दिग् । अपि च भावक्रिया हेतु जिज्ञासेति तावन्निर्विवाद -
111111M
વળી સ્વપ્રકાશ યેગિસાક્ષાત્કાર=સ્વયં સ‘વિદિત ચાગિસાક્ષાત્કાર રૂપ પ્રમાણથી વિહિત અનુષ્ઠાના જ ભાવવૃદ્ધિ જનકતરીકે પ્રમાણિત થએલાં છે. કહ્યુ છે કે બ્યાગ=ધર્મોનુષ્ઠાનાથી ભાવિત બુદ્ધિવાળા જીવાને ‘દૃઢપ્રયત્નથી કરાએલું શુભાનુષ્ઠાન ભાવવૃદ્ધિકર અને છે' એ પ્રાયઃ અનુભવસિદ્ધ – સ્વસ’વેદનપ્રતીત હાય છે.” તેથી ક્રિયા પણ આદુરણીય છે જ......
[ભિન્નવિષયામાં એકદા અનેકોપયોગ સભવિત ]
વળી ભાવ ચિત્તપરિણામરૂપ છે તેથી વિહિત અનુષ્ઠાન વિના કેાના આલબનથી એવા પરિણામ થવા રૂપ ભાવ પ્રવર્તે
શકા :–ભાવની સાથે શારીરિક, વાચિક ક્રિયાઓ પણ જો કરવાની હાય તા ચાગમુદ્રાદિ = કાચેાત્સર્ગાદિરૂપ ક્રિયા, અભિધાન = સૂત્રના પદોનુ' ઉચ્ચારણ, પદના એક દેશ ભૂત તે તે વર્ણા, તે તે પદના શ્રી અરિહંત વગેરે રૂપ અર્થા અને વિષય = આલંબનભૂત પ્રતિમાદિ. આ બધા વિશે એકી સાથે ઉપયાગ શી રીતે સભવે ?
સમાધાન :-છિન્નજવાલાના દૃષ્ટાન્તથી આ બધામાં ઉપયેાગ સવિત છે. શ્રી પ'ચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે 'તગત=તે તે વંદનાદિ અનુષ્ઠાનમાં કરાતી ક્રિયા, અભિધાન, વર્ણ, અર્થ અને વિષય એ સર્વમાં પ્રણિધાન રાખવું જોઈ એ. ક્રિયાક્રિ દરેકમાં છિન્ન જવાલાના દૃષ્ટાન્તથી સમસ્ત અનુષ્ઠાન દરમ્યાન પ્રણિધાનની હાજરી સંભવિત છે. માત્ર અ'તે જ તે તે અંગે પ્રણિધાન હાય એવું નથી. છિન્ન જવાલા જ્યાં જ્યાં અનુપલબ્ધ છે ત્યાં પણ તેના પુદ્ગલાના કંઇ અભાવ હોતા નથી કારણ પછી તેા ઉપર ઉપરના ભાગમાં જવાલાના સ`ભવ ન રહેવાથી ત્યાં પણ તેની ઉપલબ્ધિ થવી ન જોઈ એ. પણ થાય છે, તેથી જણાય છે કે ત્યાં વચલા અંતરામાં પણ જ્વાલાના અણુએ રહેલા જ હાય છે. તેમ ચિત્તના પણ શેષ અભિધાનાદિમાં ઉપચાગ જાણવા જોઈએ. નહિતર વચમાં વચમાં પણ તે ઉપયાગના અનુભવ થાય નહિ.
તા
[છિન્ન જવાલા દૃષ્ટાન્ત]
અહી. છિન્ન વાલાનુ· દૃષ્ટાન્ત આ રીતે-જેમ બળતણમાંથી નીકળતી અગ્નિ જ્વાલા કંઈ બળતણને અડીને નીકળતી હોય અને છેક તેના ઉપરના છેડા સુધી અવિચ્છિન્ન= સળંગ જ દેખાય એવું નથી, વચ્ચે વચ્ચે તૂટેલી પણ દેખાય છે. એટલે કે વચ્ચે... વચ્ચેના ભાગમાં જવાલા ઉપલબ્ધ થતી નથી. છતાં ત્યાં પણ કંઈ તેના અભાવ છે એમ
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૮
કિoળાવિ ટુ જિફ યારૂ દૃષિ મુન્ના /
नेव्याणगणिमित्तं सिद्धाए सा तयटूठीणं ।। [पंचा०३-२६]
ति वचनात् । तथा च तस्यां सत्यां कस्य नाम न विहितानुष्ठानप्रवृत्तिः १ इति किमक्रियारुचिकदाग्रहप्रस्तेन सह विचारणया ? ॥६९।। સમજીને ઉપલબ્ધ થતી બધી જવાલાએ નાની નાની પૃથગ્ર પૃથગ છે એવું મનાતું નથી, પણ અવિચ્છિન્ન સંતતિ વડે ઈન્જનને સંબદ્ધ એક જ જવાલા મનાય છે. તેમ સમસ્ત અનુષ્ઠાન દરમ્યાન ક્રિયા-અભિધાનાદિ દરેક વિશે પ્રણિધાનની અવિચિછન્ન સંતતિઓ હોય જ છે. એમાંથી તે તે વખતે કિયાદિમાંથી એકના પ્રણિધાનનું સંવેદન હોવાથી અભિધાનાદિ બીજાના પ્રણિધાનને અનુભવ હોતો નથી. છતાં પછી પછી વચ્ચે વચ્ચે તે બધાની પણ ઉપલબ્ધિ થયા કરતી હોવાથી જવાલાની જેમ એ બધાની અવિચિછન સંતતિ માનવી જ પડે છે
શંકા – અભિધાનાદિનું પ્રણિધાન પણ જે તે તે અનુપલબ્ધિ કાળે હાજર હોય તે ઉપલબ્ધ કેમ ન થાય ?
[પ્રણિધાનેપલિબ્ધમાં નિયામક સમાધાન - જે પ્રણિધાનને વિષય ઉત્કટ હોય અર્થાત્ જેના વિષયની વિશેષ જિજ્ઞાસા પ્રવર્તતી હોય તે જ પ્રણિધાનની ઉપલબ્ધિ થતી હોવાથી રોષકાળમાં તે તે પ્રણિધાનની હાજરીમાં પણ તેની ઉપલબ્ધિના હેતુભૂત તેવી જિજ્ઞાસા ગેરહાજર રહેવાથી ઉપલબ્ધિ થતી નથી. તેથી કિયાદિનું પ્રણિધાન ઉપલબ્ધ હોય ત્યારે શેષ અભિધાનાદિનું અનુપલબ્ધ એવું પણ અવ્યક્ત પ્રણિધાન હાજર જ હોય છે. અથવા જેમ અલાત (હમાડીયુ) ને ફેરવવામાં આવતાં ઉપલબ્ધ થતા ચક દંડાદિને આકાર એની ઝડપના કારણે જ હોય છે, તાવિક હતું નથી કારણ કે જે ક્ષણે પોતે જ્યાં રહ્યું હોય છે તે સિવાયના સ્થાનમાં તેનું અવગાહન હોઈ શકતું નથી. તેથી સંપૂર્ણ ચક માટે આવશ્યક આકાશ પ્રદેશમાં કંઈ તેનું એકી સાથે અવગાહન હોતું નથી તેમ ક્રિયાદિના ભિન્ન ભિન્ન પ્રણિધાનો પણ ઝડપથી થતા હોવાથી ક્રિયાદિ દરેકનું સંમીલિત એવું એક જ પ્રણિધાન છે એ ભાસ થાય છે બાકી દરેકના જુદા જુદા તેવા તેવા અવિચ્છિન્ન પ્રણિધાન હોય છે.
(ભાવક્રિયહેતુ જિજ્ઞાસા ક્રિયાપ્રવર્તક) વળી પંચાશકમાં કહ્યું છે કે “કરાતું અનુષ્ઠાન શુદ્ધ છે કે નહિ ? અર્થાત્ ભાવયુક્ત છે કે નહિ? એ જાણવાના લિંગ જેમ “એ ઉચિતકાળે કરાવું, વિધિપૂર્વક કરાવું વગેરે છે તેમ જિજ્ઞાસા પણ છે, કારણ કે નિર્વાણાથીઓને નિર્વાણ મુક્તિના અંગભૂત= કારણભૂત સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે એ (જિજ્ઞાસા) સિદ્ધ છે. નિર્વાણાથીએ १. जिज्ञासापि खल्वस्यां लिङ्गमेतस्या हंदि शुद्धायाः । निर्वाणाङ्गनिमित्त सिद्घषा तदथिनाम् ।।
Page #234
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
अथ भाववृद्धिक्रमेणोत्तरोत्तरगुणस्थानप्राप्तिमुपदिशति - सिद्धामुह विविइसविण्णत्ती तत्तधम्मजोणित्ति । तल्लद्धधम्मभावा वडूइ भावंतरं तत्तो ॥ ७० ॥ (धृतेश्रद्धासुखाविविदिषाविज्ञप्तयस्तत्त्वधर्मयोनिरिति । तल्लब्धधर्मभावाद्वर्धते भावान्तरं ततः ॥७० || )
૨૦૧
एवं भावो कमेण गुणठाणसे ढिमारुहिय ।
पक्खीणघाइकम्मो कयकिच्चो केवली होइ ॥ ७१ ॥
( एवं प्रवृद्धभावः क्रमेण गुणस्थानश्रेणिमारुह्य । प्रक्षीणघातिकर्मा कृतकृत्यः केवली भवति ॥ ७१ ॥ ) "वृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्वधर्म योनयः' इति हि पातञ्जलादिषु प्रसिद्धम् । तत्रोद्वेगादिपरिहारेण चेतसः स्वास्थ्यं धृतिः, तया च मार्गानुसारितत्त्वरुचिर्जन्यतें, तामेव श्रद्धामाहुः, तया च भुजङ्गमनलिकायाम ( १ न ) तुल्यो विशिष्टगुणस्थानरत्नेप्रदानशौण्डः स्वरसवाही क्षयोपशमविशेषो जन्यते यमन्ये सुखेत्याचक्षते । 'सुखा विशिष्टा हादरूपा' इति નિર્વાણના કારણભૂત જ્ઞાનાદિને જિજ્ઞાસાથી જ મેળવે છે. તેથી જિજ્ઞાસા નિર્વાણુના અગભૂત વંદનાદિ અનુષ્યનનું પણ કારણ છે અને જે કારણ હાય છે તે લિ`ગ પણુ અને છે જેમકે વિશિષ્ટ મેઘવૃષ્ટિ (ખેડૂતાને) અંકુરનું અનુમાન કરાવવામાં લિંગ બને છે.” શ્રી પંચાશકમાં કહેલા આવા વચનથી જણાય છે કે જિજ્ઞાસા ભાવક્રિયામાં હેતુભૂત છે. નિર્વાણાથી એને એ જિજ્ઞાસા હાજર હાવાથી તેએ વિહિત અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ શા માટે ન કરે ? આમ વિહિતાનુષ્ઠાના પણ આદેય હેાવાથી, જેએ ક્રિયા નિરક જ છે' એવા કદાગ્રહથી ગ્રસ્ત છે તેએ સાથે અધિક વિચારણાથી સર્યું. ૫૬ા [ભાવવૃદ્ધિના ક્રમે ગુણસ્થાનપ્રાપ્તિ]
વિહિતઅનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ થાય છે એ કહ્યું. હવે એ ભાવવૃદ્ધિના ક્રમથી ઉત્તરાત્તર ગુણસ્થાનાની પ્રાપ્તિ થાય છે એ જણાવતાં ગ્રન્થકાર કહે છે—
ગાથાર્થ : ધૃતિ-શ્રદ્ધા-સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ તત્ત્વધર્મની ચેાનિએ છે. આ ધૃત્યાદિથી ધર્માનુષ્ઠાનના ભાવ પ્રાપ્ત થાય છે જેનાથી ઉત્તરાત્તર ભાવાત=શુભભાવા વધતા જાય છે. આ પ્રમાણે ભાવે વધવાથી જીવ ક્રમશઃ ગુણસ્થાનક શ્રેણિ પર આરૂઢ થઈને ઘાતી કર્રાના ક્ષય કરે છે અને તેથી કૃતકૃત્ય એવા કેવળી બને છે. [તત્ત્વધની ચેાનિએ]
એવું
ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ તત્ત્વધર્મની ચેાનિભૂત પાતાંજલ યાગદન વગેરેમાં પ્રસિદ્ધ છે. તેમાંથી ઉદ્વેગાદિના પરિહાર કરવા દ્વારા થતું ચિત્તસ્વાસ્થ્ય શ્રૃતિ કહેવાય છે. આવી કૃતિથી ઉત્પન્ન થતી માર્ગાનુસારી તત્ત્વરુચિ શ્રદ્ધા કહેવાય છે. જેમ સાપ બહાર ગમે એટલી વક્રગતિથી ચાલતા હૈાવા છતાં પેાતાના બિલમાં તેા સીધા જ ચાલી સ્વસ્થાને પહેાંચે છે તેમ જયાં સુધી શ્રદ્ધા હૈાતી નથી
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૭૦-૭૧
पश्चाशकव्याख्यानं कथं ? इति चेत् १ कार्य कारणोपचारेण पराभिप्रायेण वा, नह्याहादस्य तत्त्वचिन्ताजनकत्वं नाम, क्षयोपशमेन तस्योपक्षीणत्वात् , तद्विहीनानामपि तत्प्रसङ्गाच्च । तया च तत्त्वचिन्तारूपमव्यवसानं जन्यते यदन्ये विविदिषामाचक्षते, तत एव हि शुश्रुषाश्रवणग्रहणधारणविज्ञानोहापोहतत्त्वाभिनिवेशा प्रज्ञागुणाः प्रादुर्भवन्ति प्रथमजलधरजलनिपातादिवाभिनवप्ररोहाः । एन विना भवन्तस्त्वेते तदाभासा एव, न तु तात्त्विकाः, तदेव प्रज्ञागुणजननक्रमेण तत्त्वचिन्तया बोधिजन्यते । इयं च करणत्र गव्यापाराभिव्यङ्गय प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं सम्यग्दर्शनमुच्यते, तदन्ये विज्ञप्तिमाहुः ।
ત્યાં સુધી તે અનુષ્ઠાનાદિ ગમે તેવા થયા કરે છે પણ શ્રદ્ધા આવ્યા પછી તેનાથી સાપના માલિકામાં થતા ગમન જેવો એવો વિશેષ પ્રકારનો ક્ષયે પશમ ઊભું થાય છે કે જે સ્વયં પોતે જ ગુણસ્થાના મક રત્નનું દાન કરવામાં કુશળ હોય છે અર્થાત્ ગુણસ્થાનક લાવી આપે છે. આવા ક્ષયોપશમને જ બીજાઓ “સુખા” કહે છે.
શક :- પંચાશક શાસ્ત્રમાં તે સુખાને વિશિષ્ટ આહૂલાદરૂપ કહી છે તો પછી તમે કેમ ક્ષપશમવિશેષ રૂપ કહો છો?
[મુખા ક્ષપશમવિશેષરૂપી. સમાધાન :- પંચાશકમાં તેવા આહ્લાદ વિશેષને સુખા તરીકે જે કહ્યું છે તે પશમરૂપ સુખા આહૂલાદવિશેષજન્ય હોવાથી કાર્યમાં કારણને ઉપચાર કરીને, અથવા તે પતંજલિઆદિના અભિપ્રાયને આશ્રીને જાણવું. પરમાર્થથી તો તેવો ક્ષયો૫શમ જ સુખ છે કારણ કે આગળ કહેવાના છીએ કે સુખાથી તત્ત્વચિન્તાત્મક વિવિદિષા ઉત્પન થાય છે. આ વિવિદિષા પ્રત્યે કંઈ આહૂલાદ હેતુભૂત નથી, કારણ કે આહ્લાદ તે પશમથી જ ચરિતાર્થ થઈ જાય છે. તેમ જ આહલાદ જ જે તેનો હેતુ હોય તે તે ક્ષે પશમવિહીન જીવોને પણ તે આહૂલાદ માત્રથી તત્ત્વચિન્તા પ્રાપ્ત થઈ જવાની આપત્તિ આવે. માટે તત્વચિન્તાની હેતુભૂત સુખા પરમાર્થથી તે ક્ષપશમરૂપ જ છે છતાં એ પશમ સ્વરૂપસુખ તે આહૂલાદનું કાર્ય હોવાથી કાર્યાત્મક તેનામાં આહલાદને ઉપચાર કર્યો છે. આમ ક્ષયોપશમને જ આહૂલાદ તરીકે કહીને સુખા તરીકે વર્ણવે છે.
[સુખાજન્ય વિવિદિષાથી બુદ્ધિગુણે દ્વારા બોધિપત્તિ]
આ સુખાથી તત્ત્વચિન્તારૂપ જે અધ્યવસાય કુરે છે તેને જ બીજાઓ વિવિદિષા કહે છે. જેમાં પ્રથમ વૃષ્ટિથી અભિનવ અંકુરો પ્રકટ થાય છે તેમ આ વિવિદિષાથી જ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ઘારણ, વિજ્ઞાન, ઉહાપોહ, અપહ અને તત્વાભિનિવેશ રૂપ બુદ્ધિના આઠ ગુણે પ્રકટ થાય છે. વિવિદિષા વિના થતા તત્ત્વના શુશ્રુષા-શ્રવણાદિ પરમાર્થથી શુશ્રુષાદિરૂપ હોતા નથી પણ શુશ્રુષા આભાસાદિરૂપ હોય છે કારણ કે પિતાનું ફળ આપનારા બનતા નથી. આ પ્રમાણે બુદ્ધિગુણોને ઉત્પન્ન કરવાના કામથી
Page #236
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૨૦૭
तदेवमेतैः करणैरुत्पन्नधर्मभावस्य यथोचितानुष्ठानपरायणस्य सतो भावान्तर प्रवर्द्धते "सइ संजाओ भावो पायं भावंतर तओ कुणइ' इति वचनात् , अत्र प्रायोग्रहणं प्रागसञ्जाततथाविधभावानां मरुदेव्यादीनां भावप्रकर्ष प्राप्त्या यो व्यभिचारस्तत्परिहारार्थमिति વ્યાવસે Aત્ર માવઃ ક્રિયાવિષ પ્રાહ્ય, .
वेलाइविहाणंमी तग्गयचित्ताइणा य विन्नेओ। तव्वुढिभावऽवेहि तहय दव्वेयरविसेसो।। [पंचा० ३-१०] त्ति गाथायाः प्राक् प्रक्रान्तत्वात् , अन्यथा तादृशभावसामान्य प्रति क्षयोपતત્વચિન્તા બેધિને ઉત્પન્ન કરે છે. સમ્યગદર્શન સ્વરૂપ આ બેધિ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના ત્રણ કરણેના વ્યાપારથી પ્રાદુભૂત થાય છે અને પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યથી અભિવ્યક્ત થાય છે. અન્ય દર્શનકારો આને જ વિજ્ઞપ્તિ કહે છે.
[ઇત્યાદિના ઉમે વિશુદ્ધ ભાવવૃદ્ધિ) આમ પ્રત્યાદિના આ કમથી ધર્મભાવ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે તે ધર્માનુષ્ઠાને આચરવાનો ભાવ પેદા થાય છે. તે અનુષ્ઠાનમાં પરાયણ રહેનારને એનાથી ઉત્તરોત્તર વિશુદ્ધભાવો વધતા રહે છે. કહ્યું જ છે કે એકવાર પણ થએલો અપુનબંધકાદિગત શુભભાવ પ્રાયઃ ભાવાનરને ઉત્પન્ન કરે છે. અહીં પ્રાયઃ શબ્દ લખ્યો છે તેનાથી પૂર્વે તેવા તેવા ભાવની પ્રાપ્તિ વિના જ મરૂદેવા માતા વગેરેને થએલ ભાવપ્રકર્ષની પ્રાપ્તિ રૂપ વ્યતિરેક વ્યભિચારનો પરિહાર કર્યો છે. વળી “સ સંજાગો...” ગાથા પૂર્વે ‘વેલાઈ...” ગાથામાં જણાવ્યું છે કે તે તે વંદનાદિ અનુષ્ઠાન દ્રવ્યવંદન છે કે ભાવવંદન ? તે વેલાવિધાનાદિથી જણાય છે. અર્થાત્ વેળા=તે તે અનુષ્ઠાને પોતપોતાના નિયત કાળે કરવાં, શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવાં, અનુષ્ઠાનમાં જ મનની એકાગ્રતા જળવાઈ રહેવા પૂર્વક કરવાં, અનુષ્ઠાન વખતે રોમાંચાદિથી વર્ધમાન ભક્તિભાવ વગેરે જણાતા હોય તે એ અનુષ્ઠાન ભાવ અનુષ્ઠાન જાણવું. આનાથી વિપરીતતા હોય તો એ દ્રવ્ય અનુષ્ઠાન જાણવું. આ વાત કર્યા પછી “ વંનrગો...” ગાથા કહી છે તેથી જણાય છે કે અહીં ભાવ એટલે ક્રિયા (અનુષ્ઠાન) વિષયક ભાવ જાણો નહિતર તે (એટલે કે ગમે તે ભાવ લેવાનો હોય તે તે) તે તે ક્ષોપશમ વિશેષ રૂ૫ ભાવ ઉત્તરકાળે બીજા ભાવને ઉત્પન્ન કરતો જ હોય છે તેમજ અવ્યવહિતેત્તર સંબંધથી ભાવવિશિષ્ટ ભાવ પ્રત્યે ભાવસામાન્ય કારણભૂત હોય છે જે તેથી એવા કારણ-કાર્ય મરૂદેવી માતા વગેરેમાં પણ હાજર હોવાથી વ્યભિચારને કોઈ અવકાશ જ રહેતું નથી તે એના વારણ માટે પ્રાયઃ” શબ્દ મૂકવાની જરૂર જ રહે નહિ. મરૂદેવા માતા વગેરેને તે અનુષ્ઠાન વિષયક 1. પ્રદ્યોત્તરાર્ધ :- તા ષ્યમેવ વવર' ઝિંદાં સરૂમાવવુ તુ II (વા. રૂ-૧૬)
सकृत्संजातोभावः प्रायः भावान्तर ततः करोति । तस्मादेतदत्र प्रवर लिङ्ग सकृत् भाववृद्धिस्तु । २. वेलादि विधाने तद्गतचित्तादिना च विज्ञेयः । तद्वृद्धिभावाभावाभ्यां तथा च द्रव्येतरविशेषः ।।
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૭૦–૭૧.
शमविशेषस्य, अव्यवहितोत्तरत्वसंबन्धेन भावविशिष्टभावं प्रति च भावस्य हेतुतया व्यभिવારનવાન, માવપૂર્વવિચારા પિ માવજન્યતાવછેરાતિચાવ્યનાનિં પ્રતિ हेतुत्वान्न व्यभिचार इत्याहुः । एवं चोत्तरोत्तरभावविशुद्धथा गुणश्रेणिमधिरुह्य काष्ठाप्राप्तवैराग्यदशानिमूलकाषकषितघनघातिकर्मा परापेक्षाविरहेण परिनिष्ठितसकलकृत्यः सहजानन्तचैतन्यप्रकाशविश्रान्तविलसदनेकान्तवादमुद्रामुद्रितभुवनत्रयान्तर्भूतविषयाकारसञ्चारस्फारगुणरत्नराशिः વિશ્રી મતિ //ળીશ
अत्र चेदमुत्कर्णमाकर्ण्य कर्णप्रणालीनिपतित सकर्णवर्णनीयवर्णगणसलिलपरिशीलनवशादन्तरुद्बुद्धसिताम्बरसम यद्वेषज्वरप्रसरविषमपरिणतिः कम्पमानाधरः कौँ विधुन्वन्नाध्यात्मिकः प्रलपतिભાવ ન હોવાના કારણે જ એ વિના પણ થએલ ઉત્તરોત્તરભાવપ્રાપિત વ્યભિચાર રૂપ બને છે, નહિ કે તેવો ક્ષયોપશમ પણ નહોતે એવા કારણે.
પ્રશ્ન : પ્રાય શબ્દથી એ વ્યભિચાર અટકશે, પણ જ્યાં જ્યાં પૂર્વ પૂર્વના તેવા ભાવથી ઉત્તર ઉત્તરનો તેવો ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં કાર્યકારણભાવ કે માનશો?
ઉત્તર : “ભાવપૂર્વકની ક્રિયા, ભાવસામાન્યમાં રહેલ જન્યતાવરછેદક જાતિરૂપ ભાવત્વની વ્યાપ્ય જે તાદશક્રિયાઅવ્યવહિતત્તરવત્તિ ત્વવિશિષ્ટભાવત્વરૂપ અવતરજાતિ હોય, તદવચ્છિન્ન પ્રત્યે કારણ છે” આ કાર્યકારણભાવ માનવાથી કેઈ વ્યભિચાર રહેતો નથી એવું આચાર્યો કહે છે. અર્થાત ભાવપૂર્વકની ક્રિયા પછી તરત પ્રવર્તતા ભાવ પ્રત્યે તે ભાવપૂર્વકની ક્રિયા કારણ છે એ કાર્યકારણભાવ માનવાથી વ્યભિચાર રહેતું નથી.
આ રીતે ઉત્તરોત્તર ભાવવિશુદ્ધિથી ગુણશ્રેણિ પર આરૂઢ થએલ મહર્ષિઓને વિરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. અને તેઓ આવી પરમવૈરાગ્યની દશાથી ઘનઘાતી કર્મોને સર્વથા નાશ કરી કૃતકૃત્ય એવા કેવળી બને છે. હવે તેઓને બીજી કઈ વસ્તુની અપેક્ષા રહી ન હોવાથી કૃતકૃત્ય કહેવાય છે. સહજ અનંત ચિતન્ય પ્રકાશમાં સંક્રાન્ત થએલ અને વિલસતા અનેકાન્તવાદની મુદ્રાથી મુદ્રિત એવા જે ત્રણ ભુવનને અંતર્ભત વિષયો, તેઓના આકાર સંચરિના કારણે વધુ સુંદર એવા ગુણરત્નના રાશિથી અલકૃત અર્થાત્ સુવર્ણપાત્ર તુલ્ય પ્રભુ કેવળજ્ઞાની બને છે. પ૭૦-૭૧ .
તેઓ તકય કેવલી બને છે. આ વાત ઊંચા કાને આધ્યાત્મિક દિગમ્બરે સાંભળી, એમના કાનની ભુંગળીમાં, સાર્થક-કર્ણવાળાએ અર્થાત્ સપુરૂષેએ ખરેખર વખાણવા યંગ્ય તે વાતને શબ્દછંદ રૂપી જલ જાણે કે ઘુમરાવા માંડ્યું, પણ એને તે સદવાને બદલે જાણે કે રિએક્શન આવ્યું હોય તેમ તેના મનમાં રહેલ શ્વેતાંબર
Page #238
--------------------------------------------------------------------------
________________
કૈવહ્લિભક્તિવિચાર
૨૦૨
www
नणु जइ सो कयकिच्चो अट्ठारसदीसविरहिओ देवो ।
ता छुहतण्डाभात्रा जुज्जर कम्हा कवलभोई || ७२॥
( ननु यदि स कृतकृत्योऽष्टादशदोषविरहितो देवः । तत्क्षुधातृष्णाभावात् युज्यते कस्मात् कवलभोजी ॥ ७२ ॥ ) ननु कृतकृत्यत्वं तावद्देवत्वव्यवहारनिबन्धनं निःशेषदोष राहित्यमेवाभिधानीयम् । दोष चाष्टादश प्रसिद्धा यदूषितानां जन्तूनामनाप्तत्वं यद्विरहे चाप्तत्वमिति । यदाह प्रभाचन्द्रः 'क्षुत्पिपासाज रातङ्कजन्मान्तक भयस्मयाः । न रागद्वेषमोहाच यस्याप्तः स प्रकीर्त्यते । इति । [ત્તર'-બાવદાચારઃ ૨/૬] લક્ષ્યાર્ધઃ- ક્ષુદ્ર=મુમુક્ષા, પિણસા ચ=કૃપા, ના ચ= વૃદ્ઘરૂં, બાત અયાધિ, જ્ઞા ધર્મવાદચતુતિપૂત્પત્તિ, સ્તબ્ધ=મૃત્યુ:, મયંત્ર૬૪પહોાત્રાત્ર(?ળા)નુન્તિમરળવેત્તાશ્મિરુળ', મચ-જ્ઞાતિષ્ઠાપિ:, રાગદ્વેષमोहाः प्रसिद्धाः च शब्दाच्चिन्तारतिनिद्राविस्मयविषादखेदा गृह्यन्ते । एतेऽष्टादश दोषा यस्य न सन्ति स आप्तः प्रकीर्त्यते = प्रतिपाद्यत इति । तथा च केवलिनः कृतकृत्यत्वे स्वीकृते क्षुत्पिपासाऽमावस्यावश्यं स्वीकारात् तस्य कवलभोजित्वप्रतिज्ञा कथमिव चतुरचेतश्चमत्कारिणी ? न हि कारण विना कार्योत्पत्तिमुररीकुरुते कश्चिदपि प्रेक्षापूर्वकारीति चेत् ? || ७२ ||
સિદ્ધાન્તા પ્રત્યેના દ્વેષ ભભૂકી ઊઠયો. આ દ્વેષરૂપ જવરપ્રસર ઉમુદ્દે થવાના કારણે વિષમપરિણતિવાળા થએલા તે કાનાને ધુણાવતાં ધુણાવતાં ધ્રૂજતાં હાઠાથી એના
પ્રલાપ વ્યક્ત કરે છે
ગાથાથ :–જો તે કેવળી ભગવાન્ અઢાર દોષ વિનાના કૃતકૃત્ય હાય તા તા તેઓને ક્ષુધા તૃષ્ણા વગેરે ન હેાવાથી કવલાહાર શી રીતે હેાઇ શકે ? [દિગબરને અભિમત અઢાર દોષા]
પૂર્વ પક્ષ :-સકલદોષોથી રહિત હાવા રૂપ કૃતકૃત્યત્વ જ કાઈપણ જીવના દેવ તરીકે વ્યવહાર પ્રવર્તાવવામાં કારણભૂત છે. તે દોષો અઢાર છે જેની હાજરીમાં જીવ અનાપ્ત હાય છે અને ગેરહાજરીમાં આપ્ત બને છે. પ્રભાચંદ્રે કહ્યું છે કે–ક્ષુધા, પિપાસા, જરા, આંતક, જન્મ, અતક, ભય, રમય, રાગ, દ્વેષ અને મેાહ વગેરે જેએને હાતા નથી તેએ આપ્ત કહેવાય છે.'—અર્થાત્ ભૂખ, તરસ, ઘડપણુ, વ્યાધિ, કવશ ચારે ગતિમાં ઉત્પન્ન થવા રૂપ જન્મ, મૃત્યુ, ઇહલેાક ભય, પરલેાકભય અત્રાણભય-અગ્રુપ્તિ ભય—મરણ ભય- વેદનાભય-અકસ્માભય, જાતિકુળ વગેરેના મદ, રાગ, દ્વેષ, માહ અને ચ’થી સૉંગૃહીત=સૂચિત થએલા ચિંતા, રતિ, અતિ, નિદ્રા, વિસ્મય, વિષાદ અને ખેદ રૂપ અઢાર દાષો જેઓને વિદ્યમાન હેાતા નથી તેમા આપ્ત કહેવાય છે. તેથી કેવળીને પણ કૃતકૃત્ય માનવામાં તેઓને ક્ષુધા-પિપાસા વગેરે હાતા નથી એ અંતગત રીતે મનાએલું જ છે. તેથી ‘કેવળીએને કવલાહાર હાય છે' એવી તમારી વાત ચતુર માણસાને ચમત્કારી = ખુશ ક્રરનારી શી રીતે બને ? કારણ કે પ્રેક્ષાવાન્ પુરુષો કઇ
૨૭
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અધ્યાત્મમતપરીક્ષા લેા. ૭૩-૭૪
www
भवेदेवं यदि वयं त्वया परिभाषितानेव दोषान् परिभाषामहे, न चैवं, किंत्वात्मगुणदूषणमेव दोषलक्षणं ब्रूमः, न च तथात्वं क्षुत्पिपासयोरस्तीत्याशयेनाह -
तो सक्का वुत्तुं जे छु तन्हाई जिणस्स किर दोसा | जइ त दूसेज्ज गुणं साहावियमप्पणो कंवि ॥ ७३॥
( तच्छक्यं वक्तु ं यत्क्षुधातृष्णादि जिनस्य किल दोषः । यदि तद्दूषयेद्गुणं स्वाभाविकमात्मनः कमपि ।। ७३ ।।) दूसइ अव्वाबाहं इय जर तुह सम्मओ तयं दोसो ।
मणुअत्तणं विदोसो ता सिद्धत्तस्स दूषणओ ||७४ ||
( दूषयत्यव्याबाध इति यदि तत्र सम्मतस्तद्दोषः । मनुजत्वमपि दोषस्तत्सिद्धत्वस्य दूषणतः || १४ || ) यदि हि क्षायिक सुखरूपाऽऽत्मगुणदूषकत्वात् क्षुत्तृष्णयोर्दोषत्वमुद्भावयेयुः परे तर्हि मनुष्यत्वमपि केवलिनां सिद्धत्वदूषकतया दोषः प्रसज्यत इति पर्यनुयोगे तेषामप्रतिभया नखशिखायैर्भू विलेखनमेव चिरमनुशीलनीयं स्यात् । अथ सिद्धत्वप्रतिबन्धकस्तद्व्यवहारप्रतिबन्धकश्च दोषो जिनेषु सन्नप्यकिञ्चित्करः कैवल्यप्रतिबन्धकदोषविलयेन तद्व्यवहारस्य तन्नान्तरीयकनिर्दोषत्वव्यवहारस्य च निराबाधत्वादिति यदि ते शरदां शतं परिभाव्योत्तर' दद्युस्तर्हि क्षुत्पि કારણવિના કાર્ય ને સ્વીકારતા નથી. ાછરા
[ક્ષુધા વગેરે દોષ રૂપ નથી]
ઉત્તરપક્ષ :-તમારી પરિભાષા મુજબના જ અઢાર દોષોને જો અમે દોષ તરીકે લઈ કેવળીમાં નિર્દોષત્વરૂપ કૃતકૃત્યત્વ કહેતાં હાત તા તા પ્રેક્ષાવાન્ ને કેવલિભુક્તિ જરૂર આશ્ચર્યકારી લાગે. પર`તુ એવું છે નહિ કારણ કે જે આત્મગુણાને દૂષિત કરે તેને જ અમે દોષ કહીએ છીએ. ક્ષુધા-પિપાસા કંઇ એવા નથી કે જેથી કેવળીએમાં ઢાષાભાવ કહેવાથી તેઓના પણ અભાવ સિદ્ધ થઈ જવાના કારણે કવલાહાર અનુપ પન્ન થવાની આપત્તિ આવે. આવા આશયથી ગ્રન્થકાર કહે છે
ગાથા :–ક્ષુધા તૃચ્છ્વા વગેરે જે કેવળી આત્માના કાઇ સ્વભાવિક ગુણને દૂષિત કરતા હાય તા જ દોષરૂપ કહેવાય. પણ તેવુ` છે નહિ તેથી એ દોષરૂપ નથી. ‘તે એ અવ્યાબાધ સુખને દૂષિત કરતાં હાવાથી દોષરૂપ છે' એવુ... જો તમે માનતા હૈ। તા મનુષ્યત્વને પણ એ સિદ્ધત્વગુણને દૂષિત કરતું હૈાવાથી દોષરૂપ માનવાની આપત્તિ આવશે.
જો પર=આધ્યાત્મિક ક્ષાયિક સુખાત્મક આત્મગુણને દૂષિત કરનારા હાવાથી ક્ષુધા-તૃષ્ણાને પણ દોષરૂપ માનતા હોય તે તેઓએ મનુષ્યત્વને પણ તે સિદ્ધદૂષક હાવાથી દોષરૂપ માનવુ પડવાના કારણે તેની હાજરીવાળા એવા ભવસ્થ કેવળીએના નિર્દોષ તરીકેના વ્યવહાર કરી શકાશે નહિ. આ આપત્તિનું વારણ કરવાની પ્રતિભા ન હાવાથી તેઓએ નીચુ' જોઈ ને નખના અગ્રભાગથી જમીન જ ખોતરવાની રહેશે.
Page #240
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તિવિચાર
पासयोरपि कैवल्यप्रतिबन्धकत्वे प्रमाणाभावात् कथमेकं सीव्यतां नापरप्रच्युतिः ? घातिकर्मक्षयजन्यकेवलज्ञान' हि घातिकर्माणि तदविनाभाविनः परिणामा वा प्रतिबध्नन्ति, नत्वघाति वेदनीयं कर्म तज्जन्यक्षुत्पिपासापरिणामौ वा । अतएव घातिकर्मजन्याने वाऽष्टादशदोषान्दानान्तयादीन् साधु परिभाषन्ते प्रगल्भाः । तदाहु:--
अन्तराया दानलाभवीर्य भोगोपभोगगाः ।
૨૧૧
mar
हासो र त्यस्ती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिध्यात्वमज्ञान निद्रा चाविरतिस्तथा ।
રાનો દ્વેષશ્ર્વ નો ટોવાસ્તેષામટા રાષ્ચમી ારા [ ] રૂત ।
अत्र च केवलज्ञानं प्रति सर्व एवैते प्रतिबन्धकाः, केवलज्ञानकेवलदर्शनक्षायिकसम्यक्त्व चारित्रदानादिलब्धिपञ्चकं प्रत्यज्ञाननिद्रा मिथ्यात्वाविरत्याद्यन्तरायाणां पृथगेव वा प्रतिबन्धकत्वं न चेद परोक्तदोषेषु संभवति, न हि क्षुत्पिपासयोः कामादेरिव चारित्रप्रतिबन्धकत्व दृष्टमिष्ट वा, अन्यथा तेनैव ताभ्यां तदतिक्रमप्रसङ्गात् । नापि तयोर्ज्ञानादिप्रतिबन्धकत्वमस्ति । 'बलापचय
સેા વર્ષાં લાંબે વિચાર કરીને પણ કંઇક સ્ફુરવાથી તેઓ એવેા જવાબ આપે કે ‘કેવળીએમાં સિદ્ધત્વના અને ‘સિદ્ધ' તરીકેના વ્યવહારના પ્રતિબધક એવા મનુષ્યવાદિરૂપ દોષ હાવા છતાં એ અકિચિકર છે કારણ કે જે દોષોના અભાવના કારણે જિનમાં આપ્તત્વ આવે છે તે દોષો તરીકે અમે કેવલજ્ઞાન પ્રતિમ ધક દોષોને જ કહીએ છીએ, તેમજ તેવા દોષના અભાવથી જ નિર્દોષત્વ વ્યવહાર કરીએ છીએ. તેથી કેવલીઓના તેવા દોષોના વિલય થયેા હાવાના કારણે કેવળી’તરીકેના વ્યવહાર કે તેવા વ્યવહારને નાન્તરીયક (= અવિનાભાવી) એવા નિર્દોષત્વવ્યવહાર નિરાબાધ જ રહે છે.’ તા તેઓને કહેવુ કે ક્ષુધાપિપાસા પણ કેવલજ્ઞાનના પ્રતિખ ધક હાવામાં કૈાઇ પ્રમાણ ન હાવાથી એની હાજરીમાં પણ કેવલજ્ઞાન કે તાદૃશવ્યવહારા બાધિત થતા નથી. તેથી તમારે મનુષ્યત્વને અદૃષક સિદ્ધ કરવા જતાં ક્ષુધાપિપાસાને પણુ નિર્દોષ માનવાની આપત્તિ આવીને ઊભી રહેતાં એક બાજુ સાંધવા જતાં બીજી ખાજુ ફાટી જવા જેવુ" કેમ નહી' થાય ?
[ક્ષુધાદિ કૈવલ્યના પ્રતિબંધક નથી]
કેવલજ્ઞાન ઘાતીકના ક્ષયથી પ્રકટ થાય છે એનાથી જણાય છે કે ઘાતીકાઁ કે તેનાથી થએલા પરિણામેા જ કેવલજ્ઞાનના પ્રતિબધક હાઈ શકે, નહિ કે આઘાતી એવુ' વેદનીય ક` કે વેદનીય જન્ય ક્ષુધાપિપાસાદિરૂપ પરિણામેા. તેથી વિચારક પુરૂષો ઘાતીક જન્ય દાનાન્તરાયાદિ અઢાર દોષોની જ કૈવલ્યપ્રતિબંધક ઢાષા તરીકે પરિભાષા કરે છે. કહ્યું છે કે તેઓને=કેવળીએને દાન-લાભ-ભાગ-ઉપભાગ–વીર્યાન્તરાય–હાસ્યરતિ-અતિ-ભય-જુગુપ્સા-શાક-કામ-મિથ્યાત્વ અજ્ઞાન-નિદ્રા-અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દાષા હાતા નથી.’
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૭૩-૭૪
जनकतया तयोरीर्यासमितिश्रुताभ्यासादिविरोधिताया दृष्टत्वात् क्षायिक चारित्रज्ञानप्रतिबन्धकत्वमप्यनुमीयत' इति चेत् ? न, अनभ्यासादेरिव तयोः क्षायिकज्ञानाद्यप्रतिपन्थित्वात् , क्षुदादेः स्वजनकबहिरिन्द्रियवृत्तिप्रतिपन्थितयैव ज्ञानप्रतिपन्थित्वात् , अन्यथा मिथ्यात्वोदय इव क्षुदाद्युदयेऽपि प्राप्तज्ञानोपक्षयप्रसङ्गात् , न चैवमस्ति प्रत्युत क्षुदाद्युदय सहमानानां शुभभाववतां महर्षिणां तत्प्रवृद्धिरेव श्रूयत इति ।
[ બુધાદિ ક્ષાયોપથમિકજ્ઞાનના પ્રતિપથી શી રીતે ?]
આ અઢારે અઢારદે કેવલજ્ઞાન પ્રત્યે પ્રતિબંધક છે એ જાણવું. અથવા કેવલજ્ઞાન પ્રત્યે અજ્ઞાનને, કેવલદર્શન પ્રત્યે નિદ્રાને, ક્ષાયિક સમ્યફત્વ પ્રત્યે મિથ્યાત્વને, ક્ષાયિક ચારિત્ર પ્રત્યે અવિરતિને, દાનાદિલબ્ધિઓ પ્રત્યે દાનાંતરાયાદિને પૃથક પૃથક પ્રતિબંધક જાણવા. પ્રભાચ કહેલ દોમાં આવું પ્રતિબંધકત્વ સંભવતું નથી, કારણ કે જેમ કામાદિ વિકાર પ્રાદુર્ભત થએ તે ચારિત્રને પ્રતિબંધ થઈ જાય છે તેમ ભૂખ-તરસ લાગવા માત્રથી કંઈ થઈ જતો નથી. નહિતર તો તેનાથી પ્રભાચંદ્રથી જ પ્રતિબંધક એવા તે બે ઉત્પન્ન થવા માત્રથી ચારિત્રને અતિક્રમ થઈ જવાની આપત્તિ આવે. વળી ભૂખ-તૃષા જ્ઞાનના પણ પ્રતિબંધક નથી.
શકા :-ભૂખ વગેરેથી શરીર અશક્ત બને છે અને તેથી ઈસમિતિ વગેરેનું બરાબર પાલન થતું નથી તેમજ શ્રુત વગેરેના અભ્યાસમાં ચિત્ત ચુંટતું નથી. એ વાત પ્રત્યક્ષ અનુભવાતી હોવાથી એ બેમાં ક્ષાપશમિક ચારિત્ર-જ્ઞાનનું પ્રતિબંધકત્વ છે એવું તે સિદ્ધ જ છે. એનાથી જ તેઓમાં ક્ષાયિચારિત્ર અને ક્ષાયિકજ્ઞાનનું પ્રતિબંધકવ છે એવું પણ અનુમાન થાય છે.
સમાધાન –જેમ અભ્યાસ (પઠન-પુનરાવર્તનાદિ)નો અભાવ ક્ષાપશમિક જ્ઞાનેને પ્રતિપંથી હોવા છતાં ક્ષાયિકજ્ઞાનને કંઈ પ્રતિપંથી નથી તેમ ભૂખ-તરસ, વગેરે પણ ક્ષાયોપથમિકજ્ઞાનપ્રતિબંધક હોવા માત્રથી તેએામાં ક્ષાયિકજ્ઞાનપ્રતિબંધકત્વનું અનુમાન થઈ શકતું નથી. કારણ કે જ્યાં ક્ષાયો પશમિક જ્ઞાનવિધિતા હોય ત્યાં ક્ષાયિકજ્ઞાન વિરોધિતા હોય જ એવી વ્યાપ્તિ અનભ્યાસાદિસ્થળમાં બાધિત છે. ભૂખ વગેરે શ્રુતજ્ઞાનના પ્રતિબંધક બને છે તે પણ સીધેસીધા સ્વભાવથી જ નહિ, પણ તે ક્ષાપશમિકશાનની જનક બહિરિન્દ્રિયની પ્રવૃત્તિને રુંધવા દ્વારા જ પ્રતિબંધક બને છે. નહિતર તે જ્ઞાનને સ્વભાવથી જ પ્રતિબંધ કરનાર મિથ્યાત્વને ઉદય થવા માત્રથી જેમ જ્ઞાન પ્રતિબંધિત થઈ જાય છે તેમ સુધાદિને પણ ઉદય થવા માત્રથી પ્રાપ્ત જ્ઞાનને નાશ થઈ જ જોઈએ. પણ તેમ થતું નથી, ઉલટું, સુદાદિને સમ્યફ રીતે સહન કરતાં મહાત્માઓને શુભભાવની વૃદ્ધિ થવાથી જ્ઞાનવૃદ્ધિ જ થએલી સંભળાય છે. વળી કેવલજ્ઞાન તે ઈન્દ્રિયજન્ય ન હોવાથી સુધાદિના અતિરેકથી ઈનિદ્રયપ્રવૃત્તિ રંધાતી હોય તે પણ એ દ્વારા પણ એ સુધાદિથી પ્રતિબધ્ય બનતું નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
કેવલભક્તિવિચારે
૨૩.
___ अथ क्षुदादिजन्यातध्यानाच्छुभभावपरिहाणिः श्रूयते इति चेत् ? न ह्ययं तयोरपराधो. ऽपि त्वरत्यादेरिति विचारणीयम् । 'पापप्रकृतिजन्यतया तयोर्दोषत्वमिति तु मन्दप्रलपित, परेणापि केवलिनि तादृशप्रकृतिस्वीकारात् । अथ प्रशस्तविपरीतभावनाप्रकर्ष प्रयुक्तापकर्षशालित्वं दोषत्व', तच्च रागादाविव च क्षुदादावप्यस्ति, दृश्यते वीतरागभावनातारतम्येन रागादेमन्दमन्दतरमन्दतमादिभाव इति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकर्षोपि भगवतामिति । एवमभोजनभावना तारतम्यात् सकृद्भोजनकदिनपक्षमाससंवत्सरादान्तरितभोजनादिदर्शनात् तदत्यन्तोत्कर्षादात्यन्तिकक्षुद्भुक्त्याद्यपकर्षोऽपि तेषां युज्यते इति चेत् ? मैव', अभोजनभावनाया भोजनभावनां प्रत्येव प्रतिपन्थित्वात् , तया तन्निवृत्तावपि क्षुद्भुक्त्याद्यनिवृत्तेः, न खलु तपस्विनां क्षुदेव न लगति, अपि तु तैः सा निरुध्यत इति । 'बुभुक्षानिरोधे भुक्तिरपि निरुध्यत' इति चेत् ? न, तस्यास्तदहेतुत्वादिति स्फुटीभविष्यत्यग्रे ।
શકા –સુદાદિથી આ ધ્યાન થવા દ્વારા શુભભાવની પરિહાનિ થવાથી કેવલજ્ઞાનને પ્રતિબંધ થાય છે.
સમાધાન :-શુભભાવની હાનિ ભૂખ વગેરેના કારણે થતી નથી, કિન્તુ અરતિ આદિના કારણે થાય છે, ક્ષપકશ્રેણિમાં તે અરતિનો જ ક્ષય થઈ ગયું હોવાથી શુભભાવ પરિહાનિ કે તે દ્વારા કેવલજ્ઞાનપ્રતિબંધ થવાનો સંભવ રહેતું નથી. આ બરાબર વિચારો.
[ ક્ષુધાદિમાં દુષત્વનું મંડન-ખંડન] શંકા છતાં સુધાદિ પાપપ્રકૃતિ જન્ય હોવાથી દેષરૂપ છે તેથી કેવળીઓમાં તે મનાય નહિ.
સમાધાન –તમે પણ અપ્રથમસંસ્થાન–સ્વરાદિ રૂપ પાપપ્રકૃતિઓને કેવળીઓને ઉદય મા જ છે. તેથી એના ઉદયથી થએલ પરિણામ રૂપ દે કેવળીઓમાં પણ માનવાની તમારે આપત્તિ આવશે. અન્યથા, પાપપ્રકૃતિજન્ય હોવા છતાં એને જે દોષરૂપ નહિ માને તે સુધાદિને પણ દોષરૂપ માનવા ન જોઈએ.
પૂર્વપક્ષ-પ્રશસ્ત એવી વિપરીતભાવનાના પ્રકર્ષથી જેનો અપકર્ષ થાય તે દોષ કહેવાય છે, જેમકે, જેમ જેમ વીતરાગતાની ભાવના વધતી જાય છે તેમ તેમ રાગાદિની હાનિ થતી જાય છે અને વીતરાગતાને અત્યન્ત પ્રકર્ષ થાય ત્યારે રાગાદિનો અત્યંત ઉચ્છેદ થાય છે તે રાગાદિ દોષરૂપ છે, આ જ રીતે સુધાદિને પણ પ્રશસ્ત વિપરીત ભાવનાથી અપકર્ષ થાય જ છે. જેમકે અભેજનભાવના (અનાહારીપણાની ભાવના)ના તારતમ્યથી દિવસમાં એક જ વાર ભેજન કરવું, દિનાન્તરિત–પક્ષાતરિત– માસાન્તરિત વર્ષાન્તરિતાદિ ભેજન કરવું એવું દેખાય જ છે. તેથી જણાય છે કે એ ભાવનાથી સુધાદિને અપકર્ષ થતું જાય છે અને તેથી જ્યારે એ ભાવના પ્રકર્ષ પામે
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અધ્યાત્મમતપરીક્ષા લૈ૭૩-૭૪
इदमत्र तात्पर्य - यथाऽशरीरभावनया शरीरममत्वनिवृत्तिरेवेति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकों, न तु शरीरात्यन्तापकर्षोऽपि, क्वचित्तदपकर्षस्य दृढतरतपःपरिशीलनाद्यौपाधिकत्वात् तथाऽभोजनभावनाऽत्यन्तोत्कर्षादपि तद्गृध्नुताद्यत्यन्तापकर्ष एव सिद्धयति न तु भोजनात्यन्तापकर्षोपि, क्वचित्तदपकर्षस्य तपोऽर्थिताद्यौपाधिकत्वादिति किमधिकबालबोधप्रयासेन ? एवं जरातङ्कजन्मान्तकखेदानामपि कैवल्याऽप्रतिपन्थित्वात्तदोषत्वाभिधानमपि पामरशिशुप्रतारणमात्रम् ! न च तज्जन्ममरणाभावः केवलिनि संभवत्यपि, जन्ममरणान्तराभावस्तु तत्कारणाभावपर्यवसितः सन् रागाद्यभावान्नाधिकीभवितुमुत्सहते । इतरजनसाधारण्यमात्रेण
खेदादिनों दोषत्वोक्तौ च मनुष्यत्वादीनामपि दोषत्वमुक्तिसह स्यादिति वार्तामात्रमेतत् //૭રૂા.૭૪માં છે ત્યારે સુધાદિને આત્યંતિક અપકર્ષ થઈ જાય એ પણ યુક્ત જ છે. તેથી સુધાદિ પણ દેષરૂપ હોવાથી કેવળીઓને હોતા નથી. અપ્રથમ સંસ્થાનાદિ કંઈ વિપરીત ભાવનાથી અપકર્ષ પામતા નથી કે જેથી એને દોષરૂપ મનાય.
[ અભેજનભાવના ક્ષુધાનાશક નથી] ઉત્તરપક્ષ -અભેજનભાવનાથી ભૂખ વગેરે અપકૃષ્ટ થતા નથી પણ ભોજનભાવના (ખા ખા કરવાની લેશ્યા) જ અપકૃષ્ટ થાય છે-ઘટે છે. કારણ કે ભજનભાવનાની નિવૃત્તિ થવા છતાં કંઈ ભૂખ નિવૃત્ત થએલી જણાતી નથી. અભોજનભાવનાને ભાવિત કરનાર તપસ્વીઓને કાંઈ ભૂખ ન લાગતી નથી એવું નથી પણ લાગેલી ભૂખને તેઓ નિરોધ કરે છે. તેથી ભેજનભાવના દેષરૂપે સિદ્ધ થાય છે, સુધાદિ નહિ.
શકા :-બુભક્ષાને નિરોધ થાય તે તે ભોજન પણ નિરુદ્ધ થઈ જ જવાથી અપકૃષ્ટ થવા જ માંડશેને !
સમાધાન – એવું થતું નથી, કારણકે બુમુક્ષાની ગેરહાજરીમાં પણ ભજનપ્રવૃત્તિ થતી હોવાથી બુમુક્ષા કાંઈ ભજનના હેતુભૂત નથી કે જેથી તેનો નિરોધ થાય તેમ ભજન પણ નિરુદ્ધ થવા માંડે...
અહીં આ તાત્પર્ય છે તે હકીકતમાં અશરીરી છે” ઈત્યાદિ ભાવના જેમ શરીરપરની મમતાની જ નિવૃત્તિ કરે છે અને તેથી તે ભાવનાના અત્યંત ઉકર્ષથી મમતાને જ અપકર્ષ થવા માંડે છે, યાવત્ સર્વથા ઉચ્છેદ થઈ જાય છે પણ શરીરને કંઈ અપકર્ષ થઈ જતો નથી.
શંકા - પણ અશરીર ભાવનાને ભાવતાં તપસ્વીઓનું શરીર અપકૃષ્ટ (કૃશ) થએલું દેખાય જ છે ને !
સમાધાન :- એ કૃશતા એની અશરીર ભાવનાના કારણે હોતી નથી પણ કઠોર ઉગ્ર તપશ્ચરણ રૂપ ઉપાધિના કારણે હોય છે તેથી એ ભાવનાથી જેમ શરીર અપકર્ષ
Page #244
--------------------------------------------------------------------------
________________
કેવલભક્તિવિચાર
૨૧૫
____ ननु केवलिनां क्षायिक सुख प्रसिद्धं, तेन च सह क्षुत्तृष्णादिरूप दुःख नावतिष्ठते, अत एव तत्र पारिभाषिकं दोषत्वमित्यभिप्रेत्य शङ्कते
अह जइ जिणस्स खइ सुक्खं दुक्ख विरुज्झए तेण ।
तो सामण्णाभावे विसेससत्ता कहं जुत्ता ? ॥७५॥ (અથ વાઢિ નિસ્ય જ્ઞાતિ સૌરä ટુ વિગતે તેના તરસામાન્યામાં વિશેષરજ્ઞા # સુન્નતા ? III) થતું નથી એમ અભેજન ભાવનાના અત્યંત ઉત્કર્ષથી પણ ભજન અંગેની વૃદ્ધિ આદિનો જ અત્યંત અપકર્ષ થાય છે નહિ કે ભેજનાદિનો અપકર્ષ.
શંકા – અભેજન ભાવનાવાળા કેટલાક તપસ્વીઓનો આહાર પણ ઓછો હોય છે જે જણાવે છે કે તેઓને ભોજન અપકર્ષ થએલ છે.
સમાધાન - એ ભજન અપકર્ષ પણ કંઈ ભાવના માત્રથી થયેલ હોતો નથી પણ ઉદરી વગેરે રૂપ તપની ઈચ્છાથી તપસ્વીએ સ્વયં કરેલ હોય છે. આમ વિપરીત એવી અભેજન ભાવનારૂપ પ્રશસ્તભાવનાથી ક્ષુધાદિને કે ભુક્તિને અપકર્ષ થતો ન હેવાથી સુધાદિકે ભુક્તિ દોષરૂપ નથી એ સિદ્ધ થાય છે. તેથી બાળક જેવા આધ્યાત્મિકને સમજાવવાના અધિક પ્રયાસથી સર્યું.
- [જરા વગેરે પણ દેષ રૂપ નથી. આજ રીતે જરા, આતંક, જન્મ, મૃત્યુ અને ખેદ (શારીરિક શ્રમ) પણ કેવલ જ્ઞાનના પ્રતિબંધક નથી. તેમ છતાં તેઓને દોષરૂપે કહેવા એ પામરબાળકને ઠગવા જેવું જ છે. વળી કેવળીને પણ કંઈ ચાલુ ભવના જન્મ (ભાવ) અને મૃત્યુને અભાવ હર્ત નથી.
શંકા – પણ જન્માન્તર અને તેના મૃત્યુને અભાવ તો હોય જ છે ને!
સમાધાન – એ પણ પોતપોતાના કારણના અભાવને જ આભારી હોવાથી કારણભૂત રાગાદિના અભાવમાં જ પર્યવસિત થાય છે અને રાગાદિને તો અમે દોષરૂપ કહીએ જ છીએ. વળી ખેદ વગેરે સામાન્ય માણસોને પણ હોય છે એટલા માત્રથી દોષરૂપ માનશે તે મનુષ્યવાદિ પણ ઈતરજન સાધારણ હોવાથી દોષરૂપ માનવાની આપત્તિ આવશે. તેથી તમારું આ કથન તે યુક્તિવિકલ હોવાથી માત્ર વાત કરવા રૂપ જ છે, કઈ અર્થની સિદ્ધિ કરી શકતું નથી ૭૩૭૪
[ક્ષાયિક સુખની હાજરીમાં દુઃખ ન સંભવે-પૂર્વપક્ષ]. કેવળીઓને ક્ષાયિક સુખ હોય છે એ વાત પ્રસિદ્ધ છે અને તેની સાથે ક્ષુધાતૃષાદિરૂપ દુઃખ રહી શકતું નથી, તેથી જ ક્ષુધાતૃષાને દોષરૂપે કહ્યા છે એવા અભિપ્રાયથી આધ્યાત્મિક શંકા કરે છે–
ગાથાર્થ :- જે કેવળીને ક્ષાયિક સુખ છે અને તેની સાથે કઈ પણ દુઃખ હોવું વિરૂદ્ધ છે. તે દુખ સામાન્યનો જ અભાવ હોવાથી ભૂખારિરૂપ દુઃખવિશેષ શી રીતે સંભવી શકે ?
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૭૬
*
'क्षायिकसुखशालिनां हि केवलिनां दुःखसामान्यमेव न भवति, कुतस्तरां तद्विशेषभूते क्षुत्तष्णे १ न हि वृक्षसामान्याभाववति प्रदेशे शिंशपासंभव' इति परप्रत्यवस्थानम् ।।५।। तत्र बाधकमाह
तो वेअणिज्जकम्मं उदयप्पत्तं कह हवे तस्स ? ।
ण य सो पदेसउदओ समयम्मि विवागभणणाउ ॥७६॥ (तद्वेदनीय कर्म उदयप्राप्त कथ' भवेत्तस्य ? न च स प्रदेशोदयः समये विपाकभणनात् ॥७६॥)
न खलु केवलिनां क्षायिक सुख संभवति, उदयप्राप्तेन वेदनीयकर्मणा तद्विरोधात् , मायिक सुख हि वेदनीयकर्मक्षयजन्यं, न च तदुदये तत्क्षयः संभवतीति भावः । अथ क्षायिकसुखे गौण मुख्यं वा दुःखमेव साक्षात्तत्प्रतिपन्थि, वेदनीयकर्म तु तत्कारणतयैवोपक्षीणम् । एवं च प्रदेशोदयार्थकत्वात्तस्य च दुःखाऽजनकत्वात् तद्विरहे तत्र नित्याऽऽनन्दनिःस्पन्दता निराबाधेति चेत् ? न, तत्कर्मक्षायिकभावं प्रति तत्कर्मक्षयस्यैव हेतुत्वात् , अन्यथा सुषुप्तावैन्द्रियकसुखदुःखादि विलये क्षायिकसुखप्रसङ्गात् ।
જેમ વૃક્ષ સામાન્ય જ (અર્થાત્ કઈ વૃક્ષ જ) જ્યાં નથી તેવા પ્રદેશમાં શિશપાદિ ૩૫ વૃક્ષ વિશેષ હતાં નથી તેમ ક્ષાયિક સુખવાળા કેવળીઓને દુઃખ સામાન્ય જ ન હવાથી દુઃખ વિશેષાત્મક સુધા-તૃષા પણ શી રીતે હોઈ શકે? આવું પૂર્વપક્ષીનું કહેવું છે. ૭પણ
કેિવળીને ક્ષાયિક સુખ જ હેતું નથી-ઉત્તરપક્ષ] પૂર્વપક્ષીને કથનમાં બાધક દેખાડતાં ગન્ધકાર કહે છે– - ગાથાથ:- કેવળીને જે ક્ષાયિક સુખ જ હોય તે વેદનીય કર્મને પણ ઉદય શી રીતે સંભવશે? કારણ કે ઉદયમાં આવેલું તે કયાં તે દુઃખને ઉત્પન્ન કરે અથવા
દયિક સુખને ઉત્પન્ન કરે જ. પણ ક્ષાયિક સુખવાળાને તે એ બેમાંથી એકે ન હોવાથી વેદનીય કર્મનો ઉદય માની શકાશે નહિ.
શકા –વેદનીય કર્મના પ્રદેશદયથી તે તેવા સુખ કે દુઃખ ઉત્પન્ન થતા નથી તેથી ક્ષાયિકનુખવાળા કેવળીને વેદનીયને પ્રદેશોદય માનવામાં કઈ વાંધો નથી.
સમાધાન – એ વાત પણ બરાબર નથી. કારણ કે સિદ્ધાન્તમાં કેવળીઓને વેદનીયને વિપાકેદય કહ્યો છે, પ્રદેશદય નહિ. - ક્ષાયિક સુખ વેદનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે તેથી જે વેદનીય કર્મને ઉદય ચાલુ હોય તે ક્ષાયિક સુખ અસંભવિત હોવાથી કેવળીઓને પણ તે સંભવતું નથી.
| (ક્ષાયિક સુખના હેતુની વિચારણું) પૂર્વપક્ષ - ક્ષાયિક સુખ પ્રત્યે ગણ દુઃખ (દયિક સુખરૂ૫) કે મુખ્ય દુઃખ જ સાક્ષાઅતિપથી છે. વેદનીય કર્મ તે તે દુખના કારણ તરીકે જ ઉપક્ષીણ થઈ જાય
Page #246
--------------------------------------------------------------------------
________________
-કેવલિ ભુક્તિ વિચાર
: ૨૧૭
_ 'स्वसमानाधिकरणतज्जातीयप्रागभावाऽसमानकालीनतद्विलयस्य तद्धेतुत्वान्न दोष' इति चेत् १ न, तथापि लाघवात् 'तद्धेतोरेवास्तु किं तेन ?' इति न्यायाच्च चरमदुःखध्वंसजनकस्य वेदनीयकर्मक्षयस्यैव क्षायिक सुखहेतुत्वात् । न चेदेवं मोहोदयाभावमात्रेणोपशान्तगुणस्थानवर्तिनामपि क्षायिकवारित्रप्रसङ्गः । तस्मात्तत्कर्मक्षयजन्यभावे तत्कर्मसत्त्व प्रतिबन्धिकेति युक्तमुत्पश्यामः । अथ युक्तिसिद्धमेवेदमिति चेत् ? अहो अयुक्तिप्रियत्व देवानांप्रियस्य यदत्र प्रसरति प्रद्वेषः । न च श्रुतविरुद्धमपीद, श्रुते केवलिनि वेदनीयविपाकोदयोपदेशेन तथैव व्यवस्थानात् , प्रत्युत त्वदुक्तप्रदेशोदयस्यैव सिद्धान्ताऽसाक्षिकत्वात् ॥७६।। છે–ચરિતાર્થ થઈ જાય છે. કેવળીઓને વેદનીય કર્મની જે સત્તા હોય છે તે પણ પ્રદેશદયથી જ નિજીણ થઈ જતી હોવાથી બાદ કરતી નથી. તેથી કેવળીઓને નિત્યાનંદની સ્થિરતા નિરાબાધ જ છે.
ઉત્તરપક્ષ –તે તે કર્મના ક્ષયથી પ્રકટ થતાં ક્ષાયિકભાવ પ્રત્યે તે તે કમને ક્ષય જ હેતુભૂત છે તેથી જેઓનું વેદનીયકર્મ સંપૂર્ણ ક્ષીણ થયું નથી તેવા કેવળીઓને ક્ષાયિક સુખ મનાય નહિ. વેદનીયકર્મની હાજરીમાં પણ જ્યારે એ વ્યક્ત સુખદુઃખાદિ આપતું ન હોય ત્યારે. વેદનીયોદય જન્ય અન્દ્રિયક સુખદુઃખાદિન વિલય થયો હોવા માત્રથી ક્ષાયિક સુખ માની લઈએ તે નિદ્રાદિ અવસ્થામાં પણ ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે.
શંકા :-જે સુખદુઃખને વિલય, સ્વસમાવજાતીય બીજા (ભાવિ) સુખદુઃખાદિના પ્રાગભાવને સમાનકાલીન ન હોય તે જ ક્ષાયિક સુખને હેતુ છે. અર્થાત્ તેવા જીવના જ વ્યક્ત સુખદુઃખાદિનો વિલય ક્ષાયિક સુખને હેતુ બને છે જેને ભવિષ્યમાં પણ ઔદયિક સુખદુઃખ આવવાના ન હોય. તેથી નિદ્રાદિ અવસ્થામાં ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે નહિ કારણ કે એ જીવને તે જાગ્રત અવસ્થામાં ફરીથી સુખદુઃખાદિ થવાના છે.
(વેદનીયકમની સત્તા ક્ષાયિક સુખની પ્રતિબંધક) તે સમાધાન –આવા સુખદુઃખવિલયને ક્ષાયિક સુખનું કારણ માનવા કરતાં ચરમ દુઃખધ્વંસજનક વેદનીયકર્મક્ષયને જ કારણ માનવામાં લાઘવ છે. તેમજ તેના હેતુથી જ જે કાર્ય સરી જતું હોય તે પછી તેનાથી સ” અર્થાત્ “જે વસ્તુથી કાર્ય સિદ્ધ થતું હોવાની વાત થતી હોય તે વસ્તુના કારણેથી જ તે કાર્ય જ થઈ જતું હોય તે તે વસ્તુને કારણ તરીકે માનવાની જરૂર નથી.” એવા ન્યાયથી તેવા વેદનીય કર્મક્ષયને હેતુ માન ઉચિત છે. અર્થાત્ વેદનીયકર્મક્ષયથી જ ક્ષાયિક સુખ સંભવિત હોવાથી વેદનીયકર્મક્ષયથી ચરમદુઃખદવંસ અને એ દુઃખ વંસથી ક્ષાયિક સુખ માનવું ઉચિત નથી. બાકી વેદનીયની સત્તા હોવા છતાં જે એને પ્રદેશોદય જ માનીને, વિપાકોદય ન હોવાથી સુખદુઃખાદિને અભાવ હેવાના કારણે ક્ષાયિક સુખ २८
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૮
www
अथ तद्विपाकोदयोपदेशमेव प्रपञ्चयतिआवस्यणिजुत्तीइ पयडिपसत्थोदयोवएसेणं ।
અધ્યાત્મમતપરીક્ષા શ્યા. ૭૭
जता सुहाउ असुह पडिवक्खवयणेणं ॥७७॥
("आवश्यक नियुक्तौ प्रकृतिप्रशस्तोदयोपदेशेन । ज्ञायते ताः सुखदा असुखप्रतिपक्षवचनेन (नातू) ॥७७॥ ) आवश्यक नियुक्तौ हि तीर्थकरेऽनुत्तरः प्रशस्तप्रकृत्युदय स्तदुदयबाहुल्याभिभूततया मन्दપ્રાત્રરાસ્તત્રત્યુત્યો યાવનિતઃ । તથા↓િ— [ન્ના. નિ. ૯-૭૨] 'संघयणरुव संठाणवण्णगइसत्तसार ऊसासा । एमाइणुत्तराइ हवंति णामोदए तस्स || *पयडीण अण्णासुवि पसत्थया अणुत्तरा हुति । खयउवसमे विय तहा खयम्मि अविगप्पमासु ॥ માનવાનું હાય તેા તેા અગ્યારમા ઉપશાન્તમાહ ગુણસ્થાનવી જીવાને પણ માહસત્તા હેાવા છતાં મેાહનીયના પ્રદેરોાય પણ ન હેાવાથી ક્ષાયિકચારિત્ર માનવાની આપત્તિ આવશે. તેથી તે તે ક ક્ષયજન્ય ભાવા પ્રત્યે તે તે કર્મની સત્તાને જ (માત્ર વિપાકેાયને જ નહિ) પ્રતિમ′ધક માનવી ચુક્ત છે.
–
શકા ક્ષાયિકભાવ પ્રત્યે તે તે કર્મની સત્તાને જ પ્રતિબધક માનવી એ માત્ર યુક્તિઓથી = દલીલેાથી જ તમે સિદ્ધ કરેા છે, પણ આગમાદિમાં કંઇ એવું માન્ય નથી, તેથી બુદ્ધિપ્રભાવથી માત્ર કુતર્કો કરીને કંઈ આગમવિરુદ્ધ વસ્તુસ્થિતિ માની લેવાય નહિ. સમાધાન :–અહા ! યુક્તિને છોડીને અયુક્તિને પ્રિય કરવાની દેવાનાં પ્રિય એવા તમારી ખરી આ ચેષ્ટા કે જે તમે કેવલીના કવલાહારમાં દ્વેષ રાખેા છે. અર્થાત્ આવા દ્વેષના કારણે જ તમારામાં અયુક્તિપ્રિયતા આવી છે. ખાકી કેવલીને ક્ષુધાદિકે કવલભક્તિ વગેરે હાવા શ્રુતવિરુદ્ધ પણ નથી જ, કારણ કે આગમમાં પણ કેવલીને વેદનીયના વિપાકાદય ક્યો જ છે. ઉલ્ટુ' “કેવલીને વેદનીયનેા માત્ર પ્રદેશાય જ હાવાથી ફ્રાયિક સુખ હોય છે અને ક્ષુધાદિના અભાવ હાય છે.” એવી તમારી વાત જ આગમ વિરુદ્ધ છે. છા
વેદનીયના વિપાકાદયનુ' આગમથી સમન]
આગમમાં આવતાં વિપાકેાયના ઉપદેશનુ' જ વિવેચન કરતાં ગ્રન્થકાર શ્રી કહે છે— ગાથા :–આવશ્યક નિયુઍંક્તિમાં શ્રી તીથ કરને પ્રશસ્ત પ્રકૃતિના ઉદ્ભય હાય છે એમ કહ્યુ છે. દુઃખપ્રતિપક્ષભૂતપ્રશસ્તત્વપ્રતિપાદક તે વચનથી જણાય છે કે પ્રકૃતિ સુખદા = સુખદેનારી હાય છે. તેથી તે પ્રકૃતિના ઉયજન્ય સુખ પણ હાજર હાવાથી કેવળીઆને ક્ષાયિકસુખ હાતું નથી એ વાત આગમપ્રતિપાદિત જ છે.
આવશ્યક નિયુક્તિમાં તીર્થંકરાને પ્રશસ્તપ્રકૃતિના અનુત્તર (અનન્યસદેશ) ઉદય તેમજ તેના ઉદયના બાહુલ્યથી અભિભૂત હાવાથી અપ્રશસ્તપ્રકૃતિના મંદ १. संहननरूपसंस्थान वर्णगतिसत्त्वसारोच्छ्वासाः । एवमादीन्यनुत्तराणि भवंति नामोदयात्तस्य ॥ २. प्रकृतीनामन्यास्वपि प्रशस्ता उदया अनुत्तरा भवन्ति । क्षयोपशमेऽपि च तथा क्षयेऽविकल्पमा ख्यातवन्तः ॥
Page #248
--------------------------------------------------------------------------
________________
કેવલિ ભુક્તિ વિચાર
www
'अस्सायमाइआ जा विअ असुहा हवंति पयडीउ । बिरसलवुव्व पर ण हुंति ता असुहया तस्स || ति [ ५७३ ]
“अत्र 'खयउवसमेविय तह 'त्ति क्षयोपशमेऽपि सति ये दानलाभादयः कार्यविशेषाः 'अपि ' शब्दादुपशमेऽपि ये केचन तेप्यनुत्तरा भवन्तीति क्रियायोगः, तथा कर्मणः क्षये सति क्षायिकज्ञानादि गुणसमुदायं 'अविगप्पमाहंसु'त्ति अविकल्पं व्यावर्णनादिविकल्पातीतं सर्वोत्तममाख्यातवन्तस्तीर्थकृद्गणधरा इति गाथार्थ” इति व्याख्यानादौदयिकक्षायोपशमिकौपशमिकक्षायिक भावानां तीर्थकर नामोदयप्रसादाद् भगवत्याधिक्यमभिदधे ।
तत्रौदयिकानां प्रशस्तविपाकोदयप्राबल्यात्, क्षायोपशमिकौपशमिकानां च क्षायिकान्तभवात् तत्तिरोधानाद्वा इति विशेषः, न तु वेदनीयोदयजन्यसुखदुःखयोरपि मोहक्षयात् क्षायिकसुखे तिरोधानं युक्तं, एवं सत्यसातवे दनीयप्रकृतिजन्याऽसातस्य मूलोच्छेदे दुग्धघटे निम्बर सलव स्थानीयत्वाभिधानानुपपत्तेः । न च प्रकृतिस्वरूपव्यावर्णनमात्रमेतदितरथा तासां ઉદય કહ્યો છે. જેમ કે સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ (વીર્યાન્તરાયના ક્ષયેાપશમ કે ક્ષયથી થએલ વી), સાર (= ગુરુતા-જ્ઞાનાદિ) શ્વાસેાશ્વાસ વગેરે નામકર્મીના ઉડ્ડયથી અનુત્તર હેાય છે. અન્ય પ્રકૃતિના પણ પ્રશસ્ત ઉડ્ડય જ હાય છે તેમજ દાનાંતરાયાદિના ક્ષયાપશમાદિથી અને ઉપલક્ષણથી ઉપશમાદ્રિથી થએલ દાનલાભાદિ કા વિશેષા, તેમજ મિથ્યાત્વ-જ્ઞાનાવરણાદિના ક્ષયથી થએલ ક્ષાયિકસમ્યક્ત્વ તેમજ જ્ઞાનાદિ રૂપ ગુણસમુદાય પણ અવિકલ્પ = વ્યાવનાદિવિકલ્પથી અતીત હાય છે અર્થાત્ અનિ`ચનીય હાય છે. વળી અશાતાવેનીયાદિરૂપ જે અશુભપ્રકૃતિના ઉડ્ડય હાય છે તે પણ ઘણા દૂધમાં લીમડાના રસના બિંદુ જેવા હાય છે, તેથી એ દુઃખ દેનાર બનતા નથી. એવું શ્રી તીકર-ગણધરાએ કહ્યુ છે.' આમ આ ગાથાએની આવી વ્યાખ્યાથી શ્રીતીકરાને તીર્થંકરનામકર્મના ઉદયના પ્રભાવે ઔદયિક, ક્ષાયેાપશિમક, ઔપશિમક અને ક્ષાયિકભાવાનુ` ચડિયાતાપણું જણાવ્યુ છે.
તેમાંથી ઔયિક ભાવા પ્રશસ્ત પ્રકૃતિના વિપાકોદયની પ્રબળતાના કારણે ચડિયાતા હૈાય છે. જ્યારે ક્ષાયેાપશમિક કે ઔપમિક ભાવા ક્ષાયિકમાં અંતર્ભૂત થઈ જવાથી કે તિાહિત થઈ જતા હૈાવાથી ચડિયાતા બની જાય છે. જેમ કે તેમનું જ્ઞાન કે જે પૂર્વે ક્ષાાપશિમક હતું તે કેવલજ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જવાથી કે કેવલજ્ઞાનથી તિરાહિત થઈ જવાથી ચડિયાતુ (સર્વ વિષયક બની જવાથી) બની જાય છે. પણુ આ રીતે મેાહક્ષયથી ક્ષાયિકસુખ ઉત્પન્ન થાય છે અને તેનાથી વેદનીચેાદયજન્ય સુખદુઃખ તિાહિત થઈ જાય છે એવું માનવુ' કઈ યુક્ત નથી. કારણ કે તા તા પછી દુઃખના અત્યંત ઉચ્છેદ જ માનવાનુ રહ્યું અને એમ માનવામાં તે ‘અશાતાવેદનીય. १. असाताद्या याsपि चाशुभा भवन्ति प्रकृतयः निम्बरसलव इव पयसि भवन्ति ता असुखदास्तस्य ॥
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા
- ૨
कण्ठतोऽसुखजननाऽक्षमत्वाभिधानानुपपत्तेरिति वाच्यम् , रसदृष्टान्तोपन्यासात् । तद्वचसो बंहीयसि सुखेऽल्पीयसः कवलाहाराद्यौपयिकक्षुदादिदुःखस्यासत्प्रायत्वतात्पर्यकत्वात् , दृश्यते चाल्पस्याविवक्षणं तत्र तत्र, न चेदेवं तर्हि मोहक्षयजन्ये सुखेऽसातवेदनीयस्य स्वरूपतोऽ. विरोधित्वेन तिक्तप्रकृतिकनिम्बलवानुविद्वदुग्धघटदृष्टान्ताभिधानानुपपत्तिरिति दिग् ॥७७|| सुखविपाकोपदेशकं प्रवचनवचनमुदभाव्य दुःखविपाकलेशोपदेशकमपि तदुद्भावयति
तत्तत्थमुत्तभणिया एक्कारस जं परीसहा य जिणे ।
तेणवि छुहतण्हाई खइअस्स मुहस्स पडिकूलं ॥७८॥ (तत्त्वार्थसूत्रभणिता एकादश यत्परीपहाच जिने । तेनापि भुधातष्णादि क्षायिकस्य सुवस्य प्रतिकूलम् ॥८॥) પ્રકૃતિજન્ય વેદના દુધના ઘડામાં લીમડાના રસના બિંદુ જેટલી હોય છે એવું કથન અનુપન થઈ જશે.
(‘અસુખદા શબ્દને તાતપર્યાર્થ) શંકા –એ કથનથી તે સત્તામાં રહેલ અશાતા વેદનીયના સ્વરૂપનું બીજી કઈ રીતે વર્ણન શક્ય ન હોવાથી કંઈક વર્ણન માત્ર જ કર્યું છે. બાકી એ પ્રકૃતિઓ જે લીમડાના રસના બિંદુ જેટલા થોડાક પણ દુઃખને આપનારી બનતી હોય તે તે “ન હૂંતિ મુદયા ત” એ અંશથી તેઓ દુઃખ આપવામાં અસમર્થ હોય છે એવું જે સાક્ષાત્ શબ્દોથી કથન કર્યું છે તે સંગત શી રીતે થશે?
સમાધાન : રસદષ્ટાન્તનો ઉપન્યાસ કર્યો છે તેનાથી જ અશાતાદિ પ્રવૃતિઓ આ પદુઃખ દેનાર હોવા છતાં ‘અસુખદા હાતી નથી એવું વચન અનુ૫૫ ન રહેતું નથી. એ આ જ જણાવે છે કે સુખની અત્યંત પ્રચુરતામાં કવલાહારાદિ ઉપાયથી જ જે શાંત થઈ જાય એવા અપસુધાદિદુઃખી હાજર હોવા છતાં અસ પ્રાયઃ હોય છે આવા તાપમાં જ દુઃખ દેનારા હોતા નથી એવું વચન કહ્યું છે. આવી અ૫સત્તાની અભાવરૂપે વિવક્ષા શાસ્ત્રમાં જોવા મળે જ છે. જે આવા તાત્પર્યમાં એ વચન ન હોય તે તો મહાય જન્ય સુખ પ્રત્યે અશાતા વેદનીય કર્મ સ્વરૂપથી અવિરોધી હોવાથી એ પ્રચુર સુખરૂપી દુધઘટમાં દુષ્પવિરોધી દ્રવ્યભૂત કડવા સ્વાદવાળા નિંબરસના બિંદુ જેવું ન રહેવાથી તેને માટે એ દષ્ટાન્ત અનુપ પન્ન થઈ જશે I૭ળા
(અલપદુઃખ હાજરીનું પ્રતિપાદન) કેવલી ભગવંતને “કર્મોદય જન્ય સુખવિપાક હોય છે એવું જણાવનાર પ્રવચનના વચનને જણાવીને હવે દુઃખવિપાકલેશ પણ કેવળીઓને હોય છે એવું જણાવનાર આગમવચન દેખાડતાં પ્રકાર શ્રી કહે છે -
ગાથાર્થ :-શ્રી તત્વાર્થસૂત્રમાં કેવળીને જે અગ્યાર પરીષહો કહ્યા છે તેનાથી પણ ક્ષાયિક સુખને પ્રતિકૂળ એવા સુધા-કૃષ્ણાદિ દુખે તેઓને હોય જ છે એ જણાય છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
કેવલિ ભુક્તિ વિચાર
___ आध्यात्मिका हि स्वरसतो दिगम्बरशास्त्रमेव किश्चित्प्रमाणत्वेनोपयन्ति, श्वेताम्वरशास्त्रं तु संवादकतयेति तान् प्रत्युभयोपदेशोऽपि युज्यत इति, तान् प्रत्येवमुपदेष्टव्यं ननु 'एकादश जिने' इत्युभयेषां तत्त्वार्थ सूत्रम् [९-११], तथा "'एगविहबंधगस्स णं भते सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता १ गोयमा एक्कारस परीसहापण्णत्ता नव पुण वेयंतित्ति" प्रज्ञप्तिसूत्रं च जिन एकादशपरीषहान् प्रतिपादयति । ते च क्षुत्पिपासाशीतोष्णदेशचर्यावधमસાચ્ચારાતૃURપત્રકળા, તદુર્ત [ ]
'क्षुत्पिपासा शीतोष्णे दंशचर्या वधो मलः ।
शय्या रोगतृणस्पर्शा जिने वेद्यस्य संभवात् ॥ इति तथा, "२वेयणिज्जे णं भते कम्मे कइ परीसहा समोअरंति ? गोयमा एक्कारस परीसहा समोअर'ति
'पंचेव आणुपुव्वी चरिया सिज्जा वहे य रोगे अ ।
तणफास जल्लमेव य एक्कारस वेअणिज्जम्मि ॥" प्रज्ञप्ति [८-८-३४२] तथा च परिषोढुं योग्यैः क्षुत्तष्णादिभिः सह क्षायिकं सुखं कथमवतिष्ठताम् ?
આધ્યાત્મિક સ્વરસથી તો દિગંબરશાસ્ત્રને જ કંઈક પ્રમાણ તરીકે સ્વીકારે છે. તાંબર શાસ્ત્રોને તે તેઓના મતને સંવાદક હોય એટલા જ અંશને પ્રમાણ તરીકે સ્વીકારે છે. તેથી તેઓ પ્રત્યે ઉભયના શાસ્ત્રોની સાક્ષી આપવી ઘટતી હોવાથી આ રીતે સમજાવવા કે ઉભયસંમત એવા શ્રી તત્વાર્થસૂત્રમાં “પ્રારા નિને એવું કહ્યું છે. તેમજ પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહ્યું છે કે – “એકવિધ બંધક એવા ભવસ્થ કેવળીને હે ભગવન્! કેટલા પરીષહો સંભવે છે? હે ગૌતમ ! અગ્યાર પરીષહ સંભવે છે. પરંતુ એક જીવ ને એક કાળે વધુમાં વધુ નવનું જ વેદન=અનુભવ હોય છે.”
આમ ઉભયસંમતશાસ્ત્રોમાં કેવળીઓને અગ્યાર પરીષહ હોવાનું પ્રતિપાદન છે. એ અગ્યાર પરીષહ આ છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા વધ, મલ, શય્યા, રોગ અને તૃણસ્પર્શ આ અગ્યાર પરીગ્રહો કેવળીઓને હોય છે કારણ કે એના કારણભૂત વેદનીયકર્મ હાજર હોય છે. વળી આવું પણ શાસ્ત્રવચન છે કે “હે ભગવન્! વેદનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર છે ? અર્થાત્ વેદનીય કર્મના કારણે કેટલા પરીષહ આવે છે? હે ગૌતમ! વેદનીય કર્મમાં અગ્યાર પરીષહેને સમવતાર છે. આનુપૂવીથી પાંચ = સુધાદિ પહેલા પાંચ, ચર્યા, શય્યા, મળ, રોગ, તૃણસ્પર્શ અને વધ એ અગ્યાર પરીષહ વેદનીયકર્મમાં સમાવતરે છે. આમ સમ્યફ સહવાને યોગ્ય એવા ક્ષુધાતૃષાદિની હાજરીમાં સાથે ક્ષાયિક સુખ શી રીતે રહી શકે? १. प्रज्ञप्ति ८-८-३४२ एकविधबन्धकस्य भगवन् सयोगिभवस्थकेवलिनः कियन्तः परीषहाः प्रज्ञप्ताः ?
गौतम! एकादश परीषहाः प्रज्ञप्ताः, नव पुनर्वेदयन्ति । १. वेदनीये भगवन् कर्मणि कियन्तः परीषहाः समवतरन्ति ? गौतम ! एकादश परीषहाः समवतरन्ति ।
पञ्चैवानुपूर्विणश्चर्या शय्या वधश्च रोगश्च । तृणस्पर्शस्तनुमलचैव चैकादश वेदनीये ॥
Page #251
--------------------------------------------------------------------------
________________
%
અધ્યાત્મમતપરીક્ષા ઝ્લા. ૭૮
wwwwww
'
अथैकादशेत्यनन्तर' 'न सन्ति' इत्यध्याहत्तव्यमिति चेत् १ न, स्वामित्वचिन्तावसरे एतस्य विपरीतव्याख्यानत्वात् । एतेन ' एकेनाधिका दश न इत्यप्यपव्याख्यानमावेदितम् । इत्थ ं च 'एकादश जिने सन्ति वेदनीयसत्त्वात्, न सन्ति वा मोहाभावात्' इत्यसमर्थ - दुराग्रहोsपि निरस्तः । एवं च वेदनीयात्मक कारणसत्त्वादेकादश परीपहाः केवलिन्युपचर्यन्त इति व्याख्यानमपि नद्यां निमज्जतः काशकुशावलम्बनप्रायं द्रष्टव्यम्, उपचारानुपचाराभ्यामेकप्रघट्टेन स्वामित्व चिन्ताऽनौचित्यात्, अन्यथा मोहसत्त्वमात्रेणोपशान्तवीतरागेऽपि द्वाविंशतिपरीषहाभिधानप्रसङ्गात् । 'असाधारणकारणमेवोपचारनिबन्धनमिति चेत् ? न, तत्सत्त्वस्य वस्तुसत्कार्येणैव व्याप्तत्वात् । येऽपि वदन्ति जिनानां मन्दतमवेदनीयजन्यपरिणामेषु क्षुत्त्वपरीषहत्वाद्युपचर्योक्तसूत्र व्याख्येयमिति तेऽपि भ्रान्ता एव संबन्धविशेषेण परीपहत्वविशिष्टवाचकपरीषहशब्दानुषङ्गात् संबन्धान्तरेण तद्विशिष्टोपस्थित्य संभवात्, अन्यथा कर्मान्तरजन्याकुलतायामपि तदुपचारप्रसङ्गात् ।
૨૨
[‘એકાદજિને’ સૂત્રની વિચારણા
પૂર્વ પક્ષ :-- ‘ઉજાશ નિને' સૂત્રમાં ‘એકાદશ' શબ્દ પછી 'ન સન્તિ’એવા અધ્યાહાર કરવાના છે અને તેથી સૂત્ર એવુ' જણાવે છે કે જિનમાં ક્ષુધાદિ અગ્યાર પરીષહા હાતા નથી.
આ
ઉત્તરપક્ષ : એ અધ્યાહાર અયુક્ત છે કારણ કે આ સૂત્ર જ્યાં આવે છે. ત્યાં આગળ-પાછળ ૧૪ વગેરે કયા કયા પરીષહા સૂક્ષ્મ સ`પરાયાદિ કેાને કાને હાય એની પ્રરૂપણા ચાલે છે. એમાં વચ્ચે આવેલા સૂત્રના આવા અધ્યાહાર કરી કેવળીએને આ અગ્યાર હૈાતા નથી' એવુ' વ્યાખ્યાન કરવું એ વિપરીત વ્યાખ્યાન છે. તેથી જ સૂત્રનું ‘જિનને એકાધિક દશ હાતા નધી” એવુ વ્યાખ્યાન પણ અયુક્ત છે એ જાણવું. વળી આજ રીતે વેદનીય કર્મ હાજર હાવાથી કેવળીએને અગ્યાર પરીષહેા હાય છે કે મેાહ ન હેાવાથી હાતા નથી ?' એવા સંદેહ રાખવાના દુરાગ્રહ પણ છોડી દેવા જેવા જાણવા. કેવળીએને અગ્યાર પરીષહા પરમાથી હાતા નથી પણ તેઓના કારણભૂત વેદનીય કમ હાજર હાવાથી ઉપચરિત કરાય છે' એવું વ્યાખ્યાન પણ ડૂબતા માણસ તણખલું પકડે' એના જેવુ... જાણવું. કારણ કે એક જ પ્રકરણમાં આગળ પાછળના સૂત્રોમાં અનુપચરિત રીતે સ્વામિત્વની વિચારણા કરવી અને વચ્ચેના સૂત્રમાં ઉપચારથી સ્વામિત્વની વિચારણા કરવી એ અનુચિત છે. નહિતર તેા ઉપશાન્ત વીતરાગ જીવાને પણ મેાહનીય કર્માત્મક કારણ હાજર હાવાથી ઉપચારથી ખાવીશ પરીષહે। હાવાની જ પ્રરૂપણા કરવી પડે. ચૌદ પરીષહા હાવાનું કથન કરી શકાય નહિ. [૧૧ પરીષહાની અનૌપચારિકતાના વિચાર ]
પૂર્વ પક્ષ :-કાર્ય ના ઉપચાર થવામાં અસાધારણ કારણની હાજરી જ નિમિત્ત ને છે, સાધારણ કારણની હાજરી નહિ, કેળીઓને વેઢનીચેાયાત્મક અસાધારણ કારણુ
Page #252
--------------------------------------------------------------------------
________________
કેવલિ ભુક્તિ વિચાર
૨૨૩
: स्यादेतत्-भोजनजनकतावच्छेदिका मोहजन्यतावच्छेदिका च क्षुधादिनिष्ठा काचिज्जातिर्वाच्या, सैव क्षायिकसुखप्रतिबन्धकतावच्छेदिका, इति तज्जातीयक्षुदाद्यभावेऽपि केवलिनां वेदनीयजन्यक्षुदादिसामान्यसत्त्वात्तत्रैवपरीषहनयोग्यतया परीषहशब्दव्यपदेश इति । इदमेवाभिप्रेत्य 'छायारूपा एव तेषां परीषहाः' इत्यपि कश्चित् । હાજર હોવાથી ૧૧ પરીષહેને ઉપચાર થાય છે. ઉપશાન્ત મોહ છદ્મસ્થવીતરાગને મેહસત્તારૂપ સામાન્ય કારણ હાજર હોવા છતાં મહોદયરૂપ અસાધારણ કારણ હાજર ન હોવાથી બાવીશે પરીષહોનો ઉપચાર શી રીતે થાય ?
ઉત્તરપક્ષ –જ્યાં જ્યાં અસાધારણ કારણ હોય ત્યાં ત્યાં પરમાર્થ કાર્ય જ થઈ જાય” આવી વ્યાપ્તિ હોવાથી જો કેવળીને પરીષહનું અસાધારણ કારણ હાજર માને છે તે પરમાર્થથી જ પરીષહાત્મક કાર્યને સ્વીકારીને, ઉપચાર કરવાની જરૂર જ શી છે?
[‘લક્ષણું સંબંધને વિચારો વળી જેઓ કહે છે કે-“કેવળીઓને વેદનીયકર્મના ઉદયથી અત્યંતમંદતમ પરિણામાં થાય છે. આ મંદતમ પરિણામમાં જ પરિષહત્વાદિરૂપ સામાન્ય ધર્મ અને સુધાત્વાદિરૂપ વિશેષ ધર્મનો ઉપચાર કરીને “વા નિને' સૂત્રની વ્યાખ્યા કરવી.” તેઓ પણ ભ્રમણામાં જ પડેલા છે. કારણ કે જે પદાર્થની જે ધર્મવિશિષ્ટ રૂપે ઉપસ્થિતિ “શક્તિ' નામના સંબંધથી થતી હોય તે પદાર્થની તે ધર્મ વિશિષ્ટ રૂપે જ ઉપસ્થિતિ લક્ષણ સંબંધથી થઈ શકતી નથી. જેમકે ગંગાપ્રવાહની ગંગાત્વ ધર્મને આગળ કરીને ઉપસ્થિતિ “શક્તિ” સંબંધથી થાય છે તે લક્ષણથી થઈ શકતી નથી. લક્ષણથી તે ગંગાતીર વગેરેની ઉપસ્થિતિ થઈ શકે. ગંગાતીર વગેરેની જે ઉપસ્થિતિ થાય છે તે પણ ગંગાતીરત્વ ધર્મને આગળ કરીને, ગંગાપ્રવાહન્દુ ધર્મને આગળ કરીને નહિ. આ જ રીતે પરિષહ શબ્દથી પરીષહત્વ વિશિષ્ટ હવારૂપે તે કેઈપણ પદાર્થની ઉપસ્થિતિ શક્તિ સંબંધથી જ થઈ શકે અને તે તે પરીષહની જ હોઈ શકે, તાદશ પરિણામોની નહિ. વેદનીય જન્ય મંદ પરિણામોની “પરીષહ’ શબ્દથી જે ઉપસ્થિતિ કરવી હોય તે લક્ષણા સંબંધથી જ થાય અને તે પણ ઉપસ્થિતિ તાદશ મંદ પરિણામત્વ ધર્મરૂપે જ થઈ શકે, પરીષહત્વ ધર્મરૂપે નહિ. તેથી “સૂરસ્થ પરિષહ શબ્દથી લક્ષણું સંબંધ વડે પણ પરીષહત્વ વિશિષ્ટ તરીકે તાદશ પરિણામેની ઉપસ્થિતિ થઈ શકતી ન હોવાથી “તે પરિણામોમાં પરીષહત્વને ઉપચાર કરી ‘પરીષહ’ શબ્દથી પરીષહત્વ વિશિષ્ટ તરીકે તાદશ પરિણામોની ઉપસ્થિતિ કરી તાદશ અગ્યાર પરિણામે કેવળીઓને હેય છે” આવું વ્યાખ્યાન કરવું યુક્ત નથી. આ રીતે ઉપસ્થિતિ થતી ન હોવા છતાં જે વેદનીયજન્ય પરિણામોમાં પરીષહત્વને ઉપચાર કરી શકાતો હોય તે તો કર્માન્તર જન્ય આકુળતામાં પણ તે ઉપચાર કરવાની આપત્તિ આવશે.
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ઓ ૯૮
--- मैव', न हि क्षुत्तष्णयोर्भोजनपानजनकत्वं नाम, अपि तु तत्प्रयोजकत्वमेव, प्रयोजिके च क्षुत्तृष्णे तथाविधाऽऽहारपर्याप्तिवेदनीयोदयप्रज्वलितौदर्यज्वलनोपताप जन्ये । अतएवोक्तं 'तथा विधाहारपर्याप्तिनामकर्मोदयवेदनीयोदयप्रबलप्रज्वलदौदर्यज्वलनोपतप्यमानो हि पुमानाहारयति इति ॥७॥
नवसात वेदनीयोदयवैचित्र्यादेव क्षुत्तष्णयोर्वैचित्र्य, आहारपर्याप्तिवैचित्र्य तु गृहीता. शनपानयोः परिणामवैचित्र्य एवोपयोक्ष्यित इति चेत् ? सत्य, तथाप्यशनपरिणामवैचित्र्यार्थ मवश्यक्लुप्तात् पर्याप्तिवैचित्र्यादेव तद्वैचित्र्योपपत्तावसातवेदनीयस्य सामान्यत एवासातहेतुत्वौचित्यात् तदिदमभिप्रेत्योक्त न द्वयमप्येतत्प्रत्येकं तथा युक्तमिति, अन्यथा पर्याप्तेरन्यथासिद्धतया तवचनानौचित्यादिति मनसिकृत्याह
[મુધાદિના કારણે વિચાર] પૂર્વપક્ષ –સુધાદિમાં એવી કઈ અવાનરજાતિ માનવી જોઈએ કે જે ભોજન જનકતાવરછેદિકા હોવા સાથે મોહજન્યતાવચ્છેદિકા પણ હોય. અર્થાત્ તે જાતિવાળી સુધા વગેરે ભેજનાત્મક કાર્યનું કારણ બનતાં હોય તેમ જ મહાત્મક કારણના કાર્યભૂત હોય. આવી જાતિ જ ક્ષાયિક સુખ પ્રતિબંધકતાવચ્છેદિકા બને છે અર્થાત આવી જાતિવાળા સુધાદિ જ ક્ષાયિક સુખના પ્રતિબંધક બને છે. કેવળીઓને મેહક્ષય થઈ ગયા હોવાથી તાદશ સુધાદિ પ્રતિબંધક ન હોવા છતાં વેદનીયકર્મ જન્ય સામાન્ય સુધાદિ તે હોય જ છે જેમાં પરીષહયોગ્યતા હોવાથી “પરીષહ’ શબ્દનો યપદેશ થાય છે. આવા અભિપ્રાયથી જ તેઓને છાયારૂપ પરીષહે કહ્યા છે. અર્થાત્ પરમાર્થથી પરીષહ હોતા નથી પણ પરીષહાની છાયા હોય છે.
ઉત્તરપક્ષ આ વાત પણ અયુક્ત છે. કારણ કે ક્ષુધાતૃષ્ણા પણ કંઈ ભજન-પાનની જનક નથી માત્ર પ્રાજક જ છે અને પ્રયોજક એવી પણ એ સુધા–તૃષ્ણ મોહજન્ય હોતી નથી પણ તથાવિધ આહાર પર્યાપ્તિ અને વેદનીય કર્મના ઉદયથી પ્રજવલિત જઠરાગ્નિના ઉપતાપથી જન્ય હોય છે. તેથી જ તે કહ્યું છે કે “આહાર પ્રર્યામિ નામ કર્મના અને વેદનીય કર્મના તેવા પ્રકારના ઉદયથી જ પ્રબળ રીતે પ્રજ્વલિત થયેલા ઉદરાગ્નિથી ઉપતાપ (=ભૂખ) થાય ત્યારે જીવ આહાર કરે છે. આ૭૮ -
[
શુચિના કારણેને વિચાર] શંકા : અશાતા વેદનીય ના ઉદયની વિચિત્રતાના કારણે જ સુધા-તૃષ્ણ વગેરેમાં , વિચિત્રતા આવે છે જ્યારે આહાર પર્યાપ્તની વિચિત્રતા તો ગૃહીત અશનપાનના પરિણામની વિચિત્રતામાં જ ઉપયોગી બને છે તેથી આહાર પર્યાપ્તિ વિચિત્રતાને સુધાના કારણ તરીકે કહેવી યુક્ત નથી કારણ કે જેની વિચિત્રતાથી કાર્યમાં વિચિત્રતા આવે એ કારણ કહેવાય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
अस्सायवेअणिज्जं छुहतण्हाईण कारणं जाण ।।
पज्जत्तिसत्तितदुदयजलितंत्तज्जलणदित्ताणं ॥७९॥ (असातवेदनीय क्षुत्तृष्णादीनां कारण जानीहि । पर्याप्तिशक्तितदुदयज्ज्वलितान्तवलनदीप्तानाम् ॥७९॥)
एवं च सामान्यतोऽसातजनकमसातवेदनीय, तत्कारणोपग्राहकतयाहारपर्याप्तिश्च तद्वैचित्र्यप्रयोजकवैचित्र्यवत्तया ज्वलनोपतापहेतुः, मोहनीयं कर्म तु न कुत्राप्युपयुज्यत इति कथं तद्विरहात् क्षुनष्णादिविरहः केवलिनामिति ॥७९॥ शङ्कते
नणु छुहतण्हा तण्हामोहुदउप्पत्तिआ रिरंसक ।
भण्णइ अण्णा तण्हा अण्णं दुःख तयट्ठति ॥८॥ (ननु क्षुधा तृष्णा तृष्णामोहोदयोत्पत्तिका रिरंसेव । भण्यतेऽन्या तृष्णा अन्यदुःख तदर्थमिति ॥८०॥ )
સમાધાન : તમારી વાત સાચી છે પણ અશન–પાનાદિના પરિણામની વિચિત્રતા માટે પર્યાપ્તિવિચિત્રતા અવશ્ય માનવી જ પડે છે. અવશ્યકલપ્ત એવી તેનાથી જ સુધા–તૃષ્ણાની વિચિત્રતા પણ સંગત થઈ શકતી હોવાથી અશાતા વેદનીયમાં પણ સુધાદિ વિચિત્રતાની પ્રયજક વિચિત્રતા ન માનતાં સામાન્યથી જ અશાતાની હેતુતા માનવી ઉચિત છે અર્થાત્ અશાતા વેદનીય તો માત્ર સામાન્યથી અશાતા જ ઊભી કરે છે. ભૂખ-તરસ વગેરેની અશાતા તો પર્યાપ્તિ વિચિત્રતાના કારણે જ થાય છે. આવા અભિપ્રાયથી જ પર્યાપ્તિને પણ સુધાદિના કારણ તરીકે કહી છે.
વળી અશાતા વેદનીય કે પર્યાપ્તિ એ બંને પ્રત્યેક સ્વતંત્ર રીતે (એકબીજાથી નિરપેક્ષ રહીને) પણ ભૂખ-તરસ વગેરે ને ઉત્પન્ન કરે છે એવું માનવું પણ યુક્ત નથી. કારણ કે તે પછી પર્યાપ્તિ અશાતા વેદનીયથી અન્યથાસિદ્ધ થઈ જવાથી તપ્રતિપાદકવચન અનુચિત થઈ જવાની આપત્તિ આવે. આવા અભિપ્રાયથી ગ્રન્થ. કારશ્રી કહે છે –
ગાથા -પર્યાપ્તિ શક્તિના ઉદયથી પ્રવળી ઉઠેલ જઠરાગ્નિથી પ્રદીપ્ત થયેલ ભૂખ-તરસાદિનું અશાતા વેદનીય કારણ છે તે તમે જાણે. અર્થાત્ ભૂખ-તરસ વગેરેના અશાતા વેદનીય અને પર્યાપ્તિ બંને કારણ બને છે.
આમ સામાન્યથી અશાતા વેદનીય ભૂખતરસજનક છે અને તે કારણના ઉપગ્રાહક હવા રૂપે પર્યાપ્તિ પણ ભૂખાદિના ચિત્રમાં પ્રાજકીભૂત વિચિત્ર્યવાળી હવા રૂપે જવલને પતાપ હેતુ બને છે. મેહનીય કર્મ તે કયાંય પણ ઉપયુક્ત થતું નથી તેથી મેહનીય કર્મ ન લેવા માત્રથી, કેવળીઓને સુધા–તૃષ્ણા પણ ન હોય એવું શી રીતે મનાય ?
અહીં વાદી આશંકા કરે છે કે
ગાથાર્થ :–જેમ વગેરેને ભોગવવાની ઈચ્છા તૃષ્ણારૂપ હોવાથી મેહદય જન્ય છે તેમ સુધા-તૃષ્ણ પણ તૃષ્ણારૂપ હોવાથી તૃષ્ણાહનીયકર્મોદયજન્ય છે,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અધ્યાત્મમત પરીક્ષા લે, ૮૦
नन्वशनीयोदन्ये अपि वृषस्येव तृष्णाव्यक्तिरूपता मोहोदयजन्ये, ते एव च क्षुत्तष्णा पदाभिधेये इति कथं न तयोस्तजन्यत्वमिति चेत् ? न, पौर्वापर्यभावेन बुभुक्षापिपासाभ्यां क्षुत्तष्णयोभिन्नत्वात् । तथा हि-पूर्व तथाविधाऽसातवेदनीयोदयवशात् क्षुत्तष्णाभ्यां बाध्यते जन्तुः, ततस्तन्निवृत्त्युपाययोरशनपानयोस्तथात्वं प्रमिणोति तृप्त्यादिसाधनतयेष्टसाधनत्व वा, ततो बुभुक्षति पिपासति वा, ततश्च तत्र प्रवर्त्तत इति । तत्र च तदुपायमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाया मोहजन्यत्वेऽपि क्षुत्तष्णयोस्तजन्यत्वे न किञ्चित्प्रमाणं पश्यामः । .. अथ मोहनिरोधेनैव तपस्विनां तन्निरोधदर्शनात्तयोस्तज्जन्यत्वमवसीयत इति चेत् ? न, तेषां सर्वथा तन्निरोधाऽसिद्धेः, प्रतिपक्षभावनया बुभुक्षापिपासानिरोधेनैव तदभिभवाद्, अन्यथा शरीरकार्यादि तत्कार्य विलोपप्रसङ्गात् । अथ समानेऽप्यसातवेदनीयोदये मूढामूढानां दुःखप्रकर्षाકેવળીઓને તે મેહનીયકર્મ સર્વથા ક્ષીણ હોવાથી સુધા-તૃષ્ણ શી રીતે સંભવે? વાદીની આવી શંકાને ઉત્તરાર્ધથી જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે કે-તૃષ્ણાથી સંસારી જીવોને દુઃખ ઉત્પન્ન થાય છે, તૃષ્ણા પોતે જ કંઈ દુઃખ રૂપ નથી. તેથી ભૂખાદિનું દુઃખ અને તૃષ્ણ જુદા જુદા જ છે, એક નથી. તેથી કેવળીઓને તૃષ્ણા ન હોવા છતાં સુધાદિ દુઃખ હવામાં વાંધો નથી. - પૂર્વપક્ષ :-અશનીયા=ખાવાની ઈચ્છા અને ઉદન્યાપીવાની ઈચ્છા પણ ભોગેચ્છાની જેમ તૃષ્ણની અભિવ્યક્તિ રૂપ હોવાથી મેહોદયજન્ય છે અને તે ઈચ્છાઓ જ સુધા–તૃષ્ણ શબ્દોથી અભિધેય હોવાથી સુધા–તૃષ્ણ પણ મહજન્ય જ કેમ ન કહેવાય ?
(મહદયજન્ય બુમુક્ષા છે, ક્ષુધા નહિ-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ –સુધા-તૃષ્ણા અને અશનીયા = બુમુક્ષા ઉદન્યા = પિપાસા પૂર્વાપર હોવાથી=આગળ પાછળ થતાં હોવાથી ભિન્ન ભિન્ન છે. તેવા પ્રકારના અશાતા નીયકર્મના ઉદયથી જીવ પહેલા ભૂખ-તરસથી પીડિત=દુઃખી થાય છે. એનાથી પીડાએલો જીવ તે પીડાની નિવૃત્તિના ઉપાયભૂત અશન-પાનમાં તેની નિવૃત્તિના ઉપાયત્વનું અનુસંધાન કરે છે અથવા તે તૃપ્તિ વગેરે રૂપ ઈષ્ટના સાધન તરીકે અશન પાનને તે જુએ છે, અને તેથી તેને અશનપાન વિષયક ઈચ્છા ઊભી થાય છે જેનાથી પછી તે ભોજનાદિમાં પ્રવૃત્તિ કરે છે. અશનાદિમાં ઉપાયત્વના વારંવારના અનુસંધાનથી મૈત્રી પ્રવર્તે છે (અર્થાત્ એ અશનાદિ અંગે આકર્ષણ ઊભું થાય છે.) આ મૈત્રી તેમજ તે અંગેની પ્રવૃત્તિથી એ ભેજનાદિ વિશે તૃષ્ણ ઊભી થાય છે. આમ આ તૃષ્ણની સામગ્રીમાં તે મૈત્રી આદિ ભળેલા હોવાથી એ મોહજન્ય હોવા છતાં તેનાથી ભિન્ન એવા ભૂખ-તરસને પણ મોહજન્ય માનવામાં કઈ પ્રમાણ દેખાતું નથી.
પૂર્વપક્ષ :-તપસ્વીઓમાં મોહના નિરોધથી જ ભૂખ તરસનો નિરોધ થયેલો દેખાય છે એ જ તે બે મેહજન્ય હવામાં પ્રમાણ છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
કેલિક્તિવિચાર
पकर्ष दर्शनात् मोहकार्यत्व दुःखस्येति चेत् ? सत्य, तथापि तृष्णातिरेकद्वारा प्रकृष्टदुःख प्रत्येवारतिमोहोदयादेहे तुत्वात् , अन्यथा समानवैराग्याणामप्यसातवेदनीयोदयवैचित्र्येण तदवैचित्र्यप्रसङ्गात् ॥८०।। अथ तृष्णोत्पत्तिप्रकारमाह
मोहाभिणिवेसेण चउहि वि उमकोट्टयाइहेऊहिं ।
पगरिसपत्ता तहा जायइ आहारसण्णत्ति ॥८१॥ ( मोहाभिनिवेशेन चतुर्भिरवमकोष्ठतादिहेतुभिः । प्रकर्षप्राप्ता तृष्णा जायत आहारसंज्ञेति ॥८१॥) __ आहारसंज्ञा ह्याहाराभिलाषः क्षुद्वैदनीयोदयप्रभवः खल्वात्मपरिणाम इत्युक्तमावश्यकवृत्त्यादौ । अयं च शरीरानुरागार्थिताद्यौपाधिकतया यद्यपि मोहाभिव्यक्तः, तदुक्त'-'संज्ञान
દિખ વૈચિત્ર્યમાં મેહદયને ભાગી. ઉત્તરપક્ષ :-એ પણ બરાબર નથી કારણ કે મેહનો ગમે એટલે નિરોધ કર્યો હોય તે પણ તપસ્વીઓમાં સર્વથા ભૂખ નિરોધ થયેલે દેખાતું નથી. જે થોડે ઘણે પણ નિરોધ દેખાય છે તે પણ પ્રતિપક્ષભાવનાથી બુમુક્ષા-પિપાસાના નિરોધ દ્વારા જ ભૂખ તરસ અભિભૂત થયેલી હોવાના કારણે દેખાય છે બાકી જે પ્રતિપક્ષ ભાવનાથી મેહ નિરોધ થવાં દ્વારા ભૂખનો જ નિરોધ થઈ જતું હોયઅર્થાત્ પછી ભૂખ લાગતી જ ન હોય તે તે ભૂખના કાર્યભૂત શરીરકૃશતાદિ પણ થવા જોઈએ નહિ. તાત્પર્ય એ છે કે તપસ્વી આદિના શરીરની કૃશતારૂપ કાર્ય જોવા મળે છે તેથી તેના કારણભૂત એવા ભૂખ તરસ આદિ પણ તેને માનવા જ જોઈએ.
પૂર્વપક્ષ :-અશાતા વેદનીયનો ઉદય સમાન હોવા છતાં મહમૂઢ માણસ ખૂબ દુઃખી=આકુળવ્યાકુળ થાય છે. જ્યારે અમૂઢ (વિવેકી) માણસ એટલો આકુળ થતો નથી. આનાથી જણાય છે કે દુખ મેહનું કાર્ય છે.
ઉત્તરપક્ષ :–મૂઢઅમૂઢ જીવોમાં દેખાતા એ પ્રકર્ષ—અપકર્ષની તમારી વાત સાચી છે છતાં અરતિમાહ કર્મોદયથી થયેલ અરતિમહાદયાદિ તે તૃષ્ણાતિરેક દ્વારા પ્રકૃષ્ટ દુખ પ્રત્યે જ હેતુભૂત છે નહિતર તે કેઈપણ દુઃખનું વૈચિત્ર્ય સેહવૈચિત્ર્યજન્ય જ હોય તે સમાનવૈરાગ્યવાળા જીવોને પણ (અર્થાત્ જેઓએ સમાન રીતે મેહનિરોધ કર્યો છે તેઓને પણ) અશાતા વેદનીયના ઉદયથી જે સામાન્ય દુઃખ હોય છે તેમાં વૈચિત્ર્ય સંભવી શકશે નહિ. પણ અશાતા વેદનીયના વૈચિત્ર્યથી તેઓમાં પણુ દુઃખેવૈચિત્ર્ય જેવા તે મળે જ છે તેથી જણાય છે કે અપ્રકૃષ્ટ કે મધ્યમ ખે પ્રત્યે મોહ કારણ નથી. ૮૦
[તૃણુનું સ્વરૂપ અને કારણે]. તૃષ્ણ શી રીતે ઉત્પન્ન થાય છે? એ હવે ગ્રન્થકારશ્રી જણાવે છે
ગાથાથ -પેટ ખાલી થવું વગેરે રૂ૫ ચાર કારણોથી મહાભિનિવેશના બળે આહાર સંજ્ઞા પ્રકષ પામે છે અને પ્રકૃષ્ટ થયેલી તે જ તૃષ્ણ કહેવાય છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૮૧
संज्ञा मोहाभिव्यक्त' चैतन्यमिति' तथापि क्षुद्वेदनीयादयाऽसाधारणहेतुकतया तथोक्तः । स चावमकोष्ठताक्षुद्वेदनीयोदयमतितदर्थोपयोगैश्चतुर्भिः समुदितैहे तुभिरुपजायते । तथा च पारमर्ष' [श्री स्थानांगसूत्र-४/३५६] - 'चउहिं ठाणेहिं आहारसण्णा समुप्पज्जइ, उमकोट्टयाए, छुहावेदणिज्जस्स णं कम्मस्स उदएण, मतीए, तदठोवओगेण ति । तत्र मतिराहारश्रवणादिभ्यो भवति, तदर्थोपयोगस्त्वाहारमेवानवरतं चिन्तयत इति व्याख्यातम् । सेयमाहारसंज्ञा स्वकारणप्रकर्षादवाप्तप्रकर्षा तृष्णेति भण्यते । सा च निरन्तरोपसर्पदिष्टविषयसंयोगाभिलाषसन्ततिरूपातध्यानमयत्वमास्कन्दन्ती प्रकृष्टदुःखाङ्कुरस्य बीजभूता भवति ॥८१।।
न चेय' क्षुवेदनीयोदयजन्यत्वात् क्षुदेव, तदुत्तराभिलाषरूपत्वात्तस्याः, अत एव तां विनैव महर्षिणां भोजनादौ प्रवृत्तिरित्यनुशास्ति
સુધા વેદનીયકર્મના ઉદયથી આહારની અભિલાષા જાગવારૂપ થયેલ આત્મ પરિ. ણામ આહારસંશા કહેવાય છે એમ આવશ્યકવૃત્તિ વગેરેમાં કહ્યું છે. જો કે આ આહારભિલાષરૂ૫ આત્મપરિણામ શરીર પરના અનુરાગ અને આહારની અર્થિતા આદિ રૂપ અભિલાષાથી પ્રયુક્ત હેઈ એ અભિલાષ મેહથી અભિવ્યક્ત થયેલો હોય છે–કહ્યું પણ છે કે “મેહથી અભિવ્યક્ત થયેલ રૌતન્ય જ સંજ્ઞા છે.” તે પણ એમાં સુધાવેદનીય અસાધારણ હેતુભૂત હેવાથી ત્યાં તેને સુધાવેદનીયેાદયજન્ય પરિણામરૂપ કહ્યો છે. આ અભિલાષ અવમકેષ્ઠતા, સુધા-વેદનદય, મતિ અને તદર્થોપાગરૂપ ચાર સમુદિત કારણેથી ઉત્પન્ન થાય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “ચાર સ્થાન (= કારણે)થી આહારસંશા ઉત્પન્ન થાય છે (૧) અવમકેષ્ઠતા = કેઠો (પેટ) ખાલી હોવો (૨) ક્ષુધાવેદનીય કર્મને ઉદય (૩) મતિ આહાર અંગેની વાત સાંભળવા-વાંચવાદિથી થતી આહારબુદ્ધિ (૪) આહારનું જ નિરંતર ચિંતન કરનારને પ્રવર્તતે આહાર-વિષયક ઉપગ.-અભિલાષરૂપ આ આહાર સંજ્ઞા પિતાના કારણે પ્રકર્ષ થવાથી પ્રકૃષ્ટ થાય છે અને ત્યારે તે તૃષ્ણ કહેવાય છે. વળી એ તૃષ્ણા જ ઉત્તરોત્તરકાળમાં ઇષ્ટવિષયના સંગની નિરંતર પ્રવર્તતી અભિલાષાઓની પરંપરારૂપ આત્ત ધ્યાનમય બને છે અને તેથી પ્રકૃષ્ટ દુઃખાંકુરના બીજનું કામ કરે છે. ૮૧
- વળી એ તૃષ્ણ સુદૃવેદનીય જન્ય હોવાથી ક્ષુદ્દમાત્રરૂપ છે એવું નથી કિન્તુ સુધા પરિણામ થયા પછી તેમાં બીજા સહકારીએ ભળે છતે થયેલી અભિલાષા રૂપ છે. તેથી જ પાછળથી ઉત્પન્ન થતી તે અભિલાષા તૃષ્ણા રૂપ ન હોવા છતાં સુંધા હાજર હોવાથી મહર્ષિઓને ભોજનાદિમાં પ્રવૃત્તિ હોય છે એવું જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે
1. चतुर्भिःस्थानराहारसंज्ञा समुत्पद्यते-अवमकोष्ठतया, क्षुधावेदनीयस्य कर्मण उदयेन, मल्या, तदर्थोपयोगेन ।
Page #258
--------------------------------------------------------------------------
________________
કૈવલિભક્તિવિચાર
असणाइम्मि पविति एत्तोच्चिय तं विणा सुसाहूणं । ण जहुत्तविह विहाणे अहमारो हंदि णिद्दिट्ठो ॥८२॥ (અશમાવી પ્રવ્રુત્તિરત વ તાં વિનૈત્ર સુસાધૂનામ્ । ન યથોિિવિધાનેઽતિવારો વિ નિર્દિષ્ટઃ ૫૮૨)
यतो हि मोहाभिनिवेशान्निरन्तराहा र चिन्तनादिनैवाऽऽहारसंज्ञोपजायते, अतो निर्मोहानां यात्रामात्रार्थमेव कदाचि प्रतिकुष्टपिण्ड ग्रहणमभिलषतां तां विनैव महर्षिणां भोजनादौ प्रवृत्तिः । अथाहारसंज्ञाऽऽहारहेतुरिति न तां विना महर्षिणामपि तत्र प्रवृत्तिरिति चेत् ? तर्हि प्रवचनोक्तकारणेनापि भोजनादिकुर्वतां यतीनामाहारसंज्ञयातिचारप्रसङ्गः, संज्ञानां चतसृणामप्यतिचा ररूपत्वात्, अत एव ताभिर्हेतुभूताभिरतिचारप्रतिक्रमणमुपदिशन्ति - ' ' पडिक मामि चउहिं સાદું-અગાસળાજુ, મચસળ, મેદુળસળા પરિટ્સના ત્તિ, ન ૨ ચરખેતિचारो नाम, नवाऽकृत्यविधानमपि । न च रागादिवदशस्तैवाहारसंज्ञातिचारो नाम, न तु [આહારસ'જ્ઞા વિના પણ ભેાજનાદિ સંભવિત]
ગાથા :-આમ પ્રકૃષ્ટ આહારસ'જ્ઞા જ તૃષ્ણારૂપ હેાવાથી સુસાધુઓની તા તે તૃષ્ણા વિના જ અશનાદિમાં પ્રવૃત્તિ હૈાય છે. બાકી જો એવી આહારસંજ્ઞાથી જ આહારાષ્ઠિમાં પ્રવૃત્તિ થતી હાય તા તે સન્નાએ અતિચારરૂપ હાવાથી એ પણ અતિચારરૂપ થવાની આપત્તિ આવશે. પર ંતુ એવું છે તેા નહિ કારણ કે યથાક્તવિધિનું પાલન કરવામાં કંઈ અતિચાર કહ્યો નથી.
૨૯
માહાભિનિવેશથી નિર'તર આહાર ચિન્તનાદિથી જ આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે તેથી સંયમયાત્રાના નિર્વાહમાત્ર રૂપ પ્રયેાજનથી શાસ્રમાં અનિષિદ્ધ પિ'ડના ગ્રહણને ઈચ્છતા નિર્માહ મહાત્માઓની તેવી આહારસ'જ્ઞા વિના જ ભેાજનાદિમાં પ્રવૃત્તિ થાય છે. પ્રશ્ન :-આહારસ'ના આહારમાં હેતુભૂત છે તેથી એ વિના તા મહિષ એને આહારાદિ શી રીતે હાઇ શકે?
ઉત્તર :-જો આહારસ'જ્ઞા વિના આહાર સંભવિત જ ન હોય તા તા પ્રવચનેાક્તવિધિ મુજબ આહારકરતાં સાધુઓને પણ આહારના હોવાથી અતિચાર લાગવાની આપત્તિ આવશે. કારણ કે ચારે ય સ`જ્ઞાઓ અતિચારરૂપ છે. તેથી જ તેા પ્રતિક્રમણ આવશ્યકમાં તે સંજ્ઞાઓના કારણે લાગતા અતિચારનું પ્રતિક્રમણ કરવાનુ' ફરમાવ્યુ છે. જેમ કે આહારસ'ના, ભયસ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસજ્ઞા એ ચાર સ`જ્ઞાને વશ થઈને કરેલ કાનુ... હું પ્રતિક્રમણ કરૂ છુ” વળી 'પ્રતિક્રમણ તા પ્રતિષિદ્ધનું કરણ, વિહિતનું' અકરણ, અશ્રદ્ધા અને વિપરીતપણાનું-આ ચારનું હોય છે એમ શ્રી વદત્તા સૂત્રમાં કહ્યું છે. વિહિતાહાર ગ્રહણાદિ તે આ ચારમાંથી એકે યરૂપ નહાવાથી જણાય છે કે એનુ' પ્રતિક્રમણ હાય નહિ અને તેથી એમાં કેાઈ અતિચાર પણ લાગતા હાવા ૧. શ્રી શ્રમળસૂત્ર—પ્રતિમાનિ ચતુર્ભિઃ સંજ્ઞામિ:-આારસંશયા, મયસંજ્ઞા, મૈથુનસંયા, પશ્મિસંશયા |
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૦
અધ્યાત્મમપતરીક્ષા લે. ૮૨
प्रशस्तेति वाच्य', तस्या द्वैविध्याऽव्यवस्थानान , आहारसंज्ञात्वावच्छेदेनोक्तकारणजन्यत्वानुपपतेश्च । किं चेयमाहारसंज्ञाहारमात्रं प्रति हेतुः कवलाहारमात्र प्रति वा ? नाद्यः, तां विनापि लोमाहारादिश्रवणात , न द्वितीयः, लोमहारस्येव कवलाहारस्यापि तां विनैव संभवात्तस्यास्तद हेतुत्वात् ।।८२।। एतेने परास्तमित्याह
एयं विणा ण भुत्ती मेहुणसण्णं विणा जह अबंभं ।
इय वयणंपि परेसिं एएण पराकयं णेय ॥८३।। (एतां विना न भुक्तिमै थुनसंज्ञां विना यथाऽब्रह्म । इति वचनमपि परेषां एतेन पराकृत ज्ञेयम् ।।८३।।) ન જોઈ એ તેથી આહાર સંજ્ઞાવિના પણ આહારાદિ સાધુઓને સંભવી શકે છે
શંકા :-જેમ ધનાદિ અંગેનો અપ્રશસ્ત રાગ જ અતિચારરૂપ છે, અરિહંતાદિ વિશે પ્રશસ્તરાગ નહિ, તેમ શરીરની મૂછ વગેરેના કારણે થતાં આહારાદિમાં અંતર્ગત અપ્રશસ્ત આહાર સંજ્ઞા જ અતિચારરૂપ છે, સંયમયાત્રાદિ માટે થતાં આહારમાં અંતર્ગત એવી પ્રશસ્ત આહા૨સંજ્ઞા નહિ.
[આહાર સંજ્ઞામાં પ્રશસ્તતા અસંભવિત]. સમાધાન -રાગાદિની જેમ “આહાર સંજ્ઞા પણ બે પ્રકારની છે એવી કોઈ વ્યવસ્થા શાસ્ત્રોમાં કરેલી દેખાતી નથી. એથી આહાર સંજ્ઞાના તેવા બે ભેદ ન હોવાથી બધી આહાર સંજ્ઞાઓ અપ્રશસ્ત અને અતિચારરૂપ જ હોય છે. વળી “અવમકેષ્ઠતાદિરૂપ જે કારણે છે તેનાથી આહાર સંજ્ઞાવાવ છેદેન આહારસંશા ઉત્પન થાય છે એ વાત પણ પ્રશસ્ત આહારસંજ્ઞા માનવામાં અસંગત થશે. અર્થાત્ “જે કઈ આહારસંશા હોય એ અવમકેષ્ઠતાદિ કારણથી જ ઉત્પન થાય છે એવું આગમવચન એ અવમકોષ્ઠતાદિ વિના પણ આહાર સંજ્ઞાની ઉત્પત્તિ માનવામાં અસંગત થવાની આપત્તિ આવશે,
વળી તમે આહાર સંજ્ઞાને આહારપ્રત્યે જે હેતુ કહો છો તે પણ સર્વ પ્રકારના આહાર પ્રત્યે કે માત્ર કવલાહાર પ્રત્યે? સર્વ પ્રકારના આહાર પ્રત્યે તેમ મનાય નહિ કારણ કે આહારસંસારહિત કેવલી આદિને લેમાહાર તો તમે પણ માન્યો છે. એમ માત્ર કવલાહાર પ્રત્યે પણ તેને હેતુ મનાય નહિ, કારણ કે જેમ તેના વિના માહાર સંભવિત છે તેમ કવલાહાર પણ શા માટે ન સંભવે? કહેવાનો ભાવ એ છે કે દેવએકેન્દ્રિય વગેરેને લેમાહાર આહારસંશા પૂર્વક હેવા છતાં જેમ કેવલીને આહાર સંજ્ઞા વિના જ હોય છે તેમ અવિરત મનુષ્યાદિને કવલાહાર આહાર સંજ્ઞા પૂર્વક હોવા છતાં કેવલી વગેરેને એ વગર પણ હોઈ શકે છે. ૮રા
આહારસંશા વિના પણ મહર્ષિઓને કવલાહાર સંભવિત છે એવા પ્રતિપાદનથી પ્રતિવાદીનું આ વચન વિશેષ પણ પરાસ્ત જાણવું. એવું ગ્રંથકારશ્રી જણાવે છે–
ગાથાર્થ :-મૈથુન સંજ્ઞા વિના જેમ અબ્રહ્મસેવન સંભવિત નથી તેમ આહાર સંજ્ઞા 1. पडिसिद्धाण' करणे किच्चाणमकरणे य पडिक्कमग । असद्दहणे अतहा विवरीयपरूवगाए अ॥४८॥
Page #260
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૨૧૧ प्रशस्ताभिलाषेनाहारसंज्ञां विनापि यतीनामाहारोपदर्शनादाहारस्याहारसंज्ञाव्यतिरेकप्रयुक्त. व्यतिरेकशालिवाभावादेव "मैथुनसंज्ञां विना स्त्रीपुंससंयोग इवाहारसंज्ञां विना केवलिनां तदनुपपत्तिः" इति वचोऽपि निरस्तमावेदितव्य, दृष्टान्तवैषम्यात् ॥८३॥ एतदेव व्यनक्ति
ण हु सा उचियपवित्ती णेव य सुपसत्थझाणहे उत्ति ।
आहारोव्व अभं अण्णह तुह होइ णिदोसं ॥८४॥ (न हि सा उचितप्रवृत्तिनैव च सुप्रशस्तध्यानहेतुरिति । आहार इवाब्रह्म अन्यथा तव भवति निदेषिम् ॥८४॥)
केवलिनां हि कैवल्यस्वाभाव्यादेवोचिता प्रवृत्तिर्भवति, न चाब्रह्मप्रवृत्तिरुचिता, बाह्यानामपि गर्हणीयत्वात् । तथा चाहार इवाब्रह्मणि प्रवृत्तिर्न समाना, न चाहारस्येवाऽब्रह्मणः प्रशाध्यानालम्बनत्वं, प्रत्युत दुर्ध्याननिबन्धनत्वमेव, इत्यनयोर्महदन्तरमेव । तथा च परेषामपि न तत्र प्रवृत्तिरुचिता । न च तन्निबन्धनकर्मसत्त्व एव तौचित्यं नाम, एवं सति सामान्य यतीनामप्याहारसंज्ञाया इव मैथुनसंज्ञोया अपि सत्त्वादाहार इवाब्रह्माधुचितं स्यात् । न चेदमुन्मत्तं વિના આહારમુક્તિ સંભવિત નથી એવું પૂર્વપક્ષીનું વચન પણ ઉપરોક્ત પ્રતિપાદનથી પરાસ્ત જાણવું.
યતિઓને આહાર સંજ્ઞા વિના પણ પ્રશસ્ત અભિપ્રાયથી આહાર હોય છે એવા પ્રતિપાદનથી જણાય છે કે “આહાર સંજ્ઞા ન હોય તે આહાર પણ ન હોય, એવું આહારસંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક વાળા હોવાપણું આહારમાં નથી'. તાત્પર્ય, આહાર સંજ્ઞા ન હોય તે આહાર જ ન હોય એ વાત અસિદ્ધ છે. તેથી “મથુનસંજ્ઞા વિના જેમ મૈથુન અનુપપન છે તેમ કેવળીઓને આહાર સંજ્ઞા વિના પણ આહાર માનવ અયુક્ત છે” એવું પૂર્વપક્ષીનું વચન નિરસ્ત જાણવું કારણ કે આહારમાં દષ્ટાંતથી વિષમતા છે. મિથુનસંજ્ઞાના વિરહમાં મૈથુન સંભવિત જ ન હોવાથી મૈથુન તે મૈથુન સંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક શાલી છે જ્યારે આહાર, આહાર સંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક શાલી નથી. તેથી મૈથુનાત્મક કાર્યથી જેમ મૈથુનસંજ્ઞાનું અનુમાન કરી શકાય છે તેમ આહારત્મક કાર્યથી આહાર સંજ્ઞાનું કંઈ અનુમાન કરી શકાતું નથી. પ૮૩ આહારમાં મૈથુન કરતાં વિષમતા છે એ વાતને સપષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે –
[વિહિત આહારગ્રહણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે] ગાથાર્થ –વળી જે રીતે વિહિત આહાર ગ્રહણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે તેમજ સુપ્રશસ્ત ધ્યાનનું કારણ બને છે એ રીતે મૈથુન કંઈ ઉચિત પ્રવૃત્તિ રૂપ નથી, તેમજ સુપ્રશસ્ત ધ્યાનના હેતુભૂત પણ બનતું નથી કે જેથી આહાર માટે એનું દષ્ટાંત આપી શકાય. નહિતર તે છવસ્થસાધુઓને આહારની જેમ મૈથુન પણ નિર્દોષ હોવાનું તમારે માનવું પડશે. . કેવળીએાને તે પિતાને કેવળજ્ઞાનરૂપ સ્વભાવથી જ ઉચિત પ્રવૃત્તિઓ જ હોય છે. અબ્રહ્મ તે જિનશાસન બાહ્ય એવા ઈતર પ્રકૃતજનને પણ ગર્હણીય હોવાથી ઉચિત પ્રવૃત્તિરૂપ ન હોવાના કારણે કેવળીઓને કયાંથી હોય? આમ આહારની જેમ અબ્રામાં
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અધ્યાત્મમત પરીક્ષા લો. ૮૪-૮૫
विना कोऽपि समर्थयति चक्षुष्मान् । 'मैथुनसंज्ञामन्तराउब्रह्म न' इत्यत्र किन्निदान ? इति चेत् ? तस्य गर्हितत्वेन तीव्रतराऽप्रशस्ताभिलाषप्रभवत्वादिति तत्त्वम् । एवं चाहारसंज्ञैव प्रकर्षप्राप्ता तृष्णेति व्यवस्थितम् ।।८४॥ अथास्या एवार्तध्यानहेतुत्वमुद्घोषयति
आहारचिंतणुब्भवमेयं आहारसण्णमासज्ज ।
वड्इ अट्टज्झाण इट्ठालाभेण मूढाणं ॥८५॥ (મહાનિનોમવાતામહાસંગ્રામનારા . વર્તુત વાર્તાનં દાડમેન મૂતાનામ્ II૮).
निरन्तराहारचिन्तनप्रसूतया खल्वाहारसंज्ञयेष्टाभिलापरूपमार्तध्यानं वर्द्धते, तदप्राप्तौ च दुःखवेगमसहमानानामरतिमोहोदयपारवश्यावेदनावियोगप्रणिधानरूप तत्प्रवर्धत इति । इदं च रागादिवशवर्तिन एव, न तु मध्यस्थस्य, यदागमःપ્રવૃત્તિ સમાન નથી. વળી આહાર જેમ પ્રશસ્તધ્યાનમાં નિમિત્ત બને છે તેમ મૈથુન કંઈ બનતું નથી, ઉલટું એ તે દુર્થાનનું જ કારણ બને છે. તેથી આહાર અને મૈથુનમાં ઘણી વિષમતા છે. તેથી જ બીજાઓને પણ મૈથુનમાં પ્રવૃત્તિ અનુચિત છે.
શંકા પણ આહારાદિ પ્રવૃત્તિ તેના કારણભૂત કર્મની હાજરીમાં જ ઉચિત હોય છે એ સિવાય નહિ. કેવળીઓને તે એ કારણ જ ન હોવાથી આહાર પ્રવૃત્તિ અનુચિત છે. તેથી તેમને તે હેતી નથી. જ્યારે છદ્મસ્થ સાધુઓને તો તે કારણ હાજર હેવાથી આહાર પ્રવૃત્તિ ઉચિત જ છે અને તેથી એ હોય છે.
સમાધાન -એવું માનવામાં તે સામાન્ય તિઓને પણ મૈથુનના કારણભૂત મૈથુન સંજ્ઞા હાજર હોવાથી આહારની જેમ મૈથુન પણ ઉચિત માનવું પડશે જે (તમારા જેવા) ઉન્મત્ત સિવાય કોઈ પ્રેક્ષાવાનું માનતો નથી.
પ્રશ્ન-આહારસંશા વિના પણ જેમ આહાર સંભવી શકે છે તેમ મૈથુન સંજ્ઞા વિના અબ્રા કેમ સંભવતું નથી ?
ઉત્તર-જે પ્રવૃત્તિ ગહિત હોય છે તે તીવ્રતા અપ્રશસ્ત અભિલાષા વિના થતી થતી નથી, જેમકે ચારી. મૈથુન પણ ગહિત હોવાથી તીવ્રતા અપ્રશસ્ત અભિલાષારૂપ મિથુસંજ્ઞા વિના પ્રવર્તતું નથી. જ્યારે એષણાદિયુક્ત આહારક્રિયા ગહિત ન હોવાથી અપ્રશસ્ત અભિલાષ વિના પણ થઈ શકે છે આમ પ્રકષ પામેલી આહાર સંજ્ઞા જ તૃષ્ણા છે એ વાત નિશ્ચિત થાય છે.
[આહાર સંજ્ઞામાં આધ્યાનહેતુતા છે ] . આ આહાર સંજ્ઞા જ આત્તધ્યાનનો હેતુ બને છે એ વાતની ઉદ્દઘષણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ :-આહાર ચિંતનથી ઉદ્દભવેલી આહાર સંજ્ઞાને પામીને મૂઢ જીવને આધ્યાન પ્રવર્તે છે અને ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી એ વધે છે,
Page #262
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
-
".
s
'मज्झत्थस्स उ मुणिणो कम्मपरिणामजणियमेयंति । वत्थुस्सहावचिंतणपरस्स सम्म सहतस्स ॥
कुणउ पसस्थालंबणस्स पडिआरमप्पसावज्जं । तवसंजमपडिआर च सेवउ धम्ममनिआणं ॥ ति [ध्यानशतक-११-१२] एवमपि ज्ञायते प्रशस्तचेतोवृत्त्या भोजनादौ प्रवर्त्तमानानामप्यात. ध्यानाभावान्नाहारसंज्ञेति । सत्ता तु तस्या आर्तध्यानस्येव रागादिपारवश्यदशायां यतीनामुपयुज्यत इति ॥८५।। ततो यद्भवति तदाह
तत्तो माणसदुक्ख लहइ जिओ कंदणाइ कुव्वंतो ।
लधु इट्टविसयं रईइ चिंतेइ अविओग ॥८६॥ ( ततो मानसदुःख लभते जीवः क्रन्दनादि कुर्वन् । लब्ध्वापीष्टविषय रत्या चिन्तयत्यवियोगम् ॥८६॥)
નિરંતર આહાર ચિંતનથી ઉદ્દભવેલ આહારસંજ્ઞાના કારણે ઈષ્ટની અભિલાષારૂપ આર્તધ્યાન વધે છે અને ઈષ્ટની પ્રાપ્તિ ન થાય તે ઈચ્છા પૂરી ન થવાના કારણે જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. એ દુઃખને સહન ન કરી શક્તા મૂઢ જીવ અરતિમહદયને પરવશ થઈ પિતાનું એ દુઃખ કેમ દૂર થાય? તેને નિરંતર પ્રણિધાનરૂપ આર્તધ્યાનને અત્યંત વધારે છે. જે જીવે રાગાદિને વશ થઈ જાય છે તેઓને જ આવું આર્તધ્યાન થાય છે, મધ્યસ્થ રહેનારને નહિ. ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે “વસ્તુસ્વભાવનું ચિંતન કરતાં અને આવી પડેલા દુઃખાદિને આ તે કર્મ પરિણામ જનિત છે એમ સમજીને સમ્યગ્ર રીતે સહન કરતા મધ્યસ્થ મહાત્માઓને આધ્યાન થતું નથી. તેમજ તેઓ નવું કૃત ભણીશ –તપ સંયમમાં ઉદ્યમ કરીશ-ઈત્યાદિરૂપ પ્રશસ્તાલંબનથી નિરવા કે અ૫સાવધવાળા ઉપાયો ભલે કરે... અર્થાત્ એ કરવામાં કેઈ આર્તધ્યાનાદિરૂપ દોષ લાગતું નથી.”—આમ પ્રશસ્તઆલંબનથી ચિકિત્સાદિમાં પ્રવર્તતા સાધુને જેમ આર્તધ્યાન હોતું નથી તેમ પ્રશસ્ત આલંબનથી ભેજનાદિમાં પ્રવર્તતા સાધુઓને તે પ્રવૃત્તિ આધ્યાનરૂપ બનતી નથી અને તેથી એ પ્રવૃત્તિ “આહાર સંજ્ઞા' રૂપ પણ થતી નથીછતાં જેમ આર્તધ્યાનની પણ સાધુઓને સત્તા (શક્યતા) તો હોય જ છે અને રાગાદિની પરવશતાદશામાં તે પ્રવતે પણ છે જ તેમ આહાર સંજ્ઞાની શક્યતા અને રાગાદિપરવશતામાં પ્રવર્તન પણ હોય જ છે. આપણે આહાર સંજ્ઞાના કારણે વધેલા આર્તધ્યાનથી જીવની જે દશા થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથાથ : તે આ ધ્યાનથી આકદનાદિ કરતે જીવ માનસિક દુઃખ પામે છે તેમજ ઈષ્ટ વિષયને પામીને પણ તેના પરની રતિના કારણે તેને કયારેય વિગ ન થાઓ એવી ચિંતાથી પીડાય છે. १. मध्यस्थस्य तुमुनेः कर्मपपिणामजनितमेतदिति । वस्तुस्वभावचिन्तनपरस्य सम्यक्सहमानस्य ॥ २. करोतु प्रशस्ताल बनस्प प्रतिकारमल्पसावद्यम् । तपःसंयमप्रतिकार च सेवतां धर्ममनिदानम् ।।
૩૦.
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા સ્થા, ૮૬-૮૭
ततः पुनरातध्यानैकलिङ्ग क्रन्दनरोदनादि कुर्वन् जीवो न केवल क्षुद्वेदनीयोदयप्रभवं जाठराग्निजमेवोपतापमपि त्वरतिमोहोदयप्रभवमपि गाढचित्तोपतापमाप्नोति जीवः । कश्चित्तु तथाविधादृष्टवशादिष्टमुपलभतेऽपि, न तु रतिमोहादेयप्रभवतदवियोगाध्यवसानरूपात ध्यानाविभाम्यति, इति न मोहभाजां कदाचिदपि पारमार्थिक सुखम् ॥८६॥
___ यस्य पुनः सकलमोहोप.जयादेव साक्षादात्मसाक्षात्कारः समुल्लसति, समुल्लसत्येव तस्य तदुपक्षयजन्यमेकान्तकान्तमत्यन्तोपरतसकलविकल्पकल्लोलजाल सातसंवेदन, न तु विरमते वेदनीयोदयप्रभवं क्षुधादिकमपीत्याह
____ तो मोहणीज्जखयो तब्भवदुक्खाणुबंधविरहेणं ।
लहइ सुहं सव्वण्णू चएइ जो पुण छुह चइउ ॥८७॥ (तन्मोहनीयक्षयतस्तदभवदुःरवानुबन्धविरहेण । लभते सुख सर्वज्ञः शक्नोति न पुनः क्षुधां त्यक्तुम् ॥८७॥) આ તે આર્તધ્યાનથી તેના એક ચિહ્નરૂપ કંદન-રોદનાદિ કરતે જીવ સુધાવેદનીયના ઉદયથી થએલ જઠરાગ્નિજન્ય સંતાપમાનને જ નહિ કિન્તુ અરતિ મોહનીયના ઉદયથી થએલ ગાઢ ચિત્તો પતાપને પણ પામે છે. તથા કેઈક મૂઢ, પૂર્વે કરેલા તેવા પ્રકારના પ્રણયના પ્રભાવે ઈષ્ટ વિષયને કદાચ પામે તે પણ રતિમાહનીયના ઉદયથી થયેલ “તે ઈટવિષય કયારે ય મારાથી દૂર ન થાઓ” એવા સતત પ્રણિધાનરૂપ આર્તધ્યાનથી ન અટકવાના કારણે સંતપ્ત જ રહે છે. તેથી મેહમૂઢ જેને તે ઈષ્ટવિષયપ્રાપ્તિ થવા છતાં આધ્યાનના કારણે સુખ ન હોવાથી ક્યારે ય પારમાર્થિક સુખ હોતું નથી. ૮૬ - [આનંધ્યાનનિવૃત્તિમાં સુધાનિવૃત્તિને અનિયમ] 1જે જીવોને મેહને સંપૂર્ણ ક્ષય થવાથી સાક્ષાત્ આત્મસાક્ષાત્કાર થાય છે તેઓને તે ક્ષયથી એકા સુંદર અને સકલવિક૯પજાળથી મુક્ત એવા સુખનું સંવેદન તે કુરે જ છે. અર્થાત્ અરતિ મહોદય જન્ય ચિત્તોપતાપરૂપ દુઃખ અને રતિ મેહદયજન્ય ઈષ્ટ અવિગપ્રણિધાનાત્મક આર્તધ્યાનનું દુઃખ તે નિવૃત્ત થયું જ હૈય છે. પણ એટલા માત્રથી વેદની દયજન્ય સુધાદિદુઃખ કંઈ નિવૃત્ત થઈ જતું નથી એ જણાવતાં ગ્રંથકાર કહે છે–
ગાથાથ તેથી મેહનીય ક્ષયથી મોહનીયજ દુઃખને વિરહ થવાના કારણે સર્વને સમાધિનું પરમસુખ હોય છે છતાં વેદનીયને ક્ષય થયું ન હોવાથી વેદનીદયજન્ય સુધાથી છૂટવામાં તે તેઓ સમર્થ થતા નથી.
ક્ષાયિકચારિત્ર ક્ષાયિક સુખરૂપ નથી દુઃખને પ્રતિપક્ષી પરિણામ જ સુખ છે અને તે તે પાપપ્રકૃતિથી થયેલ પરિણામ જ દુઃખ છે જેમકે જ્ઞાનાવરણથી અજ્ઞાનનું દુઃખ.આ પાપ પ્રકૃતિઓનો ક્ષય થવાથી તત્તપ્રકૃતિજન્ય દુઃખ ક્ષીણ થાય છે. તેમજ તે તે કર્મથી આવરાએલ આત્મગુણ આ
Page #264
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિાવચાર
રરૂપ दुःखप्रतिपक्षभूतः परिणामो हि सुख, दुःख च यद्यत्पापप्रकृतिजन्यं तत्तदुपक्षये तत्तद्गुणान्तर्भ विष्णु सुखमुत्पद्यते । निःशेषसुख पुनरन्याबाधाख्यं सकलकर्मक्षये वेदनीयक्षये वा । तथा च मोहोपक्षयादाविर्भूतं क्षायिकचारित्रमेव विकल्पविरहान्निराकुलत्वैकमूर्ति नित्य सुखमाख्यायतां, न वयमत्र विप्रतिपद्यामहे । न तु तन्मुख्यवृत्त्या क्षायिकं सुखं परिभाषितुं सामंत, क्षायिकसम्यक्त्वादावपि तथापरिभाषाप्रसङ्गात् , अप्रमाणिकपरिभाषाया अनादरणीयत्वाच्च । परिभाष्यतां वा तथा, तथापि न तेन क्षुत्तष्णादिविरोधो, न हि नामान्यकर्मोपक्षयादन्यकर्मजन्यभावप्रतिरोधोऽन्यथा मोहाभावाज्जिनानां मनुष्यगत्यादेरप्यनुदयप्रसङ्गात् ।।८७|| વિભૂતિ થાય છે જેના કારણે તે તે ગુણમાં અંતભૂત એવું સુખ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ જે સુખ અવ્યાબાધ સુખ કહેવાય છે તે સંપૂર્ણ સુખ તે સકલકર્મો ક્ષય કે વેદનીયકર્મક્ષય થવાથી જ ઉત્પન્ન થાય છે. તેથી મોહક્ષયથી આવિર્ભત થયા છો ચારિત્ર, કે જે કોઈપણ જાતના વિકલ્પથી મુક્ત હોવાના કારણે સંપૂર્ણ નિરાકુલમય હોય છે, તેને જ તમે નિત્યસુખ કહો એમાં અમારે કઈ વિવાદ નથી કારણ કે માનસિકાદિ જાતજાતના વિકલ્પો થવાના કારણે ઊભું થતું દુઃખ હવે ક્યારેય થવાનું ન હોવાથી એ સુખ નિત્ય છે. છતાં એને મુખ્યવૃત્તિએ=નિરુપચરિત રીતે ક્ષાયિક સુખ કહેવું યુક્ત નથી. અર્થાત્ સકલમેહક્ષયથી ઉત્પન્ન થયેલ ગુણ જ ક્ષાયિક સુખ છે એવી ક્ષાયિક સુખની પરિભાષા=શાસ્ત્રીય વ્યાખ્યા કરવી યુક્ત નથી. કારણ કે આ રીતે પરિભાષા કરવામાં તે “સલ દર્શન મેહનીયના ક્ષયથી આવિર્ભીત થયેલું ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક સુખ છે' એવી પણ પરિભાષા કરવાની આપત્તિ આવશે. કારણ કે ઉપાદેયાદિના અવિવેકના કારણે થતું દુઃખ હવે ક્યારેય ઉત્પન્ન થવાનું ન હોવાથી ક્ષાયિકસમ્યકત્વગુણરૂપ સુખ પણ નિત્ય છે. વળી ક્ષાયિક ચારિત્રાત્મક નિત્ય સુખ જ ક્ષાયિકસુખ છે એવી પરિભાષા તે કેઈ આગમમાં દેખાતી ન હોવાથી તેમજ તકસિદ્ધ પણ ન હેવાથી અપ્રામાણિક છે. અને તેથી અનાદરણીય છે. અથવા તુષેતુ દુર્જનઃ એ ન્યાયે તેવી પરિભાષા કરે તે પણ એટલા માત્રથી કંઈ તેવા પરિભાષિત સુખોથી સુધાદિને વિરોધ થઈ જતું નથી. બિલાડી જેવું કાર્ય કરતી કોઈ વસ્તુમાં બિલાડીપણાની પરિભાષા કરવા માત્રથી જ કંઈ તે ઉંદરની વિરોધી બની જતી નથી. વળી સુધાદિ તો વેદનીય કર્મજન્ય હોવાથી એનો માહનીયકર્મક્ષયથી પ્રતિબંધ સંભવ નથી. નહિતર તે નામકર્મજન્ય મનુષ્યગત્યાદિને પણ તેનાથી પ્રતિબંધ સિદ્ધ થવાથી તેને પણ અનુદય માનવાની આપત્તિ આવશે. ૮૭
[વેદનીયની મેહસાપેક્ષતાનું નિરાકરણ પ્રતિવાદીઓ “બીજી રીતે પણ વેદનીયકર્મ મેહસાપેક્ષ છે એવું જે કહે છે તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે. ૮૮
अथ प्रकारान्तरेण मोहसापेक्षतां वेदनीयस्य निराकर्तुमाह
घाई व वेअणीयं इय जइ मोहं विणा ण दुक्खयर।।
पयर्ड पडिरूवाउ ता अण्णाओवि पयडीउ ॥८८॥ (વાતિવયની કૃતિ કરિ મોહં વિના ન સુવરજૂ I પ્રતિવાસ્તવા મણિ પ્રકૃતઃ ૮૮)
__ परे हि प्रतिपादयन्ति यत्- 'मोहोदयेन जीवगुणं घातयदिनीय स्वयमघाति सदपि घातितुल्यमेव, अत एव घातिनां मध्ये तत्परिगणन, तथा च मोहं विना न तत्स्वकार्यजनन· क्षममिति तदसत् , तथाहि-किं तद् घातितुल्यत्व घातिरसवत्त्वं वा, तद्रसविपाकप्रदर्शकत्वं वा, स्वकार्य जनने तत्सहभूतत्व'वा, स्वापनेयसजातीयापनायकत्व'वा, स्वकार्यकमूर्तिककार्यकत्व' વા, તોપો લાડવા? ના , ઃિ | 7 દ્વિતીય, અપાતિવર્માન્તરતી(सामाप तादृशत्वात् , उक्त' हि-'अघातिन्यो हि प्रकृतयः सर्वदेशघातिनीभिः सह वेद्यमानास्तद्रसविषाक प्रदर्शयन्ति न तु सर्वदा स्वरसविपाकदर्शनेपि ता अपेक्षन्ते' इति ।
- ગાથાર્થ - મેહનીય કર્મની હાજરીમાં જ વેદનીયકર્મ છવગુણને ઘાત કરે છે અને તેના અભાવમાં ઘાત કરતું નથી. તેથી સ્વયં અઘાતી પણ ઘાતી જેવું હોવાના કારણે મેહનીયકર્મની ગેરહાજરીમાં સ્વીકાર્ય કરવામાં અસમર્થ રહે છે અને તેથી કેવળીઓને સુધાદિ ઉત્પન્ન કરી શકતું નથી.” આવો પણ તમારો અભિપ્રાય અસંગત છે કારણ કે તે પછી નામાદિ અન્ય પ્રકૃતિએ પણ વેદનીય જેવી જ હેવાથી મેહની ગેરહાજરીમાં સ્વીકાર્યમાં સમર્થ બની શકશે નહિ,
દિનીયમાં ઘાતી,યત્વની વિચારણા મેહનીયેાદયથી છવગુણને ઘાત કરતું વેદનીય કર્મ સ્વયં અઘાતી હોવા છતાં | ઘાતી જેવું જ છે તેથી જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય એ ત્રણ ઘાતી કર્મોની વચમાં વેદનીય કર્મની ગણતરી કરી છે. આમ મેહના ઉદયથી જ એ જીવગુણને વાત કરતું હોવાથી મેહના અભાવમાં સુધાદિ લગાડવારૂપ સ્વકાર્ય કરી શકતું નથી. વાદીઓનું આવું પ્રતિપાદન યુક્તિવિકલ જાણવું કારણ કે જે ઘાતતુલ્યવ તેઓને અભિપ્રેત છે તે શું છે ? (૧) ઘાતીરસવાળું હોવાપણું? (૨) ઘાતીરસનો જેવો વિપાક હોય તેવો તે વિપાક દેખાડવાપણું? (૩) સ્વકાર્ય કરવામાં ઘાતીને સહભૂત હોવાપણું ? (૪) ઘાતી કર્મથી જીવને જે ગુણ દૂર થતું હોય તેના સજાતીયગુણને દૂર કરવાપણું ? (૫) ઘાતીના કાર્યને સમાનમૂર્તિક કાર્ય કરવાપણું? (૬) જીવોમાં દોષ ઉત્પન્ન કરવાપણું કે (૭) બીજું કંઈ?
આ સાત વિકપમાંથી (૧) પહેલો વિકલ્પ સંભવી શકતું નથી કારણ કે વેદનીયાદિ ચાર અઘાતી કર્મપ્રકૃતિઓમાં ઘાતી રસ માન્ય ન હોવાથી એ અસિદ્ધ છે. (૨) નામાદિ બીજી અઘાતી પ્રકૃતિઓ પણ ઘાતી કર્મની હાજરીમાં તેને જે વિપાક દેખાડતી
Page #266
--------------------------------------------------------------------------
________________
કેવલભક્તિવિચાર
,
___ अत एव न तृतीयोऽपि, कादाचित्कस्य सहभावस्याऽकिश्चित्करत्वात् , अन्यथा कदाचितत्तत्सहभूताः पुण्यप्रकृतयोऽपि केवलिनां कार्याऽक्षमतया विपरीताः प्रसजेयुः । चतुर्थपक्षोपक्षेपोऽपि तदुपक्षेपदीक्षाविचक्षणानां न दाक्ष्यसाक्षी, आत्मगुणत्वजात्याष्टकर्मक्षयजन्यानामष्टानामपि गुणानां साजात्यात् तद्घातिनामष्टानामप्यविशेषेण घातित्वप्रसङ्गात् । ज्ञानदर्शनचारित्रवीर्यान्यतरत्वेन साजात्यविवक्षणे तु तस्यः तज्जातीयापनायकत्वस्याऽसिद्धत्वात् , सुखघटितान्यतरत्वस्य च यादृच्छिकत्वात् । नापि पञ्चमः, सर्वासामपि प्रकृतीनां सजातीयप्रकृत्यन्तरकार्याधीनप्रकर्ष शालिकार्यकत्वलक्षणस्य तस्थाऽविशेषादितरस्य च दुर्वचत्वात् । . હોવાથી તેમાં પણ ઘાતીતુલ્યત્વ આવવાના કારણે તેઓને પણ મેહના અભાવમાં સ્વકાર્ય કરવામાં અસમર્થ માનવાની આપત્તિ આવતી હોવાથી બીજો વિકલ્પ પણ ઘટી શક્ત નથી. કહ્યું જ છે કે “સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓની સાથે ભેગવાતી અઘાતી કર્મપ્રકૃતિઓ પણ ઘાતીના રસને વિપાક દેખાડે છે. પરંતુ સ્વરસને વિપાક દેખાડવામાં કંઈ તેઓને સર્વદા ઘાતકર્મોની અપેક્ષા હોતી નથી. અર્થાત્ ઘાતીની ગેરહાજરીમાં તેઓ ઘાતીરસ વિપક દેખાડી શકતી નથી પણ સ્વરસવિપાક તે દેખાડી શકે જ છે તેથી મેહના અભાવમાં પણ વેદનીય કર્મ સુધાદિ લગાડે એમાં કઈ વાંધો નથી.
(૩) તેથી જ તૃતીય વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે ક્યારેક ઘાતકર્મોની સાથે ભળીને અમુક કાર્ય કરવા રૂપ કાદાચિત્ક સહભાવ અકિંચિકર છે અર્થાત્ મિથ્યાત્વાદિ અવસ્થામાં સુધાદિ પ્રવર્તાવવામાં વેદનીયને હાદિ ઘાતકર્મને જે સહભાવ હોય છે એ કઈ વેદનીયકમને એવું બનાવી શકતું નથી કે જેથી તે મહાદિની ગેરહાજરીમાં સ્વીકાર્ય પણ કરી ન શકે. નહિતર તે પુણ્ય પ્રકૃતિઓ પણ કયારેક ઘાતી કર્મને સહભૂત થઈ કાર્ય કરતી હોવાથી ઘાતકર્મરહિત અવસ્થાવાળા કેવળીઓને પણ સ્વકાર્ય દેખાડી શકશે નહિ.
(૪) ચેથા પક્ષને ઉપન્યાસ પણ પ્રતિવાદીની દક્ષતાને સૂચવતું નથી કારણ કે ઘાતી કર્મથી દૂર કરાતા ગુણની સજાતીયતા જે આત્મગુણત્વ ધર્મને આગળ કરીને લેવાની હોય તે તે એવી સજાતીયતા વેદનીયથી અપનેય ગુણની જેમ નામાદિથી અપનેય ગુણમાં પણ છે જ કારણ કે નામાદિ પણ અરૂપીપણું ઈત્યાદિરૂપ જે ગુણને ઘાત કરે છે તેમાં આત્મગુણત્વ રહેલ જ છે. તેથી આત્મગુણત્વ રૂપે સજાતીય એવા તે આઠે ય ગુણેની ઘાતક આઠ ય કર્મ પ્રકૃતિએને સમાન રીતે ઘાતી માનવાની આપત્તિ આવશે. જે એ સજાતીયતા જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાન્યતર ધર્મને આગળ કરીને લેવાની હોય તે તે એવા ધર્મવાળા ગુણને (જ્ઞાનાદિને) નામાદિની જેમ વેદનીય કર્મ પણ દૂર કરતું ન હોવાના કારણે વેદનીય પણ ઘાતીતુલ્ય બનશે નહિ.
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૮૮
An
૨૩૮
नापि षष्ठो, अष्टानामपि कर्मणामष्टसिद्धगुणप्रतिपन्थिदोष जनकत्वाऽविशेषात्, वक्ष्यतेहि'नाणावरणादी कम्माण अट्ठ जे ठिया दोसा । तेसु गएसु पणासं एए अट्ठ वि गुणा जाया || [*लो० १२९] सि, देवत्वव्यवहारप्रतिपन्थिदाषत्वं तु क्षुदादेर्निराकृतमेव । अथ लौकिका अपि क्षुधादिपीडित' देव' नानुमन्यन्ते, न च क्षुधः परा पीडाsस्ति, "छुहासमा वेअणा नत्थि ' ति चेत् १ हन्त तर्हि केवललोकानुवृत्तिप्रणयी भवान् मनुष्यत्वमपि तस्य किमिति नापहूनुते ? ते हि स्वयंभुवं नित्यज्ञानेच्छा प्रयत्नवन्त लोकोत्तरचरितं भव' भगवन्तमभिमन्यन्त इति । सप्तमस्त्वनिर्वचनादेव नोत्थातुमर्हति । घातिमध्ये परिगणितत्वादेव घातितुल्यत्व' त्वायुर्नाम - गोत्रेष्वप्यविशिष्टमप्रयोजकं चेति न किचिदेतत् ॥८८॥
પૂર્વ પક્ષ :–જ્ઞાનાદિ ચાર ઘટિત અન્યતરવને સુખથી પણ ઘટિત કરીને તે ધમથી સજાતીયત્વની વિક્ષા કરીએ છીએ. અર્થાત્ જ્ઞાન-દન-ચારિત્ર-વીય-સુખ અન્યતરત્વ ધર્મવાળા ગુણનુ જે અપનાયક હાય તે ઘાતીક હાય એવી પરિભાષા કરવાથી વેદ્યનીચમાં પણ ઘાતીકત્વ આવી જશે, જ્યારે નામામાં આવશે નહિ.
ઉત્તરપક્ષ :-એ પણ ખરાબર નથી કારણ કે આવી તમારી પરિભાષા યાદ– ચ્છિક=સ્વચ્છ મૂલક હેાવાથી અપ્રમાણ છે. ઇચ્છા મુજબ જ પરિભાષા કરવાની હાય તાતા અરૂપિાદિઘટિત સાજાત્ય પણ લઈ શકાવાથી નામાદિમાં પણ ઘાતિત્વ પ્રસક્ત જ છે.
(૫) પાંચમા વિકલ્પ પણ અસત્ છે કારણ કે સ્વકાર્યકમૂર્ત્તિક કાર્ય કત્વના અ એ જ થઈ શકે કે સજાતીય અન્ય પ્રકૃતિના કાને જેના પ્રક આધીન હાય તેવા કાર્યને કરવાવાળાપણું. આવું કાય કત્વ આઠે પ્રકૃતિમાં સમાન હાવાથી નામાદિમાં પણ ઘાતીતુક્ષ્યત્વ આવવાની આપત્તિ આવે છે. અને તાદૃશકાય કત્વના આ સિવાયના બીજે કોઈ અર્થ કરી શકાતા નથી.
(૬) છઠ્ઠો વિકલ્પ પણ અયુક્ત છે કારણકે એમ માનવામાં આઠે કર્માં સિદ્ધના એક એક ગુણના વિરાધી દોષને ઉત્પન્ન કરતાં હાવાથી આઠે ય કર્મોંમાં ઘાતીતુલ્યત્વ સંમાન જ થઈ જાય. આ કર્મીએ એક એક ગુણ આવર્યા છે એ વાત ‘જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્માથી જે દોષો થયા હોય છે તે દોષોના નાશ થએ છતે આ આઠે ય ગુણા પ્રકટ થાય છે' એવુ જણાવતી આગળ કહેવાનારી (૧૨૯) ગાથાથી ફલિત જ છે. વેદનીયકર્મમાં દેવત્વવ્યવહારને અટકાવનાર ક્ષુધાદિ દોષાનુ જે ઉત્પાદકત્વ છે એ જ તેનુ ઘાતીતુલ્યત્વ છે ' એવું કહેવું પણ અયુક્ત કારણકે ક્ષુધાદિ તેવા વ્યવહારને અટકાવતા નથી એવુ' પ્રતિપાદન અમે આગળ કરી જ ગયા છીએ.
१. ज्ञानावरणीयादीनां कर्मणामष्ट ये स्थिता दोषाः । तेषु गतेषु प्रणाशमेतेऽष्टापि गुणा जाताः ॥ ૨. ક્ષુધાસમા વેના નાસ્તિ |
Page #268
--------------------------------------------------------------------------
________________
કેવલિથુકિયાવસાર
नन्वनुकूलवेदनीयं सुखं, प्रतिकूलवेदनीयं च दुःख, न च तथाविधवेदनं रागद्वेषौ विनेति न वीतरागाणां तत्संभव इत्याशङ्कायामाह
अणुकूलं पडिकूलं च वेअणं लक्खण मुहदुहाण ।
ण हु एसो एगंतो अपमत्तजइसु तयभावा ॥८९॥ (અનુકૂરું પ્રતિરું વેનં સૃક્ષો સુવર્ણયો ન હૈs g%ાન્તોડમરચતિવુ માવાન ૮ડા)
પૂર્વપક્ષ –જેઓને ભૂખાદિની પીડા હોય તેવાને તે ઈતરકે પણ દેવ માનતા નથી તો લોકોત્તર શાસનના દેવ તરીકે આપણે શી રીતે માની શકીએ? ભૂખ જેવી તે બીજી કઈ પડી નથી. તેથી આવી પરાકાષ્ઠાને પામેલી પીડા તે કેવળીભગવંતને શી રીતે માની શકાય ?
ઉત્તરપક્ષ લોકે દેવને તેવી પીડા માનતા નથી તેથી આપણે પણ ન માનવી એવી લોકોને અનુસરવાની જ વૃત્તિવાળા તમારે તે ભગવાન ને મનુષ્ય પણ માની શકાશે નહિ, કારણકે કે તે તેઓના દેવ તરીકે સ્વયંસત્તાક (કેઇનાથી ઉત્પન્ન થએલ નહિ એવા ), નિત્યજ્ઞાન, નિત્ય ઈચ્છા અને નિત્ય પ્રયત્નવાળા તેમજ પ્રકોપપ્રસાદ-કીડાદિ કરવા છતાં લોકેત્તર ચારિત્રવાળા કહેવાતા એવા શિવને માને છે,
(૭) ઘાતીતુલ્યત્વ આ છ કરતાં કઈ જુદા જ પ્રકારનું છે એ સાતમે વિકલ્પ તે ઊભે જ થઈ શકતો નથી કારણકે તેનું કેઈ નિર્વચન થઈ શકતું નથી. વળી દર્શ. નાવરણ અને મેહનીયરૂપ બે ઘાતી પ્રકૃતિની વચમાં વેદનીયની ગણતરી કરી હોવાથી એમાં ઘાતતુલ્યત્વ છે એમ કહેવું પણ અયુક્ત છે કારણ કે મેહનીય અને અંતરાય રૂપ ઘાતકર્મોની વચમાં તો નામાદિની પણ ગણતરી હોવાથી તેમાં પણ ઘાતીતલ્યત્વ માનવાની આપત્તિ આવે. વળી ઘાતિમધ્યમાં પરિગણિતત્વને ઘાતિતુલ્ય સાથે કેઈ વ્યાપ્તિ જે સંબંધ નથી કે જેથી એ તેને પ્રાજક બને. ૮૮
( [ સુખાદિના અનુકુલત્વાદિ ઘટિત લક્ષણને વિચાર!
અનુકુલ રૂપે જે વેદા=અનુભવાય તે સુખ અને પ્રતિલરૂપે જે વેદાય તે દુઃખ કહેવાય છેઆવા પ્રકારનું અનુકૂલ કે પ્રતિકૂલ તરીકેનું સંવેદન રામષિવિના થઈ શકતું નથી, કારણ કે જેના પર રાગ હોય તે જ વસ્તુ અનુકૂલ લાગે છે અને જેના પર દ્વેષ હોય તે જ વસ્તુ પ્રતિકૂલ લાગે છે. વીતરાગને તે રાગદ્વેષ ન હોવાથી આ રીતે વેઇન ન થવાના કારણે સુધાદિ દુખ સંભવી શકતું નથી–આવી વાહીની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે – - ગાથા:- અનુકૂલ વેદન સુખનું અને પ્રતિકૂલ વેદના દુઃખનું લક્ષણ છે એ વાત પણ અયુક્ત છે કારણકે જે સુખ હોય તે અનુકૂળ રૂપે જ વેદાય કે દુઃખ હોય તે
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૮૯
"; “અનુવેરની સુd, રિવેની રૂત્યુપક્ષળે, ન તુ રુક્ષ, સમपूजाऽपमानानां समसंसारमोक्षाणां चाऽप्रमत्तयतीनां सुखदुःखयोरव्याप्तेः, न हि ते सुखमनुकूलत्वेन दुःख' च प्रतिकूलत्वेन वेदयन्ति, इच्छाद्वेषविषयत्वयोरेव तदर्थत्वात् । 'तथाविधवेदनयोग्यते एव तल्लक्षणे' इति चेत् ? अहो केवलिसुखदुःखयोरपि तदबाधात् , अनुकूलत्वाद्यप्रतिसन्धानेऽपि सुखादिसाक्षात्कारात्तत्साक्षिकजातिगर्भ मेव लक्षणमित्यन्ये । एतेन निरुपाधिकेच्छाविषयत्वनिरुपाधिकद्वेषविषयत्वलक्षणयोरपि तत्सुखदुःखयोरसंभवो दूषणमिति परास्तम् । ॥८९|| પ્રતિકૂલ રૂપે જ વેદાય એવો એકાન્ત નથી કારણ કે અપ્રમત્તયતિઓ તે બેને અનુકળ કે પ્રતિકૂળ તરીકે જતાં હતાં નથી.
[ અનુફલાવેદનીયત્વ સુખનું ઉપલક્ષણ છે ] અલક્ષ્યમાં ન જ રહેનાર અને લક્ષ્યમાત્રમાં રહેનાર એ જે ધર્મ ઓળખાણ તરીકે અપાય છે તે લક્ષણ કહેવાય છે. એટલેકે લક્ષણ, લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત હોય છે. લયના એક દેશમાં ન રહેનાર એવો પણ ઈતરદેશમાં રહેલ જે ધર્મ ઓળખાણ તરીકે અપાય છે. એ ઉપલક્ષણ કહેવાય છે. અર્થાત્ ઉપલક્ષણ, લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત હોતું નથી. જેમકે કેઈ ઓળખાણ આપતાં કહે કે-જે મકાન પર કાગડે બેઠે છે તે દેવદત્તનું ઘર છે તે અહીં કાગડો કંઈ દેવદત્તગૃહનું લક્ષણ નથી, ઉપલક્ષણ છે. એમ અનુકૂલવેદનીયત્વ સુખના અને પ્રતિકુવેદનીય દુઃખના લક્ષણભૂત નથી પણ ઉપલક્ષણભૂત છે. કારણકે પૂજારૂપ સુખ કે અપમાન રૂપ દુઃખ અથવા મેક્ષાત્મક સુખ કે સંસારાત્મક દુઃખ જેઓને મન સમાન છે તેવા અપ્રમત્તયતિઓને પ્રાપ્ત થતાં સુખદુઃખમાં એ ધર્મો અવ્યાપ્ત છે. અપ્રમત્તયતિએ કંઈ સુખને અનુકૂલ રૂપે કે દુઃખને પ્રતિકૂલ રૂપે જોતાં નથી. ઉલટું, ઉપસર્ગાદિ રૂપ દુઃખ આવતાં કર્મ ખપાવવાને અવસર જાણ મહાત્માઓ આનંદિત બને છે. એવું શાસ્ત્રોમાં સાંભળવા મળે છે. જે વસ્તુ ઈચ્છાને રાગને વિષય હોય અર્થાત્ જેને રાગ હોય તે જ અનુકુલ રૂપે વેદાય છે, અને એમ જે વસ્તુ છેષનો વિષય હોય તે જ પ્રતિકૂલ રૂપે અનુભવાય છે. અપ્રમત્તયતિએને પૂજા-અપમાનાદિ પર રાગ કે દ્વેષ ન હોવાથી એ તે તે રૂપે વેદાતા નથી, આમ “પ્રતિકૂળવેદન' દુઃખના ઉપલક્ષણરૂપ હોવાથી કેવળીઓને પ્રતિકૂળરૂપે કોઈનું વેદન ન હોવા છતાં દુઃખ હોવામાં કઈ બાધક નથી.
- પૂર્વપક્ષ – જે સુખ હેય તે અનુકૂલ રૂપે જ વેદાવું જોઈએ એવું અમે કહેતા નથી પણ તે અનુકૂળરૂપે વેદાવાને યોગ્ય તે હોય જ એવું અમે કહીએ છીએ. એમ જે પ્રતિકુળરૂપે વેદાવાને યોગ્ય હોય તે દુઃખ–એવું અમે કહીએ છીએ. અપ્રમત્તયતિ ભલે પૂજા-અપમાન વગેરેને તે તે રીતે વેદતાં નથી, છતાં પૂજાદિમાં તે તે
Page #270
--------------------------------------------------------------------------
________________
કેવલિભુકિતવિચાર
अतएव च-'अध्रुवसुखदुःखयोर्भोग आवश्यकः, स च कर्मबन्धहेतुरिति न केवलिनां तत्संभव' इत्यपि परास्तमित्याहરૂપે વેરાવાની યોગ્યતા તે છે જ તેથી અમારું લક્ષણ અપ્રમત્તયતિના સુખદુઃખમાં કંઈ અવ્યાપ્ત થતું નથી કે જેથી એને “ઉપલક્ષણે માનવું પડે.
ઉત્તરપક્ષ આવી ગ્યતા તો કેવળીના સુખદુ:ખમાં પણ રહેલી જ છે તેથી પ્રતિકૂળ હવા રૂપે ન અનુભવાતી હોવા છતાં તેની યોગ્યતાવાળી પણ જે ભૂખ વગેરે, એનું દુઃખ તેઓને સંભવિત જ છે. બીજા કેટલાકે “આ મારે અનુકૂળ છે કે “આ મારે પ્રતિકૂળ છે એવું પ્રતિસંધાન ન હોવા છતાં જેનો સુખરૂપે સાક્ષાત્કાર થાય તે દુઃખ” એવું તે સાક્ષાત્કારથી જણાતી જાતિથી ગર્ભિત લક્ષણ કરે છે.
[ સુખનું રોગવિષયત્વઘટિત લક્ષણ પણ અયુક્ત ] અહીં અપ્રમત્તયતિ આદિને સુખાદિ, રાગાદિના વિષયભૂત હોતા નથી એવી જે વાત જણાવી એનાથી જ, નિરુપાધિક ઇરછાને વિષય હોય તે સુખ અને નિરુપાધિક દ્વેષનો વિષય હોય તે દુ:ખ એવા લક્ષણવાળા સુખદુઃખને પણ કેવળીઓને અસંભવ છે એવું જે દૂષણ કેટલાક આપે છે તે પરાસ્ત જાણવું. કેવળીઓને વેદની દયજન્ય સુખદુઃખનો અસંભવ છે એવું દૂષણ આપનારાઓને અભિપ્રાય એ છે કે
સામાન્યથી જીવને દુઃખ પર અને દુઃખકારણભૂત વિષકંટકાદિ પર દ્વેષ હોય છે. એમાંથી વિષકંટકાદિ પરનો ષ સાક્ષાત્ તેના પર હોતો નથી કિન્તુ તેનાથી થતાં દુઃખ પર હોવાના કારણે તેના પર હોય છે. જ્યારે તજજન્ય દુઃખ પર દ્વેષ તો સાક્ષાત્ તે દુઃખ પર જ હોય છે અર્થાત્ બીજા કોઈ પર દ્વેષ હોવાના કારણે દુઃખ પર દ્વેષ હોય છે એવું નથી. તેથી દુઃખ પરનો ઠેષ કઈ ઉપાધિના કારણે ન હોવાથી નિરુપાધિક હોય છે. એમ સફચંદનાદિ પરને રાગ, સુખ પરના રાગના કારણે હોવાથી સો પાધિક હોય છે જ્યારે સુખ પરનો રાગ સાક્ષાત્ હોવાથી નિરુપાધિક હોય છે. તેથી સુખ દુઃખનું લક્ષણ આવું બનાવી શકાય કે, “નિરુપાધિક રાગને જે વિષય બને તે સુખ અને નિરુપાધિક દ્વેષનો જે વિષય બને તે દુઃખ..” પરંતુ આવું લક્ષણ કરીએ તો પણ કેવળીઓને સુખ દુઃખ સંભવી શકતાં નથી કારણ કે તેઓને રાગ-દ્વેષ જ ન હોવાથી તેના વિષય બનતા હોય તેવા કોઈ પણ સુખ દુખ તેમને કહી શકાતા નથી.
તેઓએ આ રીતે આપેલ દૂષણ પણ અયુક્ત છે કારણ કે અપ્રમત્ત યતિઓને પણ કોઈના પર રાગદ્વેષાદિ ન હોવા છતાં સુખ દુખ જેમ માનેલા છે તેમ કેવળીઓને હવામાં પણ કઈ વાંધો નથી. કેટલા
[કર્માદયજન્ય સુખાદિભેગમાં કર્મ બંધ એકાતે નથી “કર્મોદયજન્ય અવ=કદાચિક સુખ દુઃખને અવશ્ય ભોગ કરવો પડે છે (કારણ કે એ વિના ક ખપતું નથી, અને તે ભેગા કર્મબંધમાં હેતુભૂત હોવાથી કેવળીઓને
૩૧
Page #271
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૯૦
अधुवाण सुहदुहाण भोगो भोगेण कम्मबंधो अ ।
ण हु एसो एगतो अपमत्तजइसु तयभावा ॥९॥ (अध्रुवयोः सुखदुःखयो गो भोगेन कर्मबधश्च । न ह्या एकान्तोऽप्रमत्तयतिषु तदभावात् ॥९०॥)
"न हि कर्मोदयप्रभवयोः सुखदुःखायोर्भोग विना क्षयो नाम । यदाहुर्बाह्या अपि-[ ] नामुक्त क्षीयते कर्म कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम् ।। इति । भोगश्चासक्त्या द्वेषेण च तत्साक्षाकाररूपः पुनः कर्मबन्धस्यावन्ध्य निदानमिति कथमसौ भगवताम् ?" इति चेत् १ अप्रमत्तयમાની શકાતું ન હોવાના કારણે તેઓને કર્મોદયજન્ય સુખ દુઃખ પણ સંભવતાં નથી.” એવું પરોક્ત દૂષણ પણ, “અપ્રમત્તયતિઓને નવા કર્મબંધ વિના પણ તેવા સુખદુઃખને ભોગ હોવાથી કેવળીઓને પણ હોઈ શકે છે એવા પ્રતિપાદનથી પરાસ્ત થઈ જાય છે એવું ગ્રથકાર હવે જણાવે છે –
ગાથાથ - અધ્રુવ સુખ દુઃખને અવશ્ય ભોગવવા પડે છે અને એ ભોગવવામાં કર્મબંધ થાય છે એ વાત પણ એકાતે નથી કારણ કે એવા કર્મબંધ વિના પણ અપ્રમત્તયતિઓને સુખ દુઃખને ભેગ હોય છે.
પૂર્વપક્ષ –તેવા કેવા કર્મના ઉદયથી થએલા સુખદુઃખ ને ભગવ્યા વિના ક્ષય થતો નથી, ઈતરદર્શનવાળાઓ પણ કહે છે કે “કોડે યુગ પસાર થઈ જાય તે પણ કર્મને ભેગવટા વિના છૂટકારો થતો નથી. તેથી કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવું પડે છે અને આસક્તિથી એને અનુભવ કરવામાં જ આનંદ આવતો હોવાથી એ રીતે થતો અનુભવ જ ભોગ કહેવાય છે જે પુણ્ય કર્મની નિર્જરા કરાવે છે. એજ રીતે શ્રેષથી સાક્ષાત્કાર કરવામાં જ દુઃખ ભેગવાતું હોવાથી પાપકર્મની નિર્જરા થાય છે. આ રીતે ભેગવટે કરવામાં અવશ્ય ન કર્મબંધ થાય છે. કેવળીઓને તો તે કર્મબંધ હોતે નથી તેથી જણાય છે કે જેને ભેળવવામાં અવશ્ય કર્મબંધ થતું હોય એવા કર્મોદયજન્ય સુખદુઃખ કેવળીઓને હેતા નથી અને તેથી સુધાદિ પણ હોતા નથી.
[જિનનામકર્મના ભેગની અનુપત્તિની આપત્તિ] ઉત્તરપક્ષ :-આ વાત પણ બરાબર નથી કારણ કે જે કર્મોદયજન્ય સુખદુઃખને ભોગવવામાં અવશ્ય કર્મ બંધ થતો જ હોય તે તે અપ્રમત્તયતિઓને પણ કર્મોદયજન્ય સુખદુઃખ હતા નથી એમ માનવાની આપત્તિ આવશે. પરંતુ એવું મનાતું તે નથી તેથી જેમ તેઓને નવા કર્મબંધ વિના પણ સુખદુઃખને ભેગવટે હોય છે તેમ કેવળીઓને પણ હવામાં કઈ બાધક નથી. વળી કર્મોદયજન્ય સુખદુઃખને ભેગવવામાં અવશ્ય કર્મ બંધ હોય તો તે શ્રી તીર્થંકરાદિને તીર્થંકરનામ કર્માત્મક પુણ્યજન્ય સમવસરણાદિને ઉપગ પણ અનુ૫૫ન થઈ જવાની આપત્તિ આવશે.
Page #272
--------------------------------------------------------------------------
________________
મ.
કેવલિભકિતવિચાર तीनामपि कथमसौ ? अथ विपाककालप्राप्तिरेव भोगः, तत्परिसमाप्तेरेव च कर्मक्षय इति चेत् ? तदिदमन्यत्रापि तुल्यम् । एतेन 'न ह्यचेतयतो भोगो नाम, चेतयतश्च मोहाऽविनाभावः' इति परास्तम् , आयुःकर्मादिभोगवदुपपत्तेः, न च तत्संवेदनमनुकूलत्वाद्यविषयकमपि મોવ્યાખ+ ૬૦
अथाज्ञानजन्य दुःखमात्मज्ञानात्क्षीयते, तदुक्त
"आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते' इति, तथा च साक्षात्कृतात्मतत्त्वानां कथं दुःखसंभवः १ इति चेत् १ न, आत्मज्ञाने सत्यज्ञानजन्यदुःखक्षयेऽपि वेदनीयोदयजन्यक्षुदाद्यविलयादित्याशयवानाह
પૂવપક્ષ-કર્મોનો વિપાકકાળ પ્રાપ્ત થ એ જ તેઓનો ભાગ છે અને એ કાળ સમાપ્ત થ એ જ ક્ષય છે. તેથી અપ્રમત્તયતિએને કર્મોદયજન્ય સુખ દુઃખનો
ગ અસંભવિત નથી. કારણ કે રાગ દ્વેષ વિના પણ તે તે પુણ્ય-પાપ કર્મને વિપાકકાળ તે આવીને પૂરી થઈ જ શકતું હોવાથી ન કર્મ બંધ થવાની આપત્તિ રહેતી નથી. અર્થાત્ તે તે પુણ્ય–પાપ કર્મો અપ્રમત્તયતિને તેવી તેવી દ્રવ્યાદિ સામગ્રી ઉપથિત કરી આપે છે અને તે દ્રવ્યાદિસામગ્રીના સાંનિધ્યને કાળ અપ્રમત્તયતિ તે તે સામગ્રી પરના રાગ-દ્વેષ વિના પૂરી કરી દે છે તેથી તે તે કર્મ નિર્જરી જાય છે અને કેઈ ન કર્મબંધ થતું નથી.
ઉત્તરપક્ષ –આ વાત કેવળીઓને માટે પણ સમાન જ હોવાથી તેઓને પણ કર્મોદયજન્ય સુખદુઃખ હોવામાં કઈ વાંધો નથી.
વળી અપ્રમત્તયતિને પણ સુખદુઃખાનુભવ અસંભવિત થતો હોવાની આપત્તિ આવતી હોવાથી જ તે તે સુખ–દુઃખનું સંવેદન ન કરે તે ભેગ જ ન કહેવાય અને સંવેદન કરે તે તે અવશ્ય રાગદ્વેષાત્મક મેહ થાય જ. તેથી કેવળીઓને અધવ સુખદુ:ખને ભેગવટે હોતે નથી એવું માનવું જ યુક્ત છે—” એ વાત પણ પરાસ્ત જાણવી. વળી “આ મારે અનુકૂળ છે વગેરે રૂપે રાગયુક્ત સંવેદન વિના પણ જેમ આયુષ્યાદિ કર્મને ભેગા થાય છે તેમ તે વિના વેદનીય કર્મને ભેગ પણ ઉપપન જ છે. અને અનુકૂળાદિરૂપે સંવેદાતું સંવેદન મેહવ્યાપ્ત હોવા છતાં તે રૂપે નહિ સંવેદાતું સંવેદન કંઈ મેહવ્યાપ્ત હોતું નથી કે જેથી નવો કર્મબંધ માનવો જ પડે. કહેવાને આશય એ છે કે સંવેદનાત્મક એવું પણ કેવલીભગવતેનું આયુષ્યકર્મના ભાગરૂપે સંવેદન અનુલત્વાદિ વિષયક ન હોવાના કારણે જેમ મહાવિનાભાવી નથી તેમ વેદનીયકર્મભગ રૂપ સંવેદન પણ મેહા વિનાભાવી હોવામાં કઈ વાંધો ન હોવાથી નવે કર્મબંધ માનવું પડતું નથી. પ૯૦૧ ૧. જશાત્ર-૪-રૂ મોરાર્ધ –તાકારવિજ્ઞાનહીૌરછેતું રાતે |
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૪
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૯૧
अन्नाणजं तु दुक्खं नाणावरणक्खएण खयमेइ ।
तत्तो सुहमकलंकिअकेवलनाणाऽपुहन्भूयं ॥९१॥ ( अज्ञानजं तु दुःखं ज्ञानावरणक्षयेण क्षयमेति । ततः सुखमकलङ्कितकेवलज्ञानाऽपृथग्भूतम् ॥९॥)
यः खलु ज्ञानावरणोदयपारवश्यादात्मनः सूक्ष्मार्थाऽनालोचनादिजन्यः खेदो यश्चातस्मिंस्तबुद्धया प्रत्यर्थपरिणामात् स खलु तद्विलयादेव विलीयमानः स्वभावप्रतिघाताभावादनाकुलत्वाच्च चित्रभित्तिस्थानीय स्वत एव सकलज्ञेयाकारपरिणामरूप केवलज्ञानलक्षण सुखमादधातु,
[અજ્ઞાનજન્ય દુ:ખ કેવળીઓને અસંભવિત] પૂવપક્ષ- દુઃખ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી તેને નાશ થાય છે. ગશાસ્ત્ર ગ્રન્થમાં પણ કહ્યું છે કે “આત્માના અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું દુઃખ આત્મજ્ઞાનથી હણાય છે. તેથી જેઓને આત્મતત્વને સાક્ષાત્કાર થઈ ગયું છે તેવા કેવળીઓને દુઃખ શી રીતે સંભવી શકે?
ઉત્તરપક્ષ-- કેવળીઓને આત્મજ્ઞાન લાધ્યું હોવાથી અજ્ઞાનજન્ય દુઃખને નાશ થયે હેવા છતાં વેદનીય કર્મના ઉદયથી થએલ સુધાદિ દુખોને કંઈ વિલય થયો હોતો નથી એવા આશયથી ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ –અજ્ઞાનજન્ય દુઃખ તે જ્ઞાનાવરણને ક્ષય થવાથી જ નાશ પામી જાય છે તેથી નિષ્કલંક કેવલજ્ઞાનથી અપૃથભૂત સુખને કેવળી અનુભવે છે. પણ વેદનીયજન્ય દુઃખ તે હાજર જ હોવાથી અવ્યાબાધ સુખનો અનુભવ હેતે નથી.
વિદનીયેાદયજન્ય દુઃખ કેવળીને સંભવિત] જ્ઞાનાવરણ કર્મના ઉદયની પરવશતાના કારણે જીવ જાણવાની ઈચ્છા હોવા છતાં સૂમપદાર્થોનું આલોચન જ્ઞાન કરી ન શકવાના કારણે ખેદ અનુભવે છે તેમજ તેવા પ્રકારની નહિ એવી પણ વસ્તુ વિશે “એ તેવા પ્રકારની છે એવી વિપરીત બુદ્ધિ થવાથી પણ ખેદ થાય છે. જ્ઞાનાવરણના ક્ષયથી જ એ અનાલોચન કે વિપરીતતા દૂર થઈ જાય છે તેમજ હવે “કઈ પણ વસ્તુનો બંધ કરો” એવા સ્વભાવને પ્રતિઘાત રહ્યો ન હોવાથી તેમજ વિપરીતતાદિ પરિણામનાં કારણે થતી આકુળતા પણ રહી ન હોવાથી, ચિત્રભિત્તિ જેવું સકલયાકાર પરિણામરૂપ જે કૈવલજ્ઞાન છે, તદ્રુપ સુખ ભલે ઉત્પન્ન થાય, પણ એટલા માત્રથી તેઓને સકલ દુઃખક્ષય પણ થઈ ગયે છે એવું શી રીતે મનાય? કારણ કે કઈ પણ પદાર્થના દર્શન-જ્ઞાન કરવાના સ્વભાવને પ્રતિઘાત રહ્યો ન હોવા છતાં અવ્યાબાધસુખ રૂ૫ સ્વભાવના પ્રતિઘાતને કંઈ અભાવ થઈ ગયો નથી. તેથી એ પ્રતિઘાતનિમિત્તક દુઃખ હાજર હોવાના કારણે સકલ દુઃખક્ષય મનાય નહિ.
સિર્વ ઈષ્ટપ્રાપ્તિ-અનિષ્ટનાશને સિદ્ધાવસ્થામાં જ સંભવ વળી તેઓને સર્વ અનિષ્ટ નાશ પામી ગયા છે કે સર્વ ઈષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ છે એવું પણ નથી કે જેના કારણે કોઈ દુઃખ હેતું નથી એમ કહી શકાય, કારણ કે
Page #274
--------------------------------------------------------------------------
________________
કેવલિક્તિવિચાર
सकलदुःखक्षये तु किं प्रमाणम् ? न हि तस्य दृशिज्ञप्तिस्वभावाप्रतिघातेऽप्यव्याबाधस्वभावाप्रतिघातो नाम, सर्वानिष्टनाशसर्वाभीष्टलाभौ त्वसिद्धावेव, सिद्धावस्थायामेव तत्संभवात् । एतेनेदं व्याख्यातम् -
"जादं सयं समत्त नाणमणं तत्थवित्थड विमलं ।
रहिदं हु उग्गहादिहि सुहं ति एगंतियं भणियं ॥ [ १ / ५९ ]
केवलं ति नाणं तं सोक्ख परिणम च सो चेव ।
खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा || [ प्रवचनसार १/६०]
नाणं अत्यंतगढ़ लोगालोगेसु वित्थडा दिट्ठी ।
દ્ઘનિષ્ઠ સવ્વ રૂઢ પુળ તંતુ તં ફ્ક્ત / ત્તિ માઙા [પ્રવચનસાર-/૬] સર્વ અનિષ્ટ નાશ અને ઇષ્ટપ્રાપ્તિ તા સિદ્ધાવસ્થામાં જ હાય છે એ પૂર્વ નહિ. ઉપાક્ત ચર્ચાથી પ્રવચનસારમાં કહેલી નીચેની વાર્તાના પણ નિકાલ થઈ ગયા જાણુ વા— ઇન્દ્રિયાદિની અપેક્ષા વિનાનુ હાવાથી સ્વયં ઉપન્નથતુ (પ્રવર્ત્તતુ'), સમસ્ત, અન'તા વિસ્તૃત, નિર્મળ અને અવગ્રહાદિથી રહિત એવુ` કેવલજ્ઞાન જ એકાન્તિક સુખ કહેવાય છે.
કેવળીએને જે કેવલજ્ઞાન હાય છે તે જ સુખ છે. આ એક જ પરિણામ તેઓને હાય છે. એટલે કે એ સિવાય બીજો કોઈ પરિણામ હાતા નથી. તેમજ ખેદના કારણભૂત ઘાતી કર્મો ક્ષીણ થયા હેાવાથી ખેદ પણ હાતા નથી. તેથી તે સુખી હાય છે.
એકાન્ત
કાઈ પણ જાતનુ' આવરણ હયાત ન હાવાથી લેાકાલેાકમાં વ્યાપેલુ* કેવલજ્ઞાન અર્થાના અંતને પામેલુ' છે અર્થાત્ ચરમ પટ્ટાને પણ જણાવે છે તેથી જણાય છે કે જીવના સ્વભાવભૂત દેન અને જ્ઞાનના કયાંય પ્રતિઘાત થતા નથી. તેમજ તેને પામવા માત્રથી જ જીવનું અજ્ઞાનરૂપ સર્વ અનિષ્ટ નાશ પામી જાય છે તેમજ ઇષ્ટ=સુખસાધનીભૂત પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થએલ છે. આમ કેવળીએને સ્વભાવ પ્રતિઘાતના અભાવ હેવાથી અને ઇષ્ટપ્રાપ્તિ તેમજ અનિષ્ટ નાશ થયા હેાવાથી માત્ર કેવલજ્ઞાનાત્મક સુખ જ હાય છે, કોઈ દુઃખ હેાતું નથી.”
પ્રવચનસારમાં કરેલ આ બધું પ્રતિપાદન નથી એટલુ' જ યુક્તિપૂર્વક જણાવવામાં સમ એવું જણાવવામાં નહિ. તેથી કેવળીએને ક્ષુધાદિ એકાન્તિક અવ્યાખાધ સુખ હાય છે એ વાત અયુક્ત જાણવી. ૧૫
અજ્ઞાનજન્ય દુઃખ કેવળીએને હાતુ છે, ક્ષુધાદિનુ પણ દુ:ખ હાતુ નથી. દુઃખ તા સભવિત જ હાવાથી તેઓને
१. जात स्वयं समस्तं ज्ञानमनन्तार्थविस्तृत विमलम् । रहितं त्वत्रग्रहादिभिः सुखमित्येकान्तिक भणितम् ॥
२. यत्केवलमिति ज्ञान ं तत्सौख्य परिणामश्च स चैव । खेदस्तस्य न भणितो यस्माद्वातीनि क्षयं यातानि ॥ ३. ज्ञानमर्थांन्तर्गत लोकालोकेषु विस्तृता दृष्टिः । नष्टमनिष्टं सर्वमिष्टं पुनर्यद्धि तलब्धम् ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. હર
स्यादेतत्-सुख तावद्विविधमैन्द्रियकमतीन्द्रिय च, दुःख त्वैन्द्रियकमेव । तत्रातीन्द्रियं सुख तावदमूर्त्ताभिरात्मपरिणामशक्तिभिरुत्पाद्यमानं ज्ञानमेव निराकुलतया व्यवस्थित, एन्द्रियकसुखदुःखे त्विष्टानिष्टविषयोपनिपातान् मूर्ताभिः क्षयोपशमशक्तिभिरुत्पाद्यमान ज्ञानमपेक्ष्य प्रवर्तते, अत एव भगवतां न ते, तदुक्त
"सुक्ख वा पुण दुःख केवलनाणिस्स णत्थि देहगढ़। जम्हा अदिदियत्त जादं तम्हा दु तं णेय ॥ [प्रवचनसार-१/२०] ति । अत्रोच्यतेणय सुक्खं दुक्ख वा देहगय इदिउम्भव सव्वं ।
अन्नाणमोहकज्जे पमाणसिद्ध हु संकोए ॥९२॥ (न च सुख दुःख वा देहगतमिन्द्रियोद्भव सर्व । अज्ञानमोहकार्ये प्रमाणसिद्धे खलु सङ्कोचे ॥९२॥)
___ भगवतां हि भावेन्द्रियाभावे रतिरूप (एन्द्रियकरूप) सुखमज्ञानारतिजन्य च दुःख' मा भूत् , शरीरेण सहानिष्टविषयसंपर्कजन्यस्य औदर्यज्वलनोपतापजन्यस्य च दुःखस्य को विरोधः ? परोक्षज्ञानहेत्विन्द्रियमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाव्याधिसात्म्यस्थानीय एव रम्यविषयसंसर्ग
પૂર્વપક્ષ –સુખ બે પ્રકારનું છે–ઐક્રિય અને અતીન્દ્રિય. જ્યારે દુઃખ તે એક પ્રકારનું અન્દ્રિયક જ હોય છે. એમાં અમૂર્ત એવી આત્મપરિણામ શક્તિઓ વડે ઉત્પન્ન થતું જ્ઞાન નિરાકુલ હોવાથી અતીન્દ્રિય સુખરૂપ છે. તેમજ ઈષ્ટ કે અનિષ્ટ વિષયના સંગાદિના આલંબને મૂર્ત એવી ક્ષયોપશમ શક્તિઓ વડે કરાએલ જ્ઞાન ને આશ્રીને જે સુખ કે દુખને અનુભવ થાય છે તે અનુક્રમે ઍન્દ્રિયક સુખ અને એન્દ્રિયક દુઃખ કહેવાય છે. ક્ષાયિક ભાવને પામેલા કેવળીએાને ઈનિદ્રને ક્ષયોપશમ હયાત ન હોવાથી આ ઐન્દ્રિયક સુખ-દુઃખ હોતા નથી. કહ્યું છે કે “દેહગત–શારીરિક સુખ કે દુઃખ ઈન્દ્રિય દ્વારા થતા હોવાથી કેવળીઓને હોતા નથી કારણ કે તેઓ અતીન્દ્રિય=ક્ષાપશમિક એવા ઈન્દ્રિયજ્ઞાનથી રહિત થયા હોય છે. તેથી તેઓના જ્ઞાન અને સુખ અતીન્દ્રિય જ હોય છે, એ જાણવું.' આવા પૂર્વપક્ષનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે –
[દુખ એ દ્રિક જ હોય એવો નિયમ નથી-ઉત્તરપક્ષ) ગાથાર્થ :-સઘળા શારીરિક સુખ કે દુઃખ ઈન્દ્રિયદ્વારા જ ઉદ્દભવે છે એ વાદીને અભિપ્રેત નિયમ વસ્તુ છે નહિ. નિયમ તે એ છે કે જે સુખ-દુઃખ અજ્ઞાન કે મેહના કાર્યભૂત હોય તે ઈન્દ્રિયેથી જ ઉત્પન્ન થાય. તેથી બધા શારીરિક સુખ-દુકાને ઈન્દ્રિભૂત માનવાના નિયમમાં આવો સંકેચ કરો પ્રમાણસિદ્ધ હોવાથી “અતીન્દ્રિય= ઈન્દ્રિયજન્યજ્ઞાનરહિત કેવળીઓને કેઈ શારીરિક સુખ-દુઃખ હોતા નથી તેમજ સુધાદિ પણ હોતા નથી” એવું માનવું યુક્તિયુક્ત નથી. १. सौख्यं वा पुनर्दुःख केवलशानिनो नास्ति देहगतम् । यस्मादतीन्द्रियत्व जात तस्मात्तु तज्ज्ञेयम् ॥
Page #276
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
२४७
इति तज्जन्यसुखाऽसंभवेऽपि तत्संभवात् , न हि दुःखकारणानि द्वेषद्वारैव दुःख जनयन्याप त्वाहत्येति । 'औदयिकसुखदुःखयाररतिरतितिरोभावेनैव प्रवृत्तिरिति चेत् १ हन्त तर्हि रत्यरतिभ्यां तयोरनतिरेके तजनककर्मणापि मोहेनैव भूयतां कृतमधिकेन, तथा च वृश्चिकभिया पलायमानस्याशीविषमुखे प्रवेशो। न च रतिनाशेनैव दुःखमिति नियमोऽपि, दुःखितदुःखे तथाऽदर्शनात् , तस्मात् स्वतन्त्रयोः सुखदुःखयोरेव न तन्नाशकत्वमपि तु तज्जन्यरत्यरत्योरेवेति
કેવળીઓને ભાવેન્દ્રિયનો અભાવ થયો હોવાથી ઈન્દ્રિય દ્વારા વિષયસેવનથી થતું રતિસુખ (એન્દ્રિયક સુખ) અને અજ્ઞાનઅરતિજન્ય અન્દ્રિયક દુઃખ ભલે ન હોય, તે પણ કંટકારિરૂપ અનિષ્ટ પદાર્થના સંપર્કથી થતું તેમજ જઠરાગ્નિના ઉપતાપના કારણે થતું શારીરિક દુઃખ હવામાં શું વાંધો છે? તાત્પર્ય એ છે કે–ત્યાદિ પરોક્ષજ્ઞાન કરવામાં ઈન્દ્રિયો સહાયક બનતી હોવાથી જીવને તેઓની સાથે મૈત્રી બંધાય છે. અને તેથી એને ખુશ રાખવી જીવને ગમે છે. તદુપરાંત અનાદિકાળથી ઇન્દ્રિયમાં વારંવાર પ્રવૃત્તિ કરી હોવાથી પુનઃ પુનઃ એ પ્રવૃત્તિ કરવાની ટેવ પડે છે. આ બન્નેથી ઈન્દ્રિયોને પુનઃ પુનઃ પ્રવર્તાવવાની તીવ્ર અભિલાષા રૂપ તૃષ્ણાત્મક વ્યાધિ પ્રવર્તે છે. આ વ્યાધિના દુઃખને રમ્ય વિષયોને સંસર્ગ (તત્કાળપૂરતું) ઉપશાંત કરે છે અને તેથી એ સંસર્ગથી સુખને અનુભવ થાય છે. કેવળીઓને તેવી તૃષ્ણારૂપ વ્યાધિ જ ન હોવાથી રમ્યવિષયસંસર્ગથી સુખાનુભવ સંભવિત ન હોવા છતાં વેદનદયજન્ય કંટાદિ સ્પર્શ કે ભૂખાદિનું દુઃખ તે સંભવિત છે જ.
પ્રશ્ન-કેવળીઓને તેઓ વીહ હેવાથી દુઃખકારણ ઉપર છેષ હેતે નથી તો પછી એ દુઃખના કારણેને સ્પર્શ દુઃખરૂપ શી રીતે લાગે?
ઉત્તર -દુઃખને કારણે હૈત્પાદ દ્વારા જ દુઃખ ને ઉત્પન્ન કરે એ નિયમ નથી, કિન્તુ સાક્ષાત્ જ દુઃખાનુભવ કરાવે છે. તેથી તમેહકેવળીઓને પણ દુઃખાનુભવ કરાવે જ છે. [અરતિ–રતિના તિભાવ વિના ઔદાયિક સુખ-દુઃખ ન હેય-પૂર્વપક્ષ]
પ્રશ્ન :-ભૂખ-તૃષ્ણ વગેરેથી ઊભી થએલ અરતિના તિરોભાવથી જ ઔદાયિક સુખ પ્રવર્તે છે તેમજ ઇષ્ટવિષયસંપર્યાદિથી થએલ રતિના તિરે ભાવથી જ ઔદયિક દુઃખ પ્રવર્તે છે કેવળીઓને તે મેહક્ષય થયો હોવાથી રતિ-અરતિ જ રહ્યા ન હોવાના કારણે તે બેના તિરાભાવને સંભવ જ રહ્યો નથી. તે પછી તેઓને ઔદયિક સુખદુખ શી રીતે પ્રવર્તે ?
[વેદનીયકર્મ નિરર્થક થવાની આપત્તિ-ઉત્તરપક્ષ]. ઉત્તરઆને અર્થ એ થયો કે દયિક સુખ રતિથી અને ઔદયિક દુખ અતિથી અભિન્ન છે કારણ કે અરતિના અભાવે જે ઔદયિક ભાવ પ્રવર્તે છે એ જ
Page #277
--------------------------------------------------------------------------
________________
૪૮
અધ્યાત્મમત પરીક્ષા કલો, હર
युक्तमुत्पश्यामः । अपि च सातासातयोरौदायिकयोः केवलिनामनभ्युपगमे तीर्थकरनामकर्मापि विफलं प्रसज्येत । अथ जीवविपाकतया यावज्जीवगतमेव सुख जनयति न तु देहगतमिति चेत् ? न, चेतनधर्मत्वेन तस्य देहगतत्वाऽसिद्धः । 'देहानपेक्षत्वमेव तदर्थ इति चेत् ? न तस्यापि भगवदेहापेक्षत्वात् , 'इन्द्रियविषयसंयोगानपेक्षत्व तदर्थ' इति चेत् ? तदनपेक्षस्य तं विनोत्पत्ति कः प्रतिषेधति ? न चौदायिकत्वमान्द्रयकत्वव्याप्तमस्ति ॥९२।। રતિ છે અને એમ રતિના અભાવે જે દયિક ભાવ પ્રવર્તે છે એ જ અરતિ છે. રિતિમોહનીય અને અરતિમોહનીય પ્રકૃતિએ પરાવર્તમાન હવાથી એક દબાય તો જ બીજી પ્રવર્તે છે અથવા એક પ્રવર્તે તે બીજી અવશ્ય દબાય જ છે.] આમ મૌદયિક સુખ-દુઃખ રતિ-અરતિરૂપ જ થઈ જવામાં તે તેઓના જનક તરીકે પણ મેહનીય કર્મને જ માનવું પડવાથી વેદનીય કર્મને પૃથગ માનવાનું રહેશે નહિ. આમ કેવળી
ને સુધા વિગેરે વેદના માની લેવાની આપત્તિરૂપ વીંછીના ભયથી “રતિ–અરતિના અભાવમાં ઔદયિક સુખ-દુઃખ હોય જ નહિ એવું માનવા રૂપ ભાગવાની ક્રિયા કરવા જતાં તમારો “વેદનીયકર્મ જ ન માનવા રૂપ સ્પષ્ટ સિદ્ધાન્ત બાધ આવી પડવાથી આશીવિષસર્પના મુખમાં પ્રવેશ થઈ જવા જેવું થયું. વળી રતિનો નાશ કરવા દ્વારા જ દુઃખ પ્રવ7 (અર્થાત્ દુઃખ રતિને નાશ કરે જ) એવો નિયમ પણ નથી, કારણ કે જે પહેલેથી દુખી છે તેને રતિ ન હોવાના કારણે જ રતિનાશ પણ અસંભવિત હેવા છતાં અધિક દુઃખ પ્રવર્તે જ છે. તેથી જ સ્વતંત્ર રીતે (નહિ કે રતિ-અરતિને દબાવવા દ્વારા) ઉત્પન થતાં સુખદુખ જ અરતિ–રતિના નાશક છે એવું પણ નથી પરંતુ તે સુખદુઃખજન્ય રતિ-અરતિ જ અરતિ–રતિના નાશક છે એવું માનવુંયુક્ત લાગે છે.
[તીથ કરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ] વળી કેવળીઓને ઔદયિક સુખદુઃખ ન માનવામાં તે તીર્થંકરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ આવશે કારણ કે એ પણ અષ્ટ પ્રાતિહાર્યાદિની શોભા વગેરે રૂ૫ સુખ આપવાનું સ્વીકાર્ય કરી શકશે નહિ.
પૂર્વપક્ષ તીર્થંકરનામ કર્મ તે જીવવિપાકી હોવાથી જીવમાં જ પોતાના વિપાકભૂત સુખને ઉત્પન્ન કરે છે, દેહગત સુખને નહિ, તેથી કેવળી અવસ્થામાં પણ તેવા આ મગત સુખને વિરોધ ન હોવાથી જિનનામકર્મ નિષ્ફળ થવાની આપત્તિ નથી.
[ કેઈ પણ સુખ આત્મગત જ હેય] ઉત્તરપક્ષ -એમ તો કેઈપણ સુખ જીવને જ ધર્મ હોવાથી આત્મગત જ હોય છે, દેહગત નહિ. તેથી દેહગત સુખ જ અસિદ્ધ હોવાથી “જિનનામકર્મ આત્મગત સુખને ઉત્પન્ન કરે છે, દેહગતસુખને નહિ” એમ કહેવું જ અયુક્ત થઈ જશે. - પૂર્વપક્ષ દેહગતત્વ="દેહમાં ઉત્પન્ન થવું તે' એવું અમે કહેવા માંગતા નથી કે જેથી સુખ ચેતનધર્મ હોવાથી તેમાં દેહગત અનુપપન થવાની આપત્તિ આવે.
Page #278
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
एवं चाज्ञानारतिजन्यदुःखाभावादसातवेदनीयोदयजन्यमेव भगवतां दुःखमवशिष्यत इति तदल्पत्वप्रवादः संगच्छत इत्यनुशास्ति
एत्तोच्चिय बहुदुक्खक्खएण तेर्सि छुहाइवेअणियं ।
णिंबरसलवुव्य पए अप्पंति भणंति समयविऊ ॥१३॥ (अत एव बहुदुःखक्षयेण तेषां क्षुधादिवेदनीयम् । निम्बरसलव इव पयसि अल्ममिति भणन्ति समयविदः ॥९३॥) પણ દેહની અપેક્ષા રાખીને ઉત્પન્ન થવું એને જ અમે દેહગતવ કહીએ છીએ. તેથી વિષયસેવનાદિજન્ય સુખ દેહાપેક્ષ હોવાથી દેહગત તરીકે સિદ્ધ જ છે. અને તેથી જિનનામકર્મજન્ય સુખ દેહાપેક્ષ ન હોવાથી દેહગત નથી, જીવગત જ છે' એવું કથન અયુક્ત નથી.
ઉત્તરપક્ષ - એ વાત પણ બરાબર નથી. જિનનામકર્મજન્ય સુખ પણ ભગવદેહને સાપેક્ષ જ ઉત્પન્ન થતું હોવાથી દેહગત જ છે. તેથી તમારા મતે કેવળીઓને એ સુખ પણ અસંભવિત જ બનશે.
પૂર્વપક્ષ –ઈન્દ્રિય અને વિષયના સંયોગથી નિરપેક્ષ રહીને જે સુખ ઉત્પન્ન થાય તે છવગત કહેવાય અને સાપેક્ષ રીતે જે સુખ ઉત્પન્ન થાય તે દેહગત કહેવાય એવી પરિભાષા કરવાથી એ અસંભવિત રહેશે નહિ.
[ ઔદયિક સુખ-દુઃખ અદ્ધિયક જ હેવાની વ્યાપ્તિ નથી ] ઉત્તરપક્ષ -ઈન્દ્રિય-વિષય સંયોગ નિરપેક્ષ એવું જિનનામકર્મજન્ય સુખ કેવનીઓને ઈન્દ્રિય વિના પણ ઉત્પન્ન થઈ શકે છે એ વાતનો અમે પણ કયાં નિષેધ કરીએ છીએ ? પણ એ જ રીતે ઇન્દ્રિયના વિષયના સંગને નિરપેક્ષ એવા કંટકાદિસંપર્ક જન્ય દુખે તેમજ સુધાદિ દુઃખ પણ કેવળીઓને સંભવી શકે છે એમ તમારે માનવું જ પડશે. દયિક સુખ દુઃખ અયિક જ હોય એવી કંઈ વ્યાપ્તિ નથી કે જેથી ઈન્દ્રિયાભાવ છેવાથી કેવળીઓને સુધાદિરૂપ ઔદયિક દુઃખ ન જ હેય એમ કહી શકાય. ૯રા
[ક્ષુધાદિ દુ:ખ હેવામાં જ દુ:ખાવ૫ત્વપ્રવાદ સંગત ] આમ અજ્ઞાન–અરતિથી થતાં દુઃખોનો અભાવ થયો હોવાથી કેવળીઓને અશાતાવેદનીયોદયજન્ય જ દુ:ખ બાકી રહ્યું હોવાના કારણે “કેવળીઓને દુઃખ અત્યંત અલ્પ હોય છે એવો પ્રવાદ સંગત થાય છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-આથી જ = અરતિઅજ્ઞાનજન્ય દુઃખનો અભાવ થયો હોવા છતાં વેદનીયેાદયજન્ય દુખ હાજર હોવાથી જ બહુ દુઃખક્ષય થયો હોવાના કારણે તેઓનું= કેવળીઓનું સુધાદિવેદનીયજન્ય દુઃખ દુધના ઘડામાં લીમડાના રસના બિંદુ જેવું હોય છે એમ શાસ્ત્રજ્ઞ મહાત્માઓ કહે છે.
- રર.
Page #279
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા
, ૯૩-૯૪
इत्थं च नासुखदा इत्यत्र ना ईषदर्थे 'अलवणा यवागूः' इत्यत्रेव द्रष्टव्यः । अथ क्षुद्वदनापि महतीति प्रसिद्ध, सुखमपि च तेषां महदिति कथमुभयमुपपद्यते ? इति चेत् ? 'तटाको महान् , समुद्रश्च महान्' इतिवद्विवक्षाभेदादिति गृहाण, अन्यथा भावितात्मनामपि विशिष्टसुखानुपपत्तेरिति दिग् ॥९३॥
न चैतादृशमल्पमपि दुःख भगवतां कवलाहारानौपयिकमित्यनुशास्ति___ण य तं कवलाजोग्गं वेअणिअं अगणिमंदयाभावा ।
ण य दइहरज्जुकप्पं वेअणि हंदि सुअसिद्धं ॥१४॥ (न च तत्कवलायोग्य वेदनीय अग्निमन्दताऽभावात् । न च दग्धरज्जुकल्प' वेदनीय हन्दि श्रुतसिद्धम् ।।९४||
न खल्बल्पदुःखद वेदनीयमिति प्रक्षेपाहाराऽसमर्थम् , तत्तदल्पताया आर्तध्यानादिप्रतिपन्थित्वेऽपि तदप्रतिपन्थित्वात् , न खल्वेषौदर्यज्वलनज्वाला विरुणद्धीति क्वचन सिद्धमस्ति ।
[ “અસુખદામાં નખ અલ્પતાસૂચક છે] આમ વેદનીયોદય જન્ય દુઃખ હાજર જ હોવાથી આવશ્યક નિર્યુક્તિમાં જે કહ્યું છે કે “તેઓને અશુભપ્રકૃતિએ અસુખદા હોતી નથીતેમાં ન પ્રવેગ, અ૫મીઠાવાળી રાબ (કાંજી)ને ઉદ્દેશીને જે વાક્ય પ્રયોગ થાય છે કે “આમાં તે મીઠું જ નથી તે પ્રયાગની જેમ અલ્પતાસૂચક જાણ.
શંકા – ભૂખની વેદના જેવી તે કઈ વેદના નથી એ વાત પ્રસિદ્ધ છે. તેથી એ જે હાજર હોય તે કેવળીઓને એ મહાન દુખ પણ હોય છે અને મહાન સુખ પણ હોય છે એ ઉભય શી રીતે સંગત બને ? | સમાધાનઃ-તળાવ મોટું છે અને સમુદ્ર પણ મટે છે” એ વાત જેમ વિવક્ષા ભેદથી ઉ૫૫ન છે એ જ રીતે એ ઉભય પણ વિવક્ષા ભેદથી કહેવાતા હોવાથી સંગત જાણવા. નહિતર તે જેઓએ આત્માને ખૂબ ભાવિત કર્યો છે તેઓને પણ ભૂખનું દુખ તે ઊભું થતું જ હોવાથી ઉપશમાદિનું વિશિષ્ટ સુખ માની શકાશે નહિ. I૯૩
[ અલપ દુ:ખ પણ કવલાહાર પ્રયોજક] ૯૪ માં શ્લોકમાં ગ્રન્થકાર પ્રતિપક્ષીઓને શિખામણ આપતા કહે છે કે–આ અલ્પ દુઃખ પણ કંઈ એટલું બધું અ૮૫ હોતું નથી કે જેથી કવલાહાર વિના પણ એ શમી જાય. અર્થાત્ “કવલાહાર તે દુઃખના પણ વારણ માટેના ઉપાયભૂત નથી તેથી આવશ્યક ન હોવાના કારણે કેવળીઓને હેત નથી” એવું પણ કહી શકાય એમ નથી.
ગાથાર્થ –કેવળીનું વેદનીયકર્મ કવલાહાર યોગ્ય નથી એટલે કે કવલાહારની જરૂર પડે એવી ભૂખ લગાડતું નથી એમ કહેવું નહિ કારણકે આહારપર્યાપ્તિનામકર્મ અને વેદનીયકર્મ રૂપ બને કારણે હાજર હોવાથી જઠરાગ્નિ પ્રજવલિત થતો હોવાના કારણે અગ્નિની મંદતા હોતી નથી. વળી “તેઓને વેદનીયકર્મ દગ્દરજજુ જેવું હોવાથી બાધા પહોંચાડી શકતું નથી એવું પણ કહેવું નહિ કારણકે એ વાત આગમસિદ્ધ નથી..
Page #280
--------------------------------------------------------------------------
________________
કેવલિક્તિવિચાર
ઉપ૧
अथ भगवतां वेदनीय दग्धरज्जुस्थानिकमित्यनादिप्रवादप्रसिद्धमस्ति, न च तादृशमपि जठराग्निप्रज्वालनायालमिति कथ' कवलाहारयोग्यं ? इति चेत् ? न, तद्दग्धरज्जुस्थानिकत्वप्रवादस्याऽप्रामाणिकत्वात् , तदुक्त सूत्रकृताङ्गवृत्तौ-यदपि दग्धरज्जुस्थानिकत्वमुच्यते वेदनीयस्य तदप्यनागमिकमयौक्तिकं च । आगमे ह्यत्यन्तोदयः सातस्य केवलिन्यभिधीयते । युक्तिरपि घातिकर्मक्षयाद् ज्ञानादयस्तस्याभूवन् , वेदनीयोद्भवायाः क्षुधः किमायात येनासौ न भवति ! न तयोछायाऽऽतपयोरिव सहानवस्थानलक्षणो विरोधो, नापि भावाभावयोरिव परस्परपरिहार लक्षणः कश्चिद्विरोधोऽस्तीति, सातासातयोश्चान्तर्मुहूर्तपरिवर्त्तमानतया यथा सातोदय एवमसातोदयोऽपीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुद्वेदनीयोद्भवा पीडा च भवत्येव, न चाहारग्रहणे किश्चित्क्षुयते केवलामाहोपुरुषिकामात्रमेवेति ।।
[વેદનીયના ઉદયમાં કવલાહાર અબાધિત]. અશાતા વેદનીયાદિ અશુભ પ્રકૃતિએ અ૫દુઃખદ હોય છે એવું જે કહ્યું છે એને અર્થ કંઈ એવો નથી કે પ્રક્ષેપાહાર આવશ્યક બને એવી ભૂખ લગાડવામાં પણ એ અસમર્થ હોય છે. કારણ કે દુઃખની અલ્પતા આર્તધ્યાનાદિને પ્રતિપંથી હોવા છતાં પ્રક્ષેપાહારને કંઈ પ્રતિપંથી નથી જ. દુઃખા૫તા ને પ્રબળ જઠરાગ્નિ સાથે વિરોધ છે એવી વાત ક્યાંય સિદ્ધ નથી કે જેથી તેની હાજરીના કારણે પ્રબળજઠરાગ્નિ જ ન હોવાથી પ્રક્ષેપાહાર પણ હેત નથી એવું માની શકાય. [વેદનીય કમ દશ્વરજજુસ્થાનિક હેવાનો પ્રવાદ અને તેની અપ્રમાણિકતા]
પૂર્વપક્ષ-કેવળીઓને વેદનીય કર્મ બળેલા દોરડા જેવું હોય છે–અર્થાત્ જેમ દગ્દરજજુ બંધનાદિ રૂપ સ્વીકાર્ય કરવામાં સમર્થ હોતું નથી તેમ કેવળીઓનું વેદનીયકર્મ પણ પ્રબળભૂખાદિ લગાડવારૂપ સ્વકાર્ય કરવામાં અસમર્થ હોય છે એવું અનાદિ. કાલીન પ્રવાદથી સિદ્ધ છે. તેથી દગ્દરજજુ જેવું તે પ્રબળજઠરાગ્નિને ઉત્પન્ન કરવામાં સમર્થ જ ન હોવાથી કવલાહારને યોગ્ય શી રીતે બને?
ઉત્તરપક્ષ દશ્વરજજુ સ્થાનીય પ્રવાદ અપ્રમાણિક હોવાથી કેવલીઓને વેદનીય. કર્મ કવલાહાર ગ્ય હોય શકે છે. શ્રીસૂત્રકૃતાંગની વૃત્તિમાં કહ્યું છે કે–વેદનીયકમ દગ્ધરાજ જેવું હોય છે એ કથન પણ અનાગમિક અને અયૌક્તિક છે. કારણકે આગમંમાં તો કેવળીઓને શાતાનો અત્યન્ત ઉદય કહ્યો છે. ઘાતકર્મોનો ક્ષયથી તે જ્ઞાનાદિ ઉત્પન્ન થાય, તેમાં વેદનીયજન્ય ભૂખને શું લાગે વળગે? કે જેથી એ પલાયન થઈ જાય! જેમ છાયા અને તડકાને એક સાથે એકત્ર ન રહેવા રૂપે સહાનવસ્થાન વિરોધ છે અથવા જેમ ભાવ અને અભાવને પરસ્પર પરિહાર રૂ૫ વિરોધ છે તેવો કેવલજ્ઞાન અને ભૂખને કંઈ વિરોધ નથી. વળી શાતા-અશાતા વેદનીયકર્મ અંતમુહર્તાઅંતમું પરાવર્તન પામતા હોવાથી જેમ શાતાને ઉદય કેવળીઓને હોય છે તેમ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અધ્યાત્મમત પરીક્ષા
. ૨૪
यत्तु “पञ्चाशीतिर्जरद्वस्त्रप्रायाः शेषाः सयोगिनि' इति गुणस्थानक्रमारोहे [८२] निजगदे तदपि क्षिप्रक्षपणयोग्यत्वाद्यभिप्रायेण, सत्ताप्रकृतीनामन्यथात्वासम्भवात् । एतेन 'अत एव दग्धरज्जुकल्पेन भवोपग्राहिणाल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयेयुः' इत्यावश्यकवृत्त्युक्तमपि व्याख्यात, भवोपग्राहित्वाल्पत्वविशेषणाभ्यां तस्योक्तार्थपर्यवसानात् । यदपि 'पापप्रकृतीनामपूर्वकरणे रसघातादेव केवलिनां न तथाविधोऽसातोदयो, मोहसापेक्षप्रकृतीनां स्थितिघातेऽवश्यं रसघातादयोऽन्यथा पराघातनामकर्मोदयात् केवली पराहननाद्यपि कुर्यात् । पुण्यप्रकृतयस्तु विशुद्धिप्रकर्षात् पीनविपाकाः कृता इति तद्विपाकप्राबल्यमेव तत्र' इति प्रमेयकमलमार्तण्डाभिप्रायमनुसृत्य केनचिदूचे तदपि दुराग्रहपोरवश्यविजृम्भित, रसघाताद्रसस्येव स्थितिघातात् स्थितेरप्युच्छेदप्रसङ्गात् । तथाविधस्थितौ च व्यवस्थितायां तथाविधरसः किं त्वत्पाणिपिधेयः ? અશાતાને પણ ઉદય હોય જ છે. તેથી કેવળીઓને અનંતવીર્ય વિદ્યમાન હોવા છતાં આહારાદિના અભાવમાં શરીરબળની હાનિ તેમજ ક્ષધાવેદનીદયજન્ય પીડા પણ હોય જ છે. તેમ જ આહારગ્રહણ કરવામાં તેઓના અનંતજ્ઞાનાદિને કંઈ હાનિ પહોંચતી નથી કે જેના કારણે આહાર ગ્રહણ હોતું નથી એવું માનવાની જરૂર પડે.
[ જરદવસમાયત્વ કથનનું ખરું તાત્પર્ય ] . વળી ગુણસ્થાન કમાતમાં પણ જે કહ્યું છે કે “સગી કેવળી ગુણસ્થાનકે જીર્ણવસ્ત્ર જેવી ૮૫ પ્રકૃતિઓ શેષ રહી હોય છે તે પણ એ જ ભવમાં ખપી જવાની હોવાથી જલ્દીથી નિર્જરી શકાવાની યોગ્યતાવાળી હવાના અભિપ્રાયથી જાણવી, રસવિનાની હોય છે એવા અભિપ્રાયથી નહિ, કારણકે સત્તામાં અન્યથા=સવિનાનું હોવાપણું અસંભવિત છે. ઉલટું જિનનામકર્મદિને તે પ્રબળ રોદય જ તેઓને પણ કહ્યો હેવાથી સત્તામાં પણ તે પ્રકૃતિને તીવ્ર રસવાળી જ માનવી પડે. વળી આનાથી જ તેથી જ અલ્પ અને દગ્ધરજજુ જેવા પણ ભોપગ્રાહી કર્મોની હાજરી હોવાથી કેવળીઓ મુક્તિને પામતા નથી એવું આવશ્યકવૃત્તિમાં જે કહ્યું છે તેની પણ સંગતિ જાણી લેવી કારણ કે ભોપગ્રાહિત્ય અને અ૫ત્વ વિશેષણથી ઉપરોક્ત અર્થ જ ફલિત થાય છે એટલે કે “ભપગ્રાહિત્વ વિશેષણ તેઓ રસવાળી હોય છે એવું સૂચન કરે છે જ્યારે અ૮૫ત્વ વિશેષણ અલ્પકાળમાં જ નિર્જરી શકાવાની ગ્યતાને જણાવે છે. તેથી દશ્વરજજુ જેવી” એવું પણ તેઓનું જે વિશેષણ કહ્યું છે તેને અર્થ પણ “દગ્દરજજુની જેમ સ્વીકાર્ય કરવામાં સમર્થ હોતી નથી એટલેકે રસહીન હોય છે એવો કરી શકાતો નથી. [શ્રેણિમાં સંપૂર્ણ રસઘાત માનવામાં સંપૂર્ણ સ્થિતિઘાતની આપત્તિ
મેહસાપેક્ષપ્રકૃતિએને સ્થિતિઘાત થાય ત્યારે અવશ્ય રસઘાત થાય જ છે, જે રસઘાત થયો ન હોય તે તે પરાઘાત નામ કર્મના ઉદયથી કેવળીને બીજાઓને १. अस्य पूर्वार्ध : एव च क्षीणमोहान्ता त्रिषष्टिप्रकृतिस्थितिः ।
Page #282
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર ____अथ क्षुजनको रसो हत एव भगवताऽऽकुलतामात्रं त्ववतिष्ठतामिति चेत् ? तदिद निजवाङ्मात्रसिद्धम् । युक्त्या तु स्थितितुल्यतानुरोधेन क्षुज्जनकस्यैव तस्य सिद्धेः, पराघातोदयेन च स्वकार्य क्रियत एव, परहननादिकं तु बुभुक्षादिवन्मोहायत्तमिति कथं तं विना મત ? gિ
'मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुव भवति नाशः । तद्वत्कर्मविनाशोऽपि मोहनीये क्षय नीते ॥ [प्रशमरति-२६६]
इति वाचकवचनमवलम्ब्य जिनकर्मणां हतवीर्यतया कार्याक्षमत्वं कल्पयन्तस्तबलेन क्षुतष्णादीनामप्यारंभसंरभसमारम्भवदौपचारिकत्वमात्रमुद्भावयन्ति, ते पुनरुक्तवृद्धवचनमनाद्रिय. माणा दिगम्बरडिम्भा एव भवन्तः कर्मान्तरविपाकवैचित्र्यमपि कथं सहन्ताम् ? अपरेतूदीरणां હણવા વગેરેની ક્રિયાની હાજરી પણ માનવી પડે. તેથી અપૂર્વકરણમાં સ્થિતિઘાતની સાથે પાપ પ્રકૃતિઓને રસઘાત પણ થઈ ગયો હોવાથી કેવળીઓને અશાતાને તેવા પ્રકારને ઉદય હોતો નથી. જ્યારે જિનનામાદિ પુણ્યપ્રકૃતિએ તે વિશુદ્ધિને પ્રકર્ષ હેવાના કારણે તીવરસવાળી બનાવાએલી હોવાથી પ્રબળ વિપાકવાળી હોય છે આવું કેઈએ પ્રમેયકમલમાdડના અભિપ્રાયને અનુસરીને જે કહ્યું છે તે પણ દુરાગ્રહની પરવશતાથી થએલ પ્રલાપ જેવું જાણવું, કારણ કે રસઘાતથી જે સંપૂર્ણ રસ હણાઈ જ ગયો હોય અને તેથી તેઓ એ પ્રકૃતિએને રસહીન માનતા હોય તો તે એ રીતે સ્થિતિઘાતથી સ્થિતિને પણ સર્વથા ઉચ્છેદ માન પડવાથી કેવળીઓને તે તે પ્રકૃતિએની સત્તા પણ માની શકાશે નહિ.
પૂર્વપક્ષ –સ્થિતિઘાતથી સ્થિતિ હણાઈ જતી હોવા છતાં કંઈ સર્વથા ઉછે થઈ જાય એટલી બધી હણાઈ જતી નથી કે જેથી તે તે પ્રકૃતિઓની સત્તા જ હતી નથી એવું માનવાની આપત્તિ આવે તેવી તેવી અ૫સ્થિતિઓ તે હણાઈ ન હોવાથી હાજર રહે જ છે.
ઉત્તરપક્ષ -તે પછી અલ્પસ પણ તમારા હાથથી અટકાવાએલો છે કે જેથી કેવળી અવસ્થામાં હાજર રહી ન શકે ?
પૂવપક્ષ –અપૂર્વકરણમાં અશાતવેદનીયને ભૂખ લગાડી શકે એવો રસ તે હણાઈ જ ગયો હોય છે, માત્ર કંઈક આકુળતાને જ ઉત્પન્ન કરી શકે એ જ અશાતાને રસ શેષ રહ્યો હોય છે તેથી સુધાદિ કે કવલાહાર તે કેવળીઓને હોતા નથી.
ઉત્તરપક્ષ –આ બધું ખાલી તમારા બેલવા માત્રથી જ સિદ્ધ થાય છે, યુક્તિથી સિદ્ધ થઈ શકતું નથી. યુક્તિથી તે જેટલા અંશની સ્થિતિ શેષ રહી હોય છે એને અનુસરીને તેવો રસ પણ શેષ રહ્યો હોય છે એવું જ સિદ્ધ થાય છે. આ રસ સુધાને ઉપન કરવામાં સમર્થ હોય જ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અધ્યાત્મમતપરીક્ષા
, ૯૪
विना प्रचुरपुद्गलोपनिपाताभावाद्भगवदसातवेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वमूचुः तदूषितमाचा
Zरेव, एवं सति सातवेदनीयस्यापि तथात्वप्रसङ्गात् , सम्यग्दृष्टयाघेकादशगुणस्थानेषु गुणश्रेणिसद्भावात्तदधिकपुद्गलोपसंहारादधिकपीडाप्रसङ्गाच्च । तस्मादनुभागविशेषादेव फलविशेष इति ध्येयम् ।
[પરાઘાતાદિને પણ સ્વીકાર્યસમર્થ રદય] પૂર્વપક્ષ :-પણ તે પછી, પરાઘાતાદિને પણ તે રસ વિદ્યમાન માનવું પડશે અને તેથી કેવળીને પરહનનાદિ માનવાની આપત્તિ ઊભી જ રહેશે.
ઉત્તરપક્ષ –પરાઘાતને પણ રદય હોય જ છે તેમજ તે સ્વીકાર્ય પણ કરે જ છે છતાં પરહનનાદિ તે બુભક્ષાદિની જેમ મેહાધીન હેવાથી મેહ ન હોવાના કારણે હોતા નથી.
જેમ તાડના મસ્તક ભાગમાં સોય જેવો જે ભાગ ઊગે છે તેને નાશ થવાથી તાડનું ઝાડ પણ અવશ્ય વિનષ્ટ થઈ જાય છે તેમ મેહનીય કર્મને ક્ષય થએ છતે શેષ કર્મોને પણ નાશ થઈ જાય છે એવાશ્રી ઉમાસ્વાતિ વાચકના વચનનું આલંબન લઈને કેટલાકે કેવળીઓના કર્મો શક્તિ હણાઈ ગઈ હેવાથી સેવકાર્ય કરવામાં સમર્થ હેતા નથી એવી કલ્પના કરીને આરંભ–સંરંભ-સમારંભાદિની જેમ સુધા–તૃષ્ણાદિને પણ ઔપચારિક માને છે. પૂર્વાચાર્યોના વચનને અનાદર કરતા એવા તે દિગંબર બચ્ચાએ બીજા નામાદિ કર્મોના વિપાકની વિચિત્રતાને પણ શી રીતે માની શકશે ? અર્થાત્ જિનનામાદિ પ્રકૃતિએ પણ હતવીર્ય હોવાથી અષ્ટપ્રાતિહાર્યાદિની શોભા વગેરે પણ તેઓએ ઔપચારિક જ માનવી પડશે.
[ઉદીરણું ન હોય તે ય વેદનીય કમનું સામર્થ્ય હોય]. “વેદનીય કર્મની ૬ ઠ્ઠા ગુણઠાણાથી ઉપર ઉદીરણ હોતી નથી તેથી કેવળીઓને પણ તેની ઉદીરણા ન હોવાના કારણે તે તે સમયે માત્ર ઉદયપ્રાપ્ત દલિકે જે ઉદયમાં આવતા હોવાથી (ઉદીરણથી આવતાં દલિકની પ્રાપ્તિ ન હોવાના કારણે) પ્રચુર પુદગલોદય હેતું નથી. તેથી તેઓને અશાતા વેદનીય દશ્વરજજુ જેવું હોય છે? આવું બીજાઓનું વચન પૂર્વાચાર્યોએ પ્રષિત કરી જ દીધું છે કે આમ માનવામાં શાતા વેદનીયને પણ દશ્વરજજુ જેવું માનવાની આપત્તિ આવશે કારણ કે એની પણ તેઓને ઉદીરણ હોતી નથી. વળી ઉદીરણ ન હોવાના કારણે જ એને દગ્દરજજુ જેવું માનવામાં તે સાતમે ગુણઠાણે અપ્રમત્તયતિ આદિને પણ તે તેવું જ માનવાની આપત્તિ આવશે કારણ કે તેઓને પણ વેદનીયની ઉદીરણા લેતી નથી. વળી અ૫ દલિકે ઉદય પામતાં હોય તે ઇશ્વરજજુ જેવું (સ્વકાર્યમાં અસમર્થ) અને અધિક અધિક દલિકે ઉદય પામતાં હોય તે અધિક અધિક વિપાક દેખાડે એવું માનવામાં તે ૪ થી ૧૪ ગુણઠાણાઓમાં ગુણ
Page #284
--------------------------------------------------------------------------
________________
કેવણિભક્તિવિચાર
परे पुनः प्रबलपुण्योदयाभिभूतत्वमेव पापप्रकृतीनां दग्धरज्जुस्थानिकत्वमनुमन्यन्ते तदप्यसत्, यतो बलवत्सजातीयसंवलनं ह्यभिभवो, बलवत्त्वं चात्र न स्वविपाकप्रतिपन्थ्यधिकतरविपाकत्वं चक्रवर्त्यादीनामपि क्षुद्वेदनीयाद्यभिभवप्रसङ्गात् । नापि काष्ठाप्राप्त प्रकर्षविपाकवत्त्व, पुण्यविपाकात्यन्तोत्कर्षस्य पापविपाकात्यन्तापकर्षाऽव्याप्तत्वात्, अन्यथा पापप्रकृतेरप्यत्यन्तापकर्ष' प्रसङ्गात् तादृशाभिभवस्य तत्कार्याऽप्रतिपन्थित्वाच्च । एतेन ' देवानामपि पुण्याभिभूत वेदनीय' नास्मदादिसाधारणक्षुधादिजनकं, देवाधिदेवानां तु कैव कथा ? इति पामरप्रलपित परास्तम्, न खलु देवानां वेदनीयमभिभूतमित्येव विचित्रस्वकार्याक्षममपि तु तद्भवौपग्राहिक विचित्रादृष्टवशादौदर्यज्वलन विशेषाद्यनुपष्टम्भ हेतुकमिति । एव' ' च ' तथाविधा - हारपर्याप्तिर्वेदनीयं च क्षुत्तजनक, न त्वनभिभूतमपि तत्र प्रवेशनीय', गौरवात्' इत्यपि વધુન્તિ IIII
પ
NAVA
શ્રેણિએ હાજર હાવાથી ઉત્તરાત્તર સમયે અધિક અધિક પુદ્દગલા ઉદયમાં આવ્યા કરતાં હાવાથી અધિક અધિક પીડા માનવી પડે પણ હકીકતમાં એ હેાતી નથી તેથી જણાય છે કે વિપાકની તીવ્રતા-મદતા દલિકના જથ્થાને આશ્રીને નથી પણ અનુભાગની તીવ્રતામંદતાના કારણે જ છે તેથી અશાતાની ઉદીરણા ન હેાવા છતાં ભૂખ વગે૨ેતા લાગે જ છે. [પ્રબળ પુણ્યાદયથી વેદનીયની દધરજજીતા ન મનાય
ખીજાએ વળી પ્રખળ પુણ્યાદયથી પાપપ્રકૃતિએ અભિભૂત થઈ હોવાથી ૬Üરજુ જેવી હેાય છે એવુ' જે માને છે તે પણ અસત્ છે કારણ કે ખળવાન્ સજાતીય વસ્તુમાં ભળી જવુ' એ જ અભિભવ કહેવાય છે. એમાં પેાતાના વિપાકને વિરાધી અધિકતર વિપાક દેખાડનાર જે હેાય તે બળવાન્ કહેવાય એવુ' અહીં લઇ શકાતું નથી કારણ કે એવી વ્યાખ્યા કરવામાં તા ચક્રવતી આદિને પણ પ્રબળપુણ્યાદય હાવાથી તેનાથી અશાતાવેદનીયાદિને અભિભૂત માનવાની આપત્તિ આવશે.
‘પરાકાષ્ઠાએ પહોંચેલા વિપાકને દેખાડવાપણું જ મળવત્ત્વ છે, ચક્રવર્યાદિને કઈ શાતાવેદનીયાદિ પરાકાષ્ઠાના વિપાક દેખાડનાર હોતા નથી કે જેથી એમાં બળવત્ત્વ આવવાના કારણે એ આશાતાવેદનીયના અભિભવ કરી શકે' એમ કહેવુ પણ શકય નથી કારણ કે પુણ્યવિપાકને અત્યન્ત પ્રશ્ન હોય ત્યારે ત્યારે પાપવિપાકના અત્યન્ત અપ હાય અને તેથી એ અભિભૂત હાય એવી વ્યાપ્તિ નથી. જો એવુ હાય તા તા પાપ વિપાકના અત્યંત અપક હાવાના કારણે તેની કારણભૂત પાપ પ્રકૃતિના પણ અત્યંત અપકર્ષ માનવાની આપત્તિ આવશે. વળી પેાતાના વિપાકને પ્રતિપથીવિપાકના પ્રક હેાવાથી થએલા પેાતાના અભિભવ કઈ પેાતાના કાર્યને પ્રતિપથી હાતા નથી. અર્થાત્ પેાતાનું કાર્ય ન કરવા દે એવા હાતા નથી. તેથી ક્ષુધાદિવેદનીયના તેવા અભિભવ થતા હાય તા પણ ભૂખ લગાડવા વગેરે રૂપ સ્વકાય તા એ કરી જ શકે છે,
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અધ્યાત્મમત પરીક્ષા શ્લો ૯૫
.... नन्वास्तामन्यत् , केवलज्ञानमेवौदर्यज्वलनोपतापप्रतिबन्धकमस्त्वित्याहाकायामाह
ण य केवलनाणाई छुहाइपडिबंधगं जिणिंदस्स।
दाहस्सिव मंताई इय जुत्तं तंतजुत्तीए ॥९५॥ " (न च केवलज्ञानादि क्षुधादिप्रतिबन्धक जिनेन्द्रस्य । दाहस्येव मन्त्रादीतियुक्तं तन्त्रयुक्त्या ॥९५॥
દિવાને ક્વલાહાર કેમ નહી? પ્રશ્નોત્તર) કેટલાક પામનું એમ કહેવું છે કે દેવેને પણ વેદનીય કર્મ પુણ્યથી અભિભૂત થયું હોવાના કારણે આપણું જેવી કવલાહાર ચોગ્ય ભૂખ લગાડવામાં સમર્થ હતું નથી તે પ્રબળપુર્યોદયના સ્વામી દેવાધિદેવ નું વેદનીયકર્મ તે શી રીતે સમર્થ હોઈ શકે? પણ આ પામરોને પ્રલાપ પૂર્વોક્ત યુક્તિથી નિરસ્ત જાણુ. દેવને વેદનીયકર્મ અભિભૂત થયું હોય છે એટલા માત્રથી કંઈ કવલાહારગ્ય ભૂખ લગાડવારૂપ વિચિત્ર સ્વકાર્ય કરવામાં અસમર્થ છે એવું નથી, પણ તે ભવની સાથે જ ઉદયમાં આવતાં વિચિત્ર અદષ્ટના કારણે વિશેષ પ્રકારને જઠરાગ્નિ પ્રદીપ્ત કરવામાં ઉપષ્ટભહેતુ બની શકતું ન હોવાના કારણે કવલાહારગ્ય ભૂખ લગાડવામાં અસમર્થ હોય છે. તેથી સુધાતૃષાના જનક તરીકે તેવા પ્રકારની આહારપર્યાપ્તિ અને વેદનીય કમને જ માનવા યુક્ત છે, વેદનીય–કમને “અનભિભૂત એવું વિશેષણ જોડવાની જરૂર નથી અર્થાત તથાવિધ આહારપર્યાપ્તિ અને અનભિભૂત વેદનીય કર્મ સુધાતૃષાજનક છે એવું માનવાની જરૂર નથી કારણ કે એમાં ગૌરવ છે એવું પણ કેટલાક આચાર્ય ભગવંત કહે છે. ૯૪
બીજી વાત જવા દો, કેવલજ્ઞાનને જ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવામાં વેદનીયકર્મનું પ્રતિબંધક માની લે ને? આવી કેઈની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-જેમ મંત્રાદિ દાહનો પ્રતિબંધ કરે છે એમ શ્રી જિનેન્દ્રોને કેવલજ્ઞાનાદિ જ સુધાદિને પ્રતિબંધ કરે છે એવું માનવું પણ આગમયુક્તિથી યુક્ત લાગતું નથી.
હથેલી અને અગ્નિને સંગ તેવા છતાં જેમ મંત્રાદિથી દાહને પ્રતિબંધ થાય છે તેમ વેદની દયની હાજરીમાં કેવલજ્ઞાનાદિથી સુધાદિન પ્રતિબંધ થાય છે એવું તે કયાંય જોયું નથી કે જેથી મંત્રાદિ જેમ દાહપ્રતિબંધક તરીકે સિદ્ધ થાય છે તેમ કેવલજ્ઞાન પણ સુધાદિપ્રતિબંધક તરીકે સિદ્ધ થાય; વળી જે વસ્તુ દેખી શકાતી નથી તેની આગમાદિ વિના સિદ્ધિ થઈ શકતી નથી તેથી કેવલજ્ઞાનમાં માનેલ અદૃષ્ટ એવું સુધાદિનું પ્રતિબંધકત્વ સિદ્ધ કરવા પણ આગમાદિની જરૂર પડશે. પણ તેવું પ્રતિબંધકત્વ જણાવનાર કેઈ આગમવચનાદિ છે નહિ કે જેનાથી એ સિદ્ધ થાય. . - પૂર્વપક્ષ -અમુક પ્રકારની ઔષધિ લેવામાં આવે તે ભૂખ લાગતી નથી, અર્થાત્ ભૂખ પ્રતિબંધિત થઈ જાય છે એવું જોવા મળે છે. તે પછી કેવળજ્ઞાનમાં પણ એવું ભૂખ પ્રતિબંધકત્વ કેમ ન માનવું ?
Page #286
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તવિચાર
' ' ૫૭ ___ न खलु करतलानलसंयोगादिसत्त्वेऽपि मन्त्रादिना दाहप्रतिबन्ध इव वेदनीयोदयादिसत्त्वेऽपि केवलज्ञानादिना क्षुदादिप्रतिबन्धो दृष्टोऽस्ति येन मन्त्रादेर्दाहप्रतिबन्धकत्वमिव तस्य तत्प्रतिबन्धकत्वं सिद्धिसौधमध्यासीत । न चादृष्टार्थस्यागमादिपरिग्रह विना सिद्धिर्नाम । अौषधिविशेषस्यापि क्षुत्प्रतिबन्धकत्व दृश्यत इति केवलज्ञानस्य कथं न तथात्व ? इति चेत् १ अवधिज्ञानादेरिव गृहाण । कथमेतदेवं ? इति चेत् ? औषधपुद्गलादीनामौदर्यज्वलनाभिभावकबलकान्त्याद्यनुकूलपरिणामविशेषनियामकशक्तिमत्त्वात् , ज्ञानादेश्चाऽतथाभावात् , अप्रामाणिकप्रतिबन्धकत्वकल्पने चानन्तेषु तत्कल्पने गौरव', मोहक्षयत्वादिना प्रतिबन्धकत्वे च तदभावत्वेन तत्रकारणत्वप्रसङ्गः । एतेन 'अनन्तप्रतिबन्धकानामन्यतमत्वेनैक एवाभावः कारणमित्यपि निरस्त” अनभ्युपगमात् , उदासीनप्रवेशाऽप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गाच्च । अथ सर्वलब्धिसंपन्नानां भगवतां क्षुदादिप्रतिबन्धकलब्ध्यापि भवितव्यमिति चेत् १ न, एतस्य श्रद्धामात्रशरणत्वात् , वस्तुतो वेदनीयकर्मक्षयजन्यलब्धेरेव तादृशत्वादिति दिग् ॥९५।।
1 ઉત્તરપક્ષ –જેમ અવધિજ્ઞાનાદિ પણ અતિશયિતજ્ઞાનાદિ રૂપ હોવા છતાં સુધાદિપ્રતિબંધક નથી તેમ કવલજ્ઞાનને પણ શી રીતે પ્રતિબંધક મનાય ?
પૂર્વપક્ષ –અવધિજ્ઞાનાદિ પણ સુધાદિપ્રતિબંધક કેમ નથી ? - ઉત્તરપક્ષ –ઔષધપુદગલાદિમાં તે એવી શક્તિ હોય છે કે જે ઉદરાગ્નિને અભિભૂત કરી દે અને છતાં બળ–કાતિ વગેરેના અનુકૂળ પરિણામ વિશેષને જાળવી રાખે છે. જ્ઞાનાદિમાં આવી કેઈ શક્તિ ન હોવાથી ઔષધિનું દષ્ટાન્ત લઈ પ્રતિબંધકત્વ કલ્પી શકાય નહિ. આમ કેવલજ્ઞાનમાં પ્રતિબંધકત્વ માનવામાં કઈ પ્રમાણ મળતું નથી અને છતાં એ માનવું હોય તે કેવળીઓને વિદ્યમાન અનંતા પરિણામોમાં પણ તેવી કલ્પના કરવાનું ગૌરવ ઊભું થશે.
પૂર્વ પક્ષ –મોહક્ષયત્વ રૂપે મેહક્ષય ને જ સુધા પ્રતિબંધક માનવાથી તે તે અનંતા પરિણામોને પ્રતિબંધક માનવાનું ગૌરવ રહેશે નહિ.
[મેહક્ષય પણ શુ તિબંધક નથી] ઉત્તરપક્ષ –પ્રતિબંધકાભાવ, કાર્ય પ્રત્યે કારણ છે. તેથી મેહક્ષયને સુધાત્મક કાર્ય પ્રત્યે પ્રતિબંધક માનવામાં મેહક્ષયાભાવને કારણુ માનવો પડશે પણ એવું કઈ માનતું નથી. તેથી જ “કેવળીના અનંતા પરિણામ રૂપ અનંતા પ્રતિબંધકોને અન્યતમત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા એક જ અભાવ સુધા પ્રત્યે કારણ છે અનંતા પ્રતિબંધકોના અનંતા અભાવો નહિ” એવું કથન પણ નિરસ્ત જાણવું કારણ કે તેવું કારણ સ્વીકાર્યું નથી,
[ઉદાસીન પ્રવેશ-અપ્રવેશથી વિનિગમના વિરહ]. વળી આ રીતે કેવળીના તે તે પરિણામોમાં સુપ્રતિબંધકવ સિદ્ધ ન હોવા છતાં જે માની લેવાનું હોય તે તે પછી એને પ્રતિબંધક માનવાની કલ્પનાની જેમ જે કંઈ ૩૩
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૫૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૯૬
अथ क्षुदादेबलापचायकत्वात् कथमनन्तवीर्याणां तत्संभवः ? इत्याशङ्कयाह
खिज्जइ बल छुहाए. ण य तं जुज्जइ. अणतविरियाण ।
इय. वुत्तंपि ण सुत्त बलविरियाण: जओ भेओ ॥१६॥ : (क्षीयते बल क्षुधया न च तद्युज्यतेऽनन्तवीर्याणाम् । इदमुक्तमपि न सूक्त. बलवीर्ययोर्यतो भेदः ॥१६॥ ઉદાસીન પદાર્થમાં સુધાદિની કારણતા સિદ્ધ ન હોય તેવામાં પણ તેની કલ્પના કરી તેને અભાવ હોવાના કારણે જ કેવળીઓને સુધાદિ દેતા નથી એવું પણ માની શકાય છે. તેથી કેવળીઓને સુધાદિને જે અભાવ અભિપ્રેત છે તે, તે તે પરિણામે રૂપ પ્રતિ બંધક હાજર હોવાના કારણે છે કે તે તે ઉદાસીન કારણ હાજર ન હોવાના કારણે ? એને નિશ્ચાયક હાજર ન હોવાથી વિનિગમના વિરહ થવાની આપત્તિ આવશે. અહીં આ તાત્પર્ય છે કે જે કેવલજ્ઞાનાદિરૂપ પરિણામને પ્રતિબંધક માની તેના કારણે સુધાદિન અભાવ-માનવામાં આવે તે સુધાદિ. પ્રત્યે તાદશ પ્રતિબંધકાભાવને કારણે માનવાનું થવાથી કારણ સામગ્રીમાં “ઉદાસીનને અપ્રવેશ” થાય અને જે કઈ ઉદાસીન હાજર ન હોવાના કારણે સુધાદિને અભાવ માનવામાં આવે તે કારણસામગ્રીમાં “ઉદાસીનને પ્રવેશ થયો કહેવાય. આ બંને ક૯૫નામાં કેઈ પ્રમાણ મળતું ન હોવાથી કોઈ સબળ નથી અને તેથી વિનિગમના વિરહ છે.' <'' પૂર્વપક્ષ –કૈવળીઓ સર્વલબ્ધિસંપન્ન હોય છે તેથી સુધાદિપ્રતિબંધક લબ્ધિ પણ તેઓને હાજર જ હોવાથી સુધાદિ શી રીતે હોય?
- [ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિ પણ શુ—તિબંધક નથી - ઉત્તર૫ક્ષ :-આ વાત તે તેવી શ્રદ્ધા માત્રથી જ માની શકાય એમ છે કે યુક્તિથી નહિ, કેવળીઓને ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિઓ ઉત્પન્ન થઈ હોય છે જ્યારે સુધાદિની પ્રતિબંધક તો વેદનીયકર્મક્ષયજન્ય લબ્ધિ હોય છે જે ભવસ્થકેવળીઓને ન હોવાના કારણે સુધાદિ હોય શકે છે. છેલ્લા:- . .
શકા :-કેવળીઓને વર્યાન્તરાય કર્મના ક્ષયથી અંનતવીર્ય પ્રકટ થયું હોય છે જેમાં પછી કઈ વધઘટ થઈ શકતી નથી. તેઓને બળા પચાયક એવી ક્ષુધા વગેરે શી રીતે હોઈ શકે? આવી આશંકાના ઉત્તરમાં ગ્રન્થકારશ્રી કહે છે
[ અનંતવીર્યની હાજરીમાં પણ બળ હાનિ સંભવિત] 1 ગાથાર્થ –ક્ષુધાથી બળની હાનિ થાય છે. અનંતવીર્યવાળા કેવળીઓને બળહાનિ સંભવિત ન હોવાથી સુધાદિ હોવા પણ અસંગત છે? આવું કહેવું પણ યુક્ત નથી કારણ કે બળ અને વીર્ય જુદા જુદા છે અર્થાત્ અનંતવીર્ય હોવા છતાં બળહાનિ થવામાં કંઈ અજુગતું ન હોવાથી સુધાદિ પણ હોઈ શકે છે. આ
" બળ, શારીરિક શક્તિરૂપ છે અને વીર્ય આંતરિક શક્તિરૂપ છે એ વાત પ્રસિદ્ધ છે. તેથી વીર્યન્તરાય કર્મના ક્ષયથી ઉદ્દભવેલ વીર્ય પણ જ્ઞાનની જેમ સ્વયં જ્ઞાનના વ્યાપારરૂપે ત્રણે ભુવનમાં વ્યાપ્ત થઈ જવા સ્વરૂપ આભ્યન્તર વ્યાપારરૂપ હોય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
કેવલિંભુક્તિવિચાર
बल' हि शारीर, वीर्य चान्तरः शक्तिविशेष इति प्रसिद्धम्, तत्र वीर्यान्तरायकर्मक्षयोभूतस्य वीर्यस्य ज्ञानस्येव स्वयं भुवनाभोगलक्षणाभ्यन्तरव्यापाररूपस्यानन्तत्वेऽपि भगवतां शारीरबलचयापचयौ भवत एव तयोस्तथाविधपुद्गलचयापचयाधीनत्वात् । एतेन 'ज्ञानस्येव क्षायिकवीर्यस्याविकारत्वात् कथं तद्धानिवृद्धी ?' इति परास्त, योग परिणामरूपस्य बलस्य शरीरनामकर्मपरिणतिविशेषरूपत्वेनाऽक्षायिकत्वात् । उक्त च प्रज्ञापनावृत्तौ ' स पुनर्योगः शरीर'नामकर्मपरिणतिविशेष इति' 'कथमेतदित्थ' ? इति चेत् ? योगनिरोधेन तन्निरोधात् लेश्याद्योग वीर्य शक्तिरुत्साहः पराक्रम इति पर्याय्वचनाच्च । अथैव शरीरनामकर्मक्षयात् क्षायिक बल स्यादिति चेत् ? स्यादेव प्रयत्ननिरोधात् परमनिश्चलतारूपचारित्राऽपृथग्भूतमेव तदित्येके । क्षायिकचारित्रस्येव क्षायिकवीर्यस्यापि सादिसान्तत्व बहिः परिणामित्व' चेति સિદ્ધાન્તઃ ॥ાા
૨૫૯
કેવળીને આવુ' વીય અનંત હોવા છતાં શારીરિક બળના ચય-અપચય તા થાય જ છે કારણ કે તે ચય-અપચય પુદ્ગલાના તથાવિધ ચય-અપચય ને આધીન હાય છે. આમ વીર્ય અને ખળ ભિન્ન ભિન્ન વસ્તુ છે તેમજ કેવળીએને વીય ની હાનિવૃદ્ધિ હાતી નથી પણ બળની તેા તે સંભવિત જ છે એવુ' જે પ્રતિપાદન કર્યું' તેનાથી કેવળીને જ્ઞાનની જેમ વીય પણ ક્ષાયિક હાવાથી અવિકારી હાય છે અને તેથી એમાં હાનિવૃદ્ધિ શી રીતે થાય ? એ વાત પરાસ્ત જાણવી કારણ કે ખળ વીર્યાત્મક નથી પણ ચૈાગ પરિણામરૂપ છે જે શરીરનામક જન્ય પરિણામ વિશેષ રૂપ હાવાથી અક્ષાયિક જ હાવાના કારણે ઘટી શકે છે. શ્રી પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિમાં કહ્યુ છે કે તે યાગ શરીરનામક જન્ય પરિણામવિશેષરૂપ છે.
પ્રશ્ન :-ખળ, શરીરનામક જન્ય પરિણામ વિશેષાત્મક યાગરૂપ છે એવુ કેમ ? [બળ યાગપરિણામરૂપ છે, વીર્યાત્મક નહિ]
ઉત્તર :-ચેાગનિરોધ કરવાથી જ બળના નિરાધ પણ થાય છે તેથી જણાય છે કે યાગપરિણામ જ બળ છે. વળી લેશ્યાવાળુ વીય યાગ છે જેના શક્તિ, ઉત્સાહ, પરાક્રમ વગેરે રૂપ ૧પર્યાયવચના પણ જણાવે છે કે યાગ જ શક્તિ=ખળ છે.
પૂર્વ પક્ષ :–જો બળને શરીરનામકર્મ પરિણતિરૂપ માનશેા તે। જેમ વીર્યાન્તરાય કર્મના ક્ષયથી ક્ષાયિક વીય પ્રકટ થાય છે તેમ શરીર નામકર્મના ક્ષયથી ક્ષાયિકમળ પણ પ્રકટ થયુ' જોઈ એ ને ?
r.
ઉત્તરપક્ષ :-તે પણ પ્રકટ થાય જ છે. અહી કેટલાક એમ કહે છે કે પ્રયત્નના નિરાધ કરવાથી થએલ પરમનિશ્ચલતારૂપ ચારિત્રથી તે ક્ષાયિક ખળ જુદું હેાતું નથી १. योगो वीरियां थामो उच्छाह परक्कमो तहा चेट्ठा। सत्ति सामत्थ ं वि अ जोगस्स हवंति पज्जाया ॥ योगो वीर्य स्थामोत्साहः पराक्रमस्तथा चेष्टा |
(વચનંદ્રઢ ૨-૨)
शक्तिः सामर्थमपि च योगस्थ भवन्ति पर्यायाः ॥
Page #289
--------------------------------------------------------------------------
________________
રદેo,
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૯૭
..अथ योगजन्यापि क्रिया भगवतां न भवतीति शङ्कते
बंधो परपरिणामा सो पुण नाणा न वीयमोहाणं ।।
जोगकयावि हु किरिया तो तेसि होइ णिब्बीया ॥९७॥ (बन्धो परपरिणामात् स पुनर्ज्ञानान्न वीतमोहानां । योगकतापि क्रिया तत्तेषां भवति निर्बीजा ॥९॥
अथ परिणमनलक्षणा हि क्रिया बन्धस्य बीज' भवति, तदुक्त'उदयगदा कम्मंसा जिणवरवसहेण णियदिणा भणिदा ।
तेसु हि मुहिदो रत्तो दुठो वा बंधमणुहवदि ॥ त्ति [प्रवचनसार-१/४३] सा च ज्ञानादेव केवलिनां न भवति, मोहजन्यत्वात्तस्याः । अत एवोक्तगेण्हदि णेव ण मुंचदि ण परंपरिणमदि केवली भगव। पेच्छदि समंतदो सो जाणदि सव्व णिश्वसेस ॥ ति [प्रवचनसार-१/३२]
तस्मात् काययोगादेरपि ग्रहणमोचनादिक्रिया तेषां निर्बीजैव, न हि स्वेष्टसाधनताज्ञान विना चिकीर्षा, तां विना च प्रवृत्तिः संभवति, न चेच्छायां सत्यां वीतमोहत्व नाम ।
જ્યારે સિદ્ધાંત એવો છે કે પાયિક ચારિત્ર જેમ સાદિસાન્ત અને બહિઃ પરિણામી (ઈર્યા સમિયાદિની પ્રવૃત્તિરૂપે પરિણામવાળું) છે તેમ ક્ષાયિકવીર્ય પણ સાદિસાન્ત અને બહિઃ પરિણામી છે. (બાહ્યપ્રવૃત્તિ આદિમાં પરિણામ પામતું ક્ષાયિકવીર્ય, ક્ષાયિકચારિત્રની જેમ સાદિસાન છે એ અભિપ્રાય લાગે છે) આલ્ફા
કેવળીઓને ગજ ક્રિયા પણ હોતી નથી એવી શંકા કરતાં વાદી કહે છે – - કેવળીની ક્રિયા કમબંધનું કારણ બનતી નથી-પૂર્વપક્ષ)
ગાથાથ–શકા :-પર પરિણામથી જ કર્મ બંધ થાય છે અને એ પર પરિણામ મેહથી થતું હોવાથી કેવળીને જ્ઞાનના પ્રભાવે હોતો નથી. તેથી કાયયોગથી કરાએલી ક્રિયા પણ તેઓને બંધનિમિત્ત બનતી ન હોવાથી નિજ હોય છે.
પૂર્વપક્ષ :-અન્ય રૂપે (વૈભાવિક રૂપે) પરિણમવું એ જ ક્રિયા છે અને તે જ કર્મબંધનું કારણ બને છે. પ્રવચનસારમાં કહ્યું છે કે “સંસારી જીવોને કર્મ પુદ્ગલોને ઉદય અવશ્ય હોય છે. તે ઉદયથી થએલા પરિણામોમાં મોહ, રાગ કે દ્વેષને કરતે જીવ મહાદિરૂપે પરિણત થવાથી ક્રિયાવાળે બને છે જેના કારણે કર્મબંધ થાય છે.” પણ કેવળીઓને જાજવલ્યમાન કેવલજ્ઞાનના કારણે આ ક્રિયા હોતી નથી. કેમકે આ કિયા તે માહજન્ય હોય છે જે તેઓને હેતે નથી. માટે તેઓ કર્મબંધને અનુભવતાં નથી વળી કહ્યું છે કે “કેવળી ભગવાન નિશ્ચયથી કઈ પદાર્થને ગ્રહણ કરતાં નથી, છોડતાં નથી કે પરિણાવતા નથી, કિન્તુ સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જુએ છે અને 1. उदयगताः कर्मा शा जिनवरवृषभेण नियत्या भणिताः । तेषु हि मूढो रक्तो दुष्टो वा बन्धमनुभवति ॥ २. गृह्णाति नैव न मुञ्चति न पर परिणमति केवली भगवान् । पश्यति समन्ततः स जानाति सर्व निरवशेषम् ।
Page #290
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તિવિચાર અન્તગતતત્મવૃત્તવિચાર
૨૬૧
नन्वेव स्थाननिषद्याविहारधर्मोपदेशादयोऽपि तिष्ठासाद्यभावात्तेषामुच्छिद्यरन्निति चेत् ? सत्य, प्रयत्नमन्तरेण स्वभावादेव तेषां संभवोपदेशात् , तदुक्त
'ठाणणिसेज्जविहारा धम्मुवदेसो अ णियदिओ तेसिं ।।
अरहंताण काले मायाचारो व्व इत्थीण ॥ ति [प्रवचनसार १-४४]
यथाहि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव मायो. पगुण्ठनावगुण्ठितो व्यवहारः प्रवर्तते, तथाहि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्थान आसन विहरण धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते इत्यमरचन्द्रीय व्याख्यानम् । न च प्रयत्नानपेक्षायां कालनियमाद्यनुपपत्तिः, अम्भोधराणां गमनावस्थानगर्जनवर्षणनियमवदुपपत्तः । नन्वेव तेषां पुण्यविपाकोऽकिश्चित्करः स्यादिति चेत् ? स्यादेवौदयिक्या अपि तक्रियायाः कार्याकार्यभूतयोर्बन्धमोक्षयोरकारणकारणत्वाभ्यां क्षायिकीत्वेन परिभाषणात् । તદુજાણે છે તેથી કાયયોગાદિથી થનાર ગ્રહણ–મેચનાદિ ક્રિયાઓ પણ તેઓને નિબજકારણ વિનાની હાઈ હતી નથી. કારણકે ઈચ્છાની હાજરીમાં વીતમહત્વ (વીતરાગતા) સંભવતું ન હોઈ તેઓને કઈ ઈચ્છા હોતી નથી. ઈચ્છા ન હોવાથી કઈ વસ્તુ ઈષ્ટ પણ હોતી નથી. માટે ઈષ્ટ સાધનતાનું જ્ઞાન પણ તેઓને થતું ન હોવાથી કશાની ચિકીષ (કરવાની ઈચ્છા) થતી નથી. અને ચિકર્ષા વિના તે ગ્રહણ–મેચનાદિ પ્રવૃત્તિઓ સંભવતી જ નથી આમ ગ્રહણાદિ પ્રવૃત્તિઓના બીજભૂત ચિકીષ વગેરે તેઓને ન હોવાથી તે ક્રિયાઓ પણ તેઓને હોતી નથી. તેથી કર્મબંધ પણ હોતો નથી.
પ્રશ્ન :-એ રીતે તે ઊભા રહેવાની–વિહારાદિની ઈરછા પણ તેઓને ન હોવાથી સ્થાન-નિષદ્યા-વિહારાદિની પ્રવૃત્તિ પણ માની શકાશે નહિ.
[ કેવળીની બધી ક્રિયા સ્વભાવથી જ હેય-પૂર્વપક્ષ ]. ઉત્તર :-તિષ્ઠાસાદિ (ઊભા રહેવાની ઈચ્છા) તેમજ તજજન્ય પ્રયત્ન ન હોવા છતાં પણ તેઓને સ્વભાવથી જ સ્થાન નિષદ્યાદિ પ્રવૃત્તિ હોય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. જેમાં સ્ત્રીઓની માયાની પ્રવૃત્તિ તે તે કાળે સ્વભાવથી જ થતી હોય છે તેમ અહંદાદિ અવસ્થામાં શ્રી અરિહતેની સ્થાન, નિષદ્યા, વિહાર અને ધર્મોપદેશાદિ ક્રિયા પણ સ્વભાવથી જ હોય છે અર્થાત્ તેવી ઈચ્છા કે પ્રયત્નથી હોતી નથી.”—પ્રવચનસારની આ ગાથાનું અમરચંદ્ર વ્યાખ્યાન કર્યું છે કે જેમ કેઈ પ્રયત્ન વિના જ સ્ત્રીઓને તેવા પ્રકારની યોગ્યતાના કારણે માયા વગેરેથી યુક્ત કુટિલ વ્યવહાર સ્વભાવથી જ પ્રવર્તે છે તેમ કેવળીઓને પણ તેવા પ્રકારની યેગ્યતાના કારણે પ્રયત્ન વિના જ સ્થાન, આસન, વિહાર, ધર્મદેશનાદિ સ્વભાવથી પ્રવર્તે છે. १. स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतितस्तेषाम् । अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ॥
Page #291
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમંત૫ર ~ ~~ ~~ ~ ~ ~~
~~ ~~~ 'पुण्णफला' अरहता, तेसि किरिया पुणो हि ओदयिगी ।
મોદીfë વિદિતાં, તદા ના વારિ મા [પ્રવચનસાર -IIળા - " હવે પ્રાપ્તડમથી –'
जोगं विणावि किरिया सहावओ जइ कहण्ण तह सोवि ।
तुल्ल किर वेचित्तं तह तुल्लमबुद्धिपुव्यत्त ॥९८॥ (योग विनापि क्रिया स्वभावतो यदि कथं न तथा सोऽपि ।
तुल्य किल वैचित्र्य तथा तुल्यमबुद्धिपूर्वत्वम् ॥९८॥ પ્રશ્ન -જે પ્રયત્નાદિની અપેક્ષા જ ન હોય તે એ સ્થાનાદિ અમુકદેશમાં અને અમુક કાળે જ થવા રૂપ દેશકાળ નિયમ અનુપપન્ન થઈ જશે! અર્થાત્ ગમે ત્યારે ને ગમે ત્યાં સ્થાનાદિ કેમ ન થાય ?
ઉત્તર :-જેમ વાદળ વગેરેને પોતાને કઈ પ્રયત્ન ન હોવા છતાં અમુક જ કાળે ગમન–અવસ્થાન-ગર્જન-વૃષ્ટિ આદિ થવા રૂ૫ નિયમ હોય છે એ જ રીતે અહીં પણ નિયમ જાણો. આ પ્રશ્ન –પણ આ રીતે સ્થાનાદિને સ્વભાવથી જ માની લેવામાં પુણ્યવિપાકથી કંઈ થતું જ નથી એવું માનવાનું થવાથી શું તેઓને પ્રબળપુણ્યોદય વાંઝીઓ થવાની આપત્તિ નહિ આવે ? .
ઉત્તર :--એ આપત્તિ અમારે ઈષ્ટ જ છે. પ્રશ્ન:-પણ તે પછી તેઓને દયિક ક્રિયાઓની હયાતિ જ શી રીતે માનશો? કેવળીની વિહારાદિ ક્રિયા ક્ષાયિક હેય છે, દયિક નહિ-પૂર્વપક્ષ)
ઉત્તર –તેઓની ઔદયિકકિયા પણ પરિભાષાથી ક્ષાયિક કહેવાએલી છે. અર્થાત્ એ તેવા તેવા પુણ્યોદયથી થએલી હોવાનું માન્યું ન હોવાથી પુણ્યોદય અકિંચિત્કર થવામાં કઈ આપત્તિ નથી. સામાન્યથી સંસારી જીવની ઔદયિક કિયાએથી બંધાત્મક કાર્ય થાય છે, મોક્ષાત્મક કાર્ય થતું હોતું નથી. જ્યારે કેવળીની સ્થાનાદિ કિયા ઔદયિક ક્રિયાના તેવા બંધાત્મક કાર્યના કારણભૂત બનતી ન હોવાથી, બીજી બાજુ કાર્યભૂત નહિ એવા મોક્ષનું કારણ બનતી હોવાથી ઔદયિક કહેવાતી નથી પણ ક્ષાયિક ચારિત્રાદિની જેમ “ક્ષાયિકી જ કહેવાય છે. કહ્યું છે કે “શ્રી અરિહતે પુણ્ય ફળવાળા જ હોય છે અને તેથી તેના ઉદયના પ્રભાવે થએલ ક્રિયાઓ આમ તે
ઔદયિકી હોય છે છતાં મહાદિ ઉપરજનો અભાવ હોવાના કારણે તન્યવિકારાદિને ન કરતી હોવાથી તે ક્ષાયિક ચારિત્રાદિની જેમ ક્ષાયિકી જ કહેવાય છે.
દિગંબરની આવી-દીર્ઘ શંકાને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે– ” १. पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनर्हि औदयिकी । मोहादिभिः विरहिता तस्मात्सा क्षायि कीति मता ॥
Page #292
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર અન્તર્ગ તત પ્રવૃત્તિવિચાર
૨૩
'प्रयत्नादिक' विनैव स्थाननिषद्यादिकं भगवतां स्वभावत एव भवेत्' इत्यत्र 'स्वभावतः ' इत्यस्य कोऽर्थः ? किं कारणमन्तरैव वा दृष्टजातीयकारणमन्तरा व । १ नाद्यः, बौद्धमत प्रवेशात् । न च सामान्यतस्तन्निबन्धनयोग्यताभ्युपगमेऽपि तिष्ठासाद्यभावादेशकालविशेषनियमः स्वभावादेवेति वक्तु युक्त, विना कारणक्रम देशकालक्रमानुविधायक कार्यस्याकस्मिकत्वप्रसङ्गात् । अथ केवलिना यथा दृष्ट तथैव तद्भवतीति स्वभावार्थ इति चेत् ? नन्वेव तत्तदुपादेयावच्छिन्नविशेष्यतया तत्तदुत्पत्त्यवच्छिन्नविशेष्यतया च केवलज्ञानेनैव कार्यमात्रस्य देशकालनियमोपपत्तौ तदतिरिक्तकारणमात्रोच्छेदप्रसङ्गः, ' च घटार्थितया दण्डादावपि प्रवृत्तिदुर्घटा स्यात् ।
[ઈચ્છા વિના પણ કેવળીએને પ્રયત્નના સ’ભવ-ઉત્તરપક્ષ]
ગાથા:-જો યાગ (પ્રયત્ન) વિના જ ક્રિયા સ્વભાવથી પ્રવત્તી શકતી હાય તે પછી પ્રયત્ન પણ સ્વભાવથી જ=(ઇચ્છા વિના જ) શા માટે ન પ્રવો ? અર્થાત્ તેવી તેવી ઈચ્છા વિના પણ તેવા તેવા પ્રયત્ન પ્રવો છે એમ માનીને એ પ્રયત્નથી જ ક્રિયા થાય છે (સ્વભાવથી નહિ) એવુ પણ શા માટે ન મનાય ? કારણકે જેમ તેની ક્રિયામાં પ્રયત્નજન્ય ક્રિયાની અપેક્ષાએ વિચિત્રતા વિલક્ષણતા, તેમજ બુદ્ધિ ક પૂર્ણાંક ન હેાવા પણું તમે માના છે તેમ તેઓના પ્રયત્નમાં ઈચ્છાજન્ય પ્રયત્નની અપેક્ષાએ વિલક્ષણતા અને બુદ્ધિપૂર્વકનુ ન હેાવા પણુ* પણ માની જ શકાય છે, અને ઇચ્છાજન્યત્વ માનવાનું ન રહેવાથી પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિ હાવા છતાં વીતરાગતાને કેાઈ આંચ આવતી નથી.
(સ્વભાવથી એટલે ‘કારણ વગર' પ્રથમ વિકલ્પની સમીક્ષા) કેવળીએને સ્થાનનિષદ્યાદિ, કાયપ્રયત્નાદિ વિના સ્વભાવથી જ હાય છે એવું જે તમે કહ્યું તેમાં સ્વભાવથી જ' એટલે શુ? (૧) કાઇ પણ જાતના કારણવના જ કે (૨) દૃશ્ય હાય એવા કારણ વિના ? (પછી કાઈ અદૃશ્ય કારણ ભલે કા કરતું હાય) પ્રથમ વિકલ્પ માનવામાં તેા બૌદ્ધ મતને સ્વીકારી લેવાની આપત્તિ આવશે કારણ કારણ વિના કેવલ કુરૂપ સ્વભાવથી જ કાર્યાત્પત્તિને એ લાકે! જ માને છે.
પૂર્વ પક્ષ : કેવળીઓને સ્થાનાદિના કારણ સર્વથા ન હેાવા છતાં સ્થાનાદિ હાય છે એવુ' અમે કહેતાં જ નથી કે જેથી બૌદ્ધમતપ્રવેશ થવાની આપત્તિ આવે! 'કેવલિ આત્મામાં સ્થાનાદિના હેતુભૂત સામાન્યતઃ ચેાગ્યતા રૂપ સ્વભાવ અમે માનીએ છીએ. છતાં છદ્મસ્થની ક્રિયાની નિયામકીભૂત તિષ્ઠાસાદિ તેમનામાં ન હેાવાથી દેશકાળાદિનુ નિયમન એ યેાગ્યતારૂપ સ્વભાવથી જ થાય છે એમ કહીએ છીએ.
ઉત્તરપક્ષ –એ વાત અયુક્ત છે કારણ કે કાર્ય હંમેશાં કારણના ક્રમને આશ્રીને જ દેશ–કાલ સ`બધી ક્રમને અનુસરે છે. કેવળીએમાં જે તિાસાદિપ કારણેા અને
*
‘બુદ્ધિપૂર્વક એટલે ‘હુ' હવે ઊભા થ' એવા માનસિક વિકલ્પપૂર્વક.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અધ્યાત્મયતપરીક્ષા લેા. ૯૮
wwww
अथ दण्डाद्यपेक्षयैव घटोत्पत्तेः केवलिना दर्शनात् तत्तत्र कारणमिति चेत् ? तहि 'तस्य तदपेक्षायां सिद्धायां तथा ज्ञानविषयिता, तस्यां च सिद्धायां तदपेक्षे' ति परस्पराश्रयप्रसङ्गः । तस्माद् न ज्ञानविषयतान्तर्भावेन कारणता, अपि त्वन्वयव्यतिरेकाभ्यां तथा ज्ञानविषयतायाः स्वभावत्वं तु न वारयामः, न च स्वभाव एव कारणत्वमिति किमज्ञप्रलापनिरासप्रयासेन ! एतेन 'यदा यत् क्षेत्र स्प्रष्टव्यं तदा तत्स्पर्शन स्वभावादेव इत्यपि व्याख्यातम् ।
તેના ક્રમ માનવાના ન હેાય તે તેા તેઓની ક્રિયાના દેશકાળ ક્રમ આકસ્મિક થઇ જશે. પૂર્વ પક્ષ :-કેવળીએ જેવુ' જોયું હેાય તેવું જ થાય, એ જ ‘સ્વભાવ’શબ્દના અર્થ છે, [જેવું જોવાયુ` હોય તેવુ' થવા રૂપ સ્વભાવ પણ અકિ`ચિત્કર ]
ΟΥ
ઉત્તરપક્ષ :-કાઈ પણ કાર્ય ગમે ત્યારે અને ગમે ત્યાં ન થતાં અમુક ચાક્કસ દેશમાં અને ચાક્કસકાળમાં જ ઉત્પન્ન થાય એવુ' નિયમન કરનાર તરીકે કારસામગ્રીની કલ્પના કરવામાં આવે છે અર્થાત્ યાં અને જ્યારે પાતે (કારણસામગ્રી) ઉપસ્થિત થાય ત્યાં અને ત્યારે કાર્ય થાય એવું નિયમન કારણસામગ્રી કરે છે. હવે જો કેવલીએ જેવુ' જોયુ... હાય તેવુ... જ થાય છે.? એવુ હેાવાના કારણે જ કેવળીની સ્થાનાદિ ક્રિયા ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે થતી હાવાથી સ્વભાવથી જ થાય છે એમ માનવાનુ હોય તા તા ઘટાદિ કાર્યાના દેશકાલ નિયમ પણ કેવલજ્ઞાનથી જ ઉત્પન્ન થઇ શકતા હૈાવાથી કેવલજ્ઞાન સિવાયના ઈંડાદરૂપ કાઈ કારણાને કારણ માનવાની જરૂર રહેશે નિહ. તે તે ઘટાદ તે તે સૃપિ'ડાદિથી ઉપાદેય છે' આવા પ્રકારની ઉપાદેયાવચ્છિન્તવિશેષ્યતાવાળુ તેમજ તે તે ઘટાઢિની ત્યારે ત્યારે ઉત્પત્તિ થવાની છે એવી ઉત્પત્યવચ્છિન્નવિશેષ્યતાવાળું હાવારૂપે કૈવલજ્ઞાન પ્રવર્ત્તતું હાવાથી તેનાથી જ ઘટાદને કયાં અને કયારે ઉત્પન્ન થવું” એનું નિયમન સ’ભવિત છે જ. કૈવલજ્ઞાનમાં મૃપિંડ, તંતુ વગેરેના ઉપાદેય તરીકે ઘટપટ્ટાદિ અનતા પદાર્થીનું ચુગપત્ જ્ઞાન હાય છે તેથી કેવલજ્ઞાનીય વિશેષ્યતા તે ઘટાઢિ અનતા પદાર્થીમાં રહી હૈાય છે અને તે તે ઘટાદિમાં રહેલ વિશેષ્યતા તે તે ઘટાદિથી અત્રચ્છિન્ન કહેવાય છે. તેમાંથી ઘટાદ્યાત્મકાપાદેયાવચ્છિન્ત વિશેષ્યતા નિરૂપક તરીકે જ કેવલજ્ઞાન ઘટાઢિ કાર્યના દેશાદિનુ નિયામક બની શકે એમ કહી શકાશે. જો એમાં ઇંટાપત્તિ માની લઈને બીજા બધાને અકારણ માની લેવાય તા ઘટાથી ઈંડાદિમાં જ પ્રવૃત્તિ કરે છે એ વાત અનુપપન્ન થઈ જશે.
પૂર્વ પક્ષ :- ડાદિની અપેક્ષા રાખીને જ ઘટોત્પત્તિ થાય' એવું કેવળીએ જોયુ* હાવાથી ઘટ માટે 'ડાદિ અપેક્ષ્ય બને છે અને તેથી જ એ ઘટ પ્રત્યે કારણુ બનવાથી ઘટાથી ઢડાદિમાં પ્રવૃત્તિ કરે છે.
(કાર્ય કારણ ભાવમાં અન્વયવ્યતિરેક જ નિયામક)
ઉત્તરપક્ષ :–આવુ કલ્પવામાં અન્યાન્યાશ્રયદોષ આવશે, કારણ કે જે ઘટ ને દડાદિની અપેક્ષા સિદ્ધ હાય તા કેવળીએ એવું જુએ, અને કેવળીએ એવુ... જુએ તા
Page #294
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારણાગત પ્રવૃત્તિવિચાર
नापि द्वितीयपक्षः सुन्दरो, दृष्टजातीय' प्रयत्न विमा स्थामादेवि दृष्टजातीयामिच्छां विनापि प्रयत्त(? त्नस्य)संभवात् । 'प्रयत्नसामान्य प्रतीच्छाया हेतुत्वमवधृतमिति चेत् ? चेष्टामात्र प्रत्यपि प्रवृत्तेहेतुत्व किन्नावधृतम् ? 'प्रयत्नजन्यतावच्छेदक वैजात्य न केवलिक्रियायामिति चेत् १ इच्छाजन्यतावच्छेदक वैनात्यमपि न तत्प्रयत्न इति तुल्यम् । अत एव विनैवेच्छां सुषुप्ताद्यवस्थायां श्वासप्रश्वाससन्तानाद्यनुकूलो जीवनयोनिप्रयत्नः । 'आभोगपूर्वकप्रयत्न प्रतीच्छाया हेतुत्वमिति चेत् ? 'आभोगपूर्वकक्रियां प्रत्यपि प्रयत्महेतुत्वं कुतो न रोचयेः १ छाद्मस्थिकाभोगपूर्वकत्वमादाय समाधानमप्युभयत्र तुल्यम् । ઘટને દંડાદિની અપેક્ષા હોવી સિદ્ધ થાય. તેથી કેવળીઓએ દંડાદિથી જ ઘટાદિ ઉત્પન્ન થાય એવું જોયું હોવાથી દંડાદિ તે ઘટાદિ પ્રત્યે કારણું છે એવું નથી પણ ઘટારિ, પિતાના (ઠંડાદિના) અન્વયવ્યતિરેકને અનુસરતાં હેવાથી જ ઘટાદિ પ્રત્યે કારણ છે. વળી કંડાદિમાં દંડાદિથી જ ઘટાદિ ઉત્પન્ન થાય'ઈત્યાદિ જ્ઞાનની વિષયતા આવવારૂપ સ્વભાવનું તે અમે પણ વારણ કરતાં નથી. અમે તે “એવો સ્વભાવ જ એની કારણુતા છે અને તેથી એનાથી થતું કાર્ય સ્વભાવથી જ થયું કહેવાય એવી વાતનું જ વારણ કરીએ છીએ. વળી આ રીતે પરસ્પરાશ્રય દોષ આપે તેનાથી “જ્યારે જે ક્ષેત્રની સ્પર્શના થવાની હોય ત્યારે જ તેની સ્પર્શના સ્વભાવથી જ થાય છે એ વાતનું પણ નિરાકરણ આવી ગયાનું જાણવું.
[ “દુષ્ટજાતીય કારણ વગર” દ્વિતીય વિકપની સમીક્ષા ].
છજાતીય કારણથી ન થવું” એ જ “સ્વભાવથી જ થાય છે' એવા વાક્યને અર્થ છે, એ બીજો વિકલ્પ માનવો પણ યુક્ત નથી કારણ કે દષ્ટજાતીય પ્રયત્ન વિના જેમ સ્થાનાદિ ને સંભવિત માને છે તેમ દષ્ટજાતીય ઈચ્છા વિના જ પ્રયત્ન પણ સંભવિત છે જ.
પૂર્વપક્ષ :-કેઇપણ પ્રયત્ન પ્રત્યે ઈચ્છા હેતુ છે' એવો પ્રયત્નસામાન્ય પ્રત્યે ઈચ્છા સામાન્ય કાર્યકારણભાવ ગૃહીત હેવાથી “દષ્ટજાતીય ઈચ્છા વિના જ પ્રયત્ન ઉત્પન્ન થાય છે' એવું શી રીતે માની શકાય?
ઉત્તરપક્ષ :-એમ તે ચેષ્ટા સામાન્ય પ્રત્યે પ્રયત્નસામાન્યના કાર્યકારણભાવને શું પૂર્વે તમે નિશ્ચય કર્યો નથી? કે જેથી પ્રયત્નવિના પણ ચેષ્ટા માનવાનું સાહસ કરો છો,
પૂર્વપક્ષ :- ચણ બે પ્રકારની હોય છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) પ્રયત્નવિના પણ થતી એવી પ્રયત્ન અજન્ય: પ્રયત્નજન્યક્રિયાઓમાં રહેલા પ્રયત્નજન્યતાવચ્છેદક જાતિવિશેષ કેવળીની ક્રિયામાં ન હોવાથી પ્રયનવિના પણ એ ક્રિયા થઈ શકે છે,
૩૪
Page #295
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૯૮
अत एवेच्छां विनैव केवलज्ञानाभोगेन केवलिसमुद्घातादौ प्रवृत्तिः । यदागमः "नाऊण वेअणिज्ज' अइबहुय आउच थोवाग । #Í વુિં વરવંતિ ઉજળા સમુwા | [આવનિ. ૧૪] तथा, न किर समुग्घायगओ मणवयजोगप्पउजण कुणइ ।।
ओरालिअजोग पुण जुजइ पढमढमे समए ॥ [वि०भा० ३०५४-५५] 'उभयव्वावाराउ तम्मीसं बीअछट्ठसत्तमए । तिचउत्थपंचमे कम्मयं तु तम्मत्तचेटूठाओ ।
[ ઈચ્છાવિના પણ પ્રયત્ન શક્ય છે] ઉત્તરપક્ષ :-એ રીતે પ્રયત્નને પણ ઈચ્છાજન્ય” અને “ઈચ્છા વિના પણ થઈ જનાર એ ઈચ્છાઅજન્ય, એમ બે પ્રકારને માની ઈચ્છા જ તાવ છેદક જાતિ વિશેષ કેવળીના પ્રયત્નોમાં ન હોવાથી ઈચ્છા વિના પણ તે પ્રયત્ન થઈ શકે છે. એવું પણ માને ને ! વળી આમ ઈચ્છા વિના પણ પ્રયત્ન સંભવિત હોવાથી જ નિદ્રાદિ અવસ્થામાં -કે જ્યારે તે તે પ્રયત્ન કરવાની કોઈ ઈચ્છા હતી નથી ત્યારે–પણ શ્વાસે શ્વાસાદિની પરંપરા ચાલુ રહે એ માટે જીવનનિ નામને પ્રયત્ન ચાલુ હોય છે. આ પૂર્વપક્ષ :-નિદ્રાદિ અવસ્થાને એ પ્રયત્ન તે આભેગપૂર્વકનો હોતો નથી. જ્યારે અમે તે આગપૂર્વકના પ્રયત્ન પ્રત્યે જ ઈચ્છા હેતુ હોવાનું કહીએ છીએ. કેવલીને તે કેવલજ્ઞાનને આગ સતત હેવાથી જે પ્રયતન માનશે તે એ શી રીતે ઇચ્છા વિના હેઈ શકશે?
ઉત્તરપક્ષ –એ રીતે જ આભોગપૂર્વકની ક્રિયા પ્રત્યે જ પ્રયત્નને પણ શા માટે હેતુ માનતા નથી? અને તેથી કેવળીની કેઈપણ ક્રિયા આગપૂર્વકની જ હોવાથી પ્રયત્નપૂર્વક જ માનવી જોઈશે.
પૂર્વપક્ષ-છાવસ્થિક આભેગપૂર્વકની ક્રિયા પ્રત્યે જ પ્રયત્ન તે હેતુભૂત હોવાથી કેવલીની કેવલીભગ પૂર્વકની ક્રિયા પ્રયત્ન વિના પણ સંભવિત છે.
ઉત્તરપક્ષ –એ જ રીતે છાવસ્થિક આગ પૂર્વકનો પ્રયત્ન જ ઈચ્છાપૂર્વક હોવાથી કેવળી પ્રયત્ન તે ઈચ્છા વિના પણ હોવામાં કઈ વાંધો નથી.
આમ ઈચ્છા વિના પણ કેવળી પ્રયત્ન સંભવિત હોવાથી જ કેવલજ્ઞાનાભેગથી કેવળીની કેવળીસમુદ્રઘાતાદિમાં પ્રવૃત્તિ થાય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું જ છે કે “વેદનીય કમને દીર્ઘસ્થિતિક અને આયુષ્યકર્મને અલપસ્થિતિક જાણીને તે બધાને સમાન કરવા માટે કેવળી મહાત્મા સમુદ્દઘાત કરે છે. સમુદઘાતમાં રહેલ તે મહર્ષિ મન-વચન १. ज्ञात्वा वेदनीयमतिबहुकमायुष्क च स्तोकम् । कर्म प्रतिलेखयितु व्रजन्ति जिनाः समुद्घातम् ॥ २. न किल समुद्घातगतो मनोवचनयोगप्रयोजन करोति । औदारिकयोग पुनर्युनक्ति प्रथमाष्टमे समये ॥ ૩, ૩માથાપર/રમિગ્રં દ્વિતીય જનતપુ ! તૃતીય-ત્રતુર્થ-Tag #ાર્માં" તુ તાત્રષ્ટાતઃ |
Page #296
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તિવિચારાન્તગ તત પ્રવૃત્તિવિચાર
૨૬૭
यस्तु ते पुद्गलस्कन्धविशेषस्येव भगवतोऽपि लोकव्याप्तिः स्वभावत एवेति स एव प्रतिबोधनीयो यत्तत्कार्यानुकूलपरिणाम एव जीवस्य प्रयत्न इति । अतएव कर्मबन्धः प्रायोगिasara वैसिक इति व्यवस्था || ९८ ।।
यत्पुनरुक्त' - 'परपरिणामोऽवन्ध्यबन्धनिदान” इति तन्न, तदुपहित मिथ्यात्वादिभिरेव बन्धसंभवे तदुपक्षयात् । अतएव 'श्रोतॄणां घटादिज्ञानस्य स्वेष्टसाधनताज्ञानात्तत्र प्रयोक्तुरिच्छा, तत इष्टघटादिज्ञानसाधनतया घटादिपदे तत्साधनतया च कण्ठतालवाद्यभिघातादाविच्छा, ततः प्रवृत्त्यादिक्रमेण घटादिपदप्रयोगः, इत्येतादृशपरिपाट्र्याः केवलिनामभावान्न ते शब्द - प्रयोक्तारः किन्तु विस्रसात एव मूर्ध्ना निरित्वरा ध्वनयः श्रोतॄणां स्वस्वभाषात्वेन परिणमय्यार्थ - विशेष' बोधयन्ती 'ति प्रत्युक्तमित्याह -
ચેાગાને પ્રવર્તાવતા નથી. પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયેાગને, ખીજા– છઠ્ઠા–સાતમા સમયે (ઔદારિક અને કાણુ બન્નેના વ્યાપાર હેાવાથી) મિશ્રકાયયેાગને તેમજ ૩-૪-૫મા સમયે માત્ર કાણુ શરીરની ચેષ્ટા હાવાથી કાણુકાય યાગને પ્રયુ.જે=પ્રવર્તાવે છે. અચિત્તમહાસ્કન્ધાત્મક પુદ્દગલસ્ક ંધવિશેષ જેમ તેવા સ્વભાવથી જ કાઈ પણુ જાતનાં પ્રયત્ન વિના લેાકમાં વ્યાપ્ત થવાના સમુદ્ઘાત કરે છે તેમ કેવળીનેા પણ પ્રયત્ન વિના-સ્વભાવથી જ સમુદ્દાત થાય છે' એવુ* જે કહે છે તેને એમ સમજાવવુ કે તેવા સમુદ્ઘાતરૂપ કાર્યને અનુકૂળ પરિણામ થવા (જીવ એ પરિણામરૂપે પરિણમવા) એ જ એના પ્રયત્ન છે. જીવના તેવા તેવા પરિણામ જ પ્રયત્નરૂપ હોવાથી તેવા તેવા પરિણામથી થતી ક્રિયા પ્રાચેાગિક કહેવાય છે, વૈશ્રસિક (જીવપ્રયાગ વિના કુદરતી થતી ક્રિયા) કહેવાતી નથી. જેમકે જીવ પોતે રાગાદિરૂપે પરિણમે છે એટલા માત્રથી જ કર્મ બંધ થાય છે, જીવ કર્માંબધ માટે એ સિવાય ખીજે કેાઇ વિશેષ પ્રયત્ન કરતા ન હોય તે પણ એ કબધિ પ્રાયેાગિક કહેવાય છે, જ્યારે એ રીતે જીવના તેવા તેવા પરિણામ વિના જ થતાં અભ્રામિધ વૈશ્રસિક કહેવાય છે. । ૯૮ ।
,
વળી તમે જે કહ્યું કે ‘પરપરિણામ કબંધનુ અવધ્ય કારણુ છે' એ વાત પણ યુક્ત નથી કારણ કે પરપરિણામથી પુરસ્કૃત મિથ્યાત્વાદિથી જ ક્ર બંધ થાય છે. તેથી પરપરિણામ તા મિથ્યાત્વાદિથી ચરિતાર્થ થઇ જતા હાવાથી ખંધના કારણભૂત કહેવાય નહિ. વળી આમ ઇચ્છા વિના પણ પ્રયત્નાદિથી કેવળીની પ્રવૃત્તિએ સંભવિત હાવાથી જ દિગબરા જે નીચે પ્રમાણે કહે છે કે ‘કેવળીએ શબ્દ પ્રયાગ કરતાં નથી...ઇત્યાદિ' તે પણ નિરાકૃત જાણવું.
[ કેવળીએ દેશના દેતા નથી-પૂર્વ પક્ષ ]
દિગબરાનુ કહેવુ એ છે કે-જે વક્તાને એમ થાય કે શ્રોતાને ઘટજ્ઞાન થાર્ય
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬૮
-
અધ્યાત્મમત પરીક્ષા - ૨૮ एयं सहाववाणी कह जुत्ता जेण तेसि वयजोगो ।
हेक दव्वसुअस्सा पओअणं कम्मखवणा य ॥९९॥ (एव स्वभाववाणी कथं युक्ता येन तेषां वाग्योगः । हेतुर्द्रव्यश्रुतस्य प्रयोजन कर्मक्षपणो च ॥१९॥)
श्रोतृणां भावश्रुतकारणतया द्रव्यश्रुतत्वमास्कन्दन्ती वाग्योगजन्या हि भगवद्भाषा कथमनक्षरमयी ? ! नात्र हेत्वभावो बाधको, भाषापर्याप्त्याहितवाग्योगादर्जागरूकत्वात् । न चाभिलापजनकश्रुतज्ञानाभावो बाधकः, अभिलापसमानाकारज्ञानमात्रस्यैवाभिलापप्रयोजकत्वात् । સતવો–સાવનિ. ૭૮]
'केवलनाणेणत्थे णा जे तत्थ पन्नवणजोग्गे । ते । भासइ तित्थयरो वयजोग सुअं हवइ सेस ॥
ति अथ प्रज्ञापनीयानां ग्रहीतुर्ग्रहणयोग्यानामेव चार्थानां भाषणे किं नियामक १ इति चेत् १ अमूढलक्षस्य भगवतस्तथास्वाभाव्यमेवेति गृहाण । एतेन रागद्वेषरूपहेत्वभावोऽपि निरस्तः, एतयोरनृतभाषायामेव हेतुत्वात् । તે મારું ઈષ્ટ સિદ્ધ થાય તેને જ “શ્રોતાને ઘટજ્ઞાન થાઓ” એવી ઈચ્છા જાગે છે. એ પછી “શ્રોતૃગત જે ઘટાદિજ્ઞાન પિતાને ઈષ્ટ છે, “તે ઘટાદિપદથી સાધ્ય છે એવું અવધારણ થવાથી “ઘટાદિ પદ પ્રયોગ કરવાની ઈચ્છા પ્રવર્તે છે. ત્યાર બાદ ઈષ્ટ બનેલ ઘટાદિપદપ્રયોગનું સાધન કઠ–તાવાદિને અભિવાત છે એવું જ્ઞાન હોવાથી તેવા અભિઘાતની ઈચ્છા ઊભી થાય છે અને તે ઈચ્છાના કારણે પછી વતા તે અભિઘાત કરવાની પ્રવૃત્તિ કરે છે જેના પરિણામે ઘટાદિ પદ પ્રયોગ થાય છે. પરંતુ કેવળીઓને તે કઈ ઈચ્છા જ રહી ન હોવાથી આવી ઈરછાઘટિત પરંપરા પણ સંભવિત ન હોવાના કારણે શબ્દ પ્રયોગ શી રીતે સંભવે ? તેથી તેઓ બેલતા નથી પણ તેવા વિસસા પરિણામથી જ મસ્તકમાંથી નિરંતર ધ્વનિઓ નીકળ્યા કરે છે જે શ્રોતાઓને પોતપોતાની ભાષા રૂપે પરિણમીને અર્થવિશેષને બંધ કરાવે છે. દિગં. બરનું આ વચન પણ નિરસ્ત છે એવું જણાવતાં ગ્રન્થકા૨શ્રી કહે છે
[અખંડિત વાગી કેવળીને દેશના અબાધિત–ઉત્તરપક્ષ]
ગાથાર્થ – કેવળીઓના મસ્તકમાંથી તેવા પ્રકારના સ્વભાવથી જ આવી અનક્ષરમયી ધ્વનિરૂપ વાણી નીકળે છે એવું માનવું યુક્ત નથી, કારણકે દ્રવ્યશ્રુત=અક્ષરાત્મક વાણીના હેતુભૂત વાગ્યોગ, જેવો છદ્મસ્થાવસ્થામાં હતું એ કેવળી અવસ્થામાં પણ અક્ષણ જ છે. તેમજ કમ ખપાવવા રૂપ પ્રોજન પણ તેમને ઊભુ જ છે જેથી કેઈ પ્રયોજન ન હોવાથી તેઓ ઉપદેશ પ્રવૃત્તિ કરતાં નથી એવું પણ કહી શકાતું નથી.
ભગવાનૂની વાણી શ્રોતાઓના ભાવકૃતનું કારણ બનતી હોવાથી દ્રવ્યકૃત બને છે, વાગ્યેગથી ઉતપન્ન થએલ દ્રવ્યશ્રુતાત્મક આ વાણું અનક્ષરાત્મક શી રીતે હોઈ १. केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः । तान् भाषते तीर्थकरो वाग्योगः भ्र
Page #298
--------------------------------------------------------------------------
________________
કેવલિથુવિચારાનગતતપ્રવૃત્તિવિચાર
રહદ ___ अथानृतभाषायां विप्रलिप्सेव सत्यभाषायामप्यनुजिघृक्षैव हेतुर्भविष्यतीति चेत् ? न, अनु. प्रहार्थिप्रवृत्तावेव तद्धेतुत्वात् । अत एव "तो मुअइ नाणबुट्ठि भविअजणविबोहणट्ठाए'इत्यत्रार्थपद प्रयोजनार्थक नत्विच्छार्थकमित्याहुः । ननु कृतकृत्यस्य भगवतः प्रयोजनमपि नास्तीति चेत् १ न, एकान्ततः कृतकृत्यत्वासिद्धेः, धर्मदेशनादिनैव तेनोदीर्णतीर्थङ्करनामकर्मणः क्षपणीयत्वात् । यदागमः- २त च कह वेइज्जइ ? अगिलाइ धम्मदेसणाईहिति अत एवोक्त' માગૅતા–[વિમા. ૨૨૦૩] . *णेगतेण कयत्थो जेणोदिन्न जिणिदणाम से । तदवंझफलं तस्स य खवणोवाओयमेव जओ॥त्ति શકે ? અર્થાત્ અક્ષરાત્મક શા માટે ન હૈય? અક્ષરાત્મક વાણીની હેતુભૂત ભાષાપર્યાપ્તિથી ઉપસ્થિત થએલ વાગેગાદિ તેઓને પણ જાગ્રત હેવાથી હેત્વભાવ તેવી વાણુને બાધક છે એવું કહી શકાતું નથી.
પૂર્વપક્ષ -તે તે શબ્દનો પ્રયોગ રૂપ અભિલાષ ઉત્પન્ન કરનાર શ્રુતજ્ઞાન કેવળીએને ન લેવાથી શબ્દ પ્રયોગ પણ હોતું નથી.
[ કેવલજ્ઞાન પણ અભિલાપનું પ્રયોજક] ઉત્તરપક્ષ –અભિલાષની સમાન આકારવાળું શ્રુતજ્ઞાન જ તે તે અભિલાપ ઊભું કરી આપે એવું નથી પણ તાદશ આકારવાળું કેઈપણ જ્ઞાન તેવા અભિલાપનું પ્રયોજક બની શકે છે. તેથી કેવલજ્ઞાનથી પણ તે અભિલાપ ઊભું થઈ જ શકે છે. તેથી જ કહ્યું છે કે કેવલજ્ઞાનથી પદાર્થોને જાણીને તેમાંથી જે પદાર્થો પ્રરૂપણીય હોય તેઓના પ્રતિપાદક વચન શ્રી તીર્થંકર પરમાત્મા બેલે છે. પરમાત્માના આ શબ્દો તેઓના વાગ્યોગ માત્ર રૂપ જ બને છે, શ્રત નહિ. તેમજ શ્રોતાના ભાવથ્રતનું કારણ બનતા હોવાથી શેડ્યુત=દ્રવ્યશ્રુત બને છે.”
પૂર્વપક્ષ કેવલજ્ઞાનથી જણાએલા અનંતાપદાર્થોમાંથી પ્રજ્ઞાપનીય તેમજ શ્રોતાને માહ્ય હોય તેવા જ પદાર્થોને કેવલી ભાખે છે બીજા નહિ” એવું નિયમન કે કરશે ? છઘને તે તેવી તેવી ઈચ્છા વગેરે રૂ૫ નિયામક હોય છે, કેવળીને કોણ?
[તે તે શબ્દ પ્રયોગમાં અમૂઢલક્ષ્યત્વ નિયામક ] ઉત્તરપક્ષ કેવળીઓને કઈ લય મૂઢ છૂપું રહેતું નથી તેઓને આ સ્વભાવ જ તેને નિયામક બને છે. અર્થાત્ કયારે કર્યો પદાર્થ પ્રજ્ઞાપનીય છે? ઈત્યાદિ ૧. મધુપૂર્વાર્ધ -તવનિયમનાગર્વ થાતો વઢી મમિયનાળી 1 મિનિટ ૮૬] ___ तपोनियमज्ञानवृक्षमारूनः केवल्यमितज्ञानी । ततो मुञ्चति ज्ञानवृष्टि' भव्यजनविबोधनार्थाय ॥ २. अस्योत्तराध:-बज्झइ ततु भगवओ तइअभवोसक्कइत्ताण ।। [आ०नि० १८३]
तच्च कथ वेद्यते ? अग्लान्या धर्मदेशनादिभिः । बध्यते तत्त भगवतस्तृतीय भवमवसर्म्य || 3. नैकान्तेन कृतार्थो येनोंदीर्ण जिनेन्द्रनाम तस्य । तदवन्ध्यफल' तस्य च क्षपणोपायोऽयमेव यतः ॥ .
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અધ્યાત્મમતપરીક્ષા શ્ર્લા, ૯૯
न चातीर्थकर केवलिनां देशनाद्यनुपपत्तिः, ज्ञानदानाभ्यासादिनिका चितपुण्यप्रकृति विशेषादेव
तदुत्पत्तेः ।
एतेन 'तीर्थकरनामकर्मणो जीवविपांकितया तत्रैव विपाकप्रदर्शनमुचित न तु कण्ठताल्वाद्यभिघातक्रमेण देशनादिना पुद्गलेऽपि' इति परास्तम्, जीवविपाकिनोऽपि क्रोधस्य भ्रूभङ्गत्रिवलीतरङ्गादिना पुद्गले विपाकदर्शनात् । रागद्वेषराहित्यलक्षण तु कृतकत्यत्व' भगवति निराबाधमेव, विनैव तौ भगवतः परमहितोपदेशकत्वस्य योग्यानां च ततः प्रतिबोधस्य स्वभाવારેવ નિર્વાહા' । ચાદુઃ [વિમા૦૦૪-૦]
wwwww.wwwwww
તેઓને અજ્ઞાત ન હેાવાથી જ તે-તેને અનુસરીને જ તેએ શબ્દ પ્રયાગ કરે છે. આમ અમૂઢલક્ષ્યત્વ જ તેઓના તેવા તેવા શબ્દ પ્રયાગમાં નિયામક હાવાનુ' જે પ્રતિપાદન કર્યું' તેનાથી- વક્તા તે તે વખતે જે શબ્દોના પ્રત્યેાગ કરે છે તે શ્રોતા પરના રાગ કે દ્વેષને અનુસરીને કરતા હાવાથી જણાય છે કે રાગદ્વેષ વચન પ્રત્યે હેતુ છે. એવા હેતુના કેવળીએને અભાવ હાવાથી શબ્દપ્રયાગ શી રીતે હોઈ શકે ? ’– એવી શકા પણુ નિરસ્ત જાણવી, કારણ કે રાગદ્વેષ તા અસત્ય ભાષા પ્રત્યે જ હેતુ છે, સત્ય ભાષા પ્રત્યે નહિ. તેથી રાગદ્વેષ વિના પણ કેવળીએને સત્યભાષા હાવામાં કાઇ વાંધા નથી.
પૂર્વ પક્ષ :-જેમ અસત્યવચનપ્રયાગમાં સામાને ઠગવાની ઈચ્છા હેતુ અને છે તેમ સત્યવચનપ્રયાગમાં સામા પર અનુગ્રહ કરવાની ઈચ્છા હેતુ અને છે જે રાગાત્મક હાવાથી કેવળીએને હાતી નથી તેા તેઓને સત્યભાષાપ્રયાગ પણ શી રીતે હેાઇ શકે ? [ કેવળી અનુગ્રહેચ્છાથી દેશના દેતા નથી ]
ઉત્તરપક્ષ :-અનુગ્રહ કરવાની ઇચ્છાવાળાઓની પ્રવૃત્તિ પ્રત્યે જ અનુજિક્ષા હેતુ બને છે. કેવળીએ અનુગ્રહ કરવાની ઈચ્છાથી દેશના વગેરે પ્રવૃત્તિ કરતાં નથી કિન્તુ ભવ્યજીવાને અનુગ્રહ થવા રૂપ પ્રયેાજનથી કરે છે. તેથી જ ‘તો મુત્ર...’ એવા શાસ્રવચનમાં લ” શબ્દ પ્રયાજનાક છે. ઇચ્છાક નહિ એવું વૃદ્ધપુરુષા= પૂર્વાચાર્યા કહે છે.
પૂર્વ પક્ષ :-કૃતકૃત્ય એવા ભગવાન્ ને જેમ ઇચ્છા હોતી નથી તેમ પ્રયાજન પગુ હાતું નથી. તેથી તેવા તેવા પ્રયાજનથી દેશનાદિ પ્રવૃત્તિ કરે છે એવું પણ શી
રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :-ઉદયમાં આવેલ જિનનામકમને ખપાવવાનુ` પ્રત્યેાજન તેને પણ ઊભુ` જ હેાવાના કારણે એકાતે (=સવથા) કૃતકૃત્યત્વ કેવળીએમાં અસિદ્ધહાવાથી • તેઓને કાઈ પ્રયેાજન હેાતું નથી' એ વાત ખાટી છે. તે કમ ધ દેશનાદિથી જ ખપી શકે એવું હાવાથી તેને ખપાવવાના પ્રયેાજનથી તે ધમ દેશનાદિ પ્રવૃત્તિ
Page #300
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાન્તગતત–વૃત્તિવિચાર
૨૭૧
'जच कयत्थस्स वि से अणुवगयपरोवगारिसाभव्व । परमहियदेसयत्त भासयसाभव्वमिव रविणो ॥ किंच कमलेसु राओ रविणो बोहेइ जेण सो ताई ॥
कुमुएसु य से दासो ज ण विबुझंति से ताई। 'ज बोहमउलणाई सूरकरामरिसओ समाणा उ ।
कमलकुमुआण तो त साभव्व तस्स तेसिं च ॥ ४जह वोलूगाईण पगासधम्माविसेसदोसेण ।
उइओ वि तमोरूवो एवमभव्वाण जिणसूरो ।। કરે છે. આગમમાં પણ કહ્યું છે કે “તે જિનનામકર્મ શી રીતે વેદાય છે? (એવા પ્રશ્નનો ઉત્તર-) ગ્લાનિરહિત ધર્મદેશનાદિ કરવા વડે.” તેથી જ ભાષ્યકારે પણ કહ્યું છે કે “કેવળી એકાંતે કૃતાર્થ હોતા નથી કારણ કે ઉદયમાં આવેલા જિનનામકર્મ ખપાવવાનું પ્રયોજન તેઓને ઊભું હોય છે. આ જિનનામકર્મ અવંધ્યફળવાળું હોય છે અર્થાત્ “સમવસરણું, અતિશયયુક્ત વાણી વગેરે ઋદ્ધિ” રૂપ પોતાનું ફળ અવશ્ય આપે જ એવું હોય છે. તેથી એ ઋદ્ધિઓને ભગવ્યા વિના એ ખપે એવું ન હોવાથી દેશનાદાન વગેરે જ તેને ખપાવવાના ઉપાયભૂત થવાના કારણે તેઓ દેશનાદિની પ્રવૃત્તિ કરે છે
પૂર્વપક્ષા–તેમ છતાં જેઓને જિનનામકર્મ નથી તેવા સામાન્ય કેવળીને તે જિનનામકર્મ ખપાવવાનું ન હોવાથી દેશના વગેરે માની શકાશે નહિ.
- ઉત્તરપક્ષ :-જિનનામકર્મ ન હોવા છતાં પૂર્વે જ્ઞાનદાન–અભ્યાસાદિથી બાંધેલ નિકાચિત પુણ્યપ્રકૃતિઓ તો તેઓને પણ હોય જ છે જેને ખપાવવા માટે તેઓને પણ દેશનાદિપ્રવૃત્તિ આવશ્યક બને છે.
આમ દેશનાદિ જિનનામાદિને ખપાવવાના ઉપાયભૂત હોવાથી તે તેઓને હોય છે એવું જે કહ્યું એનાથી જ “જિનનામકર્મ જીવવિપાકી હોવાની એની અસર છવપર જ હોય છે, કઠ તાલુઆદિના અભિઘાતાદિ દ્વારા દેશના અપાવવા રૂપે પુદ્ગલ પર પણ નહિ. અર્થાત્ જીવમાં જ તેવા તેવા પરિણામે ઊભા કરીને એ ખપી જાય છે, પણ કંઠતાલુઅભિઘાતાદિ રૂપ પુદ્ગલ પરિણામે કરવા દ્વારા દેશનાદિ પ્રવૃત્તિ કરાવતું નથી – એવું વચન પરાસ્ત જાણવું. કારણ કે જીવવિપાકી એવી કોમેહનીયાદિ પ્રકૃતિઓ પણ ભ્રભંગ-વિલીતરંગારિરૂપ પરિણામે શારીરિક પુદ્ગલમાં પણ ઉભા કરે જ છે. १. यच्च कृतार्थस्यापि तस्यानुपकृतपरोपकारिस्वाभाव्यम् । परमहितदेशकत्व' भासकस्वाभाव्यमिव रवः ॥ २. किं च कमलेषु रागोरवेर्बोधयति येन स तानि । कुमुदेषु वा तस्य द्वषो यन्न विबुध्यन्ते तस्य तानि ।। ३. यदबोधमुकुलने सूरकरामर्शतः समानात् । कमलकुमुदानां ततस्तत् स्वाभाव्य तस्य तेषां च ॥ ४. यथा वोलूकादीनां प्रकाशधर्माऽपि स स्वदोषेण । उदितोऽपि तमोरूप एवमभव्यानां जिनसूरः ॥
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૨
અધ્યાત્મમતપરીક્ષા . ૯
५सज्झ तिगिच्छमाणो रोग रागी ण भण्णए विज्जो । मुणमाणो अ असज्झ सेहयतो जह अदोसो ॥ तहभव्वकम्मरोग नासंतो रागव' न जिणविज्जो । ण य दोसी अभव्वासज्झकम्मरोग णिसेहतो ।। "मोत्तुमजोग्ग जोग्गे दलिए रूव करेइ रूआरो ।
ण य रागदोसिल्लो तहेव जोग्गे विबोहंतो । त्ति ।
પૂવપક્ષ –“આવા કર્મો ખપાવવાનું પ્રયોજન ઉભું છે એમ તમે કહો છો તે શું કેવળી ભગવાન કૃતકૃત્ય થયા જ નથી ?
[ અભવ્યોને પ્રતિબોધ ન થવામાં સ્વદોષ જવાબદાર ] ઉત્તરપક્ષ - રાગદ્વેષને કેવળીઓએ હણી નાખ્યા હોવાથી રાગદ્વેષ વિનાના હોવા રૂપ કૃતકૃત્યત્વ તેઓમાં હોય જ છે. અને ભવ્યાદિ જીવો પર રાગદ્વેષ ન હોવા છતાં પણ સ્વભાવથી જ તેઓ પરમ હિતને ઉપદેશ આપે છે. તેમ જ તે ઉપદેશથી પોતાના અને શ્રોતાઓના તેવા સ્વભાવના કારણે યોગ્ય જીવોને જ પ્રતિબોધ થાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે “જેમ પોતાને ઉપકારી નહિ એવા પણ લોકો પર ઉપકાર કરવાનો સૂર્યને પ્રકાશક સ્વભાવ છે તેમ કેવળીને પણ અનુપકારી એવા પણ “પર” ને ઉપકાર કરવાને પરમપિતદેશકવરૂપ સ્વભાવ હોય છે. વળી શું સૂર્યને કમલ કે કુમુદ પર રાગદ્વેષ છે ? જેથી તે કમલોને જ વિકસિત કરે છે, અને કુમુદને સંકે છે? ના, પરંતુ સૂર્યકિરણસ્પર્શથી કમલ જ વિકસિત થાય છે અને કુમુદ તો બીડાય જ છે આ બધે સૂર્યને તેમજ કમલ-કુમુદોને સ્વભાવ જ છે. તેમ શ્રી જિનેશ્વર દેવરૂપી સૂર્યથી ભવ્ય જ બેધ પામે છે, બીજા નહિ, તે પણ શ્રી જિનેશ્વરદેવ તેમ જ તે તે જીવને તે તેવો સ્વભાવ જ જાણ, શ્રી તીર્થકરને તેઓ પર રાગદ્વેષ છે તેવું નહિ. અથવા જેમ પ્રકાશધર્મને સામાન્યથી જ સહન ન કરી શકવા રૂપ દેશના કારણે ઘુવડાદિને ઉદય પામેલે પણ સૂર્ય અંધકારરૂપે જ પરિણમે છે, એને પ્રકાશ થતું નથી તેમ જિનસૂર્ય ગમે એટલો પ્રકાશવા છતાં અભવ્યોને પિતાના દૂષિત સ્વભાવના કારણે તત્વપ્રકાશ થતો નથી. તેથી તેઓ પર તીર્થકરને ષ છે એવું તે સિદ્ધ થતું જ નથી. વળી વૈદ્ય પણ સાધ્યરોગવાળા રોગીની જ દવા કરે છે, અસાધ્ય રોગવાળાની દવા જ કરતો નથી-પહેલેથી જ નિષેધ કરે છે, છતાં એ સાધ્ય રોગી પર રાગી છે અને ઈતર પર હેવી છે એવું કહેવાતું નથી. તેમ ભવ્યજીવોના કર્મરોગને સાધ્ય જાણીને તેઓના માટે જ દેશના દેતા ભગવાન્ અસાધ્ય કર્મરોગવાળા અભવ્યજીને નિષેધ કરતાં રહેવા ५. साध्य चिकित्सन् रोग रागी न भण्यते वैद्यः । जानंश्चासाध्य निषेधन् यथाऽदोषः ।। १. तथा भव्यकर्मरोग नाशयन् रागवान्न जिनवैद्यः । न च द्वेष्यभव्यासाध्यकर्मरोग निषेधन् । ७. मोक्तुमयोग्य योग्ये दलिके रूप करोति रूपकारः । न च रागद्वेषवांस्तथैव योग्यान् विबोधन ॥
Page #302
--------------------------------------------------------------------------
________________
કેવલભક્તિવિચારાન્તર્ગતતપ્રવૃત્તિવિચાર
૭૬
इदमत्ररहस्य-किमिति, भगवान् भाषते ? इति पृच्छतामिदमुत्तर-यत्किमय हेतुप्रश्नः प्रयोजनप्रश्नो वा १ नाद्यः, क्षायिकत्वादेव तद्वीर्यस्य वाग्वर्गणाऽऽदानस्य च स्वहेतुकाययोगादिलाभाधीनत्वात् । द्वितीये पुनरुक्तमेव कर्मक्षपण प्रयोजनमिति किमपरमनुशासितुमवशिष्यते ? 'सति प्रयोजने तदिच्छापेक्षयैव प्रवृत्त्या भवितव्यमिति चेत् १ भवनशीलायां तस्यामिदमित्थमेव, न त्वन्यत्रापि । न च भवन्त्यपि सा तदिच्छामपेक्षत एवाप्रमत्तप्रवृत्तेस्तदनपेक्षित्वात् , सामायिकस्यैवोचितप्रवृत्तिहेतुत्वात् । तदुक्त
'समभावो सामइ तणकंचणसत्तुमित्तविसओत्ति ।
બિમિર વિત્ત વિચપવિત્તિqદાળ ૨ / ત્તિ ! [vaiા ૧૬–] છતાં રાગી કે દ્વેષી હોતા નથી. તેમજ શિલ્પી પણ અગ્ય પુદગલોને પહેલેથી જ દૂર કરી ગ્ય દ્રવ્યોમાંથી જ મૂર્તિ કરતા હોવા છતાં જેમ રાગદ્વેષવાળ કહેવાતો નથી તેમ અગ્યની બાદબાકી કરી યોગ્યને જ બેધ આ પતા શ્રી જિનેશ્વરદેવ રાગદ્વેષ વિનાના જાણવા.”
(કેવળીની દેશના પ્રવૃત્તિનું રહસ્ય) અહીં આ રહસ્ય છે–
કેવળી ભગવાન્ કેમ બેસે છે ? એવું પૂછનારાને અમે પૂછીએ છીએ કે આ તમારો હેતુપ્રશ્ન છે કે પ્રયોજનપ્રશ્ન? અર્થાત્ ભગવાનની બેલવાની ક્રિયામાં હેતુઓ કેણ છે? એવું તમે પૂછવા માંગે છે કે ભગવાન કયા પ્રોજનથી બેલે છે એ ? પહેલો વિક૯૫ માની શકાય તેમ નથી કારણ કે શબ્દોચ્ચારણમાં તાદશવીર્ય અને ભાષાવર્ગણ યોગ્ય પુદગલનાં ગ્રહણાદિ હેતુભૂત છે એ વાત, તેમજ ક્ષાયિકવીર્ય અને સ્વહેતુભૂત કાયયોગાદિથી તાદશપુદ્ગલ ગ્રહણદિરૂપ તે કારણે કેવળીઓને પણ હોય છે, એ વાત પ્રસિદ્ધ હોવાથી પૂછવાની રહેતી નથી. .
બીજા વિકલ્પરૂપે પ્રશ્ન પૂછતા હો તે એનો જવાબ તે અમે આપી જ ગયા છીએ કે કર્મનિર્જ રાત્મક તાદશપ્રોજન તેઓને પણ ઊભું જ છે તેથી બીજુ શું વધુ કહીએ?
પૂવપક્ષ - પ્રયજનની હાજરીમાં એની ઈચ્છાથી જ પ્રવૃત્તિ થાય, તેથી જે ભગવાન ને કર્મનિર્જ રાત્મક પ્રયોજનથી પ્રવૃત્તિ છે એમ માનશો તે ફલિત એ થશે કે ભગવાન્ કર્મનિર્જરાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરે છે. ''[ અપ્રમત્તની ઉચિત પ્રવૃત્તિમાં ઈચ્છા નહિ, સામાયિક હેતુ છે]
ઉત્તરપક્ષ -જો તે પ્રવૃત્તિ થવાના સ્વભાવવાળી=ોગ્યતાવાળી હોય તે તે તેમજ છે એટલે કે ઇચ્છાની અપેક્ષા રાખે જ છે. અર્થાત્ પ્રવૃત્તિ ચાલુ ન હોય અને નવી ચાલુ થવાની હોય તે તેની પૂર્વમાં કારણ તરીકે ભલે ઈચ્છા આવશ્યક બને, પરંતુ १. समभावः सामायिक तृणकंचनशत्रुमित्रविषय इति । निरभिष्वंग चित्तमुचितप्रवृत्तिप्रधान च ॥
૩૫
Page #303
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૯૯
नन्वेवमुचितप्रवृत्तावभिष्वङ्गाभावप्रशस्तरागयोः पृथक्कारणताद्वयकल्पने: गौरवम् , अन्यथा व्यभिचारो; मम तु तत्र प्रशस्तरागस्यैकस्यैव हेतुत्वमिति लाघवमिति चेत् ? न, अप्रमत्तप्रवृत्त्यनुरोधेनाऽप्रशस्तरागद्वेषापूर्वकत्व-प्रमादापूर्वकत्वलक्षणौचित्यद्वयान्तर्भावेनोक्तकारणताद्वयकल्पनायाः प्रामाणिकत्वात् । अस्तु वोचितप्रवृत्तित्वावच्छेदेनाप्रशस्तरागाद्यभावस्यैव हेतुत्व', न. चानुचित· प्रवृत्तित्वावच्छिन्न प्रति प्रशस्तरागाद्यभावस्य हेतुतायां विनिगमनाविरहः, अप्रमत्तप्रवृत्तौ व्यभिचारात् । न चाप्रमत्तानां प्रवृत्तिरेव नास्तीति सांप्रत, योगदुष्प्रणिधानरूपप्रमादत्यागेऽपि तैस्तत्सुप्रणिधानाऽत्यागात् , सर्वथा योगनिरोधस्य शैलेश्यवस्थाभावित्वात् , इति किमित्यानेडितविस्मरणशीलताऽऽयुष्मतः ॥९९॥ જે પ્રવૃત્તિ પૂર્વથી જ ચાલી આવતી હોય તેમાં ઈચ્છા આવશ્યક હોતી નથી. ભગવાનને પણ કમક્ષપણના પ્રજનવાળી પ્રવૃત્તિ પૂર્વથી (છદ્રસ્થ અવસ્થાથી) જ ચાલી આવતી હાઈ તે માટે કઈ ઈચ્છાની અપેક્ષા રહેતી નથી. એથી જ અપ્રમત્તયતિની પ્રવૃત્તિ ઈચ્છા નિરપેક્ષ હોય છે. મેહનીયને ઉદય હોવા છતાં અપ્રમત્તયતિની પ્રવૃત્તિમાં ઈચ્છાપૂર્વકત્વ હોતું નથી. એનું એ પણ કારણ છે કે તેઓની પ્રવૃત્તિ ઉચિત જ હોઈ સામાયિક પૂર્વકની હોય છે. જે ઈચ્છાપૂર્વકની હોય તે અનુચિત પ્રવૃત્તિની પણ સંભવના રહે, પણ તેમ છે નહિ કહ્યું છે કે- તૃણ કાંચનાદિ જડ વસ્તુઓમાં તેમજ શત્રુમિત્રાદિ ચેતનવસ્તુમાં માધ્યચ્ય ભાવ સામાયિક છે તેમજ રાગદ્વેષાત્મક અભિન્કંગ રહિતનું ઉચિત પ્રવૃત્તિયુક્ત ચિત્ત સામાયિક છે. અહીં ઉચિત પ્રવૃત્તિયુક્ત તાદશચિત્તને સામાયિક કહ્યું તેનાથી જણાય છે કે જે નિરભિવંગચિત્તાત્મક સામાયિકની હાજરી હોય તે ઉચિત પ્રવૃત્તિ થાય જ, અર્થાત્ સામાયિક જ ઉચિત પ્રવૃત્તિનું કારણ છે, નહીં કે ઈચ્છા.
[ઉચિત પ્રવૃત્તિમાં પ્રશસ્ત રાગ હેતપૂર્વપક્ષ]. પૂર્વપક્ષ શ્રી અરિહંતાદિ વિશેના પ્રશસ્તરાગથી પણ ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેથી ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે જેમ અભિવૃંગાભાવને હેતુ માને છે તેમ પ્રશસ્તરાગને પણ સ્વતંત્ર હેતુ માનવો જ પડશે. આ રીતે બે પૃથફ કારણે માનવામાં ગૌરવ છે અને બેમાંથી એક ને જ કારણ માનવામાં જેને કારણ તરીકે સ્વીકાર્યું હોય તેની ગેરહાજરીમાં પણ ઈતરથી ઉચિતપ્રવૃત્યાત્મક કાર્ય થઈ શકતું હોવાથી વ્યતિરેક વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે. અમે તે ઉચિત-પ્રવૃત્તિપ્રત્યે માત્ર પ્રશસ્તરાગને જ હેતુ માનતા , હેવાથી અમારે લાઘવ છે અને નિરભિન્કંગચિત્તને તે તે પ્રત્યે હેતુ ન માન્યું હોવાથી છે . વ્યભિચાર પણ નથી.
" [ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે અપ્રશસ્તરાગાભાવ હેતુ–ઉત્તરપક્ષ].
ઉત્તરપક્ષ પ્રમત્તની શ્રી અરિહંતાદિની ભક્તિ આદિ પ્રવૃત્તિની જેમ અપ્રમત્તની પ્રવૃત્તિ પણ ઉચિત પ્રવૃત્તિ જ હોવાથી પ્રવૃત્તિમાં ઔચિત્ય બે પ્રકારનું માનવું પડે છે
Page #304
--------------------------------------------------------------------------
________________
ST
કૈલિભુકિતવિચારાતંગ તતત્પ્રવૃત્તિવિચાર
૭પ
www
अथ वाग्निर्गमप्रयत्नाद्द्भगवता खेदोदीरणप्रसङ्गमाशङ्कयाह
णय वयणपत्ते
खेअस्सोदीरण जिणिंदस्स ।
इहरा सुहस्स पावर त ण वा अण्णपयडीण ॥१०॥
,
[ન ૨ વચનપ્રયત્નેન વેશ્યોરીરનો નિનેન્દ્રસ્ય | તથા મુસ્થ પ્રાજ્ઞાતિ સન્નવેતરપ્રવ્રુતીનામ્ ।૦૦] અપ્રશસ્તરાગદ્વેષ પૂર્ણાંક નહિ હાવા પણા રૂપ' અને ‘પ્રમાદપૂર્વક નહિ હેાવા પણા રૂપ' જેમ તા, પાણ વગેરે ભિન્ન ભિન્ન અવાન્તર જાતિવાળા વહિન પ્રત્યે તૃણ, પશુ વગેરે રૂપ જુદી જુદી જાતના કારણેા મનાય છે તેમ આ બે પ્રકારના ઔચિત્યયુક્ત બે જાતની પ્રવૃત્તિ પ્રત્યે કારણ પણ એ જાતના માનવા પ્રામાણિક જ હાવાથી ગૌરવ થવાના દોષ નથી. અથવા તે કેઈપણુ ઉચિત પ્રવૃત્તિ અંગે એક જ કારણ 'માનવુ હાય તા અપ્રશસ્તરાગાદિના અભાવને જ માની લેવામાં કાઈ દોષ નથી. પ્રમત્તની ઉચિતપ્રવૃત્તિ પૂર્વે જેમ તાદૃશઅભાવ હાજર હાય છે તેમ અપ્રમત્તની ઉચિતપ્રવૃત્તિ પૂર્વે પણ તાદશ અભાવ હાજર હાય જ છે.
પૂર્વપક્ષ –એ રીતે તેા કાઈપણ અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે પ્રશસ્તરાગાદિના અભાવ હેતુ છે એવેા જ કાર્યકારણ ભાવ માની લેવાથી તેવા હેતુના અભાવમાં ઉચિતપ્રવૃત્તિ થાય એવું પણ અય્યદાપન્ન થઇ જાય છે. તેથી બેમાંથી કચેા કાય કારણભાવ માનવા ? એમાં 'કાઈ વિનિગમક ન હોવાના કારણે વિનિગમનાવિરહ થવાની આપત્તિ આવશે.
ઉત્તરપક્ષ :- એવી આપત્તિ આવતી નથી કારણકે અપ્રમત્તયતિને પ્રશસ્ત રાગાદિના અભાવ હ।વા છતાં અનુચિત પ્રવ્રુત્તિ ન હોવાના કારણે તમે કહેલ કાર્ય કારણ ભાવમાં આવતા અન્વયવ્યભિચાર જ તાદશ વિનિગમક બની અમારા કાર્ય કારણભાવને નિર્દોષ જાહેર કરે છે.
પૂર્વ પક્ષ :-અપ્રમત્તયતિને તેા પ્રવૃત્તિ જ ન હેાવાથી ઉચિત પ્રવ્રુત્તિ પણ હતી નથી અને તેથી તમે કહેલ કાર્ય કારણભાવમાં પણ વ્યભિચાર સ્પષ્ટ જ છે.
ઉત્તરપક્ષ :–એ વાત પણ અયુક્ત છે, કારણ કે ચાગટ્ટુપ્રણિધાનાત્મક પ્રમાઇ તેને ન હેાવા છતાં ચાગના સુપ્રણિધાનાત્મક ઉચિત પ્રવૃત્તિ તા તેઓને હાય જ છે. સર્વથા યાગ નિરેાધ અને તેથી પ્રવૃત્તિના અભાવ તા શૈલેશી અવસ્થામાં જ હેાય છે એ વાત તમે કેમ વારે વારે ભૂલી જાવ છે. ાટ્ટા
જો કેવળીએને શબ્દોચ્ચાર કરવાના હૉય તા તા એમાં પ્રયત્ન કરવાના હાવાથી ખેતની ઉદીરણા થવાની આપત્તિ આવશે એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે—— [વચનપ્રયત્નથી અશાતાની ઉદીરણા ન થાય]
ગાથા:-વચનપ્રય નથી' અશાતાની ઉદીરણા' થતી હાવાથી ખેદાત્મક અશાતા ભાગવવી પડે છે, એ વગર અશાતા ભાગવવાની હાતી નથી' એમ માનવામાં તે
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૦૦
‘वाक्प्रयत्नजन्यः खेदलेश' इति यदि स उदीरित एव स्यात्तर्हि सुखमपि तेषां काययोगाद्युदीरणीयमेव प्रसज्येत । अथ मोहाभावादप्रवृत्तिमतां भगवतां सुखमपि काययोमाद्यनपेक्ष क्षायिकमेवाभ्युपे इति चेत् ? हन्त तर्हि तीर्थकर नामकर्माद्युदीरणमपि तेषां न स्यात् । 'उद्या oarat बहिर्वत्तिनीनां स्थितीनां दलिक कषायसहितेनासहितेन वा योगसंज्ञकेन वीर्यविशेषेणाकृष्योदयावलिकायां प्रक्षेपणमुदीरणा' इति हि तल्लक्षणमामनन्ति, न चैतद्विना प्रयत्नं સમીતિ ૬૦૦થી
अथोयोचित कालपरिपाकात् प्रागेवोदयावलिकायां कर्मनयन तथाविधस्थितिबन्धाधीनमुदीरणमिति व्यपदिश्यत इति चेत् १ अत्रोच्यते
શાતાવેદનીય પણ ઉદ્દીરા વગર ભાગવવાનું હેાતું નથી' એવુ' માનવુ' પડવાથી તે પણ કાયયેાગાદિથી ઉદ્દીરાપાત્ર બનવાની આપત્તિ આવશે. ‘કેવળીએને તેા ક્ષાયિક સુખ હાજર હાવાથી શાતાવેદનીયની કાયયેાગાઢિથી ઉીરણા માનવાની જરૂર રહેતી નથી' એવુ* જો કહેશે। તા ખીજી પ્રકૃતિની ઉદીરણા પણ તેઓને માની શકાશે નહિ.
વચનાÄાર પ્રયત્નથી કાંઈક ખેદ=શ્રમ લાગે છે એટલા માત્રથી જો એમ જ માની લેવાનુ હાય કે એવા પ્રયત્ન કરવાથી જ અશાતાની ઉદ્દીરા થાય છે અને દુઃખ અનુભવવું પડે છે તા તા શાતાવેદનીયની પણ કાયયેાગાદિથી જ ઉદીરણા થાય છે અને સુખના અભનુવ થાય છે એવું પણ માનવાની આપત્તિ આવશે. ખર્થાત્ સુખને પણ કાયયેાગાદિ સાપેક્ષ માનવાનુ` થવાથી સુખ માટે તેઓના પ્રયત્ન માનવા જ પડશે.
પૂર્વ પક્ષ :-માહના અભાવ થયા હેાવાના કારણે પ્રવૃત્તિરહિતના થએલા કેવળીઓને સુખ પણ ક્ષાયિક જ હાવુ* જોઇએ એમ અમે માનતા હોવાથી સુખાદિ માટે કાયયેાગાદિ પ્રયત્નની અપેક્ષા માનવી પડતી નથી. અર્થાત્ તાદ્દશ પ્રયત્ન ન હેાવાના કારણે શાતાવેદનીયની ઉદીરણા ન હેાય તા પણ અમારે કાઈ વાંધે નથી.
[પ્રયત્ન વિના ઉદીરણા અસ‘ભવિત] ઉત્તરપક્ષ:-પણ આ રીતે ઉદીરણા તા પ્રયત્નથી જ થાય, પણ કેવળીએને શાતાવેદનીયની આવશ્યકતા ન હેાવાથી એ માટે કાઈ પ્રયત્ન માનવાની જરૂર ન રહે. વાથી તેઓને કાઈજ પ્રયત્ન હાતા નથી એમ કહેવામાં કાઈ વાંધા નથી અને તેથી વનાચ્ચાર પ્રયત્ન પણ હાતા નથી'–એવુ' માનવાનુ` જે તમે સાહસ કરશેા તા કાઈ પ્રયત્ન ન હેાવાના કારણે જિનકર્માદિની પણ તેઓને ઉદીરણા હેાતી નથી એવું માનવુ પડશે. તાપ, ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિએમાં રહેલા દિલકાના ચાગ નામના સકષાય કે અકષાય વીય વિશેષથી ખેં'ચીને યાવલિકામાં નાખવા' તે ઉદીરણા કહેવાય છે. આવી ઉદીરણા પ્રયત્ન વિના અસ‘ભવિત છે. તેથી કેવળીઆને પ્રવૃત્તિહીન માનવામાં ઉદ્દીરણા જ અનુપન્ન થવાની આપત્તિ આવશે. ૧૦૦ના
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૭૭
કેવલિક્તિવિચારાન્તર્ગતત-વૃત્તિવિચાર
ण य त विरियविरहिय जायइ अपवत्तणव्व करणंति ।
केवलसहावपक्खे सुगयस्स मय अणुण्णाय ॥१०॥ [न च तद्वीर्यविरहित जायतेऽपवर्तनेव करणमिति । केवलस्वभावपक्षे सुगतस्य मतमनुज्ञातम् ॥१०१॥]
न हि कर्मोदीरण वीर्य विना प्रवर्तते, करणत्वात् , अपवर्तनावत् । अथापवर्त्तनमप्यपवर्तनीयकर्मणस्तथास्वाभाव्यादेवेति चेत् ? किं तर्हि तत्स्वभावकर्महेतुरेव तदपवर्तनहेतुरुत स्वहेतुचिततत्कर्मणोऽपवर्तन स्वभावादेव ? नाद्यः, उत्पत्तिसमनन्तरमेव तदपवर्तनप्रसङ्गात् । न द्वितीयः, कारणं विना कार्योत्पत्तिप्रसङ्गात् । अथ किमिदमपवर्त्तन नाम ? नून ध्वंस एव सः, केवलं प्रायश्चित्ताद्यभावे भोगादेव तन्नाशः, अन्यथा तु प्रायश्चित्तादिनैवेत्येव विशेषः । न च
Fઉદીરણ સ્થિતિ બંધને આધીન છે, પ્રયત્નને નહિ-પૂર્વ પક્ષ)
પૂર્વપક્ષ :-તે તે કર્મલિકોનો ઉદયમાં આવવાને ઉચિતકાળ પાકે એ પૂર્વ જ તેઓને ઉદયાવલિકામાં લઈ જવા એ ઉદીરણું કહેવાય છે. વળી કમબંધ વખતના તેવા અધ્યવસાયને આશ્રીને તે તે દલિકને સ્થિતિબંધ જ એ થયેલ હોય છે કે આ રીતે ઉચિતકાળ પૂર્વે જ તે તે દલિકે ઉદયાવલિકામાં આવી ઉદીર્ણ થઈ જાય છે તેથી તે તે દલિની ઉદીરણું પોત પોતાના તેવા તેવા સ્થિતિ બંધને જ આધીન હોય છે. પાછળથી તે ઉદીરણા માટે કે પ્રયત્ન કરવાને હોતો નથી. તેથી કેવળીઓને પ્રયત્નાભાવ હોવા છતાં જિનનામકર્મની ઉદીરણું હવામાં કોઈ વાંધો નથી.
દિગંબરની આવી શંકાને જવાબ આપતાં ગ્રન્થકારશ્રી કહે છે – [અવનાની જેમ ઉદીરણું પણ વીર્ય સાપેક્ષ-ઉત્તરપક્ષ]
ગાથાર્થ –અપવર્તનાની જેમ કરણ રૂપ હોવાથી ઉદીરણા પણ વીર્ય વિના થતી નથી. દલિકેનું છે. એક નિષેકમાંથી બીજા નિષેકમાં સ્થાનાન્તર કરવારૂપ કાર્યના કારણભૂત હેવાથી વીર્યાત્મક તે કરણને પ્રયત્નરૂ૫ માનવું પડે છે. તેને અપ્રયનાત્મક માની પ્રયત્ન વિના પણ કાર્ય થાય છે એવું માનવામાં સ્વભાવથી જ કાર્ય થાય છે એવું ફલિત થતું હોવાથી બદ્ધ મતને રવીકારવાનું થશે.
જેમ અપવત્તને કરણરૂપ હોવાથી વીર્ય વિના થતી નથી તેમ કર્મોની ઉદીરણ પણ કરણરૂપ હેવાથી વીર્ય વિના પ્રવર્તતી નથી.
પૂર્વપક્ષ –અપવર્નના પણ અપવર્તનીય કર્મના તેવા સ્વભાવથી જ થાય છે. વિર્યથી નહિ, તેથી તેની જેમ ઉદીરણાને પણ સ્વભાવથી જ થતી હેવી માનવી જોઈએ.
- ઉત્તરપક્ષ : “અપવર્તનીય કર્મના તેવા સ્વભાવથી જ અપવર્ણના થાય છે? આવું કહેવામાં તમારો આશય શું છે? તેવા સ્વભાવવાળા કર્મને જે ગાદિ હેતુઓ છે તે જ અપવર્તનના પણ હેતુ છે (અર્થાત્ અપવર્તાના માટે નવા કેઈ હેતુની અપેક્ષા હોતી નથી) એ ? કે પિતાના હેતુથી સંચિત થએલા તે કર્મની સ્વભાવથી જ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૧૦૧
दीस्थितिकस्य स्वस्थितिकापादनमपवर्त्तन नाम, कालसंबन्धरूपायाः स्थितेरनपवर्त्तनीयत्वादिति चेत् ? न, प्रायश्चित्तादिना कर्मणः स्थितेरेव नाशात् भस्मकेनेव बहुकालभोग्यधान्यस्थिते:, कर्मणः पुनरन्ततो धान्यराशेवि प्रदेशानुभवरूपोऽपि भोग आवश्यक एव, अतएव न कृतनाशा कृतागमादिप्रसङ्गः । यदाह भाष्यकारः
'कम्मोaar कामिज्जइ अपत्तकालंपि जइ तओ पत्ता । अकयागमकयनासा मोक्खाणासासणा दोसा ॥
हिदीकालिअस व णासो तस्साणुभूइओखिप्प ।
बहुकालाहारस्सव्व दुयमग्गिअरोगिणो भोगो ॥ त्ति | [वि०भा० २०४७ / ४८ ]
અપવત્તના થઇ જાય છે એ ? પહેલા વિકલ્પ તા માની શકાશે નહિ, કારણ કે કર્મના હેતુઓથી કર્મોત્પત્તિ પછી તરત જ તેની અપવત્તના થઈ જવાની આપત્તિ આવશે (કારણ કે કર્મ બંધના હેતુએ જ પેાતાના હેતુ હાવાથી સંપન્ન થઈ જ ગયા છે.) પેાતાના કારણેા વિના જ સ્વભાવથી જ કાર્યાત્પત્તિ થઇ જવાની આપત્તિ આવતી હાવાથી બીજો વિકલ્પ પણ માની શકાતા નથી.
પૂર્વ પક્ષ:-આ અપવત્તના શું છે? એ વિચારતાં જણાય છેકે કર્મના નાશ થઈ જવા એ જ અપવત્તના છે. છતાં પ્રાયશ્ચિત્તાદિની ગેરહાજરીમાં ભાગાદિથી જ જે નાશ થાય છે તેના કરતાં આ પ્રાયશ્ચિત્તથી થતા નાશ વિશેષ પ્રકારના હાવાથી ભાગથી થતા નાશને અપવત્તના કહેવાની આપત્તિ આવતી નથી. બાકી કાલની સાથે કલિકાના સ"ખ"ધરૂપ સ્થિતિ અનપવનીય=ઘટાડી ન શકાય એવી હાવાથી ઢીઘ સ્થતિવાળા કદલિકાને અપસ્થિતિ વાળા કરવા એ અપવના’ એવુ' કહી શકાતું નથી. [અપવત્તના એટલે કમસ્થિતિહાસ
ઉત્તરપક્ષઃ– એ વાત બરાબર નથી. પ્રાયશ્ચિત્તાદિથી કઈ કના નાશ થતા નથી પણ કર્મની સ્થિતિને જ નાશ થાય છે. જેમ અમુક ધાન્યરાશિ લાંખા કાળ ચાલે એવા હાવા છતાં ભસ્મકરાણી એના ભાગ કરે તા અલ્પકાળમાં ખલાસ થઈ જાય છે, ધાન્યને ટકવાની આગળની સ્થિતિને નાશ થઈ જાય છે. તેમ બહુકાલભાગ્યકર્મીની પણ ઉપરની સ્થિતિઓના પ્રાયશ્ચિત્તાદિથી નાશ થઈ જાય છે. વળી આ રીતે સ્થિતિના નાશ થઈ ગયા હૈાવા છતાં એ કર્મોના નાશ થયા ન હેાવાથી તેઓના પ્રદેશાય તા જીવે અનુભવવા જ પડે છે. અને તેથી જ કૃતનાશ-અકૃતાગમાદિ દોષો આવતા નથી. [અપવત નામાં કૃતનાશાદિ દોષા નથી]
ભાષ્યકારે પણ કહ્યું છે કે—(શંકા-)જેના કાળ પ્રાપ્ત થયા નથી એવા કના
१. कर्मोपक्रम्यतेऽप्राप्तकालमपि यदि ततः प्राप्ताः । अकृतागमकृतनाशौ मोक्षानाश्वासता दोषः ॥ २. हे दीर्घकालिकस्यापि नाशस्तस्यानुभूतितः क्षिप्रम् | बहुकालाहारस्येव द्रुतमग्निकरोगिणो भोगः ॥
Page #308
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તિવિચારાન્ત તત પ્રવૃત્તિવિચાર
अथाहारस्य भोगो भक्षणादिकं, कर्मणस्तु स्वजन्यसुखदुःखान्यतरसाक्षात्कार इत्यरित विशेष इति चेत् ? न, कर्मद्रव्यस्येव नोकर्मद्रव्यस्याप्यात्मसात्परिणामस्यैव प्रदेशभोगत्वात्, सुखदुःखयोस्तु विपाकफलत्वात् । अत एव धान्यप्रदेशा इव कर्मप्रदेशा अपि भुक्ता एव सन्तो धान्यपरिणाममिव कर्म परिणामं त्यजन्तः क्षीणा इति भण्यन्ते । रसस्तु कर्मणामध्यवसायविशेषेण हन्यत एव भस्मकजनितजाठरानलोद्भूतस्पर्शे भुज्यमानरस इव । अत एव न प्रसन्नचन्द्रादीनां सप्तमनरक योग्याऽसातवेदनीय प्रदेशानुभवेऽपि तथाविधदुःखप्रसङ्गः । अत પણ જો ઉપક્રમ થઈ જતા હાય તા તા એ વખતે ઉડ્ડયમાં આવે એવું કમ પાતે ન કર્યુ” હાવા છતાં ઉદયમાં આવતું હોવાથી અકૃતાગમ દોષ આવશે, તેમજ લાંખા કાળે ભેગવવુ' પડે એવુ' જે કમ પાતે કર્યું હતું તે ભાગવવું ન પડવાથી કૃતનાશ દોષ આવશે. વળી ન કરેલ કર્મ પણ ભાગવવાનું હાવામાં અને કરેલ કમ પણ ભેાગવવું ન પડતુ હાવામાં તે મેક્ષમાં આસ્થા જ નહિ રહેવાની આપત્તિ આવશે, કારણકે કર્મ ખપાવ્યા વિના પણ તેના વિપાકથી ખેંચી શકાય છે તેમજ કરહિત થવા છતાં પછી પણ અન્યકૃતકમાં ભાગવવાની શકયતા ઊભી જ રહે છે. આવી શંકાના જવાબ એ છે કે-લાંબા સમયથી ભાગવવાનુ તે કમ ભાગવ્યાવગર જ નાશ થતુ' હાત તા ઉક્ત દોષ હાઈ શકે, પશુ તેવું નથી, માત્ર ઉપક્રમ દ્વારા દીધ`સ્થિતિવાળું તે જ ક અધ્યવસાયવિશેષથી જલદી ભાગવાય છે, જેમ ધાન્યના મેાટા રાશિ લાંખા કાળ ચાલે તેવા હેાવા છતાં ભસ્મકરેાગીથી થાડા કાળમાં ભાગવાય છે. માટે કૃતનાશ કે અકૃતઆગમ જેવા કાઈ દોષ આવતા નથી.
. ૨૭૯
MAP
પૂર્વ પક્ષ:- ભક્ષણાદિ કરવા એ આહારના ભાગ છે જયારે સ્વજન્ય સુખ કે દુઃખના સાક્ષાત્કાર કરવા એ કર્માંના ભાગ છે, તેથી આહાર કરતાં કમાં વિશેષતા હાવાથી આહારમાં ભસ્મકાદિથી બહુકાલભાગ્ય સ્થિતિના નાશ સ*ભવિત હાવા છતાં કર્માંમાં તેવા નાશ સવિત નથી. વળી પ્રાયશ્ચિત્તાદિથી સ્થિતિ જ નષ્ટ થાય છે, કર્મી તા ઊભા જ રહે છે' એવું માનવામાં તે તે કમના સુખદુઃખાદિ સાક્ષાત્કારાત્મક ભાગ પણ અવશ્ય માનવા પડવાથી, પ્રાયશ્ચિત્તાદિ કરવા છતાં દુઃખાદ્દિ ભાગવવાનુ તા ઊભુ જ રહેવાની જે આપત્તિ આવે છે તે, કમના જ નાશ માનવામાં આવતી નથી.
[આહારભાગ અને કમ ભાગમાં સમાનતા]
ઉત્તર પક્ષ :-કર્મ દ્રવ્યની જેમ આહારાદિરૂપ નાકમ દ્રવ્યના પણ તેવા તેવા આત્મસાત્ પરિણામ થવા એ જ પ્રદેશભેાગ છે. અને તેના વિપાકાયરૂપકે સાત ધાતુ તરીકે પરિણમવારૂપ વિપાકનું સુખદુઃખ એ ફળ છે. આમ બન્નેમાં સમાનતા છે. તેથી આહારની જેમ કર્મીમાં પણ સ્થિતિનાશ સમન્વિત જ છે. સુખદુઃખ સાક્ષાત્કાર કર્યાંના પ્રદેશેાદયનુ નહિં પણ વિપાકાદયનું ફળ હેાવાથી સુખદુઃખ સાક્ષાત્કાર થવા એ જ કમભાગ છે
Page #309
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૧૦૧
एव च सर्वस्य कर्मणः प्रदेशतो भोगनियमः, अनुभागतस्तु तद्भजनैव' इति भगवन्तोऽभ्यधुः । यदागमः-"तत्थ ण जौं त अणुभागकम्म त अत्थेगइ वेएइ अत्ोगइ णो वेएइ, तत्थ ण जत पदेसकम्म त णियमा वेएई” त्ति । भाष्यकारोऽप्यभ्यधात्सव्वं च पएसतया भुज्जइ कम्ममणुभागओ भइअं । तेणावस्साणुभवे के कयणासादओ तस्स ॥ ત્તિ I [વિમા૦ ૨૦૪૬] એવું નથી. તેથી જ જેમ ધાન્યના દાણું ખવાઈ જાય એટલા માત્રથી ધાન્ય પરિણામને ત્યાગ કરે છે અને ધાન્ય તરીકે નષ્ટ થયેલા કહેવાય છે. પછી પુષ્ટિ ભલે ન કરી હોય, તેમ કર્મલિકે પણ ભગવાઈ જવા માત્રથી કર્મ પરિણામને ત્યાગ કરે છે અને ક્ષય પામેલા કહેવાય છે. પછી સુખદુઃખ ભલે ને આવ્યા હોય. આમ પ્રાયશ્ચિત્તાદિથી કર્મની સ્થિતિ હણાય છે. ભસ્મક ગજનિત જઠરાગ્નિના ઉદ્દભૂતસ્પર્શમાં જ ખવાતા અનાજન રસ હણાઈ જાય છે. કેઈ વિશેષ પુષ્ટિ વગેરે થતા નથી તેમ કર્મોનો રસ તે અર્થવ સાયવિશેષથી હણાઈ જાય છે જેથી જીવને તે કર્મલિકો ભોગવવા છતાં કોઈ વિશેષ અસર થતી નથી.
કર્મો પ્રદેશોદયથી અવશ્ય ભેગવવા જ પડે] તેથી જ પ્રસન્નચકાદિએ બાંધેલા સાતમી નરકાદિ પ્રોગ્ય કર્મ તે જ ભવમાં પ્રદેશદયથી ભોગવવા છતાં સાતમી નારક પ્રાગ્ય ભયંકર દુઃખ ભેગવવા પડયા ન હતા. વળી આવું હોવાથી જ પૂર્વમહર્ષિઓએ “બધા કર્મોને પ્રદેશથી તે ભેગવવા જ પડે છે, અનુભાગથી ભોગવવામાં ભજના છે, અર્થાત્ બધા કર્મોનો રસ ભોગવવો જ પડે એ નિયમ નથી” એવું કહ્યું છે. આગમમાં પણ કહ્યું છે કે “તે કર્મોને વિશે જે અનુભાગકર્મ હોય છે, જીવ તેમાંનું કેટલુંક ભેગવે છે અને કેટલુંક ભોગવતું નથી. પણ જે પ્રદેશકર્મ હોય છે તેને તો જીવ નિયમ ભોગવે જ છે.” ભાષ્યકારે પણ કહ્યું છે કે–સર્વ કર્મોને પ્રદેશરૂપે તો ભોગવવા જ પડે છે, અનુભાગરૂપે ભોગવવામાં ભજના છે. તેથી બાંધેલું કર્મ અવશ્ય ભોગવવાનું હોવાથી કૃતાનાશાદિ કયા દોષે છે? અર્થાત કેઈ દોષ નથી.”
[કમ ઉભા રહેવા છતાં સ્થિતિહાસ શક્ય ]. વળી કાળ સાથેના સંબંધરૂપ સ્થિતિનું અપવર્તન અયુક્ત છે..ઈત્યાદિ તમે જે કહ્યું તે પણ અસત છે. અમુક કર્મને ભોગ ૧૦૦ વર્ષમાં થાય, બીજાને ૧૦૦૦ વર્ષમાં થાયઈત્યાદિ વિશેષતા લાવવામાં તેવા પ્રકારની સ્થિતિબંધ અધ્યવસાયથી ઉત્પન્ન થએલ સ્થિતિ વિશેષ જ નિયામક છે. તાત્પર્ય એ છે કે એક જ સમયે જ્ઞાનાવરણાદિ જે કર્મ બંધાય છે તેના પણ તેવા અધ્યવસાયના કારણે જુદા જુદા નિષેકો રચાય છે 1. तत्र यत्तदनुभागकर्म तदस्त्येक वेदयति, अस्त्येककन वेदयति, तत्र यत्तत्प्रदेशकर्म तन्नियमाद वेदयति । १. सर्वच प्रदेशतया भुज्यते कर्मानुभावतो भाज्यम् । तेनावश्यमनुभवे के कृतनाशादयस्तस्य ।।
Page #310
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાન્તગતતત્પત્તિવિચાર
૨૮૧यत्पुनरुक्त'-'कालसंबन्धरूपायाः स्थितेरपवर्तनमयुक्त'' इति-तदसत् , कश्चिद्भोगो वर्ष शतेन, कश्चिच्च वर्षसहस्रेगेत्यत्र तथाविधस्थितिबन्धाध्यवसायप्रसूतस्थितिविशेषस्यैव नियामकत्वात् , स्थिति(तेः)कर्मणोऽतिरिक्तत्वात् । एतेन 'दीर्घ स्थितिकस्य प्रायश्चित्तादिव्यति. रेकायुक्ताग्रिमकालिकसंबन्धशालिनो हस्वीकरण तद्ध्वंसजननप्रायश्चित्ताद्याचरणमप्रसिद्ध' इत्यपा. स्तम् , दीर्घ स्थितेरन्तराच्छेदस्यैव हस्वीकरणपदार्थत्वात् । 'अपवर्तनीयायाः स्थितेीर्घत्वे एव किं प्रमाणम् १" इति चेत् ? तथाविधाध्यवसायप्रसृतत्वमिति गृहाण ।। ___अथ कर्महेतुना कमै व जननीयं, विपाककालस्य फलहेतुता तु तत्क्षणविशिष्टकार्यत्वावच्छिन्न प्रतितत्क्षणत्वेनैवेति चेत् ? न, एवं सति जन्यतदात्मसमवेतत्वावच्छिन्न प्रति तदात्मत्वेन हेतुतया प्रागभावस्य विशेष्य हेतुतया वा दैशिकातिप्रसङ्गभङ्गे कर्मण एवोच्छेदप्रसङ्गात् । स्यादेतत्-दृढस्य वस्तुनो दीर्घा स्थितिः, अदृढस्य त्वल्पीयसीति दाढ्र्यादाढयें एव दीर्घाल्पઅર્થાતુ બંધાતા કર્મોના એવા વર્ગો રચાઈ જાય છે કે જેમાં કેઇ વર્ગ ૧૦૦ વર્ષે ઉદયમાં આવવાની યોગ્યતાવાળો થાય, કઈ ૧૦૦ વર્ષને ૧ સમયે, કઈ ૧૦૦ વર્ષને ૨ સમયે.એમક્રમશઃ ૧૦૦૦ વર્ષે, ૧૦૦૦ વર્ષને ૧ સમયે, ૨ સમયેયાવતું બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાળે.ઉદયમાં આવવાની યોગ્યતા વાળો થાય. સમાનકાળે ઉદયમાં આવવાના પરિણામવાળા થએલા દલિકને વર્ગ નિષેક કહેવાય છે. આમ તે તે દલિકેની આવી જ સ્થિતિ વિશેષ નક્કી થઈ હોય છે એને અનુસરીને જ તે તે દલિકે ભોગવાય છે. વળી આવી કાળવિશેષે ભગવાવાની યોગ્યતા રૂપ જે સ્થિતિ બંધાઈ હોય છે તે કર્મલિકના પર્યાયરૂપ હોવાથી કંથચિભિન્ન હોય છે. તેથી જેમ સુવર્ણદ્રવ્ય ઊભું રહેવા છતાં વીંટીરૂપ પર્યાય નાશ પામી શકે છે તેમ કર્મ દ્રવ્ય ઉભું રહેવા છતાં ૧૦૦૦ વર્ષે ભગવાવાની યોગ્યતારૂપ પર્યાય નષ્ટ થઈ શકે છે. તેથી સ્થિતિનાશાત્મક અપવર્તન માનવામાં કઈ બાધ નથી.
[પ્રાયશ્ચિત્તાધિરૂપ કર્મસ્થિતિ હસ્વીકરણ અપ્રસિદ્ધ નથી વળી આવા પ્રતિપાદનથી–પ્રાયશ્ચિત્તાદિના અભાવે અગ્રિમકાળસાથે સંબંધ ધરાવતાં કર્મની દીર્ઘસ્થિતિનો નાશ કરે એવા પ્રાયશ્ચિત્તાદિનું જે આચરણ તે જ દીર્ઘસ્થિતિક કર્મનું હસ્વીકરણ છે. પણ આવું હસ્વીકરણ અપ્રસિદ્ધ છે?—એવી શંકા નિરસ્ત જાણવી. દીસ્થિતિને વચમાંથી છેદ કરી નાખે એ જ કર્મનું હસ્વીકરણ છે જે અપ્રસિદ્ધ નથી.
પૂર્વપક્ષ –જે કર્મસ્થિતિ ઘટાડવાની હોય તે પહેલેથી અલ્પ નહોતી, દીર્ઘ જ હતી એવું માનવામાં પ્રમાણ શું છે? કે જેથી પાછળથી એને અલ્પ કરવારૂપ અપવર્ણના કરવી પડે.
ઉત્તર૫ક્ષ :-“દીર્ઘસ્થિતિના કારણભૂત અધ્યવસાયથી બંધાએલા હોવું એ જ તેઓની સ્થિતિ પહેલાં દીર્ઘ હતી એવું માનવામાં પ્રમાણ છે,
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૨
અધ્યાત્મમતપરીક્ષા શ્લો, ૧૦૧ स्थितिहेतू इति चेत् १ सत्यं, तथापि दाढर्यादाढ्य योरेव विशेषाधीनत्वात् । दादादाढ्य स्थितिविशेषरूपे एवेत्यन्ये । 'कर्म स्थितिविशेषे को हेतुः १' इति चेत् ? कषायविशेष एवेत्यवेहि "ठिइअणुभागं कसायओ कुणइ' त्ति वचनात् । ननु तथापि दीर्घ कर्मस्थितेः प्रायश्चित्तादिना नाश एव, किमपरमपवर्तन १ इति चेत् ?. अखण्डायाः कर्मस्थितेहैं तुविशेषेण खण्डसात्संपादनमेवापवर्तन, इदमेव चान्तराच्छेदपदेन प्रत्यपादयमिति किमिति नाधबुध्यसे ? पर्यायविपरिणामस्तु पर्यायिण एव विपरिणामादिति किमसङ्गतम् ?
[વિપાકકાળ નિષ્ઠફળહેતુતા સ્વસ્વભાવાધીન છે? વિચારણું]
પૂર્વપક્ષ –કર્મબંધાયા પછી પણ, ગમે ત્યારે ફળ આપતું નથી પણ અમુક ચક્કસ કાળે વિપાક કાળે) જ ફળ આપે છે. તેથી જણાય છે કે એ વિપાકકાળ ફળ પ્રત્યે હેતુ છે. વિપાકકાળમાં આવેલી આ હેતતા કર્મના હેતુભૂત અધ્યવસાયેના કારણે હોતી નથી, કારણ કે તેઓ તે કર્મને જ ઉત્પન્ન કરે છે. કિન્તુ તે હેતુતા ક્ષણના પિતાના તેવા સ્વભાવથી જ હોય છે, કારણકે તે તે ક્ષણમાં થનારા કાર્ય પ્રત્યે તે તે ક્ષણે પિતાના તતક્ષણત્વ ધર્મના પ્રભાવે જ (અર્થાત્ પોતાનો તેવો સ્વભાવ હોવાના કારણે જ) હેતુ બને છે. તેથી કર્મબંધ વખતના તેવા તેવા અધ્યવસાયોથી કર્મબંધ થતી વખતે દીર્ઘસ્થિતિ પણ બંધાયેલી હોય છે એવું મનાય નહિ.
ઉત્તરપક્ષ - તમારી વાત અયુક્ત છે કારણ કે એમ માનવામાં કમને જ ઉછેદ થવાની આપત્તિ આવે છે. તે આ રીતે – સમાન બાહ્ય સામગ્રીની હાજરીમાં પણ એકને સુખાનુભવ થાય છે બીજાને એ જ સામગ્રીથી દુઃખાનુભવ.. આવી વિચિત્રતાની ઉપપત્તિ કરવા એવી રીતે કર્મની કલપના કરવામાં આવે છે કે “જે જીવને શુભકર્મોનો ઉદય હોય. તેઓને સુખાનુભવ થાય અને જેઓને અશુભકમેને ઉદય હોય તેઓને દુખાનુભવ થાય” આ રીતે એક જીવને મળેલ સુખની સામગ્રીથી બીજા જીવને સુખની પ્રાપ્તિ રૂપ કે એકને મળેલ દુઃખની સામગ્રીથી બીજાને દુઃખની પ્રાપ્તિ રૂપ દૈશિક અતિપ્રસંગની આપત્તિનું વારણ થશે. [એમ એકજ જીવને એક કાળમાં મળેલ સુખસામગ્રીથી, તે સામગ્રીને અભાવકાળમાં પણ સુખપ્રાપ્તિ વગેરે થવા રૂપ કાલિક અતિપ્રસંગનું પણ કમની કલ્પનાથી વારણ થઈ શકે છે. છતાં પૂર્વપક્ષીએ તે તે કાળે પ્રાપ્ત થતાં તેવા તેવા ફળરૂપ કાર્ય પ્રત્યે તે તે ક્ષણને જ હેતુ તરીકે કહી હોવાથી ભિન્ન કાળે વિવક્ષિતક્ષણ ન હોવાથી સુખાનુભવ થતો નથી એમ તક્ષણથી જ કાલિક અતિપ્રસંગ ભંગ સંભવિત માની તેના વારણ તરીકે કર્મની કલ્પના કહી નથી. પરંતુ તક્ષ
ત્વ ધર્મને આગળ કરીને તક્ષણને ફળપ્રત્યે હેતુ માની જેમ તમે કાલિક અતિપ્રસંગનું વારણ કરે છે એ જ રીતે તે તે આત્મામાં સમવાય સંબંધથી ઉત્પન્ન થતાં સુખ, દિયયનમi #Fાયતઃ રોતિ | "
Page #312
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાન્તર્ગતતત્મવૃત્તવિચાર
૨૮૩ __अथ खण्डरज्जुः पूर्वावयवविभागादन्यावयवस'योगविशेषेणोपपद्यतां, खण्डस्थितिस्तु कथ ? इति चेत् ? बहुकालभोग्यपुद्गलानामध्यवसायविशेषेण तत्कालमेवाहरणादिति गृहाण । सेय. कर्मणामपवर्तनाऽनिकाचितानामेव भवति, तीत्रेण तपसा पुननिकाचितानामपीति स्थितिः । યાદ માથાર –[[વવા માટે ૨૦૪૬]
'सव्वपगईणमेव परिणामवसादुवकमो होज्जा ।
પાયમનિસ્ટાફલા તવરા ૩ નિરૂકાઈ જ છે રિ દુઃખાદિ પ્રત્યે “તદાત્મવ રૂપે તે આત્માને જ કે તે તે ફળના પ્રાગભાવને જ હેતુ માની લેવાથી દેશિક અતિપ્રસંગનું પણ વારણ થઈ શકે છે. ચૈત્ર ને મળતા સુખ પ્રત્યે ચૈત્રીય આત્મા હેતુભૂત છે જે મૈત્રાદિમાં ન હોવાથી ચિત્રીયસુખ મૈત્રાદિને મળવા રૂપ દેશિક અતિપ્રસંગ આવશે નહિ, અથવા ચિત્રસુખપ્રાગભાવ રૂપ હેતુ મૈત્રાદિમાં હાજર ન હોવાથી ચિત્રનું સુખ મિત્રાદિને મળવા રૂપ દેશિક અતિ પ્રસંગ આવતો નથી. આમ દેશિક અતિપ્રસંગનું પણ અન્યત્ર સ્વીકૃત એવા તાદાત્મા કે પ્રાગભાવથી જ વારણ થઈ જતું હોવાથી નવી કર્માત્મક વસ્તુની કલ્પના કરવી અયુક્ત થઈ જતી હોવાના કારણે કર્મ જેવી વસ્તુ જ અપ્રમાણ થઈ જવાની આપત્તિ આવશે.
શંકા :-દઢ વસ્તુ લાંબે કાળ ટકે છે અને અદઢ=શિથિલવસ્તુ અલ્પકાળ ટકે છે તેથી જણાય છે કે દીર્ઘ સ્થિતિ કે અલ્પસ્થિતિ થવામાં તેને દઢત્વ કે અદઢત્વ જ હેતુભૂત છે, પણ અધ્યવસાય નહિ.
કિમસ્થિતિમાં અધ્યવસાયે હેતુભૂત]. સમાધાન :-છતાં પણ તે તે કર્મમાં દઢત્વ હોવું કે અદઢત્વ હોવું એ હેતુવિશેષને જ આધીન છે. સ્થિતિ બંધના હેતુભૂત અધ્યવસાયો જ હેતુવિશેષરૂપ હોવાથી કમમાં દઢત્વ-અદઢવ દ્વારા દીઘ કે અ૮૫ સ્થિતિ ઉત્પન્ન કરે છે એમ કહેવાય છે. વળી કેટલાક તો એમ જ કહે છે કે આ દઢવ-અદઢવ પોતે જ સ્થિતિ વિશેષરૂપ છે કે જે અધ્યવસાયોથી ઉત્પન્ન થાય છે.
પૂર્વપક્ષ :-કર્મની સ્થિતિ વિશેષ બંધાવામાં કેણુ હેતુ છે ?
ઉત્તરપક્ષ -વિશિષ્ટ કષાય તે સ્થિતિવિશેષનો હેતુ છે, શાસ્ત્રમાં કહ્યું છે સ્થિતિ અને અનુભાગ કષાયથી થાય છે.” - પૂર્વપક્ષ છતાં પ્રાયશ્ચિત્તાદિથી દીર્ઘકર્મસ્થિતિનો નાશ જ થાય છે, એ સિવાય બીજું શું એનું અપવર્તન હોઈ શકે ?
ઉત્તરપક્ષ -જેમ એક લાંબી અખંડદોરી હેતુ વિશેષથી નાના ટુકડાય થાય છે એમ અખંડ અને દીર્ઘ કસ્થિતિને હેતુવિશેષથી નાના ટુકડારૂપ કરવી એ જ १. सर्वप्रकृतीनामेव परिणामवशादुपक्रमो भवेत् । प्रायोऽनिकाचितानां तपसा तु निकाचितानामपि ॥ . .
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૪
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૧૦૧
ननु निकाचित' नाम भोगं विना क्षपणाऽयोग्य', तस्य कथं तपसा क्षयः १ इति चेत् १ न, उपशमनादिकरणान्तराविषयस्यैव नितरां बद्धस्य निकाचितार्थत्वात् तादृशस्य च कर्मणो दृढतरप्रायश्चित्तपरिशीलनोदिताध्यवसायातिरेकप्रसूतैकश्रेण्यारोहौपयिका पूर्वकरणगुणस्थानजनितापूर्वाव्यवसायैः स्थितिघातादिभिरेव परिक्षयस भव इति ।
તવુ . પ્રાયશ્ચિત્તવિધિવÆારાજે- [ ૨૩-૨૪-રૂ ]
'एएण पगारेण' संवेगाइसयजोगओ चेव । अहिगयविसिदभावो तहा तहा होइ नियमेण' || ततो व्विगमो खलु अणुबंधावणयणं व होज्जाहि ।
जइय अपुव्वकरण' जायइ सेढीय विहियकला ॥ एवं निकाइआणवि कम्माण भणियमेत्थ खवति ।
पिय जुज्जइ एयं तु भावियव्व अओ एय ं ॥ ति ।
>
અપવત્તના છે. પૂર્વે પણ ‘અન્તરાચ્છેદ' શબ્દથી આ જ વાત અમે જણાવી ગયા છીએ છતાં કેમ તમે સમજતાં નથી ? વળી પર્યાયમાં ફેરફાર થવાથી પર્યાયીમાં પણ ફેરફાર થઈ જાય છે. એટલે સ્થિતિમાં થતી ખંડમયતા રૂપ અપવના તે કર્મીની પણુ અપ
વના કહેવાય છે.
પૂર્વ પક્ષ –પૂર્વ અવયાના વિભાગ થઈ અન્ય અવયવાના સૉંચેાગવિશેષ થતા હાવાથી રજા તા ખ’ડરજીમય બની શકે છે પણ એ રીતે ખડસ્થિતિ શી રીતે બની શકે? કારણકે કાળસંબંધ રૂપ સ્થિતિના કઇ અવયવા હેાતા નથી.
ઉત્તરપક્ષ :-બહુકાલભાગ્ય કર્મ પુદ્દગલા અધ્યવસાયવિશેષથી તત્કાળ ભાગવી શકાતા હેાવાથી કર્મીની ખડસ્થિતિ થવામાં કોઈ અનુપપત્તિ નથી.
[તીવ્રતપથી નિકાચિતકર્માની પણ અપવત્તના શકય]
આ અપવત્તના અનિકાચિત કર્મોની થાય છે અને તીવ્રતપથી નિકાચિતકર્માની પણ થાય છે એવા સિદ્ધાન્ત છે, જે ભાષ્યકારે પણ કહ્યું છે કે અનિકાચિત સર્વાંક પ્રકૃતિના તથાવિધ પરિણામેાથી પ્રાયઃ કરીને ઉપક્રમ થાય છે અને તપથી તા નિકાચિત કર્માના પણ થાય છે.'
શકા –ભાગવ્યા વિના જે છૂટી ન જ શકે એવુ' હાય તે કનિકાચિત કહેવાય છે. તા પછી ભાગવ્યાવિના તપથી જ નિકાચિતકમના ક્ષય થવાનુ શી રીતે માની શકાય ?
સમાધાન :-જેને ઉપશમના વગેરે ખીજા કરણા લાગી ન શકે એવી ગાઢ રીતે 'ધાચું ડાય તે કમ નિકાચિત કહેવાય છે, તમે કહ્યુ તેવુ' નહિ. દઢતર "પ્રાય१. एतेन प्रकारेण संवेगातिशययोगतश्चैव । अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन || २. ततस्तद्विगमः खलु अनुबंधापनयन वा भविष्यति । यदिचापूर्वकरणं जायते श्रेणिश्च विहितफला || 3. एवं निकाचितानामपि कर्मणां भणितमत्र क्षपणमिति । तदपि च युज्यत एतत्तु भावयितव्यमत एतद् ||
Page #314
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાન્તર્ગતત પ્રવૃત્તિવિચાર
૨૮૫
अत्र-"एव' अनेनैव न्यायेनापूर्वकरणश्रेणिजननरूपेण निकाचितानामपि-उपशमनादिकरणा. न्तराविषयत्वेन नितरां बद्धानामप्यास्तामनिकाचितानां कर्मणां ज्ञानावरणादीनां भाणत' उक्तमागमे "तवसा उ निकाइआणपि' इति वचनात् , अत्र प्रायश्चित्तरूपशुभभावे क्षपण = सर्वथा क्षयो भवति, अनिकाचितक्षपण तु निर्विचारमिति 'अपि च' शब्दार्थः, युज्यते= सङ्गच्छते, ततश्च एवं तु एवमेव कर्मबन्धकर्मानुबन्धापनयनहेतुत्वेनैव भावनीय पर्यालोचनीय, अतः=निकाचितकर्मबन्धक्षपणहेतुत्वाच्छुभभावरूप प्रायश्चित्त” इतिव्याख्यानादुन्नीयते यत् तादृशाध्यवसायद्वारा तीव्रतपसो निकाचितकर्मक्षयहेतुत्व, इति नातस्तदृतेप्यपूर्वकरणे संभवाव्यभिचारः, न वा तद्धेतृत्वप्रतिपादकागमविरोध इति बोध्यम् । શ્ચિત્ત પરિશીલનાદિથી એવા શુભ અધ્યવસાયે જાગે છે જે શ્રેણિ માંડવાના ઉપાયભૂત
અપૂર્વકરણ ગુણસ્થાનકને લાવી આપે છે. આ ગુણસ્થાનકથી થએલા અપૂર્વ અધ્યવસાથી સ્થિતિઘાતાદિ વડે તથાવિધ નિકાચિત કર્મને ક્ષય થવો પણ સંભવિત છે જ,
[નિકાચિત કર્મોની અપવત્તના અપૂર્વકરણ દ્વારા સંગત. પ્રાયશ્ચિત્તવિધિપંચાશકમાં પણ કહ્યું છે કે આ પ્રકારથી (= પૂર્વ પ્રતિપાદિત અપ્રમત્તતા-સ્મૃતિબળયુક્તતા હોવા રૂપ પ્રકારથી) તેમજ સંવેગના પ્રકર્ષવાળ થવાથી જીવ તેવા તેવા વીર્યાતિશયના કારણે અવશ્ય અધિકૃત વિશિષ્ટભાવ વાળો બને છે. અર્થાત તે જીવને સંગતિશયાદિથી વિશુદ્ધિના હેતુભૂત પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયે અવશ્ય જાગે છે. આ શુભ અધ્યવસાયથી અપૂર્વકરણ તેમજ સિદ્ધાંતમાં જેના ફળ રૂપે અનુત્તર સુખ કે નિર્વાણ સુખ કહ્યું છે, તેવી ઉપશમ શ્રણિ કે ક્ષપકશ્રેણિ રચાય છે તેથી જણાય છે કે આ શુભ અધ્યવસાયથી અશુભાધ્યવસાય અર્જિત કર્મોનો વિનાશ થાય છે. એ કદાચ ન થાય તે પણ કર્મોના અશુભ અનુબંધોને તે અવશ્ય નાશ થાય જ છે. આમ અપૂર્વકરણ-શ્રેણિને ઉત્પન્ન કરવા દ્વારા જ્ઞાનાવરણીયાદિ અનિકાચિત કર્મોને જ નહિ ઉપશમનાદિ કરણાન્તરના વિષય ન બની શકે એ રીતે ગાઢ બદ્ધ એવા નિકાચિત કર્મોને પણ આગમમાં “રવા = રિફૂના ”િ એવા વચનથી જે ક્ષય કહ્યો છે તે સંગત છે. અર્થાત્ તપ પણ શુભ અધ્યવસાયે ઉત્પન્ન કરવા દ્વારા જ નિકાચિતકર્મોને કે કર્મના અશુભ અનુબંધને ક્ષય કરે છે. આમ નિકાચિત કર્મક્ષયાદિના હેતુભૂત હોવાથી શુભભાવરૂપ આ પ્રાયશ્ચિત્તને પૂર્વે થએલા કર્મબંધને કે પડેલા કર્મનુબંધને દૂર કરવાના હેતુ તરીકે માનવું જ જોઈએ.” શ્રીપંચાશકગ્રન્થની આવી વ્યાખ્યાથી જણાય છે કે તીવ્રતાપ પણ તેવા પ્રકારના અધ્યવસાય દ્વારા જ નિકાચિત કર્મક્ષયમાં હેતુ બને છે. તેથી અપૂર્વકરણ ગુણઠાણે તેવા તીવ્ર તપ વગર પણ નિકાચિત કર્મોનો ક્ષય થવામાં કઈ વ્યભિચાર નથી. કારણ કે તેવા પ્રકારની તીવ્ર તપ વિના બીજી કઈ રીતે નિકાચિત કર્મક્ષયના હેતુભૂત એ શુભ અધ્યવસાયે જાગ્રત થઈ શકે છે. તે છતાં १. वि०आ०भा० २०४६-तपसा तु निकाचितानामपि ।
Page #315
--------------------------------------------------------------------------
________________
ર૮૬
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૦૧
. ... नन्वेवमिदानीन्तनप्रायश्चित्तानामपूर्वकरणमकुर्वतां कथं निकाचितकर्मक्षपकत्वं ? इति चेत् ? इदानीन्तनचारित्रस्य मोक्षजनकत्वमिव साक्षान्न कथंचित्, परंपरया तु तद्वदेव संभवीति संभावय । प्रवृत्तिस्तु तत्र कर्मबन्धकर्मानुबन्धापनयनार्थितयैवेति नानुपपत्तिः। एतेन "तद्भवयोग्यनिकाचितकर्मणो भोगादेव क्षये किमर्थं तत्र प्रवृत्तिः ?' इत्यपास्त, निकाचितानामपि बहुकालस्थितिनां ज्ञानावरणीयादीनां क्षयाय तत्रप्रवृत्तेः । પણ તેવા શુભ અધ્યવસાયે મુખ્યત્વે તીવ્રતપથી જ ઉત્પન્ન થતા હોવાથી તે દ્વારા થતાં કર્મક્ષય પ્રત્યે પણ તેની જે હેતુના આગમમાં કહી છે તે અસંગત જરાય નથી એ જાણવું.
શંકા :-પ્રાયશ્ચિત્તાદિ, અપૂર્વકરણ દ્વારા જ નિકાચિત કર્મોને ક્ષય કરે છે એવું જે કહેશે તે આ પંચમકાળમાં સાધુ વગેરેથી કરાતા પ્રાયશ્ચિત્ત અપૂર્વકરણજનક બનતાં ન હોવાથી નિકાચિતકર્મોનો ક્ષય શી રીતે કરશે ? [ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તાદિ પણ પરપરાએ નિકાચિત કર્મક્ષપક]
સમાધાન :--જેમ સાંપ્રતકાલીન ચારિત્ર કઈ રીતે સાક્ષાત્ મોક્ષજનક બનતું ન હોવા છતાં પરંપરાએ તે બને જ છે તે રીતે પ્રાયશ્ચિત્ત પણ પરંપરાએ નિકાચિતકર્મક્ષપક બની શકે જ છે એમ જાણવું.
શંકા છતાં આને અર્થ તે એ જ થાય છે કે જ્યાં સુધી અપૂર્વકરણાદિ ન પ્રવર્તે ત્યાં સુધી તે કરેલા પ્રાયશ્ચિત્તાદિ પણ નિકાચિતકર્મને ક્ષય કરતાં નથી. તેથી અપૂર્વકરણપ્રાપ્તિ પૂર્વે જ જેને વિપાકકાળ આવી જવાનું હોય તેવા નિકાચિત કર્મોને તે પ્રાયશ્ચિત્તાદિ કરવા છતાં ભોગવવા જ પડે છે. તેથી પિતે બાંધેલા કર્મો તેવા (અપૂર્વકરણ પ્રાપ્તિ પૂર્વે જેને વિપાક કાળ આવી જાય એવા) નથી જ એ નિશ્ચય ન હોવાના કારણે પ્રાયશ્ચિત્ત કરવા છતાં સ્વકૃતકર્મને ભોગ આશંકિત જ રહેતું હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં સાંપ્રતકાલીન સુજ્ઞ પ્રવૃત્તિ કરશે ?
[ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિ સુસંગત ] સમાધાન પ્રાયશ્ચિત્તાદિ, થએલા કર્મબંધને દૂર કરે છે અને પડેલા અશુભનુબંધને તેડે છે. તેથી કર્મબંધ-કર્મ અનુબંધ ને દૂર કરવાની ઈચ્છાથી પણ પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ થતી હોવામાં કે અનુપપત્તિ નથી. (તાત્પર્ય એ છે કે થઈ ગએલ દુષ્કૃતથી બંધાએલ કર્મો પોતે ભોગવવા ન પડે એવી ઈછા તે જીવને પ્રવર્તે જ છે. તેથી એ ભોગવવા ન પડે એ માટેના ઉપાયને જીવ શેતે હોય છે. એ ભગવટામાંથી પિતાને બચાવ કરી શકે એ જે કઈ સ્વાધીન ઉપાય હોય તો એ પ્રાયશ્ચિત્ત જ છે એમ તેણે ખાતરી થવાથી એ પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. ] એ કારણથી જ “તે ભવમાં જ ભોગવવાને યોગ્ય એવા નિકાચિત કર્મોનો ભોગથી જ ક્ષય થવાને હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં પ્રવૃત્તિ અનુપ પન્ન થશે એવી શંકા પણ નિરસ્ત થઈ જાય છે, ઉપરાંત,
Page #316
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાનગતત–વૃત્તિવિચાર
न च जनकताविशेषसंबन्धेन चरमभोगस्यैव प्रतियोगितयाऽदृष्टनाशकत्वान्नान्यस्य तन्नाशकत्वमिति वाच्य, परेषां कर्मनाशापारगमादेरिवास्माकमपिद्रव्यादिपञ्चकस्य तरक्षयहेतु. त्वात् , द्रव्यादिपञ्चकं प्रतीत्य कर्मणामुदयक्षयक्षयोपशमोपशमाभिधानात् । यदाह
'उदयखयखओवसमोवसमा जं च कम्मुणो भणिया ।।
'दव्वाइ पंचयं पइ जुत्तमुवक्कामणओ वि ॥ त्ति । [वि०आ०भा० २०५०] मिथ्यात्वमोहनीयस्य हि द्रव्य कुतीर्थ्यादिक, क्षेत्र कुरुक्षेत्रादिक', काल दुष्षमादिक, भव' तेजोवाय्वेकेन्द्रियादिकमनार्य मनुजकुलजन्मरूप वा, भाव तु कुसमयदेशनादिक वा प्राप्योઅતદ્દભવગ્ય એવા બહુકાળસ્થિતિક નિકાચિતજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય માટે પણ પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ કરાય જ છે.
શકા –અદષ્ટ ચરમભોગનું જનક છે તેથી અષ્ટમાં સ્વજનક્તા સંબંધથી ચરમભોગ રહ્યો છે. વળી અદષ્ટ, અષ્ટનાશનું પ્રતિયોગી છે તેથી એમાં પ્રતિયોગિતા સંબંધથી અદષ્ટનાશ રહેલ છે. તેમજ સ્વજનકતા સંબંધથી ચરમભોગ પ્રતિગિતા સંબંધથી અદષ્ટનાશને જનક છે. તેથી નિયાયિકાદિને અભિમત કાર્ય-કારણની એકાધિકારણુતા (અષ્ટાત્મક એકાધિકરણ સંબંધી) બની શકશે. આ સિવાય બીજે કઈ કાર્યકારણ ભાવ ઘટત ન હોઈ બીજા કેઈ તપ વગેરેને અદષ્ટનાશક મનાય નહિ
[કર્મક્ષય પ્રત્યે દ્રવ્યાદિ પાંચે હેતુભૂત] સમાધાન – જેમ બીજાઓએ નીયાયિકાદિએ) કર્મનાશા નામની નદી પાર કરવી વગેરેને અદષ્ટક્ષયના હેતુ તરીકે સ્વીકાર્યા છે. તેમ દ્રવ્યાદિપાંચને આશ્રીને કર્મના ઉદય-ક્ષયાદિ કહેવા દ્વારા આપણે પણ દ્રવ્યાદિ પાંચને કર્મશયમાં હેતુભૂત માન્યા હોવાથી “ચરમભેગ સિવાય બીજું કંઈ કર્મનાશક નથી એવું કહેવાય નહિ. કહ્યું છે કે “કમના ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ દ્રવ્યાદિ પાંચને આશ્રીને કહ્યા છે તેથી કર્મોને ઉપક્રમ દ્રવ્યાદિ પાંચથી થાય છે એ વાત પણ યુક્ત જ છે. કુતીથિકાદિ દ્રવ્ય કુરુક્ષેત્રાદિ ક્ષેત્ર, દુષમાદિકાળ, તેઉકાય વાયુકાય-એકેન્દ્રિય-અનાર્ય મનુષ્યાદિભવ તેમજ કુશાસ્ત્રોની દેશનાદિરૂપ ભાવને પામીને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે. એમ શ્રી તીર્થંકરાદિ દ્રવ્ય, મહાવિદેહાદિક્ષેત્ર, સુષમદુષમાદિ કાળ, સુમનુજ કુલાદિમાં મનુષ્યજન્માદિ ભવ તેમજ સમ્યગજ્ઞાન ચરણાદિપભાવને પામીને મિથ્યાત્વમોહનીયના ક્ષય-ક્ષપશમ અને ઉપશમ થાય છે. આ જ રીતે બીજા કર્મો વિશે પણ જાણવું. એમ શસ્ત્રાદિ દ્રવ્ય વગેરેને પામીને આયુષ્ય વગેરેને ઉપક્રમ થવો એ પણ યુક્ત જ છે. અહીં કુતીર્થિકાદિદ્રવ્ય, અધિકૃતજીવમાં અજ્ઞાન=વિપરીતજ્ઞાન ફેલાવે છે જેનાથી મિથ્યાત્વિાદિને ઉદય થાય છે. તેથી તે જીવને થએલા મિથ્યાયમાં કુતીથિકાદિ દ્રવ્ય १. उदय क्षयक्षयोपशमोपशमा यच्च कर्मणो भणिताः । द्रव्यादिपञ्चक प्रति युक्तमुपक्रमणमतोऽपि ॥
Page #317
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૦૧
दयो भवति । एव क्षयक्षयोपशमोपशमा अपि अस्य द्रव्य तीर्थ करादिक, क्षेत्र महाविदेहादिक, कालं सुषमदुष्षमादिक भव सुमनुजकुलजन्मादिकं, भावतु सम्यग्ज्ञानवरणादिक प्राप्य भवतीत्येवमन्यत्राप्यूह्यम् । तथा च शस्त्रादिद्रव्यादिक प्राप्यायुरादीनामपि युक्त उपक्रम इत्याहुः । अत्र कुतीर्थ्यादीनां मिथ्यात्वादौ स्वप्रयोज्याज्ञानद्वाराऽऽत्मनिष्ठतया हेतुता । भवभावयोस्तु कर्मोदयजीवपरिणामरूपयोः साक्षादेव । सातोदयादौ स्रक्चन्दनादिद्रव्यस्य शरीर निष्ठतयेत्यादि यथाऽनुभवमूहनीयम् । अत्रैव दृष्टान्तयन्ति [वि०भा०२०५१]
'पुण्णापुण्णकयपि हु सायासाय' जहोदयाईए । बज्ज्ञबलाहाणाउ देइ तहा पुण्णपावपि । यदि नाम पुण्यपापजन्ययोरपि सातासातयोरुदयादौ द्रव्याद्यपेक्षानुभविकी तदा तयोरपि સ્વપ્રયજ્ય અજ્ઞાન સંબંધથી હેતુ બને છે. અને એ હેતુતા આત્મનિષ્ઠ પ્રયાસત્તિ થી જાણવી અર્થાત્ કારણ અને કાર્ય પોત પોતાના સંબંધથી આત્મારૂપ સમાન (એક) અધિકરણમાં રહેલ છે. આયુષ્યકર્મના ઉદયરૂપભવ અને જીવપરિણામાત્મક ભાવ એ બંને શાતા વેદનીયાદિ કર્મના ઉદયમાં સાક્ષાત્ હેતુ બને છે. માલા ચંદનાદિદ્રવ્ય શરીરનિષ્ઠ પ્રત્યાત્તિથી શાતેદયાદિ પ્રત્યે હેતુ બને છે. ઈત્યાદિ સ્વયં વિચારવું.
આને જ અંગે દષ્ટાન્ત આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે-“જેમ પુણ્ય-પાપ જનિત સુખદુખાદિ પણ બાહ્ય વૃતાદિ દ્રવ્ય વગેરેથી બલાધાન થવા દ્વારા જે ઉદયાદિ આપે છે અર્થાત્ બાહ્ય દ્રવ્યાદિને આશ્રીને જ ઉદયાદિ પામે છે = પ્રવર્તે છે તેમ પુણ્ય પાપ કર્મ પણ બાહ્ય દ્રવ્યાદિ ને આશ્રીને જ ઉદયાદિ પામે છે સુખદુઃખાદિ આપે છે.”
જે પુણ્યપાપ જન્ય એવા પણ સાતા–અસાતાદિને સુખ-દુઃખાદિને ઉદિત થવા માટે દ્રવ્યાદિની અપેક્ષા છે તે પુણ્ય પાપને પણ સુખદુઃખાદિ ઉત્પન્ન કરવા દ્રવ્યદિની અપેક્ષા આવશ્યક છે જ. કારણ કે કાર્યને જેની કારણ તરીકે અપેક્ષા હોય તેની તે જ કાર્યના ઇતરકારને સહકારી તરીકે અપેક્ષા હોય જ' એવો નિયમ છે. જેમકે ઘટને દંડાદિની કારણ તરીકે અપેક્ષા છે તે ઘટકારણભૂત સૃપિંડાદિને ઘટત્પાદ કરવા માટે દંડાદિની સહકારી તરીકે અપેક્ષા છે જ. તેથી સુખદુઃખાદિરૂપ કાર્યને ઉત્પન્ન થવામાં ચંદનકંટકાદિદ્રવ્યની કારણ તરીકે અપેક્ષા છે તે સુખદુઃખાદિનાકારણભૂત પુણ્ય-પાપને પણ ઉદયમાં આવી તે કાર્ય કરવા માટે (સુખદુઃખાદિ આપવા માટે) ચંદનકટકાદિની સહકારી કારણ તરીકે અપેક્ષા હોય છે. અર્થાત્ દ્રવ્યાદિને પામીને જ પુણ્ય-પાપાદિ ઉદયમાં આવે તેમ જ સુખદુઃખાદિ આપે
વિપાકેદયથી જ કમાગ માનવામાં આપત્તિ). એ જ રીતે દ્રવ્યાદિને પામીને જ કર્મના ઉપક્રમાદિ પણ થાય છે. બાકી જે જે કર્મ જેવું બંધાયું હોય તેવું ભોગવવાનું જ હોય (ઉપક્રમાદિથી આઘુંપાછું કે તીવ્રમંદાદિ १. पुण्यापुण्यकृतमपि खलु सातासात यथोदयादीन् । बाह्यबलाधानाद् ददाति तथा पुण्यपापमिति ॥
Page #318
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિયાસાતતપ્રવૃત્તિવિચાર कार्योदयायुत्पादनाय तदपेक्षाऽऽवश्यकी, कार्यस्य कारणतयाऽपेक्षितस्य कारणेन सहकारितयापेक्षणादिति परमार्थः । यथाबद्धस्थैव पुनः कर्मणो वेदने मोक्षाभावप्रसङ्गः, तद्भवसिद्धिकस्यापि सत्तायामसंख्येयभवार्जितकर्मणः सभावात् , तस्य च नानाध्यवसायबद्धत्वेन नरकादिनानागति. कारणत्वात् , तस्य च विपाकत एवानुभवने एकस्मिन्नपि चरमभवे विरुद्धनानाभवानुभवप्रसङ्गात् क्रमशस्तदनुभवे पुनः संसारसन्ततिबन्धावश्यकत्वात् । यदाह-[वि०आ०भा०२०५२/५३] 'जइ ताणुभूइओ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं । तेणासंखभवज्जियनाणागइकारणत्तणओ॥
'नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा ।
अणुभवओ बधाओ मोक्खाभावो स चाणिट्ठो ॥ त्ति ।
स्यादेतत्-एकत्रभवे नानाभवानुभवो न विरुद्धः, तत्त्वज्ञानबलाहितकायव्यूहस्य योगिन एकदापि शूकरादिनानाशरीरावच्छेदेन शूकरादिशरीरोपभोग्यस्यानुभवसंभवात् , विभिन्नावच्छेदन કરવાનું ન હોય, તે તે કેઈ ને મેક્ષ જ થઈ શકે નહિ કારણ કે તે જ ભાવમાં મુક્તિ પામનાર મહાત્માને પણ સત્તામાં તે અસંખ્યભવમાં બાંધેલા કર્મો હાજર હોય જ છે, જે જાતજાતના અધ્યવસાયોથી બંધાયેલા હોવાથી નરકાદિવિવિધ ગતિને આપવાના સ્વભાવવાળા બંધાયા હેય છે. તે બધાને જે વિપાકથી જ ભોગવવાના હોય તે ચરમ એક જ ભવમાં પરસ્પર વિરુદ્ધ એવા નરકાદિ ઘણું ભ યુગપતુ=એક સાથે અનુભવવા પડે, એ આપત્તિ આવે. તે બધા કર્મો જુદાજુદા ભાવોમાં ક્રમશઃ અનુભવવાનું માનીએ તે તેના અનુભવ વખતે સંસારની પરંપરા ચલાવે એવો કર્મબંધ પણ અવશ્ય થવાથી જ સંસારને ઉછેદ અસંભવિત બની જાય. સિંહારિરૂપે ભોગવવાના કર્મ ઉદયમાં આવવાથી સિંહાદિપણું અનુભવવામાં હિંસાદિ અવશ્ય થવાના કારણે કર્મબંધ પણ અવશ્ય થશે જ, જેથી સંસારચક ચાલુ રહેશે. કહ્યું છે કે-“કર્મ અનુભવીને જ ખપાવી શકાય છે, અન્યથા નહિ–એવો જે તમારો મત હોય તે તદ્દભવસિદ્ધિકને પણ અસંખ્યભવાજિંત વિવિધગતિના કારણભૂત કમેં સત્તામાં હોવાથી તે બધાના વિપાકને અનુભવવો જ પડશે. ચરમ મનુષ્યભવમાં તિર્યંચાદિ અનેક ભવોને ભેગવટો અનુભવ વિરુદ્ધ હોવાથી ક્રમશઃ તે ભેગવવા પડશે જે ભેગવવામાં વળી નવો કર્મબંધ થવાથી ફરીથી સંસારચક્ર ચાલશે. આમ કોઈ જીવને મિક્ષ થઈ ન શકવાથી મોક્ષાભાવ માનવો પડશે, જે અનિષ્ટ છે.” [ કાયવૂહથી અનેક ભવેને એકસાથે અનુભવ અવિરુદ્ધ-પૂર્વપક્ષ ]
પૂર્વપક્ષ – એક જ ભવમાં અનેક ભવનો એક સાથે અનુભવ વિરુદ્ધ નથી. કારણ કે યોગીઓ તત્વજ્ઞાનના બળથી કાયમૂહ કરી શકે છે. અર્થાત્ એક સાથે શુકરાદિના ભિન્ન ભિન્ન શરીર પણ બનાવી શકે છે. તેથી ભિન્ન ભિન્ન શરીરાવ છેદન (શરીર દ્વારા) १. यदितावदनुभूतित एव क्षप्यते कर्मान्यथा न मतम् । तेनासंख्यभवार्जितनानागतिकारणत्वतः ॥ २. नानाभवानुभवनाभावादेकस्मिन् पर्ययेण वा । अनुभवतो बन्धाद मोक्षाभावः स चानिष्टः ॥
૩૭.
Page #319
--------------------------------------------------------------------------
________________
: - અધ્યાત્મમત પરીક્ષા . ૧૦૬ सजातीयात्मगुणानां योगपद्यस्वीकारात् , कथमन्यथा युगपद्विंशत्यङ्गुलीचालनानुकूलप्रयत्नोपपत्तिः ? न च मिथ्याज्ञानवासनाऽभावाद्योगिनः परदारगमनादिनाऽदृष्टोत्पत्तिरिति । मैवं, मनुष्यशरीरस्य मनुष्येतरशरीरविरोधित्वात् , अन्यथा स्वर्गजनकादृष्टवतो यज्वनस्तदानीमेव स्वर्गिशरीरोपग्रहप्रसङ्गात् । 'तददृष्टस्य तदानीमलब्धवृत्तिकत्वान्नैवमिति चेत् १ तर्हि तत्त्वज्ञानिनो नानाविधादृष्टानां कथं युगपदवृत्तिलाभः ?। 'कारणसाम्राज्यात युगपद्धत्तिलाभोऽपि नानुपपन्नः' इति चेत् ? ननु तथापि 'तत्त्वज्ञानादेव तावदृष्टानां युगपद्वृत्तिलाभः' इति देवानांप्रियस्याभिमत', तदेव च कथ' तत्प्रतिबन्धकादृष्टक्षयं विना ? न च तत्क्षयोऽपि भोगादेव, तत्त्वज्ञभोगस्य तदर्जकत्वात् , अपि चाध्यवसायविशेषादेव विचित्रादृष्टयोपपत्तौ कायव्यूहादिकल्पनमप्रामाणिकमिति दिगू ।
કરાદિ શરીરથી ભેગવવા ગ્ય કર્મોને પણ એક સાથે અનુભવ સંભવિત બને છે. સામાન્યથી ઘટજ્ઞાનની હાજરીમાં પટજ્ઞાનાદિ સંભવિત ન હોવાથી આમાના ભિન્નભિન્ન સજાતીય ગુણે એક સાથે રહેતા નથી એવો નિયમ હોવા છતાં એ નિયમ એકાવચ્છેદેન તેના તેના યૌગપદ્ય (એકસાથે હોવાપણુ)ને જ નિષધ કરે છે. ભિન્ન ભિન્ન અવ
છેદન એ સજાતીયગુણે જે રહી શકતા હોય તે એ રીતે તેઓ સાથે પણ રહી જ શકે છે. નહિતર તે વીશે આંગળીઓને એક સાથે હલાવવાના ભિન્ન ભિન્ન પ્રયત્નો પણ અનુપપન્ન થાય. તેથી જેમ ભિન્ન ભિન્ન અંગુલી અવછેદન ભિન્ન ભિન્ન પ્રયત્નરૂપ સજાતીય આત્મગુણે એક સાથે સંભવિત છે એ જ રીતે ભિન્ન ભિન્ન શરીરાવ છેદેન ભિન્ન ભિન સુખ–દુઃખાદિ ભેગવવા એક સાથે સંભવિત હોવાથી તે દ્વારા ભિન્ન ભિન્ન શરીર વડે ઉપગ્ય કર્મોને ભેગ પણ એક ભવમાં સંભવિત છે જ. વળી જે કમ પદારાગમનાદિ કરવા દ્વારા જ ભગવાય એવું હોય તેને તે રીતે જ ભોગવવા માટે (અનિચ્છાએ પણ) કરવા પડતાં પદારાગમનાદિ પણ, મિથ્યાજ્ઞાન–વાસનાને અભાવ હોવાના કારણે ફરીથી કર્મબંધ કરાવતા નથી. તેથી કર્મો એક સાથે ભગવાઈ જતા હોવાથી અને નવો કર્મબંધ થતું ન હોવાથી બીજા ભ કરવાની કે મેક્ષાભાવ થવાની આપત્તિ રહેતી નથી. તેથી ભોગવીને જ કર્મોને ટકા થાય છે એવું માનવામાં કઈ આપત્તિ નથી.
[કાયવ્યહકપના અસંગત–ઉત્તરપક્ષી ઉત્તરપક્ષઃ- તમારી વાત અયુક્ત છે કારણ કે મનુષ્ય શરીરની હાજરી મનુભિન્ન શરીરની વિરોધી હોવાથી એની હાજરીમાં શુકરાદિના શરીરો એક સાથે સંભવી શકે નહિ. બાકી જે ભિન્ન શરીર પણ એક સાથે સંભવતાં હોય તે તે યજ્ઞકરનારને સ્વર્ગજનક કર્મ દ્વારા મનુષ્યભવમાં જ સ્વર્ગીયશરીરાદિ પણ મળી જવાની આપત્તિ આવશે.
એમ જુદા જુદા જ્ઞાન-સુખાદિને એક સાથે અનુભવ જુદા જુદા શરીરો દ્વારા એક જ આત્માને થત રહેવાનું કહી શકાવાથી આત્માટૅત મતની પુષ્ટિ થશે,
Page #320
--------------------------------------------------------------------------
________________
કૈવલિભક્તિવિચારાંન્તગતત પ્રવૃત્તિવિચાર
ननु दीर्घ स्थितिक कर्म बद्धं, वेद्यते पुनरल्पस्थितिक इति कथ' नाकृतागमादयः १ न चोपक्रान्तस्यानुभवान्न दोष:, तथापि बन्धाननुरूपत्वाद्भोगस्येति चेत् १ न, साध्यरोगव? दुपक्रमणीयस्वभावस्यैव तस्य बद्धत्वात्, तदुक्त – [वि०आ०मा० २०५४ ]
'न तन्न जोवचियं तहाणुभवओ कयागमाईआ ।
तप्पा चियतं, तेण चियं सज्झरोगव्व ॥
ननु साध्योऽसाध्यो वा रोग इत्येव कथं विवेचनीय ? इति चेत् ? अत्र वदन्तिRagaraaओ णास कालेोवक्कमेण खिप्पति ।
काणेवासज्झो, सज्झासज्झ तहा कम्मं ॥ [वि०आ०मा० २०५५ ]
यथा हि साध्यो रोग उपक्रम सामग्र्यभावान्निजभुक्तिच्छेदनकालेनैव नश्यति, तत्सामग्र्यां पुनरर्वागपि, असाध्यस्तु नोपक्रमशतेनापि तथा कर्मणोप्युपक्रमयोग्यतया बद्धस्य तत्सामग्री - समवधानासमवधानाभ्यां कालेनार्वाक् च नाशः, अतादृशस्तु भोगेनैवेति साध्याऽसाध्यता भाव्या । પૂર્વ પક્ષ:-એ વખતે મનુષ્યભવમાં મનુષ્યભવેાપભાગ્ય કમ લબ્ધવૃત્તિક (=પેાતાના વિપાક દેખાડવાને સન્મુખ) હાય છે પણ સ્વર્ગાદિસ’બધી અદૃષ્ટ લખ્યવૃત્તિક હાતુ' નથી, તેથી તે સ્વગી યશરીરાપગ્રાહક શી રીતે બને ?!
ઉત્તરપક્ષ:- તા પછી એ રીતે તત્ત્વજ્ઞાનીને પણ મનુષ્ય સબંધી કર્મોજ લખ્યુંવૃત્તિક હાવાથી ઈતર કર્માના એક સાથે વૃત્તિલાભ શી રીતે સભવે ?
પૂર્વ પક્ષ :–એક સાથે વૃત્તિલાભ થવા માટેની કારસામગ્રીમાં તત્ત્વજ્ઞાન પ્રવિષ્ટ છે. યજ્ઞકર્તા વગેરેને એ ન હેાવાથી એક સાથે વૃત્તિલાભ થતા ન હેાવાના કારણે મનુષ્ય ભવમાં સ્વગીય શરીરાદિ માનવાની આપત્તિ આવતી નથી. જ્યારે ચાગીઓને તા તે હાજર હાવાથી એક સાથે વૃત્તિ લાભ તેમજ ભિન્ન ભિન્ન શરીરા સ`ભવિત છે.
[ભાગવ્યા વિના પણુ અધ્યવસાયવિશેષથી કવિનાશ સુસ‘ગત ]
થાય
ઉત્તરપક્ષ :–આના ફલિતા એ થયા કે તત્ત્વજ્ઞાનથી જ અદૃષ્ટાને એક સાથે વૃત્તિલાભ થાય છે એવું તમને અભિમત છે. પરંતુ તત્ત્વજ્ઞાનના પ્રતિમધક અદૃષ્ટના ક્ષય થયા વિના તા તત્ત્વજ્ઞાન જ શી રીતે સભવશે ? વળી તે ક્ષય ભોગથી જ છે એવું તા માની શકાતું નથી કારણ કે ભિન્ન ભિન્ન કâના એક સાથે વૃત્તિલાભ થવામાં તત્ત્વજ્ઞાન પણ કારણભૂત હાવાથી તત્ત્વજ્ઞાન થયા પૂર્વે એની કારણ સામગ્રી જ અધૂરી રહેતી હાવાના કારણે કર્માં યુગપદ્ ઉદય પામી શકતા નથી. તા ભોગવાય પણ શી રીતે ? તેથી પ્રતિબધક કર્મોના ભોગ દ્વારા ક્ષય જ અસભવિત થવાથી તત્ત્વજ્ઞાન જ થઈ શકશે નહિ અને મેાક્ષાભાવની આપત્તિ ઊભી જ રહેશે. તત્ત્વજ્ઞાનના પ્રતિબધક
१. ननु तन्न यथोपचितं तथानुभवतोऽकृतागमादिकाः । तत्प्रायोग्य तदेव तेन चित ं साध्यरोग इव ॥ २. अनुपक्रमतो नश्यति कालेनोपक्रमेण क्षिप्रमिति । कालेनैवासाध्यः साध्यासाध्य तथा कर्म ॥
Page #321
--------------------------------------------------------------------------
________________
રેટર
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે. ૧૧ કર્મોને ભેગ વિના પણ તેવા તેવા શુભ ભાવથી ક્ષય થઈ જાય છે એવું માનવામાં તે અધ્યવસાયવિશેથી સર્વ વિચિત્ર અદષ્ટને ક્ષય પણ ઉપપન્ન થઈ જાય છે. માટે કાયવૂહાદિની કલ્પના અપ્રમાણિક છે આ રીતે આગળ પણ વિચારવું.
પૂર્વપક્ષ -છતાં કર્મોની અપવર્ણના વગેરે માનવામાં આપત્તિ એ આવે છે કે જે દીર્ઘ સ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું તે ભોગવવું પડતું નથી અને નહિ બાંધેલું પણ અલ્પસ્થિતિક કર્મ (કે જે લાંબી સ્થિતિ ઘટીને ટૂંકી સ્થિતિવાળુ બન્યુ છે તે) ભોગ વવું પડે છે. અર્થાત્ અપવર્તાનાદિ માનવામાં કૃતનાશ-અકૃતાગમાદિ દોષ આવે છે.
[અપવત્તનાદિ માનવામાં કૃતનાશાદિ દોષ નથી ઉત્તરપક્ષઃ-ઉપકાન્ત-અનુપક્રાન્ત કર્મને પણ અનુભવ તે કર જ પડે છે તેથી કૃતમાશ દોષ નથી અને જે કર્મને પોતે ભોગવે છે તે પિતાનું બાંધેલું હોવાથી અકતાગમ દોષ પણ નથી.
પૂર્વપક્ષ –છતાં જેવા બાંધ્યા હોય છે તેવા જ (સ્થિતિ–રસાદિ) સ્વભાવવાળા કર્મહલિકનો ભોગ ન હોવાથી એ દોષ ઊભા જ છે.
કર્મોને સાથોસાધ્ય રેગની ઉપમા]. ઉત્તરપક્ષ –જેમ સાધ્ય રોગ પિતાને પ્રાદુર્ભાવ થાય ત્યારથી જ સાધ્ય હોય છે, પહેલાં અસાધ્ય તરીકે ઉત્પન્ન થયા પછી એ સાધ્ય બની જાય છે એવું હેતું નથી તેમ ઉપક્રમણય કર્મ પણ જ્યારે બંધાયું હોય ત્યારે જ ઉપક્રમણીય સ્વભાવવાળું બંધાયું હોય છે અને એ રીતે ઉપકમ દ્વારા જ એ ભેગવાતું હોવાથી કોઈ દોષ નથી. કહ્યું છે કે
“શંકા-કર્મ જેવું બંધાયું હોય તેવું નહિ અનુભવવામાં અકૃતાગમાદિ દોષે છે.
સમાધાન –તે જીવ વડે તે કર્મ સાધ્ય રોગની જેમ ઉપકમણીય સ્વભાવવાળું જ બંધાયું હોય છે અને તેવું જ ગવાય છે તેથી એ દોષ નથી.”
પૂર્વપક્ષ :–અમુક રોગ સાધ્ય છે અને અમુક અસાધ્ય છે એ વિવેક જ શી રીતે કર? એમ કર્મોમાં પણ ઉપક્રમને વેગ્ય-અયોગનો વિવેક શી રીતે કરવું ?
ઉત્તરપક્ષ - એ માટે ભાષ્યકારે કહ્યું છે કે “જેને ચિકિત્સાદિરૂપ ઉપક્રમ ન લાગે તે લાંબા કાળ સુધી ભેગવવા વડે જ નાશ પામે અને ઉપક્રમ લાગે તો અ૮૫કાળમાં જ ક્ષીણ થઈ જાય તે સાધ્યરોગ જાણવો. પરંતુ જે રોગ કાલ=મરણથી જ નાશ પામે ગમે એટલા ઉપાયો કરવા છતાં એ પૂર્વે નાશ ન જ પામે એ અસાધ્ય જાણુ. એ રીતે જ કર્મ પણ જે સાધ્ય હોય છે તે બંધકાળે ઉપક્રમ સાપેક્ષ જ બંધાયું હોય છે, પણ જે ઉપકમ સામગ્રી મળે નહિ તે પોતાના સંપૂર્ણ કાળે ભુક્તિથી જ નાશ પામે છે અને સામગ્રી મળે તે એ પહેલાં પણ નાશ પામી શકે છે. અને જે અસાધ્ય હોય છે તે તે બંધકાળે જ નિકાચિત-અનુપકમય જ બંધાયું હોય છે અને તેથી સેંકડો ઉપક્રમ લાગવા છતાં પિતાના ભાગના પરિપૂર્ણ કાળ પૂર્વે નાશ પામતું નથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચારાન્તર્ગત પ્રવૃત્તિવિચાર
૨૯૩ ____ न चानुपक्रान्तस्य नोपक्रमणीयत्वमेवेति वाच्य, स्वरूपयोग्यतायाः सहकारियोग्यताऽव्याप्यत्वात् , अध्यवसायविशेषजन्यतावच्छेदकतयैवोपक्रमणीयत्वसिद्धः । इममेवार्थ साधयन्ति
'सज्झासज्झ कम्म किरियाए दोसओ जहा रोगो।।
રન્નમુવામિw uત્તદિવસ શ્વો [વિબાબા ૨૦૧૬] क्रियायाः उपक्रमलक्षणायाः, उपक्रम्यते वर्तमानयत्नजन्योपक्रमविषयः (१क्रियते) कर्मण उपक्रमणीयत्वात् , तदुपक्रमाय यतितव्यमिति भावः । प्रकारान्तरेण साधयन्ति-[वि॰आ०भा० ૨૦૧૭]
सज्झामयहेऊओ सज्झनिआणासओऽहवा सज्झ । सोवक्कमणमय पिव देहो देहाइभावाओ ।
उपक्रमविषयः कर्म साध्य', साध्यामयहेतुत्वात् , देहवृत्तित्वाद्वा देहहेतुत्वाद्देहयत् । साध्यनिदानत्वं च यद्यपि कर्मणः साध्यत्वसिद्धौ सिध्यति तथापि तत्संसाध्यैवाय प्रपञ्चः, निदानीभूताध्यवसायवैचित्र्याद्वा तत्साध्यमित्याहुः ।
પૂર્વપક્ષ-અનુપકાન્ત રહીને જ જે વિપાકકાળે ભગવાય છે તે કર્મ બંધકાળે ઉપક્રમણીય તરીકે બંધાયું હોય છે એવું મનાય નહિ કારણ કે એવું માનીએ તો એ ઉપકાન્ત થઈને જ કેમ ન ભોગવાય ?
[ઉપક્રમણ કર્મો ઉપકાન્ત થવાને નિયમ નથી] ઉત્તરપક્ષ –ઉપક્રમણ્યત્વ એટલે ઉપક્રમ થવાની યોગ્યતા હોવી તે...જે માં સ્વરૂપયોગ્યતા હોય તેઓમાં સહકારીયોગ્યતા હોય જ એવો નિયમ નથી. અર્થાત્ સ્વરૂપયોગ્ય કારણને સહકારીઓનું સંનિધાન મળે જ અને તે ફળો પધાયક બને જ એવી
વ્યાપ્તિ નથી. તેથી સાધ્યકમમાં ઉપકમસામગ્રી ન મળવાના કારણે ઉપક્રમ ન થાય તે કઈ આપત્તિ નથી.
શંકા-છતાં જે કમ ઉપકાન્ત થયા વિના જ ભોગવાય છે તેમાં ઉપક્રમણીયત્વ હતું તેવું માનવામાં પ્રમાણ શું ?
સમાધાન -જે અધ્યવસાયથી ઉપકમયોગ્ય કર્મ બંધાય છે તેવા જ અધ્યવસાયવિશેષથી બંધાએલું હોવું એ જ તેવા કર્મને ઉપક્રમણીય માનવામાં પ્રમાણ છે. આ જ વાતને જણાવતાં ભાગ્યકારે કહ્યું છે કે “કમ ઉપકમાત્મક ક્રિયાથી સાધ્ય અને અસાધ્ય એવા બે પ્રકારનું હોય છે કારણ કે કર્મ દષાત્મક છે, જેમકે રોગ. સાધ્યકમ સાધ્ય હોવાથી જ સાધ્ય રોગની જેમ ઉપકાન્ત થઈ શકે છે.'
આમ વર્તમાનયત્નજન્ય ઉપક્રમના વિષયભૂત જે જે કર્મ હોય તે તે ઉપક્રમણીય હેવાથી તેના ઉપક્રમ માટે વર્તમાનમાં પણ તપ વગેરેને પ્રયત્ન કરવો જોઈએ. १. साध्यासाध्य कर्म क्रियाया दोषतो यथा रोगः । साध्यमुपक्रम्यत एतस्मादेव साध्यरोग इव ॥ २. साध्यामयहेतुतः साध्यनिदानाश्रयतोऽथवा साध्यम् । सोपक्रमणमयमिव देहो देहादिभावात् ।।
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૦૧
રૈવ વૈરાજપરચત્તરં પ્રતિ -[વિભ૦ ૨૦૧૮-૬૨] 'किञ्चिदकाले वि फलं पाइज्जइ पच्चओ अ कालेण । तह कम पाइज्जइ कालेण विपच्चए वण ॥ 'भिण्णो जहेह कालो तुल्लेवि पहम्मि गइविसेसाओ । सत्थे व गहणकालो भइमेहाभेयओ भिन्नो ।
[કમમાં ઉપક્રમણીયતાની સિદ્ધિ) આજ વાતને બીજી રીતે સિદ્ધ કરતાં ભાષ્યકારે કહ્યું છે કે “કર્મ સેપક્રમણ સાધ્ય–ઉપક્રમકિયાનો વિષય હોય છે. કારણ કે સાધ્યરોગના હેતુભૂત છે, જેમ કે દેહ. અથવા કમસેપક્રમણ સાધ્ય છે કારણ કે સાધ્યનિદાનાશ્રય છે. અર્થાત્ સાધ્ય એવા કારણથી જન્ય છે જેમકે દેહ. અથવા કર્મ સપક્રમણ સાધ્ય છે કારણ કે દેહાદિમાં રહેલ છે જેમકે દેહ.” અહીં સાધ્યનિદાનાશ્રય કહ્યું તેમાં સાધ્ય એવા કર્મનું જનક કારણ પણ સાધ્ય કહેવાય છે એવી વિવેક્ષાથી સાધ્યનિદાનજન્ય છે એ અર્થ કર્યો છે. જો કે કર્મ સાધ્ય તરીકે સિદ્ધ હોય તે જ તજજનક કારણ “સાધ્યનિદાન” તરીકે સિદ્ધ થાય અને એ સાધ્યનિદાન તરીકે સિદ્ધ થાય તે જ તે હેતુ તરીકે વત્ત કર્મને સાધ્ય તરીકે સિદ્ધ કરે.આમ અન્યાશ્રય દેષ આવે છે. છતાં ભાખ્યકારે પહેલાં “az RTU.” ગાથા (ન. ૨૦૫૨)માં યુક્તિઓથી કર્મમાં સેપકમત્વ સિદ્ધ કર્યું હોવાથી પછી સાધ્યત્વ સિદ્ધ થાય છે અને કર્મ સાધ્ય તરીકે સિદ્ધ થવાથી તજજનક કારણ પણ સાધ્ય તરીકે સિદ્ધ થાય છે. એટલે કેઈ દોષ નથી.
શકા :-તે પછી એ યુક્તિઓથી જ કર્મનું સેપક્રમ અને સાધ્યવ થઈ જતાં હોવાથી પુનઃ સિદ્ધિ કરવી નિરર્થક છે
સમાધાન-વિસ્તારપ્રિય વિનેયજનના વિનોદ માટે એ સિદ્ધિ હોવાથી એમાં કઈ દોષ નથી. અથવા કર્મબંધના કારણભૂત અધ્યવસાયના વિચિચથી નિદાનનું સાધ્યત્વ સિદ્ધ કરી સાધ્યનિદાનજન્ય હેતુથી કર્મનું સાધ્યત્વ સિદ્ધ કરવું.
[કર્મનિષ્ઠ સેપક્રમણ સાધ્યત્વની સિદ્ધિ માટે દષ્ટાન્ત ]
આ જ વિષયમાં વધુ સ્પષ્ટતા માટે ભાષ્યકારે બીજા દુષ્ટો આપતાં પણ કહ્યું છે કે–“કેઈક ફળ અલ્પકાળે (અર્વાકુ કાળમાં) પણ પાકે છે જ્યારે કઈક લાંબા કાળે પાકે છે તે જ રીતે કર્મ પણ લાંબા કાળે કે એ પહેલાં પણ પાકે છે–ફળ આપે છે. જેમ તુલ્ય અંતર કાપતાં પણ ઝડપની તરતમતાના કારણે ભિન્ન ભિન્ન કાળ લાગે છે અને જેમ એક જ શાસ્ત્રને મતિવાદિના તફાવતને કારણે ભણવાને કાળ જુદે જુદે ૧. શિશ્ચિાવિ Fઝ વાચતે તે ર વન તથા ક્રર્મ વાર તે શાન વિગતે વાત ૨. મિત્રો વદ તુઘેડવિ પfથ અતિવિરોષાત , રાત્રે વા ઘણા મતિવમેતો મિનઃ ||
Page #324
--------------------------------------------------------------------------
________________
२४५
કેવલિભક્તિવિચારાન્તર્ગતત–વૃત્તિવિચાર
'तह तुल्लम्मि वि कम्मे परिणामाइ किरियाविसेसाओ । भिण्णोणुभवणकालो जेठो मज्झो जहष्णो अ ॥ जह वा दीहा रज्जू डझइ कालेण पुंजिया खिप्प । वियओ पडो व सुस्सइ पिडीभूओ अ कालेण ॥ उभागो व णिरपवत्तण हीरइ कमसो जहण्णहा खिप्प । किरियाविसेसओ वा समे वि रोगे तिगिच्छाए ॥
यथाह्याघ्रादि फल वृक्षस्थं यावता कालेन पच्यते, तदर्वागेव ग प्रक्षेपपलालस्थगनाधुपायेन पाच्यते, तथा दीर्घ स्थितिकतया बद्धं कर्माप्यध्यबसानादिभिरर्वागेव पाच्यते । अथवा यथा तुल्येऽपि पथि त्रयाणां पुरुषाणां प्रहरैकद्विव्यादिलक्षणो गतिविशेषाद्भिन्नः कालो दृश्यते, एव तुल्यस्थितिकस्यापि कर्मणस्तीत्रमन्दमध्यमाध्यवसायविशेषाज्जघन्यमध्यमोत्कृष्टलक्षणस्त्रिविधोऽनुभवकालो भवति । यथा वा तुल्येऽपि शास्त्रेऽध्येतणां मतिभेदात्कालभेदस्तथात्रापि । 'तह' त्ति योजनगाथा स्पष्टा, नवर परिणामा अध्यवसानादयः, क्रिया च चारित्रादिलक्षणेति । यथा वा दीर्घा रज्जुश्चिरेण दह्यते पुजीकृता तु क्षिप्र तथा कर्मापि । यथा वा जलाद्रो विततीकृतः पटः क्षिप्र शुष्यति पिण्डीभूतस्तु चिरेण तथा कर्मापि । यथा वा लक्षप्रमाणस्य दशभिर्भागो हरणीयः स च यद्यपवर्त्तनां विनैव हियेत तदा महान् भागहारकालः स्यादपवर्तनायां तु नैव, लक्षस्य हि पञ्चभिर्भागहारे विंशतिसहस्राणि लभ्येरन् दशानां तु द्वौ, ताभ्यां च विंशतिसाहसिकस्य लघुराशेर्भागे हृते झटित्येव दशसहस्राण्यागच्छेयुरिति, एवमायुषोऽप्यनपवर्तितस्य दीर्घकालोऽपवर्तितस्य लघुरिति । यथा वा समेऽपि कुष्ठादिके रोगे क्रियाविशेषाचिकित्सायाः कालभेदस्तथेति भाष्याम्भोधिसंप्लवपरिचितः पन्थाः । લાગે છે તેમ તુલ્ય સ્થિતિક પણ કર્મને પરિણામાદિ ક્રિયાવિશેષના કારણે જઘન્ય– મધ્યમ અને જ્યેષ્ઠ એમ ભિન્ન ભિન્ન અનુભવકાળ હોય છે. અથવા જેમ દીર્ઘસરળ રજજુને બાળતાં લાંબા કાળ લાગે છે અને ગુંચળું કરીને બાળતાં અલ્પકાળ લાગે છે, કે પહોળું કરેલું કપડું જલદી સૂકાઈ જાય છે અને સંકેલી લીધેલું તે લાંબા કાળે સૂકાય છે, અનવર્તિત રાશિને ભાગહાર કરતાં લાંબા કાળ લાગે છે અને અ૫વર્તના કરીને તેમ કરતાં અલ્પ કાળ લાગે છે, સમાન રંગની પણ ક્રિયાવિશેષથી ચિકિત્સા કરતાં અ૫કાળ લાગે છે અન્યથા દીર્ઘકાળ લાગે છે એ પ્રમાણે કર્મને દૂર કરવામાં પણ જાણવું.” ભાષ્યગાથાઓનું તાત્પર્ય એ છે કે જેમ વૃક્ષ પર જ રહ્યું છતું આગ્રાદિ ફળ જેટલા કાળે પાકે એના કરતાં ખાડા વગેરેમાં ઘાસ વગેરેની વચ્ચે મૂકીને પકાવવામાં १. तथा तुल्येऽपि कर्मणि परिणामादिक्रियाविशेषात् । भिन्नोऽनुभवनकालो ज्येष्ठो मध्यो जघन्यश्च ॥ २. यथा वा दीर्घा रज्जुर्दह्यते कालेन पुञ्जिता शिप्रम् । विततः पटो वा शुष्यति पिण्डीभूतश्च कालेन ॥ 3. भागश्च निरपवत्तांणो हियते क्रमशो यथान्यथा क्षिप्रम् । क्रियाविशेषतो वा समेऽपि रोगे चिकित्सया ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
અધ્યામમત પરીક્ષા શ્લ. ૧૧
अथांशतः प्रतिक्षण' विनश्वरस्वभावमायुः कदाचित् स्वभावादेव कार्येन क्षीयत इति कोऽयं सोपक्रमनिरुपक्रमविभाग इति चेत् ? हन्त तर्हि कारणानपेक्षायामंशतः क्षयसमय एव कुतो न कात्न्ये न क्षयः १ तदपेक्षायां तु कथं न भोगतदितरकारणवैलक्षण्यादुक्तविभागव्यवस्था ?! 'तावत्कालमशतः क्षयमासाद्यैवायुषः कास्न्येन क्षयस्वाभाव्यमिति चेत् ? नूनमेव सौगतमतावलम्बिनो भवतस्तावत्काल तत्तदवस्थितेरपि स्वभावादेवोपपत्तौ किमायुःकर्मचर्चया ?! किं च स्वभाववैलक्षग्यमेवास्य कुतः ? न चाय प्रयोजनप्रश्नो हेतुप्रश्नो वा १ नाद्यः, प्रयोजनभेदव्यवस्थितेः प्रसिद्धत्वात् , न द्वितीयः, स्वभावस्याऽकार्यत्वादिति वाच्यम् , प्रमाणप्रश्नत्वादस्य । न આવે છે તે વહેલું પાકે તેમ દીધસ્થિતિક તરીકે બાંધેલું પણ કર્મ તેવા તેવા અધ્યવસાથી તે કાળે આવ્યા પૂર્વે જ પાકી જાય છે અથવા જેમ તુલ્ય પણ માર્ગ કાપવામાં ત્રણ પુરુષોને એક-બે-ત્રણ પ્રહરાદિ રૂપ ભિન્ન ભિન્ન કાળ ઝડપની તરતમતાના કારણે લાગે છે એમ તુલ્યસ્થિતિક કમને પણ તીવ્રાદિ અધ્યવસાયના કારણે ઉત્કૃષ્ટ–મધ્યમ– જઘન્ય એમ ભિન્ન ભિન્ન અનુભવ કાળ હોય છે અથવા જેમ સમાન શામ ભણવામાં પણ વિદ્યાર્થીઓની મતિ=ગ્રહણશક્તિ તેમજ મેધા=ધારણ શક્તિની ભિન્નતાના કારણે જુદે જુદે કાળ લાગે છે તેમ તુલ્ય પણ કમને પરિણામ=અધ્યવસાય અને ચારિત્રાદિ ક્રિયાની તરતમતાના કારણે ભિન્ન ભિન્ન જ્યેષ્ઠ–મધ્યમ કે જઘન્ય અનુભવકાળ હોય છે, અથવા જેમ લાંબુ દોરડું સીધું રાખીને બાળતાં લાંબા કાળ લાગે છે પણ ગુંચળું વાળીને બાળતાં અપકાળ લાગે છે. અથવા જેમ પહેલું કરેલું ભીનું વસ્ત્ર જલદી સૂકાય છે જ્યારે ભેગું કરીને મૂકી રાખેલ તે લાંબા કાળે સૂકાય છે તેમ કર્મ વિશે પણ જાણવું. અથવા જેમ ૧ લાખ વગેરે મોટી સંખ્યાને બીજી દશ વગેરે રૂપ મટી ભાજક સંખ્યાથી ભાગવાની હોય ત્યારે સીધે સીધે ભાગાકાર કરવો હોય તે અઘરો પડે છે પણ ભાજ્ય અને ભાજક બનેને સમાન નાની સંખ્યાથી (પાંચથી) અપવર્તિત કરીને (ભાગીને) આવતાં જવાબે (૨૦૦૦૦ અને બે) ને ફરી ભાજ્ય-ભાજક બનાવી ભાગાકાર કરવામાં આવે તે સરળતા થવાથી અલ્પકાળ લાગે છે તેમ અનાવર્તિત આયુષ્યને પણ દીધું અનુભવ કાળ હોય છે જ્યારે અપવત્તિત થયેલા તેને અનુભવકાળ અ૮૫ હેાય છે. અથવા જેમ કુષ્ઠાદિ સમાન રોગની ચિકિત્સાને કાળ પણ ક્રિયાવિશેષથી ભિન્ન ભિન્ન હોય છે. તે રીતે કર્મોના અનુભવકાળ અંગે પણ જાણવું.
પૂર્વપક્ષ :-ક્ષણે ક્ષણે આયુષ્યના દલિકે ખપ્યા કરે છે. તેથી પ્રતિક્ષણ અંશતઃ નાશ પામવાના સ્વભાવવાળું તે ક્યારેક સ્વભાવથી જ સંપૂર્ણતઃ નાશ પામી જશે. ૧ વધારે સ્પષ્ટતા માટે બીજો દાખલો લઈએ-૭૮૩ ને ૨૭ વડે ભાગવા વગેરે રૂ૫ અત્યંત સરળ
ન હોય એવા ભાજ્ય-ભોજક હેય ત્યારે પહેલાં બને ને ૯ વડે અપત્તિત કરી (ભાગીને) આવેલા જવાબ (૮૭ અને ૩) ને ભાજ્ય-ભાજક બનાવવામાં આવે તે સરળતાને સ્પષ્ટ ખ્યાલ આવે.
Page #326
--------------------------------------------------------------------------
________________
કેલિક્તિવિચારાનગતિવૃત્તિવિચાર
૨૯૭ च विना कार्यकारणभावं तथास्वाभाव्यग्राहक प्रमाणमस्ति, अन्यथा दण्डे घटजनकत्वमगृही. त्वापि 'दण्डादेव घटो भवतीति स्वाभाव्यग्रहप्रसङ्गात् , जल शीतमित्यादावपि शीतसमवाय. स्वभाव एव कारणत्वग्रहाधीनग्रहो न तु जलस्यैव शैत्यमिति स्वभाव इति ।।
अथ कार्यकारणभावग्राहकादेव तथास्वाभाव्यग्रहोऽस्तु किमन्तरा कार्यकारणभावग्रहेण ? इति चेत् १ सत्यं, नियतपूर्वावधिमत्त्वस्वभावस्यैव कारणत्वादित्यन्यत्र विस्तरः। तस्मादपवर्त्तनावदुदीरणाकरणमपि वीर्यजन्यमेवेति व्यवस्थित, एवं च तन्मात्रादुःखोदीरणप्रसङ्गे सुखोदीरणप्रसङ्गोऽपि भगवतां दुर्निवारः ॥१०॥ તેથી કઈક આયુષ્ય ઉપક્રમ લાગવાથી જલદીથી સંપૂર્ણ ખપી જાય છે, બીજું ઉપક્રેમ વગર જ ક્રમશઃ નાશ પામે છે એવો તેને સોપક્રમ-નિરુપક્રમ વિભાગ શી રીતે કરી શકાય ?
ઉત્તર૫ક્ષ :-આયુષ્યને કારણનિરપેક્ષ સ્વભાવથી જ જે સર્વથા ક્ષય થઈ શકતો હોય તો તે જ્યારે અંશતઃ ક્ષય થઈ રહ્યો છે તે સમયે જ સર્વથા ક્ષય કેમ ન થઈ જાય? અને જે સર્વથા ક્ષય કારણસાપેક્ષ જ હોય તે ભાગ રૂપે કારણ અને ભોગ ભિન્ન શસ્ત્રઘાતાદ્યાત્મક કારણે, આ જાતના કારણના વિભાગથી જ નિરુપક્રમ–પક્રમ વિભાગ વ્યવસ્થા શા માટે થઈ ન શકે ?
પૂર્વપક્ષ તેટલો કાળ અંશતઃ ક્ષય પામીને પછી જ સર્વથા ક્ષય પામવું એવો આયુષ્યને સ્વભાવ જ હોવાથી પૂર્વે એને સર્વથા ક્ષય થતું નથી અને છતાં જ્યારે થાય છે ત્યારે તેવા સ્વભાવથી જ થતું હોવાથી કારણ સાપેક્ષ હેત નથી. [સ્વભાવથી નીવર માનવામાં આયુષ્ય નિ પ્રમાણિક થવાની આપત્તિ]
ઉત્તરપક્ષ –આ રીતે બૌદ્ધમતને સ્વીકારતા એવા તમારે તે તે ભવમાં જીવની અવસ્થિતિ પણ સ્વભાવથી જ ઉપપન્ન થઈ જતી હોવાથી આયુષ્યકર્મ જ અપ્રમાણિક થઈ જવાના કારણે એની ચર્ચાથી સયું ! વળી “શરૂઆતમાં અંશતઃ નાશ પામ્યા કરવું અને પછી જ સર્વથા નાશ પામવું” આવી આયુષ્યના સ્વભાવની વિલક્ષણતા શેનાથી ઘટશે ?
પૂર્વપક્ષ –તમારો આ પ્રશ્ન પ્રયજનપ્રશ્ન છે કે હેતુપ્રશ્ન ? અર્થાત્ વા પ્રશ્નથી આયુષ્યના સ્વભાવનું શૈલક્ષણ્ય માનવાનું પ્રયોજન શું છે એવું તમે પૂછી રહ્યા છે? કે એ વૅલક્ષણ્ય કયા હેતુથી ઉત્પન્ન થાય છે તે ? પણ આ બેમાંથી એકે ય પ્રશ્ન યુક્ત નથી. કારણ કે પહેલાં અંશતઃ ક્ષય થ અને પછી સર્વથા ક્ષય થવો આવો ભેદ હેવાની વ્યવસ્થા કરવા રૂપે પ્રયોજન પ્રસિદ્ધ જ છે. વળી સ્વભાવ કાર્યાત્મક ન હોવાથી તેના હેતુઓ જ હતા નથી તે પછી હેતપ્રશ્ન પણ શી રીતે હોઈ શકે ?
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૦૧
[ કાર્ય–કારણુભાવ જ સ્વભાવગ્રાહક બની શકે ] ઉત્તર૫ક્ષ :–અમારે પ્રશ્ન પ્રજનપ્રશ્ન નથી કે હેતુપ્રશ્ન નથી પણ પ્રમાણપ્રશ્ન છે. અર્થાત્ “આવા વૈલક્ષણ્યનું ગ્રાહક પ્રમાણ કયું છે? એવું અમે પૂછી રહ્યા છીએ જેનો તમારી પાસે કઈ જવાબ નથી. કારણ કે કાર્ય-કારણે ભાવ જ તે સ્વભાવના ગ્રાહક પ્રમાણ તરીકે સંભવી શકે છે જે તમને તો માન્ય નથી. જે કાર્યકારણભાવનું ગ્રહણ કર્યા વિના પણ કેઈ અન્ય પ્રમાણથી સ્વભાવનું ગ્રહણ થઈ શકતું હેત તે તો દંડમાં ઘટકારણુતાને જાણ્યા વિના પણ “દંડથી જ ઘડો બને છે એવો સ્વભાવ ખબર પડી જવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ –કાર્યકારણભાવ જ સ્વભાવગ્રાહક પ્રમાણ છે એવી તમારી વાત અયુક્ત છે કારણ કે પાણીને ઠંડાપણાને સ્વભાવ કઈ જાતને કાર્યકારણભાવ જાણ્યા વિના જ સ્પાશન પ્રત્યક્ષથી જાણી શકાય છે.
ઉત્તરપક્ષ-પાણી શીતસ્પર્શનું સમાયિકારણ છે એવા કાર્યકારણુભાવની જાણ થયા પછી જ પાણીમાં શીત સમવાય તેવા રૂપ રવભાવ છે એવો નિશ્ચય થાય છે તેથી શીતસમવાયાત્મક સ્વભાવને ગ્રહ કાર્યકારણ ભાવગ્રહાધીન જ છે પછી ભલે “જળમાં જ ઠંડક છે, એવા સ્વભાવનું જ્ઞાન કારણુતાગ્રહને આધીન ન હોય.
. . [નિયતપૂર્વવર્ણિતાગ્રહ સ્વભાવગ્રાહક છે-પૂર્વપક્ષ ]
પૂર્વપક્ષ –“નિયતપૂર્વવર્તિતાનું ગ્રહણ કરવા દ્વારા કાર્યકારણ ભાવગ્રહ થાય છે. જેમકે બે-ચાર સ્થળે દંડાદિની હાજરીમાં ઘટત્પત્તિ અને ગેરહાજરીમાં ઘટોત્પત્તિને અભાવ જોઈને નિયતપૂર્વવર્ણિતાનું ગ્રહણ થાય છે કે “ઘટકાર્ય પૂર્વે દંડ અવશ્ય હાજર હોય છે. આ ગ્રહણ થયા પછી જ “તેથી દંડ, ઘટ પ્રત્યે કારણ છે એવો કાર્યકારણભાવગ્રહ થાય છે અને ગ્રહ થયા પછી “દંડથી જ ઘડો ઉત્પન્ન થાય” એવા સ્વભાવનો ગ્રહ
થાય છે એ તમારો અભિપ્રાય છે પણ એ બરાબર નથી કારણ કે કાર્ય કારણભાવના • ગ્રહને વચ્ચે લાવ્યા વિના પણ નિયતપૂર્વવર્ણિતાના ગ્રહથી જ દંડથી જ ઘટ થાય એ સ્વભાવગ્રહ શકય હોવાથી વચ્ચે કાર્યકારણુભાવગ્રહ માન યુક્ત નથી.
i [ નિયતપૂર્વવત્તિતા જ કારણુતા છે-ઉત્તરપક્ષ ] *ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે, છતાં નિયતપૂર્વાવધિમત્વ એટલે કે કાર્યની પૂર્વ અવધિવાળા અવશ્ય હોવું આવા પ્રકારને નિયતપૂર્વવત્તિતારૂપ સ્વભાવ જ કારણુતા રૂપ હોવાથી તેને ગ્રહ એ જે કારણુતાગ્રહ છે. આ વાત અન્યત્ર ચર્ચેલ છે. તેથી સ્વભાવ ગ્રહ માટે પણ કારણુતાગ્રહ આવશ્યક હોવાથી કાર્યકારણભાવ માન આવશ્યક જ હોવાના કારણે આયુષ્યને સોપક્રમ-નિરુપક્રમ વિભાગ યુક્ત જ છે.
તેમજ તેની અપવર્તનની જેમ ઈ કર્મોની અપવર્નના પણ કારણ જન્ય જ છે, વળી જેમ એ અપવર્તનાકરણ વીર્યજન્ય છે તેમ ઉદીરણાકરણ પણ વીર્યજન્ય હોવાથી
Page #328
--------------------------------------------------------------------------
________________
-
લગ
કેવલિભક્તિવિચારાનગતત–વૃત્તિવિચાર -
___ अथ प्रमादरूपहेत्वन्तराभावान्न यत्किञ्चित्कारणमात्रात् सुखोदीरणमिति चेत् ? तर्हि तत एव न वाग्निर्गमादुःखोदीरणमपि, साताऽसातमनुजायुषां हि प्रमादसहितेनैव योगेनोदीरणमिति वचनादित्याशयवानाह-..
खेी णोई रिज्जइ केवलिजोगेहि तो विणु पमाय ।
तुल्लुदयहेउपभवो दीसइ पुण सोवि तत्तुल्लो ॥१०२॥ ( खेदो नोदीर्यते केवलियोगैस्तद्विना प्रमादम् । तुल्योदयहेतुप्रभवो दृश्यते पुनः सोऽपि तत्तुल्यः ॥१०॥)
केवलिनां योगाः खलूदीरणां प्रति सामान्यहेतूभवन्तोऽपि प्रमादघटितविशेषसामग्री विना न खेदमुदीरयितुं प्रभवेयुः । यस्तु 'खेदविनोदो भगवतोऽपि भवति' इत्यादिनी धाग्निर्गमजन्यः खेदो भगवतां प्रतिपाद्यते स तु वस्तुत उदयार्जितोऽपि तुल्यहेतुबललब्धजन्मतयोदीरित इव लक्ष्यते न तु परमार्थ तस्तथाविध इति । अथ वाक्प्रयोगेण प्रमादमापाद्यैव ततः खेदापीरणापादनमभिप्रेतमिति चेत् ? न, वाक्प्रयोगस्य रागयोगदुष्प्रणिधानादिरूपप्रेमदिाऽव्याप्यत्वाद, वीतरागप्रवृत्तेर्युत्पादितत्वात् ॥१०२॥ ____ अथैव भगवतां वाक्प्रयोगात् कथ चित् खेदोत्पत्तावपि तदनुदीरणोक्ते क्यापि क्षुन्निवृत्तिजन्यसुखोत्पत्तावपि तदनुदीरण सूचनक्षमायाः फलमाहજિનનામાદિની ઉદીરણ પણ શ્રી તીર્થકરને અનુપપન્ન નથી. વચનપ્રયત્નના વીર્યમાત્રથી જ કેવળીઓને આશાતા વેદનીયની ઉદીરણા થવાનું જે માનીએ તે કાયાગાદિથી શાતાદનીયની ઉદીરણા પણ માનવાની આવતી આપત્તિ દુનિવાર જ રહેશે. ૧૦૧
પૂર્વપક્ષ -શાતા વેદનીયની ઉદીરણામાં જેમ વીર્ય હેતુભૂત છે તેમ પ્રમાદ પણ હેતુભૂત છે. તેથી વીર્ય હોવા છતાં પ્રમાદાત્મક અન્ય સહકારી હાજર ન હોવાથી કેવઓને તેની ઉદીરણ હોતી નથી.
[કેવળીઓને અશાતાની અનુદીરણમાં પ્રમાદાભાવ હેતુ) ઉત્તરપક્ષ-શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણું પ્રમાદસહિતના યેગથી જ જ હોય છે એવા શાસ્ત્રવચનથી જણાય છે કે પ્રમાદાત્મક કારણાન્તર હાજર ન હોવાના કારણે જ વચનપ્રયત્ન હોવા છતાં અશાતાની પણ ઉદીરણા કેવળીઓને હોતી નથી. તેથી કેવળીઓને દેશના દેવામાં કઈ બાધક છે નહિ એવા આશયવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ –પ્રમાદનો અભાવ હોવાના કારણે કેવલીના ગે ખેદ=અશાતા વેદનીયની ઉદીરણા કરતા નથી. તેમ છતાં તેઓને જે ખેદાદિ દેખાય છે તે બાહ્યદ્રવ્યાદિરૂપ ઉદીરણાને તુલ્ય એવા અશાતાના ઉદયથી જ થયો હોવાથી ઉઠીરિત થએલ હોય એવું લાગે છે.
સામાન્યથી ઉદીરણાના હેતુભૂત એવા પણ કાયાગાદિ પ્રમાદઘટિતસામગ્રીસંપન્ન ન થવાના કારણે કેવળીઓને દાદરણું કરવામાં સમર્થ હતા નથી “ભગવાનને
Page #329
--------------------------------------------------------------------------
________________
300
અધ્યાત્મમતપરીક્ષા લા. ૧૩
૧૧૧
ती हुप्पत्ती तं पुण जोगादुदीरियं होज्जा । एसा परजुलिया एएण पकंपिया णेया ॥ १०३॥
(મુસ્યા મુન્નોવૃત્તિસ્તપુનાળાંદુરિત મવેત્ । ડ્વા વદ્યુતિા તેન પ્રશ્ર્વિતા શૈયા ।।૧૦૨)
स्पष्ट || १०३ || ननु भुक्तिव्यापारेण दुष्प्रणिहिता योगाः प्रमादरूपतामास्कन्दन्तः कथमिवं न वेदनीयमुदीरयेयु ? अत एव न तदनुदीरकाणां सप्तमगुणस्थानवर्त्तिनामपि कवलाहारक्रीडात्रीडावगुण्ठनमिति कुतस्तरामुत्तरोत्तरगुणस्थानप्रणयिनां तदित्याशङ्कायामाह -
પણ ખેદના પરિહાર હાય છે’ એવા વચનથી ભગવાન્ ને જે વચનપ્રયત્નજન્ય ખેદ કહ્યો છે તે પણ વસ્તુતઃ તે અશાતાના ઉદયથી જ થએલા હાય છે છતાં ઉદીરણાના જે ખાદ્યહેતુએ હાય છે તેવા હેતુઓથી જ થતા હેાવાથી ઉદીરણાથી થએલ હાય એવા
લાગે છે.
શ‘કા :–વચનપ્રયાગ કરવા એ પ્રાપ્ત વચનલબ્ધિના ઉપયાગ કરવા રૂપ હાવાથી પ્રમાદનું આપાદન કરે જ છે અને તેથી અશાતાની પણ ઉદીરણા કરશે જ. [વચનપ્રયાગ રાગાદિપ્રમાદથી જ હાવાનેા નિયમ નથી]
સમાધાન :-વૈક્રિયલબ્ધિઆદિના પ્રયાગ જેમ રાગાદ્વિપ્રમાદથી જ હાય છે એમ વચનપ્રચેાગ પણ રાગાદ્વિપ્રમાદથી જ હોય એવુ' નથી. અર્થાત્ યાં જયાં વચનાગ હાય ત્યાં ત્યાં રાગ–યાગદુપ્રણિધાનાદિરૂપ પ્રમાદ હાય જ એવી વ્યાપ્તિ નથી તેથી રાગાદિ વિના પણ કેવળીઓને વચન પ્રવૃત્તિ હાઇ શકે છે. ઇચ્છાદ્યાત્મક રાગાદિ વિના પણ વીતરાગને પ્રવૃત્તિ હોય છે એ અમે આગળ સિદ્ધ કરી જ ગયા છીએ ૫૧૦૨ા
આમ ‘કેવળીએને વાકૂપ્રયાગથી કથાચિત્ ખેદ ઉત્પન્ન થતા હૈાવા છતાં ખેદની ઉદીરણા હેાતી નથી' એવુ... જે કથન કર્યું તે ‘ક્ષુધા નિવૃત્તિથી સુખ ઉત્પન્ન થયુ` હાવા છતાં શાતાની ઉૌરણા હેાતી નથી' એવુ` સૂચન કરવામાં પણ સમર્થ છે. આવા સમ કથનના ફળને જણાવતાં ગ્રન્થકાર કહે છે—
[ શાતાની અનુદીરામાં પણ પ્રમાદાભાવ જ હેતુ ]
ગાથા :-કવલાહારથી ક્ષુધાના દુઃખના નાશ થવાના કારણે સુખેાત્પત્તિ થાય છે જે ભેાજનના પ્રયત્નરૂપ યાગથી શાતાની ઉદીરણા કરવા સ્વરૂપ હાવાથી કેવળીઓને તે સ’ભવતી નથી' એવી વાદીની યુક્તિરૂપ લતા ‘પ્રમાદાત્મક સહકારીકારણ હાજર ન હાવાથી કેવળીએને વચનપ્રયત્ન ખેોદીરક બનતા નથી' એ વાતથી જ ધ્રુજી ગએલી જાણવી. કારણ કે ભાજનપ્રયત્નાત્મક યાગ હાજર હાવા છતાં અને તેનાથી સુખેાત્પત્તિ થતી હાવા છતાં પ્રમાદાત્મક સહકારી હાજર ન હેાવાથી શાતાની ઉદીરણા હેાવાની આપત્તિ રહેતી નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૦૩
[ ભાજનવ્યાપારથી ચાગŚપ્રણિધાનરૂપ પ્રસાદની આપત્તિ-પરિહાર ] @જન વ્યાપારથી ચેાગેા દુષ્ટપ્રણિહિત થાય છે તેથી પ્રમાદાત્મક બનતા તે વેદનીયની
Page #330
--------------------------------------------------------------------------
________________
કેવલ્લિભક્તિવિચાર
૩૧
दुपणिहापि केवलिजोगाण होइ भुत्तीए । तं रागद्दोसकयं ते पुण तेसि विलीति ॥ १०४ ॥
( न च दुष्प्रणिधानमपि केवलियोगानां भवति भुक्त्या । तद्रागद्वेषकृतं तौं पुनस्तेषां विलीनाविति । । १०४ ।। ) इय सत्तमाइ फासग कोडिन्नाईण कवलभोईणं ।
व य दुष्पणिहाणं सुप्पणिहाणस्स माहप्पा ॥ १०५ ॥
(इति सप्तमादिस्पर्श कौडिन्यादीनां कवलभोजिनां । नैत्र च दुष्प्रणिधानं सुप्रणिधानस्य माहात्म्यात् ॥ १०५॥) न खलु कवलाहारव्यापारमात्रेण योगानां दुष्प्रणिधान, अपि तु तदभिष्वङ्गपरिणामेन, अत एव दुष्प्रणिधानदुष्प्रयुक्त योर्भेदः, इति कथं निरभिष्वङ्गाणां भुक्तिमात्रादेव प्रमादः १ ! न खलु शुभयोगमुदीरयन्तः प्रमत्तगुणस्थानवर्त्तिनोऽपि दुष्प्रयुञ्जते किं पुनर्वीतरागाः १ ! इति । शुभयोगोदीरणदशायां योगदुष्प्रणिधानरूपप्रमत्तत्वहानिप्रसङ्गः, योगदुष्प्रणिधानलिङ्गकान्त मुहूर्त्तकपरिणामविशेषस्यैव प्रमत्तगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वात् । ' प्रमत्तानां शुभाशुभयोगव्यवस्था ऽसिद्धा' ઉદીરણા શા માટે ન કરે ? ભાજન વ્યાપાર પ્રમાદરૂપ છે. એટલે જ તેા વેદનીયના અનુદીરક એવા સાતમા ગુણઠાણે રહેલા અપ્રમત્તયતિઓને પણ કવલાહાર કરવાની ક્રીડામાં થતી લજ્જાથી લેપાવાનું હેાતું નથી. તેથી તેનાથી પણ ઉપરના ગુણુઠાણાવાળાને તા તા કવલાહાર હાય જ શી રીતે શકે ?” વાદીની આવી શંકાને મનમાં રાખીને મન્યકાર કહે છે—
ગાથા :-ભુક્તિથી કેવળીના યાગાનું દુપ્રણિધાન થતું નથી કારણ કે એ તા રાગદ્વેષથી થાય છે, જે કેવળીએને વિલય પામ્યા હાય છે. તેથી સાતમા વગેરે ગુણઠાણાઓને સ્પશી રહેલા કૌડિન્યાદિ તાપસાને તે કવલાહાર કરતાં હાવા છતાં સુપ્રણિધાનના માહાત્મ્યથી દુપ્રણિધાન નહાતુ.
[દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્તના ભેદ ]
કવલાહારના વ્યાપાર કરવા માત્રથી કઇ યેાગા દુપ્રણિહિત થઇ જતાં નથી પણ આહારપરના અભિષ્નંગપરિણામથી જ થાય છે. તેથી જ દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્ત ના ભેદ કહ્યો છે. અપ્રમત્તતિને ઇર્યાસમિતિ પૂર્વક ચાલવા છતાં સહસાત્કારે કીડી વગેરેની વિરાધના થઈ જાય તા ચાગની દુષ્પ્રયુક્તતા હોય છે પણ દુપ્રણિધાન હાતું નથી. તેથી જ તથાવિધ કર્મ બંધ થતા નથી. તેથી નિરભિષ્ણ'ગ એવા કેવળીએને ભુક્તિવ્યાપારમાં દુપ્રણિધાન ન હેાવાથી પ્રમાદ પણ હાતા નથી. બાકી શુભયાગને ઉદ્દીરતા પ્રમત્તગુણસ્થાનવતી જીવાને પણ યાગાના દુષ્પ્રયે!ગ હોતા નથી તેા પછી વીતરાગને તે હાવાની તા વાત જ કર્યાં રહી ?
પૂર્વ પક્ષ :-આવુ' કહેવામાં તા શુભયાગાદીરણ દશામાં યાગદુપ્રણિધાનરૂપ પ્રમાદ * ગૌતમસ્વામીએ જે ૧૫૦૦ તાપસાને ખીરથી પારણા કરાવ્યા તેમની અહી વાત છે,
Page #331
--------------------------------------------------------------------------
________________
૩િ૦૨
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪-૧૦૫
इति पुनरसैद्धान्तिकालपित "१तत्थ ण जे ते पमत्तसंजया ते सुह' जोग पडुच्च णो आयारंभा जाव अणार'भा, अनुहं जोग पडुच्च आयोरभावि जाव णोअणार भा” त्ति प्रज्ञप्तौ प्रज्ञप्तत्वात् ।
ननु तथापि माऽस्तु कवलाहारेण योगदुष्प्रणिधान परन्तु शुभयोगरूपस्यापि तस्याऽsवश्यकादिव्यापाराणामिवास्तु प्रमत्तगुणस्थानमात्रविश्रान्तत्वमिति चेत् १ छद्मस्थानामारम्भ प्रत्यनुमतमेतत् , न तु निष्ठां प्रति, अत एव कौण्डिन्यादयः क्षपकश्रेणि प्रतिपद्यमानाः सप्तमादि ન રહેવાથી પ્રમત્ત જીવોના પણ પ્રમત્તત્વની હાનિ થઈ જવાથી તેઓને પ્રમત્ત કહી શકાશે નહિ.
[ શુભયોગ પ્રવર્તક મિત્તયતિને દુષ્પગ હેત નથી ] ઉત્તરપક્ષ -શુભયોગમાં પ્રવર્તકને દુષ્પગ હોતું નથી એમ અમે કહીએ છીએ. પણ એમ નથી કહેતા કે યેગના દુપ્રણિધાનાત્મક લિંગથી જણાતો અંતર્મુહૂર્ત કાલીન (પ્રમત્તત્વરૂ ૫) પરિણામવિશેષ પણ હોતું નથી. ખરેખર તો એ પરિણામ જ તેઓને વિશે “પ્રમત્તગુણસ્થાનક પદ નો વ્યપદેશ થવામાં નિમિત્તભૂત હોવાથી તેઓને “પ્રમત્ત' કહેવામાં કઈ વાંધ રહેતું નથી. “પ્રમત્તોના અમુક ચોગો શુભ છે અને બીજા
ગો અશુભ છે એવી કોઈ વ્યવસ્થા જ પ્રસિદ્ધ નથી એવું કથન તે અરૌદ્ધાનિક પ્રલા૫માત્ર જાણવું. કારણ કે શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે તેમાંથી જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓ શુભગવાળા હોય ત્યારે આમારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, ઉભયારંભી હોતા નથી, પણ અનારી હોય છે. જ્યારે અશુભ ગવાળા
હોય છે ત્યારે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે, ઉભયારંભી હોય છે પણ : અનારંભી હોતા નથી.”
શંકા -આ રીતે કલાહારથી કદાચ દુપ્રણિધાન ભલે ન થાય, તે પણ આવશ્યકાદિ વ્યાપારની જેમ શુભયોગરૂપ એવો તે કવલાહાર પણ છટ્ઠા ગુણઠાણ સુધી જ માન યુક્ત છે.
[ પૂર્વારબ્ધ કલાહારાદિ ઉપરના ગુણઠાણુના અબાધક ]
સમાધાન :- છદ્મસ્થજીને આવશ્યકાદિની શરૂઆત ૬ ટૂઠા ગુણઠાણ સુધી જ હોય છે. એ રીતે કવલાહારની પણ શરુઆત ત્યાં સુધી જ હોય છે એ અમને પણ અનુમત જ છે. પરંતુ પૂર્વ આરબ્ધ આવશ્યકાદિ ચાલુ હોવા છતાં વચમાં જેમ સાતમા વગેરે ગુણઠાણ આવી શકે છે અને તે ગુણઠાણાઓમાં જ આવશ્યકાદિની સમાપ્તિ પણ હોઈ શકે છે એ રીતે પૂર્વારબ્ધ કવલાહાર ચાલુ હોવા છતાં ૭ માં વગેરે ગુણઠાણ આવી શકતા હોવાથી કવલાહાર છઠા સુધી જ હોય છે એ વાત અયુક્ત છે. તેથી જ ક્ષપકશ્રેણિને માંડતા કૌડિન્ય વગેરે તાપસીએ સાતમા વગેરે ગુણઠાણાની સ્પર્શના ' (9) ચાવાકાતિ (૧-૨-૧૭) તત્ર નં છે તે પ્રમત્તસંઘતા - ते शुभं योगं प्रतीत्य नो आत्मारंभाः यावदनारंभाः, अशुभ योग प्रतीत्य आत्मारंभाअपि यावत् नोऽनारंभाः।
Page #332
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૩૦૭
w
गुणस्थानस्पर्शनां कारङ्कारमेवारब्ध कवलाहारं परिनिष्ठितवन्तः, न च तत्परिनिष्ठयां तेषां दुष्प्रणिधान, सुप्रणिधानस्य बलवत्त्वात् । ननु तथापि सप्तमादिकगुणस्थान इव त्रयोदश गुणस्थानेप्यारब्धकवलाहारः परिनिष्ठीयतां, न तु पुनः प्रारभ्यतामविशेषादिति चेत् ? न, सप्तमादिगुणस्थानानां ध्यानप्रधानानां पूर्वप्रवृत्तव्यापारमात्रावधानव्यग्रत्वेन व्यापारान्तरांरम्भे ध्यानधाराविच्छेदप्रसङ्गात् , अन्यत्र च तदभावात् । एतेन स्वल्पकालत्वेन सप्तमगुणस्थाने भोजनाभावे षष्ठगुणस्थानेऽपि तदापत्तिरित्यपास्तम् । स्यादेतत्-बाह्यव्यापारनिवृत्तावेवाध्यात्मध्यानधवलसप्तमादिगुणस्थानलाभ इति कथं भोजनाद्यन्तरव क्षपकश्रेणीसंभव इति ? मैव', शुभयोगप्रवृत्त्याऽऽहितकायिकध्यानस्य तदप्रतिपन्थित्वात् , प्रत्युत तदनुगुणत्वादन्तरा सूक्ष्मात्मજમવાનં ૭૦૪-૨૦૧ણા
अर्थ 'आहारकथा चेत् प्रमादजननी ताहारः सुतरां तज्जनकः' इति प्रभाचन्द्रवचो मुद्रयितुमीहકરતાં કરતાં જ કવલાહારની સમાપ્તિ કરી અને છતાં સુપ્રણિધાન બળવાન હવાના કારણે તેઓને દુપ્રણિધાન હતું નહિ.
પુર્વપક્ષ છતાં જેમ સાતમા વગેરે ગુણઠાણે કવલાહારને પ્રારંભ નથી તેમ તેરમાં ગુણઠાણે પણ પૂર્વારબ્ધ કવલાહારની સમાપ્તિ ભલે હોય તે પણ એ પછી ન આરંભ તે માની શકાશે નહિ.
પૂર્વ પ્રવૃત્ત વ્યાપારની હાજરીમાં ધ્યાનધારા અબાધિત] . ઉત્તરપક્ષ – એ વાત પણ અયુક્ત છે કારણ કે સાતમા વગેરે ગુણઠાણુઓ ધ્યાનપ્રધાન છે અર્થાત્ તેવા શુભ ધ્યાનના કારણે જ તે તે ગુણઠાણું હોય છે તેથી દયાનધારાને વિચ્છેદ થાય તે એ ગુણઠાણ પણ રહેતા નથી. આહારાદિ શરૂ કરતી વખતે મનનું જે પ્રણિધાન થઈ ગયું હોય તેનાથી જ, પછી તેમાં મનને વિશેષ ઉપરોગ ન રહેવા છતાં તે આહારાદિ કિયા ચાલુ રહી શકે છે અને તેથી આહારદિને તે પૂર્વ પ્રવૃત્ત વ્યાપાર ચાલુ રહેવા છતાં ધ્યાનધારાને વિચછેદ થતો નથી. જ્યારે આહારાદિની ક્રિયા જે પહેલેથી ચાલુ ન હોય તે જે સમિતિ આદિને વ્યાપાર પૂર્વ પ્રવૃત્ત હોય તે માત્રમાં જ મને વ્યાપૃત હોય છે. તેથી આહારાદિ અન્ય વ્યાપાર શરૂ કરવામાં મનને, તેમાં લઈ જવું પડવાથી ધ્યાનધારાને વિચ્છેદ થવાના કારણે ગુણઠાણું ટકી શકતું નથી. જ્યારે તેરમું ગુણઠાણું તે ધ્યાન પ્રધાન ન હોવાથી પુનઃ આહારદિને આરંભ કરવામાં ગુણઠાણું ભ્રષ્ટ થઈ જવાની આપત્તિ હોતી નથી. તેથી કેવળીઓને કવલાહાર હવામાં કઈ બાધક નથી તેથી જ “સાતમું ગુણઠાણું સ્વ૯૫કાલીન હોવાથી ત્યારે ભેજનાભાવ(ભજનારંભાભાવ) હોય છે તેરમું ગુણઠાણું તે દીર્ઘકાલીન પણ હેવાથી ભેજનારંભ પણ હોઈ શકે છે એવું જે તમે (ઉત્તરપક્ષી) કહેતા હે તે ઠા ગુણઠાણે પણ ભેજનાભાવ માનવાની આપત્તિ આવશે કારણ કે અંતમુહૂર્ત અંત
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૪
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૦૬
wwwwww
हेऊ पमत्तयाए आहारकदेव व आहारो । होज्ज जईणईआरो अण्णह तीए व तेणावि ॥ १०६॥
( हेतुः प्रमत्तताया आहारकथैव नैवाहारः । भवेद् यतीनामतिचारोऽन्यथा तयेव तेनापि ॥ १०६ ॥ )
न खलु यत्कथा प्रमादजननी तदपि प्रमादजनकमिति व्याप्तिरस्ति मानाभावात्, अन्यथा देशकथायाः प्रमादहेतुत्वेन देशे निवसन्तो यतयः प्रमोदिन एव प्रसजेयुः । अथ तादृगभिष्वङ्गजननानुकूलतत्तदेशगुणवर्णनात्मिकैव देशकथा तथा नतूदासीनो देशोऽपि । हन्ते હૂત્તે પરાવર્ત્ત માન તે પણ સ્વલ્પકાલીન છે” એવુ' વાદીનું કથન નિરસ્ત જાણવું, કારણ કે ભાજન પ્રારંભ માનવામાં ધ્યાનધારાના વિચ્છેદ થતા હૈાવાથી સાતમે ગુઠાણે એના અભાવ માન્યા છે, સ્વ૫કાલીન હેાવાથી નહિ. છટ્ઠ' ગુણુઠાણુ. તા ધ્યાનપ્રધાન ન હાવાથી ભેાજનાર‘ભ કરવામાં થતા ધ્યાનધારા વિચ્છેદ ગુણઠાણાના ખાધક બનતા નથી. શ‘કા :- બાહ્યવ્યાપારથી નિવૃત્ત થએ છતે જ અધ્યાત્મધ્યાનથી ઉજજવળ એવા સાતમા વગેરે ગુણુઠાણાઓની પ્રાપ્તિ થાય છે તેથી ભાજનાદિ ચાલુ હાય ત્યારે ક્ષેપક શ્રેણિ શી રીતે સંભવી શકે ?
[ શાસ્ત્રવિહિત ભાજનવ્યાપાર શ્રેણિને અનુકૂળ ]
સમાધાન :–એ ભેાજનાદ્દિવ્યાપાર શાસ્ત્રવિહિત હાવાથી શુભયેાગ પ્રવૃત્તિથી પ્રાપ્ત કરેલ કાયિક ધ્યાનરૂપ હાય છે અને તેથી ક્ષપકશ્રેણિને રુ'ધનારા તા નથી પણ ઉલ્ટા અનુકૂલ હેાવાથી સૂક્ષ્મઆમાલય જગાડવામાં સહાયક બને છે. ૧૦૪–૧૦પા આહારકથા ને વિકથા તરીકે લેખવી તેનું પ્રતિક્રમણ કરવાનુ કહ્યુ છે. તેથી જણાય છે કે એ વિકથા પ્રમાદજનક છે. આમ આહારની કથા પણ જે પ્રમાદજનની છે તા આહાર તા સુતરાં પ્રમાદજનક છે જ' એવી પ્રભાચદ્રની વાતનું નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથા :-આહારકથાની જેમ આહાર કઇં પ્રમત્તભાવના હેતુ નથી કારણ કે એમ માનીએ તે જેમ આહારકથાથી અતિચાર લાગે છે તેમ આહારથી પણ યતિને અતિચાર લાગવાની આપત્તિ આવશે.
[ આહારથી પ્રમાદીપત્તિના નિયમ નથી ]
જેની કથા પ્રમાદજનની હાય તે વસ્તુ પાતે પણ પ્રમાદજનક હોય એવા કઇ નિયમ નથી, કારણકે જો એવા નિયમ હાય તા તા દશકથા પ્રમાદહેતુ હાવાથી દેશ પણ પ્રમાદહેતુ બની જવાના કારણે દેશમાં વસતા યતિએ પણ પ્રમાદી જ હૈાવાની આપત્તિ આવે.
પૂર્વ પક્ષ :-તથાવિધ અભિષ્વંગને ઉત્પન્ન કરવામાં સહાયક એવી દેશગુણાદિના વણુ નાદિરૂપ દેશકથા જ પ્રમાદજનક છે, અભિષ્નગ પ્રત્યે ઉદાસીન એવા દેશ નહિ. તેથી દેશમાં રહેવા માત્રથી કઈ યતિ પ્રમાદી બની જતા નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
કo૫.
वमाहारकथाप्याहारविषयाभिलाषजनकतयैव तथा, नत्वनीदृश आहारोपीति किमिति न चेतयसे ?! न चेदेव ताहारकथया यतीनामतिचारो न त्वाहारेणेति कुतो वैषम्यम् १ तस्माच्चारित्रपालनार्थतया निरभिष्वङ्गपरिणामेन गृह्यमाण आहारो न प्रमादहेतुः, आहारकथा तु सरागपरिणामेनैव क्रियमाणत्वात् प्रमादहेतुरित्यवश्यं प्रतिपत्तव्यम् । न च 'राग विनैवाहार इवाहारकथापि किं न ?” इति पर्यनुयोज्य', विना प्रयोजन तदभावात् , न चावितथाहारकथापि તથા, કરિ તુ તદિતિ તત્ત્વમ્ /૨૦દ્દા अथ 'निद्राजनकतयाऽऽहारस्य प्रमादहेतुत्व' इति निराकर्तुमाह
णिदाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे।
जेण सुए णिहिट्ठा पयडी सा दंसणावरणी ॥१०७॥ [निद्राया अपि न हेतुर्भुक्तिः सहचारमात्रात्तस्याः । येन श्रुते निर्दिष्टा प्रकृतिः सा दर्शनावरणी ॥१०५॥].
ઉત્તરપક્ષ:- બસ, એ જ રીતે આહારકથા પણ આહારવિષયક અભિલાષાદિને ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદજનની બને છે અર્થાત્ તેવા અભિવંગને અનુકૂળ એવી આહારકથા જ પ્રમાદજનક છે પણ અભિવંગ ન કરાવે એ આહાર નહિ. જે એવું ન હોય તે આહારકથાથી યતિઓને અતિચાર લાગે અને આહારથી ન લાગે એવી વિષમતા શા માટે? તેથી ચારિત્રપાલન માટે રાગદ્વેષના પરિણામ વગર લેવાતે આહાર પ્રમાદહેતુ બનતો નથી. આહારકથા તે ચારિત્રપાલન માટે વિહિત ન હોવાથી સરા પરિણામથી જ કરાય છે અને તેથી પ્રમાદહેતુ બને જ છે, એ વાત તમારે અવશ્ય સ્વીકારવી જોઈએ આ પ્રશ્ન - રાગ પરિણામવિના આહાર થઈ શકે અને આહારકથા ન થઈ શકે એવું કેમ ?
| [આહારકથા રાગ વિના પણ સંભવિત] ઉત્તર -જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ વગેરે રૂપ પ્રજન વિનાની પ્રવૃત્તિ તે રાગ પરિણામથી જ થાય છે. જ્યારે આહાર તે તથાવિધ પ્રોજન પૂર્વક લેવા હેવાથી રાગ વિના પણ થઈ શકે છે, અને તે રીતે તથાવિધ પ્રજનથી જ થઈ રહેલ અવિતથ-માત્ર સ્વરૂપદર્શક આહારકથા પણ રોગપરિણામ વિના શક્ય હોવાથી પ્રમાદજનક બનતી નથી. પણ એ સિવાયની આહારકથા તે રાગથી જ થતી હોવાથી વિકથારૂપ છે અને પ્રમાદજનક બને જ છે. ૧૦૬
“આહારથી નિદ્રાત્મક પ્રમાદ થાય છે. તેથી એ રીતે આહાર પ્રમાદજનક છે' એવી આશંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે –
ગાથાથ-કેટલાક ગૃહસ્થાદિમાં ભેજન અને નિદ્રાનું સાહચર્ય જેવા માત્રથી ભજન નિદ્રાનો હેતુ છે. એવું કહેવાય નહિ, કારણ કે શાસ્ત્રમાં નિદ્રાના હેતુ તરીકે
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૪૬
અધ્યાત્મમત પરીક્ષા ક્ષેા. -૧૦૮
न खलु क्वचन भुक्तिनिद्रयोः पौर्वापर्य दृष्टमिति तां प्रति तस्या हेतुत्वमेव कल्पयितुमुचितं, अन्यथा क्वचिद्रासमादेरपि घटपूर्वभावदर्शनेन त' प्रति तस्यापि हेतुत्वप्रसङ्गात् , तस्मादर्शनावरणप्रकृतिरूपी निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित्त
वृत्त्युद्बोधकतयैवोपयुज्यते, नत्वाहारत्वेन तद्धेतुताऽस्ति, तथा च हतदर्शनावरणानां भगवतामाहारमात्रेण निद्रापादनप्रलापो दिगम्बराणामरण्यरुदितमेव ॥१०॥ अथ स्तोकतानुज्ञानादेव तस्य प्रमादत्वमित्याशङ्का निराचिकीर्षुराह
ण य तस्स थोक्याए जेण अणुण्णा तओ तो दुट्ठो ।
णिद्दव्य दुट्ठया जं णिहाइ पसंगओ तस्स ॥१०८॥ (न च तस्य स्तोकताया येनानुज्ञा ततस्तकों दुष्टः । निद्रेव दुष्टता यन्निद्राप्रसङ्गतस्तस्य ॥१०८॥) દર્શનાવરણ પ્રકૃતિને નિર્દેશ કર્યો છે.
| [આહાર નિદ્રાને હેતુ હેવાને એકાન્ત નથી]
કયાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવા માત્રથી કંઈ નિદ્રા પ્રત્યે આહારને હેતુ ક૯પ યુક્ત નથી. નહિતર તે ક્યાંક ગધેડા વગેરે પણ ઘટકાર્યની પૂર્વે હાજર રહેતા હોવા માત્રથી તેઓને પણ ઘટ પ્રત્યે કારણ માનવાની આપત્તિ આવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે દર્શનાવરણ પ્રકૃતિરૂપ નિદ્રા કર્મ જ ઈન્દ્રિયપ્રવૃત્તિનિરોધાત્મક નિદ્રાને હેતુ છે. અતિ આહાર વગેરે તે ક્યારેક તે નિદ્રાકમને વિપાકમુખ કરવા રૂપે જ ઉપયોગી બને છે બાકી આહારામક હેવા માત્રથી “આહાર નિદ્રાને હેતુ છે એવું નથી. તેથી જેઓને દર્શનાવરણ કર્મ જ નિમૂળ થઈ ગયું છે તેવા કેવળીઓને આહારમાત્રથી નિદ્રાત્મક પ્રમાદ પ્રવર્તાશે એવો દિગંબરને પ્રલા૫ જંગલમાં રુદન કરવા જેવું જાણે. એટલે કે રુદન જેમ આવી પડેલ આપત્તિને દૂર કરવામાં સહાયક બનતું નથી તેમ આ પ્રલાપ પણ કેવળીઓને કવલભુક્તિને અભાવ સિદ્ધ કરવામાં સહાયક બનતું નથી. ૧૦ળા
આહાર જે ખરેખર પ્રમાદરૂપ ન હોત અને મોક્ષસાધક હોત તો તપ વગેરેની જેમ બને એટલો વધુ જ ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું હોત ! પણ એવું છે નહિ, ઉટ બને એટલો અ૫=પરિમિત જ આહાર લેવાનું વિધાન છે. તેથી જણાય છે કે એ પ્રમાદરૂપ છે' આવી શંકાનું નિરાકરણ કરવાની ઈચ્છાથી અન્ધકાર કહે છે
ગાથાર્થ :-“આહાર બને એટલે એ લેવાની અનુજ્ઞા હોવાથી જણાય છે કે એ પણ નિદ્રાની જેમ દોષરૂપ છે.” આવી શંકા કરવી નહિ. કારણ કે આહાર સ્વતઃ દોષ રૂપ નથી કિન્તુ વધારે પડતે આહાર નિદ્રાજનક બનતે હોવાથી નિદ્રાદિ જનન દ્વારા દેષરૂપ બને છે. અને તેથી જ અતિ આહારને નિષેધ છે પણ “આહારદોષરૂપ હોવાથી તેને નિષેધ છે એવું નથી.
Page #336
--------------------------------------------------------------------------
________________
કેવલભુક્તિવિચાર
परे ह्यनुमिन्वते-'आहारः प्रमादः, स्तोकतया तदनुज्ञानात् , निद्रावत्,' न चेदमसिद्धं, थोवाहारो थोवभणिओ अ जो होइ थोवनिद्दो अ । थेोवोवहि उवगरणो तस्स हु देवावि पणमंति ।।
[आव०नि० १२६८ ] इत्याद्यर्थवादशतसिद्धत्वात् । न चोपकरणे व्यभिचारः, तस्यापि प्रमादरूपत्वात् । न च विपक्षबाधकतर्कविरहः, प्रमादत्वविरहे विहितस्य तस्य बाहुल्येन ग्रहणप्रसङ्गादिति चेत् ? न, न ह्ययं स्वतो दोषो गुणो वा, निद्रादिजनकतया ब्रह्मचर्यगुप्तिविघटकतया च दापो भूयस्त्वस्निग्धत्वाभीक्ष्णप्रवृत्त्यादिविशिष्टः, तदुक्त-[आव०नि० १२६६]
પૂવપક્ષ :-“આહાર, પ્રમાદ છે કારણ કે અલ્પતયા અનુજ્ઞાત છે, જેમકે નિદ્રા.” અહીં અપતયા અનુજ્ઞા હોવા રૂપ હેતુ પણ અસિદ્ધ નથી. કારણ કે આવશ્યક નિર્યું. ક્તિમાં કહ્યું છે કે “જે અપાહારી, અપનિદ્રાવાળો તેમજ અ૫ ઉપધિ-ઉપકરણ વાળો હોય છે તેને દેવો પણ નમસ્કાર કરે છે.” વળી હેતુ ઉપકરણમાં વ્યભિચારી નથી કારણ કે એ પણ પ્રમાદરૂપ જ છે. જે પ્રમાદરૂપ ન હોય અને છતાં તેમાં અ૫તયા અનુરાતત્વ હાય” એવો હેતુ વિપક્ષમાં વૃત્તિ હોવાની શંકાને બાધક કઈ તર્ક નથી એવું પણ નથી. કારણ કે “જે પ્રમાદરૂપ ન હોવા સાથે વિહિત હોય તેનું તે તપ વગેરેની જેમ અધિકતયા જ આચરણ ઉપદિષ્ટ હોય, અ૫તયા નહિ!, એવો બાધક તર્ક જાગ્રત છે. તેથી અહ૫તયા અનુજ્ઞાત એ આહાર તે પ્રમાદરૂપ જ છે.
[આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા જ દોષરૂપ—ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : - તમારી વાત અયુક્ત છે કારણ કે આહાર સ્વત: દોષરૂપ નથી કે ગુણરૂપ પણ નથી, કિન્તુ અતિમાત્રામાં લેવાતા કે સ્નિગ્ધ કે વારંવાર લેવાતો આહાર જ નિદ્રાદિ પ્રમાદ ઉત્પન્ન કરવા દ્વારા કે બ્રહ્મચર્યગુપ્તિનો ભંગ કરવા દ્વારા દેષરૂપ બને છે. કહ્યું છે કે “અતિ આહાર તેમ જ પ્રણતઆહાર મારે માટે યુક્ત નથી કારણ કે તેનાથી વિષયોની ઉદીરણ થાય છે તેથી સંયમયાત્રા નિર્વાહ માટે આવશ્યક હોય એટલી જ માત્રામાં આહાર લઈશ. વળી તેની પણ અત્યંત-વારંવાર ઈચ્છા કરીશ નહિ.” આમ અતિમાત્રાદિથી યુક્ત આહાર નિદ્રાદિજનક બનવા દ્વારા જ દોષરૂપ બનતું હોવાથી જેઓને મોહ-નિદ્રા અને અબ્રહ્મ ક્ષીણ થઈ ગયા છે તેવા કેવળીઓને તે એ દોષરૂપ બને જ શી રીતે ? જ્યારે અલ્પાહાર તે નિદ્રાદિને અનુત્પાદક હોવા સાથે સંયમોપકારક હેવાથી ગુણરૂપ છે તેથી અલ્પમાત્રા રૂપે જ તેનું વિધાન છે.
[ વિધાન પણ આહારનું નહિ, અલ૫ત્વનું જ છે.] વળી, એ વિધાન ન હોત તે પણ સંયમાદિ પરના રાગના કારણે સંયમનો નાશ ન થઈ જાય એવી ગણતરીથી સાધુએ આહાર તે કરવાના જ હતા. અર્થાત્ આહાર १. स्तोकाहारः स्तोकमणितश्च यो भवति स्तोकनिद्रश्च । स्तोकोपध्युपकरणस्तस्य खलु देवा अपि प्रणमन्ति ।
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૦૮
'अच्चाहार ण सहे अइणिद्धेण विसया उइज्जति । जायामायाहारो तंपि पकामं ण इच्छामि ॥
तथा च क्षीणमोहनिद्राऽब्रह्मणां तद्वातैव का ? संयमोपकारकतया निद्राद्यजनकतया च स्तोकाहार एव गुण इति स्तोकत्वेनैव तस्य विधिः, आहारस्य रागप्राप्तत्वेन स्तोकत्वांश एव तस्य विधिव्यापारविश्रामात् , 'अदग्धदहनन्यानेन' हि यावदप्राप्तं तावदेव विधेयं, अत एव 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्ति' इत्यत्र ऋत्विाचरणस्य प्रत्यक्षसिद्धत्वेन लोहितोष्णीषत्वमात्र विधेय', 'दध्ना जुहोति' इत्यादौ च दनः प्रत्यक्षसिद्धत्वे करणत्वमात्र विधेयं, लक्ष्यलक्षणयोश्चान्यतरसिद्धथसिद्धयनुरोधेनोभयत्रवोद्देश्यविधेयभावव्यवस्थाऽऽकरे प्रपञ्चिता ।
एवं च तस्य विहितत्वं भूयो ग्रहणेऽप्रयोजक, स्तोकतया विधानमपि न प्रमादत्वप्रयाजक, भणितस्यापि स्तोकस्यैव विधानेन प्रमादत्वाप्रसङ्गात् , प्रमादानुबन्धितां तु तस्य न તે એ વિધાન વિના પણ રાગ પ્રાપ્ત જ છે. તેથી “અહ૫ આહાર લે” એવું વિધાન અલ્પત્વાંશમાં જ પર્યવસિત થાય છે એટલે કે અલ્પતાનું જ વિધાન કરે છે નહિ કે આહારનું. કારણ કે જેમ અગ્નિ નહિ બળેલા ઈનાદિ ને જ બાળે છે, બળેલા ઈશ્વનાદિને નહિ. તેમ કેઈપણ વિધાન વાક્યથી જેટલું અન્યતઃ પ્રાપ્ત ન હોય તેટલાનું જ વિધાન હોય છે, પ્રાપ્તનું નહિ. તેથી જ ોિહિતોsofs Bત્તિ વાક્યથી યાજ્ઞિકેનું સંચરણ તે પ્રત્યક્ષથી જ જ્ઞાત હોવાથી લેહિતેણીષત્વમાત્રનું (સંચરણ કરતી વખતે રાખવાની શિખા વિશેષનું) જ વિધાન છે. એમ “વત્તા નુ ગુણોત્તિ ઈત્યાદિમાં દહીં તે પ્રત્યક્ષથી જ દેખાતું હોવાથી તેમાં રહેલ હોમની કરણુતાનું જ વિધાન છે. આ જ રીતે “પદયવયિ જ્ઞાનું પ્રમાણ” એ લક્ષણસૂત્રની સ્યાદવાદરત્નાકર નામની ટીકામાં વિવેચન કરતા કહ્યું છે કે તે તે શ્રોતાને લક્ષ્યલક્ષણમાંથી જે જે સિદ્ધ હોય તેને ઉદ્દેશ્ય તરીકે લઈ ઈતરઅંશનું આ સૂત્રથી વિધાન છે અને જે શ્રોતાને બને અસિદ્ધ હોય તેને આશ્રીને તે ઉભયનું વિધાન છે.
આમ જેટલું અન્યતઃ અપ્રાપ્ય હોય તેટલાનું જ વિધાન હોવાથી પ્રસ્તુતમાં પણ સ્તોકવનું જ વિધાન છે જે અતિમાત્રામાં આહારના ગ્રહણને સૂચવતું નથી. અ૯૫તયા આહારના વિધાનથી પણ તેમાં પ્રમાદપણું આવતું નથી કારણ કે અહ૫નું જ વિધાન હેવાથી એમાં પ્રમાદપણું આવવાનો પ્રસંગ નથી. તેમ છતાં આહારમાં પ્રમાદાનુબંધિતા =પ્રમાદ લાવવાની યોગ્યતા જ નથી એવું કંઈ અમે કહેતાં નથી કારણ કે જગત્ની કેઈપણ વસ્તુ પ્રમાદની હેતુભૂત બની શકે છે.
પૂર્વપક્ષ છતાં જેને અપકર્ષ ગુણરૂપ હોય તેને ઉત્કર્ષ દોષરૂપ હોય છે જેમ કે કષયની ઉત્તરોત્તર મંદતા ગુણરૂપ છે તે કષાયની તીવ્રતા દોષરૂપ કહેવાય છે. એ જ રીતે જે આહારની અ૯પતા ગુણરૂપ છે તે એના ઉત્કર્ષને દેષરૂપ માનવો જ જોઈએ. 1. अत्याहारं न सहेऽतिनिद्रया विषया उदीयन्ते । यात्रामात्राहारस्तदपि प्रकामं नेच्छामि ॥
Page #338
--------------------------------------------------------------------------
________________
કૈલિભક્તિવિચાર
૩૦૯
am
वारयामः, प्रमादहेतूनां जगदालम्बनत्वात् । ' यदपकर्षो गुणस्तदुत्कर्षो दोषः' इत्यपि नात्रानुकूलं, आहारोत्कर्षापकर्षयोः स्वतो दोषगुणभावाभावात्, तत्तत्परिणामजननद्वारैव तयोस्तथात्वाच्च । अत एव स्निग्धाहारादिग्रहणेऽपि स्थूलभद्रादीनां न दोषो न वा स्वल्पाहारग्रहणेऽपि बाह्यतपस्विनां पारमार्थिको गुण इति । तस्मादभिष्वङ्गानभिष्वङ्गाभ्यां प्रमादोऽप्रमादो वोऽऽहारः न तु प्रमाद एवेति निश्चयो ग्राह्यः || १०८ ||
अथावादिकत्वादाहारः प्रमाद इति पराचिकीर्षुराह -
आहारो ण माओ भण्णइ अववाइओति काऊ । अववाया वोलीणा वीयभयाण जिणाण जओ ॥ १०९ ॥
( आहारो न प्रमादो भण्यते आपवादिक इति कृत्वा । आपवादा विलीना वीतभयानां जिनानां यतः ॥ १०९ ॥ ) [આહારના અપકર્ષાદિ સ્વતઃ ગુણાદરૂપ નથી]
ઉત્તરપક્ષ :–એ વાત પણ બરાબર નથી કારણ કે આહારના અપકર્ષ કે ઉત્કૃષ સ્વતઃ ગુણુરૂપ કે દોષરૂપ નથી કિન્તુ સંયમાદિ કે નિદ્રાદિ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ ગુણ કે દોષરૂપ છે. તેથી જ શ્રી સ્થૂલભદ્રાદિએ સ્નિગ્ધ આહારાદિનું ગ્રહણ કર્યુ. હોવા છતાં તેઓને તે ગ્રૠણ વિકાસઢિ દોષાત્પાદક બન્યું ન હેાવાથી દોરૂપ નહાતુ. તેમજ મિથ્યાત્વી એવા બાહ્યતપસ્વીઓનુ` સ્વલ્પ આહાર ગ્રહણ પણ સ ́યમાદિ ગુણાત્પાદક બનતું નથી. તેથી આહાર અભિગ કે અનભિષ્યંગ રૂપ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદ-અપ્રમાદ રૂપ છે, એકાંતે પ્રમાદરૂપ જ છે એવુ' નથી ।।૧૦૮ા
આહાર અપવાદ પદં વિહિત હાવાથી પ્રમાદરૂપ છે' એવી શ‘કાનુ... નિરાકરણ કરવાની ઈચ્છાથી ગ્રન્થકાર કહે છે—
ગાથા :- આપવાટ્ટિક હાવાથી આહાર પ્રમાદરૂપ છે એવું પણ કહી શકાતું નથી કારણ કે કેવળીએને કાઇ ભય જ રહ્યો ન હેાવાથી અપવાદ પણ રહ્યા હોતા નથી. ઉત્સર્ગ માનું પાલન કરવામાં અસમર્થ જીવ ‘મારાથી અનાચાર થઈ જશે તા !’ એવા ભયના કારણે, એ અનાચારમાંથી ખચવા મૃદુમા પાલનરૂપ અપવાદને આચરે છે આવા અપવાદ કેવળીઆને સભવતા નથી કારણ કે તેઓને ભયમાહનીયના ઉદય તે શું, સત્તા પણ ન હેાવાના કારણે ભય જ હોતા નથી.
પૂર્વ પક્ષ :-તમે કહ્યો તેવા મૃદુમા પાલનરૂપ અપવાદ કેવળીએને ન હેાવા છતાં કારણે થનારા મૃદુમા પાલનરૂપ અપવાદ તા હાય જ છે ને!
ઉત્તર્પક્ષ :–તેવા અપવાદપ્રમાણુરૂપ જ હોય એવી વ્યાપ્તિ ન હેાવાથી પ્રમત્તભાવ વિના પણ આહારગ્રહણુ સ ́ભવિત હાવાના કારણે કેવળીએને તેનુ ગ્રહણ બાધિત નથી.
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉ૦
અધ્યાત્મમત પરીક્ષા હૈ. ૧ી
न खलूत्सर्गमार्गपालनाऽक्षमस्थानाचारादिभ्यतो मृदुमार्गपालनरूपोऽपवादः केवलिनां संभवति, भयमोहनीयसत्ताया अप्यभावात् । न च कारणिकत्वलक्षणमापवादिकत्वं प्रमादिफत्वव्याप्तमस्ति । स्यादेतद्वैयावृत्त्यवेदनादीनों कारणानां प्रवर्ततां निवर्त्ततामित्याद्याकारकेच्छाविषयतयैवाहारप्रवृत्तिहेतुत्वात् कथं न कारणिकाहारग्रहणे केवलिनां सरागत्वप्रसङ्गः १ ज न क्षुद्वैदनायाः स्वरूपत एव तत्र हेतुत्वान्नोक्तदोष इति वाच्यम् , दुःखनिवृत्त्युपायप्रवृत्तौ दुःखस्य स्वतोऽनुपयोगित्वात् विद्यमानस्येवाविद्यमानस्यापि दुःखस्य निवृत्त्यर्थितथैव प्रवृत्तेश्च । मैवम् , दुःखनिवृत्त्यर्थिप्रवृत्तौ दुःखनिवृत्तीच्छाया हेतुत्वेऽपि विद्यमानदुःखनाशोपाये वीतरागप्रवृत्ती विद्यमानदुःखस्य विनैवेच्छामनौचित्यवर्जकत्वेनोपयोगात् । वस्तुतः सर्वत्र क्षुदेवाहारप्रवृत्तिहेतुबुभुक्षा तु क्वाचित्की, सत्यामपि तस्यां मन्दाग्नेर्वि ना क्षुधं तदभावात् । एतेन 'बुभुक्षैव तद्धतुः, न तु क्षुत् , मानाभावात्' इति परास्तम् ॥१८९।। [આહાર કારમાં પણ ઈચ્છા દ્વારા જ આહાર પ્રવૃત્તિ જનતા-પૂર્વપક્ષી
પૂર્વપક્ષ – વૈયાવૃજ્યાદિ કારણેએ આહાર લેવાનું વિધાન છે. એ કારણે ઉપસ્થિત થવા માત્રથી આહારમાં પ્રવૃત્તિ કરાવતા નથી પણ “મારાથી વૈયાવચ્ચ થાઓ” અથવા “મારી સુદના દૂર થાઓ” એવી ઈચ્છા કરાવવા દ્વારા પ્રવૃત્તિ કરાવે છે. તેથી તેવું તેવું કારણ ઉપસ્થિત હોય ત્યારે ય આહાર ગ્રહણ કરવામાં કેવળીઓને સરગી બનવાની આપત્તિ આવશે “ભૂખની વેદના સ્વરૂપથી આહારગ્રહણ પ્રવૃત્તિમાં હેતુભૂત છે, પણ એવી ઈરછા દ્વારા નહિ” એવું પણ કહેવું નકામું છે કારણ કે દુઃખની નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ થવામાં દુઃખ સ્વતઃ અનુપયોગી છે અર્થાત્ દુખ પોતે કઈ ભાગ ભજવતું નથી. કારણ કે અવિદ્યમાન એવા ભવિષ્યકાલીન દુઃખની નિવૃત્તિની ઇચ્છાથી પણ પ્રવૃત્તિ થાય જ છે. ભવિષ્યમાં વૃદ્ધાવસ્થાદિના દુઃખ ન આવી પડે એવી ઈચ્છાથી તે માટે કપેલા ઉપાયભૂત ધનસંગ્રહમાં લોકો પ્રવૃત્તિ કરે જ છે. તેથી દુઃખ સ્વતઃ પ્રવૃત્તિ કરાવતું નથી પણ દુઃખ નિવૃત્તિની ઇચ્છા જ નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. [દુઃખનાશની કેવળીની પ્રવૃત્તિમાં દુઃખ જ હેતુ, ઈછા નહિ-ઉત્તરપક્ષ]
ઉત્તરપક્ષ – દુઃખને દૂર કરવાના અથી એની પ્રવૃત્તિમાં દુઃખ દૂર કરવાની ઈરછા હેતુભૂત હોવા છતાં વિદ્યમાન દુઃખના નાશના ઉપાયમાં વીતરાગ જે પ્રવૃત્તિ કરે છે તેમાં તે ઈચ્છા વિના પણ વિદ્યમાન દુઃખ જ હેતુભૂત બને છે. કેવળીએ સહજ રીતે જ કઈ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. અર્થાત્ અનૌચિત્યનું વર્જન એ તેઓના સ્વભાવભૂત હોય છે. દુઃખની હાજરીમાં શારીરિક અશક્તિ આદિના કારણે લથડિયાં ખાવા વગેરે રૂપ અનૌચિત્ય સંભવિત હોવાથી અનૌચિત્ય વર્જવાના - ભાવવાળા કેવળીએ, તેને અવકાશ જ ન રહે એ રીતે દુઃખ હોવા માત્રથી જ
Page #340
--------------------------------------------------------------------------
________________
વલિનુંક્તિવિચાર
अथ 'पात्राभावात् केवलिनामाहारो न भवति' इत्याशङ्कां परिहर्तुमाहपत्तं ममत्तहेऊ जुत्तं वोत्तुं पुणो ण देहुव ।
इहरा frigerat जिणाण कह पाणिपत्ताणं ॥ ११० ॥
૩૧.
3
(पा ममत्व तुर्युक्त वक्तु पुनर्न देह इव । इतरथा निर्ममभावो जिनानां कथं पाणिपात्राणाम् ? ॥११०॥ ) भगवतां हि निम्महित्वेन ममकाराभावात् कवला हा रोपहारहेतुपाचवारणमनौचित्यव ज्जितया दुरवधीरणम् । न च स्वरूपत एव षात्रस्य ममत्वहेतुत्वमस्ति, पाणिपात्राणामर्हतां केवलज्ञानानुत्पत्तिप्रसङ्गात् । ' पात्रत्वेनैव तथास्वमिति चेत् ? बाह्यत्वं किमात्मभिन्नत्वं ૨ગામોનુઠ્ઠીત્તામ્યત્વ શરીરચય વાગરા-ચરિદ્વામિનવવા ? નાથ, પાળિયાત્ર(ઈચ્છા ન હેાવા છતાં) દુઃખનિવૃત્તિના ઉપાયામાં પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓની પ્રવૃત્તિમાં ઈચ્છારહિત માત્ર દુઃખ જ હેતુભૂત બને છે. બાકી આહારગ્રહણાદિની પ્રવૃત્તિમાં પરમાથ થી તા ક્ષુધાનું દુઃખ જ હેતુભૂત છે, ખાવાની ઇચ્છા વગેરે તો કયારેકજ હેતુ બને છે, કારણ કે મ ́દ્યાગ્નિવાળા પુરુષોને ખાવાની ઘણી ઈચ્છા હોવા છતાં ભૂખ ન લાગતી હાવાથી આહારગ્રહણાદિ પ્રવૃત્તિ હૈાતી નથી. તેથી જ બુભુક્ષા જ આહારગ્રહણ પ્રત્યે હેતુ છે, ક્ષુધા નહિ કારણ કે ક્ષુધાને હેતુ માનવામાં કાઈ પ્રમાણ નથી' એવી શ'કા પશુ પરાસ્ત જાણવી. ૧૯ા
કેવળીએને પાત્ર ન હાવાથી આહારાદિ હાતા નથી? એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે—
[ પાત્રાદિ ઉપકરણાનું ધારણ નિર્દોષ ]
ગાથા :– ‘ પાત્ર મમત્વ કરાવનાર હેાવાથી કેવળીએને હાતા નથી' એમ કહેવું ચુક્ત નથી કારણ કે સામાન્ય માણસને મૂર્છાના હેતુભૂત ખનતું એવુ... પણુ શરીર કેવળીઆને હાજર હેાવા છતાં જેમ મમત્વ કરાવતું નથી તેમ પાત્ર પણ મમત્વ કરાવતું નથી. અર્થાત્ દેહાર્દિની જેમ પાત્ર પણ સ્વરૂપતઃ મૂર્છાહેતુ નથી કે જેથી તે હાજરી માત્રથી મૂર્છા કરાવી દે. નહિતર શ્રી જિનેશ્વરદેવાને છદ્મસ્થપણામાં તે તમે પણ પાણિપાત્ર (=હાથ છે પાત્ર જેનુ, તેવા) માન્યા હૈાવાથી તેએમાં કચારે ય નિર્મામભાવ આવી શકશે નહિ.
[અનૌચિત્યવક કેવળીઓ પાત્ર ધારે પણ ખરા]
જેઆને અચ્છિદ્રપાણિ વગેરે લબ્ધિ નથી તેવા સામાન્ય કેવળીએ કવલાહારમાં સહાયક એવા પાત્રાદિને ધારણ ન કરે તે આહારાદિ હાથમાંથી નીચે પડવા-શરીર ખરડાવું વગેરે રૂપ અનૌચિત્ય થાય. કેવળીએ તા અનૌચિત્યવક હાવાથી તથા નિર્માતુ હાવાર્થી તેમને મમકાર થઈ જવા રૂપ અનૌચિત્યનો તા સભવ જ ન હાઈ પાત્રધારણુ માનવું જ પડે. બાકી પાત્રધારણ કર્યું સ્વરૂપથી જ મમત્વšતુભૂત નથી કે
Page #341
--------------------------------------------------------------------------
________________
કાર
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૧૦
स्यापि तथात्वात् । न द्वितीयः, बाह्यत्वेनाभिमतस्याप्यतथात्वात् । न तृतीयः, शरीरस्यापि ममताहेतुत्वेन व्यभिचारेण शरीरान्यत्वेन ममताहेतुत्वाभावात् ' इदं मदीय' इति धीद्वारा जगत एव तद्धेतुत्वात् । पात्रविषयकमदीयत्वधीद्वारापि पाण्यपाणिसाधारणपात्रत्वेनैव तथात्वात् । नापि चतुर्थः, शरीरस्येव पात्रस्याप्यशक्य परिहारत्वात् । 'शरीर' नामकर्म स्थितेदीर्घ तयाऽशक्य परिहारमिति चेत् १ तदिदमपि वेदनीयकर्मस्थितेर्दीर्घतया तथा ।
જેથી એ અવશ્ય મમતા કરાવનારુ' હેાવાથી નિર્માહ એવા કેવળીએને માની શકાતું નથી'–એવું કહી શકાય, કારણ કે એમ હેાવામાં તા કરપાત્રી એવા છદ્મસ્થ અરિહ`તાને પણ સદાય મમત્વ હાજર જ રહેવાથી કથારે ય કેવલજ્ઞાન ઉત્પન્ન જ નહિ થવાની આપત્તિ આવે.
પૂર્વ પક્ષ - બાહ્યપાત્ર જ સ્વરૂપથી મૂર્છાહેતુ છે, આંતરિકપાત્રરૂપ કરપાત્ર નહિ, તેથી એની હાજરીમાં પણ શ્રી જિનેશ્વરાને માહાભાવ દ્વારા કેવલજ્ઞાન સ‘ભવિત જ છે. [ કાષ્ઠપાત્રાદિની સામે કરપાત્રની પ્રતિબંદી ]
તે
ઉત્તરપક્ષ :- પાત્રમાં બાહ્યત્વ’ એ વળી કયા ધર્મ છે કે જેના કારણે તે સ્વરૂપથી જ મૂર્છાહેતુ અને શુ' 'આત્મભિન્નત્વ, આત્માપગૃહીતાન્યત્વ, શરીરામ્યત્વ કે ૪અશકચપરિહારભિન્નત્વ ? આમાંથી પહેલું આત્મભિન્નત્વ તા મનાય નહિ કારણ એવુ બાહ્યત્વ તા આત્માથી ભિન્ન કરપાત્રમાં પણ હાજર હાવાથી કરપાત્ર પણ મૂર્છા દ્વારા કેવલાત્પત્તિપ્રતિષ્ઠ'ધક બની જવાની આપત્તિ ઊભી જ રહે.
આત્મા પર અનુગ્રહકરનારથી ભિન્ન હેાવાપણું એ જ બાહ્યત્વ છે એવા ખીજો વિકલ્પ પણ માની શકાતા નથી કારણ કે પાત્રાદિ આત્માને ઉપકારક હેાવાથી એવુ' બાહ્યત્વ તા ખાદ્ય' તરીકે તમને અભિમત એવા કાષ્ઠપાત્રાદિમાં પણ નથી, તેથી કેવળીઆને તે હાવામાં કાઇ બાધક રહેશે નહિ. ત્રીને વિકલ્પ પણ માની શકાત નથી કારણ કે શરીરમાં શરીરાન્યવરૂપ બાહ્યત્વ ન હેાવા છતાં મૂર્છાહેતુત્વ હાવાથી, જે વસ્તુ મૂર્છાહેતુ બનતી હાય તે પેાતામાં રહેલ શરીરાન્યવધના કારણે મમતાહેતુ બને છે, એવુ* માની શકાતું નથી. કિન્તુ ‘આ મારુ છે' એવી બુદ્ધિ કરાવવા દ્વારા જ તે તે વસ્તુ મૂર્છાપરિણામ ઊભા કરે છે. એવુ` માનવું ઉચિત છે. આપુ' જગત આવી બુદ્ધિના વિષય અની શકતુ. હાવાથી પાત્રવિષયક મીયત્વ બુદ્ધિ દ્વારા પાત્ર પણ મૂર્છાહેતુ ખની જ શકે છે. છતાં એ રીતે તા કાપાત્ર અને કરપાત્ર બન્ને મૂર્છાહેતુ ખની શકતા હૈાવાથી તમારુ અભીપ્સિત તા સિદ્ધ થતું જ નથી. ચેાથુ' અશકયપરિહારભિન્નત્વ રૂપ બાહ્યત્વ માનવાના ચાથા વિકલ્પ પણ તમને અનુફૂલ નથી કારણ કે શરીરની જેમ પાત્ર પણ અશકય પરિહારવાળું છે. (આ અશક પરિહારની ચર્ચા પૂર્વે કરી ગયા છીએ.)
Page #342
--------------------------------------------------------------------------
________________
કેલિક્તિવિચાર
BLB
यत्तु खीणम्मि अतराए णो से अ असक्कपरिहारो' त्ति केनचिदुक्तं तद्बहुविचार - णीयम्, अन्तरायक्षयेण शक्त्या सर्वविषयकवीर्योत्पतावपि तस्य व्यक्त्या सर्वविषयकत्वाभावात्, परिहारहेतोर्वीर्यस्य सत्त्वेऽपि हेत्वन्तराभावादपरिहारसंभवात्, योगादिहेतुसाम्राज्याद्वीर्यप्रयोगे सति विघ्नाभावस्यैवान्तरायक्षयप्रयोजनत्वात्, तथा च क्षमाश्रमणाः (१) - तिस्स लभतस्स व भुजतस्स व जिणस्स एसगुणो । खीण तराइअसे ज से विग्घण संहृवइ ॥ त्ति । [धर्मस ंग्रहणा-१३४४] तस्मादनन्तवीर्यस्यापि भगवतः शरीरबलापचयोपदेशाद्भवेदेवाशक्यपरीहारः, अन्यथा शक्य परिहारप्राप्तं वस्त्रादिकमपि परिहृत्य दिगम्बरा एव केवलिनो भवेयुः, इत्यहो सिताम्बरार्भकस्य वचनचातुरी ! ' पात्रादिसत्त्वे केवलिनां तत्प्रतिलेखनादिप्रसङ्गः ? પૂર્વ પક્ષ - દીર્ઘ એવી નામમ સ્થિતિને ખપાવવા શરીર આવશ્યક હાવાથી એ તા અશકયપરિહારવાળું છે પણ પાત્ર કંઇ એવું નથી કે જેથી એ બાહ્ય ન બને. ઉત્તરપક્ષ :- નામકર્મની જેમ વેદનીયકમ દીર્ઘ સ્થિતિક હાવાથી તે ખપાવવા માટે પાત્ર પણ અશકય પરિહારવાળું જ હાવાના કારણે બાહ્ય નથી જ. [અશક્ય પરિહાર કેવળીને પણ સવિત]
૧
વળી અંતરાયકમ ક્ષીણુ થયું 'હાવાના કારણે કેવળીને કેાઈ વસ્તુ અશકય પરિહારાત્મક હૈાતી નથી' એવુ` કેાઈએ (ઉપા૰ ધર્મ સાગરે) જે કહ્યું છે તે પશુ મહુવિચારણીય છે કારણ કે અંતરાયના ક્ષય થવાથી તા સવિષયક વીય યદ્યપિ શક્તિ રૂપે ઉત્પન્ન થાય છે, પણ પ્રવૃત્તિરૂપે નહિ; કારણ કે પ્રકટ થએલ એ શક્તિએને પણ વ્યક્ત પ્રવૃત્ત થવા કરણાદિ સહકારીઓની જરૂર પડે જ છે; તેથી જેમા સહકારીએ પ્રાપ્ત થાય છે તે શક્તિઓને જ કેવળી પ્રવર્તાવી શકે છે, સશક્તિએાને નહિ. તેથી પાત્રાદિના પરિહાર કરવામાં હેતુભૂત વીર્ય હાજર હેાવા છતાં હૈવન્તર ન હાવાના કારણે પરિહાર થઈ શકતા નથી અને પાત્રાદિ કેવળીએને પણ અશકય પરિહારરૂપ બને છે.
[અંતરાયક્ષયથી વિઘ્નાભાવ થાય, કાય નહિ]
શેષ સઘળી સામગ્રીએની હાજરીમાં કર્તા પ્રયત્ન કરતા હૈાવા છતાં વિઘ્ન ઊભુ કરી કાર્ય ન થવા દેવુ' એ અંતરાયકનું કાય છે, એ જ રીતે શેષ ચાદિ સઘળી સામગ્રીની હાજરીમાં વીર્ય પ્રયાગ (પ્રયત્ન) થએ છતે કાઈ વિા આવવા ન દેવુ... એ જ અંતરાયક્ષયનુ` કા` છે. શ્રી (જિનભદ્રગણિ) ક્ષમાશ્રમણુજીએ પણ કહ્યું છે કે અંતરાયકર્મ ક્ષીણ થયું હાવાના કેવળીને એ લાલ થયેા હાય છે કે કઈ પણ ચીજને ૧. સર્વશરાત-૨૬ અસ્ય પૂર્વાર્ધ:- શ્રીમ મોળિો' ગાયન દુઘ્ન સÆહા સુ་* |
क्षीणे मोहनीये नावद्य भवेत् सर्वथा सर्वम् । क्षीणेऽन्तराये न तस्य चाज्ञक्यपरिहारः ॥ २. ददतो लभमानस्य वा भुञ्जानस्य वा जिनस्यैष गुणः । क्षीणान्तरायत्वे यत् तस्य विघ्नो न संभवति ॥
૪૦
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૪
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૧૧૧
इति चेत् १ न, संक्तिकाल इष्टत्वात् ,
"सव्वत्थवि(?पाणेहि) संसत्ता पडिलेहा होइ केवलीण तु। संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा' [ओघनि० २५७] इति विभज्योपदेशात् ॥११०॥ अथाहारेण भगवतां ध्यानतपोव्याघात इत्याशङ्कापत परिमार्टि
झाणतवोवाघाओ आहारेणंति ते मई मिच्छा ।
झाणं सेलेसीए तवो अ ण विसिस्सते सिंति ॥१११॥ (ध्यानतपोव्याघातः आहारेणेति ते मतिर्मिथ्या । ध्यान शैलेश्यां तपश्च न विशिष्यते एषामिति ॥१११॥) દેતાં, મેળવતાં કે ભગવતાં તેઓને કોઈ વિઘ્ન સંભવતું નથી. તેથી અંતરાયક્ષય થવાથી તે માત્ર વિનાભાવ થાય છે, કાર્ય કંઈ થઈ જતું નથી કે જેથી તેના સાધનેને કેવળી પરિહાર કરી શકે !
[ કેવળીને પણ કલાહાર અને પાત્રાદિ અશકય પરિહાર રૂ૫]
અનંતવીર્યવાળા કેવળી ભગવાનને પણ શારીરિક બળને અપચય કહ્યો હોવાથી એ ન થાય એ માટે કવલાહાર અને પાત્રાદિ અશક્ય પરિહારરૂપ જ છે. બાકી અનંતવીર્ય પ્રકટ થયું હોવા માત્રથી કોઈ વસ્તુ અશક્ય પરિહારરૂપ ન રહેતી હોય તો તે વઆદિને પણ પરિહાર શક્ય હેવાથી બધા કેવળીએાએ દિગંબર જ થઈ જવું પડે. એટલે શ્વેતાંબરસિદ્ધાન્તનું રહસ્ય જાણ્યા વિના જ કેવળીને કશું અશક્ય પરિહાર જેવું હોય જ નહિ” એમ કહેનારા એ વેતાંબર બચ્ચાની વચન ચાતુરી કહેવી પડે. એના તે કેટલા વખાણ કરીએ ? ! સારાંશ, અશક્ય પરિહારભિન્નત્વાત્મક બાહ્યત્વ પાત્રાદિમાં ન હોવાથી માત્રા વગેરે મમતાહેતુ બનતાં નથી.
શકા-છતાં પાત્રાદિ રાખવામાં કેવળીને તેના પડિલેહણાદિ કરવાની આપત્તિ આવશે.
સમાધાન :- એ અમને ઈછા પતિ જ છે, કારણ કે જ્યારે પાત્રાદિ જીવ સંસક્તા હોય ત્યારે કેવલિ પણ તેનું પ્રતિલેખન કરે છે એમ શાસ્ત્રમાં કહ્યું જ છે- કેવળીઓને સર્વત્ર (?)થી) સંસક્ત હોય ત્યારે પ્રતિલેખન કરવાનું હોય છે જ્યારે છાસ્થને સંસક્ત હોય કે ન હોય તે પણ પડિલેહણ કરવાનું છે.” તે આવા વિભાગપૂર્વકના ઉપદેશથી સિદ્ધ જ છે, ૧૧૫
“આહાર કરવામાં ભગવાનના ધ્યાન અને તપને વ્યાઘાત થશે એવી શંકાના કાદવને સાફ કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ :- “આહારથી ધ્યાન અને તપને વ્યાઘાત થશે? એવો તમારે વિકલ્પ વ્યર્થ છે કારણ કે કેવળીઓને ધ્યાન માત્ર શૈલેશી અવસ્થામાં જ હોય છે અને ત્યારે તો અમે પણ આહાર માનતા નથી. વળી મેહક્ષયાદિરૂપ મુખ્ય કાર્ય તેઓને થઈ ગયું હોવાથી વિશેષ તપ પણ કરવાને હેત નથી કે જેમાં આહારથી વ્યાઘાત २. सर्वत्रापि (१प्राणैः) संसक्ता प्रतिलेखना भवति केवलिनां तु । संसक्तमसंसक्ता छद्मस्थानां तु प्रतिलेखना ।
Page #344
--------------------------------------------------------------------------
________________
લિભક્તિવિચાર
મ
केवलिनो हि शैलेश्यवस्थायामेव ध्यानमारभन्ते, तत्र च कवलाहारानभ्युपगमान्न तेन तत्प्रतिबन्धः । यदि च स्वभावसमवस्थानमेवात्मनो ध्यानमिष्यते शश्वदेव तथापि न तेन तत्प्रतिबन्धः, बहिष्क्रियाया अन्तर्भावाऽप्रतिबन्धकत्वात्, योगनिश्चलतारूपध्यान एव योगचञ्चलताऽऽधायक बहिष्क्रियायाः प्रतिबन्धकत्वात् । उक्तं च रत्नाकरावतारिकायां - " न द्वितीयः, केवलिनः शैलेशीकरणप्रारंभात् प्राक् ध्यानानभ्युपगमात् तत्र कवलाहाराऽस्वीकारात्, तद्धयानस्य शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद्विघ्नः स्यात् ?” इति मदुक्तव्याख्यापद्धत्यैव सुघटमेतत् । तपोऽपि च न तेषां विशेषतः संभवति, तादृश निर्जरणीयकर्माभावात् । 'अणुत्तरे तवे०' इति सूत्रं तु शैलेश् यवस्थाभाविध्यानरूपस्याभ्यन्तरतपसः पारम्यमावेदयति, तथैव स्थानाङ्गवृत्तौ व्याख्यानात् ।
,
यदपि शरीरव्युच्छित्तये पार्यन्तिकसंलेखनादिकं तपस्तदपि कादाचित्कमिति न तेन तत्प्रतिबन्धः । न च तपो (१ता) कालेऽपि क्षुदादिकारणे कुतः केवलिनो न भुञ्जत इति થવાના પ્રસ`ગ ઊભા થાય.
કેવળી ભગવંતા રૌલેશી અવસ્થામાં જ ધ્યાન ધરે છે જ્યાં કવલાહાર માન્યા ન હાવાથી તેના વડે-ધ્યાનના પ્રતિબંધ થવાના સ‘ભવ નથી. આત્માના સ્વભાવસમવસ્થાનને જ જો શાશ્વતધ્યાન તરીકે માનતા હૈ!, તા પણ તે ધ્યાનના આહારથી પ્રતિમ ધ થવાના પ્રસ`ગ આવવાના નથી કારણ કે બાહ્યક્રિયા આંતરિકભાવની પ્રતિમ ધક બનતી નથી. એ તા યાગચંચળતાનું આધાન કરવા દ્વારા યાગનિશ્ચળતારૂપ ધ્યાનમાં જ પ્રતિબંધક અને છે. રત્નાકરાવતારિકામાં પણ કહ્યું છે કે · બીજો વિકલ્પ (ધ્યાનવ્યાધાત) પણ યુક્ત નથી કારણ કે કેત્રળીઓને શૈલેશીકરણ પૂર્વે ધ્યાન માન્યું નથી, અને શૈલેશીકરણમાં તે અમે પણ કલાહાર માન્યા નથી. સ્વભાવસમવસ્થાનરૂપ યાન તા શાશ્વત હાવાથી જ આહારાદિ તેના પ્રતિબંધક બનતા નથી. નહિતર તા ચાલવા વગેરેની ક્રિયાથી પણ તે ધ્યાનમાં વિઘ્ન શા માટે ઊભું ન થાય ?–તેથી ચાગનિશ્ચળતારૂપ ધ્યાનમાં જ ખાદ્ય ક્રિયા વિઘ્નરૂપ છે. પણ સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનમાં તે વિઘ્નરૂપ નથી. આ રીતે અમે કરેલી વ્યાખ્યા મુજબ આહારાદિ સુઘટ=સંગત જાણવા. વળી તપથી જેની નિર્જરા કરવી પડે એવા વિશેષ કર્યાં પણ કેવળીએને રહ્યા ન હેાવાથી વિશેષ તપ પણ તેને હાતા નથી જેના આહારથી વ્યાઘાત થવાની આપત્તિ ઊભી થાય. ‘અનુત્તરે તને’ એ સૂત્ર તા શૈલેશી અવસ્થામાં પ્રવર્ત્તતા ધ્યાનરુપ આભ્યન્તર તપની જ અનુત્તરતા=૫રમઉચ્ચતાને જણાવે છે. શ્રી ઠાણાંગસૂત્રની વૃત્તિમાં પણ તેવું જ વ્યાખ્યાન કરાયેલુ છે.
શરીરના વિચ્છેદ કરવા માટે ચરમકાળે જે સલેખનાદિ તપ હાય છે તે તા
કાદાચિત્ય હોય છે. એટલા માત્રથી તપ અને આહારના પ્રતિબંધ ખાય-માધકભાવરૂપસ બંધ સિદ્ધ થતા નથી.
MAA
૩૧૫
Page #345
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા. શ્લા: ૧૧ वाच्यम्, तदानी भोजने कर्मबन्धाभावेऽभ्युचितप्रवृत्तेरभावात् । न चानौचित्येन प्रवर्त्तन्ते भगवन्तः, न चास्मदादिवद्विशिष्टतपोप्युचितमिति तेषां तत्प्रसङ्गः, अस्मदादिसाधारणव्यवहारा प्रतिपन्थित्वरूपौचित्यात् केवलिव्यवहाराऽप्रतिपन्थित्वरूपौचित्यस्य भिन्नत्वात् ।
अथ मासादिरूपे तपःकालेऽपि क्षुधादिरूपदुःखोदीरणप्रसङ्ग इति चेत् १ नं, प्रतिकूलवेदनादिरूपप्रमादेनैव तदुदीरणात्, अन्यथाऽप्रमत्ता अपि तपस्विनस्तदुदीरयेयुः । तथापि तावत्का लोपहृतदुःखः सोढारो जिनाः सर्वदैव कुतो न तत्सहन्ते, अनन्तवीर्याणां तत्तितिक्षाक्षमत्वादिति चेत् ? न, दीर्घ कालमशन परिहार औदारिकशरीरस्थितिविलयप्रसङ्गेन तीर्थप्रवृत्त्याः प्रसङ्गात् सर्वदा दुःखसहनस्य तद्व्यवहार बाह्यत्वात् ॥ १११ ॥ इदमेव व्यनक्ति
:
શકા – કેવળીએને શાતાવેદનીયના સામયિકબંધ સિવાય બીજું કાઈ કર્મ બંધ તા હાતા નથી. તેથી તમારા અભિપ્રાય મુજબ જો તેઓ કવલાહાર કરતાં હાય તા પણ એ પ્રવૃત્તિથી સંસારપરિભ્રમણાદિના હેતુભૂત તા કાઈ કર્મબંધ થતા જ નથી તા પછી જયારે ભાજન કરવાના અવસર હાય નહિ ત્યારે પણ ક્ષુધાદિ કારણેાની હાજરીમાં કેવળીએ વારવાર લેાજન શા માટે કરતાં નથી ?
[વાર વાર ભાજન તે ઉચિત પ્રવૃત્તિ ન ગણાય]
સમાધાન :– ભેાજનથી કખ ધ થતા ન હાવા છતાં એ વખતે ભાજન ઉચિતપ્રવૃત્તિરૂપ ન હેાવાથી કેવળીએ કરતાં નથી.
શા :– છતાં તિથિ આદિએ વિશિષ્ટ તપ કરવા પણ ઉચિતપ્રવૃત્તિરૂપ હાવાથી
કેવળીએ એ કરવાની આપત્તિ આવશે.
6
સમાધાન – એ આપત્તિ પણ આવતી નથી કારણ કે તિથિ વગેરેએ તપ કરવા એ છદ્મસ્થસાધારણ વ્યવહાર છે. તેવા પ્રકારના વ્યવહારથી વિરુદ્ધ આચરણ ન કરવા’રૂપ આપણા ઔચિત્ય કરતાં · કેવલીના વ્યવહારને અવિરુદ્ધ આચરણ’રૂપ કેવ ળીનું ઔચિત્ય ભિન્ન હાવાથી વિશિષ્ટ તપ પણ તેઓને ઉચિત પ્રવૃત્તિરૂપ નથી અને તેથી તેઓને તે કરવાની આપત્તિ આવતી નથી.
પૂર્વી પક્ષ – છતાં આ રીતે કેવળીએને વલાહાર ઉપપન્ન કરવા ક્ષુધાદિ કારણેા માનવાના હોય તેા માસાદિ તપના કાળમાં એ ક્ષુધાદિથી દુઃખાદીરણા થવાની આપત્તિ આવશે
ઉત્તર પક્ષ :- એવી આપત્તિ આવતી નથી કારણ એ પ્રમાદ છે અને એ પ્રમાદ દ્વારા જ અશાતાની નહિતર તે અપ્રમત્ત તપસ્વીઓને પણ અશાતાની તા પ્રમાદ ન હાવાથી દુ:ખાદીરણા થતી નથી.
શકા :– છતાં છદ્મસ્થ અવસ્થામાં જેએએ ઘાર ઉપસર્ગો અને પરીષહા સહન કર્યા છે તેવા શ્રી જિનેશ્વરાદિ હમેશા શા માટે ક્ષુધા≠િ પરીષહ સહન કરતાં નથી ?
ક્ષુધાદિને પ્રતિકૂળરૂપે વેદવા ઉદ્દીરણા થાય છે એ વિના નહિ. ઉદીરણા માનવી પડે. કેવળીએને
Page #346
--------------------------------------------------------------------------
________________
કેલિભ તિવિધર
ओरालिअदेहस्स या ठिई अवुड़ी य णो विणाहार ।
तेणावि यः केवलिणो कवलाहारितणं जुत्तं ॥११२॥ (औदारिकदेहस्य च स्थितिश्च वृद्धिश्च नो विनाऽऽहारम् । तेनापि च केवलिनः कवलाहारित्वं युक्तम् ॥११२।।) . औदारिकशरीरस्थितिः खल्वाहारकर्मण इवाऽऽहारपुद्गलानामप्यन्वयव्यतिरेकाक्नुविधत्त, तथा च कवलाहाराभावे केवलिनां शरीर कथमुत्कर्षतः पूर्वकोटिकालमवतिष्ठताम् ? एवमौदारिकशरीरवृद्धिरप्याहारपुद्गलैरेव 'पुद्गलैः पुद्गलोपचयः' इति वचनात् , जलसेकासेकाभ्यां लतादीनां वृद्धयवृद्धिदर्शनाच्च । एवं च कवलाऽभोजित्वे. केवलिनः पूर्वकोट्यायुषो नवमवर्षो. त्पन्नकेवलज्ञानस्याऽऽकाल बाललीलाविलासप्रसङ्ग इति महदनुचितमेतत् ॥११२।।
ननु सर्वमिद भगवतां पूर्वावस्थाऽनतिशयितौदारिकदेहाभ्युपगमे दूषणमापतेत, न तु परमौदारिकाभ्युपगम इति शङ्कतेકારણ કે અનંતવીર્યવાળા તેઓ તે સહન કરવા માટે સમર્થ તે છે જ.
સમાધાન :- એ વાત પણ બરાબર નથી કારણ કે એ રીતે ભૂખને સહન જ કરી કરીને લાંબા કાળ સુધી અશનાદિ ન કરે તો ઔદારિક શરીર ટકી ન શકવાથી તીર્થપ્રવૃત્તિ આદિને ઉછેદ થવાની આપત્તિ આવે. વળી હંમેશા દુઃખ સહન કર્યા કરવું એવો કેવળીને વ્યવહાર પણ ન હોવાથી કેવળીઓ કવલાહાર કરે પણ છે. ૧૧૧
આ જ વાતને વ્યક્ત કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થી-દારિક શરીરની સ્થિતિ અને વૃદ્ધિ આહાર વિના થતી નથી. તેથી એ માટે પણ કેવલીને કવલાહાર હોવો યુક્ત છે.
જેમ ઔદારિક શરીરની સ્થિતિ આહાર પ્રયોજક અશાતા વેદનીયાદિ કર્મના અન્વયુવ્યતિરેકને અનુસરે છે તેમ આહાર પુદ્ગલેના અવયવ્યતિરેકને પણ અનુસરે જ છે, તે પછી કેવળીઓનું શરીર ઉત્કૃષ્ટથી પૂર્વક્રાઇવર્ષ સુધી કવલાહાર વિના શી રીતે ટકી શકે ? એ જ રીતે દારિક શરીર વૃદ્ધિ પણ આહારપુદ્ગલોથી જ થાય છે કારણ કે
પુદગલોથી જ પુદ્ગલોપચય થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. તેમજ જળસિંચનથી લતાની વૃદ્ધિ થાય અને તેના અભાવમાં વૃદ્ધિ ન થાય એ પ્રત્યક્ષ જેવા પણ મળે જ છે. તેથી દારિક શરીરની વૃદ્ધિ માટે પણ કવલાહાર આવશ્યક છે. તેથી મેંળીઓને કલાહારે ન માન્ધામાં તે જેઓને નવમા વર્ષે કેવલજ્ઞાન ઉન્ન થૈયું હોય તેવાં મહર્ષિ પૂર્વકેટિ વર્ષો સુધી નાના બાળક જેવા જ રહી જાય જે અત્યંત અનુચિત છે: ૧૧૨ |
આ બધી આપત્તિઓ “કેવકીઓને પૂર્વાવસ્થા જેવું જ શરીર હોય છે. છસ્થા. વસ્થા કરતાં કે તેના વિશેષ (અતિશય) તેમાં ઉપન્ન થયો હતે. નથી એવું માનવામાં જ આવે છે, નહિ કે અતિશયયુક્ત પરીદારિક દેહ માનવામાં એવી શંકા કરતાં સદી કહે છે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૮
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૧૩-૧૧૪
परमोरालिअदेहो केवलिण नणु हवेज्ज मोहखए ॥
रुहिराइधाउरहिओ तेअमओ अब्भपडलं व ॥११३॥ (परमौदारिकदेहः केवलिनां ननु भवेन्मोहक्षये । रुधिरादिधातुरहितो तेजोमयोऽभ्रपटलमिव ॥११३॥)
कवलाहारो हि धातूपचयाद्याधायकतयौवारिकशरीरस्थितिवृद्धयोः प्रभवतु, न तु वैक्रियादेरिव रुधिरादिधातुरहितस्य परमौदारिकस्य स्थितौ तदपेक्षाऽस्ति, प्रत्युत मूत्रपुरीषादिमलाधायिनस्तस्य सत्त्वे परमौदारिकमेव न भवेदिति ॥११३।। अत्रोच्यते
संघयणणामपगइ केवलिदेहस्स धाउरहिअत्ते ।
पोग्गलविवागिणी कह अतारिसे पोग्गले होउ ॥११४॥ (संहनननामप्रकृतिः केवलिदेहस्य धातुरहितत्वे । पुद्गलविपाकिनी कथमतादृशे पुद्गले भवतु ॥११४॥)
केवलिनां शरीरस्य सप्तधातुरहितत्वे हि अस्थिरहितत्वमप्यावश्यक, तथा च तेषां वर्षभनाराचसंहननप्रकृतिविपाकोझ्यः कथं स्यात् १ पुद्गलविपाकिन्यास्तस्या अस्थिपुद्गले.
वेव विपाकदर्शनात, "संहयणमट्ठिणिचउ' त्ति बचनात् । अथास्थिपुद्गलेषु दृढतररचनाविशेष एव तत्प्रकृतिजन्य इति नियमो न तु तेष्वेवेति चेत् ? न, दृढावयवशरीराणां देवाना
[ પરમૌદારિક શરીરની માન્યતા અને આપત્તિ ] ગાથાર્થ – મોહક્ષય થો હોવાના કારણે કેવળીઓનું શરીર રુધિરાદિ ધાતુ રહિત અશ્વપટલ જેવું તેજોમય પરમીદારિક શરીર થઈ જાય છે, જેની સ્થિતિ–વૃદ્ધિ માટે કવલાહાર આવશ્યક નથી. - કવલાહાર, ધાતુઓની પુષ્ટિ કરવા દ્વારા દારિક શરીરની સ્થિતિ–વૃદ્ધિ ભલે કરતે હોય! પણ વિક્રિયાદિ શરીરની જેમ રુધિરાદિ ધાતુરહિત એવા પરમૌદારિક દેહની સ્થિતિ (કે વૃદ્ધિ)માં તે હેતુભૂત નથી જ. ઉલટું મૂત્ર–પુરીષાદિ કરાવનાર કવિલાહારની હાજરીમાં તે તેઓના દેહનું પરમૌદારિકત્વ જ હણાઈ જતું હોવાથી તેઓને કવલાહાર માની શકાતો નથી. ૧૧૩
વાદીની આવી શંકાને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ – કેવળીઓનો દેહ જે ધાતુરહિત હોય તે તેમાં સંઘયણનામપ્રકૃતિના વિપાકેદયને યોગ્ય મુદ્દગલો ન હોવાથી કેવળીને તે પ્રકૃતિ પુદગલવિપાકિની શી રીતે બનશે ?
ઋષભ નારાચસંઘયણ નામકમ પ્રકૃતિ પુદ્ગલવિપાકિની છે જેને અસ્થિના મુદ્દે ગલોમાં જ વિપાક હોય છે એવું 'સંહયણમઠિણિચક (=સંઘયણ એ હાડકાને બધે)એ વચનથી જણાય છે. કેવળીઓનું શરીર સાત ધાતુઓથી રહિત હવામાં 1. संहणयमट्ठिनिचओ त छद्धा वज्जरिसहनारायौं । तह रिसहनाराय नारायौं अद्धनाराय॥प्रथमकर्मग्रन्थः-३८॥ संहननमस्थिनिचयस्तत् षोढा वज्रऋषभनाराच । तथा ऋषभनाराच नाराचमर्धनाराचम् ।।
Page #348
--------------------------------------------------------------------------
________________
કવિલભુક્તિવિચાર
૩૧૯ mammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
मपि तत्प्रसङ्गात् । 'पूर्वमस्थिपर्यायपरिणतानां परमौदारिकावयवानां न संस्थानत्वव्यभिचार' इति चेत् १ न, कदाचित् तत्पर्यायपरिणतेषु पुद्गलान्तरेष्वपि तत्प्रसङ्गात् ॥१४॥
___ अपि च मोहक्षयात्तत्कार्यरागद्वेषविलयाद् ज्ञानोत्पत्तिरस्तु, औदारिकशरीरातिशयस्तु नामकर्मातिशयादेवेत्यनुशास्तिઅસ્થિશૂન્ય પણ અવશ્ય માનવું પડતું હોવાથી કેવળીઓને તે પ્રકૃતિને વિપાકેદય શી રીતે મનાશે?
પૂર્વપક્ષ :- સંઘયણ નામકર્મનું કાર્ય શરીરપુદ્ગલોમાં દઢતરરચનાવિશેષ કરવાનું છે. સધાતુક શરીરમાં હાડકાં જ દઢતા હોવાથી તે રચનાવિશેષ તેનાથી જ થાય છે જ્યારે પરદારિક શરીરમાં હાડકાં ન હોવાથી શરીરના બીજા પુદ્ગલમાં તે થાય છે. છતાં “સંહયણ ઈત્યાદિ જે કહ્યું છે તે પરમૌદારિક શરીરો સધાતુકશરીરની અપેક્ષાએ ઘણી અપસંખ્યાવાળા હોવાથી એને ગૌણ કરીને કહ્યું છે. તેથી “અસ્થિપુદ્ગલોમાં જ સંઘયણનામકર્મનો વિપાક હાય” એ નિયમ પરમાર્થથી નથી. પણ તેને વિપાક શરીરપુગલમાં દઢતરરચના વિશેષરૂપ હોય એટલે જ નિયમ છે. તેથી પરમોદારિક શરીરમાં હાડકાં ન હોવા છતાં સંઘયણનામકર્મને વિપાકેદય અનુપપન નથી.
[દેવાને પણ સંઘયણુકર્મોદય માનવાની આપત્તિ ] ઉત્તરપક્ષ:-આ રીતે અસ્થિ સિવાયના પણ શરીરપુદ્ગલોમાં થએલ દઢતરરચનાવિશેષને સંઘયણનામકર્મના વિપાક તરીકે લઈ શકાય તેમ હોય તે દઢ અવયવયુક્ત શરીરવાળા દેવને પણ સંઘયણનામકર્મનો વિપાકેદય માનવો પડે. પણ તે મનાતે નથી. તેથી જણાય છે કે હાડકામાં જ સંઘયણનામકર્મને રચનાવિશેષ કરવારૂપ વિપાકોદય હોય છે, ઈતર પુદગલમાં નહિ.
પૂવપક્ષ:- કેવળીઓના પરમોદારિક શરીરમાં હાડકા ન હોવા છતાં પૂર્વે જે પુદ્ગલ અસ્થિપર્યાય તરીકે પરિણત હતા તે જ પુદ્ગલો હવે પરમોદારિક શરીરના અવયવે રૂપે પરિણત થઈ ગયા હોવાથી, તે અવયવોમાં ભૂતપૂર્વનયે અરિત્વ વિદ્યમાન હવાથી કઈ વ્યભિચારની આપત્તિ નથી. (ન સંસ્થાનવવ્યભિચાર...એવી ટીકાની પંક્તિમાં સંસ્થાનત્વશખથી આકાર વિશેષપલક્ષિત અસ્થિરચના અભિપ્રેત છે એટલે પૂર્વપક્ષીનું તાત્પર્ય એવું ફલિત થાય છે કે પરમદારિક અવયવોમાં પણ અસ્થિને સર્વથા અભાવ નથી.) “ન સંસ્થાનત્વવ્યભિચારના સ્થાને “ર ઇયળસ્વામિજા?' એવો જે પાઠ હોય તે
પૂવપક્ષ – જે પુદગલે પૂર્વે અસ્થિપર્યાયવાળા હતા તે જ પુદ્ગલો કેવળી અવસ્થામાં પરમૌદારિક અવયવરૂપે પરિણમ્યા હોય છે તેથી સંઘયણનામ કર્મને વિપાકેદય તેમાં માની જ શકાય છે, તેથી તેમાં સંઘયણત્વ પણ છે જ, સંઘયણત્વને વ્યભિચાર
Page #349
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા તો, શ્ય
मोह विलएण नाणं णामुदया चेव तस्स पारम्म ।
तो वण्णाइविसेसो त होउ ण धाउरहिअत्तं ॥११॥ (मोहविलयेन ज्ञान नामोदयाच्चैव तस्य पारम्यम् । तद्वर्णादिविशेषः तद्भवतु न धातुरहितत्वम् ॥११५॥)
'संघयणरूवसंठाणवण्णगइसत्तसारऊसासा । एमाइणुत्तराई हवंति णामोदया तस्स ॥
इति [आ०नि० ५७१] वचनाद्भगवतां देहे नामक्रर्मोदयातिशयाद्वर्णाद्यतिशय एव पारम्य, न तु सर्वथा धातुरहितत्व', मोहक्षयस्य तत्राऽतन्त्रत्वात् , नामकर्मातिशयस्य वाद्यतिशय एवोपयोगित्वात् , तथैवोपदेशात् , तदतिशयकारिणीनां लब्धीनामपि वर्णाद्यतिशायજcત્રશૈવ મખનીના તદુti[ચોપારા ૨-૮-૧]
तथाहि योगमाहात्म्याद्योगिनां कफबिन्दवः । सनत्कुमारादेरिव जायन्ते सर्वरुक्छिदः ।। तथा योगिनां योगमाहात्म्यात् पुरीषमपि कल्पते । रोगिणां रोगनाशाय कुमुदामोदशालि च ।२। मलः किल समाम्नातो द्विविधः सर्वदेहिनाम् । कर्णनेत्रादिजन्मैको द्वितीयस्तु वपुर्भवः ।। નથી. જ્યારે દેવશરીરરુપે પરિણમેલા પુદ્ગલો તે પૂર્વે પણ અસ્થિરૂપે પરિણત - હોવાથી એમાં સંઘયણ કે સંઘયણનામકર્મવિપાક માની શકાતા નથી.
ઉત્તરપક્ષ:- એ રીતે તે બીજા પણ પુદ્ગલ કે જે પૂર્વે અસ્થિરૂપે પરિણત હતા અને હવે અસ્થિરૂપે રહ્યા નથી. તેમાં પણ સંઘયણત્વ અને સંઘયણનામકર્મને વિપાકેદય માનવ પડે, પણ મનાતું નથી તેથી પરમૌદારિક શરીરમાં સંઘયણનામકર્મ વિપાકની અનુપત્તિ ઊભી જ રહે છે. ૧૧૪
[ મેહક્ષયથી ઔદારિક શરીરમાં અતિશયભવ અશક્ય ] વળી મોહને ક્ષય થવાથી તો મોહકાર્યભૂત રાગદ્વેષને વિલય થવાના કારણે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય. અર્થાત્ જ્ઞાનસંબંધી અતિશય થાય, દારિક શરીર સંબંધી કઈ અતિશય ઉત્પન્ન ન થઈ શકે, કારણ કે એ તે અતિશયિત નામકર્મના ઉદયથી જ થઈ શકે. એવું અનુશાસન કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાથ:- મેહ વિલય થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે પણ શરીરમાં કઈ ફેરહાર થવાને સંભવ નથી. હા, તેના પ્રભાવે વિશિષ્ટ શુભનામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિઓતા ઉદયથી પામ્ય પરમતા=શ્રેષ્ઠતા આવે છે જેના કારણે વર્ણાદિ વિશેષરૂપે શુભ બને છે પણ એટલા માત્રથી કંઈ શરીર ધાતુરહિત બની જતું નથી.
[ નામકર્મોદયથી થએલ વિશિષ્ટવર્ણાદિ જ પરમૌદારિકત્વ છે]
જિન ને નામકર્મોદયથી સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સાવ, સાર, ઉચ્છવાસાદિ અનુત્તર હોય છે? આવા શ્રી આવશ્યક નિયુક્તિના વચનથી જણાય છે કે નામકર્મોદયના અતિશયથી વર્ણાદિઅતિશય થ એ જ કેવળીના શરીરનું પરમદા१. संहननरूपसंस्थानवर्णगतिसत्त्वसारोच्छ्वासाः । एतान्यनुत्तराणि भवन्ति नामोदयात्तस्य ॥
Page #350
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૩રા
योगिनां योगसंपत्तिमाहात्म्याद्विविधोऽपि सः । कस्तूरिकापरिमलो रोगहा सर्वरोगिणाम् ।४। योगिनां कायसंस्पर्शः सिञ्चन्निव सुधारसैः । क्षिणोति तत्क्षण सर्वानामयानामयाविनाम् ।। नखाः केशा रदाश्चान्यदपि योगशरीरजम् । भजते भैषजीभावमिति सौषधिः स्मृता ॥६॥ तथा हि तीर्थनाथानां योगिनां चक्रवर्तिनाम् । देहास्थिसकलस्तोमः सर्वस्वर्गेषु पूज्यते ॥७॥
રૂતિ [ચોપારાગ્ન-૨/૮ અંતા -દૂર-૬૭] હવે ર માં વાર્વિવારે ન किञ्चित्क्षयते, तेन क्षुद्वेदनानाशात् , तज्जन्यमलस्य च लब्धिविशेषेण सुरभीकरणात् । न च भगवतां जाठरानलनाश एव युक्तः, मोहक्षयस्य तदनाशकत्वात् , लब्धिविशेषस्य तन्नाशकत्वे च तत्कारणीभूततैजसशरीरविघटनप्रसङ्गात् । लब्धीनां कारणघटनविघटनद्वारैव कार्यघटनविघटनयोस्तन्त्रत्वात् ॥११५।। રિકપણું છે નહિ કે સર્વથા ઘાતુરહિત થઈ જવું તે...કારણ કે મેહક્ષય તેમાં અકિંચિકર છે અને નામ કર્મને અતિશય તે વર્ણાદિના અતિશય જ કરી શકે છે. શાસ્ત્રમાં પણ એવું જ કહ્યું છે-અતિશય કરનારી લબ્ધિઓ વર્ણાદિ અતિશયને જ કરે છે. ગશાસ્ત્રની વૃત્તિ અંતર્ગત ગાથાઓમાં પણ કહ્યું છે કે
| યોગનું માહાસ્ય ] યોગમાહાસ્યથી સનકુમારચક્રવર્તી આદિની જેમ યોગીઓના કબિન્દુઓ સર્વ રોગોને છેદેવામાં સમર્થ બને છે. આવા ગમાહાભ્યથી વેગીઓની વિષ્ઠા પણ રોગીએને રોગનાશ કરવામાં સમર્થ હોય છે તેમજ કુમુદની સુગંધવાળી હોય છે. જેરા સવજીવોને બે પ્રકારને મેલ કરી છે. કાન-આંખ વગેરેમાં થતે અને શરીર પર જામત. ૩ યોગીઓને આ બન્ને પ્રકારને મેલ ના પ્રભાવે કસ્તુરીની સુગંધવાળો તેમજ સર્વરોગીઓના રોગને હણનારો હોય છે. પાકા ગીઓની કાયાને સંસ્પર્શ જાણે કે સુધારસ સીંચીને રોગીઓના સર્વરેગોનો તક્ષણ નાશ કરે છે.
પા નખ, કેશ, દાંત તેમજ યોગીના શરીરમાં થએલ એવી બીજી વસ્તુઓ પણ દવા જેવું કામ કરે છે તેથી સવષધિ કહેવાય છે કે યેગીઓમાં ચકવર્તી જેવા શ્રી તીર્થકરોના દેહના બધા અસ્થિઓને સમૂહ સર્વસ્વર્ગોમાં પૂજાય છે. મહા
આનાથી જણાય છે કે તેઓના શરીરમાં ધાતુઓ તો હોય જ છે. તેથી તેના ઉપચય દ્વારા શરીરની સ્થિતિ-વૃદ્ધિ માટે કવલાહાર હવામાં કઈ સિદ્ધાંતને બાધ થવા રૂપ વાંધો નથી. એ કવલાહારથી ભૂખની વેદના નષ્ટ થાય છે તેમજ તેનાથી થએલ મળ લબ્ધિવિશેષથી સુગંધી બની જતો હોવાથી અશુચિરૂપ રહેતું નથી.
શંકા :- ભગવાનને મોહક્ષય થયો હોવાથી જઠરાગ્નિ જ હેતે નથી તે ભૂખ શી રીતે લાગે?
સમાધાન – મેહક્ષય કંઈ જઠરાગ્નિનાશક નથી કે જેથી ભૂખ અનુપપન થાય. લબ્ધિવિશેષથી જઠરાગ્નિને નાશ થાય છે એવું માનવામાં જઠરાગ્નિના કારણભૂત
૪૧
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૧૧૬
अपि च परमौदारिकाभ्युपग़मे ऽपि तस्थितिवृद्धी आहारपुद्गलापेक्षे एवेति प्रमाणयतिओरालिअत्तणेण तह परमोरालिअंपि केवलिणो ।
कवलाहारावेक्ख ठिइं च बुद्धिं च पाउणइ ॥११६॥ (औदारिकत्वेन तथा परमौदारिकमपि केवलिनः । कवलाहारापेक्षां स्थितिं च वृद्धिं च प्राप्नोति ॥११६॥)
परमौदारिकस्थितिः खल्वौदारिकस्थितित्वेन कवालाहारापेक्षिणी, न च तदनपेक्षिण्यां वनस्पत्यादिशरीरस्थितौ व्यभिचारः, क्षुज्जनितकार्यादिपरिहारेण धातूपचयादिद्वारा धातुमच्छरीरस्यैव तज्जन्यत्वात् , स्थितौ तज्जन्यत्वस्योपचारात् , धातुमत्त्वस्य चोपलक्षणत्वात् न परતેજસ શરીરનો પણ નાશ માની લેવો પડે, કારણ કે લબ્ધિઓ કારણને હાજર કરવા દ્વારા જ કાર્ય કરી આપે છે, અથવા કારણનું વિઘટન કરવા દ્વારા કાર્યનું વિઘટન કરે છે પણ સ્વતંત્રપણે કશું કરતી નથી. ૧૧૫ [ પરમીદારિક શરીરની સ્થિતિ–વૃદ્ધિ પણ આહારપુગલને સાપેક્ષ ]
વળી કેવળીઓના શરીરને પરમૌદારિક માનવામાં પણ તેના રિથતિ–વૃદ્ધિ તે આહારપુગલસાપેક્ષ જ છે એ વાતમાં પ્રમાણ આપતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાથ – કેવળીનું પરમોદારિક શરીર પણ દારિક જ હોવાના કારણે કવલાહાર સાપેક્ષ જ સ્થિતિ અને વૃદ્ધિ પામે છે.
પરમૌદારિક શરીરની સ્થિતિ કવલાહારને સાપેક્ષ હોય છે. કારણ કે દારિક શરીરની સ્થિતિરૂપ છે, જેમકે આપણું જેવાના શરીરની સ્થિતિ.
શંકા :- તમારે “ઔદારિકસ્થિતિ” હેતુ અવયવ્યભિચારવાળો છે કારણ કે વનસ્પત્યાદિના શરીરની સ્થિતિમાં તે હોવા છતાં કવલાહારસાપેક્ષત્વ રૂપ સાધ્ય હોત નથી. કવલાહાર વિના પણ એ શરીર વર્ષો સુધી ટકે જ છે.
સમાધાન:- કવલાહાર સુધાજન્ય કૃશતા વગેરેને દૂર કરીને ધાતુઓને ઉપચય કરવા દ્વારા ધાતુવાળા શરીરને જ ઉત્પન્ન કરે છે એટલે કે ધાતુવાળું શરીર જ કવલાહારસાપેક્ષ છે અને એનો પોતાની સ્થિતિમાં આરોપ કરી સ્થિતિને પણ કવલાહારસાપેક્ષ કહેવાય છે. વનસ્પત્યાદિનું શરીર અસ્થિઆદિ ધાતુવાળું જ ન હોવાથી સ્થિતિમાં ઉપચાર કરવાનો પ્રશ્ન જ નથી.
શંકા - તે પછી પરમૌદારિક શરીર પણ ધાતુરહિત જ હોય છે તેથી એ પણ વલાહારસાપેક્ષ બનતું ન હોવાથી તેની સ્થિતિમાં પણ તે ઉપચાર શી રીતે કરાય?
[[ધાતુપલક્ષિત શરીર કવલાહાર સાપેક્ષ જ હોય ] સમાધાન – ધાતુવાળું શરીર કવલાહારસાપેક્ષ હોય છે એવું જે અમે કહ્યું છે એમાં ધાતુ’ પદ ઉપલક્ષણાત્મક છે, વિશેષણરૂપ નહિ. તેથી જે કયારેય પણ ધાતુસહિતનું હોય તે શરીર ધાતુથી ઉપલક્ષિત હોવાથી ધાતુવાળું કહેવાવાના કારણે કેવળી
Page #352
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૩ર૩
मौदारिकस्य तथात्व', विशेषणत्वेऽपि संहननोपष्टब्धस्य तस्य परेणापि धातुमत्त्वाभ्युपगमात् , तत्पर्यायपरित्यागेन पर्यायान्तरापत्तेरेव केवलमभ्युपगमात् । अस्तु वौदारिकत्वावच्छिन्न प्रत्येवाहारपुद्गलत्वेन हेतुता लाघवात्तथापि परमौदारिकं कवलाहारापेक्षस्थितिकमेवेति सिद्धम् । ११६।।
अथ कवलाहारस्वीकारे केवलिनां तज्जन्यमतिज्ञानोत्पत्ति परिहरतिण य मइणाणपसत्ती कवलाहारेण होइ केवलिणो ।
पुप्फाईअं विसय अण्णह घाणाइ गिहिज्जा ॥११७॥ (न च मतिज्ञानप्रसक्तिः कवलाहारेण भवति केवलिनः । पुष्पादिक विषय अन्यथा घ्राणादि गृह्णीयात् ॥११७॥ અવસ્થામાં ધાતુવિનાનું હોય તે પણ ધાતુવાળું કહી શકાય છે અને તેથી કવલાહારસાપેક્ષ જ હોય છે. વનસ્પત્યાદિનું શરીર તે ક્યારે ય ધાતુવાળું ન હોવાથી “ધાતુથી ઉપલક્ષિત પણ હોતું નથી. તેથી એ કવલાહાર સાપેક્ષ ન હોવામાં પણ કેઈ વ્યભિચાર નથી. આમ અમારા અનુમાનને પરિષ્કૃત આકાર આ છે –
“પરમીદારિક શરીર કવલાહારસાપેક્ષ હોય છે, કારણ કે ધાતુથી ઉપલક્ષિત હોય છે, જેમકે ધસ્થ મનુષ્યનું શરીર.” શરીરમાં સિદ્ધ થએલ કવલાહારસાપેક્ષતાને તેની સ્થિતિમાં ઉપચાર કરી સ્થિતિને પણ કવલાહારસાપેક્ષ જાણવી.
વળી આ વાત પણ તમે પરમારિક શરીરને ધાતુરહિત માને છે એ વાતને અભ્યાગમ કરીને ધાતુને ઉપલક્ષણ તરીકે લઈને કરી છે. બાકી ખરેખર તેરમે ગુણઠાણે તમે પણ સંઘયણનામકર્મને ઉદય માન્ય છે એ જ જણાવે છે કે પરમૌદારિક શરીર પણ સંઘયણ પછબ્ધ હોવાથી અસિથવગેરે ધાતુઓથી યુક્ત જ હોય છે. તેમ છતાં પૂર્વના વર્ણાદિ પર્યાય કરતાં અતિશયિત વર્ણાદિવાળું થયું હોવાથી જ પરમીદારિક તરીકે મનાય છે. તેથી ધાતુમ7ને વિશેષણ તરીકે લઈએ તે પણ તેમાં કવલાહારસાપેક્ષતા તે સિદ્ધ થાય જ છે.
અથવા તે વનસ્પત્યાદિ દરેક દારિક શરીર પણ સમાવિષ્ટ થઈ જાય એ કાર્યકારણુભાવ માનવામાં લાઘવ હોવાથી સામાન્યથી દારિક શરીર પ્રત્યે ભલે માત્ર આહારપુગલોને જ હેતુ માનવામાં આવે, તે પણ પરમૌદારિક શરીર તે ઔદારિક કાર્યવિશેષરૂપ હોવાથી કવલાહારરૂપ આહાર પુદ્ગલવિશે ને તેનું કારણ માનવું જ પડશે–એવું પૂર્વોક્ત યુક્તિથી સિદ્ધ જ જાણવું. ૧૧દા
કેવળીઓને કવલાહાર માનવામાં રસનેન્દ્રિય સાથે રસપુદગલોને સંપર્ક થવાથી મતિજ્ઞાન પ્રવર્તશે” એવી પરવારીની શંકાને પરિહાર કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ - કવલાહાર કરવામાં ઈન્દ્રિય સાથે વિષયને સંબંધ થતો હોવા માત્ર થી કંઈ કેવળીઓને મતિજ્ઞાનોત્પત્તિ કહી શકાતી નથી. નહિતર તે સમવસરણમાં રહેલ પુષ્પાદિના ગંધ પુદ્ગલોને પણ ધ્રાણેન્દ્રિય સાથે સંબંધ થતો હોવાથી એનું પણ ગ્રહણ (જ્ઞાન) કરવારૂપ મતિજ્ઞાન થવાની આપત્તિ આવશે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૧૧૭
. न खलु कवलाहारमात्रेण भगवतां रसनेन्द्रियजन्यज्ञानोत्पत्तिप्रसङ्गः, विषयसत्त्वेऽपि
मतिज्ञानावरणक्षयोपशमरूपतत्कारणीभूतलब्धीन्द्रियाभावात् , अन्यथा सभाभूमौ सुरविकीर्णबहल कुसुमपरिमलादपि घ्राणेन्द्रियोद्धवमतिज्ञानप्रसङ्गात् । उक्त' च-नाद्यः पक्षः, तावन्मात्रेण रसनेन्द्रियज्ञानाऽसंभवात् , अन्यथाऽमरनिकरनिरन्तरनिर्मुक्तकुसुमपरिमलादिसंबन्धात् घ्राणेन्द्रियज्ञानमपि भवेद्' इति । स्यादेतत्-कवलाहारो हि न स्वरूपतः सुख दुःख वा जनयति, अपि तु रसनेन्द्रियजन्यमधुरतिकादिरसोद्बोधद्वारा, अत एव पित्तद्रव्येण तिक्तरसोद्बोधाच्छकराभक्षणादपि दुःखोद्भवः, इति भगवतां तज्जन्यसुखस्वीकारे तज्जनकमधुरादिरसरासनप्रसङ्ग इति चेत् ? न, भगवतां कवलाहाररसास्वादजन्यसुखदुःखानुत्पत्तावपि ततः क्षुदादिदुःखनिवृत्तेस्तज्जन्यसुखोत्पत्तेर्वा संभवात् , तिक्ताद्यौषधादेरिव धातुसाम्यद्वारव तस्य तद्धेतुत्वात् । अत एव रसास्वाद वर्जयित्वैव भुञ्जतामप्रमत्तयतीनां न तत्फलानुपपत्तिः।।
[ કવલાહાર માત્રથી મતિજ્ઞાનોત્પત્તિ થઈ જતી નથી] કવલાહાર કરવા માત્રથી કંઈ કેવળીને રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનસ્પત્તિને પ્રસંગ નથી, કારણ કે વિષયાત્મક કારણ હાજર હોવા છતાં મતિજ્ઞાનાવરણક્ષયોપશમાત્મક ઈતરકારણરૂપ લબ્ધીન્દ્રિયને અભાવ છે. આવી લબ્ધીન્દ્રિયની ગેરહાજરીમાં પણ જે મતિજ્ઞાનાત્મક કાર્ય થઈ જતું હોય તે તે સમવસરણમાં દેએ વરસાવેલા પુષ્પની સુગંધરૂપ વિષયથી પણ ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થવાને પ્રસંગ ઊભે થશે. રત્નાકર અવતારિકામાં કહ્યું જ છે કે “પહેલે વિકલ્પ યુક્ત નથી કારણ કે વિષયસંપર્કમાત્રથી રસનેન્દ્રિયજ્ઞાન સંભવિત નથી. નહિતર તે દેના સમૂહથી નિરંતર વરસાવાયેલ કુસુમેની સુગંધાદિના સંબંધથી ઘાણુજન્યજ્ઞાન પણ થવું જોઈએ.” - પૂર્વપક્ષ :-કલાહાર સ્વરૂપતઃ સુખ કે દુઃખને આપતો નથી, કિન્તુ રસનેન્દ્રિયથી - થએલ મધુરતિક્તાદિ રસના ઉદ્દધ દ્વારા જ આપે છે. તેથી જ પિત્તદ્રવ્યના કારણે તિક્તરસને ઉદ્દધ થતું હોવાથી સાકર વગેરે ખાવામાં આવે તે પણ દુઃખને અનુભવ થાય છે. તેથી કેવળીએાને કવલાહારજન્ય સુખ હોય છે એવું માનવામાં એ સુખનું જનક એવું મધુરારિરસનું શાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન (મધુરાદિરાધ જન્ય) માનવું જ પડશે.
ઉત્તરપક્ષ - કવલાહારના રસને આસ્વાદ કરવામાં સુખ-દુઃખ થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. એ સુખ-દુઃખ કેવળી એને ન હોવા છતાં ભૂખ વગેરે રૂ૫ દુઃખ નિવૃત્ત થતું હોવાથી સુખાનુભવ તે હોય જ છે. અથવા રસાસ્વાદ વિના કવલાહારથી પણ સુખાનુભવ થાય જ છે જેમ ઔષધાદિ સ્વાદનું સુખ આપતા ન હોવા છતાં ધાતુઓને સમ કરી સુખાનુભવ કરાવે છે એ જ રીતે કવલાહાર પણ ધાતુસમત્વનું આપાદન કરીને સુખાનુભવ કરાવે જ છે. તેથી જ રસાસ્વાદ કર્યા વિના જ ભજનાદિ કરતાં અપ્રમત્તયતિએને પણ તે આહારજન્ય સુખ રૂપ ફળ અનુપન રહેતું નથી.
Page #354
--------------------------------------------------------------------------
________________
વલિભક્તિવિચાર
wwwwwa
ननु तथापि रसनेन्द्रियेणाहाररसग्रहणे ततस्तद्व्यञ्जनावग्रहप्रसङ्गः, द्रव्य - इन्द्रय- तदुभयसंसर्ग रूपव्यञ्जनपूरणात्तदुत्पत्तेः, तदापूरण चासंख्येयैः प्रतिबोधकमल्लकोदाहरणाभ्यां नन्द्यध्ययनादवसेयम् । तथाहि
૩૨૫
""व' जणोग्गहस्स परूवण' करिस्सामि पडिबोहग दिट्ठ तेण मल्लगदिट्ठतेण य । से किं त' पडिबोहगदिट्ठतेण ? पडिबोहगदिठ तेण से जहाणामए केई पुरिसे कंचि पुरिस' सुत्त' पडिबोहिज्जा - 'अमुग' 'अमुग' त्ति, तत्थ चोअए पन्नवर्ग एवं वयासी - किं एगसमया पोग्गला गहणमागच्छन्ति ... जाव णो संखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छति, असंखेज्ज समयपविट्ठा पोग्गला गहणमागच्छति । से तं पडिबोहगदिठ तेण । से किं तं मल्लादि ते १ मल्लगदिठते से जहाणामए केई पुरिसे आवागसीसाउ मल्लग हाय तत्थे उदगबिंदु पक्खिवेज्जा से नटूठे, अन्ने वि पक्खित्ते से विनट्ठे, एव
પૂર્વ પક્ષ :- છતાં રસનેન્દ્રિયના રસપુદ્ગલા સાથે સ'નિક થવાથી રાસન વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાન તેા માનવું જ પડશે. કારણ કે રસદ્રવ્ય, જિહ્વેન્દ્રિય અને તદ્રુભય સાઁબ ધરૂપ વ્યંજનનુ પૂરણ થયું હાવાથી વ્યંજનાવગ્રહ ઉત્પન્ન થાય છે જ... વ્યંજનનુ આપૂરણ અસખ્ય સમયેામાં થાય છે એ વાત શ્રી ન ́ીસૂત્ર અધ્યયનમાં उडेसा प्रतिबोध अने भट्ट (= छोडीयु ) दृष्टान्तथी लागुवी ने साप्रमाणे छे
· પ્રતિમાધક-મલક દૃષ્ટાન્તથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા કરુ છુ‘-પ્રતિાધક દૃષ્ટાન્તથી તે કઈ રીતે ? જેમ કેાઈ પુરૂષ ખીજા સૂતેલા પુરૂષને ઊઠાડે કે ‘હે અમુક ! ઊઠ ! ' ગુરુએ આટલી પ્રરૂપણા કર્યે છતે શિષ્ય પૂછે છે-પ્રથમ સમયે કાનમાં પ્રવેશેલા શબ્દ પુદ્ગલાને સૂતેલેા માણસ ગ્રહણ કરે છે? ગુરુ જવાબ આપે છે-ના’ શિષ્ય दूरी अश्न पूछे छे -'यो समयमा प्रवेशेला पुणो गृहीत थाय छे ? गुरु उडे, 'ना'.... એમ (જવાબ આપતા આપતા) યાવત્ સંખ્યાતા સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલા પણ ગૃહીત થતા નથી. અસ`ખ્યસમયપ્રવિષ્ટ શબ્દ પુદ્ગલા ગૃહીત થાય છે. આ રીતે પ્રાધક દૃષ્ટાંત थयुं भाऊ दृष्टान्तथी ते ४ शते १
१. व्यञ्जनावग्रहस्य परूपणां करिष्यामि प्रतिबोधकदृष्टान्तेन मल्लकदृष्टान्तेन च । अथ का सा प्रतिबोधकदृष्टान्तेन ? प्रतिबोधकदृष्टान्तेन सा-यथानामा कोऽपि पुरुषः कंचित् पुरुष ं सुप्त ं प्रतिबोधयेत् 'अमुक ! अमुक !' इति । तत्र नोदकः प्रज्ञापकमेवमवादीत् किमेकसमयप्रविष्टाः पुद्गलाः ग्रहणमागच्छन्ति ? यावत् न सङख्यातसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, असंख्यात समयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति । सेय ं प्रतिबोधकदृष्टान्तेन । अथ का सा मल्लकदृष्टान्तेन ? मल्लकदृष्टान्तेन सा यथानाम कोऽपि पुरुष आपाकशिरसो मल्लक गृहीत्वा तत्रैमुदकबिन्दु प्रक्षिपेत् स नष्टः अन्येऽपि प्रक्षिप्तास्तेऽपि नष्टाः, एवं प्रक्षिप्यमाणेषु प्रक्षिप्यमाणेषु भविष्यति स उदकबिन्दुः यस्तं मल्लकमाद्री करिष्यति, भविष्यति स उदकबिन्दुः यस्तस्मिन् मल्लके स्थास्यति । भविष्यति स उदकबिन्दुः यस्त मल्लक भरिष्यति । भविष्यति स उदकबिन्दुः यस्तं मल्ल लावयिष्यति । एवमेव प्रक्षिप्यमाणैरनन्तैः पुद्गलैर्यदा तद्द्व्यञ्जन पूरित ं भवति तदा 'हुं' इति करोति, न चैव जानाति 'क एष शब्दादिः ?
·
Page #355
--------------------------------------------------------------------------
________________
૩ર૬
અધ્યાત્મમત પરીક્ષા થ્યા. હું
पक्खिप्पमाणेसु पक्खिप्पमाणेसु होही से उदगबिंदू जेण' त मल्लग राविहिति, होही से उदगबिंदू जेण तसि मल्लगसि ठाहिति, होही से उद्गबिंदू जेण त मल्लग भरेहिइ, होही से उदगबिंदू जेण तसि मल्लगसि न ठाहिति, होही से उदगबिंदू जेण त मल्लग पवाहेहित्ति, एवमेव पक्खिप्पमाणेहि अणतेहिं पोग्गलेहि जाहे त वंजणं पूरिअंहोइ ताहे “હુંતિ રે, નો વેવ i કાળરૂ છે વેર સારું [ નન્શધ્યયન સૂત્ર નં-૬-૧૭–૧૮] इत्यादीति चेत् ?
सत्य, उक्तसूत्रे ग्रहणविधिनिषेधयोविज्ञानग्राह्यतामधिकृत्योपदेशो न तु संबन्धमात्रमधिकृत्य, प्रथमसमयादारभ्यैव संबन्धसंभवात् , अत एव 'असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छन्ति' इत्यत्र चरमसमयप्रविष्टा एव विज्ञानजनकत्वेन ग्रहणमागच्छन्ति, तदन्ये त्विन्द्रियक्षयोपशमोपकारिण इति सर्वेषां सामान्येन ग्रहणमुक्तमिति मलयगिरिचरणाः । तथा च व्यञ्जनावग्रहोपकारिग्रहणाभावेऽपि रसनरससम्बन्धरूप तद्ग्रहण भगवतामप्यविरुद्धमेवेति
આ રીતે–જેમ કેઈ પુરૂષ પાકમાંથી (ભઠ્ઠામાંથી) નવું કોડીયું કાઢી તેના પર પાણીનું બિંદુ નાંખે તો, એ બિંદુ શોષાઈ જાય છે, બીજા પણ ટીપાઓ ક્રમશઃ શેષાઈ જાય છે. એમ ઘણું શોષાઈ ગયા પછી એવું એક બિંદુ પડે છે જે કેડિયાને ભીનું કરે છે. એમ ઉત્તરોત્તર વધુ ને વધુ જળબિંદુઓ નાખતાં નાખતાં ક્રમશઃ એવા બિંદુએ પડે છે જેથી ક્રમશઃ કેડિયામાં જળ ટકે છે, કેડિયું ભરાય છે, પછી વધારે બિંદુઓ કેડિયામાં રહી શકતા નથી અને કોડિયામાંથી પાણી બહાર વહેવા માંડે છે. આમ જેમ ઘણું બિન્દુઓ કેડિયામાં પડ્યા પછી પડેલું બિન્દુ જ કડિયામાં ટકે છે તેમ જ્યારે ઈન્દ્રિયમાં પ્રવેશતાં અનંત પુદગલોથી વ્યંજન આપૂરિત થાય છે ત્યારે જ સૂતેલ માણસ હુંકારો ભણે છે અને છતાં એ વખતે એ જાણ હોતું નથી કે શબ્દાદિ પાંચ પ્રકારના વિષયોમાંથી મેં કયો વિષય ગ્રહણ કર્યો?” શ્રી નન્દી સૂત્રના આ પ્રતિપાદનથી જણાય છે કે કવલાહારના પુદ્ગલથી વ્યંજન આપૂરણ થએ છતે એનું ગ્રહણ થાય જ. તેથી કેવળીઓને કવલાહાર માનવામાં વ્યંજનાવગ્રહ તે માનવો જ પડે.
ઉત્તરપક્ષ:- તમારી વાત ઠીક છે, પણ નંદીસૂત્રના પ્રસ્તુતસૂત્રમાં જે કહ્યું છે કે શરૂઆતના અમુક પુદ્ગલ ગૃહીત થતા નથી અને પછીના પુદ્ગલો ગૃહીત થાય છે તે વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રીને જ કહ્યું છે નહિ કે સંબંધમાત્રને આશ્રીને. અર્થાત્ એ સૂત્ર અસંખ્ય સમય પછી પ્રવિણ પુદ્ગલોનું તે જીવને જ્ઞાન થાય છે એવું પ્રતિપાદન કરે છે, “અસંખ્યસમય પછી જ પ્રવિણ પુદ્ગલોને સંબંધ થાય છે એવું નહિ. કારણ કે સંબંધ તો પ્રથમસમયથી જ સંભવિત છે તેથી જ “અસંખ્યસમયપ્રવિષ્ટ પુદગલે ગૃહત થાય છે એવું જણાવતાં સૂત્રમાં-ચરમસમય પ્રવિણ પુદગલો જ વિજ્ઞાન જનક બનવારૂપે ગૃહીત થાય છે–તે પુદંગલનું જ જ્ઞાન થાય છે–તે સિવાયના પૂર્વ પ્રવિષ્ટ પુદગલેને
Page #356
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
३२७ किमनुपपन्नम् ! अथ रसनेन सह रसस्य बद्धस्पृष्टताख्यसंबन्धरूप ग्रहण तथाविधमेवेति चेत् ? न, तथापि द्रव्यपूरणेऽपीन्द्रियाऽपूरणात् , तत्पूरणायाः क्षयोपशमोपनिबद्धवासनारूपત્યાર . ૩ માર્થતા-[વિ૦ મા૦ ૨૧8]. 'दव्वं माण प्रिअमि दिअमापूरिअ तहा दोण्हं ।।
अवरोप्परसंसग्गो जया तया गेण्हइ तमत्थं ॥ ति ।
अत्राऽऽपूरितव्याप्त भृतवासितमित्यर्थ इति व्याख्यात, तथा चाहारग्रहणे न व्यअनावग्रहप्रसङ्गः, तदानीं द्रव्यव्यञ्जनपूरणस्य निखिलव्यञ्जनपूरणाऽविनाभावित्वाऽभावात् । अथ बद्धस्पृष्टाख्यः संबन्धविशेषोपि क्षयोपशमहेतुक एवेति तं विना न तत्संभव इति चेत् ? न, तस्य तद्धेतुकत्वे मानाभावात् , भावेऽपि न नो हानिः, धातुसाम्याद्यौपयिकसंबन्धमात्रस्यैव क्षुन्निवृत्त्याद्यौपयिकत्वादिति दिग् ॥११७।। दूषणान्तरप्रसङ्गमुद्धरतिબંધ થતું નથી, છતાં તે પુદગલે ઇન્દ્રિયને ક્ષયે પશમ જગાડી આપતાં હોવાથી અસંખ્યસમયમાં પ્રવેશેલા સર્વપુદ્ગલ વિશે “તેઓ ગૃહીત થાય છે એમ સામાન્યથી કહ્યું છે !—એવું શ્રી મલયગિરિ મહારાજે વ્યાખ્યાન કર્યું છે. કેવળીઓને તે મતિજ્ઞાનાવરણ કર્મ જ ન હોવાથી પૂર્વ પ્રવિષ્ટ પુદગલે પણ પશમ જગાડી આપનારા બનતાં ન હોવાના કારણે “ગૃહીત” થએલા કહેવાતાં નથી. આ રીતે કેવળીઓને વ્યંજનાવગ્રહ કરાવી આપનાર પ્રહણુ તે હોતું નથી. માત્ર જિહા અને રસપુદગલને સંબંધરૂપ ગ્રહણ હોવામાં શું અનુ૫૫ન છે ? અર્થાત્ મતિજ્ઞાનની ઉત્પત્તિ વિના પણ ઇન્દ્રિયપુગલસંબંધ માની શકાય છે.
| | ઈન્દ્રિયાત્મક વજન આપૂરિત થતું નથી ]
પૂર્વપક્ષ - રસ પુદ્ગલોને જીભ સાથે જે બદ્ધપૃષ્ટતા નામનો સંબંધ થાય છે એ જ વ્યંજનાવગ્રહને ઉપકારી ગ્રહણરૂપ હોવાથી મતિજ્ઞાન થવું જ જોઈએ.
ઉત્તર૫ક્ષ :- એ રીતે દ્રવ્યાત્મક વ્યંજનનું પૂરણ થઈ ગયું હોવા છતાં ઈન્દ્રિયાત્મક વ્યંજનનું પૂરણ થયું હોતું નથી કારણ કે તેનું પૂરણ ક્ષયોપશમ સાથે સંકળાએલ વાસનારૂપ છે જે કેવળીઓને ક્ષપશમ જ ન હોવાથી સંભવિત નથી, તેથી વ્યંજનાવગ્રહ થતું નથી. ભાષ્યકારે પણ કહ્યું જ છે કે-૧ દ્રવ્યાત્મક (શબ્દાદિ) વ્યંજન સ્વગ્રાહક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે ભરચક પ્રમાણવાળું થાય ત્યારે, ૨ ઈદ્રિયાત્મક વ્યંજન ક્ષપશમરૂપ વાસનાયુક્ત થાય ત્યારે અને ૩ એ બેના સંબંધામક વ્યંજન એ બેને અંગ-અંગી ભાવ થવારૂપ અત્યંત સંયુક્તતા થાય ત્યારે આપૂરિત બને છે. આ ત્રણે વ્યંજન જ્યારે આરિત થાય છે ત્યારે અર્થગ્રહણ=અર્થાવગ્રહ થાય છે.”
અહીં “બાપૂર્તિ*=શબ્દનું વ્યાપ્ત=ભરાએલું=વાસિતથએલું, એવું વ્યાખ્યાન કર્યું १, द्रव्य मानौं पूरितमिन्द्रियमापूरित तथा द्वयोः । परस्परसंसर्गो यदा तदा गृह्णाति तमर्थम् ॥
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૮
અધ્યાત્મમત પરીક્ષા . ૧૧૮ इरिआवहिआ किरिया कवलाहारेण जइ णु केवलिणो ।
गमणाइणा वि ण हवे सा कि तुह पाणिपिहिअ त्ति ॥११८॥ (इपिथिकीक्रिया कवलाहारेण यदि नु केवलिनः । गमनादिनापि न भवेत् सा किं त्वत्पाणिपिहितेति ॥११८॥) ____ कवलाहारेण केवलिनां प्रतिक्रमणयोग्येर्यापथप्रसङ्गो गमनादिक्रिययापि समानः, बहुसामयिकत्वस्योभयत्राऽविशेषात् । तदाहुः- “न पञ्चमः, गमनादिनापीर्यापथप्रसङ्गगात्” इति । 'अत एव बाधकाद्गमनादिक्रियामपि भगवतः प्रायोगिकी न मन्यामहे' इति चेत् ? न, विशेषावमर्श बाधकानवतारात् , अनाभोगसहकृतयोगक्रियाया एव तादृशेर्यापथिकीहेतुत्वात् , सूक्ष्मायां तु तस्यां कार्मणशरीरे(? र)कृतचलोपकरणताया * एव हेतुत्वात् ॥११८।। છે તેથી કેવળીને આહારગ્રહણ કરવા માત્રથી વ્યંજનાવગ્રહ થઈ જવાની આપત્તિ નથી કારણ કે દ્રવ્યવ્યંજનપૂરણ થયું હોવા છતાં ઈન્દ્રિયવ્યંજનપૂરણ થયું હોતું નથી. દ્રવ્ય વ્યંજનપૂરણ થાય ત્યારે છઘને સામાન્યથી ઈન્દ્રિયવ્યંજનપૂરણ ભલે થઈ જતું હોય તે છતાં પણ દ્રવ્યવ્યંજનપૂરણ થાય ત્યારે ઇન્દ્રિયવ્યંજનાદિ અન્ય વ્યંજન પણ પૂરાઈ જ જાય એ કઈ દઢ નિયમ નથી.
પૂવપક્ષ - રસપુગલોનો “બદ્ધપૃષ્ટ નામને સંબંધ પણ તેવા પશમથી જ થાય છે. તેથી ક્ષયોપશમ વિનાના કેવળીઓને આહાર સાથે તે સંબંધ જ અસંભવિત હોવાથી કવલાહાર હોવો શી રીતે મનાય?
– એ સંબંધ ક્ષયે પશમહેતુક છે એવું માનવામાં કઈ પ્રમાણ ન હવાથી તમારી વાત ગ્રાહ્ય નથી. અથવા તઢેતુક હોય તો પણ અમારે કઈ આપત્તિ નથી, કારણ કે ક્ષપશમના અભાવના કારણે એ સંબંધ ન થતો હોય તો પણ તેના કાર્યભૂત વ્યંજનાવગ્રહ જ રુંધાશે, ક્ષુધાનિવૃત્તિવગેરરૂપ કાર્ય નહિ, કારણ કે ધાતુસામ્યના ઉપાયભૂત સંબંધ જ તે કાર્યના ઉપાયરૂપ છે, બદ્ધ ધૃષ્ટ નામનો સંબધ નહિ. મે ૧૧૭ છે
વાદીથી અપાતાં બીજા દૂષણને ઉદ્ધરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ :- કવલાહાર કરવા માત્રથી “કેવળીને ઈર્યા પથિકી કિયા થાય છે અને તેથી ઈરિયાવહિયા પડિકામવાની આપત્તિ આવશે” એવું જે કહેશો તો ગમનાદિથી પણ ઈરિયાવહિ પ્રતિક્રમણગ્ય એ ક્રિયા શા માટે ન થાય? શું તમારા હાથથી એ અટકાવાએલી છે ?
[ કવલાહારથી ઈપથપ્રસંગ નથી]. જે કવલાહારથી કેવળીઓને પ્રતિક્રમણ યોગ્ય ઈર્યાપથપ્રસંગ થતો હોય તે તો એ ગમનાદિથી થ પણ સમાન જ છે. જે બહુસમયવાળી હોવાથી ભેજનકિયા
* उपकरोत्यनेनेत्युपकरणम्-स्वभावः, चलं अस्थिरमुपकरणं यस्य स चलोपकरणः, तस्य भावः चलोपकरणता-आत्मप्रदेशानां कम्पस्वभाव इत्यर्थः ।
Page #358
--------------------------------------------------------------------------
________________
*વલિભક્તિવિચાર
૩૨૯
ww
ण य परुत्रrारहाणी तेण सया जोग्गसमयणियएण । णय वाहिसमुप्पत्ती हिअमिअआहारगहणाउ ॥ ११९ ॥
( न च परोपकार हा निस्तेन सदा योग्यसमयनियतेन । न च व्याधिसमुत्यत्तिर्हितमिताहारग्रहणात् ॥११९|| ) न खलु भगवतां भुक्तेरुचित समयनियतत्वादन्यदा सर्वदा परोपकारावसारात्तदुपायः, न वा हितमिताहारग्रहणात् परिणौ शूलादिव्याधिसमुत्पत्तिः । उक्त' च - "न तृतीयः, तृतीययाममुहूर्तमात्र एव भगवतां भुक्तेः शेषमशेषकालमुपकारावसरात् । न चतुर्थः, परिज्ञाय પ્રતિક્રમણચેાગ્ય હાય તેા એ રીતે ગમનાદિ ક્રિયા પણ તેવી જ હાવાથી પ્રતિક્રમણને ચેાગ્ય બનશે જ. રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે- ઈર્યાપથપ્રસંગ આવતા હાવાથી કવલાહાર હાતા નથી’ એવા પાંચમા વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે તેા પછી ગમનાઢિ પણ માની શકાય નહિ.'
પૂર્વ પક્ષ :- એ આપત્તિરૂપ ખાધક આવતા હેાવાથી જ કેવળીની ગમનાક્રિક્રિયાને પણ અમે પ્રાયેાગિકી માનતા નથી, સ્વાભાવિકી જ માનીએ છીએ. તેથી પ્રાયેાગિકી એવી કવલાહારક્રિયા માનવામાં ઇર્યાપથપ્રસ'ગ ઊભા જ છે.
[ કેવળીના ગમનાદિ માયાગિક હોવામાં બાધકાલાવ]
ઉત્તરપક્ષઃ– ॰ વિશેષ રીતે વિચાર કરતાં જણાય છે કે કવલાહાર કે ગમનાર્ત્તિમાં તેવા કાઈ ખાધક છે નહિ જેના કારણે એ એને પ્રાયેાગિક માની ન શકાય! કારણ કે ગમે તે ચાગરૂપક્રિયા કઈ તથાવિધ કર્મ બંધ ક૨ાવનારક્રિયા બનતી નથી કે જેને દૂર કરવા ઈરિયાવહિં પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી થાય. કિન્તુ અનાભાગ સહષ્કૃત યોગક્રિયા જ તાદ્દશક બંધની હેતુભૂત ક્રિયા કરાવે છે (કે જે ઈર્ષ્યાપથ કહેવાય છે,) જે ઇરિયાવહિ પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી કરે છે. કેવળીની ગમન— ભેાજનાદિ ક્રિયાએ તા કેવલાભાગયુક્ત ચેાગથી જ થતી હાવાથી ઇરિયાવહિ પ્રતિ– ક્રમણની આપત્તિ આવતી નથી.
શકા :– આવુ' માનવામાં આપત્તિ એ આવશે કે છદ્મસ્થ સાધુને શ્વાસેાશ્વાસલાહીભ્રમણાદિની જે ક્રિયાઓ હોય છે તે પણ અભેાગપૂર્વકની ન હેાવાથી હમેશા
ઈર્ષ્યાપથપ્રસંગ લાગ્યા જ કરે.
સમાધાન :- એ ક્રિયાઓ પ્રત્યે અનાભાગસહષ્કૃત ચેાગ હેતુભૂત નથી કિન્તુ કામ શુશરીરકૃતચલા પકરણતા (= કામ`ણુ શરીરથી કરાએલ આત્મપ્રદેશાની ચ'ચળતા) હેતુભૂત છે તેથી સતત ઈયાઁપથપ્રસંગ લાગ્યા કરવાની આપત્તિ નથી. ।।૧૧૮ા
•
અહી દિગમ્બર સામે કહી શકાય છે કે જેમ કૈવલિની ગમનાદિ ક્રિયાને સ્વાભાવિક માતા શ તેમ કરલાહાર ક્રિયાને પણ સ્વાભાવિક માનીએ તેા કોઈ દોષ નથી. પણ આમ નહી” કહેવાનું કારણુ એ છે કે કેવલીની ગમનાગમનાદિ બધી જ ક્રિયાએ આભાગપૂર્વક અને પ્રાયેાત્રિક જ હોય છે,
ફર
Page #359
--------------------------------------------------------------------------
________________
* ૩૩૦
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૨૦
તિમિરાણાખ્યાત” ઝુતિ બથ “યથા શુઢાવિધિમુત્પત્તિ મવતિ તથા મુક્ષીય इति परिज्ञाने रागप्रसङ्गः, अन्योदृशपरिज्ञान तु तादृशाभ्यवहारोऽप्रयोजकमिति चेत् १ न, मोहोत्पाद्यमानज्ञानस्यैव.. रागाकान्तत्वात् , उचितप्रवृत्तिनिर्वाहकविषयावभासकस्य तस्याऽ. तादृशत्वात् ॥११९॥
ण पुरीसाइ दुगुंछियमेसि णिद्दइढमोहबीआणं ।
अइसयओ ण परेसि विवित्तदेसे विहाणा य ॥१२॥ (न पुरीषादिजुगुप्सितमेषां 'नर्दग्धमोहबीजानाम् । अतिशयतो न परेषां विविक्तदेशे विधानाच्च ॥१२०॥) હું કેવળી જે કવલાહાર કરવામાં સમય પસાર કરે તે પરોપકારને સમય ઘટવાથી પરોપકારહાનિ થાય. તેમજ કવલાહારને પરિણામે વ્યાધિ થવાની શકયતા પણ ઊભી થાય. તેથી કેવળીઓને કવલાહાર માનવો યુક્ત નથી એવી વાદીની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ :- વળી ભોજન પણ યોગ્ય સમયમાં નિયત જ હોવાથી તે સિવાયના કાળમાં પરોપકાર શકય બનતો હેવાના કારણે ભજન માનવામાં પણ પરોપકારીપણું ઘવાતું નથી તથા, કેવળીઓ હિત-મિત-પ આહાર જ ગ્રહણ કરતા હોવાથી વ્યાધિ થવાની પણ શક્યતા નથી.
કેવળી ભગવંતોને ઉચિત સમયે જ ભેજન હોવાથી અન્ય સર્વસમયે પરોપકારને અવસર હોય જ છે. તેથી પરોપકારહાનિ થતી નથી, એમ હિતમિત આહારનું જ ગ્રહણ હોવાથી પરિણામે શૂલાદિ વ્યાધિ થતાં નથી. ર. અ. માં કહ્યું છે કે, “પરોપકારહાનિ થતી હોવાથી કેવળીઓને કવલાહાર માનવો યેગ્ય નથી એ ત્રીજો વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર કાળ માટે ભજન હોવાથી શેષકાળમાં પરોપકાર શક્ય છે. પરિણામે શૂલાદિ વ્યાધિ સંભવિત હોવાથી કવલાહાર માન યુક્ત નથી” એ ચોથો વિકલ્પ પણ અયુક્ત કરે છે કારણ કે કેવળીઓ જાણીને હિતમિત આહાર જ આગતાં હોવાથી વિપરિણામ થવાની શકયતા નથી.
પૂર્વપક્ષ :- “જે અને એટલે આહાર કરવાથી શૂલાદિ વ્યાધિ ન થાય તે અને તેટલો હું આગું” આવા જ્ઞાનપૂર્વક હિતમિત આહાર વાપરતા હોય તે તે કેવળીઓને રાગ હોવાનું માનવું પડશે. અને જેમાં રાગથી લેપાવાનું ન હોય એવું આનાથી ભિન્ન આકારવાળું જ્ઞાન તો તેવા ભેજનનું પ્રાજક નથી, કે જેનાથી તેવું ભજન પ્રવર્તે. તેથી જે ઉપરોકત જ્ઞાનપૂર્વક જ ખાવાનું હોય તે રાગ માનવ પડશે અને એ વગર પણ ભેજન હોય તે શૂલાદિ વ્યાધિની શક્યતા માનવી જ પડશે.
. [હિતમિત આરોગવામાં રાગ અનાવશ્યક] - ઉત્તરપક્ષ - મેહથી પ્રવર્તતું જ્ઞાન જ રાગથી લેપાએલું હોય છે, પિતાની
Page #360
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૩૩
न खलु कवलाहारेण केवलिनां पुरीषादि जुगुप्सितं संपद्यते, जुगुप्सामोहनीयतरोः समूलमुन्मूलतत्वात् । न च द्रष्टृणां तदुत्पत्तिः, तीर्थकृतामतिशयबलादेव हारनीहार विधेरदृश्यत्वात्, सामान्य केवलिभिस्तु विविक्तदेशे तत्करणात् । उक्त च - " न षष्ठः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपद्येताऽन्येषां वा ? न तावत्तस्यैव भगवतः, निर्मोहत्वेन जुगुप्साया असंभवात् । अथान्येषां तत् किं मनुजामरेन्द्रतद्रमणी सहस्र सङ्कुला यामन' शुके भगवत्या सीने सा तेषां न सजायते ? अथ भगवतः सातिशयत्वान्न तन्नाग्न्य तेषां तद्धेतुस्तर्हि तत एव तन्नीहारस्य चर्मचक्षुषामदृश्यत्वान्न दोषः । सामान्य केवलिभिस्तु विविक्तदेशे तत्करणाद्दोषाમાવઃ ” કૃતિ ।
ઉચિત પ્રવૃત્તિને જાળવી રાખનાર એવા વિષયને જણાવતુ` કેવળીનું જ્ઞાન માહજન્ય ન હે।વાથી રાગાકાન્ત હેાતું નથી. તેથી રાગ વિના પણ તેવા જ્ઞાનથી પ્રવૃત્તિ શકયા છે. I૧૧ના કવલાહારના પરિણામરૂપે જુગુપ્સનીય એવા મળમૂત્રાદિ અવશ્ય પ્રવર્ત્ત છે જે કેવળીએને માની શકાતા ન હેાવાથી કવલાહાર પણ માની શકાતા નથી એવી વાદીની શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે—
[પુરીષાદિ ભ્રુગુપ્સાજનક નથી]
ગાથાર્થ :-કવલાહારથી થતાં પુરીષાદિ મેાહખીજને બાળી નાખનારા કેવળીઓને પેાતાને તા જુગુપ્સા કરાવતાં નથી. વળી શ્રી તીર્થંકરાના તેવા અતિશયના કારણે તેમજ સામાન્યકેવળીએ વિવિક્ત દેશમાં જ આહાર નીહારાદિ કરતાં હાવાના કારણે એ ખીજાઓને પણ જુગુપ્સાદિ કરાવતાં નથી.
કવલાહારના પરિણામ તરીકે પ્રવત્તતાં પુરીષાદિ કેવળીએને પેાતાને જુગુપ્સા કરાવનાર મનતા નથી કારણ કે તેઓએ જુગુપ્સામેાહનીય કમ્ને જ ઉખેડી નાખ્યુ હાય છે. વળી છદ્મસ્થાને એ જુગુપ્સા કરાવનાર બનતા નથી કારણ કે શ્રીતી કરાના તેવા અતિશયના કારણે તેમજ સામાન્ય કેવલીએથી એકાંતમાં જ તે કરાતા હેાવાથી તે ક્રિયા કેાઈની નજરે જ ચડતી નથી. કહ્યું છે કે “જુગુપ્સનીય એવા પુરીયાદિના જનક હાવાથી કવલાહાર કેવળીએને હાતા નથી એવા છટ્ઠા વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે, નીહાર કરતાં કેવળીને પેાતાને જ જુગુપ્સા થાય કે ખીજાને ? કેવળીને જ થાય એવુ તા મનાય નહિ કારણ કે પાતે નિર્માહ હાવાથી જુગુપ્સા અસંભવિત છે. ખીજા મનુષ્યાદિને થાય છે એવુ કહેશેા તા અમે એની સામે પૂછીએ છીએ કે હજારી મનુષ્યા, દૈવા, ઈન્દ્ર, ઈન્દ્રાણી, દેવી વગેરેની વચમાં ભગવાન્ નિસ્ર બેઠા હાય છે તેની કેમ તે મનુષ્યાદિને જુગુપ્સા થતી નથી ? ભગવાનના તેવા અતિશય હાવાના કારણે જ જો નગ્નતા .જીપ્સનીય ખનતી ન હાય તા એ રીતે ભગવાનના અતિશયના કારણે જ નીહાર ક્રિયા ચ ચક્ષુથી અદૃશ્ય રહેતી હાવાથી અજુગુપ્સનીય શા માટે
Page #361
--------------------------------------------------------------------------
________________
કુકર
અધ્યાત્મમપરીક્ષા લૈં. ઘર
- यत्तु “ 'तित्थयरा तप्पिअरो हलधरचक्की य वासुदेवाय ।
- મનુભાઇ માસૂમ બાદ જીલ્લા ” [ ].
इति वचनात्तीर्थङ्करादीनामाहारकालेऽपि न नीहारजुगुप्सितमिति तस्किमतिशयबलात् जाठरानलोद्रेकाद्वा । ? माद्यः, तादृशातिशयाश्रवणात् , साधारण्येनातिशयत्वायोगात् , अतिशयेनापि दृष्टकार्यकरणेऽदृष्टकारणोपजीवनाद् द्वितीयपक्षाश्रयणावश्यकत्वाच्च । न द्वितीयः, ताशजाठरामलेन भस्मकवदाहारमात्रभस्नीकरणप्रसङ्गात् । अथ आहारपर्याप्ती रसीभूतमाहार धातुरूपतया परिणमयति, खलरसीकृतं तु जाठरानलो भस्मीकरोतीति न दोष इति चेत् ? न, आहारपर्याप्तिसहकृतजाठरानलस्य रसीभूताहारपरिणतिविशेष एव नियामकत्वात् , अन्यथा तत्कालेऽपि जाठरानलोद्भूतस्पर्शस्य जागरूकत्वेनाहारभस्मीभावप्रसङ्गाद्, आहारपर्याप्तिजन्यरसपरिणामस्य जाठरानलजन्याहारदाहप्रतिबन्धकत्वादिकल्पने गौरवात् । ન બને ?! તેવા અતિશય વિનાના સામાન્ય કેવળીઓ તો નિર્જનસ્થાનમાં જ આહાર નીહારાદિ કરતાં હોવાથી કેઈને જુગુપ્સા કરાવતાં નથી. ”
[નીહારાભાવ અસંગતો વળી–શ્રી તીર્થકરો, તેઓના માતાપિતા, બળદેવ-ચકવરીઓ અને વાસુદેવે મનુષ્ય સંબંધી ભેગેનું સ્થાન હોય છે તેથી તેઓને આહાર હોય છે પણ નીહાર નથી.” એવા (અજ્ઞાતકર્તક) વચનથી જણાય છે કે શ્રી તીર્થંકરાદિને આહારકાળમાં પણ જુગુપ્સનીય એવા નીહારાદિ હોતા નથી–આવું જે કઈ એ કહ્યું છે તેઓને અમે પૂછીએ છીએ કે આહાર હોવા છતાં નહાર ન હવામાં કારણ શું છે ? (૧) તેવા પ્રકારનો અતિશય કે (૨) જઠરાનલની પ્રબળતા ? (૧) પ્રથમ પક્ષ મનાય નહિ કારણ કે એ કઈ અતિશય સાંભળવામાં આવતો નથી. વળી સામાન્ય કેવળી આદિને પણ તેવો નીહારાભાવ માનવો પડતો હોવાથી અનેકને સાધારણ એવા એને “અતિશય જ શી રીતે કહેવાય ? વળી અતિશય પણ કંઈ કારણ વિના જ કાર્ય કરી આપનારો હતે નથી કિન્તુ અદષ્ટકારણસામગ્રીથી કાર્ય કરી આપનારો હોય છે. તેથી નીહારાભાવ રૂપ કાર્ય માટે અદષ્ટ એવો પ્રબળ જઠરાનલ તે માનવ જ પડે એટલે દ્વિતીયપક્ષનું શરણ સ્વીકારવું પડશે. વળી એ બીજે પક્ષ પણ યુક્તિયુક્ત નથી કારણ કે તેવો પ્રબળ જઠરાનલ તે ભસ્મક રોગની જેમ આહારમાત્રને બાળી નાખશે. ફક્ત નીહારને નહિ, અને તેથી ધાતુ ઉપચયાદિ પણ થશે નહી. શરીર કુશનું કુશ જ રહેશે.
પૂર્વપક્ષ –આહારપર્યાપ્તિ રસીભૂત આહારને ઘાતરૂપે પરિણુમાવે છે જ્યારે ખળરસ રૂપે પરિણમેલ પુદગલોને જઠરાગ્નિ બાળી નાખે છે તેથી કૃશતાદિ થવાને કઈ દેશ રહેતો નથી. 1. तीर्थकरास्तत्पितरो हलधरचक्रिणौ च वासुदेवाश्च । मनुजानां भोगभूमिराहारो नास्ति नीहारः ॥
Page #362
--------------------------------------------------------------------------
________________
કેલિભક્તિવિચાર
૩૩૩
एतेन 'तप्तायोगोलके जलमिव तज्जाठरानलेऽशितमपि भस्मीभवति' इति पामरोपन्यस्तो दृष्टान्तः परास्तः । किञ्चैतादृशाऽप्रामाणिकातिशयकल्पन आहार विनापि शरीरस्थितिप्रयोजक एवातिशयः कुतो न कल्प्यते १-'मोहे सत्याहारावश्यंभावः' इत्येन नियममुल्लय न तत्कल्प्यते-इति चेत् १ 'कवलाहारे सति निर्हाराऽवश्यंभावः' इस्येन नियममुल्लध्यापरमपि कथ कल्पनीय ? 'रसीभूताहारपुद्गलानामाहारपर्याप्त्यादिना नीरसीकरणमेव निर्हार इत्युक्तकल्प. नायां नोक्तनियमातिक्रमः' इति तु रिक्त वचः, तस्य निर्हारपदाऽवाच्यत्वात् , कवलाहारस्य निहर्हारविशेषेण व्याप्तत्वाद्वेति किमुत्सूत्रोपहतकुतर्कनिरासप्रयासेन ? ॥१२॥
ઉત્તરપક્ષ – એ વાત અયુક્ત છે કારણ કે પર્યાતિસહકૃત જઠરાનલ જ રસીભૂત આહારને વિવિઘ પરિણતિવિશેષરૂપે પરિણુમાવવામાં નિયામક છે, માત્ર પર્યાપ્ત નહિ. એ પરિણામે કરવામાં જે જઠરાનલ સક્રિય ન હોય તે તે ત્યાં હાજર રહેલે તેને ઉદ્દભૂતસ્પર્શ આહારને ભસ્મ જ શા માટે ન કરી નાખે? “આહારપર્યાપ્તિથી થતે રસપરિણામ જઠરાનલથી થતા આહારના દાહમાં પ્રતિબંધક હોવાથી આહાર બળી જતો નથી” એવું પણ ગૌરવરૂપ હોવાથી માની શકાતું નથી.
[નીહારાભાવનો અતિશય માનવામાં આપત્તિ]. આથી જ-જેમ લેખંડના તપેલા ગોળા પર પડેલું પાણીનું બિન્દુ ઊડી જાય છે તેમ તેઓના જઠરાનલમાં ખાધેલું અન્ન ભસ્મીભૂત થઈ જાય છે–એવું પામરે કહેલું દૃષ્ટાન્ત પણ પરાસ્ત જાણવું કારણ કે એવું હેવામાં આહાર ઘાતઆધિરૂપે પરિણત જ ન થવાથી શરીરકૃશતાદિ થવાની આપત્તિ આવે. વળી આ અપ્રામાણિક અતિશય પણ કલ્પી શકાતું હોય તે તે આહાર વિના પણ તેઓનું શરીર ટકાવી રાખે એ જ કે અતિશય શા માટે ન કપ ?
પૂર્વપક્ષ-શ્રીતીર્થકરાદિને છસ્થાવસ્થામાં પણ જુગુરૂનીય નીહારાદિ હતા નથી. તેથી એ ઉપપન્ન કરવા છદ્મસ્થાવસ્થામાં પણ આહાર વિના જ શરીરસ્થિતિ હવાને અતિશય માનવો પડે, જે માનવામાં “મેહની હાજરીમાં અવશ્ય આહાર હેય જ' એવા નિયમનું ઉલ્લંઘન થઈ જાય. એ નિયમનું ઉલ્લંઘન થવાના ભયે છઘસ્થાવસ્થામાં આહાર વિના જ શરીરસ્થિતિ હોવાને અતિશય માની શકાય તેમ જે ન હોય તે પછી “આહાર હોવા છતાં નીહાર હેત નથી એવો અતિશય જ માનવે પડે, અને તે પછી કેવળી અવસ્થામાં પણ એ જ અતિશયથી જુગુપ્સનીય નીહારને અભાવ ઉપપન હોવાથી આહારવિના શરીરસ્થિતિ હોવાને અતિશય માની શકાતું નથી.
[કલાહારની હાજરીમાં નીહાર આવશ્યક] ઉત્તરપક્ષ- કવલાહાર હવામાં નીહાર પણ અવશ્ય હોય જ એવા નિયમનું ઉલ્લંઘન કરીને “કેવળીઓને નિહર હોતે નથી” એવો અતિશય પણ શી રીતે કલ્પી શકાય ?
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૧
- अथ यो भगवतां भुक्त्यभावमतिशयमेव मन्यते तमुपहसितुमाह
जो पुण भुत्तिअभावो केवलिणो अइसउत्ति जंपेइ ।
सो वायामित्तेणं साहेउ सुहं खपुप्फंपि ॥१२१॥ (यः पुनर्भुक्त्यभावः केवलिनोऽतिशय इति जल्लति । स वाङ्मात्रेण साधयतु सुखं खपुष्पमपि ॥१२१॥) ... यः खलु केवलिनां कुतो न भुक्तिः ? इति प्रश्ने भुक्त्यभावातिशयादित्युत्तरयति स खलु चक्षुषी निभील्य प्रश्नमेवोत्तरयति । किश्चास्य देवानांप्रियस्य निजवागूलीलामात्रेणेवासिद्धसाधनकुतूहलकृतो गगनकुपुममध्यात्मलाभाय प्रष्टव्य स्यात् । अथ भुक्त्यभावातिशयोपदेशकागमाद्भु क्त्यभावः साध्यत इति तात्पर्यमिति चेत् ? न, भुक्तिप्रतिपादकस्यैवागमस्य व्यवस्थितत्वाद्,
પૂર્વપક્ષ -એ નિયમમાં “નિહર” શબ્દનો અર્થ એ છે કે રસીભૂત આહાર પુદ્ગલોને આહારપર્યાપ્તિ વગેરેથી નીરસ કરવા. આવો નિર્ધાર કેવળીઓને પણ હોય જ છે તેથી આ નિયમનું ઉલ્લંઘન નથી અને નીરસ થ વેલ તે પુદગલે જઠરાગ્નિથી ભસ્મીભૂત થઈ જતા હોવાથી જુગુપ્સનીય પુરીષાદિ પણ હોતા નથી.
ઉત્તરપક્ષ - તમારી આ વાત યુક્તિવિકલ છે કારણ કે તેવું નિરસીકરણ નિહરપદ વાચ્ય નથી. કદાચ નિહરપદવાણ્યું હોય તે પણ કવલાહાર તે પુરીષાદિરૂપ નિહરવિશેષને વ્યાપ્ત હોવાથી એ નિયમમાં તફૂપનિહરવિશેષ જ ઘટકીભૂત છે. અર્થાત કલાહાર હોય તે પુરીષાદિરૂપ નિહરવિશેષ હોય જ” એવો નિયમ હોવાથી પુરીષાદિક તે માનવા જ પડે છે. વળી શાસ્ત્રમાં અદશ્ય નિહરાદિ કહ્યા હોવાથી નિહરાદિ હતા જ નથી એવી કલ્પના કરવી ઉત્સવ છે તેથી ઉત્સવથી હણાયેલા તમારા કુતકનો નિરાસ કરવાના વધુ પ્રયાસથી સયું. ! ૧૨૦ - કવલાહાર ન હો” એ કેવળીઓને એક અતિશય છે એવું માનનારને ઉપહાસ કરતાં ગ્રન્થકારશ્રી કહે છે
[ ભેજનાભાવને અતિશય માનનારની ઉપહાસ્યતા] ગાથાથ:- કવલાહારનો અભાવ કેવળીઓને અતિશય છે” એવું જે કહે છે તે તેં એ અતિશયને યુક્તિ વિનાના વચનમાત્રથી જ સાધતા હોવાથી એ રીતે વચનમાત્રથી જ આકાશ પુષ્પની પણ ભલે સિદ્ધિ કરે !
કેવળીઓને ભોજન કેમ હોતું નથી ? એવા પ્રશ્નનો “કારણ કે તેઓને ભોજન ન કરવારૂપ અતિશય હોય છે. એ જે વાદી જવાબ આપે છે એ ખરેખર તે આંખ મીંચીને પ્રશ્નનું જ જવાબ તરીકે પુનરાવર્તન કરે છે. વળી અસિદ્ધ વસ્તુની પિતાના વચન માત્રથી સિદ્ધિ કરવાના કુતૂહલવાળા એને તે “તારા વચન માત્રથી જ આકાશપુપને પણ કેમ સિદ્ધ કરતા નથી ?” એવું પૂછવું જોઈએ. અર્થાત્ જેમ બોલવા માત્રથી કંઈ આકાશપુપ ઉત્પન્ન થઈ જતું નથી એમ કેવળીઓને ભેજનાભાવ અતિશય પણ તારા બેલવા માત્રથી ઉત્પન્ન થઈ જતું નથી.
Page #364
--------------------------------------------------------------------------
________________
કેવલિથુક્તિવિચાર
૩૩૫
आहारनीहारविधेरदृश्यत्वस्यैवातिशयस्योपदेशाद्, एनमुल्लङ्ध्य भुक्त्यभावातिशयोपदेशकशास्त्रप्रणयने महद्वैपरीत्यमिति । कियन्तो वा दधिमाषभोजने कृष्णा विवेचनीयाः १ किञ्चाय न तीर्थकृतामतिशयः, सामान्यकेवलिसाधारण्यात् , नापि केवलिनामेव, देवादिसाधारण्यात् , अत एव न घातिकर्मक्षयसमुत्थोऽयमतिशयः, घातिकर्मक्षय विनापि देवादीनां तत्श्रवणात् । अथ देवानां भुक्त्यभावो न मोहक्षयाधीनः, किन्तु कारणान्तरवैकल्यप्रयुक्तः, इति मोहक्षयजनितो भुक्त्यभावो भगवतामतिशय इति चेत् ? न, भुक्तेर्मोह जन्यत्वनिरासेन तदभावस्य तत्क्षयाsजन्यत्वात् । नापि देवकृतः, आत्मगतगुणोत्कर्ष रूपस्यातिशयस्य तैरकरणाद् । नापि साहजिकः, उभयवाद्यनभ्युपगमादिति न किंचिदेतत् ॥१२१।। अथैनमर्थमुपसंहरति
પૂર્વપક્ષ –ભોજનાભાવ અતિશયને જણાવનાર આગમ વચનથી અમે ભેજનાભાવ સિદ્ધ કરીએ છીએ, અમારા પોતાના વચનમાત્રથી નહિ.
[ આગમથી પણું ભેજનાભાવ સિદ્ધ નથી] ઉત્તરપક્ષ :–એ રીતે પણ ભેજનાભાવ સિદ્ધ થતું નથી કારણ કે “આહારનીહારવિધિ અદશ્ય હોય છે એવા ઉપદેશવચનથી આગમ તે ઉલટું ભુક્તિનું જ પ્રતિપાદન કરે છે. આવા આગમનું ઉલ્લંઘન કરીને ભેજનાભાવાતિશયનું પ્રતિપાદક આગમ બનાવવું એ ખરી તમારી વકતા ! અથવા તે અડદ-દહીંના ભેજનમાંથી કેટલા કાળા દાણા કાઢવા? અર્થાત્ એમાં ભારોભાર અડદ હોવાથી કાળા દાણા નીકળ્યા જ કરે એમ તમારી વિપરીત માન્યતાઓ દોથી ભરપૂર હોવાથી એમાંથી નીકળ્યા જ કરે છે. વળી ભેજનાભાવને શ્રી તીર્થકરોને અતિશય તમારાથી મનાય નહિ કારણ કે સામાન્ય કેવળીઓને પણ તમે એ હે માનો છે. એમ સામાન્ય કેવળીઓનો એ અતિશય છે? એવું પણ મનાય નહિ કારણ કે દેવાદિને પણ હોય છે. તેથી જ એ અતિશય ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થએલું હોય છે એવું પણ માની શકાતું નથી કારણ કે કવલાહાર વિનાના એવા પણ દેને કંઈ ઘાતકર્મને ક્ષય થયો હેતું નથી.
પૂર્વપક્ષ –દેવને જે ભેજનાભાવ હોય છે એ મેહક્ષયના કારણે નહિ, પણ ભજન સામગ્રીમાં અંતર્ગત કારણોત્તરની વિકલતાના કારણે હોય છે જ્યારે કેવળીઓને તે મેહક્ષયના કારણે હોય છે. તેથી તેઓને જ એ અતિશયરૂપ છે.
ઉત્તરપક્ષ - ભેજન મેહજન્ય નથી એ અમે આગળ સિદ્ધ કરી ગયા છીએ. તેથી ભેજનાભાવને પણ મેહક્ષયજન્ય મનાય નહિ. વળી ભેજનાભાવ રૂપ અતિશયને દેવકૃત પણ મનાય નહિ, કારણ કે આત્મગત ગુણના ઉત્કર્ષરૂપ અતિશયને દેવે કરી શક્તા નથી, જેમ કે કેવલજ્ઞાનાદિરૂપ અતિશય, ભેજનાભાવ પણ અનાહારીપણુરૂપ આત્મગતગુણના ઉત્કર્ષરૂપ જ છે. વળી એ સાહજિક અતિશય છે એવું પણ મનાતું નથી કારણ કે વાદી અને પ્રતિવાદી ઉભયને તે માન્ય નથી. ૧૨૧ અ... આ વાતને ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે
Page #365
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧રર-૧ર૩
- एवं कवलाहारो जुत्तीहिं समथिओ जिणवराणं ।
पुयायरिएहिं जहा तहेव लेसेण उवइट्ठो ॥१२२॥ ( एव कालाहारा युक्तिभिः समर्थितो जिनवराणाम् । पूर्वाचार्य यथा तथैव लेशेनोपदिष्टः ॥१२२॥)
स्पष्टा ॥१२२।। एव च केवलिनः कवलभोजित्वे समर्थिते तस्य पूर्वप्रस्तुत कृतकृत्यत्वमक्षतमित्याह
तेण केवलनाणी कयकिच्चो चेव कवलभोईवि ।
नाणाईण गुणाण पडिघायाभावओ सिद्धो ॥१२३॥ (तेन केवलज्ञानी कृतकृत्य एव कवलभोज्यपि । ज्ञानादीनां गुणानां प्रतिघाताभावतः सिद्धः ।।१२३॥)
कवलभोजित्वेऽपि केवलिनां ज्ञानादिगुणाऽप्रतिघातात् कृतकृत्यत्व निराबाधमेव । कुतः ? के च ते ज्ञानादिगुणाः १ उच्यते-ज्ञानावरणक्षयात् केवलज्ञान, दर्शनावरणक्षयात् केवलदर्शन, मोहक्षयात् क्षायिकसम्यक्त्वचारित्रो, अन्तरायक्षयादानादिलब्धिपञ्चक चेति । यद्यपि निखिल
ગાથાર્થ - આમ કેવળીઓને કવલાહાર હોય છે એ વાત પૂર્વાચાર્યોએ જે રીતે યુક્તિઓથી સમર્થિત કરી છે તે રીતે અમે પણ સંક્ષેપથી કહી. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૨રા
- આ રીતે કેવળીઓના કવલાહારનું સમર્થન કર્યું. એટલે કવલજી હોવા છતાં પૂર્વે ૭૧ મી ગાથામાં પ્રસ્તુત કરેલ તેઓનું કૃતકૃત્યત્વ તે અક્ષત જ છે એવું ગ્રન્થકાર જણાવે છે
[ કલાહાર હોવા છતાં કૃતકૃત્યત્વ અખંડિત] - ગાથાથ - તેથી કવલજી હોવા છતાં કેવળીઓ કૃતકૃત્ય જ હોય છે. એ વાત તેઓના જ્ઞાનાદિ ગુણેને કવલાહારથી પ્રતિઘાત થતું ન હોવાથી સિદ્ધ થઈ. 1 કવલાહારી જ્ઞાનાદિગુણોને પ્રતિઘાત થતું ન હોવાથી કેવળીઓનું કૃતકૃત્યત્વ તો અખંડિત જ છે.
પ્રશ્ન :-તમે આવું શેના આધારે કહો છો? વળી તે જ્ઞાનાદિ ગુણો કયા કયા છે?
ઉત્તર – જ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, મેહક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ તેમજ ક્ષાયિક ચારિત્ર અને અંતરાયના ક્ષયથી દાનાદિ પાંચ લબ્ધિઓ રૂ૫ ગુણ કેવળીઓને પ્રગટ થાય છે. જો કે સંપૂર્ણ કર્મક્ષયથી થતાં સઘળા ગુણો તે સિદ્ધાત્મામાં જ હેવાથી સર્વથા કૃતકૃત્ય તો તેઓ જ હોય છે છતાં ૪ ઘાતીકર્મોનો ક્ષયથી થએલ ગુણે કેવળીમાં પણ હેવાથી કેવળી પણ દેશતઃ કૃતકૃત્ય કહેવાય છે. - પૂર્વપક્ષ - એ રીતે તે અવિરતક્ષાયિકસમ્યકત્વને પણ દેશકૃતકૃત્ય કહેવા પડશે કારણ કે તેઓને પણ દર્શન મેહનીય ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વગુણ પ્રકટ થયે જ હોય છે.
[કેવલજ્ઞાનાદિ અનેક અશથી કૃતકૃત્યતા ] ઉત્તરપક્ષ :- છતાં તેઓ આ એક જ અંશથી કૃતકૃત્ય હોય છે જ્યારે કેવળીઓ કેવલજ્ઞાનાદિરૂપ અનેક અંશેથી કૃતકૃત્ય હોય છે, આટલો બેમાં ફેર છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
૩૭
कर्मक्षयजन्यनिखिलगुणभाजनत्या सिद्ध एव कात्स्न्ये न कृतकृत्यस्तथापि कर्मचतुष्टयक्षयजन्यगुणभाजनतया केवली देशकृतकृत्यो वेदितव्यः। न चाविरतक्षायिकसम्यग्दृशोऽप्येवं कृतकृत्याः प्रसजेयुनित्यविशेषापत्ति( ? रविशेषापत्ते )रिति शङ्कनीय, तेषां देशेन कृतकृत्यत्वं, केवलिना तु देशैः कृतकृत्यत्वमिति विशेषात् । अथैवं “केवली कृतकृत्यः, न त्वविरतसम्यग्दृष्टिः" इति कथ व्यवहार इति चेत् १ केवलिनमपेक्ष्य कृतकृत्यत्वाभावविषयत्वात् , महत्यपि तडागे 'समुद्रो महान् , न तडागः' इति समुद्रमपेक्ष्य महत्त्वाभावव्यवहारवत् , तदवधिकत्वं च सन्निध्यादिसि द्वं तत्र भासत इति व्यवहारपद्धतिः । निश्चयस्त्वखण्डमेव वस्तु मन्यत, इति कास्न्येन कृतकृत्यं सिद्वमेव स कृतकृत्यमाह नान्यम् ॥१२३॥
अब केले -सि मोः केवलज्ञानस्याऽविशिष्टत्वात् ज्ञानस्य कात्स्न्ये न शुद्धौ तदाश्रयस्थापे कस्मेंन शुद्र वे केले नः कात्स्न्ये न कृतकृत्यत्वप्रसङ्ग इत्याशङ्कायामाह
नाणस्प विसुद्धीए अप्पा एगन्तओ ण संसुद्धो ।
जम्हा नाण अप्पा अप्पा नाण व अण्ण वा ॥१२४॥ (ज्ञानस्य विशुद्धयात्मैकान्ततो न संशुद्धः। यस्माद ज्ञानमात्मात्मा ज्ञान वाऽन्यद्वा ।।१२४॥)
પૂર્વપક્ષ – કૃતકૃત્યત્વવ્યવહારનું પ્રયોજક દેશકૃતકૃત્યતત્વ તો બનેમાં નિર્બોધપણે હવાથી “કેવલી કૃતકૃત્ય છે અને અવિરત ક્ષાયિક સમ્યક કૃતકૃત્ય નથી' એવો વ્યવહાર શી રીતે થશે? 1 ઉત્તરપક્ષ:- જેમ તળાવ ગમે તેવું મોટું હોવા છતાં સમુદ્રની અપેક્ષાએ નાનું હોવાથી “સમુદ્ર મોટો છે, તળાવ નહિ” એ વ્યવહાર થાય છે એમ કેવળીની અપેક્ષાએ ક્ષાયિકસમ્યફવીમાં કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થાય છે.
પૂવપક્ષ - કેવળીની ગેરહાજરીમાં પણ અવિરતક્ષાયિકસમ્યફવીને આશ્રીને “એ કૃતકૃત્ય નથી” એ જે વ્યવહાર થાય છે એ શી રીતે ઉપપન્ન કરશે?
ઉત્તરપક્ષ - એ વખતે પણ બુદ્ધિમાં કેવળીની હાજરી હોય જ છે. અર્થાત્ બુદ્ધિમાં કેવળીની ઉપસ્થિતિ કરીને તદવધિક કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થઈ શકે છે. નિશ્ચયનય તે વસ્તુને અખંડ જ માનનાર હોવાથી દેશકૃતકૃત્યત્વાદિ માનતું નથી, તેથી એ તો સર્વથા કૃતકૃત્ય થએલા સિદ્ધોને જ કૃતકૃત્ય કહે છે ભવસ્થ કેવળી વગેરે અન્યને નહિ. મે ૧૨૩ છે
કેવળી અને સિદ્ધનું કેવલજ્ઞાન એક જ સરખું છે અને કેવળીનું જ્ઞાન સંપૂર્ણ પણે શુદ્ધ જ છે તેથી તેના આશ્રયભૂત ભવસ્થ કેવળીને પણ સર્વથા યુદ્ધ માનવા જોઈએ. ફલતઃ સર્વથા કૃતકૃત્ય પણ માનવા જ પડે એવી વાદીની શંકાના અભિપ્રાયથી ગ્રંથકાર કહે છે–
[ જ્ઞાનશુદ્ધિમાં આત્મશુદ્ધિની ભજના ]. ગાથાર્થ – જ્ઞાન વિશુદ્ધ હવા માત્રથી તેને આશ્રયભૂત આત્માને એકાન્ત શુદ્ધ ૪૩
Page #367
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૨૪–૧૨૫
..ज्ञानस्यैकान्तंशुद्धावात्मकान्ततस्तदा शुद्धचेद् यद्यात्मा ज्ञानमेव भवेत् , न चैवमस्ति, किन्तु 'ज्ञानमात्मैव, आत्मा तु ज्ञानद्वारा ज्ञानमन्यद्वाराऽन्यदपि' इति सकलगुणसमुदायरूपस्यात्मनः सकलतच्छुद्धावेवैकान्ततः शुद्धिः, आत्मनः शुद्धौ तु ज्ञानादेः शुद्धिरावश्यकी, तस्यैकान्ततस्तदभिन्नत्वात् । इदमत्रावधेयं यद्-ज्ञानादिगुणानां परस्पर ज्ञानात्मनोश्चाऽतद्भावरूपं भेदमाश्रित्याऽपृथग्भावरूपोऽभेदो यदा प्रतिपाद्यते तदाऽऽमा ज्ञानमेवेति न प्रयोगः, यदा तु निखिलोऽऽत्मगुणानां ज्ञानेन सहाभेदवृत्तिराश्रीयते तदा स्यादेव तथा प्रयोगः, पर ज्ञानस्यैव नकान्ततः शुद्धत्वव्यवहार इति न तदाश्रयस्य तत्प्रसङ्गः। ॥१२४।। नन्वेवमात्मन एकान्ततः संशुद्धयभावे केवलिनः परमात्मत्व न स्थादित्याशङ्कायामाह
एवं परमप्पत्तं नाणाइदुवारग मुणेअव्वं ।
सव्वह परमप्पत्तं सिद्धाण चेव संसिद्धं ॥१२॥ __ (एव परमात्मत्व ज्ञानादिद्वारक मुणितव्यम् । सर्वथा परपात्नत्व सिद्धानामेव संसिद्धम् ।।१२५॥) મનાય નહિ કારણ કે “જ્ઞાન આત્મા જ છે એવો નિયમ હોવા છતાં “આત્મા જ્ઞાન જ છે' એ નિયમ નથી. તેથી આત્મા અમુક અપેક્ષાએ જ્ઞાનભિન્ન પણ સંભવિત હોવાથી એ અંશે અશુદ્ધ પણ હોઈ શકે છે. - જ્ઞાનની સર્વથા શુદ્ધિ હેવામાં આત્માની પણ સર્વથા શુદ્ધિ ત્યારે જ સિદ્ધ થાય જે આત્મા માત્ર જ્ઞાનરૂપ જ હોય, પણ એવું તે છે નહિ. વ્યવસ્થા તો એવી જ છે કે “જ્ઞાન, માત્ર આત્મારૂપ જ છે જ્યારે આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનાત્મક અને અન્યત્ર દશદિ દ્વારા અન્યાત્મક =દર્શનાદ્યાત્મક પણ હોય છે. તેથી સર્વગુણસમુદાયરૂ૫ આત્મા, પિતાના સર્વગુણની સર્વથા શુદ્ધિ (સંપૂર્ણતા) થએ તે જ સર્વથા શુદ્ધ થાય છે. તેથી જ્ઞાનની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ હોય જ એ એકાન્ત નથી. જ્યારે આત્માની શુદ્ધિમાં જ્ઞાનની શુદ્ધિ અવશ્ય હોય જ છે કારણ કે જ્ઞાન આત્માથી સર્વથા અભિન્ન છે પણ આત્મા જ્ઞાનથી સર્વથા અભિન્ન નથી. અહીં આ તાત્પર્ય છે કે-જ્યારે જ્ઞાનાદિ ગુણેને પરસ્પર અને સ્વાશ્રય આત્મા સાથે અતદ્દભાવરૂપ ભેદ (અતાદામ્યરૂપ ભેદ)નો આશ્રય કરીએ ત્યારે પણ જ્ઞાનાદિ ગુણે આશ્રયથી પૃથગૂ મળતાં ન હોવાથી અપૃથભાવરૂપ અભેદ કહી શકાય તેમ છે, પણ ત્યારે “આત્મા, જ્ઞાનરૂપ જ છે' એવો પ્રયોગ થતો નથી. પરંતુ જ્યારે એક જ આશ્રયવાળા હોવાના કારણે આત્માના સઘળા ગુણેની જ્ઞાન સાથેની અભેદવૃત્તિને આશ્રય કરાય ત્યારે એવો પ્રયોગ થઈ શકે છે. પણ તે વખતે એ વાત ધ્યાનમાં રાખવાની કે કેવલી અવસ્થામાં અઘાતિકર્મક્ષયજન્ય ગુણે શુદ્ધ ન હોવાથી તદભિન્ન જ્ઞાનને પણ એકાન્ત શુદ્ધ હવાને વ્યવહાર થતો નથી તેથી તેના આશ્રયભૂત આત્માને પણ તે વ્યવહાર કરવાની આપત્તિ આવતી નથી. ૧૨૪
આ રીતે જે આત્મા એકાન્ત શુદ્ધ થયો ન હોય તે તે કેવળીઓને પરમાત્મા કહી શકાશે નહિ એવી શંકાને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે
Page #368
--------------------------------------------------------------------------
________________
કેલિભક્તિવિચા૨
ज्ञानादयो हि ये गुणाः केवलिनां शुद्धास्तद्द्द्वारैव ते परमात्मानः, भाविनि भूत वदुपचारेण वा, सर्वथा वर्त्तमानग्राहिनयेन तु सिद्धाः | अत्रेय व्यवस्था - आत्मानः खलु त्रिविधा: - बाह्यात्माऽन्तरात्मा परमात्मा चेति । तत्र बाह्यात्माऽऽत्मत्वेन गृह्यमाणः कायादिः, तदधिष्ठायकोऽन्तरात्मा, परमात्मा तु निःशेषकलङ्करहित इति । तदुक्त योगशास्त्रे - [१२-८] आत्मधिया समुपात्तः कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्यतरात्मा तु ॥ १ ॥ चिद्रूपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्त्तितस्तज्ज्ञैः ॥ २ ॥ इति
युक्त 'चैतद्, अन्तरात्मनो ध्यातृत्वेन बाह्यात्मनः स्वान्तरात्मनि स्वभेदज्ञानेन मिथ्याज्ञाननिवृत्तिप्रयोजकतया ध्यानोपयोगित्वात् ।
336
ગાથા :-આમ ભવસ્થકેવળીનું પરમાત્મપણું જ્ઞાનાદિ દ્વારા જ જાણવું. સર્વથા પરમાત્મત્વ તા સિદ્ધોને જ સિદ્ધ થયુ' હાય છે.
કેવળીએને જે જ્ઞાનાદિ શુદ્ધ ગુણ્ણા હાય છે તે દ્વારા જ તેઓ પરમાત્મા અથવા નજીકના ભવિષ્યમાં તેએ પણ સર્વથા પરમાત્મા થવાના છે તેના ભૂતકાળમાં તેઓ પરમાત્મા થઈ ગયા એવા ઉપચાર કરવાથી તે પણ પરમાત્મા’ જાણવા. સવ થા વમાનપર્યાય માત્રના ગ્રાહક ઋજીસૂત્રનય મતે તા સિદ્ધો જ પરમાત્મા છે.
[આત્માના બાહ્યાત્માદિ ત્રણ પ્રકાર]
આ બાબતમાં આવી વ્યવસ્થા છે-આત્મા ત્રણ પ્રકારના છે-માહ્યામા, અતાત્મા અને પરમાત્મા... મૂઢ જીવા જેને આત્મા તરીકે માને છે તે શરીર માહ્યાત્મા છે, તેના અધિષ્ઠાતા જીવ અંતરાત્મા છે. સ`કલંકથી મુક્ત આત્મા પરમાત્મા છે. યાગશાસ્ત્રમાં કહ્યું છે કે “આત્મબુદ્ધિથી ગૃહીત થતાં કાયાદિ બહિરાત્મા કહેવાય છે, તે કાયાદિના અધિષ્ઠાતા અંતરાત્મા છે જયારે ચિદ્રૂપ-આનદમય-સવ ઉપાધિઓથી રહિત, શુદ્ધ અતી. ન્દ્રિય અને અન તજીવાળા આત્માને આત્મતત્ત્વના જાણકારા પરમાત્મા કહે છે.” આ રીતના વિભાગ યુક્ત પણ છે કારણ કે અન્તરાત્મા ધ્યાતા તરીકે અને માહ્યાત્મા, પેાતાના અતરાત્મામાં પેાતાના ભેદનુ જ્ઞાન કરાવવા દ્વારા મિથ્યાજ્ઞાનનિવૃત્તિમાં પ્રત્યેાજક મનવા રૂપે ધ્યાનમાં ઉપયાગી છે.
[બીજી રીતે બાહ્યાત્માદિ વિભાજન]
વળી બીજાએ આરીતે વિભાજન કરે છે. મિથ્યાત્વાદિથી પશ્થિત ૧ થી ૩ ગુહ્યુ. ઠાણાવાળા જીવ આદ્યાત્મા છે, સમ્યક્ત્વાદિથી પરિણત ૪ થી ૧૨ ગુઠાણાવાળા જીવ અતરાત્મા છે જયારે કેવલજ્ઞાનાદિથી પરિણત ૧૩-૧૪ ગુઠાણાવાળા જીવા અને સિદ્ધો પરમાત્મા છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૨૫
.. अन्ये तु-मिथ्यादर्शना दिभाव परिणतो बाह्यात्मा, सम्यग्दर्शनादिपरिणतस्त्वन्तरात्मा, केवल. ज्ञानादिपरिणतस्तु परमात्मा । तत्राद्यगुणस्थानत्रये बाह्यात्मा, ततः परं क्षीणमोहगुणस्थान यावदन्तरात्मा, ततः परं तु परमात्मेति । तथा व्यक्त्या बाह्यात्मा शक्त्या परमात्मान्तरात्मा च । व्यक्त्याऽन्तरात्मा तु शक्त्या परमात्मा, अनुभूतपूर्वनयेन च बाह्यात्मा । व्यक्त्या परमात्मा अनुभूतपूर्व नयेनैव बाह्यात्मान्तरात्मा चेति । तथा च संग्रहगाथे
'वत्तीए बज्झप्पा सत्तीए दोवि अंतरप्पा य। सत्तीए परमप्पा बज्झप्पा भूअपुव्वेण ।१। वत्तीए परमप्पा दोवि पुण णएण भूअपुव्वेण । मीसे खीणसजोगे सीमन्धरा ते तओ हुति ॥२।। त्ति ।
આ બાબતમાં આવી પણ પ્રરૂપણું છે.—વ્યક્તિ રૂપે બાહ્યાત્મા એવા મિથ્યાવી વગેરે જીવ શક્તિથી પરમાત્મા તેમજ અન્તરાત્મા છે (એટલે કે તેઓમાં અત્તરાત્મા તેમજ પરમાત્મા બનવાની શક્તિ રહેલ છે) વ્યક્તિ રૂપે અંતરાત્મા એવા સમ્યફી આદિ જી શક્તિથી પરમાત્મા છે તેમજ અનુભૂતપૂર્વનયથી બાહ્યાત્મા છે. એમ વ્યક્તિરૂપે પરમાત્મા એવા કેવળી આદિ આત્માઓ અનુભૂતપૂર્વનયથી બાાત્મા અને અન્તરાત્મા છે. આવું જ આ બે સંગ્રહગાથાઓમાં જણાવ્યું છે–વ્યક્તિથી બાહ્યાત્મ શક્તિથી અંતરાત્મા અને પરમાત્મા બને છે, વ્યક્તિથી અંતરાત્મા શક્તિથી પરમાતમાં છે અને ભૂતપૂર્વનયથી બાહાત્મા છે પેલા વ્યક્તિથી પરમાત્મા ભૂતપૂર્વનયથી બાહાત્મા અને અન્તરાત્મા બને છે વ્યક્તિથી આ ત્રણે જાતના આત્માઓ અનુક્રમે મિશગુણઠાણુરૂપ, ક્ષીણમેહગુણઠાણારૂપ અને સગી કેવળી ગુણઠાણારૂપ સીમાને ધારે છે અહીં મિશ્ર અને ક્ષીણમાહ એ ઉત્તરમર્યાદાઓ જાણવી અને સાગકેવળી તે પૂર્વ મર્યાદા જાણવી.
[શક્તિને તિર્યક-ઊર્વ સામાન્યરૂપ મનાય નહિ] જો કે અહીં પ્રશ્ન તે છે જ કે શક્તિ એટલે શું ? ભિન્ન ભિન્ન વ્યક્તિમાં રહેલ સમાનધર્માત્મક જાતિ રૂપ જે તિર્લફસામાન્ય તે અહીં શક્તિરૂપે લઈ શકાય તેમ નથી કારણ કે એમ માનીએ તે બાહ્યાત્મા એવા મિથ્યાત્વી આદિમાં શક્તિથી અંતરાત્મત્વ હોવા છતાં સમ્યગૃષ્ટિવાદિ સમાન ધર્મરૂપ સમ્યગૃષ્ટિતુલ્યત્વ ન હોવાથી તેમાં શક્તિથી પણ અંતરાત્મત્વ કહી શકાશે નહિ. ગમે તે સમાન ઘર્મરૂપ તુલ્યત્વ લઈને શક્તિથી અંતરાત્મત્વ ઘટાવવાનું હોય તે તે આત્મા ધર્મને લઈને પરમાત્માને પણ શક્તિથી અંતરાત્મા કહેવાને અતિપ્રસંગ આવે. શક્તિ એટલે ઊર્વતાસામાન્ય પણ માની શકાય તેમ નથી કારણ કે એક આત્માગત પૂર્વાપર પર્યાયમાં સાધારણ અર્થાત્ એક અન્વયી અનુગત દ્રવ્ય જ ઊર્ધ્વતા સામાન્યરૂપ હોવાથી, જે બાહ્યાભામાં અન્તરાત્માદિરૂપ પર્યાય પહેલાં કયારેય થયો નથી કે ભવિષ્યમાં થવાને પણ નથી તેનું આત્મદ્રવ્ય અન્તરાત્મ१. व्यक्त्या बाह्यात्मा शक्त्या द्वावपि अंतरात्मा च । शक्त्या परमात्मा बाह्यात्मा भूतपूर्वेण ।। २. व्यक्त्या परमात्मा द्वावपि पुनर्नयेन भूतपूर्वेण । मिश्रे क्षीण-सयोगे सीमन्धरास्ते त्रयो भवन्ति ।।
Page #370
--------------------------------------------------------------------------
________________
કેવલિક્તિવિચાર
यद्यपि शक्तिरत्र न तिर्यक्सामान्य, मिथ्यादृष्टेः सम्यगदृष्टितुल्यत्वाभावात् , येनकेनचिद्धर्मेण तुल्यत्वस्यातिप्रसङ्गित्वात् । नाप्यूर्ध्वतासामान्य, पूर्वापरपर्यायसाधारणद्रव्यस्यैव तथात्वेन यत्र बाह्यात्मन्यन्तरात्मादिपर्यायो न भूतो न वा भावी तत्रान्तरात्मादिशक्त्यभाव. प्रसङ्गात् , भूतपूर्व बाह्यात्मन्यन्तरात्मनि बाह्यात्मशक्तिप्रसङ्गाच्च । न च प्राप्यभावानामप्राप्तत्वावस्थैवास्त्वत्र शक्तिरिति वाच्य, प्राप्यत्व हि वर्तमानप्रागभावप्रतियोगिप्राप्तिकत्वम् इति प्राच्यदोषानुद्धाराद् । एतेन ‘शक्तिधर्मविशेष एव' इत्यपि परास्त, तस्याः फलोन्नेयत्वात् । एवं व्यक्तिरपि दुर्वचेति । तथापि निश्चयनयप्रतीयमान स्वरूप शक्तिः, तच्च तन्निष्ठध्वंसाऽप्रतियोगित्वे सति तन्निष्ठात्यन्ताभावाऽप्रतियोगि, तेन नान्तरात्मनि भूतपूर्व बाह्यात्मशक्तिप्रसङ्गः, तत्पर्यायाणां तन्निष्ठध्वसप्रतियोगित्वात् । न वा भव्यात्मन्यन्तरात्मादिशक्त्यभावप्रसङ्गः, अन्तरात्मपरमात्मपदप्रवृत्तिनिमित्तसम्यग्दर्शनकेवलज्ञानादिधर्माणामावरणमात्रेण · तत्रात्यन्ताभावाभावात् । अवादिष' च-पएत्थ णिरंजणभावे अंजणमवि बिंति ववहरणकुसला ।
एव पुण घणपती सहस्सरस्सिपि जिज्जा ॥ त्ति રૂપપર્યાયમાં અનુગત ન થવાના કારણે ઊર્ધ્વતાસામાન્યરૂપ બનશે નહિ અને તેથી તેવા અભવ્યાદિના આત્માને શક્તિથી પણ અંતરાત્મા કહી શકાશે નહીં એ આપત્તિ આવે. તદુપરાંત, અન્તરાત્માને પણ પૂર્વે બાહ્યાત્માપર્યાયને અનુભવ કર્યો હોવાથી શક્તિથી બાહ્યાત્મા કહેવાની આપત્તિ આવે. [[શક્તિ તે પ્રાપ્યાપ્રાપ્તિવાળી અવસ્થારૂપ કે ધર્મ વિશેષરૂપ પણ નથી.
પ્રાપ્યભાવની (ભાવિપર્યાની) અપ્રાપ્તિવાળી અવસ્થા જ શક્તિ છે એમ કહેવું પણ અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત દોષ ઊભે જ રહે છે તે આ રીતે-જેની પ્રાપ્તિ વર્તમાનપ્રાગભાવને પ્રતિયોગી હોય તે ભાવ પ્રાપ્ય કહેવાય છે. અર્થાત્ ભવિષ્યમાં જે પ્રાપ્તિ થવાની જ છે તેને અત્યારે પ્રાગભાવ વર્તતે હોવાથી તે પ્રાપ્તિ વર્તમાન પ્રાગભાવને પ્રતિયોગી બને અને તે જેની હોય તે ભાવ પ્રાપ્ય બને. અભવ્યાદિ, કે જેને ભવિષ્યમાં પણ ક્યારેય સમ્યક્ત્વાદિ ભાવો પ્રાપ્ત થવાના જ નથી તેમાં તેની પ્રાપ્તિને પ્રાગભાવ પણ રહ્યું ન હોવાથી વર્તમાન પ્રાગભાવના પ્રતિયેગી તરીકે દેવત્વપ્રાપ્તિ વગેરે જ લઈ શકાશે, સમ્યકત્વાદિપ્રાપ્તિ નહિ. તેથી સમ્યફવાદિ તેઓ માટે પ્રાપ્ય જ ન બનવાથી શક્તિથી તેઓને અંતરાત્મા કહી શકાશે નહિ. તેથી જ “શક્તિ ધર્મ વિશેષરૂપ છે એવી વાત પણ ઊડી જાય છે કારણ કે એવી શક્તિનું કેઈ સ્પષ્ટ નિર્વચન ન હોવાથી ફળ દ્વારા જ તેની કલ્પના કરવાની રહે છે અર્થાત્ જેમાં ફળ દેખાય તેમાં પૂર્વે તેવી શક્તિ હતી એમ કલ્પના કરવાની રહે છે. અભવ્યાદિમાં તે ક્યારેય સમ્યક્ત્વાદિફદય થવાને ન હોવાથી શક્તિ પણ કલ્પી ન શકાવાના કારણે १. अत्र निर जनभावेऽञ्जनमपि ब्रुवन्ति व्यवहरणकुशलाः । एवं पुनर्वनपङ्कितः सहस्ररश्मिमपि अळ्यात् ॥
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૫
स्यादेतत्-सम्यग्दर्शनादिमत्त्व तावन्नान्तरात्मपदप्रवृत्तिनिमित्त, परमात्मन्यपि सत्त्वात् , किन्तु क्षायोपशमिकसम्यग्दर्शनादिमत्त्व, तदत्यन्ताभावस्त्वभव्येऽध्यबाधित एव, तत्पर्यायाणां तस्य कदाचिदप्राप्तेरिति । मैव, सरागसम्यग्दर्शनादरेवान्तरात्मपदप्रवृत्तिनिमित्तत्वाद्, अन्यथा क्षायिकसम्यग्दृशस्तत्त्वाभावप्रसङ्गात् , तच्च तत्राप्यबाधितमेव । अथ तत्र सम्यग्दर्शनादिसत्त्व एघ किं प्रमाणम् ? इति चेत् ? आत्मनो गुणस्वभावत्वान्यथानुपपत्तिरेव । तत्रैव किं मानम् ? इति चेत् ? अत्राचष्ट स्पष्टमिदमष्टसहस्रीकारो यद् “मिथ्यादर्शनापकर्षकप्रकर्षकत्वेन તેઓમાં શક્તિથી અન્તરામત્વની અનુપત્તિ ઊભી જ રહે છે. આ જ રીતે વ્યક્તિ” નું પણ નિર્વચન દુશકય છે.
[નિશ્ચયથી પ્રતીમાન સ્વરૂપ જ શક્તિ] છતાં એ પ્રશ્નનું આ રીતે સમાધાન પણ છે કે નિશ્ચયનયથી પ્રતીમાન સ્વરૂપ જ શક્તિ છે. નિશ્ચયનય હમેશા તે તે વસ્તુના નિરુપાધિક શુદ્ધ સ્વરૂપને જ લક્ષમાં લે છે. પછી ભલે એ શુદ્ધસ્વરૂપ પ્રકટ થયું હોય કે ન થયું હોય ! થવાનું હોય કે ન થવાનું હોય ! વળી એ સ્વરૂપ તેમાં રહેલ વંસનું અપ્રતિયોગી હોવા સાથે તેમાં રહેલ અત્યન્તાભાવનું અપ્રતિયોગી હોય છે. તેથી અન્તરાત્મામાં બાહ્યાત્મશક્તિ આવવાની આપત્તિ આવતી નથી. કારણ કે મિથ્યાત્વાદિ પર્યાને ત્યાં અત્યન્ત અભાવ ન હોવાથી તે પર્યા અત્યન્તાભાવના અપ્રતિયોગી હોવા છતાં મિથ્યાત્વાદિ પર્યાને દવંસ તે થયો જ હોવાથી તે પર્ય વંસપ્રતિયોગી જ છે, અપ્રતિયોગી નથી. તેથી એ પર્યાયે શક્તિરૂપ ન બનવાથી અતરાત્માને શક્તિથી બહિરાત્મ માનવાની આપત્તિ આવતી નથી. એમ અભવ્યાદિમાં અન્તરાત્માદિ શક્તિના અભાવની આપત્તિ પણ આવતી નથી કારણ કે અન્તરાત્મપદપ્રવૃત્તિનિમિત્તભૂત જે સમ્યકૃત્વ અને પરમાત્મપદ પ્રવૃત્તિનિમિત્તભૂત જે કેવલજ્ઞાનાદિ, તે ધર્મોને તેઓમાં અત્યન્તાભાવ હોતો નથી. પણ આવરણ કયારે ય ખસતું ન હોવાથી એ પ્રકટ થતા નથી. અમે અન્યત્ર કહ્યું છે કે “આમાં પોતે નિરંજન હોવા છતાં વ્યવહાર કુશળે તેનું અંજન પણ કહે છે. જેમકે પ્રકાશ સ્વભાવવાળો સૂર્ય પણ વાદળોની પંક્તિથી અંજાઈ (ઢંકાઈ) જઈ પૃથ્વી પર પ્રકાશ કરતું નથી.
[અભવ્યાદિ શક્તિથી અંતરાત્મા નથી] પૂર્વપક્ષ - અંતરામપદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે સમ્યગ્ગદર્શનાદિ સામાન્યને ન માનતાં ક્ષાપશમિક સમ્યગ્દર્શનાદિને માનવા જોઈએ, કારણ કે નહિતર તે સમ્યગદર્શનાદિ પરમાત્મામાં પણ રહ્યા હોવાથી તેઓને વિશે પણ “અંતરાત્મા’ પદને પ્રગ થવાની આપત્તિ આવે. અને ક્ષાપશમિક સમ્યગદર્શનાદિનો અત્યન્તાભાવ તે અભવ્યમાં પણ અબાધિત જ છે કારણ કે અભવ્યને તે પર્યાયે ક્યારે ય પ્રાપ્ત થતા નથી
અભવ્યાદિને પણ કેવલજ્ઞાન-સમ્યક્ત્વ આદિનો અત્યન્તાભાવ નથી, માત્ર આવરણ ક્યારે ય ખસતું ન હોવાના કારણે એ ક્યારેય પ્રકટ થતા નથી.” ઈત્યાદિ
Page #372
--------------------------------------------------------------------------
________________
કેવલિભુતિવિચાર samanannnnnnnnnnnnnnnnnnowwwwwwwwwwananiuma પણ તમે જે કહ્યું, તે પણ ક્ષાયિકસમ્યફવ-કેવલજ્ઞાનાદિ અંગે જ જાણવું કારણ કે એ જ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક હોવાથી આવરાયેલ છે, ક્ષાપશમિક સમ્યકત્વ નહિ. તેથી અભવ્યાદિમાં ક્ષાપથમિક સમ્યકત્વને તે અભાવ જ હેવાથી તેઓને શક્તિથી પણ અંતરાત્મા કહી શકાય નહિ.
[ ગુણસ્વભાવી અભવ્યાદિ પણ શક્તિથી અંતરાત્મા–ઉત્તરપક્ષJ
ઉત્તરપક્ષ - ક્ષાપશમિક સમ્યક્ત્વને અન્તરાત્મપદપ્રવૃત્તિ નિમિત્ત માનવાની એ વાત બરાબર નથી. કારણ કે એમ હવામાં છવસ્થ ક્ષાયિકસમ્યગૃષ્ટિને અતરાત્મા કહી શકાશે નહિ. તેથી રાગસમાનાધિકરણ અથવા જ્ઞાનાવરણસભાનાધિકરણ સમ્યગ્દર્શનદિને જ અન્તરાત્મપદના પ્રવૃત્તિનિમિત્ત માનવા યુક્ત છે અને એ તો અવિરતક્ષાયિક સમ્યફલ્હી તેમજ અભવ્યાદિમાં પણ હાજર જ હોવાથી કેઈ આપત્તિ રહેતી નથી. સરાગસમ્યગ્દર્શન ૧૦ માં ગુણઠાણ સુધી જ હોવાથી ૧૧-૧૨ મા ગુણઠાણાવાળા આત્માઓને અંતરાત્મા તરીકે અસંગ્રહ થાય છે તેથી આદિ પદથી તેને સંગ્રહ સમજવો. - પૂર્વપક્ષ:- અભવ્યાદિમાં પણ આવરાયેલ ક્ષાયિકસમ્યફ હાજર હવામાં પ્રમાણ શું છે?
ઉત્તરપક્ષ - આત્માની ગુણમયસ્વભાવતાની અન્યથાનુપપત્તિ જ સમ્યગ્દર્શનાદિ હવામાં પ્રમાણ છે. પૂર્વપક્ષ - આત્માને ગુણસ્વભાવવાળો જ માનવામાં શું પ્રમાણ છે?
[ગુણસ્વભાવત્વસિદ્ધિનું અષ્ટસહસ્ત્રીકારકૃત પ્રતિપાદન ] ઉત્તરપક્ષ – આ બાબતમાં અષ્ટસહસ્ત્રકારે આ વાત નીચે પ્રમાણે સ્પષ્ટરૂપે કહી છે.
“કેઈક આત્માને સંસાર અત્યંત નિવૃત્ત થાય છે કારણ કે તેના (સંસારના) કારણની અત્યંત નિવૃત્તિ અન્યથા અનુપ પન્ન રહે છે.”
શંકા - સંસારના કારણની અત્યન્ત નિવૃત્તિ થાય છે એમાં પ્રમાણે શું?
સમાધાન – મિથ્યાદર્શનાદિ સંસારકારણ છે એ વાત ઉભયમતસિદ્ધ છે. એ મિથ્યાદર્શનાદિ કેઈક જીવમાં અત્યન્ત નિવૃત્ત થાય છે કારણ કે એના વિરોધી સમ્યગુ દર્શનાદિ પરમપ્રકર્ષ પામે છે. જ્યાં જેના વિરોધીને પરમપ્રકર્ષ થાય છે ત્યાં તેની અત્યન્ત નિવૃત્તિ હોય છે. જેમકે જેની આંખમાં વિશિષ્ટ અંજનાદિને પરમપ્રકર્ષ થાય છે, તેની આંખમાંથી તિમિરાદિ રોગની અત્યન્તનિવૃત્તિ થાય છે.
શંકા :- ૫ણ સમ્યગ્દર્શનાદિ મિથ્યાદર્શનાદિના વિરોધી છે એવું શી રીતે નિશ્ચિત થાય?
સમાધાન :- સભ્યશનાદિના પ્રકમાં મિથ્યાદર્શનાદિનો અપકર્ષ દેખાતે હોવાથી એ નિશ્ચિત થાય છે. પ્રકર્ષ પામતું જે, જેને અપકર્ષ કરે તેનું તે વિરોધી
Page #373
--------------------------------------------------------------------------
________________
३४४
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૨૫
तद्विरोधितया सिद्धस्य सम्यग्दर्शनादेः प्रकृष्यमाणत्वेन सिद्धेन परमप्रकर्षेण सिद्धमिथ्यादर्शनात्यन्तनिवृत्तेरन्यथानुपपत्त्या संसारात्यन्तनिवृत्तिसिद्धेः, क्वचित् सिद्धनितावात्मनि सिद्ध गुणस्वभावत्वमन्यत्राप्यात्मत्वान्यथानुपपत्त्या साध्यते, दोषस्वभावत्वं तु विरोधावाध्यते" इति । तच्चिन्न्य', तिरोभावदशायामपि शक्त्या सत्त्वात् सातत्येन दोषवत्त्वरूपस्य दोषस्वभावत्वस्य परपर्यनुयुक्तस्यानादिनिगोदसिद्धस्यात्मत्वान्यथानुपपत्त्याऽन्यत्राप्यनिवार्यत्वात् , न खल दोषगुणयोरविरोधे तदुभयस्वभावविरोधो नाम, अविष्वग्भावस्यैव स्वभावार्थत्वाद् । હોય, જેમ કે પ્રકૃધ્યમાણ ઉષ્ણુપર્શ શીતસ્પર્શને અપકર્ષ કરતે હોવાથી તેનો વિરોધી છે.
શંકા – છતાં સમ્યગદર્શનાદિ પ્રકર્ષ પામે છે એવું શી રીતે સિદ્ધ થાય કે જેથી તેના વિરોધી મિથ્યાદર્શનાદિની અત્યંતનિવૃત્તિ સિદ્ધ થાય ?
સમાધાન – સમ્યગદર્શનાદિનો ક્યાંક પરમપ્રકર્ષ થાય છે કારણ કે એનો પ્રકર્ષ થતે દેખાય છે. જે પ્રકર્ષપામતું હોય તે ક્યારેક પરમપ્રકર્ષને પણ પામે છે જેમકે દ્વયાણુકાદિમાં ઉત્તરોત્તર પ્રકર્ષ પામતું પરિમાણ આકાશમાં પરમપ્રકર્ષ પામે છે, આમ સમ્યગ્દર્શનને પ્રકર્ષ મિથ્યાદર્શનને અપકર્ષક હેવાથી મિથ્યાદર્શનના વિરોધી તરીકે સમ્યગદર્શનાદિ સિદ્ધ થાય છે. વળી સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષથી સમ્યગ્દર્શનાદિને પરમપ્રકર્ષ પણ સિદ્ધ થાય છે. તેમજ એના પરમપ્રકર્ષથી મિથ્યાત્વની અત્યન્ત નિવૃત્તિ પણ સિદ્ધ થાય છે. મિથ્યાદર્શનની અત્યન્તનિવૃત્તિ તે ભાવિમાં થનારી સંસારની અત્યન્તનિવૃત્તિ વિના ઘટતી ન હોવાથી સંસારની પણ અત્યન્તનિવૃત્તિ સિદ્ધ થાય છે. આત્મામાં સમ્યગ્દર્શનાદિગુણસ્વભાવતા વિના સંસારની આ અત્યન્તનિવૃત્તિ (=મુક્તિ) ઘટી શકે તેમ ન હોવાથી દરેક જીવમાં સમ્યગદર્શન–જ્ઞાનાદિગુણસ્વભાવ સિદ્ધ થાય છે. જેથી અભવ્યાદિ સંસારી જેમાં પણ એ આ રીતે સિદ્ધ થાય છે–અભયાદિ છે પણ ગુણસ્વભાવવાળા છે કારણ કે આત્મા છે, જેમકે મુક્તજી. અને દોષસ્વભાવ તે સિદ્ધ થએલા આ ગુણસ્વભાવને વિરોધી હોવાથી આત્મામાં બાધિત છે.
[અષ્ટસહસ્ત્રકારનું નિરૂપણ અસંગત ] પોતાને ગુણસ્વભાવત્વ ઈષ્ટ હોવા છતાં અષ્ટસહસ્ત્રીકારે એ સિદ્ધ કરવા અપનાવેલ પદ્ધતિ ઈષ્ટ ન હોવાથી ગ્રન્થકાર કહે છે-આત્માનું ગુણસ્વભાવત્વ સિદ્ધ કરવા અષ્ટસહ. સ્વીકારે કરેલ આ પ્રર પણ વિચારણીય છે. કારણ કે આ રીતે તે બીજાઓ દ્વારા આપાદિત દોષસ્વભાવવ પણ અનિવાર્ય પણે માનવું પડે છે. તિરોભાવદશામાં પણ (અર્થાત્ આવિર્ભાવદશામાં તો ખરી જ) ની શક્તિરૂપે હાજરી હોવાથી આત્મામાં દોષનું સાતત્ય હોય છે. તેથી દોષે કાદાચિક ન હોવાના કારણે આત્મા દોષસ્વભાવવાળો સિદ્ધ થવાની આપત્તિ છે. બીજાએથી આ રીતે પ્રતિપાદિત થતું દોષસ્વભાવ અનાદિ
Page #374
--------------------------------------------------------------------------
________________
કેવલિભક્તિવિચાર
एतेन “ स्फटिके श्यामिकेवात्मन्यज्ञानादिकमुपाधिजनितत्वान्न स्वभावः, अपि तु तत्रो. ज्ज्वललेवात्मनि ज्ञानादिकमेव स्वभावः" इति परास्तं, दृष्टान्तवैषम्यात् , स्फटिके श्यामिका त्याः स्वाश्रयसंयोगरूपपरम्परासंबन्धादुज्ज्वलतायास्तु साक्षात्संबन्धात् , साक्षात् संबन्धेन तत्र श्यासिकाभ्रमजननेनैवोपाधेश्चरितार्थत्वाद्, अत्र तु कर्मात्मजनिलदोषगुणयोरविष्वग्भावलक्षणासंबन्ध - विशेषादेव । " अशुद्धनिश्चयग्राह्यो धर्मो दोषः, शुद्धनिश्चयग्राह्यस्तु गुण इति शुद्धनिश्चयग्राह्यधर्मवस्यैवात्मनो गुणस्वभावत्वमिति चेत् ? न, गुणस्वभावत्वसिद्धौ तथाग्राह्यत्वसिद्धिस्तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्यानयादिति । નિદમાં સિદ્ધ જ હોવાથી આત્મ અન્યથાઅનુ૫૫ન્ન રહેતું હોવાના કારણે અન્યત્રક સિદ્ધાદિમાં પણ અવશ્ય માનવું પડશે. અર્થાત્ “સિદ્ધાદિ છો પણ દોષસ્વભાવવાળા છે કારણ કે આત્મા છે, જેમ કે અનાદિનિગેદના છે...” આવા અનુમાનથી દાલસ્વભાવત્વ પણ માનવાની આપત્તિ આવે છે.
[ દેવસ્વભાવત્વસિદ્ધિની આપત્તિ અંગે પ્રશ્ન-ઉત્તર] અહીં આ આપત્તિનું વારણ કરવા અષ્ટસહસી કાર પ્રશ્ન કરે કે– પ્રશ્ન:-પણ આત્મામાં એ પરસ્પર વિરુદ્ધ ઉભય સ્વભાવ શી રીતે માની શકાય?
ઉત્તર:-મિથ્યાત્વાદિ દોષની હાજરીમાં પણ જેમ એના વિરોધી એવા સમ્યક્ત્વાદિ સુણો શક્તિથી માનેલા છે એમ ગુણસ્વભાવને વિરોધી એ દોષસ્વભાવ પણ લેવામાં કેઈ વિરોધ નથી કારણ કે અવિષ્યગ=અપૃથફ હોવું એ જ સ્વભાવ છે. એટલે કે જે એ મિથ્યાત્વાદિ દો અને સમ્યક્ત્વાદિ ગુણે આત્માથી અપૃથગુરૂપે એકત્ર રહી શકે છે અને એ બે જ દોષસ્વભાવ અને ગુણસ્વભાવ રૂપ છે, તે એ બે સ્વભાવોને એકત્ર રહેવામાં કેઈ વિરેાધ માનવો ન જોઈએ.
ઉપર જે જણાવ્યું કે અપૃથભાવથી રહેલ એવા મિથ્યાવાદિ પણ જીવના સ્વભાવભૂત જ છે. એનાથી આ શંકા પણ રદબાતલ થઈ જાય છે કે, “જેમ સફટિકમાં ઉપાધિથી થએલ યામિકા સ્વભાવરૂપ નથી; સ્વભાવભૂત તો ઉજજવલતા જ છે, તેમ આત્મામાં પણ અજ્ઞાનાદિ તે ઉપાધિ જનિત હોવાથી સ્વભાવરૂપ નથી, જ્ઞાનાદિ જ સ્વભાવરૂપ છે” આવી શંકા રદબાતલ થવાનું કારણ એ છે કે દષ્ટાન્ન અને દાષ્ટ્રતિક માં . વષમ્ય છે. સ્ફટિકમાં શ્યાસિકા સ્વાશ્રયસંગાત્મક પરંપરાસંબંધથી રહેલ છે જ્યારે ઉજજવલતા તે સાક્ષાત્ સંબંધથી રહેલ છે. આમ બનેને રહેવાને સંબંધ ભિન્ન ભિન્ન હોવાથી ઉજજવળતા સ્વભાવભૂત હોવા છતાં શ્યામિકાને સ્વભાવભૂત માની શકાતી નથી. તેમજ એ ઉપાધિ સ્ફટિકને કેઈ વિશેષ પરિણામ રૂપે પરિણુમાવી દેતી નથી, ફક્ત પરંપરાસંબંધથી રફટિકમાં રહેલી શ્યામિકા વિશે “તે સાક્ષાત્ સંબંધથી રહી છે એ ભ્રમ માત્ર કરાવીને ચરિતાર્થ થઈ જાય છે. જ્યારે આત્મામાં તે સ્વજનિતજ્ઞાનાવિશુ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૨૫
www
"
अत्रोच्यते - सम्यग्दर्शनादिकं तावन्नित्यमेव कल्प्यते, आवरणविलयाऽविलयाभ्यां तदाविर्भावतिरोभावयोरेवाभ्युपगमात् तस्य च तादात्म्यमात्मत्वावच्छेदेनैवेति सिद्धमात्मनस्तत्स्वभावत्वम् । अज्ञानादिकं त्वावरणोपनीतं भास्वतः प्रकाशाभाववदपारमाधिकमिति न तत्स्वभाचत्वं तस्येति निश्चयः । व्यवहारस्तु सम्यग्दर्शनादिव्यक्तीनामिव मिश्रयादर्शनादिव्यक्तीनामજેમ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સ બધથી રહેલા છે તેમ કર્મોપાધિજનિત અજ્ઞાનાદિ દોષા પણ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સબંધથી જ રહેલા છે. વળી કર્માત્મક ઉપાધિ પણ પર પરાએ રહેલ અજ્ઞાનાદિને સાક્ષાત્ રહેલા હાય’ એવા ભ્રમ ઉત્પન્ન કરીને જ ચરિતાર્થ થઈ જાય છે એવુ` નથી કિન્તુ આત્માને અજ્ઞાનાદિરૂપે પરિણમાવે છે એટલે કે સાક્ષાત્ સંબંધથી અજ્ઞાનાદિને વસ્તુતઃ ઉપન્ન કરે છે. આમ શ્યામિકા અને અજ્ઞાનાદિમાં વૈષમ્ય હાવાથી શ્યામિકાનુ' દૃષ્ટાન્ત લઈ અજ્ઞાનાદિને અવભાવભૂત કહી શકાય નહિ.
પ્રશ્ન :- અશુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ દોષરૂપ છે. અને શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ ગુણુરૂપ છે. શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ જ સ્વભાવભૂત હાય છે. (કારણ કે શુદ્ધનિશ્ચયનય કાઈ પણ વસ્તુના પારમાર્થિક સ્વભાવ=શુદ્ધસ્વરૂપને જ સ્વીકારે છે) તેથી શુદ્ઘનિશ્ચયગ્રાહ્યધર્મ વાળા હાવા રૂપે આત્મા ગુણસ્વભાવવાળા માની શકાય છે. પણ દોષસ્વભાવવાળા તા શી રીતે મનાય ?
wwwwww
ઉત્તર : આ વાત પણ અયુક્ત કારણ કે અન્યાન્યાશ્રયદોષથી દુષ્ટ છે. આત્મા ગુણસ્વભાવવાળા હેાવા સિદ્ધ થાય તા જ ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધમ તરીકે સિદ્ધ થાય અને ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્યધર્મ તરીકે સિદ્ધ થાય તેા જ આત્મા ગુણસ્વભાવવાળા હાવા સિદ્ધ થાય. આમ આત્મા દોષસ્વભાવવાળા હાવા પણ સિદ્ધ થવાની, તમારી પ્રરૂપણા મુજબ આવતી આપત્તિ ઊભી રહે છે. તેથી આ રીતે માત્ર ગુણસ્વભાવવાળા સિદ્ધ કરી શકતા નથી.
[ગ્રન્થકારશ્રીએ કરેલ ગુણુસ્વભાવત્વની સિદ્ધિ ]
અષ્ટસહસ્રકારના અભિપ્રાયને અનુસરીને તા દોષસ્વભાવવ પણ સિદ્ધ થઈ જતું હાવાના કારણે ગ્રન્થકારશ્રી પાતાને અભિમત રીતે ગુણુસ્વભાવત્વ સિદ્ધ કરતાં કહે છે– ત્માના સમ્યક્ત્વાદિ પરિણામેા નિત્ય જ છે, માત્ર સ્વસ્વ આવરણના નાશ થવાથી એ આવિભૂત થાય છે અને આવરણની હાજરીમાં તિાભૂત રહે છે આવા અશ્રુગમ હાવાથી દરેક આત્મામાં તેનું તાદાત્મ્ય તા હાજર જ હાવાના કારણે એ સમ્યક્ત્વાદિ ગુણ્ણા જ આત્માના સ્વભાવ તરીકે સિદ્ધ થાય છે. જ્યારે અજ્ઞાનાદિ તા, જેમ સૂર્ય માં આવરણથી થતા પ્રકાશકત્વાભાવ અપારમાર્થિક છે તેમ, આવરણથી થએલા હેાવાથી અપારમાર્થિક હાવાના કારણે સ્વભાવભૂત નથી. આ નિશ્ચયનયના અભિપ્રાય છે. વ્યવહારનયના અભિપ્રાયે તા સમ્યગ્દનાદની જેમ મિથ્યાદનાદિ પણ આત્મપરિણામરૂપ હાવા છતાં જે ગુણા અસાધારણ હોય તે આત્માના સ્વભાવરૂપે મનાય છે. ઉષ્ણતાદિની
Page #376
--------------------------------------------------------------------------
________________
કેવલિભુક્તિવિચાર
૩૪૭
प्यात्मपरिणामत्वाऽविशेषेऽपि गुणानामसाधारणत्वेन तत्स्वभावत्वमात्मनोऽनुमन्यते, न खल्वौ - यादीनामिव रूपादीनामपि तेजोगुणत्वाऽविशेषेऽपि तस्यैौष्ण्यस्वभावत्वमिव रूपादिस्वभाव व्यवह्रियते, 'स्वस्यैव भावः' इति व्युत्पत्त्यर्थस्य तन्नियामकत्वात् । न च मिथ्यादर्शनादीनामप्यसाधारणत्वं शङ्कनीय, सिद्धेषु तदभावात् । न च सम्यग्दर्शनादेरप्यभव्याद्यवृत्तित्वेन नाऽसाधारण्य' सम्यग्दर्शनादिजनकशक्तेः प्रमाणबलेनात्मत्वपुरस्कारेणैव कल्पनात् । न च कर्मरूपैव तच्छक्तिः, तत्क्षयेणापि तदुत्पत्तेरित्याद्यम् ॥ १२५ ॥
જેમ રૂપાદિ પણ તજસ્ દ્રવ્યના ગુણ તેા છે પણ તેના સ્વભાવભૂત કહેવાતા નથી કારણ કે સ્વના જ ભાવ=ધર્મ (બીજાનેા નહિ) હેાવાપણું” તે ‘સ્વભાવ’ વ્યવહારના નિયામક છે, રૂપાદિ તા જળાદિસાધારણ હોવાથી તૈજસૂદ્રવ્યના જ અસાધારણ ગુણરૂપ ન થવાથી તેના ‘સ્વભાવ' તરીકે કહેવાતાં નથી, માત્ર ઉષ્ણુતા જ તેના તેવા ગુણ હાવાથી સ્વભાવ તરીકે કહેવાય છે. તેમ સમ્યક્ત્વાદિ જ અમાધારણ ધર્મરૂપ હાવાથી આત્માના સ્વભાવ તરીકે ઓળખાય છે.
પૂર્વ પક્ષ:-એ રીતે તા મિથ્યાત્વાદિ પણ જડ પુદ્ગલાદિમાં ન હેાવાથી એ પણ આત્માના અસાધારણ ગુણ બની શકે છે.
[મિથ્યાત્વાદિ આત્માના સ્વભાવભૂત નથી ]
ઉત્તરપક્ષ : :- જડાત્મક પુદ્ગલાઈિ દ્રવ્યમાં ન હાવા છતાં સિદ્ધાત્મક આત્મદ્રવ્યમાં મિથ્યાત્વાદિના અભાવ હાવાથી આત્મવાવચ્છેદન તાદાત્મ્ય નહાવાના કારણે એ અસાધારણ ગુણ બની શકતા નથી.
પૂર્વ પક્ષ :–એ રીતે તા સમ્યગ્દર્શનમાંદેનુ પણ આત્મવાવચ્છેદેન તાદાત્મ્ય નથી જ, કારણ કે અભળ્યાદિમાં તેને અભાવ હોય છે તેા પછી એ પણ અસાધારણ ગુણુ કઇ રીતે બનશે ?
ઉત્તર્પક્ષ :- સમ્યગ્દર્શનાદિની જનકશક્તિ આત્મવાવચ્છેદૈન આત્મામાં જ માની હાવાથી અમળ્યાદિમાં પણ એ હાજર તા હાય છે, તેથી સમ્યક્ત્વાદિ અભવ્યાદિમાં પણ શક્તિથી રહ્યા હેાવાના કારણે એને આત્માના અસાધારણગુણુ માનવામાં કાઈ વાંધા નથી. વળી એ શક્તિને કમરૂપ માની શકાતી નથી કારણ કે કાયથી પણ સમ્યક્ત્વાદિ ઉત્પન્ન થઈ શકે છે. ઇત્યાદિ સ્વય' વિચારવુ, ૧૨પા
[એ વિચારણા આવી હાઈ શકે-મિથ્યાત્વજનકશક્તિ પણ આત્મામાં ય હાવા છતાં એ કરૂપ હાવાથી મિથ્યાત્વાદિને આત્મસ્વભાવભૂત માની શકાતા નથી. નહિતર તા જેમ ચંદનને પાતાની સ્વભાવભૂત સુગંધ માટે બીજાની અપેક્ષા નથી એમ આત્માને પણ મિથ્યાત્વાદિ માટે કર્મોની અપેક્ષા રહે નહિ અને તેથી કર્માભાવ થએ છતે મિથ્યાત્યાદિ સ્વભાવ પણ પ્રકટ થવાની આપત્તિ આવે. વળી એ વખતે પ્રકટ થએલા સમ્યક્ત્વાદિ ગુણૈાથી પ્રતિમ`ધિત થઇ જતાં હોવાથી મિથ્યાત્વાદિ પ્રકટ થતાં નથી.”
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૮
અધ્યાત્મમત પરીક્ષા લૅ. ૧૨૬
. अथास्य स्वभावसिद्धक्रियास्वरूपमाह
तस्स य सहावसिद्धा किरिया गुणकरण जोममहिमिच्छ ।
कम्मुवणीआवि हवे जुजणकरणं तु अहिगिच्च ॥१२६॥ (तस्य च स्वभावसिद्धा क्रिया गुणकरणयोगमधिकृत्य । कर्मोंपनीतापि भवेद् युजनकरणं त्वधिकृत्य ।१२६।)
- केवलिनो हि श्रुतगुणकरणस्य केवलज्ञान एवान्तर्भावात् तपः संयमयो!श्रुतगुणकरणयोश्चं बाह्यावलम्बननिरपेक्षत्वेन शैलेश्यवस्थायां सर्वसंवरप्राप्त्यातिविशुद्धत्वेन च गुणकरणमाश्रित्य परापेक्षासहित्येन स्वाभाविक्येव क्रिया, मनोकाक्कायरूप युञ्जनाकरणं त्वाश्रित्य नामकर्मा पेक्षणान्न तथा । न च गुणकरणेपि शरीराधपेक्षास्तीति वाच्य, सिद्धेषु तदभावात् , चारित्रतपसोरपि योगाद्यपेक्षत्वमते तु मैश्चयिकयो नाऽविष्वभूतयोस्तयोरिह ग्रहणमिति मन्तव्यम् ।।१२६ ।। એવું પણ કહેવું નહિ કારણ કે તે પછી જેઓને પ્રતિબંધક હાજર નથી એવા મિથ્યાત્વી છોના મિથ્યાત્વમાં તરતમતા રહેવી ન જોઈએ. પ્રતિબંધક વિનાના પણ જુદા જુદા ચંદનની સુગંધમાં તરતમતા જોવા મળે જ છે તેમ જુદા જુદા મિથ્યાત્વીએના મિથ્યાત્વમાં તરતમતા હોય તે પણ કંઈ એ અસ્વભાવભૂત બની જતું નથી.” એવી શંકા પણ કરવી નહિ કારણ કે છતાં ય જેમ એક ચંદનની સુગંધમાં તો અપ્રતિબદ્ધઅવસ્થામાં તરતમતા દેતી નથી એમ એક જીવના મિથ્યાત્વમાં પણ પ્રતિબંધકારભાવવાળા જુદા જુદા કાળમાં તરતમતા હોવી ન જોઈએ. પણ હોય તો છે જ તેથી જણાય છે કે મિથ્યાત્વ આત્માના સ્વભાવભૂત નથી પણ કર્માત્મક ઉપાધિના કારણે ઉત્પન્ન થાય છે અને એ ઉપાધિમાં થતાં ફેરફારના કારણે ફેરફાર પામે છે. આમ મિથ્યાત્વાદિ આત્મસ્વભાવભૂત ન હોવાથી આત્મા માત્ર ગુણસ્વભાવવાળો સિદ્ધ થાય છે. તેમજ સિદ્ધાદ્યવસ્થામાં શક્તિરૂપે પણ મિથ્યાત્વાદિ કે બહિરાત્મત્વ હોતું નથી અને અભવ્યાદિમાં પણ શક્તિથી તે સમ્યફવાદિ અને અન્તરાત્મવ-પરમાત્મત્વ હોય જ છે એ પણ સિદ્ધ થાય છે. ]
( [ સ્વભાવસિદ્ધ ક્રિયાનું સ્વરૂ૫] પરમાત્માને પામેલા કેવળીઓની સ્વભાવસિદ્ધક્રિયાના સ્વરૂપને જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ – કેવળીઓને ગુણકરણગને આશ્રીને સ્વભાવસિદ્ધક્રિયા હોય છે અને મુંજનાકરણને આશ્રીને કર્મોપની ક્રિયા પણ હોય છે. તેથી એ અંશે સ્વભાવસિદ્ધ ક્રિયા હેતી નથી.
* કેવળીઓને શ્રતગુણકરણ કેવલજ્ઞાનમાં જ અંતભૂત હોય છે અને તેને તે આત્મા સિવાયના કર્મદિ કેઈ અન્ય કારણની અપેક્ષા હોતી નથી. એમ ત૫રૂપ અને સંયમરૂપ
શ્રુતગુણકરણ પણ શૈલેશી અવસ્થામાં થએલ બાહ્યકારણની નિરપેક્ષતાના કારણે તથા
Page #378
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
अथ यथास्य सिद्धत्व प्राप्तिस्तथाह
अह सो सेलेसीए झाणाणलदडसयलकम्ममलो ।
૩૪૯
कण व सव्वह च्चिय लद्धसहावो हवइ सिद्धो ॥१२७॥
(अथ स शैलेश्यां ध्यानानलदग्ध सकलकर्ममंलः । कनकमिव सर्वथैव लब्धस्वभावो भवति सिद्धः । १२७।) अथ स भगवान् शैलेश्यां ध्यानमहिम्ना सकलकर्मप्रकृतीः क्षयं नीत्वा तदभावादेव सर्वथा लब्धस्वभावः सिद्धो भवति ॥ १२७॥
एवं चास्य लब्धस्वभावस्य सतः स्वाभाविकमिदं गुणाष्टकमाविर्भवतीत्याहतस्स वरनाणदंसणवर सुहसम्मत्तचरणनिच्चठिई | अवगाणा अनंता मुताणं खइयविरि च ॥१२८॥
( તસ્ય સાનવરોનવરસુલલગ્યવશ્વનિસ્થિતિઃ । અવગાહનાઽનતા મુક્તાનાં ક્ષાયિકીય - ૨૨૮) સર્વાંસવરની પ્રાપ્તિના કારણે અતિવિશુદ્ધ હાવાથી અન્યનિરપેક્ષ હોય છે. તેથી આ બન્ને ગુણકરણને આશ્રીને થતી ક્રિયા પરાપેક્ષારહિતની હાવાથી સ્વાભાવિકી કહેવાય છે. મન-વચન-કાયા રૂપ યુંજનાકરણને આશ્રીને થતી ક્રિયા નામ કર્મીની અપેક્ષાવાળા હાવાર્થી સ્વાભાવિકી હૈાતી નથી.
શકા :- ગુણકરણમાં (=તપ-સૌંયમમાં) પણ શરીરાદિની અપેક્ષા હાવાથી તેને સ્વાભાવિકી શી રીતે કહેવાય ?
સમાધાન :– સિદ્ધોને શરીર ન હેાવા છતાં કૈવલજ્ઞાનરૂપ ગુણકરણ હાવાથી ગુણકરણને શરીરસાપેક્ષ મનાય નહિ. ચારિત્ર-તપને ચાગાઢિ સાપેક્ષ માનનારના મતે પણ ગુણકરણ તરીકે જ્ઞાનથી અપૃથભૂત એવા નૈશ્ચયિક તપ–ચારિત્રનુ જ અહી ગ્રહણ જાણવું. ॥ ૧૨૬ ॥
[ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ ]
કેવળી જે રીતે સિદ્ધાવસ્થા પામે છે તે જણાવતાં ગ્રન્થકાર કહે છે—
ગાથા :- શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનરૂપ અગ્નિથી સકલક મળને બાળીને સાનાની જેમ પેાતાના સ્વભાવને સ‘પૂર્ણપણે પ્રાપ્ત કરે છે. આમ લબ્ધસ્વભાવ એવા તે કૈવલી પરમાત્મા સિદ્ધ થાય છે.
તે કેનળી પરમાત્મા શૈલીશી અવસ્થામાં શુકલધ્યાનના પ્રભાવે સકલકમ પ્રકૃતિના ક્ષય કરે છે. ક`મલના અભાવ થવાના કારણે જ પેાતાના સ્વભાવને સ’પૂ પણે પ્રાસ કરનારા તેઓ સિદ્ધ થાય છે. ।। ૧૨૭
આ રીતે પેાતાના સ્વભાવ પ્રાપ્ત થએ છતે તેના સ્વાભાવિક એવા આ આઢગુણા પ્રકટ થાય છે એ જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે—
[ સિદ્ધાત્માના આઠ ગુણા ]
ગાથા :– તે કેવળી મહાત્માઓને જ્ઞાનાવરણાદિ કર્મીના કારણે જે આડ દાખ
Page #379
--------------------------------------------------------------------------
________________
૫૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૮-૧૨૯
नाणावरणाईणं कम्माणं अट्ठ जे ठिआ दोसा ।
तेसु गएसु पणासं एए अवि गुणा जाया ॥१२९॥ (જ્ઞાનાવરગાહીનાં ગામ યે રિવતા હો તેવુ તે પ્રશાશ', તેવદા જુના નાતાઃ in૨૧)
तस्य हि भगवतो ज्ञानावरणक्षयादनन्तं ज्ञान, दर्शनावरणाक्षयादनन्त दर्शनं, वेदनीयक्षयात् क्षायिक सुख, मोहक्षयात्क्षायिकसम्यक्त्वचारित्रे, आयुःकर्मक्षयादक्षया स्थितिः, नामगोत्रयोः क्षयादनन्तानामेकत्रावगाहना, अन्तरायक्षयादनन्तवीर्य चेत्यष्टौ गुणाः प्रादुर्भवन्ति । अनन्तं केवलज्ञान ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चापि दर्शनावरणक्षयात् ॥१॥ क्षायिके शुद्धसम्यक्त्वचारित्रे मोहनिग्रहात् । अनन्ते सुखवीर्ये च वेद्यविघ्नक्षयात् क्रमात् ॥२॥ आयुषः क्षीणभावत्वात् सिद्धानामक्षया स्थितिः। नामगोत्रक्षयादेवामूर्त्तानन्तावगाहना ॥३॥ इति ___ अत्र मोहक्षयजन्य गुणद्वय, नामगोत्रक्षयजन्यस्त्वेक एव गुण इत्यत्र परिभाषैव शरण, अन्यथाऽवान्तरविशेषानाश्रित्यानन्तगुणसंभवाद्, अन्यथा न्यूनत्वसंभवाच्च । હતા તે નાશ પામે છતે શ્રેષ્ઠજ્ઞાન, શ્રેષ્ઠદર્શન, શ્રેષ્ઠસુખ, શ્રેષ્ઠસમ્યક્ત્વ, શ્રેષ્ઠચારિત્ર, નિત્યનિતિ, અનંત અવગાહના અને ક્ષાયિકવીર્ય એ આઠ ગુણો પ્રકટ થાય છે.
તે કેવળી ભગવાનને જ્ઞાનાવરણકર્મક્ષયથી અનંતજ્ઞાન, દર્શનાવરણકર્મક્ષયથી અનંતદર્શન, વેદનીય ક્ષયના કારણે ક્ષાયિક સુખ, મોહનીય કર્મક્ષયથી ક્ષાયિક સમ્યફ તેમજ ક્ષાયિક ચારિત્ર, આયુષ્યકર્મક્ષયથી અક્ષયસ્થિતિ, નામ-શેત્ર બે કર્મોનો ક્ષયથી અમૂર્ત એવા અનંત સિદ્ધોની એકત્ર અવ શાહના હાવા રૂપ અનંત અવગાહના, અને અંતરાયકર્મ ક્ષયથી અનંતવીર્ય એ આઠ ગુણે પ્રકટ થાય છે. કહ્યું છે કે “જ્ઞાનાવરણ સંક્ષયથી અનંત કેવલ જ્ઞાન, દર્શનાવરણક્ષયથી અનંત કેવલદર્શન, મેહના નિગ્રહથી ક્ષાયિક એવા શુદ્ધ સમ્યકત્વ–ચારિત્ર, વેદનીય અને વિદનકર્મના ક્ષયથી અનુક્રમે અનંતસુખ અને અનંતવીર્ય પ્રકટ થયા હોય છે તેમજ આયુષ્ય ક્ષીણ થયું હોવાથી સિદ્ધોની અક્ષયસ્થિતિ હોય છે અને નામ-ગોત્ર કર્મના ક્ષયથી અમૂ– અનંત અવગાહના પ્રકટ થઈ હોય છે.”
[ આવા આઠ ગુણામાં પરિભાષા જ શરણુ] અહીં મેહક્ષયજન્ય બે ગુણે કહ્યા છે જયારે નામ અને ગોત્ર એ બે કર્મના ક્ષયથી એક જ ગુણ કહ્યો છે તેમાં એવી પરિભાષા જ શરણ છે અર્થાત્ એવી પ્રરૂપણ કરવામાં તેવા પ્રકારની પરિભાષા (અર્થાત્ વિભાગ દેખાડનાર શાસ્ત્રકારોની ઈરછા) જ કારણભૂત છે. નહિતર તે જેમ મોહથી પ્રકટ થએલ બે અવાનર ગુણેની સ્વતંત્ર ગણત્રી કરી એમ બીજા કર્મોનો ક્ષયથી થએલ અવાન્તર ગુણોની ગણત્રી પણ કરી શકાતી હોવાથી અનંત ગુણે કહેવા પડે. તેમજ નામકર્મક્ષય અને ગોત્રકર્મક્ષયને ભેગાકરીને જેમ એકજ ગુણ માન્યા તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મના ક્ષયથી પણ ઉપયોગાત્મક એક જ ગુણ વિવક્ષિત કરી છે વગેરે ન્યૂન સંખ્યા કહેવી પણ સંભવી શકે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
પો
स्यादेतद्-अवगाहना नात्मनो गुणः, किन्तु व्योम्न एव तस्यैव तद्गुणत्वेन व्यघस्थितत्वात् । न च तस्य सामान्यताऽवगाहनागुणवत्त्वेऽप्यनन्तानामेकत्रावगाहनाऽऽत्मन एव गुण इति वाच्यम्, अनन्तानामप्यमूर्त्तत्वेन प्रतिघाताभावेन तेनैवैकत्रावगाहनादानाद् । मैव', प्रतिघातस्य नामकर्मोपनीतशरीरजनितत्वेन तद्भावप्रयुक्तप्रतिघाताभावेनैव तदवगाहनायाः संभवात् तस्या आत्मगुणत्वात् । ' तथापि तस्या नामकर्मप्रतिबद्धत्वमस्तु न तु गोत्रप्रति - बद्धत्वमिति चेत् ? न, नामगे । त्रये । मिलितयोरेव तत्र तत्रोपन्यास बलेनैकत्र द्वययेोगाद् । गोत्रकर्मक्षयजन्यस्याविशेषव्यवहारस्य गुणस्य सत्त्वेऽपि प्राधान्येन नामकर्मक्षयजन्यस्यावगाहनागुणस्यैव वा तज्जन्यत्वप्रतिज्ञा ज्ञानावरणक्षयजन्येऽपि केवलज्ञाने मोहक्षयजन्यत्वप्रतिज्ञावदौચિંતીમબ્રતીતિ ન હોવ રોષઃ ॥૨૨૮-૨૨૧।। અન્વેષાં મતમા૬
.
પૂર્વ પક્ષ :-અવગાહના આત્માના ગુણુ નથી કારણકે આકાશ જ તે ગુણવાળું હાવા રૂપે મનાએલ છે. “અવગાહના સામાન્યથી આકાશના જ ગુણુ હેાવા છતાં અનંતા સિદ્ધોની એક જ સ્થાને મવગાહના હાવી એ આત્માના જ ગુણ છે. ’ એવું પણુ માનવુ નહિ, કારણ કે અનંતા આત્માએ પણુ અમૂત્ત લેવાથી પરસ્પર પ્રતિઘાત કરતાં નથી. પ્રતિઘાત ન હેાવાના કારણે એકત્ર અનંતા આત્માઓ રહી શકે છે પણ તેઓને અવગાહના તેા આકાશ જ આપે છે તેથી એ આકાશના જ ગુણ છે. [અવગાહના આત્મગુણ છે]
ઉત્તરપક્ષ :–આવુ' માનવુ' નહિ. પ્રતિઘાત, નામક થી થએલ શરીરના કારણે હાય છે તેથી નામકર્માંના અભાવથી થએલ પ્રતિઘાતાભાવ દ્વારા જ અનંતાવગાહના સવિત હોવાથી તેને કક્ષયજન્ય આત્મગુણુ માનવા જ યુક્ત છે.
શંકા-છતાં એ નામકમ ક્ષયજન્ય ગુણુ થવાથી નામકમ પ્રતિબદ્ધ જ કહેવા જોઇએ, ગેાત્ર કમ પ્રતિબદ્ધ શી રીતે કહેવાય ?
સમાધાન :–શાસ્ત્રામાં તે તે અનેક સ્થળેાએ નામ-ગાત્રના ભેગા જ ઉપન્યાસ કરેલા દેખાય છે જેમકે શ્રી કલ્પસૂત્રમાં ( સૂ નં-૧૭ ) “અસ્થિ પુળ સે વિમાવે लोगच्छेरयभूए अताहिं उत्सपिणीहिं ओसप्पिणीहिं विश्कताहिं समुप्पज्जइ नामगुत्तस्स વામ્મસ બવલીળલ વેબÇ નિન્તિત્ત્વ કરન ” ઇત્યાદિ કહ્યું છે તેથી એક એક ગુણમાં પણ ઉભયના યાગ હાવા અદૃષ્ટ છે. વળી ગેાત્રકના ક્ષયથી સર્વ જીવા એક સરખા (અગુરુલઘુ) થઈ જવાના કારણે અવિશેષ વ્યવહાર (એક સરખા વ્યવહાર) ના વિષય બને છે. આવા અવિશેષ વ્યવહાર રૂપ ગુણ પ્રકટ થતા હેાવા છતાં એ ગુણને ગેાત્રકમ ક્ષયજન્યરૂપે ન લઇ નામકર્મ ક્ષયજન્ય અવગાહના ગુણને જ ગેાત્રક ક્ષયજન્યરૂપે લેવા પણ અનુચિત નથી. જેમકે જ્ઞાનાવરણક્ષયજન્ય એવુ' પણ કેવલજ્ઞાન મેાહક્ષયજન્ય તરીકે પણ લેવાય છે. તેથી તે બન્ને કમ્પના ક્ષયથી જન્ય મિલિત એક ગુણુ માનવામાં પણ કોઈ દોષ નથી. ૫૧૨૮-૧૨ા
Page #381
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ગ્લે, ૧૩૦
थिरियावगाहणाउ पत्ते णामगोत्तकम्मखए ।
चरणं चिय मोहखए इय अट्ठगुण त्ति विंति परे ॥१३०॥ (स्थिरतोवगाहने प्रत्येक नामगोत्रकर्मक्षये । चरणमेव मोहशय इत्यष्टौ गुणा इति ब्रुवते परे ।१३०।)
परे पुनरुक्तेषु गुणेषु माहक्षयजन्य चरणलक्षणमेकमेव गुणमादृत्य नामगोत्रक्षयजन्ये च पृथमेन स्थैर्यावगाहने गुणौ स्त्रीकृत्याप्टसंख्यां पूरयन्ति । तच्चिन्त्यम् , अवगाहनायाः स्वप्रतिअन्धकनामकर्मक्षयजन्यत्वेन गोत्रकर्मक्षयजन्यत्वाभावात् । 'अमूर्तीवगाहनाया नामकर्मक्षयजन्यत्वेऽप्यनन्तावगाहनात्वेन गोत्रकर्मक्षयजन्यतेति चेत् ? न, अनन्तावगाहनात्वस्यार्थसमाजसिद्धत्वात् । अपि च येयं नामकर्मक्षयजन्या स्थिरता प्रतिपाद्यते, सा यदि कार्मणशरीरविलयोपनीतप्रदेशचाश्चल्यविलयरूपा-सा नून शैलेश्यवस्थाचरमसमयभावी सर्व संवररूपश्चरणधर्म एव, चारित्रत्वेन चारित्रावरणकर्म क्षयजन्यत्वेऽपि प्रकृष्टचारित्रत्वेन योगनिरोधजन्यत्वादिति स्फुटीभविष्यत्यग्रे । तथा च चारित्रस्थिरतयोरक्येन यथोक्तपरिगणनभङ्गप्रसङ्गः । આ અંગે બીજાઓને મત કહે છે
[ અન્યમતે આઠ ગુણે] ગાથાથ-નામ કર્મક્ષયથી સ્થિરતા, નેત્રકર્મક્ષયથી અવગાહના અને મેહક્ષયસ્થી માત્ર ચારિત્ર જ પ્રકટ થાય છે. શેષ જ્ઞાનાવરણાદિના ક્ષયથી કેવલજ્ઞાનાદિ પાંચ ગુણે પ્રકટ થાય છે. આ રીતે આઠ કર્મક્ષયથી આઠ ગુણે પ્રકટ થાય છે, એવું બીજાઓ કહે છે.
બીજાઓ વળી ઉક્ત ગુણેમાંથી મેહક્ષયજન્ય ગુણ તરીકે ચારિત્રરૂપ એક જ ગુણને સ્વીકારી નામકર્મ અને ત્રિકર્મના ક્ષયથી પૃથ> પૃથગૂ સ્થિરતા અને અવગાહના રૂ૫ બે ગુણે ગણવી આઠની સંખ્યા પૂરી કરે છે. અવગાહના સ્વપ્રતિબંધક એવા નામકર્મના ક્ષયથી ઉત્પન્ન થઈ હોવાથી ગોત્ર કર્મક્ષયજન્ય કહી શકાતી ન હોવાના કારણે તેઓને એ અભિપ્રાય વિચારણીય થઈ પડે છે.
:–અમૂર્ત અવગાહના નામકર્મક્ષયજન્ય હોવા છતાં અનંત અવગાહના રૂપે ગોવકર્મક્ષયજન્ય જ હેવાથી તે રૂપે કહેવી અયુક્ત નથી.
સમાધાન –તે તે (અનંત) આત્માને પોતપોતાના નામકર્મને ક્ષયથી જે જે અમૂર્ત અવગાહના પ્રકટ થઈ હોય છે તે બધીના સમૂહથી જ એકત્ર અને તાવગાહના સિદ્ધ થઈ જતી હોવાથી તેને ગોત્રકર્મક્ષયજન્ય માની શકાતી નથી. વળી જે આ તમભયજન્ય સ્થિરતા કહો છે તે પણ જો કામણ શરીરના નાશથી થએલ પ્રદેશચંચળતાને નાશ રૂપ હોય તે તે એ શૈલેશી અવસ્થાના ચરમ સમયે થનારા સવસંવરમય ચારિત્રરૂપ જ બની જશે. ચારિત્રરૂપે એ ચારિત્રાવણકર્મક્ષયજન્ય હતા છતાં પ્રકષ્ટ ચારિત્ર રૂપે ચોગનિષેધજન્ય જ છે એ વાત આગળ સ્પષ્ટ થવાની જ છે. તેથી ચારિત્ર અને સ્થિરતા એક જ થઈ જવાથી “ગુણે આઠ છે એવી પરિગણનાને જ ભંગ થઈ જશે.
Page #382
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૩૫૩
अपि च यत्सामान्यावच्छेदेन यत्कर्मक्षयजन्यत्व तत्सामान्याक्रान्तस्य तज्जन्यगुणत्वव्यवहारः, अन्यथा मोहक्षयस्य सुखविशेषत्वेन सुखस्य मोहक्षयजन्यगुणत्वेन व्यवहारप्रसङ्गात् । एवं च चारित्रमाने नामकर्मक्षयस्याऽहेतुत्वान्न तस्य तज्जन्यगुणत्वम् । एतेन-" मोहक्षयजन्यः सम्यक्त्वमेव गुणश्चारित्रं तु नामकर्मक्षयजन्यमेव स्थिरतापदप्रतिपाद्यं"-इति कल्पनापि परास्ता । एतेनैव च " सुख मोहक्षयजन्य एव गुणः" इत्यपि निरस्त, एवं सप्ताष्टसंख्यापरिगण. नभङ्गप्रसङ्गाद्वेदनीयक्षयस्य निरर्थकत्वप्रसङ्गाच्च । 'अव्याबाधत्वं वेदनीयक्षयस्य फलमिति न दोष' इति चेत् ? न, तद्धि दुःखाननुविद्धसुखमेव नत्वन्यत् , सकलकर्मजन्याकुलताविलयस्य तत्त्वे तु तस्य कृत्स्नकर्मक्षयजन्यत्वमेव युक्त न त्वेकजन्यत्वम् । किञ्चैव भवस्थवीतरागसिद्धसुखयोरवैलक्षण्यप्रसङ्गः। ‘जीवन्मुक्तिवादिनामिष्टमिदमिति चेत् ? न, तस्यज्ञानादिकप्रकर्षमाश्रित्यैवाभ्युपगमसंभवात् , अन्यथा सिद्धान्तविरोधात्, इति किमुत्सूत्रप्ररूपणप्रवणेन सह વિવરાયા | ૩૦ ||
[ કર્મક્ષયજન્યતાથવહારની વ્યવસ્થા] વળી જે સામાન્યધર્મથી યુક્ત કેઈપણુ ગુણ (દરેકગુણ) જે કર્મના ક્ષયથી જન્ય હેય તે સામાન્યધર્મથી યુક્ત ગુણને જ તત્કર્મક્ષયજન્ય તરીકે વ્યવહાર થાય છે. જે તે સામાન્યધર્મથી આક્રાન્ત કોઈ પણ ગુણ પ્રત્યે નહીં કિંતુ ગુણવિશેષ પ્રત્યે ક્યારેક અન્ય કર્મક્ષય હેતુ બનતે હોય તે પણ એટલા માત્રથી તે ગુણમાં તત્કર્મક્ષયજન્યત્વનો વ્યવહાર થઈ શકે નહિ, જે થઈ શકે તો તે ઉપશમાદ્યાત્મક સુખવિશેષ પ્રત્યે મોહક્ષય પણ હેતુભૂત હેવાથી સુખને મેહક્ષયજન્યરૂપે વ્યવહાર થવાની આપત્તિ આવે. તેથી ચારિત્રવાત્મક સામાન્યધર્મવાળા કેઈ એક ચારિત્રવિશેષ પ્રત્યે નામકર્મક્ષય હેતુ હોય તો પણ ચારિત્ર માત્ર પ્રત્યે નામકર્મક્ષય હેતુભૂત ન હોવાથી સ્થિરતારૂપચારિત્ર વિશે પણ નામકર્મક્ષયજન્યત્વને વ્યવહાર થઈ શકતો નથી. તેથી જ-“મેહક્ષયજન્ય ગુણ તો સમ્યફત્વ જ છે. ચારિત્ર તે સ્થિરતારૂપ હોવાથી નામકર્મક્ષયજન્ય જ છે.” એવી શંકા પણ પરાસ્ત જાણવી. - [ સુખ મેહક્ષયજન્ય હેવામાં વેદનીયક્ષયની નિષ્ફળતા ]
એ જ રીતે આ કારણથી જ “સુખ મેહક્ષયજન્યગુણ છે એ વાત પણ નિરસ્ત જાણવી કારણ કે એમ હોવામાં ૬ કર્મોનો ક્ષયથી જ ૮ ગુણ પ્રકટ થવાના કારણે ૭ કર્મના ક્ષયથી ૮ ગુણ પ્રકટ થાય છે એવી પરિગણુનાનો ભંગ થવાની આપત્તિ આવે. વળી કઈ ગુણ વેદનીયક્ષયજન્ય ન થવાથી એને ક્ષય નિરર્થક થવાની પણ આપત્તિ આવે. આ શંકા – અવ્યાબાધપણુ જ વેદનીયક્ષયના ફળરૂપ હોવાથી એ નિરર્થક થતું નથી. આ સમાધાન – અવ્યાબાધપણું દુઃખથી અનનુવિદ્ધ (=નહિ વણાએલા) સુખરૂપ જ હેવાથી એને તે તમારે મેહક્ષયજન્ય જ માનવાનું હોવાના કારણે વેદનીયક્ષય તે નિરર્થક જ રહેશે. સકલકર્મ જ આકુળતારહિતપણું જ જે અવ્યાબાધવ હોય તે
૪૫
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૪
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૧૩૦–૧૩૧ अथैव व्यवस्थापितेपूक्तसिद्धगुणेपूपन्यस्त चारित्रमसहमानः सिद्धान्तपक्षावलम्बी विमृशति
नणु सिद्धंते सिद्धो ‘नोचारित्ती अ णोअचारित्ती ।'
भणिओ तो तस्स गुणो चारित्तं जुज्जए कम्हा ॥१३१॥ (ननु सिद्धान्ते सिद्धो 'नोचारित्री च नोअचारित्री।' भणितस्तत्तस्य गुणश्चारित्र युज्यते कस्मात् ।१३१।)
यथाहि-“ 'सिद्धे णो भव्वे णो अभव्वे” इति वचनात्तस्य न भव्यत्व नाप्यभव्यत्वम् , एवं " २सिद्धे णोचरित्ती णोअचरित्ती" इति वचनात्तस्य न चारित्र नाप्यचारित्रमिति कथमस्य चारित्र' गुण इति प्रतिज्ञायते । ननु चारित्राभावेनाऽचारित्रत्वस्योक्तिसहत्वेऽपि कथमस्य नोअचारित्रित्वमिति चेत् ? न, नमो विरुद्धार्थकत्वेन चारित्रविरोधिनोऽविरतिपरिणामस्याऽचारित्रपदार्थत्वाद् । अथाऽभावार्थकननाश्रयणेन 'अचारित्री सिद्धः' इत्येव कुतो नोपપણ એને સકલકર્મક્ષયજન્ય માનવું જ યુક્ત હોવાથી માત્ર વેદનીયજન્ય તો મનાય જ નહિ. વળી સુખ જે મોહનીયક્ષયથી જ થતું હોય તો તે ભવસ્થવીતરાગ અને સિદ્ધોને મેહક્ષય તો એકસર બે જ હોવાથી સુખ પણ એક સરખું જ માનવાની આપત્તિ આવે.
શંકા - જીવન્મુક્તિવાદીને આ ઈષ્ટ જ છે.
સમાધાન - જ્ઞાનાદિપ્રકર્ષને આશ્રીને જ સિદ્ધ અને ભવસ્થકેવળીને સમાનસુખ માની શકાય છે. સર્વથા સમાન સુખ માનવામાં તો સિદ્ધાન્ત વિરોધ થાય છે કારણ કે વેદનીયાદિક્ષયજન્ય સુખ ભવસ્થ કેવળીને હોતું નથી એ સિદ્ધાન્ત છે તેથી ઉસૂત્રપ્રરૂપણ પ્રવણ એવા તમારી સાથે વધુ વિચારણાથી સયું. ૧૩૦
[ સિદ્ધોમાં ચારિત્રગુણ હેતે નથી-સિદ્ધાન્તપક્ષ ] સિદ્ધગુણોની આ રીતે કરેલી પ્રરૂપણામાં ગણત્રી પામેલ ચારિત્રને ન ઈચ્છતા સિદ્ધાન્ત પક્ષાવલંબી પોતાની વિચારણા જણાવે છે–
ગાથાર્થ - સિદ્ધાન્તમાં સિદ્ધોને ને ચારિત્રી–ને અચારિત્ર કહ્યા છે તે તેના ગુણ તરીકે ચારિત્ર કહેવું શી રીતે યુક્ત થાય?! ' “સિદ્ધ નો મ ળો અમદેવે” એ વચન હોવાથી જેમ સિદ્ધોમાં ભવ્યત્વ કે અભવ્યત્વ મનાતું નથી તે જ રીતે “સિદ્ધ નો ચરિત્તી ળો અવરત્તી” એવા સિદ્ધાન્તવચનથી તેઓમાં ચારિત્ર કે અચારિત્ર ગુણ પણ માની શકાતો નથી. તેથી એના ગુણેમાં ચારિત્રની ગણત્રી શી રીતે કરાય?
શંકા – “ચારિત્ર ન હોવાના કારણે અચારિત્રી કહેવા તે યુક્ત છે પણ અચારિત્રી શી રીતે કહેવાય? કારણ કે “ પ્રકૃતમ મચતા” એ ન્યાયથી બે (નગ) નિષેધ વિધિરૂપ બની જતા હોવાથી અચારિત્રી પદથી ચારિત્રનું જ વિધાન ૧, “સિત નોમળ્યઃ નોડમથલ' | ૨. “રિદ્વા નોવાવિત્રી નોમવાસ્ત્રિી’ |
Page #384
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
ઉપપ
दिश्यते १ इति चेत् १ न, समयाम्नायानुभवोपनीतसंस्कारमहिम्नाऽचारित्रपदादविरतिपरिणामस्यैव झटित्युपस्थितौ तथोपन्यासस्याऽसांप्रदायिकत्वात् , तादृशपदाद् गुणाभावदोषान्यतरस्फूर्तिमात्रजनितकठिनभाषानुबन्धिदोषप्रसङ्गाच्च । न च 'नो अचारित्री' इत्युक्त्यैव चरितार्थत्व', चारित्राकाङ्क्षाया अपरिपूर्तरर्थान्तरप्रसङ्गात् । इत्थं च 'नोचारित्ती' इत्यत्र नोपदविनिर्मोकेन नपदप्रश्लेषेऽपि विरुद्धोपस्थित्यादिकमेव दूषकताबीजं द्रष्टव्य, अतएव गुणाभावस्थल एव विरुद्धोपस्थितिनिरासाय तथाप्रयोगा न त्वन्योति बोध्यम् ॥१३१।। परः शङ्कतेથાય છે એવી શંકા પણ કરવી નહિ, કારણ કે અભાવાર્થક બે પ્રસજ્યનગ વિધિરૂપ બને છે પણ અહીં “અચારિત્રી પદમાં તે “અ” રૂ૫ નગ્ન વિરુદ્ધાર્થકપણુદાસનગ્ન હોવાથી એ ચારિત્રવિરોધી એવા અવિરતિ પરિણામને જણાવે છે, ચારિત્રાભાવને નહિ. તેથી તેને અચારિત્રી પદ અવિરતિ પરિણામ સ્વરૂપ અચારિત્રના અભાવને જણાવે છે ચારિત્રને નહિ. એ વાત યુક્ત છે.
[ સિધોને અચારિત્રી કે માત્ર અચારિત્રી કહેવાય નહિ ].
જે ચારિત્ર માનવું ન હોય તે અભાવાર્થક નાપદનો આશ્રય કરી સિદ્ધો અચારિત્રી હોય છે એવું જ કેમ કહેતાં નથી ?” એવી શંકા પણ ન કરવી કારણ કે સિદ્ધાન્તપદ્ધતિના અનુભવથી થએલ સંસ્કારના પ્રભાવે “અચારિત્ર પદથી “ચારિત્રનો અભાવ” ઉપસ્થિત ન થતાં “અવિરતિ પરિણામ” જ તુર્ત ઉપસ્થિત થઈ જાય છે તેથી સિદ્ધ અચરિત્તી” એ ઉપન્યાસ કરવામાં “સિદ્ધ અવિરતિ પરિણામવાળા હોય છે એવો વિરુદ્ધાર્થ ઉપસ્થિત થતું હોવાથી એ ઉપન્યાસ અસાંપ્રદાયિક બની જાય છે. વળી એ ઉપન્યાસ કરવામાં ગુણાભાવ (ચારિત્રાભાવ) અને દોષ (અવિરતિ પરિણામ) એ બન્ને ક્રૂરતા હવામાં પણ અહીં બેમાંથી કેણ યુક્ત છે વગેરે વિચારણારૂપ કઠિનતા પ્રવર્તે છે જે ભાષાસંબંધી દોષરૂપ હોવાથી આપત્તિરૂપ છે.
જે અચારિત્રી પદથી અવિરતિ પરિણામ ઉપસ્થિત થઈ જતું હોય તે તે નોચારિત્રી કહેવાથી જ તેને અભાવનું પ્રતિપાદન થઈ જતું હોવાથી એટલું જ કહેવું યુક્ત છે –એવું પણ માનવું નહિ કારણ કે અચારિત્રને અભાવ હોવા છતાં પણ “ચારિત્ર હોય છે કે નહિ એ જાણવાની આકાંક્ષા તે ઊભી જ રહે છે. વળી ચારિત્ર હોય છે કે નહિ એનું પ્રતિપાદન કરવાના અવસરે આ રીતે “અવિરતિ પરિણામ હેતે નથી એવું: પ્રતિપાદન કરવું એમાં અર્થાતર થઈ જવા રૂપ દેષ છે. આ જ રીતે “ને ચારિત્રીમાં બને ને છોડીને “” મૂકવામાં પણ વિરુદ્ધ ઉપસ્થિતિ થઈ જવી વગેરે દૂષકતા બીજ જાણવું. તેથી જ્યાં માત્ર ગુણાભાવ હોય (સાથે દોષ ન હોય) તેવા સ્થળે જ વિરુદ્ધ (દોષ)ની ઉપસ્થિતિ ન થઈ જાય એ માટે ચારિત્રી નો અચારિત્રા” આવા પ્રયોગો થાય છે, અન્યત્ર નહિ એ જાણવું. તાત્પર્ય, ઉપરોક્ત બાધકસિદ્ધાન્તવચનના કારણે સિદ્ધમાં ચારિત્રગુણ માનવો તે યુક્ત નથી. ૧૩૧
Page #385
--------------------------------------------------------------------------
________________
૩પ૬
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩રે
नणु इह देसणिसेहे गोसदो तेण तस्स देसस्स।
अत्थु णिसेहो किरियारूवस्स ण सत्तिरूवस्स ॥१३२॥ (नन्विह देशनिषेधे नाशब्दस्तेन तस्य .देशस्य । अस्तु निषेधः क्रियारूपस्य न शक्तिरूपस्य ॥१३२॥)
ननु ‘नो चारित्ती' इत्यत्र नोपदस्य देशनिषेधार्थकत्वात् क्रियारूपतदेकदेशनिषेधेऽपि चारित्रमोहक्षयजनितस्यात्मपरिणामविशेषरूपस्य चारित्रस्य तत्राक्षतत्वेन न काचित्सूत्रबोधा ।
___ अथ क्रियारूपमेव चारित्रं न तु ज्ञानादिवच्छाश्वतात्मपरिणामरूपं, अत एव क्रियायाः परभवाननुगामितया तस्यैहिकत्वमेव न तु पारभविकत्वमित्युपदिष्टम् । तथाहि
'इहभविए भंते चरित्ते परभविए चरित्ते तदुभयभविए चरित्ते ? गोयमा इहभविए चरित्त णो परभविए चरित्ते णो तदुभयभविए चरित्ते” इति । व्याख्यात चेद चरित्रसूत्रे निर्वचनविशेषात् , तथाहि-चारित्रमैहभविकमेव न हि चारित्रवानिह भूत्वा तेनैव चारित्रेण पुनश्चारित्री भवति, यावज्जीवितावधिकत्वात्तस्य । किञ्च चारित्रिणः संसारे सर्व विरतस्य देशविरतस्य च કે આ બાબતમાં બીજે કઈ શંકા કરતાં કહે છે
[ શક્તિરૂપ ચારિકદેશ સિદ્ધોમાં હાજર–શંકા] ગાથાથ:-સિદ્ધ ચારિત્તી’એ સૂત્રમાં “” શબ્દ દેશનિષેધવાચી હોવાથી ચારિત્રના ક્રિયારૂપ અંશને જ સિદ્ધાવસ્થામાં નિષેધ કરે છે “શક્તિરૂપ અંશને નહિ. તેથી એ શક્તિરૂપ અંશને આશ્રીને ચારિત્રગુણ કહેવામાં પણ કાંઈ અજુગતું નથી.
નો વારિરી’ શબ્દમાં “ને પદ દેશનિષેધાર્થક હોવાથી ક્રિયાત્મક એક દેશનો નિષેધ થતું હોવા છતાં ચારિત્રમેહનીયકર્મક્ષયજન્ય આત્મપરિણામવિશેષરૂપ ચારિત્ર તે અક્ષત જ હોવાથી કેઈ વાંધો નથી.
| (સવથા ચારિત્રાભાવનું સિદ્ધાન્તીએ કરેલ સમર્થન)
બીજાએ કરેલી આ શંકા ઉપર દીર્ઘ વિચારણા કરતાં સિદ્ધાન્તાવલંબી કહે છે(૧) ચારિત્ર ક્રિયારૂપ જ છે નહિ કે જ્ઞાનાદિની જેમ શાશ્વત આત્મપરિણામરૂપ પણ... તેથી જ ક્રિયા પરભવમાં સાથે જતી ન હોવાથી (૨) ચારિત્ર હિક=આ ભવ સંબંધી જ હોય છે પારિભાવિક નહિ એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. “હે ભગવન્! ચારિત્ર ઈહભાવિક હોય છે? પારભવિક હોય છે? કે તદુભયભવિક હોય છે? ભગવાનને જવાબ
ગૌતમ ! ચારિત્ર ઈહભાવિક હોય છે, પારભવિક કે તદુભયભવિક હેતું નથી.” વળી આનું વ્યાખ્યાન પણ ચારિત્રસૂત્રમાં કર્યું છે કે ચારિત્ર આ ભવસંબંધી જ હોય છે, આ ભવમાં ચારિત્રી બનેલે જીવ તે જ અખંડિત ચારિત્રને ભવાંતરમાં સાથે લઈ જતું નથી કારણ કે અહીંનું (૩) ચારિત્ર યાજજીવની મર્યાદાવાળું જ હોય છે. વળી (૪) દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રવાળા જેવા બીજા ભવે તે દેવભવમાં - ૧. મવિ માવન ! ચારિત્ર' વાવમવિ તદ્રુમયમવ8 વારિત્રમ? નૌતમ! દ્વમવિ રાત્રિ,
नो पारभविक नो तदुभयभविक चारित्रम् ।
Page #386
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
૩૫૭
wwwwww wwwwww
देवेष्वेवोत्पादात्, तत्र च विरतेरत्यन्तमभवात्, मोक्षगतावपि चारित्रसंभवाभावाद, चारित्र हि कर्मक्षपणायानुष्ठीयते मोक्षे च तस्याऽकिञ्चित्करत्वात्, ' यावज्जीवम्' इति प्रतिज्ञासमाप्तेस्तदन्यस्याऽग्रहणात् । अनुष्ठानरूपत्वाच्च चारित्रस्य शरीराभावे च तदयागात् । अत एवोच्यते " "सिद्धे णो चरित्ती णो अचरित्ती णो चरित्ताचरित्तीति वा ", विरतेरभावादिति चेत् ? ॥१३२॥ अत्रोच्यते
ww
as किरियावं चि चारितं णेव आयपरिणामो ।
तो किरियारू चिय सम्मत्तं णायपरिणामो ॥ १३३ ॥
( यदि क्रियारूपमेव चारित्र नैवात्मपरिणामः । तत्क्रियारूपमेव सम्यक्त्वं नात्मपरिणामः ॥ १३३ ॥ ) ज पुण तं इहभवियं तं किरियारूवमेव अव्व ।
rear भवो ण मोक्खो णो तम्मि भवे हिअमहवा ॥ १३४ ॥
( यत्पुनस्तदै भविक तत्क्रियारूपमेव ज्ञातयम् । अथवा भत्रो न मोक्षो न तस्मिन् भवे हितमथवा ॥ १३४ ॥ ) णमोक्ख लद्धे तयणुट्ठाणस्स हंदि वेफल्लं ।
तक्कारणस्स इहरा नाणस्स वि होइ वेफलं ॥१३५॥
( न च मोक्षसुखे लब्धे तदनुष्ठानस्य भवति वैफल्यम् । तत्कारणस्येतरथा ज्ञानस्यापि भवति वैफल्यम् ॥ १३५॥) व पण्णाभंगो अहिआवहिपूरणंमि चरणस्स ।
सा वा किरियारूवे सुअकरणे जं करेमित्ति ॥ १३६ ॥
(नैव प्रतिज्ञाभङ्गोऽधिक/वधिपूरणे चरणस्य । सा वा क्रियारूपे श्रुतकरणे यत्करोमीति ॥१३६॥ )
જ જાય છે. જ્યાં ચારિત્ર અસંભવિત છે, અને મેાક્ષમાં જાય તેા ત્યાં પણ એ અસ`ભવિત જ છે. (પ) કારણ કે ચારિત્રનું પાલન કનિર્જરા માટે હાય છે જે મેાક્ષમાં તે થઈ જ ગયેલ હાવાથી ચારિત્રનુ કાઈ પ્રયેાજન રહેતું નથી. વળી (૬) યાવજ્રજીવની પ્રતિજ્ઞા પણ સમાપ્ત થઈ ગઈ હેાવાથી અને અન્ય પ્રતિજ્ઞા લીધી ન હેાવાથી પરભવમાં પણ એ ચારિત્ર સાથે જાય છે એવું મનાય નહિ. તેમજ (૭) ચારિત્ર અનુષ્ઠાનરૂપ હાવાથી શરીરની ગેરહાજરીમાં અસ`ભવિત હેાવાને કારણે સિદ્ધોને હાતું નથી. તેથી જ વિરતિના અભાવ હાવાથી કહ્યું છે કે સિદ્ધ ચારિત્રી નથી અચારિત્રી નથી કે ચારિત્રાચારિત્રી=દેશવિરત નથી’ ।।૧૩।।
આ રીતે સિદ્ધાંતાવલ બીએ કરેલ વિચારણાના શંકાકાર પોતાની રીતે જવામ આપે છે. [સિદ્ધાંતીના સમર્થનના શકાકારે આપેલ જવાબ ]
ગાથા :–ો ચારિત્ર ક્રિયારૂપ જ હોય ને મેાહક્ષયાદિજન્ય આત્મપરિણામરૂપ ન હાય તા તા સમ્યક્ત્વને પણ નિ:શકપણા વગેરે બાહ્યાચારાત્મક ક્રિયારૂપ જ માનવું પડશે, આત્મપરિણામરૂપ નહિં. ચારિત્ર ઇહભવિક જ હાય છે' એવું જે કહ્યુ છે તે
२. “सिद्धः नाचारित्री नोअचारित्री नो चारित्राऽचारित्रीति वा "
Page #387
--------------------------------------------------------------------------
________________
પ૮
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૩૩-૧૪ अह चरणमनुट्ठाणं त ण सरीरं विणु त्ति जइ बुद्धी।
तेण विणा नाणाई ता तस्स अहेउअं पत्तं ॥१३७॥ (अथ चरणमनुष्ठान तन्न शरीर विनेति यदि बुद्धिः । तेन विना ज्ञानादि तत्तस्याऽहेतुक प्राप्तम् ॥१३७॥)
अपि च-किरिया खलु ओदयिगी खइय चरणंति दोण्हमह भेओ।
सातेण बज्झचरण अब्भतरयं तु परिणामो ॥१३८॥ (क्रिया खल्बौदयिकी क्षायिक चरणमिति द्वयोर्महान् भेदः । सा तेन बाह्यचरणमाभ्यन्तरतु परिणामः ॥१३८॥)
आया खलु सामइए आया सामाइअस्स अट्ठोत्ति ।
तेणेव इमं सुत्तं भासइ तं आयपरिणाम ॥१३९॥ (आत्मा खलु सामायिकमात्मा सामायिकस्यार्थ इति । तेनैवेद सूत्र भाषते तमात्मपरिणामम् ॥१३९॥)
ण य खइयं पि चरित्त जोगणिरोहेण तं विलयमेइ ।
अण्णह विहलो पत्तो विरहो चारित्तमोहस्स ॥१४०॥ (न च क्षायिकमपि चारित्रं योगनिरोधेन सद्विलयमेति । अन्यथा विफलः प्राप्तो विरहश्चारित्रमोहस्य ॥१४०॥)
तेण सुद्धवओगो चरण नाणाउ दंसणमिवण्ण ।
कारणकज्जविभागा सततमिय किन्न सिद्धेसु ॥१४॥ (तेन शुद्धोपयोगश्चरण ज्ञानाद्दर्शनमिवान्यत् । कारणकार्यविभागात् स्वतन्त्रमिति किन्न सिद्धेषु ॥१४॥) ક્રિયારૂપ ચારિત્રને આશ્રીને જ, આત્મપરિણુમાત્મક ચારિત્રને આશ્રીને નહિ. અથવા મોક્ષ ભવ’ રૂપ ન હોવાથી તેમાં ક્રિયાત્મક ઈહભાવિક ચારિત્ર ન હોવામાં કેઈ આપત્તિ નથી. અથવા તેની પણ ભવ તરીકેની વિવિક્ષા કરી હોય તે પણ “આ ભવમાં જે હિતકારી હોય તે ઈહભાવિક એવી વ્યુત્પત્તિ હોવાથી અને મોક્ષમાં રહેલ આત્મપરિ.
માત્મક ચારિત્ર કર્મનિર્જરારૂપ હિત કરતું ન હોવાને કારણે સિદ્ધોને ઈહભવિક ચારિત્ર કહ્યું નથી. ચારિત્રનું ફળ “મેક્ષ' તો પ્રાપ્ત થઈ ગયો હોવાથી ત્યાં “ચારિત્રાનુષ્ઠાન નિષ્ફળ હોવાને કારણે માની શકાતું નથી એવું પણ કહેવું નહિ કારણ કે તે પછી ચારિત્રના કારણભૂત જ્ઞાન પણ નિષ્ફળ થવાથી તે પણ માની શકાશે નહિ. પ્રતિજ્ઞાત અવધિ કરતાં વધુ અવધિ (કાળસુધી) પાલન કરવામાં કંઈ ચારિત્રની યાવજ્જીવ પ્રતિજ્ઞાને ભંગ થતું નથી. અથવા તે યાવજૂછવ પ્રતિજ્ઞા ક્રિયારૂપ ચારિત્રને આશ્રીને કરાય છે. ભાવરૂપ ચારિત્રને આશ્રીને નહિ કારણ કે “કરેમિ ભંતે !...” વગેરે પ્રતિજ્ઞા શ્રુતકરણાત્મક છે. વળી ક્રિયા ચોગરૂપ હેવાથી શરીરનામકર્મોદયજન્ય હોવાના કારણે ઔદયિકી છે જ્યારે ચારિત્ર મેહક્ષયજન્ય હોવાથી ક્ષાયિક છે તેથી એ બંને વચ્ચે અત્યંત ભેદ છે. તેથી ક્રિયા બાહયચારિત્ર છે જ્યારે આત્મપરિણામ આભ્યન્તર ચારિત્ર છે. તેથી જ “આત્મા જ ખરેખર સામાયિક છે. આત્મા જ સામાયિક શબ્દનો અર્થ (વાચ્યાર્થ) છે' એ સૂત્ર સામાયિકને આત્મપરિણામ રૂપે જણાવે છે. “ક્ષાયિચારિત્ર પણ ગનિષેધ થયે
Page #388
--------------------------------------------------------------------------
________________
સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચાર
૩.પ૮ - आसामयं तात्पर्यार्थः-यत्तावदुक्त क्रियारूप चारित्रं न तु शाश्वतात्मपरिणाम इति, तंत्र कि क्रियाया आन्तरपरिणामरूपत्वेऽपि योगसापेक्षतया न शाश्वतत्वमित्यभिमतम् , कृत्तीर्था ( ? क्रिया )भिव्यक्तस्वरूपस्य तस्य बाह्यत्वादेव न तथात्वमिति वा १ आये “णय खइयं वि...” इत्यादिना समाधान वक्ष्यते, अन्त्ये तु भावशून्यक्रियायाश्चारित्रत्वानभ्युपगमेन कथ क्रियारूपत्वमेव तस्य ? अथ “ क्रियाजनकीभूतो भावो ज्ञानमेव, तज्जन्यक्रियैव चारित्र" इत्यस्माकमभ्युपगमः इति चेत् ? हन्त तर्हि निःशङ्कितादिबाह्याचार एवास्तु सम्यक्त्व', तदनुगुणो भावस्तु ज्ञानमेवेति सम्यक्त्वमपि नातिरिच्येत । तथा च सिद्धानां चारित्रमिव सम्यक्त्वमपि न स्यादिति दुरुद्धरोऽपसिद्धान्तदोषः । ___ अथ न बाह्याचार एव सम्यक्त्व', तेन विनाऽपि तच्छ्रवणात् , अपितु निःशङ्किताद्याचारशमसंवेगादिलिङ्गाभिव्यङ्ग यः कश्चिदात्मपरिणामः, उक्त च -"'से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणीयकम्माणुवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते" હોવાથી નષ્ટ થઈ જાય છે એવું પણ માનવું નહિ કારણ કે તે પછી ચારિત્રમાહનીયનો ક્ષય નિષ્ફળ થઈ જાય ! તેથી ચારિત્ર શુદ્ધો પગ રૂ૫ છે જે કારણ કાર્યવિભાગને કારણે સમ્યકત્વની જેમ જ્ઞાનથી ભિન્ન છે. તેથી શુદ્ધોપયોગરૂપ એ ચારિત્ર સિદ્ધોમાં સ્વતંત્રગુણરૂપે શા માટે ન હોય?
[ચારિત્રને માત્ર ક્રિયારૂપ માનવામાં આપત્તિ). આ ગાથાઓને આ તાત્પર્યર્થ છે-“ચારિત્રક્રિયારૂપ છે, નહિ કે શાશ્વતઆત્મપરિણામ રૂપ” એવું જે તમે કહ્યું તેમાં શું ક્રિયા આન્તરપરિણામરૂપ હોવા છતાં યોગસાપેક્ષ હોવાથી તદ્રુપ ચારિત્ર શાશ્વત નથી એવો તમારો અભિપ્રાય છે કે કિયાથી અભિવ્યક્ત સ્વરૂપવાળું તે બાહ્યાત્મક હેવાથી શાશ્વત નથી એવો ? પ્રથમ વિકલ્પનું સમાધાન “જય રૂ'..” ગાથાથી કહેવાશે. બીજો વિકલ્પ પણ અયુક્ત છે કારણકે જે ચારિત્ર ક્રિયારૂપ જ હોય તો તે ભાવ ક્રિયાને પણ ચારિત્રરૂપ માનવી પડે છે મનાતી નથી.
શંકા -ક્રિયાને જનકીભૂત ભાવ જ્ઞાન જ છે અને તજજન્ય (જ્ઞાનજન્ય) ક્રિયા જ ચારિત્ર છે એવું અમે માનીએ છીએ. ભાવશૂન્યકિયા જ્ઞાનજન્ય ન હોવાથી તેને ચારિત્રરૂપ માનવાની આપત્તિ આવતી નથી અને ભાવપૂર્વકની ક્રિયામાં પણ ભાવ અંશ તે જ્ઞાનરૂપ જ છે. તેથી ક્રિયા જ ચારિત્રરૂપ છે.
સમાધાન:–પછી એ રીતે નિઃશંકિતાદિ બાહ્યાચાર જ સમ્યક્ત્વ છે તેને ઉત્પાદક ભાવ તો જ્ઞાન જ છે એવું પણ માનવું જોઈએ. અને તેથી સિદ્ધોને બાહ્યાચાર ન હોવાથી ચારિત્રની જેમ સમ્યક્ત્વ પણ હેતું નથી એમ માનવું પડશે જે સિદ્ધાન્તવિરુદ્ધ છે.
१. तच्च सम्यक्त्व प्रशस्तसम्यक्त्वमोहनीयकर्माणुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभ आत्मपरिगामः प्रज्ञप्तः ।
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૦.
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૩૩-૧૪૧
त्ति । अय' च दर्शनमोहक्षय-क्षयोपशम-उपशमजन्यो भावविशेष एव, न तु तत्त्वार्थश्रद्धानं, अपर्याप्तावस्थायां तदभावादिति पञ्चाशकवृत्तौ व्यवस्थितम् । तथा च दर्शनमोहक्षयोपनीत क्षायिक सम्यक्त्वं सिद्धानामक्षतमेवेति चेत् ? हन्त तर्हि चारित्रमपि प्रेक्षा दिव्यापाराभिव्यङ्गथश्चारित्रमोहकर्मक्षय-क्षयोपशम-उपशमोपनीतः परिणामविशेष एवेति सिद्धेषु क्षायिकचारित्रं किं वाङ्मात्रनिवारणीयम् १ अत एव मरुदेवादीनां बाह्याचार विनापि निर्वाणहेतुचारित्रसत्ता संभविनी, क्वचिल्लिङ्ग विनापि लैङ्गिकदर्शनात् , धूम विनाप्ययोगोलके वहून्यनुभवात् , प्रशमसंवेगादिक विना कृष्णश्रेणिकादीनामपि क्षायिकसम्यक्त्वाभ्युपगमाच्च ।
अथ षड्जीवनिकाय एव चारित्रस्य विषय इति तत्परिपालनक्रियैव चारित्र', सम्यक्त्वस्य तु जीवाजीवादिपदार्था एव विषय इति न सा क्रियेति चेत् १ न, तत्त्वतश्चारित्रस्य शुद्धात्मविषयकत्वात् , अत एव निरभिस्संग चित्त...' इत्यादिना साम्यपरिणतिमेव तदाम्ना
[ સમ્યકત્વમાં આત્મ પરિણુમરૂપત્વ પણ આવશ્યક સિદ્ધાતી ]
શંકા –બાહ્યાચાર વિના પણ સમ્યક્ત્વ હોવાનું શાસ્ત્રોમાં કહ્યું હોવાથી બાહ્યાચાર જ સમ્યફવ છે એવું નથી કિન્તુ નિઃશંકિતાદિ આચારશમસંવેગાદિલિંગથી અભિવ્યક્ત થતા આત્મપરિણામરૂપ જ સમ્યક્ત્વ છે. કહ્યું છે કે “તે સમ્યકત્વ પ્રશસ્ત એવા સમ્યફવાહનીયકર્મના અનુવેદન–ઉપશમ અથવા ક્ષયથી ઊભો થએલો અને પ્રશમસંવેગાદિ લિંગવાળો શુભ આત્મ પરિણામ છે.” આ પરિણામ દર્શનમોહના ક્ષય-ક્ષપશમ કે ઉપશમથી થએલ ભાવવિશેષ જ છે નહિ કે તત્ત્વાર્થ શ્રદ્ધા, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તત્ત્વાર્થ શ્રદ્ધાનો અભાવ હોવા છતાં સમ્યક્ત્વ માન્યું છે આવું શ્રી પંચાશક શાસ્ત્રની ટીકામાં કહ્યું છે. તેથી દર્શન મેહના ક્ષયથી થએલ ક્ષાયિક સમ્યકત્વ સિદ્ધોને હેવામાં કઈ બાધક નથી.
[ચારિત્રમાં પણ આત્મપરિણામરૂપત્વ આવશ્યક] સમાધાન –એ રીતે ચારિત્ર પણ પ્રેક્ષાદિવ્યાપારાત્મક બાહ્યાચારરૂપ જ નથી કિન્તુ તેનાથી અભિવ્યક્ત થતા અને ચારિત્રમોહનીય કર્મના ક્ષય-ક્ષપશમ કે ઉપશમથી થએલ એ આત્મપરિણામવિશેષ જ છે જે સિદ્ધોમાં પણ હાજર હોય છે. તેથી ત્યાં ક્ષાયિક ચારિત્રને શું તમારા બોલવા માત્રથી અભાવ થઈ જાય? આત્મપરિણામરૂપ હોવાથી જ મરૂદેવા માતા વગેરેને બાહ્યાચાર વિના પણ ક્ષહેતુભૂત ચારિત્ર સંભવિત છે કારણકે કયાંક લિંગવિના પણ લિંગી હોઈ શકે છે. જેમકે ધૂમાડાના અભાવમાં પણ તપેલા લોખંડના ગોળામાં અગ્નિ દેખાય છે. પ્રશમસંવેગાદિ રૂપ લિંગ વિના પણ કૃષ્ણશ્રેણિક વગેરેને ક્ષાચિક સમ્યકત્વ હોવાનું પણ માન્યું જ છે. એ જ રીતે સિદ્ધોને પણ બાહ્યાચારાત્મક લિંગ વિના પણ ક્ષાયિક ચારિત્રરૂપ લિંગી હોવામાં કઈ વાંધો નથી. 1. समभावो सामइ तणकंचणंसत्तुमित्तविसओ त्ति । णिरभिस्संग चित्त उचियपवित्तिप्पहाण च ॥
(વંરારા /) समभावो सामायिक तृणकंचनशत्रमित्रविषय इति । निरभिष्वंग चित्तमुचितप्रवृत्तिप्रधान च ।।
Page #390
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
9
सिषुः । युक्तं चैतत् षड्जीवनिकाय पालनप्रयत्नं विनापि मरुदेव्यादीनां माध्यस्थ्यमात्रेणापि तत्संभवात् । ' तदापि क्रियाफलमिति क्रियैवेति चेत् ? नूनमेव सिद्धचारित्रमपि क्रियाफलमिति क्रियैवोच्यतां किं वश्छिद्यते ? युक्त चैतत् भवस्थकेवलिनामपि क्रियाफलसद्भावमात्रादेव संयमोपदेशात् " किं ते भरते जत्ता ! सोमिला ! ज मे तवणियमसंयमसज्झायझाणावसयमाइ जोएस जयणा" इत्यत्र । " एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानी विशेषतः संभवति, तथापि 'तत्फलसद्भावात्तदस्तीत्युक्तमिति मन्तव्यमिति व्याख्यानात् । अथ बाह्यक्रियाभिव्यङ्ग चान्तरक्रियैव चारित्र, सा च भवस्थ केवलिनां मरुदेव्यादीनां च संभवति, अत एव चानुपदोक्तस्थले विशेषत इत्युक्तिरिति चेत् ? सेय योगरूपा वा स्यादुपयोगरूपा वा ? नाद्यः, मरुदेव्यादौ व्यभिचारात् । द्वितीये तु सिद्ध नः समीहित, शुद्धोपयोगलक्षणस्य चारित्रस्य व्यवस्थापयिष्यमाणत्वात् इति दिग्
૩
શ`કા ઃ-ષØવનિકાય જ ચારિત્રના વિષય છે અને તેનુ પરિપાલન કરવાની ક્રિયા જ ચારિત્ર છે જ્યારે સમ્યક્ત્વના તે જે જીવ-અજીવ આદિ પદાર્થો વિષય છે તેના પાલન-રક્ષાદ્વિ કરવા એ કઈ સમ્યક્ત્વરૂપ નથી કે જેથી એ ક્રિયારૂપ
અની જાય!
[શુદ્ધાત્મા જ પરમાથ થી ચારિત્રના વિષય, ષજીવનિકાયાદિ નહિ]
સમાધાન :-એ પણ અયુક્ત છે કારણકે પરમાથી તેા ચારિત્ર શુદ્ધાત્મવિષયક છે, ષડ્ઝનિકાયાક્રિવિષયક નહિ. તેથી જ ૫'ચાશકાર્ત્તિમાં “નિરભિમ્સ`ગ' ચિત્ત...’ ઇત્યાદિ સૂત્રથી સમતાપરિણામને જ સામાયિકરૂપે કહ્યો છે. એ વાત યુક્ત પશુ છે કારણકે ષØવનિકાય પાલનના પ્રયત્ન વિના પણ મરુદેવી માતા વગેરેને માધ્યસ્થ્ય ભાવમાત્રથી ચારિત્ર હતુ.
શંકા :–છતાં પણ એ ચારિત્ર ક્રિયાના ફળરૂપ હાવાથી ક્રિયારૂપ જ કહેવાય છે, [ફળસત્તાના કારણે ચારિત્રસત્તા કહેવી સંગત
સમાધાન :–એ રીતે તા સિદ્ધોનુ ચારિત્ર પણ ક્રિયાના મૂળ રૂપ હાવાથી તેને ક્રિયારૂપ જ કહે। ને ! તમારું શું ખગડે છે? વળી એમ કહેવુ* યુક્ત પણ છે કારણકે ભવસ્થ કેવલીઓને પણ ક્રિયાળ હાવાથી જ સંયમ હેાવુ. નીચેના સૂત્રથી કહ્યું છે——— હે પ્રભુ! તમારી સચમયાત્રા શુ છે ? પ્રભુના જવાબ-હૈ સૌમ્ય ! તપ–નિયમ– સંયમ–સ્વાધ્યાય-ધ્યાન-આવશ્યાકદિ યાગામાં જે જયણા છે એ જ સયમયાત્રા છે. ’’ આનું વ્યાખ્યાન આવુ. કર્યું. છે કે “ આ તપ વગેરેમાંથી જો કે ભગવાને કેવળી અવસ્થામાં કોઈ વિશેષરૂપે હાતા નથી છતાં એ તપ વગેરેનુ ફળ હાજર હાવાથી તપ વગેરે હાય છે એમ કહ્યું છે એવું જાણવુ.”
१. किं ते भगवन् यात्रा ? सौम्य ! यन्मे तपोनियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु योगेषु यतना ॥
(પ્રપ્તિ-૨૮/૧૦/૬૪૭)
૪૬
શ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૨
અધ્યાત્મમતપરીક્ષા લૈં. ૧૩૩-૧૪૧
___ यत्पुनरुक्तमैहभविकत्वोपदेशादेव न सिद्धिगतौ चारित्रसत्त्वमिति तदपि स्वाभिप्रायविजृम्भित, उक्तोपपत्तिबलेन चारित्रस्यात्मगुणत्वे सिद्धे क्रियारूपतद्विशेष एवैहभविकत्वोपदेशविश्रामात् , भवपदस्य संसारवाचकत्वेन मोक्षगतौ तत्सत्त्वेऽप्यैहभविकत्वाऽविरोधात् । अथ गतिमार्गणायां सिद्धगतेरिव भवाधिकारेऽपि भवनमात्रार्थपुरस्कारेण मोक्षस्यापि ग्रहणं सांप्रदायिकमिति चेत् ? तथापि 'इह भवे हितमैहभविकं' इत्यर्थाश्रयणे न कोऽपि दोषः, मोक्षगतौ चारित्रसत्त्वेऽपि तस्य मोक्षानुपकारित्वात् । नन्वेवं ज्ञानदर्शने अपि पारभविके न स्यातामिति चेत् ? न, परभवपदार्थ देवगत्यादौ तयोरुपकारित्वात् ।
શંકા :-બાકિયાથી અભિવ્યક્ત થતી આંતરક્રિયા જ ચારિત્ર છે જે ભવસ્થ કેવળી અને મરુદેવાદિને સંભવે છે. તેથી જ ઉપરના સૂત્રવ્યાખ્યાનમાં “વિશેષતઃ' એ શબ્દ મૂક્યો છે. પણ સિદ્ધોને તો સામાન્યથી પણ તપ વગેરે ન હોવાથી આંતરક્રિયા પણ હોતી જ નથી તેથી ચારિત્ર શી રીતે મનાય ?
સમાધાન :- એ આંતરક્રિયાને યોગરૂપ માને છે કે ઉપયોગરૂપ યોગરૂપ મનાય નહિ કારણ કે મરુદેવા વગેરેમાં તેવો યોગ ન હોવા છતાં ચારિત્ર હોવાથી વ્યભિચાર આવે. ઉપયોગરૂપ માનતા હો તે અમારું જ ઈષ્ટ સિદ્ધ થાય છે કારણ કે ચારિત્ર શુદ્ધો પગ રૂ૫ છે એવું અમે આગળ કહેવાના છીએ. ( [ ચારિકાંશમાં જ ઐભવિકત્વ, સર્વાશમાં નહિ ]
વળી ચારિત્રને ઈહભાવિક કહ્યું છે એનાથી જ જણાય છે કે તે સિદ્ધિગતિમાં હેતું નથી કારણ કે સિદ્ધાવસ્થામાં નવું કઈ ચારિત્ર લેવાનું નથી અને પૂર્વભવનું (ચરમભવનું) તો સાથે આવ્યું નથી”.... ઈત્યાદિ તમે જે કહ્યું તે માત્ર તમારી સ્વછંદપણાથી કરાખેલ ચેષ્ટા છે કારણકે ઉપર કહ્યા મુજબ ચારિત્ર આત્મગુણરૂપે સિદ્ધ થયું હોવાથી ક્રિયારૂપ તેના એક અંશવિશેષ અંગે જ ઐહભવિકત્વ લાગુ પડે છે. તેથી “ભવ” શબ્દ ચાર ગતિરૂપ સંસારને વાચક હોવા છતાં તેમજ મોક્ષમાં પણ ચારિત્ર હોવા છતાં ઉપદિષ્ટ અહભવિકત્વને વાંધો નથી કારણકે અહભાવિક અંશ તે ત્યાં હોતે જ નથી. તેનાથી ભિન્ન એવા આત્મપરિણામાત્મક અંશને લઈને જ ચારિત્રસત્તાને ઉપદેશ છે.
શંકાજેમ ગતિમાર્ગણામાં સિદ્ધિગતિની પણ ગતિ તરીકે વિવક્ષા કરીને એનું ગ્રહણ કર્યું છે તેમ ભવાધિકારમાં પણ “ભવન–થવું” માત્ર એવા જ અર્થને આગળ કરીને મોક્ષનું પણ ગ્રહણ થઈ શકતું હોવાથી જે મેક્ષમાં ચારિત્ર હોય તો તે અહભવિક જ શા માટે ન હોય?
સમાધાન -આ ભવમાં હિતરૂપ હોય તે એહભવિક એવો અર્થ કરવાથી કોઈ દોષ નથી. કારણ કે મોક્ષમાં ચારિત્ર હોવા છતાં એક્ષપ્રાપ્તિ થઈ જ ગઈ હોવાથી મેક્ષ માટે તે ઉપકારી નથી.
Page #392
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરી વચાર
अथ क्रियारूपत्वे चारित्रस्य न देवभवाद्यनुयायित्वं तस्या मनुष्यशरीरमात्रसंभविसंभवत्वात् , आत्मपरिणामरूपत्वे तु तस्य तथात्वप्रसङ्गः, ज्ञानादिवदात्ममात्रापेक्षिणस्तस्य देवभवानुगामित्व. संभवात् इति चेत् ? न, देवभवोत्पत्तिसमयोदितचारित्रमोहनीयकर्मणाऽऽत्मपरिणामरूपस्यापि चारित्रस्य विनाशात् , तेषां भवस्वाभाव्येनैवाविरतत्वाद्, अन्यथा परेषामपि न प्रतीकारः, शरीरिणां स्वकारणाधीनक्रियासंभवात् । एतेन 'चारित्रं मोक्षभवाननुयायि, देवभवाननुयायित्वात्' इत्याद्यनुमानपरम्परापि परास्ता, अप्रयोजकत्वात् , प्रतिबन्धकसत्त्वाऽसत्त्वाभ्यां परभवाननुयायित्वाऽनुयायित्वसंभवात् ।।
શંકા–તે પછી એ રીતે જ્ઞાન-દર્શન પણ પારભવિક હોતા નથી, એહભાવિક જ હોય છે એવું પણ માને ને !
સમાધાન :–એવું માની શકાતું નથી કારણકે પરભવ તરીકે લેવાતી દેવગતિ વગેરેમાં પણ જ્ઞાન-દર્શન ઉપકારી હોવાથી તે પારભવિક પણ છે જ.
[પરિણામાત્મક ચારિત્ર પારભવિક કેમ નહિ? – સિદ્ધાન્તી]
શકા :-જે ચારિત્ર ક્રિયારૂપ હોય છે એ માત્ર મનુષ્ય શરીરમાંજ સંભવિત હવાથી, દેવભવાદિમાં એ ક્રિયા સાથે જતી ન હોવાના કારણે ઐહભવિક કહી શકાય. હવે જે એને આત્મપરિણામ રૂપ માનવાનું હોય તે તે એ માત્ર આત્માને જ સાપેક્ષ હોવાથી જ્ઞાનાદિની જેમ દેવાદિગતિમાં પણ સાથે જઈ શકતું હોવાથી માત્ર એહભાવિક જ શી રીતે કહેવાય? તેથી ચારિત્રને ક્રિયારૂપ જ માનવું યુક્ત છે.
ચારિત્રમોહેાદયથી પરભવમાં ચારિત્રનાશ ] સમાધાનઃ-દેવભવમાં ઉત્પત્તિના પ્રથમ સમયે જ ઉદયમાં આવી જતાં ચારિત્રમેહનીય કર્મથી આત્મપરિણામરૂપ ચારિત્રને પણ ક્ષય થઈ જતું હોવાથી પરિણમાત્મક ચારિત્ર પણ સાથે જઈ શકતું નથી કે તેવા ભવસ્વભાવથી જ અવિરત હોય છે અર્થાત્ તેઓના તેવા ભવના કારણે જ ઉત્પત્તિની સાથે જ ચારિત્રમેહનીય કર્મને (અપ્રત્યાખ્યાનાવરણ કષાયાદિને) ઉદય થઈ જાય છે. નહિતર તે ક્રિયારૂપ ચારિત્ર માનનાર તમારે પણ ચારિત્રનું અહવિકત્વ ઉપપન્ન કરવું અઘરું થઈ પડશે કારણકે શરીરી એવા દેવાદિને પણ સ્વકારણાત્મક શરીરાદિને આધીન કિયા સંભવિત જ છે. દેવાદિમાં પૂજવા-પ્રમાર્જવાનું સામર્થ્ય હોતું નથી એવું તે કાંઈ છે નહિ.
(નાશક ન હોવાથી મોક્ષમાં ચારિત્ર અખંડિક) આમ તેવા ભવસ્વભાવના કારણે જ દેવભવમાં ચારિત્ર સાથે જતું નથી એવું પ્રતિપાદન કર્યું એનાથી જ “ચારિત્ર મિક્ષભવમાં સાથે જતું નથી કારણકે દેવભવમાં સાથે જતું નથી, જેમકે ઔદ્યારિક શરીર” ઈત્યાદિ અનુમાને પણ અપ્રાજક હોઈ નિરસ્ત જાણવા. અર્થાત્ “દેવભવમાં અનનુયાયી પણ કઈ વસ્તુ મેક્ષાનુયાયી હોય તો શું વાંધો ?” એવી અન્વયવ્યભિચારની શંકાને દૂર કરનાર કેઈ અનુકૂળ તર્ક ન
Page #393
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૩૩-૧૪ यदप्युक्त 'मोक्षलक्षणस्य फलस्य लब्धत्वान्मोक्षे सिद्धानां चारित्रस्य वैफल्यम्' इति, तदपि न, कार्याऽजनकस्य हि कारणस्य वैफल्य, न तु कार्य जनयित्वा तदुत्तरकालं निर्व्यापारतया च तिष्ठमानस्यापि, अन्यथा घटजननोत्तरकालमेव दण्डादयो भज्येरन्निति मोक्षजननोस्तरकालमेव च केवलज्ञानादयो गुणा विफलाः प्रसज्येरन् । 'जनितकार्याणां कारणानामुत्तर. कालेऽपि न वैफल्यमिति चेत् ? तदिदं ममैवाभिमतम् । 'कार्यजननोत्तर' तस्य स्थितिः किमधीना ?' इति चेत् ? यदधीना ज्ञानादेः। 'स्वकारणाधीना तस्यानन्ता स्थितिरिति चेत् ? अस्यापि कि न तथा?!
यदप्युक्त "मोक्षे चारित्राभ्युपगमे यावज्जीवतावधिकप्रतिज्ञाभङ्गप्रसङ्गः” इति, तत्र केय प्रतिज्ञा ? "यावज्जीवं सामायिक करोमि" इति श्रुतसङ्कल्पो वा, निर्विशेष तादृशं ज्ञानહોવાથી એ મનુમાને સ્વસાધ્યને સિદ્ધ કરી શકતા નથી. તે તે ગુણાદિ, પ્રતિબંધકની હાજરીમાં પરભવમાં સાથે જતા નથી અને ગેરહાજરીમાં જઈ શકે છે. સાથે જવાન જવાની વ્યવસ્થા આ રીતે સંભવિત હોવાથી દેવભવમાં પ્રતિબંધકના કારણે સાથે ન જઈ શકતું એવું પણ ચારિત્ર મેક્ષમાં તે સાથે જઈ જ શકે છે કારણકે તેને જતું અટકાવનાર કઈ પ્રતિબંધક નથી.
[મોક્ષપ્રાપ્તિ પછી ફળાનુત્પાદક ચારિત્રમાં નિષ્ફળીવાભાવી
વળી જે કહ્યું કે “મેક્ષાત્મક ફળ પ્રાપ્ત થઈ ગયું હોવાથી સિદ્ધોને ચારિત્ર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવશે એ પણ યુક્ત નથી કારણ કે જે કાર્યનું જનક ન જ બને એ કારણ નિષ્ફળ કહેવાય છે, નહિ કે કાર્યને ઉત્પન્ન કરી પછી નિષ્ક્રિય રહેતું કારણ પણ.. નહિતર તે ઘટને ઉત્પન્ન કર્યા પછી તરત જ નિષ્ફળ થઈ જતાં હોવાના કારણે નિરર્થક બની ગએલા દંડાદિ એ ભાંગી જવું જોઈએ. વળી આ રીતે જ મેણોત્પાદ કર્યા પછી કેવલજ્ઞાનાદિ પણ તુરત જ નિષ્ફળ થઈ જવાની આપતિ આવશે.
શકા: –જેઓએ કાર્યોત્પાદ કરી લીધો છે તેવા કારણે ઉત્તરકાલમાં પણ નિષ્ફળ કહેવાતા ન હોવાથી, કેવલજ્ઞાનાદિ નિષ્ફળ નથી.
સમાધાન :–આવું તે અમને પણ ઈષ્ટ જ છે અને તેથી જ સિદ્ધોનું ચારિત્ર પણ નિષ્ફળ નથી.
[ચારિત્રની અનંતસ્થિતિ સ્વકારણધીન] શકા :-કાર્યોત્પાદ કર્યા પછી પણ કારણભૂત ચારિત્રસ્થિતિ જળવાઈ રહેવામાં કેણ કારણ છે?
સમાધાન -જ્ઞાનાદિની સ્થિતિ પણ કેને આધીન છે? અર્થાત્ એ જળવાઈ રહેવામાં કેણ કારણ છે ?
શકા -જ્ઞાનાદિની અનંતસ્થિતિ તે પોતાના કારણેને જ આધીન છે અર્થાત્ , જ્ઞાનાદિના કારણે એવા જ્ઞાનાદિને ઉત્પન્ન કરે છે કે જેથી એની અનંતસ્થિતિ જળવાઈ રહે.
Page #394
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર मेव वा ? आये केवलज्ञानेनैव श्रुतज्ञानरूपा सा प्रतिज्ञा भग्नेति कि भग्नभञ्जनेन ? अन्त्येऽपि तद्भङ्गः किं तत्स्वरूपपरित्यागात् तद्गोचरकालातिक्रमाद्वा ? नाद्यः, ज्ञानरूपप्रतिज्ञायास्तदानीमभङ्गुरत्वात् । न द्वितीयः, तद्गोचरस्य यावज्जीवतावधिकस्य कालस्य न्यूनतायामेव ह्यतिक्रमः, न त्वधिकावधिपालनेऽपि । ननु देवादिभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभियव निह्नवपरिकल्पितम् 'अपरिमियाए'त्ति पाठ परित्यज्य 'जावज्जीवाए त्ति पाठमाददते संप्रदायधुरीणाः । एवं च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापर्यवसानात्कथं न मोक्षे चारित्राभ्युपगमे तद्भङ्ग इति । मैवं, 'यावज्जीवमिति प्रतिज्ञयैव साध्यसिद्धौ सावधारणप्रतिज्ञाया अनतिप्रयोजन त्वात् , तथैवाभिमतसमयनियमनात् , अतिरिक्तकालस्य तदुदासीनतयैव संयमासंयमानुवेऽपि तद्धानिवृद्धिकारित्वात् । સમાધાનઃ-એજ રીતે ચારિત્રની અનંતસ્થિતિ પણ સ્વકારણાધીન શા માટે ન હોય ?
[ ચારિત્રપ્રતિજ્ઞા કિસ્વરૂપ? ] મોક્ષમાં ચારિત્ર માનવામાં ચાવજ જીવ સુધીની લીધેલી પ્રતિજ્ઞાન ભંગ થશે એવું જે કહ્યું તેમાં આ પ્રતિજ્ઞા એ શું છે? “થાવજજીવ માટે સામાયિક કરું છું' એવો શ્રુતજ્ઞાનાન્તર્ભાવિ સંક૯૫ કે પછી તેવા આકારનું કોઈ પણ જ્ઞાન? પ્રથમ વિકલ્પમાં, શ્રુતજ્ઞાનરૂપ તે પ્રતિજ્ઞા કેવલપત્તિ વખતે કેવલજ્ઞાનથી જ ભાંગી ગઈ હોવાથી હવે મેક્ષમાં ફરી શું ભાંગવાનું રહે? દ્વિતીય વિકલ્પમાં પણ તેને ભંગ શેના કારણે માનશે? પિતાનું જ્ઞાનસ્વરૂપ છેડી દેવાના કારણે કે તેના વિષયભૂત કાળને અતિક્રમ થઈ જતે હેવાના કારણે? પહેલું કારણ માની શકાય નહિ કારણ કે જ્ઞાનરૂપ પ્રતિજ્ઞા સિદ્ધાવસ્થામાં પણ અક્ષત જ હોય છે અર્થાત્ તેનું જ્ઞાન (કેવલજ્ઞાન) જળવાઈ રહ્યું જ હોય છે. બીજું પણ મનાય નહિ કારણકે સ્વવિષયભૂત યાજજીવનકાળ સુધી ન ટકતાં ન્યૂન કાળ જ પ્રતિજ્ઞા ટકતી હોય તે ભંગ થયે કહેવાય છે નહિ કે અધિકકાળ પાળવામાં પણ!
શંકા – દેવાવિભવ સાથે સંલગ્ન અવિરતિથી અવશ્ય પ્રતિજ્ઞાભંગ થશે એવા ભયથી જ અગ્રણી આચાર્યોએ ગેષ્ઠામાહિલ નિદ્વવથી પરિકપિત “અપરિમિયાએ પાઠ ને છોડી “જાવજછવાએ પાઠ રાખ્યો છે. તેથી “આ જીવન સુધી જ' એવી “જ” કારગર્ભિત પ્રતિજ્ઞા લેવાથી મેક્ષમાં પણ જે ચારિત્ર માનવામાં આવે છે તે પ્રતિજ્ઞાને ભંગ શું કામ ન થાય?
[‘જ' કાયુક્ત પ્રતિજ્ઞા નિપ્રયોજન] સમાધાન થાવજજીવ' ઘટિત પ્રતિજ્ઞાથી જ તાદશ ભય ન રહેવા રૂપ સાધ્ય સિદ્ધ થઈ જતું હોવાથી “જે કાર ગર્ભિત પ્રતિજ્ઞા માનવાનું કોઈ પ્રયોજન નથી કારણ કે એ વિના જ અભિમતકાળનું નિયમન થઈ જાય છે. વધારાને કાળ ચરિત્ર અંગે ઉદાસીન હોવાના કારણે જ સંયમ-અસંયમ ઉભયથી અનુવિદ્ધ થઈ શકતું હોવા છતાં ચારિત્રની હાનિવૃદ્ધિ કરનાર બને છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૩૩-૧૪૧
- अस्तु वा यावज्जीवमेवेति सावधारणैव प्रतिज्ञा, तथापि तस्याः क्रियारूपचारित्रविषयत्वान्न कोऽपि दोषः, करोमीति सूत्रांशे हि भावश्रुतशब्दकारणस्याधिकारः, "'भावसुयसद्दकरणे अहिगारो एत्थ होइ नायव्वो" (आ०नि० १०२६) इति वचनात् । यथा च श्रुतसङ्कल्पस्य प्रतिज्ञात्वमुन्नीयते तथा नोश्रुतकरणमाश्रित्य गुणकरणयुञ्जनकरणयोरप्यधिकारः, "नो सुयकरणे गुणजुजणे य जहसंभवं होई” इति वचनात् । एवं च भावपूर्वकक्रियाया एव मीलितवचनबलात्तद्विषयत्वमुन्नीयत इति न किंचिदनुपपन्नम् । 'भावपूर्वक क्रियायाः क्रियापूर्वकभावस्य वा तद्विषयत्वमिति विनिगमनाविरहात् व्यस्तयोरेवोभयोस्तथात्वमस्त्विति चेत् ? न, प्रधानत्वेन स्थूलत्वेन च क्रियाया एव तद्विषयत्वात्तत्र भावस्योपसर्जनतयैव प्रवेशात् , केवलस्य तु भावस्यातिसूक्ष्मत्वात्सुचीमुखे मुशलप्रवेश इव न तत्र स्थूलप्रतिज्ञाप्रवेशः । अत एव "अप्पा जाणइ अप्पा..." [उप०माला० २३] इत्यागमेन तत्रात्ममात्रसाक्षिकत्वमुपदिष्टम् । न हि निश्चयो व्यवहारमनुरुणद्धि, अपि तु व्यवहार एव व्यवहार निश्चयं चेति वस्तुस्थितिः ।।
[ ચારિત્રપ્રતિજ્ઞા માત્ર ક્રિયાવિષયક ] અથવા તો “ચાdifમેય’ એવી સાવધારણ પ્રતિજ્ઞા જ ભલે હો! તે પણ એ પ્રતિજ્ઞા ક્રિયાત્મક ચારિત્ર અંગે જ હોવાથી મોક્ષમાં પરિણમાત્મક ચારિત્ર હવામાં કઈ દોષ નથી.
ભાવકૃત શબ્દકરણ વિષે અહીં અધિકાર જાણવો' એવા વચનથી “મિ' એવા સૂત્રશમાં ભાવદ્યુતશખકરણને અધિકાર છે એ જણાય છે. એ વચનથી જેમ પ્રતિજ્ઞા એ શ્રુતસંકલ્પરૂપ હોવાનું સિદ્ધ થાય છે તેમ “શ્રુતકરણને આશ્રીને ગુણકરણ અને યોજનાકરણ વિષે યથાસંભવ અધિકાર હોય છે” એવા વચનથી માં ને શ્રુતકરણને આશ્રીને ગુણકરણ–જનાકરણનો પણ અધિકાર હોવો જણાય જ છે. તેથી એ બંને વચને ભેગા કરવાથી જણાય છે કે ભાવપૂર્વકની ક્રિયા એ જ પ્રતિજ્ઞાન વિષય છે. તેથી મોક્ષમાં તાદશક્રિયા ન હોવાને કારણે પ્રતિજ્ઞાભંગાદિ કેઈ અનુપત્તિ નથી.
શંકા – પ્રતિજ્ઞાને વિષય ભાવપૂર્વકની ક્રિયા છે કે ક્રિયાપૂર્વક ભાવ એ બેમાં કેઈ વિનિગમક ન હોવાથી ભાવ અને ક્રિયા બંનેને પૃથ વિષય માનવા પડે છે. તેથી મોક્ષમાં ભાવાત્મક ચારિત્ર માનવામાં પણ પ્રતિજ્ઞાભંગની આપત્તિ ઊભી જ રહે છે. ( [ સૂક્ષ્મ-અસ્વાધીન ભાવ પ્રતિજ્ઞાવિષય નથી]
સમાધાન :- પ્રધાન અને સ્કૂલ હેવાથી ક્રિયા જ પ્રતિજ્ઞાન વિષય છે. ભાવ તે ગૌણરૂપે જ વિશેષણ તરીકે વિષયમાં પ્રવિષ્ટ છે. પ્રતિજ્ઞાને ઉચ્ચાર કર વગેરે વ્યવહારરૂપ છે અને વ્યવહારનય ક્રિયાને પ્રધાન ગણે છે. તેથી જ વંદનાદિવ્યવહાર પણ ક્રિયા–વેશાદિયુક્ત સાધુને જ થાય છે, ક્રિયાશાદિ રહિત માત્ર ભાવથી વિરતિ१. भावश्रुतशब्दकरणेऽधिकारोऽत्र भवति ज्ञातव्यः। नोश्रुतकरणे गुणयुञ्जने च यथास भव भवति ॥ २. अप्पा जाणइ अप्पा जहछि भो अप्पसक्खिओ धम्मो। अप्पा करेइ त तह जह अप्प सुहावह होई ॥ आत्मा जानात्यात्मान' यथास्थित आत्मसाक्षिको धर्मः। आत्मा करोति तत्तथा यथाऽऽत्मसुखावह भवति ॥
Page #396
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
AAAAAAAA
૩૬૭
अथ प्रतिज्ञायाः श्रुतसङ्कल्परूपत्वे केवलज्ञानात् कुतो न तद्भङ्गः ? इति चेत् ? न, प्रतिज्ञातभङ्गाऽभङ्गाभ्यामेव तद्भङ्गाऽभङ्गव्यवहारात्, प्रतिज्ञायाः शब्दोच्चाररूपायास्तद्विकल्परूपाया वा तदानीमेव भङ्गात् । ' किं तर्हि प्रतिज्ञया ? प्रतिज्ञान ( १ ) मेव विजयतामिति चेत् ? न, प्रधाने संयमे प्रतिज्ञाया अप्यङ्गत्वात् । अत एव तत्फलेनैवास्य फलवत्तेति, न च व्यङ्ग कर्म फलवदिति तस्यास्तत्रोपयोग इति । वस्तुतः प्रतिज्ञातभङ्गे शिष्टाचारविरोधेन शङ्काजनकतयैव वेषादिवत् प्रतिज्ञाप्युपयोगिनी, प्रतिज्ञातेऽप्रमादेन प्रवृत्ति जनकोत्साहानुगुणतया चेति । ધરને નહિ. વળી ભાવ સૂક્ષ્મ હાય છે તેમ જ સ્વાધીન હાતા નથી. પેાતે પેાતાના ભાવ બગડે નહિ તેની વધુમાં વધુ તેા કાળજી-સાવધાની રાખી શકે છે અને છતાં વિચિત્રકમ વશ ભાવ વારવાર પડી પડીને પાછા આવી પણ શકે છે છતાં એની પ્રતિજ્ઞાના ભંગ થયા એવા વ્યવહાર થતા નથી.
[ બાહ્યક્રિયાલગથી જ પ્રતિજ્ઞાભંગ વ્યવહાર ]
જયારે ક્રિયા સ્વાધીન અને સ્થૂલ છે. અંદરથી ખરાબ ભાવ થયેા હેાવા છતાં બાહ્યક્રિયા સાધુપણાને અનુકૂલ રાખી શકાય છે. તેમજ બાહ્યક્રિયાના ભંગ સ્પષ્ટ રીતે જાણી પણ શકાય છે. તેથી જ તેના ભંગથી જ પ્રતિજ્ઞાભગના વ્યવહાર થાય છે. બાકી ભાવ તા એટલા સૂક્ષ્મ હાય છે કે એના ભંગ થયેા છે કે નહિ એ પ્રતિજ્ઞાતા પાતે પણ જાણી શકતા નથી, તેથી સ્થૂલ અને પ્રધાન એવી ક્રિયાની જ પ્રતિજ્ઞા થતી હાવાથી તે જ એના વિષય છે, અને જેમ સાયના કાણામાં મુશલપ્રવેશ થતા નથી તેમ ભાવ અતિસૂક્ષ્મ હેાવાના કારણે તેમાં સ્થૂલપ્રતિજ્ઞાના પ્રવેશ પણ થતા નથી. તેથી જ ભાવ વિશે તા આત્મા પેાતાને જાણે છે' એવા આગમવચનથી માત્ર આત્મસાક્ષિકત્વ જ કહ્યું છે. અરિહ તાદિપાંચસાક્ષિકત્વ નહિ. જે એની પણ પ્રતિજ્ઞા હેાત તા અરિહતાદિ પાંચની સાક્ષી કહી હાત! વસ્તુસ્થિતિ એ છે કે નિશ્ચય વ્યવહારને અનુસરતા નથી કિન્તુ વ્યવહાર જ વ્યવહાર અને નિશ્ચય બંનેને અનુસરે છે. કારણ કે વ્યવહાર વિના પણ નિશ્ચય હાઈ શકે છે. જ્યારે શુદ્ધ વ્યવહાર નિશ્ચય વિના હાતા નથી. તેથી પ્રતિજ્ઞાદિપ વ્યવહારને ભાવાત્મક નિશ્ચય અનુસરતા ન હેાવાથી ભાવની પ્રતિજ્ઞા હાતી નથી.
શકા – પ્રતિજ્ઞા જો શ્રુતસ કપરૂપ હાય તા કેવલજ્ઞાનથી તેના ભંગ કેમ
ન થાય ?
[ પ્રતિજ્ઞાતના ભગ-અભ'ગથી પ્રતિજ્ઞાભ'ગ-અભંગવ્યવહાર ] સમાધાન :– જ્ઞાનાવાત્મક પ્રતિજ્ઞાનેા નાશ થવામાં પ્રતિજ્ઞાભંગ અને નાશ ન ન થવામાં અભ’ગ એવા કઇ વ્યવહાર થતા નથી. કિંતુ પ્રતિજ્ઞાતના ભંગ કે અભ*ગથી જ પ્રતિજ્ઞાના ભંગ-અભ ́ગના વ્યવહાર થાય છે. નહિ તેા શબ્દોચ્ચારરૂપ કે તેવા માનસિક વિકલ્પરૂપ પ્રતિજ્ઞા તા એ જ વખતે નષ્ટ થઈ જતી હાવાથી લેવા માત્રથી પ્રતિજ્ઞાના ભંગ માનવાની આપત્તિ આવે,
Page #397
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩૩-૧૪૧ ___ यदप्युक्त'-अनुष्ठानरूप' चारित्र' शरीर विना कथ सिद्धानाम् ? इति तत्तथैव, न हि वयं तेषां क्रियारूप चारित्रमभ्युपेमः, किन्तु शुद्धोपयोगरूपम् । न च तस्याप्युत्पत्ताविव स्थितावपि शरीरापेक्षा, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात् । न च ऋजुसूत्रनयेन तस्य प्रतिसमयोत्पदिष्णुतया मोक्षे शरीर विना तदुत्पत्तिरपि न स्यादिति वाच्य, तन्नये पूर्वपूर्वक्षणानामेवोत्तरोत्तरक्षणहेतुत्वात् , अन्यथा ज्ञानादावप्यप्रतिकारादिति दिगू ।
अथ माभूद्बाह थक्रियारूपता चारित्रस्य, अस्तु वाभ्यन्तरक्रियारूपत्वं, तथापि न सा सिद्धानां, तद्धेतुयोगादे विलयादित्याशय निरसितुमाह-अपि चेत्यादिना-क्रिया खलु योगाख्या शरीरनामकर्मोपनीततया भगवतामप्यौदयिकी, चारित्रं तु तेषां चारित्रमोहकर्मक्षयोपनीततया
શંકા –આ રીતે પ્રતિજ્ઞાતને અનુસરીને જ વ્યવહારાદિ થતા હોય તે પ્રતિજ્ઞાથી સયું! અર્થાત્ પ્રતિજ્ઞાની તો કેઈ જરૂર જ નથી.
સમાધાન :- આવું માનવાની જરૂર નથી કારણ કે પ્રધાન સંયમમાં પ્રતિજ્ઞા પણ કારણભૂત હોવાથી આવશ્યક છે. તેથી જ પ્રતિજ્ઞાના ફળભૂત “અવિરતિ નિમિત્તક કર્મબંધની અટકાયત દ્વારા જ સંયમ પણ ફળવાળું બને છે. કોઈ પણ કારણની ગેર. હાજરીવાળું (વિકલાંગ) કર્મ ફળવાળું બનતું ન હોવાથી પ્રતિજ્ઞા પણ ઉપયોગી છે. વસ્તુતઃ પ્રતિજ્ઞાતને ભંગ થવામાં શિષ્ટાચાર વિરોધ હેવાથી જેમ વેષ “હું દીક્ષિત છું, આવું કાર્ય મને ન શોભે વિગેરે વિક૯પ કરાવવા દ્વારા સાધુપણને ઉપયોગી બને છે એજ રીતે પ્રતિજ્ઞા પણ “મેં હજારો સજજને અને અરિહંતાદિ પાંચની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે તે મને આવું કામ ન શેભે ઈત્યાદિ વિક૯પ કરાવવા દ્વારા ઉપયોગી બને છે એમ જાણવું. તેમજ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાત અંગે અપ્રમત્તતા લાવવા દ્વારા પ્રવૃત્તિજનક ઉત્સાહને પ્રર્વતાવે છે. તેથી એ રૂપે પણ ઉપયોગી છે.
[ શુદ્ધોપયોગરૂપ ચારિત્રની સ્થિતિ શરીરનિરપેક્ષ ] અનુષ્ઠાનાત્મક ચારિત્ર સિદ્ધોને શરીર વિના શી રીતે સંભવે? એવું તમે જે કહ્યું તે બરાબર જ છે. અમે પણ કંઈ તેઓને ક્રિયારૂપ ચારિત્ર હોય છે એમ માનતા નથી, કિન્તુ શુદ્ધોપગરૂપ ચારિત્ર હોય છે એવું માનીએ છીએ. એ શુદ્ધોપયોગને ઉત્પન્ન થવામાં શરીરાપેક્ષા છે પણ ઉત્પન્ન થયા પછી ટકી રહેવામાં કેઈ અપેક્ષા છે નહિ કે જેથી અશરીરી સિદ્ધોને શુદ્ધોપયોગનો અભાવ માનવો પડે. નહિતર તે શરીરસાપેક્ષપણે ઉત્પન્ન થતાં કેવલજ્ઞાનાદિને ટકાવ પણ શરીરસાપેક્ષ માનવો પડવાથી સિદ્ધોને શરીરના અભાવે કેવળજ્ઞાનાદિને પણ અભાવ માનવાની આપત્તિ આવશે.
શકા – ઋજુસૂત્રનયમતે મોક્ષમાં શરીર વિના પણ કેવલજ્ઞાનની પ્રતિસમય ઉત્પત્તિ થતી હોવાથી જણાય છે કે કેવલજ્ઞાનને તે ઉત્પત્તિમાં પણ શરીરની અપેક્ષા નથી તે સ્થિતિમાં શા માટે હોય?
Page #398
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
क्षायिकमिति महाननयोर्भेदः । न हि यदेव क्षायिकं तदेवौदयिकमिति संभवति, एवं क्षायोपशमिकौपशमिकयोर्द्र ष्टव्यम् । तेन जा (ज्ञा ?) यते क्रिया तावत्तात्त्विक चारित्रलक्षणमनास्कन्दन्ती चारित्रव्यवहार' च जनयन्ती तटस्थतथैव भाविभूतचारित्रोपकारितया द्रव्यचारित्रमेव, आभ्यन्तरचारित्रं त्वनवलिप्तस्वपरिणाम एव । उक्त च ""मोहक्खोहविहूणो परिणामो अपणो धम्मो ” त्ति । तथा " " आया सामाइए आयासामाइयस्स अट्ठे" त्ति सूत्रमपि आत्मपरिणामरूपमेव चारित्रमाह । न च योगाख्यः प्रशस्तमनेाव्यापार एव चारित्र', योगस्य વન્યક્ષેતુત્વાત્, ચારિત્રય પાનાશ્રયવત્થાત્ । તેન [ ચો॰શા॰ ૨૨૪ ]–
૬ ૧.
अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्र' सम्यक्चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥” સમાધાનઃ– આવું કહેવું અયુક્ત છે કારણ કે ઋજુસૂત્રનયમતે તા પૂર્વ પૂર્વક્ષણુ જ ઉત્તરાત્તરક્ષણ પ્રત્યે હેતુભૂત છે. તેથી શરીર વિના પણ ચારિત્રની ઉત્પત્તિ (સ્થિતિ) હાવામાં કાઈ વાંધેા રહેતા નથી. નહિતર તેા જ્ઞાનાદિ પણું શરીરાભાવ હાવાથી માની શકાશે નહિ.
૩૯
www
[ ઔદયિકીક્રિયાને ભાવચારિત્ર મનાય નહિ ]
ચારિત્રને ભલે બાહ્યક્રિયારૂપ ન માનેા પણ આભ્યન્તરક્રિયારૂપ માના તો પણ એ સિદ્ધોને તે સ`ભવિત જ નથી, કારણ કે તેના હેતુભૂત યાગાદિ વિલય પામી ગયા છે” આવા આશયના નિરાસ કરવા અપિચ’ વગેરે કહ્યું છે. યાગનામની ક્રિયા શરીર નામકર્માયજન્ય હાવાથી કેવળીઓને પણ ઔયિકી જ હાય છે યારે ચારિત્ર તા ચારિત્રમાહનીયકમ ના ક્ષયથી થયેલુ હેાવાથી ક્ષાયિક હાય છે. તેથી ક્રિયા અને ચારિત્ર વચ્ચે ઘણા ભેદ છે. જે ભાવ ક્ષાયિક હાય તે જ ઔયિક પણ હાય એવુ સ`ભવતુ જ નથી. આ જ રીતે ક્ષાયેાપશમિક અને ઔપશમિક ચારિત્ર પણ ઔદયિક ક્રિયાથી અત્યંત ભિન્ન છે. એ જાણુવુ'. આથી જણાય છે કે તાત્ત્વિક ચારિત્રના લક્ષણુ વિનાની અને છતાં તટસ્થરૂપે જ ચારિત્રવ્યવહારને ઉત્પન્ન કરતી ક્રિયા ભાવિ-ભૂતચારિત્રને ઉપકારક હાવાથી દ્રવ્યચારિત્રરૂપ જ છે અભ્યન્તરચારિત્ર તા રાગાદિથી નહિ નિલેષાએલેા સ્વપરિણામ જ છે. કહ્યું છે કે મેાહના ક્ષેાભથી રહિત આત્મપરિણામ ધમ છે'. [બંધહેતુભૂત યોગ ચારિત્ર નથી]
તથા આત્મા સામાયિક છે, આત્મા સામાયિકના અથ છે' એવું સૂત્ર પણ ચારિત્રને આત્મપરિણામરૂપ જ કહે છે. બાકી પ્રશસ્તમનાવ્યાપારરૂપયાગ જ ચારિત્ર છે’ એવું પણ માની શકાતું નથી કારણ કે ચાગ તા બંધહેતુ છે જ્યારે ચરિત્ર અનાશ્રવરૂપ (બંધના અહેતુરૂપ) છે. આનાથી જ ‘અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થએલ ચરિત્રને જ મુનિપુ·ગવા સમ્યક્ ચારિત્ર કહે છે” એવી યાગશાસ્ત્રની ૧. મોહલ્લોવિદ્દીનઃ ગિામ આમનો ધર્મ | ૨. આમા સામાયિ‰મામા સામાયિચાર્ય:।
४७
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૦.
અધ્યામમતપરીક્ષા લે. ૧૩-૧૪
इति व्याख्यातम् , अत्र हि चारित्रं यदि यतीनां चेष्टा तदा तस्या बन्धहेतुत्वात , यदि पुनरुपयोगस्तदभिमतत्वादिति । अथ योगत्वेन रूपेण बन्धहेतुत्वेऽपि चारित्रत्वेनाऽतथात्वात् तेन रूपेण निर्जराहेतुत्वमविरुद्धमिति न कोऽपि दोषः, बाह्यात्मत्वेन बन्धहेतोरप्यात्मनस्तथात्वदर्शनात् इति चेत् १ न, बाह्यात्मव्यावृत्तस्य शुद्धात्मन इव बन्धहेतुव्यावृत्तस्य चारित्रस्य स्वरूपतो निष्कलङ्कत्वौचित्यात् । अपि च कषायहान्या चारित्रवृद्धिस्तवृद्धथा च तद्धानिरिति तत्प्रतिपक्षभूतः शुद्धोपयोग एव चारित्र न तु योगः, तस्य कषायाऽप्रतिपन्थित्वात् , तेषां विपरीतभावनानिवर्त्यत्वात् , तस्मात् कषायनिवर्त्य स्तन्निवर्त्तकश्वोपयोग एव चारित्रमिति व्यवतिष्ठते । ગાથાનો અર્થ પણ સ્પષ્ટ વ્યાખ્યાત થઈ જાય છે. કારણ કે ચેષ્ટા બંધની હેતુભૂત હોવાથી અહીં ચારિત્રને સાધુની ચેષ્ટારૂપ માની શકાતું નથી અને તેને ઉપગરૂપ માનવાનું હોય તે તો એ અમારે અભિમત જ છે.
શંકા - બાદ્યાત્મરૂપે બંધહેતુભૂત એવો આત્મા જેમ અંતરાત્મરૂપે નિર્જરાહેતુભૂત હોવામાં કઈ વિરોધ નથી તેમ સાધુના ગરૂપે બંધહેતુભૂત એવા પણ અનુષ્ઠાન ચારિત્રરૂપે બંધહેતુભૂત ન બનતાં નિર્જરહેતુભૂત બનવામાં કઈ વિરોધ ન હોવાથી કેઈ દેષ નથી.
| શુદ્ધો પગ જ ચારિત્ર ] સમાધાન-એ વાત ઠીક નથી કારણ કે જેમ બાહ્યાત્મવ્યાવૃત્ત શુદ્ધાત્મા જ નિર્જરાહેતુભૂત બને છે તેમ બંધહેતુવ્યાવૃત્ત ચારિત્રને જ નિષ્કલંક (=કેવળ નિર્જરાના હેતુભૂત) માનવું ઉચિત છે, નહિ કે બંધહેતુભૂતયોગથી અનુવિદ્ધ અનુષ્ઠાને...વળી કષાયહાનિથી ચારિત્રવૃદ્ધિ અને કષાયવૃદ્ધિથી ચારિત્રહાનિ થાય છે. તેથી જણાય છે કે જે કષાયનું પ્રતિપક્ષભૂત હોય તે ચારિત્ર છે. કષાયે વિપરીત (અકષાય) ભાવનાથી નિવૃત્ત થતા હોવાથી વિપરીતભાવનાદિરૂપ શુદ્ધો પગ જ કષાયોનો પ્રતિપંથી છે, યોગો નહિ. તેથી શુદ્ધોપયોગ જ ચારિત્ર છે, ગે નહિ. તેથી કષાયથી નિવૃત્ત થતે અને કષાયોને નિવૃત્ત કરતો એ શુદ્ધો પગ જ ચારિત્ર છે એ વાત નિશ્ચિત છે.
શકા – ભલે ઉપયોગ જ ક્ષાયિચારિત્રરૂપ હોય! તો પણ એ યોગસાપેક્ષ હોવાથી ગનિરોધથી જ નાશ પામી જાય છે. તેથી સિદ્ધોને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર પણ સંભવી શકતું નથી. “ઉપયોગ તે જીવના લક્ષણરૂપ છે. તેથી સિદ્ધાવસ્થામાં ઉપયોગાત્મક ચારિત્રને જ જે નાશ થઈ જતું હોય તે તે આત્મા જ રહે નહિ આવી આપત્તિ પણ નથી કારણ કે અમુક અંશે ઉપગનો વિલય થયો હોવા છતાં અખંડો પગ તો અવિનછ જ છે. તેથી સિદ્ધાવસ્થામાં તે ઉપયોગાત્મક ચારિત્ર પણ માની શકાતું નથી,
Page #400
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
ननु तथाप्यस्तूपयोगरूपमेव क्षायिक चारित्र, तथापि तस्य योगसापेक्षत्वेन योगनिरोधादेव तद्विलयसंभवात् सिद्धानां न तत्संभावना । न चोपयोगविलये नैरात्म्यापत्तिः, खण्डोपयोगविलयेप्यखण्डोपयोगाऽविलयात् इति चेत् १ न, क्षायिकत्वेन तस्य नाशाऽयोगात् , अन्यथा चारित्रमोहक्षयस्य निष्फलत्वप्रसङ्गात् । 'चारित्रस्य परमविशुद्धिरेव चारित्रमोहक्षयफलमिति चेत् १ तथापि क्षायिकस्य संतोऽविनाशित्वव्याप्तिरेव बलवती, न चापेक्षकनाशादपेक्ष्यनाशोऽपि, अन्यथा शरीरनाशात् ज्ञानादिनाशप्रसङ्गात् , किन्त्वसाधारणापेक्षकनाशादपेक्ष्यनाशः, न च योगश्चारित्रस्याऽसाधारणमपेक्षक किन्तु मोहक्षयः, तस्य च पुनः क्षयाऽयोगात् सिद्धमक्षतं भगवच्चारित्रमिति सर्वमवदातम् ।
[ ક્ષાયિક ચારિત્રનો નાશ અશક્ય] સમાધાન :- આ વાત પણ અયુક્ત છે કારણ કે ક્ષાયિક એવા તે ચારિત્રને નાશ થઈ શકતો નથી. ક્ષાયિકભાવનો પણ જે નાશ થઈ શકતું હોય તો તે ચારિત્રમોહક્ષયજન્ય કેઈ ગુણ સિદ્ધોને ન રહેવાથી એ ક્ષય નિષ્ફળ થવાની આપત્તિ આવે.
શંકા - ચારિત્રની થએલ પરમવિશુદ્ધિ જ ચારિત્રમેહક્ષયના ફળરૂપ હેવાથી એ નિષ્ફળ રહેવાની આપત્તિ નથી.
સમાધાન – એ રીતે નિષ્ફળતાની આપત્તિનું વારણ થઈ જતું હોવા છતાં જે ક્ષાયિકભાવ હોય તે અવિનાશી હોય એવી બળવતી વ્યાપ્તિના કારણે જ સિદ્ધાવસ્થામાં પણ ક્ષાયિક ચારિત્ર માનવું પડે છે. બાકી ક્ષાયિશ્ચારિત્રની ઉત્પત્તિ યોગસાપેક્ષ હેવા માત્રથી કંઈ અપેક્ષક (જેની અપેક્ષા રખાય એવા યોગના નાશથી અપેક્ષ્ય (અપેક્ષા રાખનાર) એવા તેને નાશ માની શકાતું નથી. નહિતર તે કેવલત્પત્તિ પણ શરીરસાપેક્ષ હોવાથી અને સિદ્ધોને શરીરને નાશ થયો હોવાથી કેવલજ્ઞાનને પણ નાશ માનવાની આપત્તિ આવે. નિયમ તો એટલો જ છે કે અસાધારણ અપેક્ષકનો નાશ થાય તે અપેક્ષ્યને નાશ થાય. અર્થાત્ અપેશ્યને જેની અસાધારણ અપેક્ષા હોય તેને નાશ થાય તે અપેક્ષ્યને પણ નાશ થઈ જાય, જેમકે તંતુઓના સંયોગને નાશ થઈ જાય તે પટને પણ નાશ થઈ જાય. ચારિત્ર પ્રત્યે અસાધારણ અપેક્ષક યોગ નથી કિન્તુ મેહક્ષય જ છે અને તેને તે પુનઃ ક્ષય થતું નથી, તેથી ચારિત્રનાશ થતો ન હોવાથી સિદ્ધોને અક્ષયચારિત્ર હોવું સિદ્ધ થાય છે.
શકા – ચારિત્રને ઉપયોગરૂપ માનવામાં જ્ઞાનાત્મક જ માનવું ફલિત થતું હોવાથી સિદ્ધોને ચારિત્રાત્મક પૃથગુણ હોવાનું તે સિદ્ધ થશે જ નહિ. “શુદ્ધાશુદ્ધ વ્યવસ્થાથી જ ચારિત્રરૂપ ઉપગ જ્ઞાનાત્મક ઉપયોગથી ભિન્ન હોવો સિદ્ધ છે એવું પણ કહેવું નહિ, કારણ કે શુદ્ધાશુદ્ધવ્યવસ્થા પણ જ્ઞાનમાં જ પર્યવસિત થાય છે.
[શુદ્ધોપચેગરૂપ ચારિત્ર પણ જ્ઞાનથી ભિન્ન] સમાધાન – જ્ઞાન અને ચારિત્ર અને ઉપયોગરૂપ હોવા છતાં કાર્યકારણભાવના
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩૩-૧૪૧
स्यादेतत्-चारित्र यधुपयोगः स्यान्न तर्हि ज्ञानादतिरिच्येत, न च शुद्धाऽशुद्धव्यवस्थयैव तस्य ज्ञानादतिरेकः, शुद्धाशुद्धव्यवस्थाया अपि तत्रैव विश्रान्तेरिति चेत् ? न, ज्ञानचारित्रयोरुपयोगरूपत्वे कार्यकारणभावविभागादेव भेदात् । यथा हि सम्यक्त्वज्ञानयो विषयाभेदेऽपि तत्त्वरुचिरूप सम्यक्त्वं ज्ञानेन जन्यते, तत्त्वरोचकरूप ज्ञान च तज्जनयतीत्यनयाभेदः, 'तथोपयोगत्वाऽविशेषेऽप्यविशिष्ट ज्ञानमविशिष्ट चारित्रं जनयति-"'अन्नाणी किं काही, किं वा नाहीइ छेयपावग" इति वचनादज्ञानिनस्तत्रानधिकारात् , प्रकृष्यमाणं तु चारित्र प्रकृष्टज्ञान जनयतीत्यनयाभेद इति । नन्वेव प्रकर्षप्राप्तं ज्ञानमेव चारित्रमित्यापन्नमिति चेत् १ इदमित्थमेवान्यथा रुचिरूपतापन्न ज्ञानमेव सम्यग्दर्शनमित्यत्र कः प्रतिकारः ?
તમાન વયે જ્ઞાનવારિત્રાળામચન્તમે સામા 8 – [ ગોવશાત્ર ૪/૨] आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्र तज्ज्ञान तच्च दर्शनम् ।। વિભાગથી ભિન્ન ભિન્ન છે. જેમ જ્ઞાન અને સમ્યકત્વ સમાવિષયક હોવા છતાં તરવરુચિરૂપ સમ્યફ જ્ઞાનજય હેવાથી અને જેનાથી તવરુચિ થાય એવું જ્ઞાન સમ્યકત્વનું ઉત્પાદક હોવાથી તે બે પરસ્પર ભિન્ન ભિન્ન છે તેમ ઉપયોગરૂપે સમાન હોવા છતાં “અજ્ઞાની શું કરશે? અથવા આ મારે છેક (હિતકારક) છે. અને આ મારે પાપરૂપ છે એવું શી રીતે જાણશે?” આવા શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી જણાય છે કે અજ્ઞાનીને સંયમમાં અધિકાર નથી. તેથી સામાન્યજ્ઞાન સામાન્ય ચારિત્રનું જનક છે એ જાણવું અને બારમા ગુણઠાણનું ચારિત્ર પ્રકૃષ્ટજ્ઞાન (કેવલજ્ઞાન) પ્રત્યે કારણ છે એ તો પ્રસિદ્ધ જ છે. તેથી જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે પરસ્પર કાર્યકારણભાવ હોવાથી ચારિત્રને જ્ઞાનમાં અંતર્ભાવ નથી.
શંકા - આનાથી તો પ્રકૃષ્ટ થએલ જ્ઞાન જ ચારિત્રરૂપ છે એવો અર્થ ફલિત થાય છે.
સમાધાન :- હા, એ એમ જ છે. અને છતાં ચારિત્રને જ્ઞાનથી પૃથ પણ માનવામાં આવે છે. નહિતર તે રુચિરૂપ બનેલ જ્ઞાન જ સમ્યગ્દર્શનરૂપ હોવાથી તેને પણ જ્ઞાનથી પૃથ– શી રીતે માની શકાશે?
[જ્ઞાન-દર્શન-ચારિત્રનો અત્યત ભેદ નથી ] તેથી જ અમે જ્ઞાન-દર્શન–ચારિત્રને અત્યન્ત ભેદ કહેતા નથી. શ્રી ગશાસ્ત્રમાં કહ્યું છે કે “મેહનો ત્યાગથી જે આત્મામાં આત્માને આત્માથી જાણે છે, તેનું આ જાણવું એજ તેનું જ્ઞાન–દર્શન–ચારિત્ર છે અહીં, મેહત્યાગ થયો હોવાથી તદેવ= આત્મજ્ઞાન જ અનાશ્રવરૂપ બનવાના કારણે તે મહાત્માનું ચારિત્ર છે. વળી તે જ
ધરૂપ હોવાથી તેનું જ્ઞાન છે તેમજ શ્રદ્ધાનરૂપ હોવાથી તે જ એનું દર્શન છે. આ જ અભિપ્રાયથી તે જ ગ્રંથના અગ્યારમા પ્રકાશના વિવરણમાં પણ કહ્યું છે કે “સર્વ १. श्री दशवकालिक सूत्र-४-१०, अस्यपर्वाधः पढम नाण तओ दया एवं चिठइ सव्व संजए ।
प्रथम ज्ञान ततो दयैव तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किं वा ज्ञास्यति छेकपापकम् ॥
Page #402
--------------------------------------------------------------------------
________________
સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચાર
૩૭૩
मोहत्यागात् तदेव आत्मज्ञानमेव तस्य आत्मनश्चारित्रमनाशवरूपत्वात्, ततज्ञानं तदेव ज्ञान, बोधरूपत्वात् , तच्च दर्शन तदेव दर्शन, श्रद्धानरूपत्वादिति । इदमेव चाभिप्रेत्यैकादशप्रकाशविवरणेऽप्युक्त', [६१ तमश्लोक] " तस्मादनन्तज्ञानदर्शनचारित्रसुखवीर्यमयस्वरूपो मोक्षः सर्वप्रमाणसिद्धो युक्तः” इति । वस्तुतस्तु दर्शनचारित्रे ज्ञानोत्तरकालभाविनी परिणामविशेषौ न तु तत्प्रकर्ष रूपे, कर्मान्तरविलयप्रसङ्गात् , इतरेतरलक्षणसाङ्कर्यप्रसङ्गाच्च, प्रागुक्त तु निश्चयनयाभिप्रायेणैव युक्तमिति ज्ञानादिवत् स्वतन्त्रश्चारित्राख्या गुणः कथं न सिद्धानां सिद्धिसौधमध्यास्ते १ ! इति पूर्वपक्षः ॥१३३॥१३४॥१३५॥१३६॥१३७॥१३८॥१३९॥१४०॥१४१।। ... अथेदं प्रतिविधित्सुः स्वप्रक्रियामुपदर्शयन् सिद्धान्ती प्राह
एत्थ समाहाणविही जो मूलगुणेसु होज्ज थिरभावो ।
सो परिणामो किरिया झुंजणकरणं पडिच्छंतो ॥१४२॥ (अत्र समाधानविधिर्यो मूलगुणेषु भवेत् स्थिरभावः। स परिणामः क्रिया युञ्जनाकरणं प्रतीच्छन् ॥१४२॥)
यः खलु मूलगुणेषु स्थिरभावः स प्राणातिपातादिनिवृत्तिरूपा क्रियैव, युञ्जनाकरणसापेक्षत्वात् , वीर्यान्तरायक्षयोपशमादिजन्येऽपि तत्र योगस्यैव कारणत्वात् , इत्थं च योगपरिणाम एव चारित्र' न तूपयोग एव ॥१४२॥ . . પ્રમાણેથી સિદ્ધ થએલ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ અને વીર્યમય સ્વરૂપવાળે જ મક્ષ માન યુક્ત છે.”
વસ્તુતઃ સમ્યગ્દર્શન અને ચારિત્ર તો જ્ઞાનેત્તરકાલભાવી પરિણામવિશેષરૂપ છે નહિ કે જ્ઞાનના પ્રકર્ષરૂપ...નહિતર તો જ્ઞાનપ્રકર્ષાત્મક તે બે જ્ઞાનાવરણથી જ આવાર્ય થઈ જવાથી મિથ્યાત્વમોહનીયાદિ કર્મ માનવામાં કઈ પ્રમાણુ ન રહેવાના કારણે કર્મની સંખ્યાને ભંગ થઈ જશે. તેમજ એમ હવામાં તે બન્નેના લક્ષણનું પરસ્પર સાંક થઈ જવાની પણ આપત્તિ આવશે. પૂર્વે જ્ઞાનને જ દર્શન અને ચારિત્રરૂપ જે કહ્યા છે તે નિશ્ચયનયના અભિપ્રાયથી જ યુક્ત જાણવું. તેથી સિદ્ધોમાં જ્ઞાનાદિની જેમ ચારિત્ર પણ સ્વતન્ચ ગુણ તરીકે શા માટે સિદ્ધ ન થાય ? આ પ્રમાણે પૂર્વપક્ષ બતાવ્યો. ૧૩૩૧૩૪૧૩૫૧૩૬૧૩૧૩૮૧૩૯૧૪૦૧૪૧ આવા પૂર્વપક્ષનો પ્રતિકાર કરવાની ઈચ્છાવાળે સિદ્ધાંતી પોતાની પ્રક્રિયા જણાવે છે
[ચારિત્ર યોગપરિણા માત્મક ક્રિયારૂપ–સિદ્ધાનતી] ગાથાથ–આવા પૂર્વ પક્ષ અંગે સમાધાન આ રીતે છે–મૂળગુણ વિશેને જે સ્થિરભાવ હોય છે તે પરિણામ મુંજનાકરણને સાપેક્ષ હોવાથી ક્રિયારૂપ જ છે.
મૂળગુણેને વિશે જે સ્થિરભાવ હોય છે તે પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિ રૂપ ક્રિયા જ છે કારણ કે તે મુંજનાકરણને સાપેક્ષ હોય છે. એ સ્થિરભાવ વિર્યાન્તરાયક્ષપશમજન્ય હેવા છતાં તેની પ્રત્યે યોગ જ કારણ રૂપ છે. તેથી ગપરિણામ જ ચારિત્ર છે નહિ કે ઉપયોગ. ૧૪રા
Page #403
--------------------------------------------------------------------------
________________
ક૭૪
અધ્યાત્મમત પરીક્ષા હે. ૧૪૩ नन्वेवं चारित्राचारवीर्याचारयो दो न स्यादिति चेत् ? न, मूलगुणविषयकवीर्यस्य चारित्ररूपत्वेऽपि तत्कारणविषयकवीर्यस्य वीर्याचाररूपत्वात् , उपाधिमात्रभेदप्रयुक्तभेदानङ्गीकारे ज्ञानाचारादीनामपि वीर्याचारान्तर्भावप्रसङ्गात् । स्यादेतत्-ज्ञानाचारादयो ज्ञानादिकमिव चारित्राचारोऽपि चारित्रं पृथगेव सूचयति । मैव', वीर्यस्याप्याचारपृथग्भावप्रसङ्गात् । स्यादेतत्चारित्रस्य वीर्यरूपत्वे औपशमिकत्वं न स्यात् , तस्यानौपशमिकत्वात्, मोहव्यतिरिक्तकर्मणामुपशमानुपदेशात् । उक्त च-""मोहे वसमो मीसे चउघाइसु अट्ठकम्मसु य सेसा" त्ति । मैवं, यदि हि वयं वीर्यान्तरायकर्मक्षयोपशमजन्यतयैव वीर्यरूप चारित्र प्रतिपादयामस्तदैवेद दूषणमापतेत, न त्वेवं, किन्तु चारित्रमोहकर्मक्षयक्षयोपशमोपशमान्यतरजन्यस्यापि तस्य योगजन्यतयैव तथात्वमिति । न चैकस्य कथनानाकर्मपरिणतिजन्यत्व ? इति वाच्यम् , एकत्रैवेन्द्रिये ज्ञानावरणदर्शनावरणवार्यान्तरायकर्मक्षयोपशमनामकर्मोदयाद्यपेक्षादर्शनात् , प्रधानाश्रयणेन च व्यपदेशप्रवृत्तिरिति मोहोपशमदशायामपि क्षायोपशमिकवीर्यमादाय न चारित्रस्य तथात्वव्यपदेशः, अन्यथा इन्द्रियपर्याप्त्युदयजन्यत्वेनेन्द्रियमप्यौदयिक व्यपदिश्येत, न तु क्षायोपशमिकम् , न चैवमस्ति "क्षायोपशमिकानीन्द्रियाणि" इति वचनात् ।
શંકા-આ રીતે ગપરિણામ જ જે ચારિત્ર હોય તે તે વર્યાચાર જ ચારિત્રાચારરૂપ બનવાથી તે બેનો ભેદ રહેશે નહિ.
[ચારિત્રાચાર–વીર્યાચારને ભેદ] સમાધાન –મૂળગુણવિષયક વીર્ય ચારિત્રરૂપ હોવા છતાં મૂળગુણોના કારણભૂત સમિત્યાદિ અંગેનું વીર્ય વીર્યાચારરૂપ હોવાથી તે બે આચારે વચ્ચે ભેદ છે જ.
શંકા:-જેમ એની એ જ આંગળીના જુદા જુદા ભાગમાં લાલ-લીલી વગેરે પટ્ટીઓ લગાડી હોય તે એટલા ઉપાધિના ભેદ માત્રથી કંઈ એ જુદા જુદા ભાગેવાળી આંગળી બદલાઈ જતી નથી, એમ અહીં મૂળગુણ કે ઉત્તરગુણ વગેરે વિષયરૂપ ઉપાધિ માત્રના ભેદથી ભેદ માન યુક્ત નથી.
સમાધાનઃ-ઉપાધિમાત્રના ભેદથી ઉપહિતને ભેદ માનવો પણ યુક્ત છે જ, નહિ તે કાલવિનયાદિરૂપ જ્ઞાનાદિઆચારનું ઉલ્લાસગર્ભિત ઉપાધિસહિત પાલન જ વર્યાચારરૂપ હેવાથી જ્ઞાનાચારાદિ પણ વીર્યાચારથી ભિન્ન ન થવાના કારણે વીર્યાચારમાં જ સમાવિષ્ટ થઈ જવાની આપત્તિ આવે.
શંકા -વીર્યાચારોથી પૃથગ્ર ગણુએલા જ્ઞાનાચારો જેમ “જ્ઞાન વીર્ય પરિણામથી પૃથપરિણામરૂપ છે' એવું સૂચન કરે છે તેમ વીર્યાચારથી પૃથગ્ર ગણાએલા ચારિત્રાચારો પણ “ચારિત્ર એ વીર્યથી પૃથર્ છે, વીર્યપરિણામરૂપ નથી એવું સૂચન કરે જ છે. તે સમાધાન –તમારી વાત અયુક્ત છે કારણ કે ચારિત્રાદિ જે વીર્ય પરિણામરૂપ ન જ હેય તે તે જેમ જ્ઞાનાદિના આચાર સાવ ભિન્ન ભિન્ન કહ્યા છે તેમ વીર્યના १. मोह उपशमो मिश्रश्चतु तिषु अष्टकर्मषु च शेषाः ।
Page #404
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૯૭૫
अथैवमनन्तानुबन्ध्यादीनां तत्र प्रतिबन्ध कत्व न स्यात् , निष्कषायपरिणामरूपतायामेव तस्य कषायाणां प्रतिपन्थित्वसंभवादिति चेत् १ न, नहि कषाय चारित्रयोदछायाऽऽतपयोरिव . परस्परपरिहाररूपतया विरोधो नाम, अपि तु जलज्वलनयोरिव सहानवस्थास्नुस्वभावतया । स च परस्पराभावरूपतां विनैव संभवी, युक्त चैतत् तीव्रतरकषायाणामेवैवं तत्प्रतिपन्थित्वात् , अल्पीयसोऽसामर्थ्यात् , न हि जलकणिकामात्रेण ज्वालाजालजटिलो वह्निरुपशाम्यति, अन्यथा तु संज्वलनकषायाणामपि चारित्रप्रतिबन्धकत्वप्रसङ्गः, न हि कषायपरिणामे जाग्रति निष्कषायઆચારો પણ સાવ જુદા જ કહ્યા હોત, નહિ કે જ્ઞાનાદ્યાચારોમાંના ઉ૯લાસ રૂ૫ જ, તેથી તે ઉલાસરૂપ વીર્યાચારો ચારિત્રને વીર્ય પરિણામરૂપ હોવાનું પણ સૂચવે જ છે.
શંકા- પણ આ રીતે વીર્યરૂ૫ હેવામાં પથમિક ચારિત્ર અસંભવિત બની જશે, કારણ કે મોહનીય સિવાય કઈ કર્મને સર્વઉપશમ કહ્યો ન હોવાથી વિર્ય પરિણામ
પશમિકભાવરૂપે હોતે નથી કહ્યું છે કે “ઉપશમ મોહનીયકર્મ વિશે, મિશ્ર=ક્ષયપશમ ચારઘાતી કર્મોવિશે અને ઉદયાદિ શેષ ભાવો આઠે કર્મો વિશે હોય છે.”
સમાધાન –આ બરાબર નથી, કારણ કે જે અમે “વીર્યરૂપ ચારિત્ર વીર્યાન્તરાયકર્મક્ષપશમથી જ ઉત્પન્ન થાય છે” એવું કહેતા હોઈએ તો જ આ દૂષણે આવે, પણ અમે એવું કહેતા નથી, કિન્તુ એમ કહીએ છીએ કે “ચારિત્રમોહકમને ક્ષય, ક્ષપશમ કે ઉપશમથી ઉત્પન્ન થએલ ચારિત્ર રોગજન્ય પણ હોવાથી વીર્યપરિણામરૂપ છે, નહિ કે માત્રવીર્યાન્તરાયકર્મક્ષપશમ જન્ય હોવાથી.” 2. શંકા–એના એજ ચારિત્રને વિવિધ કર્મોના ક્ષયાદિરૂપ પરિણામોથી જન્ય શી રીતે મનાય?
(ચારિત્રમાં વિવિધ કમક્ષયાદિજાન્યતા અબાધિત) સમાધાન –જેમ એક જ ઈન્દ્રિય અંગે પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વીર્યંતરાયકસના ભોપશમની તેમજ પર્યામિઆદિ નામકર્મના ઉદયની ) માનેલી છે, તેમ ચારિત્ર અંગે પણ મેહનીય અને વીર્યાન્તરાય કર્મના ક્ષોપશમાદિની અપેક્ષા માનવામાં કઈ વાંધો નથી. તેમ છતાં મુખ્યને આશ્રીને જ વ્યપદેશ થતો હોવાથી (જેમકે આચાર્ય સાધુ હોવા છતાં મુખ્યત્વે “આચાર્ય” તરીકે જ વ્યપદિષ્ટ થાય છે.) ઉપશાન્ત મહવાલા છઘWવીતરાગ જીવોમાં વિર્યને તે ક્ષયપશમ જ હોવાથી તેને આશ્રીને “ક્ષાપશમિક ચારિત્ર” વ્યપદેશ થતો નથી કિન્તુ પ્રધાન એવા મહાપશમને આશ્રીને “ઔપશમિક ચારિત્ર” જ કહેવાય છે. નહિતર તે ઈન્દ્રિયો ઈન્દ્રિય પર્યાપ્તિનામકર્મોદયજન્ય પણ હોવાથી ઔદયિકભાવરૂપે વ્યપદિષ્ટ થાત, શ્રાપથમિક રૂપે નહિ ! પણ એવું છે નહિ કારણ કે “ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
શંકા :–છતાં આ રીતે ચારિત્રને વીર્ય પરિણામરૂપ માનવામાં અનંતાનુબંધી વગેરે કષાયોને તેના પ્રતિબંધક માની શકાશે નહિ કારણકે કષાયો તે નિષ્કષાયતા રૂ૫ ચારિત્ર પ્રત્યે જ પ્રતિપંથી છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૧૪૩
परिणामरूप चारित्रमवतिष्ठते । 'कषायकणवान्तस्वान्तशुद्धयः शुद्धोपयोगरूप परमचारित्र परित्यज्य शुभोपयोगरूप गौणचारित्रमेवाददत' इति चेत् ? न, तथापि प्रशस्तालम्बनं विनापि कर्मपारवश्येन कषायवशीकृतानामपि मूलगुणेषु यतनया प्रवर्त्तमानानां चारित्रभङ्गप्रसङ्गः । 'इष्टमेवेदमिति चेत् १ सेयं दुराशयस्य दिगम्बरस्यैव प्रक्रिया न त्वस्माक, तीर्थप्रवृत्तेरुच्छेदप्रसङ्गादित्यभिप्रेत्याह
ચિારિત્ર-ક્યાય વચ્ચે સહાનવસ્થાન વિરોધ ] સમાધાન –વિરોધ બે જાતના હોય છે–પરસ્પર પરિહારરૂપ અને સહાનવસ્થાન ૩૫...(૧) જે બેને પરસ્પર એકની હાજરી માત્રથી બીજાને અવશ્ય અભાવ અને એકના અભાવમાં બીજાની અવશ્ય હાજરી હોવા રૂ૫ નિયમ હોય તે બે વચ્ચે પરસ્પર પરિહાર નામને વિરોધ કહેવાય છે-જેમકે છાયા અને તડકા વચ્ચે, અથવા ઘટ અને ઘટાભાવ વચ્ચે. (૨) જે બે વસ્તુઓ કયારે ય સ થે ન રહે, જેમકે ગોવ–અશ્વત્વ અથવા જલ અને અગ્નિ, તે બે વચ્ચે સહાનવસ્થાનરૂપ વિરોધ કહેવાય છે. અમે ચારિત્ર અને કષાય વચ્ચે પરસ્પર પરિહારરૂપ વિરોધ કહેતા નથી કે જેથી ચારિત્ર કષાયના અભાવ ૩૫ હોય તે જ વિરોધ સંભવે, ને નહીં તે (= યોગ-પરિણામોદિરૂપ હોય તે) ના સંભવે, કિન્તુ સહાનવસ્થાનરૂપ વિરોધ જ કહીએ છીએ, જે પરસ્પરના અભાવરૂપ ન હોઈ કષાયાભાવથી ભિન્ન સ્વરૂપવાળા ગપરિણામાત્મક ચારિત્ર અને તીવ્રતર કષાયો વચ્ચે હવામાં પણ કોઈ વાંધો નથી. તે બે વચ્ચે આ વિરોધ માનવ જ યુક્ત પણ છે. કારણ કે તીવ્રતર કષાયો જ ચારિત્રના પ્રતિપથી છે મંદકષાયો નહિ, જે સહાનવસ્થાનરૂપ વિધ હેવામાં જ સંગત બને છે, જેમકે જળબિન્દુમાત્રની હાજરીથી જાજ્વલ્યમાન અગ્નિ ઉપશાંત થઈ જતો નથી. જે પરસ્પર પરિહારરૂપ વિરોધ હોય તે તે ચારિત્ર નિષ્કષાય પરિણામરૂપ થવાથી મંદકષાની હાજરીમાં પણ રહી ન જ શકે. જેમકે અ૮૫૫ણ તડકે જ્યાં પડતો હોય ત્યાં છાયા રહેતી નથી. તેથી સંજવલન કષાયોને પણ ચારિત્રપ્રતિબંધક માનવાની આપત્તિ આવે.
શંકા-કષા સાથે પરસ્પર પરિહારરૂપ વિરોધને ધરાવતા શુદ્ધોપયોગરૂપ મુખ્ય ચારિત્રના સંજવલન કષાયો પણ પ્રતિબંધક છે જ, તેથી કષાયના લેશમાત્રથી પણ જેઓ
એ ચિત્તશુદ્ધિ વમી નાખી છે તેવા જ શુદ્ધોપયોગરૂપ પરમ ચારિત્રને છોડી શુભેપગરૂપ ગૌણચારિત્રને જ ધારણ કરે છે. તેથી પરમચારિત્ર તે શુદ્ધ પગરૂપ માનવું જ યુક્ત છે, વિર્ય પરિણામરૂપ નહિ.
પિરસ્પર પરિહાર વિરોધ માનવામાં તીર્થોછેદા૫ત્તિ] સમાધાન –તે પણ સંઘરક્ષાદિરૂપ પ્રશસ્તાલંબન વિના પણ કર્મની પરવશતાના જ કારણે કષાયને વશ થએલ સાધુને મૂળગુણેમાં યતના પૂર્વક પ્રવર્તાવા છતાં પણ
Page #406
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
3७७ अन्नह वक्कजडाण चंडाण चंडरुद्दपभिईण ।
णेव सिया चारित्तं सुद्धवओगेत्ति काऊण ॥१४३॥ (अन्यथा वक्रजडानां चंडानां चंडरुद्रप्रभृतीनाम् । नैव स्याच्चारित्रं शुद्धोपयोग इति कृत्वा ॥१४३॥)
ये हि वक्रजडा निष्कारणमेव कौटिल्यमाचरन्ति, ये च चण्डरुद्राचार्यप्रभृतयो निष्कारणमेव कुप्यन्ति, न तेषां मायाक्रोधौ प्रशस्तरागाऽप्रवृत्ततया शुभाविति नोज्जीवति शुभोपयोगः, तदनवकाशे तु शुद्धोपयोगोऽपि दूर एवेति कथ तेषां चारित्रवार्ताऽपि ? योगस्थैर्यरूपचारित्राभ्युपगमे तु न किञ्चिदनुपपन्नम् , सज्वलनमायाकोपाभ्यां तस्यातिचारकरणेऽपि मूलतोऽनपायात् , यदागमः-"'सव्वेवि अइयारा संजलणाणं तु उदयओ टुति ।
मूलच्छेज्ज पुण होइ बारसण्ह कसायाण ॥ ति । [आव०नि०११२] युक्त चैतत् , यथा हि वज्रं ज्वलनसंपर्कादुष्णीभवति, न तु मूलतो विनश्यति तथा संज्वलनादपि चारित्र सातिचारतामश्चति, न तु मूलतो विनश्यति । उक्त चएवं विहाण वि इहं चरण दिटूठ तिलोगनाहेहिं । जोगाण थिरो भावो जम्हा एएसि सुद्धो उ ।। अथिरो अ होइ भावो सहकारिवसेण ण पुण तं हणई ।। जलणा जायइ उण्हं वज्ज ण य चयइ तत्तपि ॥२॥ [पंचाशक ८३९-४०] यात्रिम वानी मापत्ति भाव. “ममारे मामा धापत्ति छ" मे पड़ी શકાતું નથી કારણકે એ તે દુષ્ટ આશયવાળા દિગંબરની જ પ્રક્રિયા છે, આપણી નહિ કારણકે એમાં તીર્થનો જ ઉછેદ થઈ જવાની આપત્તિ આવે છે. સારણું-વારણું વગેરે કરે એવા સરાગી આચાર્યોથી જ તીર્થ અવિચ્છિન્ન રીતે ચાલે છે. તેવા તેવા કષાયના કણિયાએથી જ તેઓનું ચારિત્ર ભાંગી ગએલું માનવામાં આવે તો પછી તીર્થને આગળ ચલાવશે કોણ? આવો અભિપ્રાય રાખીને કહે છે–
ગાથાથ-અન્યથા ક્રોધાદિ સ્વભાવવાળા વક અને જડ છે, ક્રોધી એવા ચંડરૂદ્રાચાર્ય વગેરેને ચારિત્ર જ સંભવશે નહિ કારણ કે શુદ્ધોપ ગરૂપ પરમ ચારિત્રને પ્રતિબંધક ક્રોધાદિ અશુદ્ધપયોગ હાજર છે. તેમજ તે ક્રોધાદિનું આલંબન (=નિમિત્ત) પણ પ્રશસ્ત ન હોવાથી શુભોપયોગરૂ૫ ગૌણ ચારિત્ર પણ તેઓને નહિ રહે.
[सपनाये। मात्र मतिया4] જે દુષમકાલીન વક–જડ સાધુઓ નિષ્કારણ જ કુટિલતા આચર્યા કરે છે. તેઓને માયા તેમજ નિષ્કારણ પણ ગુસ્સે થઈ જતાં ચંડરૂદ્રાચાર્યાદિને પ્રશસ્ત રાગ વિના જ ક્રોધાદિ પ્રવર્યા હોવાથી શુભ ન હોવાને કારણે શુભોપયોગ પણ હેતે નથી તો શુદ્ધપગ દૂર જ રહેવાથી ચારિત્ર હોવાની વાત જ શી? અર્થાત્ તેઓને १. सर्वेप्यतिचाराः संज्वलनानां तूदयतो भवन्ति । मूलच्छेद्य पुनर्भवति द्वादशानां कषायाणाम् ॥ २. एवं विधानामपीह चरणं दृष्ट' त्रिलोकनाथैः । येागानां स्थिरो भावो यस्मादेतेषां शुद्धस्तु ॥ ३. अस्थिरश्च भवति भाव: सहकारिवशेन न पुनस्तं हन्ति । ज्वलनाज्जायत उष्णं वन न च त्यजति तत्त्वमपि ।
४८
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮
અધ્યાત્મમત પરીક્ષા . ૧૪૩ नन्वेवमुत्तरगुणातिक्रमे निर्भङ्गचारित्रमापन्नमिति चेत् १ इदमित्थमेव, कः किमाह ? उक्त જ પન્નાર
'गुरुगुणरहिओ वि इह दट्ठव्वो मूलगुणविउत्तो जो ।
न हु. गुणमेत्तविहुणोत्ति चण्डरुहो उदाहरण ॥ [पंचाशक ११-३५] - ननु मूलगुणेषु स्थिरभावश्चारित्रमिति तावद्भवतां प्रतिज्ञा, स च शुद्धोपयोगरूप एव पर्यवस्यति, तेनैव सकलमूलगुणपरिपालनसंभवात, तस्यैव च मरुदेव्यादावपि सम्भवादिति चेत् १ न, प्रवृत्तिरूपप्रयत्नस्य तत्रासम्भवेऽपि निवृत्तिरूपप्रयत्नस्य सुतरां सम्भवात् । 'प्रयत्न एवायमिति चेत् ? सत्यं, संयमे प्रयत्न एव चारित्रं, “२माणुसत्त सुई सद्धा संजमंमि य वीरियं” इत्यादौ तथोपदेशात् ,
, "भगवदर्शनानन्दयोगस्थैर्य मुपेयुषी । केवलज्ञानमम्लानमाससाद तदैव सा ।। इति योगशास्त्रवृत्तौ [१-१०-२३१] मरुदेव्या अपि योगस्थैर्य रूपचारित्रप्राप्तेरेव सूचनात् ॥१४३।। ચારિત્ર અનુપ પન થશે. યોગથૈર્યરૂપ ચરિત્ર માનવામાં કઈ અનુપ પત્તિ નથી, કારણ કે એ માયા-ક્રોધાદિ સંજવલનના હોવાથી ચારિત્રને માત્ર અતિચાર જ લગાડે છે, મૂળથી નષ્ટ કરતાં નથી. આગમમાં પણ કહ્યું છે કે- “સર્વ અતિચારો સંજવલનકષાયના ઉદયથી થાય છે. ચારિત્રને મૂળથી જ છેદ તો બાર કષાયેના ઉદયથી જ થાય છે.” આ વાત યુક્ત પણ છે. જેમ જ અગ્નિના સંપર્કથી માત્ર ગરમ થાય છે, મૂળથી કંઈ નષ્ટ થઈ જતું નથી, તેમ સંજવલન કષાયથી ચારિત્ર પણ સાતિચાર જ બને છે, મૂળથી નાશ પામતું નથી. કહયું છે કે “વક્ર-જડ સ્વભાવવાળા આવા સાંપ્રતકાલીન જીવને પણ ચારિત્ર જેવું ત્રિલોકનાથ શ્રી જિનેશ્વરીએ જોયું છે કારણ કે તેઓને પણ વેગેનો સ્થિરભાવ શુદ્ધ હોય છે. સંજવલન કષાયાદિરૂપ સહકારીને વશ થઈને એ ભાવ કંઈક અસ્થિર જ થાય છે મૂળથી હણાતો નથી. જેમકે વા અગ્નિથી ઉષ્ણુ માત્ર જ થાય છે, પિતાનું વજપણું કંઈ છોડી દેતું નથી.”
શંકા - આને અર્થ તો એવો થશે કે ઉત્તર ગુણોનું ઉલ્લંઘન કરવામાં પણ ચારિત્ર તો અખંડ જ રહે છે.
સમાધાન :- હા, એ જ અર્થ છે, અમે પણ એમાં કઈ વાંધા કહેતાં નથી. પંચાશકમાં કહયું છે કે “તે જીવને જ ગુરુગુણરહિત (ગુરુ બનવા માટે અપેક્ષિત ગુણોથી રહિત) જાણવો જે મૂળગુણોથી રહિત હોય ! નહિ કે તપ-ક્ષમા વગેરે ઉત્તર ગુણમાત્ર રહિત એવો જીવ... જેમ કે ચંડરૂદ્રાચાર્ય. -
શકે - મૂળ ગુણમાં સ્થિરભાવ હોવો એ ચારિત્ર છે એવી તમારી પ્રતિજ્ઞા १. गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलगुणवियुक्तो यः। न खलु गुणमात्रविहीन इति चडरुद्र उदाहरणम् ।। २. उत्तराध्ययनसूत्र-३-१ अस्य पूर्वार्धः चत्तारि परम गाणि दुल्लहाणीह जतुणो ॥ ३, चत्वारि परमाङ्गानि दुर्लभानीह जन्तोः। मानुषत्व' श्रुतिः श्रद्धा संयमे च वीर्यम् ।।
Page #408
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
चारित्रस्योपयोगरूपत्वे दूषणान्तरमप्याह
૩૯.
चरण जइ उपभोगो जिणाण ता हृति तिनि उपभोगा
दो अ अंत भावे ततिअस्स पकपणा मोहा ॥ १४४ ॥
(चरणं यद्युपयोगो जिनानां तद्भवन्तु त्रय उपयोगःः । द्वयोश्वान्तर्भावे तृतीयस्य प्रकलना मोघा || १४४ | | ) यदि चारित्र शुद्धोपयोगरूपं तदा केवलज्ञानं, केवलदर्शनं यथाख्यातचारित्र चेति त्रय उपयोगाः केवलिनां प्राप्ताः, इति “केवलिनो द्वावुपयोगौ ” इत्यागमविरोधः, एवं चारित्रेण सह पर्याप्त संज्ञिनोऽपि त्रयोदशोपयोगाः प्राप्ता इति "" “વજ્ઞસન્તિસુ વાર્ત્રોના [ चतुर्थकर्मग्रन्थ - ५ ] इत्याद्युपप्लवान्महदुत्सूत्रसूत्रणसूत्रधारयित' देवानांप्रियस्य । अथ शुद्धोपयोगरूपस्य चारित्रस्य । पयोगमार्गणाधिकारे साकारतया ज्ञान एवान्तर्भावान्न दोष इति चेत् ? हन्त तर्हि साकारोपयेागविभाग एव का व्यवस्था ? ' तदात्त ( १ तज्) ज्ञानव्यक्तावन्तर्भावान्नाव्यवस्थे' ति चेत् ? तर्हि विशिष्ट ज्ञानमेव तदिति तदतिरिक्तचारित्रकथापि निर्मूला । 'कर्मवैचित्र्यात्तद्वैचित्र्यमिति चेत् ? तर्हि पृथग्भूतस्य सतोऽस्य नोपयोगत्व, उपयोगत्वे वा प्रागुक्तदोषानुपरम इत्युभयत्रपाशारज्जुः, तस्मादुत्सूत्रप्ररूपणमुत्सृज्य योगस्थैर्य रूपमेव चारित्रमभ्युपेयम् ॥१४४॥
છે. જે શુદ્ધોપયેાગમાં જ પવસિત થાય છે કારણ કે શુદ્ધોપયેાગથી જ સકલમૂળગુણ્ણાનુ` પરિપાલન સ‘ભવિત છે. તેમજ મરુદેવીમાતા વગેરેને પણ શુદ્ધોપયાગરૂપ ચારિત્ર
ના જ સ`ભવ છે.
[ મરુદેવીમાતાને નિવૃત્તિપ્રયત્નની હાજરી
સમાધાન :- આ વાત અયુક્ત છે કારણ કે મરુદેવામાતા આદિને પ્રવ્રુત્તિરૂપ પ્રયત્ન અસ`ભવિત હાવા છતાં નિવ્રુત્તિરૂપ પ્રયત્ન તા સુતરાં સંભવિત જ હાવાથી ચાગપરિણામરૂપ ચારિત્ર પણ સવિત છે.
શ’કા :- એ નિવૃત્તિ પણ એક જાતના પ્રયત્ન જ છે, પણ એટલા માત્રથી ચારિત્ર કેમ મનાય ?
સમાધાન :- હા એ પ્રયત્ન જ છે, પણ પ્રયત્ન માત્ર નથી, કિન્તુ સૌંચમવિષયક પ્રયત્ન છે અને સંયમવિષયક પ્રયત્ન જ ચારિત્ર છે. મનુષ્યત્વ, જિનવાણીશ્રવણુ, તત્ત્વશ્રદ્ધા અને સંયમમાં વીય એ ચાર વસ્તુએ દુર્લભ છે.” એવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના અધિકારમાં પણ સંયમવિષયક વીને જ ચારિત્રરૂપે કહયુ' છે. તેમજ ભગવાનના દનના આનંદથી યાગીય ને પામેલા શ્રીમરુદેવી માતા ત્યારે જ નિમ ળ કેવળજ્ઞાનને પામ્યા.” એવી ચૈાગશાસ્ત્રની વૃત્તિમાં મરૂદેવી માતાને પણ ચેાગીય રૂપ ચારિત્રની પ્રાપ્તિ થઈ હાવાનું સૂચન કર્યું. જ છે. ૫૧૪૩।।
१. सत्रे सन्ति पज्जत्ते उरलं सुहुमे सभासु त चउसु । बायरि सविउव्विदुगं पज्जसन्निसु बार उवओगा || सर्वे संज्ञिपर्याप्ते औदारिक सूक्ष्मे सभाप तच्चतुर्षु । बादरे सवैक्रियद्विक पर्याप्तसंशिषु द्वादश उपयोगाः ||
Page #409
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૫
ननु योगस्थैर्यरूपः प्रयत्नः सयोगानामस्तु, अयोगानां तु योगाभावादेव तदभावात्कथ शैलेश्यां चारित्रसंभवः ? इत्याशङ्कायामाह
सेलेसीए जत्तो निवित्तिरुवो स चेव थिरभावो ।
न य सो सिद्धाणं पि य ज तेसि वीरियं नत्थि ॥१४॥ (शैलेश्यां यत्नो निवृत्तरूपःस चैव स्थिरभावः । न च स सिद्धानामपि च यत्तेषां वीर्य' नास्ति ॥१४५।।)
शैलेश्यामपि योगनिरोधोपनीतत्रिगुप्तिसाम्राज्यलक्षणनिवृत्तिप्रयत्नसद्भावात् परमयोगस्थैर्यरूप चारित्रं निराबाधम् , समितिसाम्राज्यलक्षणस्य प्रवृत्तिरूपस्य योगोपनीतस्य चारित्रस्य बाधेऽपि तदबाधात् । न च वीर्य विना वीर्यविशेषरूप चारित्र कथम् ? इति वाच्य, शैलेशीप्रतिपन्नानां करणवीर्याभावेऽपि लब्धिवीर्यस्याऽबाधितत्वात् । यदार्षम् 'तत्थ णजे ते सेलेसी पडिवन्नया ते ण लद्धिवीरिएण' सवीरिया करणवीरिएण अवीरिया” त्ति । अत एव तेषां सर्वसंवरः
છતે ૩૪ ૪-“જિસ્ટિંન્નેવ સર્વલંવરો મતઃ ” [ ] તિ, રેસ્ટેરवस्थाचरमसमये सकलकर्मप्रकृतिक्षये हि कर्मनोकर्मणां कात्स्न्येन संवरः, अयमेव च नैश्चयिको धर्मः अधर्मक्षयहेतुरिति गीयते ।
ચારિત્રને ઉપયોગરૂપ માનવામાં બીજા દૂષણે બતાવતાં સિદ્ધાંતી કહે છે
[ચારિત્ર શુદ્ધોપયોગરૂપ હવામાં ઉપગઢયની આપત્તિ
ગાથાર્થ - ચારિત્ર જે ઉપયોગરૂપ હોય તો કેવળીઓને ૩ ઉપયોગ માનવા પડશે. એ ઉપયોગને “જ્ઞાનદર્શનારૂપ બે ઉપયોગમાં જ અંતર્ભાવ થઈ જતો હોવાથી ૩ ઉપગ માનવાની આપત્તિ આવતી નથી.” એવું જે કહેશો તે ચારિત્રાત્મક તૃતીય પૃથ> ઉપયોગની કલ્પના નિરર્થક થઈ જવાથી કરી શકાશે નહિ. અને તેથી સિદ્ધોને પૃથગ ચારિત્રગુણ હવે સિદ્ધ થશે નહિ.
ચારિત્ર જે શુદ્ધો પોગરૂપ હોય તે કેવળીને કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર એમ ત્રણ ઉપયોગો માનવા પડશે અને તેથી “કેવલને બે ઉપગે હોય છે” એવા આગમવચનનો વિરોધ થશે. એમ પર્યાપ્તસંગી જીવોને બાર ઉપયોગ હોવાનું પ્રતિપાદન કરતાં “પર્યાપ્તસંજ્ઞીજીવોમાં બાર ઉપગ હોય છે” એવા શાસ્ત્રવચનનો પણ વિરોધ થશે, કારણ કે એ બાર ઉપગ ઉપરાંત ચારિત્રાત્મક તેરમો ઉપગ પણ તેઓને માનવો પડતો હાઈ ચારિત્રને ઉપગ રૂ૫ માનવું એ તે મહ ઉસૂત્ર જ છે.
શકા :-શુદ્ધોપયોગરૂ૫ ચારિત્ર સાકાર હોવાથી તેને ઉપયોગ માર્ગણાના અધિકારમાં જ્ઞાનમાં જ અંતર્ભાવ કરીને કેવલીને બે અને પર્યાપ્ત સંસીને બાર ઉપગ હવાનું પ્રતિપાદન કર્યું છે તેથી તમે કહો છો એ ઉસૂત્રભાષણને દેષ આવતો નથી. 1. प्रज्ञप्ति-१-१-७२ तत्र ये ते शैलेशीप्रतिपन्न कास्ते लब्धिवीर्येण सवीर्याः करणवीर्येण अवीर्याः।
Page #410
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
૩૮૧
66
नन्वय सर्वसंवरः सिद्धेष्वपि संभवीति कथ तेषां न चारित्रम् ? उच्यते, सिद्धिगमनसमये वीर्यस्य क्षयेण तेषां वीर्यविशेषरूपचारित्राऽसंभवात् । प्रज्ञप्त च प्रज्ञप्तौ, ""तत्थ णं संसारमावा ते णं सिद्धा, सिद्धा णं' अवीरिया" त्ति । यत्तु सकरणवीर्याभावादवीर्याः सिद्धा इत्येतत्सूत्रव्याख्यान' तन्मतान्तराभिप्रायेण संभाव्यते, अन्यथा “" तस्सोदइयाईया भव्वत्त' ૨ વિનિવત્ત સમય । સમત્ત'નાળ સળસુસિદ્ધત્તારૂ મોન્સૂન' ।।” [વિ॰રૂ૦૮૭] તથા સમાધાન :-તા પછી સાકારાપયેાગના મતિજ્ઞાનાદિ રૂપ ૮ ભેદ કહ્યા છે તેના વિરાધ ન થાય એવી શી રીતે વ્યવસ્થા કરશે! ?
શકા : તે તે વખતે જે જ્ઞાનાપયેાગ પ્રવર્ત્તતા હાય તે તેમાં ચારિત્રાપયેાગને અંતર્ભાવ હાવાથી જ સાકારાપયેાગના આઠ જ ભેદ કહ્યા છે, નવ નહિ.
સમાધાન :-તે પછી તે તે જ્ઞાનવિશેષ જ ચારિત્ર થવાથી જ્ઞાનભિન્નગુણરૂપે ચારિત્ર હાવાની વાત તેા નિમૂળ જ થઈ ગઈ !
શકા :–છતાં ચારિત્રાત્મક જ્ઞાનવિશેષના અને ઈતરજ્ઞાનના આવારકકમ ભિન્ન ભિન્ન હાવાથી પ્રકટ થએલ તે તે ગુણુ પશુ પૃથ હાય છે.
સમાધાન :-એ રીતે પૃથભૂત ચારિત્રને ઉપયાગરૂપ માની શકાશે નહિ અને ઉપયાગરૂપ માનવું હાય તા કેવળીએને ત્રણ ઉપયેાગ માનવાની આપત્તિ વગેરે રૂપ પૂર્વોક્ત દાષા ઉભા જ રહેવાથી તમારે ઉભયપાશા રજુ જેવું થશે. અર્થાત્ ખંને રીતે તમારે ફસાવાનુ છે. તેથી ચારિત્ર ઉપયાગરૂપ હાય છે એવી ઉત્સૂત્રપ્રરૂપણાને છેડીને ચેાગી રૂપ માનવું જ યુક્ત છે. ૧૪૪ા
Àાગઐય રૂપ ચારિત્ર સયેાગી કેવળીએને ભલે હા, પણ અયેાગી કેવળીએને તા યાગના જ વિરહ હાવાથી શૈલેશી અવસ્થામાં પણ ચારિત્ર શી રીતે સૌભવિત ખનશે ?” આવી આશકાને ઉદ્દેશીને સિદ્ધાંતી કહે છે
ગાથા :–શૈલેશી અવસ્થામાં નિવૃત્તિરૂપ પ્રયત્ન હૈાય છે અને એ જ સ્થિર ભાવરૂપ હાવાથી ચારિત્ર છે. સિદ્ધોને તા વીય` જ ન હેાવાથી તેવા પ્રયત્નરૂપ સ્થિરભાવ પણ ન હેાવાથી ચારિત્ર પણ હેતુ નથી.
[શૈલેશીમાં પણ નિવૃત્તિપ્રયત્ન હાજર]
ચેાગનિરાધથી પ્રાપ્ત થએલ ત્રિગુપ્તિસામ્રાજ્ય રૂપ નિવૃત્તિપ્રયત્ન શૈલેશી અવસ્થામાં પણ હાજર જ હાવાથી ચેાગઐરૂપ ચારિત્ર હાવામાં કાઈ ખાધક નથી કારણ કે સમિતિ સામ્રાજ્યાત્મ પ્રવૃત્તિરૂપક અને ચેાગથી સ‘પન્ન થતું એવુ' ચારિત્ર બાધિત હોવા માત્રથી નિવૃત્તિપ્રયત્નામ ચારિત્ર કઈ બાધિત થતું નથી.
૧. પ્રતિ ૧/૭૨) તત્ર યે તેડસંસારસમાવના; તે સિદ્ઘા:, સિદ્ધા અવીર્યાઃ ।
२. स्यौदाकादिका भव्यत्वं च विनिर्वत्तते समकम् । सम्म-ज्ञान - दर्शन - सुखसिद्धत्वानि मुक्त्वा ॥
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૨
અધ્યાત્મમત પરીક્ષા , ૧૦પ
'समत्तचरित्ताई साइसंतो अ उवसमिओ अ । दाणाइलद्धिपणग चरण पि य खाइओ भावा ।। त्ति-[वि०भा० २०७८] भगवद्भाष्यकारवचोविरोधप्रसङ्गात् । किं च सिद्धानां लब्धिवीर्यसत्त्वे “२सिद्धा ण लद्विवीरिएण' सवीरिया करणवीरिएण अर्धारिया"त्ति · सूत्रकल्पन स्यात् , यथा तत्थ ॥ जे ते सेलेसीपडिवन्नया ते ण लद्धिवीरिएण' सीरिया करणवीरिएण વરિલા” ત્તિ |
શંકા –પણ શલેશી અવસ્થામાં કઈપણ જાતનું વીર્ય સામાન્ય જ ન હોવાથી વિર્ય વિશેષરૂપ ચારિત્ર શી રીતે મનાય ?
સમાધાન –શૈલેશી અવસ્થાને પામેલા જીવને કરણવીર્ય ન હોવા છતાં લધિ વીર્ય તો હોય જ છે. તેથી વીર્યવિશેષ રૂપે ચારિત્ર હોવામાં કઈ બાધ નથી. કહ્યું છે કે “તેમાંથી જેઓ શૈલેશી અવસ્થાને પામેલા હોય છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય હોય છે, કરણવીર્યની અપેક્ષા અવીર્ય” આ રીતે વીર્યવાળા હોવાથી જ તેઓને સર્વસંવર હે યુક્ત છે. કહ્યું છે કે “અયાગી કેવળીઓમાં જ સર્વસંવર હો માન્ય છે શેલેશી અવસ્થાના ચરમસમયે સકલ કર્મ પ્રકૃતિએને ક્ષય થએ છતે જ કર્મ અને નોકર્મનો સંપૂર્ણતઃ સંવર થાય છે. આ નૈૠયિક ધર્મ જ અધર્મક્ષયનો હેતુ કહેવાય છે.
શંકા -આ સર્વસંવર સિદ્ધોમાં પણ સંભવિત છે, તે તેઓને શા માટે ચારિત્ર ન હોય?
[સિદ્ધિગમન સમયે ચારિત્રનાશ] સમાધાન :-સિદ્ધિગમન સમયે વીર્યને ક્ષય થઈ ગયો હોવાથી તેઓને વીર્ય વિશેષરૂપ ચારિત્ર હેતું નથી. શ્રી પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે “અસંસાર=મક્ષને પ્રાપ્ત થએલા જીવો સિદ્ધ હોય છે અને સિદ્ધો અવયં હોય છે.” આ સૂત્રમાં, “સિદ્ધોને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય કહ્યા છે” એવી આ સૂત્રની વ્યાખ્યા મતાન્તરના અભિપ્રાયથી જાણવી. નહિતર તે “તેના સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધત્વને છોડીને બીજા દયિકાદિ ભાવો તેમજ ભવ્યત્વ એકીસાથે નિવૃત્ત થાય છે” એવા, તેમજ “સાદિસાન્ત ઓ પશમિક ભાવોમાં સમ્યફ અને ચારિત્ર આવે છે જ્યારે સાદિસાન્ત ક્ષાયિકભાવમાં દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર આવે છે” એવા ભાષ્યકારના વચનનો વિરોધ થશે. વળી સિદ્ધોને લબ્ધિવીય હોવામાં તે, શશી અવસ્થામાં કરણવીર્ય ન હોવા છતાં લબ્ધિવીર્ય હોવાથી તેવા જીવોને આશ્રીને જેમ કહ્યું છે કે “શૈલેશી અવસ્થાને પામેલા છ લબ્ધિવીયને આશ્રીને સવાર્ય છે અને કરણવીને આશ્રીને અવીર્ય છે” તેમ, સિદ્ધોને આશ્રીને પણ એમ જ કહેત કે “સિદ્ધો લબ્ધિવીર્યને १. सम्यक्त्वचारित्र सादिः सान्तश्चौपशमिकोऽयम् । दानादिलब्धिाञ्चक चारित्रमपि च क्षायिको भावः ।। २. सिद्धा लब्धिवीर्येण सवीर्याः करणवीयण अवीर्याः ॥ ३. तत्र येते शैलेशीप्रतिपन्नका ते लब्धिवीण सवीर्याः करणवीण अवीर्याः ।
Page #412
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૩૮૨
___अथ शैलेशीप्रतिपन्नसिद्धयार्लब्धिवीर्याविशेषेऽपि स्वरूपसत्कारणस्याप्यभावात् सिद्धानामवीर्यत्वव्यपदेश इति चेत् ? न, एवंविवे हि विवादे भाष्यकारो यमर्थमनुमन्यते तमेवार्थ प्रमाण यामः । अथ चरणदानादिलब्धीनां विकारिणीनामेव तदानीमुपक्षयोऽविकारिणीनां तु सुतरां संभवो, विकारिगुणोपक्षयेऽवि कारिगुणप्रादुर्भावनि यमात् इति चेत् ? किमिदं विकारित्वम् ? शरीराद्यपेक्षया प्रवर्त्तमानत्वं तदुत्पाद्यमानत्व वा १ नाद्यः, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात् । न द्वितीयः, क्षायिकभावस्य शाश्वतत्वात् । 'समयान्तरितयोज्ञानदर्शनयोरिव प्रवाहा. पेक्षयैव शाश्वतत्वमिति चेत् १ स प्रवाहो यन्निमित्ताधीनस्तन्निमित्तनाशात्तन्नाशः, इति सिद्ध चरणमानादिलब्धीनां सादिसान्नायिकभावत्वम् । अथ ज्ञानादिप्रवाह व चारित्रादिप्रवाहोऽपि આશ્રીને સવીય હોય છે કરણવીર્યને આશ્રીને અવીર્ય, નહિ કે “સિદ્ધ અવીર્ય હોય છે” એમ.....
શંકા -શૈલેશી પ્રાપ્ત છે અને સિદ્ધોને લબ્ધિવીય એકસરખું હોવા છતાં સિદ્ધોને સ્વરૂપસકારણને પણ અભાવ થયો હોવાથી અવયં કહ્યા છે.
સિદ્ધોમાં વીર્યભાવ) સમાધાન આ કારણે જ અવીર્ય કહ્યા છે કે વીર્યનો અભાવ હોવાના કારણે ? એવા પ્રશ્નનો આપણે ઉકેલ લાવી શકતા નથી ત્યારે આવા પ્રકારના વિવાદમાં તે ભાષ્યકારને જે સંમત હોય તેને જ આપણે પ્રમાણ કરીએ છીએ. તેથી વીર્ય ન હોવાના કારણે જ સિદ્ધ અવીર્ય હોય છે એવું ભાષ્યકારને સંમત હોવાથી આપણે પણ માનવું જ જોઈએ.
શંકા-વિકારી મતિજ્ઞાનાદિનો નાશ થએ છતે જેમ અવિકારી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ વિકારી એવી ચરણદાનાલિબ્ધિઓનો ક્ષય થાય ત્યારે અવિકારી ચરણાદિ લબ્ધિઓની ઉત્પત્તિ અવશ્ય માનવી જ જોઈએ અને તેથી સિદ્ધોને પણ અવિકારી ચરણદાનાદિ અવશ્ય માનવા જ જોઈએ.
સમાધાન –ચારિત્રાદિમાં આ વિકારી પણું શું છે ? શરીરાદિને સાપેક્ષ રીતે પ્રવર્તવું તે, કે શરીરાદિથી ઉત્પન્ન થવું તે ? પ્રથમ પક્ષ માની શકાશે નહિ, કારણકે કેવલજ્ઞાનાદિ પણ શરીરસાપેક્ષ પ્રવર્તતા હોવાથી વિકારી માનવાની તેમજ સિદ્ધાને તેને અભાવ હોવાનું માનવાની આપત્તિ આવે. દ્વિતીય પક્ષ પણ યુક્ત નથી કારણકે ક્ષાયિક ભાવે શાશ્વત હોવાથી પછી શરીરાદિથી ઉત્પાદ્યમાન હોતા નથી.
શકો :- જેમ કેવલજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ એક એક સમયને અંતરે જ હોય છે, નિરંતર હોતે નથી અને છતાં પ્રવાહની અપેક્ષાએ તે બનને શાશ્વત કહેવાય છે એમ ચારિત્રાદિ પણ સાન્તર જ હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ જ શાશ્વત કહેવાય છે. તેથી એક એક ક્ષણને આંતરે ઉત્પન્ન થતાં હોવામાં પણ કઈ વાંધો નથી.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૪
અધ્યાત્મમતપરીક્ષા èા. ૧૪૫
MAAAAAAAA
न बाह्यनिमित्ताधीनः किन्तु स्वाभाविक एवेति चेत् ? न, एवं सत्यव्यापृतवीर्येभ्यस्तीर्थ करादिभ्यस्तीर्थाऽप्रवृत्तिप्रसङ्गात् । एतेन स्वरूपापेक्षयापि शाश्वतत्वमविकारित्व' च परास्तम् । यत्तु मतिज्ञानादीनामिव चरणदानादिलब्धीनां येोगसापेक्षाणां विकारित्वमन्यासां त्वविकारित्वं केवलज्ञानस्येवेति-तसत्, एवं सति मतिज्ञानकेवलज्ञानयेोरिव तासां परस्पर स्वरूपवैलक्षण्यપ્રજ્ઞજ્ઞાવિત્તિ વિષ્ણુ ॥ ૪૬ ॥
ननु तथापि ""साणं भन्ते अकिरिया किं फला ? गोयमा ! सिद्धिगमणपज्जवसाणफला पन्नत्ता" इति सूत्रेणाक्रियाया एव सिद्धिगमनपर्यवसानफलत्वप्रतिपादनात् कथं क्रिया रूपस्य चारित्रस्य तथात्वम् ? इत्यत्राशङ्कायामाह -
अ य अंतकिरिया सेलेसी अकिरियत्ति एगट्ठा ।
ना किरियाहि मोक्खो एत्तो च्चिय जुज्जए एयं ॥ १४६ ॥ (અન્ત પાન્તશિયા ચૈટેયિત્યેાર્યાઃ । જ્ઞાનાિમ્યાં મોક્ષોઽત ડ્વ યુગૃત તંત્ ॥૬૪૬) [ક્ષાયિક ચરણુદાનાદિધિઓ સાદિસાન્ત]
સમાધાન :-એ પ્રવાહ જે નિમિત્તને આધીન હેાય છે તે નિમિત્તના જ સિદ્ધોને નાશ થઈ ગયા હૈાવાથી તે પ્રવાહના પણ નાશ થઈ ગયા હૈાય છે. તેથી ક્ષાયિક એવી ચરણુ–દાનાદિ લબ્ધિએ સાદિસાન્ત હાવી સિદ્ધ થાય છે.
શકા :- જેમ કેવલજ્ઞાન-કેવલદેનના પ્રવાહને બાહ્ય નિમિત્તની અપેક્ષા હાતી નથી, એમ ચારિત્રપ્રવાહને પણ તે હાતી નથી, કિન્તુ સ્વાભાવિક રીતે જ એ પ્રવાહ ચાલુ રહે છે. તેથી સિદ્ધોને કેવલજ્ઞાનાદિ પ્રવાહની જેમ ચારિત્રપ્રવાહ હાવામાં કાઈ
બાધક નથી.
સમાધાન :- જ્ઞાન-દનની જેમ ચારિત્રપ્રવાહ પણ સ્વાભાવિક રીતે જ એ ચાલુ રહેતા હાય તા શ્રીતી કરાને વીય પ્રવર્તાવવાનુ કેાઈ પ્રત્યેાજન ન રહેવાથી તીર્થં પ્રવર્ત્તનાદિ પ્રવૃત્તિઓના પણ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. એથી જ ચારિત્રાદ્ધિ પ્રવાહથી નહિ, પણ સ્વરૂપથી જ શાશ્વત છે અને અવિકારી છે” એ વાત પણ નિરસ્ત જાણવી. વળી “ જેમ ચેાગસાપેક્ષ એવા મતિજ્ઞાનાદિ વિકારી છે અને ચેાગનિરપેક્ષ એવુ' કેવલજ્ઞાન અવિકારી છે તેમ ચાગસાપેક્ષ ચારિત્રદાનાદિ વિકારી છે અને ચેાગનિરપેક્ષ એવા તે (ચારિત્રાદ્રિ) અવિકારી છે” એ વાત પણ અસત્, જાણવી, કારણ કે એમ હાવામાં મતિજ્ઞાન અને કેવલજ્ઞાનના સ્વરૂપભેદની જેમ વિકારી ચારિત્ર અને અવિકારી ચારિત્રના સ્વરૂપમાં પણ ભેદ માનવા પડે. ૧૪પા [સિદ્િગમનમાં ક્રિયાત્મકચારિત્રäત્વ અબાધિત]
આશકા :−છતાં હું ભગવન્ ! તે અક્રિયાનુ શુ' ફળ હાય છે ? હે ગૌતમ ! ૧. પ્રજ્ઞવ્ઝિ ૨-~-૨૨૬ સામવન્ ! અબિયાના ? ગૌતમ ! સિદ્વિતમનાથ વમાનપૂજા પ્રાપ્તા |
Page #414
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરી વિચાર
- ૩૮૫ अन्तेऽन्तक्रिया शैलेशी अक्रियेति च खल्वेकार्था एव नानाशब्दाः । कथम् ? इति चेत् ? उच्यते, शैलेशस्येव मेरोरिव निष्प्रकम्पावस्था खलु शैलेशी, सैव चान्तेऽन्तक्रियेत्यभिधीयते, एजनादीनां तद्विरोधित्वात् , अनेजनादीनां च तदुपकारित्वात् । तथा च प्रज्ञप्तिः__"'जावं य ण एस जीवे सया समियं जाव परिणमइ ताव च ण तस्स जीवस्स अंते अतकिरिया हवइ १ मियपुत्ता नो इणठे समठे” इत्यादि । अन्ते त्ति-मरणान्ते अंतकिरियत्ति-सकलकर्मक्षयरूपा । ___ तथा “जाव च ण' भन्ते सया समियौं नो एयइ जाव नो तं तं भावं परिणमइ तावं च ण तस्स जीवस्स अन्ते अन्तकिरिया हवइ ? हता जाव हवइ” [प्रज्ञप्ति-३-३१५३] इत्यादि । नो एयइत्ति-शैलेशीकरणाद्योगनिरोधान्नो एजत इति । एजनादिरहितस्तु नारम्भादिषु वर्तते, तथा च न प्राणोदीनां दुःखापनादिषु, तथा च योगनिरोधाभिधानशुक्लध्यानेन सकलकर्मध्वंसरूपाऽन्तक्रिया भवतीति । एवं चान्तक्रियापि शैलेश्येवेति सिद्धम् , સિદ્ધિગમનરૂપ ચરમફળ હોય છે” એ સૂત્રથી અક્રિયાનું જ સિદ્ધિગમનરૂપ ચરમફળ કહ્યું હોવાથી ક્રિયાત્મક ચારિત્રનું ફળ એ શી રીતે સંભવે? એવી સંભાવિત આશંકાનું સમાધાન કરતાં સિદ્ધાન્તી કહે છે –
ગાથાથ : અંતે અંતક્રિયા, શૈલેશી, અક્રિયા એ એક જ અર્થવાળા શબ્દો છે. તેથી જ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે” એ વાત ઘટે છે.
ભવાને અંતે ક્રિયા, શૈલેશી અને અક્રિયા વગેરે એક જ અર્થવાળા ભિન્ન ભિન્ન શબ્દ છે. તે આ રીતે-શૈલેશ=મેરૂ તેના જેવી નિપ્રકંપાવસ્થા શૈલેશી કહેવાય છે અને તે જ “અંતે અંતકિયા” કહેવાય છે કારણ કે આત્મપ્રદેશની ચંચળતારૂપ એજનાદિ (=કમ્પનાદિ) અંતક્રિયાના વિરોધી છે, અને અને જનાદિ ઉપકારી છે. શૈલેશીમાં એજનાદિ ન હોવાથી એ જ અંતક્રિયા રૂપ બને છે. શ્રી પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ એવું જ કહ્યું છે કે
જ્યાં સુધી આ જીવ સદા સમિત થઈ યાવત પરિણમે છે ત્યાં સુધી તે અંતક્રિયા થાય ખરી ? મૃગાપુત્ર ! આ વસ્તુ થવાને સમર્થ નથી.” અંતે એટલે મરણને સકલકર્મક્ષયરૂપ અંતક્રિયા હોય છે
[ અન્તક્રિયા એ જ અક્રિયા] તથા જ્યારે આ જીવ સદા સમિત બનીને ફરક નથી યાત્ તે તે ભાવમાં પરિણુત થતું નથી તે જીવને અન્તક્રિયા થાય ? હા, થાય, નો થર એટલે શેલેશી પ્રક્રિયાથી ગનિરોધ થવાથી ફરક નથી (શૈલેશી કરણથી થયેલ યુગનિરોધથી ૧. પ્રતિ –ર–ર– રૂ.
यावच्च ण एष जीवः सदा समित यावत् परिणमति तावच्च ण तस्य जीवस्य अन्ते अन्तक्रिया મવતિ ? મૃrtપુત્ર! નાગમર્થઃ સમર્થ !
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૬'
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪૬-૧૪૭
अक्रियापि च सैव, अक्रियापदस्य योगनिरोवे रूढत्वात् । एवं चाक्रियान(१न्त)क्रियेत्यनयोः समानार्थकत्वादक्रियायां सिद्धिपर्यवसानफलत्वं प्रतिपाद्यमान क्रियायामेव विश्राम्यतीति ન વોડકિ રોષઃ | ગુજં તત્ “ નાગરિચા િમોક્રો” [વા આ૦ રૂ] રૃાાતિના भाष्यकारेणापि ज्ञानक्रियाभ्यामेव तल्लाभप्रतिपादनात् । नवाऽक्रिया मेक्षि इति सूत्रमूढतया भाव्यम् , तत्र क्रियापदस्य प्रवृत्तिपरतया, नाश्च पर्युदासवृत्तितया सर्वसंवररूपनिवृत्तिप्रयत्नस्यैवाभिधानात् ॥
नन्वय सर्वसंवरो न निवृत्तिरूपः प्रयत्नः अपि तु स्वहेतुबलाधीनकर्म पुद्गलादानच्छेदरूप एवेति चेत् ? न, तद्धतारेव प्रयत्नरूपत्वाद्, अन्यथा मोक्षस्याऽपुरुषार्थत्वापत्तः, पुरुषकृत्युत्पाद्यो ह्यर्थः पुरुषार्थ इति ॥१४६।। शङ्कते
नणु जोगनिरोहेणं चारित्तं सासयं पर होउ ।
अन्नह तेण न मोक्खो उम्भवकाले असंतेण ॥१४७॥ (ननु योगनिरोधेन चारित्र शाश्वत पर भवतु । अन्यथा तेन न मोक्ष उद्भवकालेऽसता ।।१४७।) એજનાદિ થતા નથી.) એજનાદિ રહિતને જીવ આરંભાદિમાં પ્રવર્તતા ન હોવાથી પ્રાણીઓને દુઃખ દેવા વગેરેમાં પ્રવર્તતા નથી અને તેથી ગનિષેધ નામના શુકલધ્યાનથી સકલ કર્મક્ષય થવા રૂ૫ અંતક્રિયા થાય છે. તેથી શેલેશી અવસ્થા જ અંતાક્રયા છે એ વાત સિદ્ધ થાય છે. એમ “અક્રિયા' શબ્દ પણ યોગનિરોધ અર્થમાં રૂઢ હોવાથી અંતક્રિયા જ અક્રિયા છે એ વાત પણ સિદ્ધ થાય છે. આમ અક્રિયા અને અંતક્રિયા એ બે શબ્દો સમાનાર્થક હોવાથી સિદ્ધિ પર્યવસાન ફળ અક્રિયાનું હોય છે. એવું પ્રતિપાદન “તે ફળ અંતક્રિયાનું હોય છે એવા અર્થમાં જ ફલિત થતું હોવાથી અંત. ક્રિયારૂપ ચારિત્રને સિદ્ધિફલક માનવામાં પણ કોઈ દોષ નથી. આવું માનવું યુક્ત પણ છે જ, કારણ કે “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ ઈત્યાદિ વચને દ્વારા ભાષ્યકારે પણ જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મોક્ષપ્રાપ્તિનું પ્રતિપાદન કર્યું છે. તેથી “અક્રિયાથી મોક્ષ” એ સત્રના તાત્પર્યર્થને પકડવો જોઈએ, પણ મૂઢપણે સૂત્રના શબ્દોને જ પકડીને અર્થ કરવાવાળા ન બનવું કારણ કે એ સૂત્રમાં િિા શબ્દમાં ‘ક્રિયા’ શબ્દ પ્રવૃત્તિ અર્થના તાતપર્યમાં વપરાય છે અને ન પદને પર્યદાસનમ્ રૂપે પ્રયોગ છે. અર્થાત
અક્રિયાને અર્થ પ્રવૃત્તિભિન્ન ક્રિયા જ લેવાને છે “કિયાને અભાવ” નહિ, કારણકે મેક્ષપ્રાપ્તિના કારણ તરીકે સર્વસંવરરૂપનિવૃત્તિ પ્રયત્ન કહેવાયો છે. '
શકા -“આ સર્વસંવર નિવૃત્તિરૂપ પ્રયત્ન નથી, કિન્તુ કર્મ પુદગલોનું સ્વહેતુઓને આધીને જે ગ્રહણ થતું હોય છે તેને છેદરૂપ જ છે.” १. नाणकिरियाहिं मोक्खो तम्मयमावस्सयजओ तेण । तव्वक्खाणारभ्भो कारणओ कज्जसिद्धित्ति ॥
જ્ઞાનનિષ્ણાં મોઃ તમયમવરથ વર્તન | તાનાશ્મઃ જાણતઃ દાર્થમિદ્વિતિ |
Page #416
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
wwwww
यद्यपि चारित्रमोक्षयेण यथाख्यातचारित्रमुपादि तथापि येोगनिरोधेन परमयथाख्यातरूप चारित्रमुत्पाद्यताम्, तत्त्वतश्चारित्रमोहस्य तत्प्रतिपन्थित्वेऽपि व्यवहाराद्योगानामपि तत्प्रतिपन्थित्वात् । यथा खल्वचौरोऽपि चौरसंसर्गितया चौर इति व्यपदिश्यते तथा तत्त्वतस्तदप्रतिपन्थित्वेऽपि तत्प्रतिपन्थिमोहसाहचर्याद्योगा अपि तथा व्यपदिश्यन्ते । तथा च तेषु जाग्रत्सु न परमयथाख्यातरूपं चारित्रमुन्मीलतीति तन्निरोधादेव तदुत्पाद इति । वस्तुतस्तु परमस्थैर्यरूप पार्वतिकचारित्र योगोपनीतच लोपकरणताप्रतिबद्धमित्येव तन्निरोधेन तदुत्पादः । युक्त' 'चैतत्, अन्यथा सयोगिकेवलिनामपि मुक्तिप्रसङ्गात्, ज्ञानदर्शनचारित्ररूपस्य मोक्षमार्गस्य दानीबाधितत्वात् । न च कारणान्तरविलम्बादेव तद्विलम्बो युक्तः, समुदितानामेतेषामविलम्ब्य कारणत्वप्रतिपादनायैव "सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” [त०सू० १-१] इति सूत्रे विशेषणविशेष्यभावेऽपि वचनभेद निर्देशात् । तस्मात्तदानीं योगनिरोधोपनीत परमचारित्राभावादेव परमज्ञानदर्शनसत्त्वेऽपि न मोक्षोत्पाद इति युक्तमुत्पश्यामः ।
૩૮૭
સમાધાન :-એ છેદ કરવાના હેતુ પ્રયત્નાત્મક હાવાથી સસંવર પણુ પ્રયત્ન રૂપ જ છે નહિતર તા મેક્ષને પુરુષાર્થ જ કહી શકાશે નહિ, કારણ કે પુરુષની કૃતિથી ઉત્પાદ્ય અર્થ પુરુષાથ કહેવાય છે. ૧૪૬૫
પૂર્વ પક્ષી શંકા કરતાં કહે છે—
ગાથા :-યાગનિરોધથી ચારિત્ર શાશ્વત બનવુ જોઇએ નહિતર તા મેાક્ષેાપાદકાલે અસત્ એવા તેનાથી મેાક્ષેાત્પત્તિ જ થઈ શકશે નહિ. [ચાગનિરોધથી શાદ્વૈત પરમયથાખ્યાત ચારિત્રની ઉત્પત્તિ-પૂર્વ પક્ષ ]
જ
પૂર્વ પક્ષ –જો કે ચારિત્રમાહનીયકમ ક્ષીણુ થયુ. હાવાથી યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થયું હાય છે તા પણુ યાનિરાધથી પરમયથાખ્યાતચારિત્રની ઉત્પત્તિ પણ માનવી જોઈએ. તે આ રીતે-વસ્તુતઃ તે ચારિત્રમેાહ જ ચારિત્રવિરોધી છે. છતાં યાગા પણ વ્યવહારથી ચારિત્રપ્રતિપથી કહેવાય છે. જેમ શાહુકાર પણ ચારના સંગથી ચાર કહેવાય છે તેમ હકીકતમાં ચારિત્રના અપ્રતિપક્ષી એવા પણુ ચેાગેા ચારિત્રના પ્રતિપક્ષી એવા મેાહના સાહચર્યના કારણે પ્રતિપક્ષી કહેવાય છે. અને તેથી તેઓની હાજરીમાં પરમયથાખ્યાત ચારિત્ર પ્રકટ થતુ નથી, તેમજ તેઓના નિરાધથી તે પ્રકટ થાય છે. વસ્તુતઃ તા પરમી રૂપ પાતિક ચારિત્ર યાગથી થએલ ચલેાપકરણતાથી પ્રતિમધ્ય છે. એટલે યાગનિરોધથી તે પ્રતિબંધક દૂર થવાના કારણે એ પાન્તિક ચારિત્રની ઉત્પત્તિ થાય છે. આવું જ માનવું યુક્ત પણ છે, નહિતર તેા સયાગી કેવળીએને પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મેાક્ષમાર્ગ અખાધિત હેાવાથી મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવે ‘સયેાગી કેવળીએને જ્ઞાનાદિ ત્રિપુટી રૂપ સાક્ષમા પ્રાપ્ત થઇ ગયા હેાવા છતાં બીજા સહકારીકારણના વિલ`બ હાવાથી મેાક્ષપ્રાપ્તિમાં વિલંબ થાય છે એવું પણુ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૮
wwwwwma
9
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૭ " सो उभयक्खयहेऊ” इत्यादिवचनान्यप्येतदर्थानुपातीनि, शैलेशीचरमसमयभाविनचरित्ररूपधर्मस्य शाश्वतस्यैव सतो मोक्षजनकत्वात् तदानी' चारित्रनाशे च यदेवोत्पाद्यते तदे॒व नाश्यत इति महत्सङ्कटम् । यरत्युच्यते प्रयत्नविशेषरूप' प्रवाहिचारित्रं तदानी' नश्यतीति तेषामपि तन्मोक्षजनकमिति वचोव्याघातमाप्नोति न खलु कार्योत्पादसमयेऽसतः कारणत्व नाम, तद्वयतिरेके तद्वयतिरेकाभावात् । अथ कार्याऽव्यवहितपूर्ववर्त्तित्वमेव कारणत्वं न तु कार्यकालवृत्तित्वमपि तत्र निवेशने मानाभावात्, गौरवात्, प्रागभावादीनामकारणत्वप्रसङ्गाच्चेति । 'मोक्षोत्पादये नश्वरस्यापि तस्य तदव्यवहितपूर्ववर्त्तितयैव तत्कारणत्व निराबाधमिति चेत् १ तथापि नाशकमेव किमिति पृच्छामः । ' मोक्षात्पादकमेव तन्नाशक मिति चेत् १ न, स्वस्यापि तथात्वेन स्वस्य स्वनाशकत्वप्रसङ्गात् । 'मोक्षसामग्री तन्नाशिके' ति चेत् १ न, सामग्रीत्वेनाऽनाशकत्वात् । " , 'अन्त्यक्षण एवं तन्नाशक' इति चेत् ? न, क्षणस्य विशिष्याऽहेतुत्वात् । अपि चैव निश्चयनयानुरोघो न स्यात् न ह्यसौ कार्याऽव्यवहितपूर्व कालवर्त्तिन' कारण मन्यतेऽपि तु कार्यकालवर्त्तिनमेव, तन्नये कार्य कालसंबन्धस्यैव हेतुत्वात्, अन्यथा दूरकालव्यवहितानामपि येनकेनचित्संबन्धेन हेतुत्वप्रसङ्गगादिति दिग् || १४७ |
केषांचिन्मतमाह
ww
કહેવું નહિ, કારણ કે સમુદિત એવા જ્ઞાનાદિ ત્રણ અવિલ`ખ્ય કારણ છે અર્થાત્ એ ત્રણ ભેગા થાય એટલે વિલ`બ વિના કાર્ય કરે છે. એવુ· પ્રતિપાદન કરવા માટે તા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર મેાક્ષમાગ છે' એવા શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના પ્રથમ સૂત્રમાં વિશેષણ-વિશેષ્યભાવ હેાવા છતાં વચનભેદથી નિર્દેશ કર્યા છે. અર્થાત્ માક્ષમા: અહી' એકવચનનિર્દેશ કર્યા છે તેથી સયેાગી કેવળીએની મુક્તિ થતી ન હાવાથી એ સામગ્રી જ પૂરી થઈ નથી એમ માનવું જોઈએ... અર્થાત્ એ સામગ્રીમાં ચારિત્ર તરીકે પરમચારિત્ર લેવાનુ છે, જેના યાગનિરાધ થયા ન હેાવાના કારણે અભાવ હાવાથી પરમજ્ઞાન અને પરમદન હેાવા છતાં માક્ષાત્પાદ થતા નથી, એ યુક્ત લાગે છે.
[ચમસમયે મેાક્ષાત્પાદકચારિત્રનાશ બાધિત-પૂર્વપક્ષ]
જ
તે ઉભય (=ધર્મ, અધ)ના ક્ષયના હેતુ છે' ઇત્યાદિ વચના પણ આ અને અનુસરે છે કારણુ કે શૈલેશી ચરમસમયભાવી ચારિત્રધમ શાશ્વત હાતે છતે જ માક્ષજનક છે. મેાક્ષમાં તેના અભાવને ઉપપન્ન કરવા ચરમસમયે જ જો તે ચારિત્રના નાશ માની લેવાના હેાય તે તે જે ઉત્પન્ન કરાય છે તે જ નાશ પમાડાય છે' એવું હાવારૂપ માટુ' સ ́કટ આવી પડશે. તેથી ચરમસમયે યાગનિરોધથી થયેલ પરમચારિત્ર શાશ્વત ડાય છે અને જ્ઞાનાદિની સાથે રહીને માક્ષેત્પાદ કરે છે એમ માનવું જ એઇએ. પ્રયત્નવિશેષરૂપ પ્રવાહીચારિત્ર ચરમસમયે નાશ પામી જાય છે એવુ' કહેનારા એને પણ સ્વવચનવ્યાઘાત દોષ છે કારણ કે ચારિત્ર નાશ પામી જાય છે' એવુ' કહ્યા
Page #418
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
wwwww
केई विंति मुणीण सहावसमवट्ठिई हवे चरणं । तं लद्धसहावाणं सिद्धाणं सासयं जुत्तं ॥ १४८॥
૯૮૯
(केचिद् ब्रुवन्ति मुनीनां स्वभावसमवस्थितिर्भवति चरणम् । तल्लब्धस्वभावानां सिद्धानां शाश्वतं युक्तम् | १४८ | ) केचन सूरयः खल्विदं सङ्गिरन्ते यन्न तावच्छुद्धोपयोगरूपं चारित्रम् सिद्धान्ताभिहितदोषमुद्गरजर्जरितत्वात् । नापि योगस्थैर्यरूप, अयोगानां तदभावात् । नापि यगोपलक्षितवीर्य स्थैर्यमेव, क्रियारूपतया तदनवभासात् स्वसंवेदनेन स्वतन्त्रतयैव ग्रहणात् । किन्तु स्वभाव समवस्थानमेव तत् स च स्वभावो निष्कषायतादशायां माध्यस्थ्यपरिणतिरूपः कषायकणोपजीवनेऽपि विरत्यादिरूपः स्वानुभवसिद्ध एव । तत्र च प्रत्येक कषायाणां योगप्रणिधानादेश्व विरोधित्वम् । सर्व सावद्यव्यापारपरिणामा (१त्यागा) भिव्यङ्गयः स्वतन्त्र एवासावनुगतः स्वभावः, तत्र च तेषां तेषां प्रतिबन्धकत्वमागमादिबलादुन्नेयम् ।
પછી એ માક્ષને ઉત્પન્ન કરે છે' એવુ' કહેવુ' વિરુદ્ધ છે જ...કારણ કે કા પાદ વખતે જે અસત્ હાય છે તે કારણ બની શકતું નથી કારણુ તા તે જ બને છે જેના અભાવમાં કાર્યાંના અવશ્ય અભાવ હાય અહી' તેા ચારિત્રનાશ થઈ ગયા હેાવા છતાં મેાક્ષાત્પાદ થાય છે, તેથી એવા પ્રવાહીચારિત્રને કારણ માની શકાય નહિ.
શકા :−કા ની અવ્યવહિત પૂર્વે હાજર રહેવાપણુ' એજ કારણુત્વ છે, ‘અન્યવહિત પૂર્વત્તિ હાવા સાથે કાર્ય કાળવૃત્તિ હેાવાપણું નહિ, કારણ કે કાર્ય કાળવૃત્તિતા પણ આવશ્યક હાવામાં કોઇ પ્રમાણે નથી, તેમજ એટલેા અંશ ઉમેરવા પડતા હેાવાથી ગૌરવ પણ છે. વળી પ્રાગભાવાદિ કાર્ય કાળવૃત્તિ ન હેાવાથી અકારણુ બની જવાની આપત્તિ પણ આવે છે. તેથી મેાક્ષેત્પાદસમયે નશ્વર એવુ. પણ ચારિત્ર મેાક્ષને અવ્યવહિતપૂવત્તિ તે। હાય જ છે, તેથી તેમાં કારણુતા અખાધિત જ છે,
[કારણમાં કાય કાળવૃત્તિત્વ આવશ્યક]
સમાધાન :-છતાં એ ચારિત્રને મેાક્ષેાત્પાદ સમયે નાશ કરી નાખનાર કાણુ છે ? જે મેક્ષેત્પાદ કરે છે એ જ એના નાશક છે એવુ' કહેવામાં તા ાતે જ પેાતાને નાશક છે એવુ' માનવાની આપત્તિ આવે, કારણકે પેાતે પણ મેાક્ષોત્પાદક છે જ, મેાક્ષ સામગ્રીને પણ તન્નાશિકા માની શકાતી નથી, કારણકે સામગ્રીરૂપે તે નાશક નથી. [સામગ્રી તરીકે એ સામગ્રીનું તા મેાક્ષોત્પાદ જ કાર્યાં છે] અંત્યક્ષયુને પશુનાશક માની શકાતી નથી, કારણકે કોઇપણ કાર્ય પ્રત્યે સાધારણ કારણ તરીકે કાળ મનાય છે પણ તે તે ચાક્કસ કાર્યો પ્રત્યે તે તે ક્ષણુ અસાધારણ કારણુ બનતી નથી. વળી કાર્ય કાળવૃત્તિને કારણતાની કુક્ષિમાં પ્રવિષ્ટ ન કરવામાં તે નિશ્ચયનયને અનુસરવાનુ નહિ થાય. કારણુ કે કાર્ય કાળ સાથેના સંબંધને જ હેતુ તરીકે સ્વીકારતા એ કાર્યઅયવહિતપૂ વત્તી ને કારણુ માનતા નથી કિન્તુ કા કાળવત્તી ને જ
કારણુ માને છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪૮
___स चाय स्वभावो यथाक्रम विशुद्धयमानेा माहक्षयेणोपनीयमानो यथाख्यातचारित्र मित्याख्यायते, स एव च शैलेश्यामत्यन्त विशुद्धयमानो मोक्षलक्षणफलमागू भवति । न च मोक्षदशायामाप तत्प्र वः, स्वभावप्रच्यवे स्वभाववतोऽपि प्रच्यवप्रसङ्गात् । 'श्यामत्वस्वभावपरित्यागेऽपि स्वभाववत आपाकनिहितस्य घटस्याभावाऽदर्शनात् नाय नियम' इति चेत् १ न, असाधारणस्वभावपरित्यागे स्वभाविनिमज्जनस्यावश्यकत्वात् , न हि घटत्वस्वभावपरित्यागे घटोऽनुभूयते, चारित्रं च जीवस्याऽसाधारणः स्वभावः, गुणत्वाद्, ज्ञानादिवत् । तथा च लब्धस्वभावानां सिद्धानां स्वभावसमवस्थानरूप चारित्र निष्प्रत्यूहमेव । परे तु "स्वभावे आत्मनि समवस्थानमात्मद्रव्यमात्रनिरतत्वमित्यर्थः, तच्च स्वसमयपरिशीलनमित्युच्यते, पर्यायनिरतानां परसमयाक्रान्तत्वात् । तदुक्तનહિતર તે દેશકાલવ્યવહિત ચીજો પણ કઈને કઈ પરંપરા સંબંધથી કાર્યોડ વ્યવહિતપૂર્વવર્તી હોવાથી કારણ બની જવાની આપત્તિ આવે-જેમકે કુલાલપિતા પણ સ્વજન્ય કુલાલપ્રયુક્ત વ્યાપારરૂપ સંબંધથી ઘટને અવ્યવહિતપૂર્વવત્ત હોય છે. ૧૪
આ બાબતમાં બીજા કેટલાકને મત કહે છે
[સિદ્ધોને સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર હાજર–અન્યમત] ગાથાર્થ :-કેટલાક કહે છે કે સાધુઓનું સ્વભાવમાં સમવસ્થાન જ ચારિત્ર છે. આ સ્વભાવ જેઓએ પ્રાપ્ત કર્યો છે તેવા સિદ્ધોને શાશ્વત ચારિત્ર હોય જ છે.
કેટલાક આચાર્યો કહે છે કે ત્રણ ઉપયોગ માનવા પડે વગેરે સિદ્ધાન્તમાં કહેલા દે લાગતા હેવાથી ચારિત્રને શુદ્ધો પગરૂપ માની શકાતું નથી. ગૌયરૂપ પણ માની શકાતું નથી કારણ કે અયોગી કેવળીઓને વેગ જ ન હોવાથી ગૌર્ય પણ ન હોવાના કારણે ચારિત્રાભાવ થવાની આપત્તિ આવે. વેગથી ઉપલક્ષિત થતાં વિર્ય ૌર્યને પણ ચારિત્ર માની શકાતું નથી કારણ કે ચારિત્ર વસંવેદનથી સ્વતંત્ર હવારૂપે જ ભાસતું હોવાથી ક્રિયારૂપે ભાસતું નથી. કિન્તુ સ્વભાવસમવસ્થાન જ ચારિત્ર છે અને તે સ્વભાવ કષાયરહિત દશામાં માધ્યસ્થ પરિણતિરૂપ છે તેમજ કષાયના કણિયાઓની હાજરીમાં વિરતિ વગેરે રૂપ છે વળી આ સ્વભાવ સ્વાનુભવસિદ્ધ જ હોય છે, તેમજ માધ્યસ્થપરિણતિરૂ પસ્વભાવ પ્રત્યે કષાયો વિરોધી છે અને વિરત્યાદિરૂપ સ્વભાવ પ્રત્યે ગદુપ્રણિધાનાદિ વિરોધી છે. વળી જુદે જુદે પણ આ સ્વભાવ સર્વ સાવદ્યવ્યાપારના ત્યાગથી અભિવ્યક્ત થતા સ્વતંત્ર અનુગત ધર્મરૂપ જ છે. તેના પ્રત્યે કષાયાદિનું પ્રતિબંધક આગમના બલે સમજી શકાય તેમ છે.
[ચારિત્રનાશ માનવામાં આત્મનાશની આપત્તિ કમશઃ વિશુદ્ધ વિશુદ્ધતર થતો આ સ્વભાવ મેહક્ષયથી ઉપલિષ્ટ થએ છતે થથાખ્યાત ચારિત્ર કહેવાય છે અને શૈલેશી અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો એ જ સ્વભાવ મોક્ષાત્મક ફળવાળો બને છે. મેક્ષાવસ્થામાં પણ એ સ્વભાવનો વિલય થતો નથી કારણ કે
Page #420
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
"'जे पज्जएसु निरदा जीवा परसमयगित्ति निहिठा।
आदसहामि ठिया ते सगसमया मुणेयव्वा [प्रव०स०२/२] त्ति । तथा च यथा यथाऽऽममात्रापेक्षिगी क्रिया तथा तथा चारित्रविशुद्धिरिति, सर्वथा लब्धाऽऽत्मलाभानां स्वान्तर्भावेनैव कर्त्तादिषट्कारकीभावकी रितं सिद्धानां समवस्थानरूप चारित्रमप्रत्यूहमित्याहुः ॥१४८।। अत्रोच्यते
चरणरिउणो न जोगा अत्थसमाएण सव्यसंवरणं ।
सिद्धे तंमि सहावे समवट्ठाण ति सिद्धंतो ॥१४९॥ (चरणरिपवो न योगा अर्थसमाजेन सर्वसंवरणम् । सिद्धे तस्मिन् स्वभावे समवस्थानमिति सिद्धान्तः ।।१४९॥ જે સ્વભાવને નાશ માનીએ તે સ્વભાવવાન્ એવા આત્માને પણ નાશ થવાની આપત્તિ આવે. “પાકમાં મૂકેલા ઘડાના શ્યામ–સ્વભાવનો નાશ થવા છતાં ઘડાને નાશ થતો ન હોવાથી સ્વભાવ નાશમાં સ્વભાવવાનું ને અવશ્ય નાશ થાય એવો નિયમ નથી” એવું પણ કહેવું નહિ, કારણ કે ઘટત્વ સ્વભાવ નષ્ટ થએ તે ઘટ કયારેય ઉપલબ્ધ થતું ન હોવાથી અસાધારણ સ્વભાવના નાશમાં સ્વભાવવાન્ નો નાશ તે અવશ્ય માનવ જ પડે છે. ચારિત્ર પણ જીવને ગુણ હોવાથી જ્ઞાનાદિની જેમ અસાધારણ સ્વભાવ છે તેથી એના નાશમાં જીવન જ નાશ થઈ જવાની આપત્તિ આવતી હોવાથી સિદ્ધોને પણ તેને નાશ માની શકાય નહિ. તેથી સ્વભાવસમવસ્થાન રૂ૫ ચારિત્ર સિદ્ધાવસ્થામાં પણ અબાધિત જ છે. વળી બીજાઓ સ્વભાવસમવસ્થાનને અર્થ એવો કરે છે કે આત્મદ્રવ્યમાત્રમાં નિરત રહેવું... આને સ્વસમયપરિશીલન કહેવાય છે. પર્યાય પિતાનાથી ભિન્ન હોવાના કારણે “પર” હોવાથી એમાં નિરતજી પરસમયાકાન્ત કહેવાય છે.' કહ્યું છે કે “પર્યાયોમાં નિરતો “પરસમય” કહેવાય છે જ્યારે આત્મસ્વભાવમાં સ્થિત જેવો “સ્વસમય' જાણવા”. તેથી જેમ જેમ આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા પ્રવર્તે છે તેમ તેમ ચારિત્રવિશુદ્ધિ થાય છે. જેઓએ આત્મસ્વભાવ સર્વથા પ્રાપ્ત કર્યો છે તેવા સિદ્ધોને પિતાનામાં સ્વભાવમાં અંતભૂત થઈ રહેનાર કર્તા વગેરે છ કારક ભાવથી શબલ એવું સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર અબાધિત રીતે હોય છે. ૧૪૮ કેટલાક આચાર્યોના આ મતને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે
ચિગે ચારિત્રના પ્રતિપંથી નથી] ગાથાર્થ –કેગે ચારિત્રના વિરોધી નથી, તેમજ સર્વસંવર તે અર્થસમાજ=સ્વકારણસામગ્રીથી જ પ્રવર્તે છે. વળી સિદ્ધોને સ્વભાવસમવસ્થાન રૂપ ચારિત્ર કહેવું પણ યુક્ત નથી. કારણ કે “ચારિત્ર” સિદ્ધના સ્વભાવ તરીકે સિદ્ધ થાય છે તેમાં સમવસ્થાન રૂપ ચારિત્રની હાજરી સિદ્ધ થાય.
ચારિત્રના પ્રતિપથી એવા ચારિત્રમેહના સહચારી હોવાથી યોગો ચારિત્રપ્રતિપંથી છે અને તેથી યોગનિરોધથી પરમચારિત્ર ઉત્પન્ન થાય છે એવું કહેવું યુક્ત નથી १. ये पर्यायेषु निरता जीवाः परसमयका इति निर्दिष्टाः । आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः ॥
Page #421
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૪૯
न खलु चरणप्रतिपन्थिचारित्रमोह सहचारिण इति योगास्तत्प्रतिपन्थिनो येन तन्निरोधेन परमचारित्रोत्पत्तिर्वक्तु शक्येत, अन्यथा दर्शनादिप्रतिपन्थिदर्शनमोहा दिसहचारित्वेन दर्शनादावपि तेषां प्रतिबन्धकत्वात् तन्निरोधेन परमदर्शनाद्युत्पत्तिमपि वक्तु खलस्य रसनोच्छृंखलायेत । ननु तर्हि शैलेश्यवस्थायां सर्वसंवरः कः १ न खलु तदानीन्तन' चारित्र' प्राक्तनचारित्रादतिरिच्यत इति चेत् ? उच्यते, तदेव यथाख्यातचारित्र प्रतिसमयमनेककर्म निर्जरयन् चरमनिर्ज'कारणतामापन्न सर्वसंवर इत्युच्यते इति किमनुपपन्नम् ? न चैव ज्ञानमपि सर्वसंवरः स्यात्, तस्य प्रकाशव्यापार एव विश्रामात् कर्मापनयनस्य चारित्र्व्यापारत्वात् । કારણ કે એમ સાહચર્યંમાત્રથી પ્રતિપથિત્વ આવી જતુ હાય તા તા યાગમાં દનાદિ પ્રતિબન્ધત્વ પણ આવી જાય, કારણ કે તેએમાં દર્શનાદિના પ્રતિધક એવા દનમાહનું સાહચય છે જ...પછી યાગના નિરાધથી પરમદનની ઉત્પત્તિની ઉદ્ઘાષા કરવા માટે દુનની જીભ છૂટી થઈ જશે.
શ‘કા :–યાગનિરાધથી થએલા અને શૈલેશી અવસ્થામાં પ્રવર્ત્તતા પરિણામને જ જો આ રીતે સસંવરરૂપ પરમચારિત્ર ન કહેશેા તા કાને કહેશેા ? ચારિત્રમેાહક્ષયથી થએલ પરિણામને તા સવર કહી શકશેા નહિ, કારણ કે એ તેા જેવા સયાગી અવસ્થામાં હતા એવા જ અવસ્થિત હાવાથી તત્કાલીન ચારિત્રમાં પ્રાચીનચારિત્ર કરતાં ફાઈ વિશેષતા તેા છે જ નહિ.
૩૯૧
ww
"
સમાધાન :-મેાહક્ષયથી થએલ તે જ યથાખ્યાત ચારિત્ર સમયે સમયે અનેક કર્મોની નિરા કરતું થયું ચરમનિજ રાનુ કારણ અને ત્યારે સસંવર કહેવાય છે, તેથી કાઇ અસ'ગતિ રહેતી નથી.
શકા-આ રીતે તેા જ્ઞાનાવરણના ક્ષયથી થએલ કેવલજ્ઞાન પણ સમયે સમયે અનેક કર્મીને નિરતું થકુ ચરમ સમયે સકનિ રાનું' કારણુ બને છે એવું પણ કલ્પી શકાતુ હાવાથી એને જ સર્વાંસવર શા માટે ન કહેવાય ?
સમાધાન :-કર્મ દૂર કરવા એ ચારિત્રને જ વ્યાપાર છે. જ્ઞાન તા પ્રકાશ કરીને, જ ચરિતાર્થ થઈ જતું હાવાથી કનિરાના વ્યાપાર કરતું ન હેાવાના કારણે સવસવર શી રીતે કહેવાય ?
શકા:-છતાં આ રીતે ચારિત્રમેાહક્ષયજન્યપરિણામને સસંવર કહેવામાં તા અમારું ઇષ્ટ જ સિદ્ધ થાય છે કારણ કે તે પરિણામ ક્ષાયિક હોવાથી નિત્ય હાવાના કારણે સિંદ્ધાવસ્થામાં પણ અવિનષ્ટ જ રહે છે.
[ માહક્ષયજન્ય સવ સવપિરણામ મેાક્ષમાં ન હોય ] સમાધાનઃ-ચારિત્રમાહક્ષયજનિત એવા પણ આ પરિણામ વીય વિશેષરૂપ હાવાથી સિદ્ધાવસ્થામાં હાતા નથી. અન્વય-વ્યતિરેકથી વી સામાન્ય પ્રત્યે ચાગ હેતુ તરીકે ગૃહીત થયા હાવાથી વીય વિશેષ પ્રત્યે પણ તે હેતુભૂત છે જ...સિદ્ધોને યાગેા જ વિલીન થઈ ગયા હૈાવાથી વીય વિશેષરૂપ તે યથાખ્યાઽચારિત્રાત્મક પરિણામ પણ શી રીતે હાઇ શકે ?
Page #422
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
नन्वेव ं सिद्ध ं नः समीहित, चारित्रमोहक्षयजनितस्यास्य नित्यत्वात् इति चेत् ? न, तादृशस्याप्यस्य वीर्य विशेषरूपत्वाद्, वीर्य सामान्य प्रत्येव चान्वयव्यतिरेकाभ्यां योगानां हेतुत्वात्, तद्विये तद्विलयात् । न चैव भगवतां शारीरबलचयापचयवच्चारित्रस्यापि तत्प्रसङ्गः, नामकर्मजन्यस्य शारीरबलस्य तथात्वेऽपि वीर्यस्याऽतथात्वात् । अत एवोक्त' "अनन्तवीर्यत्वे सत्यपि भगवतां शारीरबलापचयः” इति । नन्वेव शारीरे बले यागानां हेतुताऽस्तु, न तु वीर्ये', इति वीर्यविशेषरूपं चारित्र न योगजन्य इति चेत् ? न, सामान्यतो हेतुताग्राहकस्य प्रमाणस्य बलवत्त्वात् । अस्तु वा तथा, तथाप्यौदयिकादिभाववत् क्षायिकस्यापि तस्य चरम - મ(મ)વનારાનામમ્ચૈવ નાશ, મિત્ર માં ચત્ર વવાનામઃ ।
શંકા-પણુ ચારિત્રને આ રીતે ચેાગના અન્વયવ્યતિરેકને અનુસરનારુ માનવામાં શારીરિક બળના ચયાપચયની જેમ ચારિત્રના પણ ચયાપચય માનવા પડશે.
સમાધાનઃ-શારીરિક ખળ તા નામક જન્ય હાવાથી નામકર્મના ઉદયમાં થતા ફેરફારના કારણે કેવળીએને શારીરિક બળના ચયાપચય થાય છે, પણ વીયવિશેષરૂપ ચારિત્ર તેવુ' ન હાવાથી નામકર્મોદયના ફેરફાર તેના ચયાપચય કરી શકતા નથી. તેથી જ=શારીરિક બળ નામકર્મીયજન્ય હાવાથી જ કેવળી ભગવાન્ અનંતવીય વાળા હાવા છતાં તેઓના શારીરિકબળના ચયાપચય હાય છે.
શકાશારીરિક બળના જ ચયાપચય થતા હેાવાથી તેની પ્રત્યે જ ચેાગેાને હેતુરૂપ માના, વીય પ્રત્યે નહિ અને તેથી વીયવિશેષરૂપ ચારિત્ર ચેાગજન્ય ન રહેવાથી ચેાગપરિણામાત્મક કહી શકાશે નહિ.
સમાધાન :-જેમ રક્તસ્મૃપિંડમાંથી રક્તઘટ ઉત્પન્ન થવા છતાં, ‘રક્તઘટ પ્રત્યે રક્તસ્મૃપિંડ કારણ છે' એવા વિશેષ કાર્ય કારણુ ભાવના ગ્રાહકપ્રમાણ કરતાં ઘટ પ્રત્યે શ્રૃત્નિડ કારણ છે' એવા સામાન્ય કાર્ય કારણ ભાવનું ગ્રાહપ્રમાણુ બળવાન્ હેાવાથી સામાન્ય કાય કારણભાવ જ ગૃહીત થાય છે તેમ યાગાને શારીરિકબળ રૂપ વીય વિશેષ પ્રત્યે કારણ તરીકે ગ્રહણ કરાવનારા પ્રમાણુ કરતાંવીય સામાન્ય પ્રત્યે કારણ તરીકે ગ્રહણ કરાવતું પ્રમાણુ બળવાન્ હાવાથી વીર્યસામાન્ય પ્રત્યેજ તેની કારણતા ગૃહીત થાય છે... અથવા ભલે શારીરિકબળ પ્રત્યે જ યાગેાને કારણ માના તા પણ જેમ ઔયિકાદિ ભાવાના ચરમભવનાશક સામગ્રીથી નાશ થાય છે તેમ ક્ષાયિક એવા પણ ચારિત્રના ચરમભવનીનાશક સામગ્રીથી જ નાશ થઇ જતા હોવાથી સિદ્ધાવસ્થામાં તા એ હાતુ જ નથી. “ ક્ષાયિક ભાવના નાશ શી રીતે થાય? અને થતા હોય તે કેવલજ્ઞાનાદિના પણ કેમ ન થાય?'' એવી કુશંકા કરવી નહિ કારણ કે આ બાબતમાં આવું જ જણાવનાર બળવાન્ આગમવચન મળતુ હાવાથી આપણે બીજુ શું કહી શકીએ ? અર્થાત આપણી કાઈ દલીલ વગેરે એની આગળ ટકી શકતા નથી,
૫
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૪૯
www
नन्वेव सयोगिकेवलिनां ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयसाम्राज्यात्तदानीमेव मुक्त्यवाप्तिप्रसङ्ग इति चेत् ? न, चरमसमयोपलक्षितज्ञानक्रिययोरेव मुक्तिहेतुत्वाद्, अनन्यगत्या तथाहेतुत्वकल्पनात् । अथवाऽन्तक्रियाद्वारा चारित्रस्य हेतुत्व, साक्षात् (१ न साक्षात् ), दण्डस्येव स्वजन्यमिद्वारा, तस्याश्च तदानीमभावान्न दोषः । न चैव चारित्रस्य चरमकारणत्वं ન સ્વાત, રૂટત્થાત્, “સવળે નાળે ચ...” (પ્રજ્ઞપ્તૌ સંત્રળિયા) સ્થાનિના યાપારव्यापारिभावेनैव हेतुहेतुमद्भावोपदर्शनात् परमचारित्रत्वेनैव मेोक्षहेतुता, पारम्य च न 'वैत्य' किं तु वैधर्म्यम् । स च धर्मोऽन्तक्रियादिरूपञ्चारित्रस्यैवोपाधिरिति तदेवासौ विशेषयति न तु ज्ञानादिकमिति नातिप्रसङ्गः । अत एवोपाध्युपाधिमतोरभेदविवक्षयाऽन्तेक्रियापि चारित्रमित्युच्यते । एवं च येोगजन्यत्वादिक विशुद्ध चादिक चोपाध्यंशमादाय पर्यवस्यतीति तत्र aa aaaraar वैचित्र्योक्तिरपि नासङ्गतिमतीत्यपि युक्तमुत्पश्यामः ।
શકા :–છતાં આ રીતે મેાહક્ષયજન્ય યથાખ્યાતચારિત્ર જ સસવરરૂપ બની જ્ઞાન-દર્શન–ચારિત્રાત્મક સામગ્રીનું ઘટક બનવા દ્વારા મેાક્ષોત્પાદક ખનતુ હોય તા તા સયેાગીકેવળીઆને જ મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવશે. [સયાગીપણામાં મેાક્ષપ્રાપ્તિની આપત્તિ નથી
સમાધાન :-ચરમસમયેાપલક્ષિત જ્ઞાન—ક્રિયા જ મેાક્ષહેતુભૂત હાવાથી એ પૂર્વે સયેાગી અવસ્થામાં જ મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવતી નથી. એ પૂર્વે માક્ષેાત્પત્તિ થતી ન હોવાથી એ વખતના જ્ઞાન-ક્રિયાને હેતુભૂત માની શકાતાં નથી. તેથી બીજો કાઈ ઉપાય ન રહેવાથી ચરમસમયેાપલક્ષિત જ્ઞાનક્રિયાને જ હેતુ માનવા પડે છે. અથવા જેમ ઈંડ ઘટ પ્રત્યે સાક્ષાત્ હેતુ નથી કિન્તુ સ્વજન્યભ્રમિદ્વારા જ છે તેમ ચારિત્ર પશુ મેાક્ષ પ્રત્યે સાક્ષાત્ હેતુ નથી કિન્તુ અંતક્રિયા દ્વારા જ છે. સયાગી અવસ્થામાં એ અંતક્રિયાના અભાવ હાવાથી ચારિત્ર હાજર હેાવા છતાં માક્ષેપત્તિ થતી નથી.
શ'કાઃ- આમ માનવામાં તેા ચારિત્રને ચમકારણ માની શકાશે નહિ. [ચારિત્ર અગેના વિવિધ કથને અસંગત નથી]
સમાધાન –એ અમને ઈષ્ટ જ છે. સવણે નાણે...' ઈત્યાદિ ગાથાથી શ્રવણજ્ઞાનાદિના વ્યાપાર-વ્યાપારી ભાવથી જ હેતુ-હેતુમભાવ દેખાડયા હોવાથી ચારિત્રથી પરમચારિત્રરૂપ વ્યાપાર અને તેનાથી મેાક્ષોત્પત્તિ હેાવી અમને ઈષ્ટ જ છે. વળી એ ચારિત્રમાં પારમ્ય=પરમત્વ પણ કાઈ યગ્ જાતિ રૂપ નથી કિન્તુ વૈધ=ભિન્નધ રૂપ છે. અતક્રિયાદિરૂપ એ ધમ ચારિત્રની જ ઉપાધિભૂત હાવાથી ચારિત્રને જ વિશેષિત કરે છે, જ્ઞાનાદિને નહિ. તેથી પારમ્યથી વિશેષિત થઈ જવા દ્વારા જ્ઞાનાઢિથી જ
१. सवणे नागे य विन्नाणे, पच्चक्खाणे अ संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिआ सिद्धी || श्रवणे ज्ञाने च विज्ञाने प्रत्याख्याने च संयमे । अनाश्रवे तपसि चैव व्यवदानेऽक्रिया सिद्धिः ॥
Page #424
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૩૯૫
यदप्युक्त " परमस्थैर्यरूप चारित्र चाञ्चल्यकारिणो योगा निरन्ध्युः" इति तदप्ययुक्त, न खल्वात्मप्रदेशानामेकरूपेणैकत्रावस्थानरूप स्थैर्य चारित्रमभिधीयते येन तद्योगा निरन्ध्युः, यद्बलात्कार्मणशरीरोपतप्तस्य जीवस्य प्रदेशास्तीबदहनक्वथ्यमानक्षीरनीरप्रदेशा इव सर्वतः परिभ्रमेयुः, अपि तु अविरतिरूपाऽस्थैर्यप्रतिपन्थिनमात्मनः स्थैर्यपरिणाममेव चारित्रमाचक्ष्महे । न च तद्योगा निरुन्ध्युरपि तु मोह एव । कथं तर्हि योगानां स्थिरभावश्चारित्र ? उच्यतेअन्तर्भावितैकदेशनिवृत्तिलक्षणे सम्यक्प्रवृत्तिरूपे तत्र सुप्रणिहितानां तेषामप्रमादपर्यवसन्नत्वेनोपकारित्वात् । अथवा योऽय स्थिरभावो मिथ्यात्वाऽविरतिकषायान्मूलतो निर्मूलयति स तावद्योगानपि बन्धहेतून् मूलतो निर्मूलयति, तमशक्नुवन् तेषां स्थिरीकरणव्यापारेण तेषां स्थिरी. भाव इत्युच्यते । एतेन योगपरिणामरूपत्वे चारित्रस्य स्वरूपतो निराश्रवत्व न स्यादिति परास्त', योगस्याऽतथात्वेऽपि तत्परिणामरूपस्य तस्या(१स्य)तथात्वात् , न खलु परिणामिनि काश्चने विद्यमानमकुण्डलत्व तत्परिणामरूपे कुण्डलेऽप्यनुवर्तत इति । મિત્પત્તિ થઈ જવાને અતિપ્રસંગ આવતું નથી. વળી તેથી જ ઉપાધિ-ઉપાધિમાનની અભેદવિવક્ષાથી “અંતક્રિયા પણ ચારિત્ર કહેવાય છે. આ જ રીતે ભિન્ન ભિન્ન ઉપાધિ અંશને આશ્રીને યોગજન્યવાદિ અને વિશુદ્ધિ વગેરે ચારિત્રમાં જ પર્યવસિત થતાં હવાથી જુદી જુદી વિવેક્ષાથી થએલા “ગજન્ય ચારિત્ર મક્ષેત્પાદક છે? વગેરે રૂપ ભિન્ન ભિન્ન કર્થને પણ અસંગત રહેતાં નથી એવું માનવું પણ અમને યુક્ત લાગે છે.
[ોગે પરમસ્થર્યરૂપ ચારિત્રના અવિરેધી] વળી “પરમચૈયરૂપ ચારિત્રને ચંચળતા આપાદક ગે અંધે છે એવું જે કહ્યું છે તે પણ અયુક્ત છે. કારણ કે આત્મપ્રદેશના એક સ્વરૂપે એકત્ર રહેવાપણું રૂપ હૈ
ને અમે ચારિત્ર કહેતા નથી કે જેથી–જેના કારણે કામણ શરીરથી ઉપપ્તજીવના પ્રદેશે ઉકળતા પાણીના બિંદુઓની જેમ ચારે તરફ ભમે છે તેવા-ગોથી ચારિત્ર
ધાએલું બને, કિન્તુ અવિરતિરૂપ અધૈર્યના વિરોધી એવા આત્માના ધૈર્ય પરિણામને જ ચારિત્ર કહીએ છીએ. તેને કંઈ થગ ૨ધતા નથી, કિન્તુ મોહ જ રૂધે છે.
શકા -તે પછી યોગેના સ્થિરભાવને ચારિત્ર શી રીતે કહેવાશે ?
સમાધાન -એકદેશનિવૃત્તિ જેમાં અંતભૂત છે એવા સમ્યફપ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્રમાં સુપ્રણિહિત બનેલા યે અપ્રમાદરૂપ બન્યા હેઈ ઉપકારી બને છે. તે કારણથી
ગનાસ્થિરભાવને ચારિત્ર કહેવાય છે. અથવા જે આ સ્થિરભાવ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને નિર્મૂળ કરી નાખે છે તે બંધહેતુભૂત વેગેનું પણ ઉમૂલન કરે જ છે. પણ જ્યાં સુધી યોગેનું ઉમૂલન કરવાનું સામર્થ્ય તેમાં પ્રક્ટ થયું હોતું નથી ત્યાં સુધી યોગેને સ્થિર કરવાનો વ્યાપાર કરતે હોવાથી “ગાને સ્થિરભાવ' કહેવાય છે. આમ હોવાથી જ “ચારિત્ર યોગપરિણામરૂપ હેવામાં સ્વરૂપથી નિરાશ્રવ નહિ રહે એ વાત નિરસ્ત જાણવી; વળી યોગ નિરાશ્રવ ન હોવા છતાં તેના પરિણામરૂપ ચારિત્ર નિરાશ્રવ હોઈ શકે છે. પરિણામી સેનામાં રહેલું અકુંડલત્વ કાંઈ તેના પરિણામસૂત
Page #425
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૪૯
___ यदपि 'स्वभावे समवस्थान चारित्रं तच्च सिद्धानां युक्तमिति केषांचिन्मत तदयुक्त यतः स्वभावभतस्य चारित्रस्य सिद्धौ वत्र समवस्थानमात्मनः सिद्धयेत, तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्याश्रयात् । अन्यथा ज्ञानदर्शनचारित्रस्वभावे समवस्थितस्याऽविरतसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात् । अथ सर्वसावद्यत्यागपरिणामाभिव्यङ्गयः स्वभावविशेषश्चारित्रमिति चेत् ? तीसौ स्वभावविशेषः स्थिरभावो वेति नाम्न्येव नो विवादो नत्वर्थे, केवल स स्वभावः सिद्धिगतावनुवर्तते न तु स्थिरभाव इत्यवशिष्यते, तत्र चास्माक सिद्धान्तोऽवलम्बन न तु भवतामिति निरालम्बने वस्तुनि कः कदाग्रहः १ यच्चात्ममात्रापेक्षिणी क्रिया चारित्रमिति मत, तदपि न, आत्मातिरिक्तहेत्वनपेक्षक्रियाया आत्मान्तर्भावितहेतुसमाजाधीनक्रियाया वा तदर्थत्वेऽविरतस्य क्षायिकसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात् , अन्यादृशविवक्षायोमुक्तपर्यवसानादिति दिग् ॥१४९।। કંડલમાં હોતું નથી. અર્થાત્ યેગમાં રહેલ અનિરાશવત્વ તેના પરિણામભૂત ચારિત્રમાં ન હેય તે કેઈ દોષ નથી.
[ચારિત્રને સ્વભાવસમવસ્થાન રૂપ માનવામાં અન્યાશ્રય],
ચારિત્ર એ સ્વભાવમાં સમવસ્થાનરૂપ છે અને તે સિદ્ધોને પણ હોવું યુક્ત જ છે એવો કેટલાકને મત છે તે પણ અન્યાશ્રયદેષ આવતો હોવાથી અયુક્ત જાણો, કારણ કે ત્યાં સ્વભાવભૂત ચારિત્ર હોય છે એવું સિદ્ધ થાય તે એમાં સમવસ્થાન હોવું સિદ્ધ થાય અને એ સમવસ્થાન સિદ્ધ થાય તે ચારિત્ર જેવું સિદ્ધ થાય. ચારિત્રાત્મક સ્વભાવવિશેષની હાજરીની સિદ્ધિ વિના પણ સ્વભાવમાં સમવસ્થાન હોવું માનવામાં તો જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વભાવમાં સમવસ્થિત અવિરતસમ્યગ્દષ્ટિને પણ ચારિત્ર માનવાની આપત્તિ આવશે.
શંકા –સર્વસાવદ્યત્યાગપરિણામથી અભિવ્યક્ત થતે સ્વભાવવિશેષ જ ચારિત્ર છે જે સિદ્ધાવસ્થામાં પણ હોઈ શકે છે.
સમાધાન –તમે એ પરિણામને “સ્વભાવવિશેષ' કહો છો અમે “સ્થિરભાવ” કહીએ છીએ. તેથી નામમાત્રમાં જ વિવાદ રહે છે, અર્થમાં નહિ. અર્થાત્ ચારિત્ર પદાર્થ તે બંનેના અભિપ્રાયથી એક જ છે. કેવલ એટલી વિશેષતા છે કે તમારા કહેવા મુજબ એ સ્વભાવવિશેષ હાઈ સિદ્ધાવસ્થામાં પણ જીવની સાથે જાય છે જ્યારે ચરિત્ર તરીકે અમને સંમત એ સ્થિરભાવ સિદ્ધાવસ્થામાં સાથે જતા નથી. આટલા અંશના વિવાદમાં પણ અમારે તે સિદ્ધાન્તનું આલંબન પીઠબળ છે, તમારે તે નથી, અર્થાત્ તમારા અભિપ્રાયનું સમર્થન કરનાર આગમવચને મળતા નથી, તેથી તમારા નિરાલંબન અભિપ્રાયમાં શું કદાગ્રહ રાખવે?
વળી આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા ચારિત્ર છે એવો મત પણ યુક્ત નથી, કારણ કે અહી આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા એટલે આત્મભિન્ન કેઈ હેતુની જેને અપેક્ષા નથી એવી ક્રિયા કે જે હેતુએ આત્મામાં જ અંતભૂત થઈ જતા હોય એવા હેતુઓના સમૂહને આધીન એવી ક્રિયા, એ બેમાંથી એક પણ હોય તે તો અવિરતક્ષાયિકસમ્યગૃષ્ટિને
Page #426
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
यत्तु मोक्षोत्पत्तिसमयनश्वरस्य चारित्रस्य मोक्ष प्रति नैश्वयिकी कारणता न स्यादित्युक्त तद्विपरीतमेवेति प्रदिदर्शयिषुराह
उज्जुसुयणयमरण सेलेसीचरमसमयभावित्ति ।
अंतसमओ चिय जओ हेऊ हेउस्स कज्जमि ॥१५०॥ (ऋजुसूत्रनयमतेन शैलेशीचरमसमयभावीति । अन्तसमय एव यतो हेतुहेतोः कार्ये ॥१५०॥)
यत्तावदुक्त "'सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो" इत्यादिवचनात् शैलेश्यवस्थाचरमसमयोत्पदिष्णुर्मोक्षहेतुरक्षयश्चारित्राख्यो धर्मः सिद्ध यतीति, तत्र एतद्वचनस्य ऋजुसूत्रनयानुरोधित्वात्तेन च कारणान्त्यसमयस्यैवकार्यजनकत्वस्वीकाराद् अवस्थितचारित्रस्यैव चरमक्षणक्रोडीकृतात्मनो मेक्षिहेतुत्वप्रतिपादनात् । अयं हि उत्तरकालावस्थायिनोऽतादृशस्य वा हेतोश्चरमक्षणमेव कार्यक्षममाद्रियते, न तु तस्योत्तरकालावस्थितिमप्यपेक्षत इति नावस्थितचारित्रस्याप्यक्षयत्वसिद्धिः, तस्य च क्षणस्य क्षणसन्तानाद्भेदविवक्षायां "सेसो पुण" इत्यादौ ततः प्राक्तनचारित्रस्य भेदप्रतिपादनेऽपि न दोषः । પણ સમ્યક્ત્વ એવું જ હવાથી ચારિત્ર હોવાની આપત્તિ આવે-આ સિવાયની કઈ પણ વિવક્ષા કરવામાં ઉપર કહી ગયા તે જ વાતે પર્યવસિત થાય છે. તેથી આવી ક્રિયારૂપ ચારિત્ર પણ સિદ્ધોને હવું સિદ્ધ થતું નથી. ૧૪ો
મેક્ષેત્પત્તિ સમયે ચારિત્ર જે નાશ પામી જતું હોય તે તે એ મોક્ષપ્રત્યે નિશ્ચયનયના હિસાબે કારણ જ બનશે નહિ એવું જે કહ્યું છે તે સાવ વિપરીત જ છે એવું જ જણાવતે સિદ્ધાંતિક કહે છે
[ ચરમ સમયભાવી ચારિત્રની હેતુતા જુસુમતે ]. ગાથાર્થ –ઋજુસૂત્રનયના મતે શૈલેશી ચરમસમયભાવી ચારિત્ર જ ક્ષહેતુ છે કારણ કે એ મતે હેતુનો અંતસમય જ કાર્ય પ્રત્યે હેતુ છે.
“પુણ્ય-પાપ ઉભયના ક્ષયનો તે હેતુ છે જે શૈલેશીચરમસમયભાવી હોય છે? એવા વચનથી શૈલેશી અવસ્થાના ચરમસમયે ઉત્પન્ન થતો અને મોક્ષનો હેતુ એ ચારિત્રનામને અક્ષયધર્મ સિદ્ધ થાય છે એવું જે કહ્યું છે તેનાથી પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર હોવું સિદ્ધ થતું નથી કારણ કે “ ૩મય..” વચન ઋજુસૂત્ર નયને અનુસરીને છે. એ નય કારણના અંત્યસમયને જ કાર્યજનક માનતે હોવાથી ચરમસમયાક્રાન્ત અવસ્થિતચારિત્રને જ મેક્ષહેતુ તરીકે પ્રતિપાદન કરે છે. વળી એ નય ઉત્તરકાળમાં રહેવાવાળા કે નહિ રહેવાવાળા બન્ને પ્રકારના હેતુની ચરમક્ષણને જ કાર્યક્ષમ માનતા હાઈ ઉત્તરકાળમાં પણ હેતુ રહે જ જોઈએ એવી એને અપેક્ષા નથી. તેથી અવસ્થિતચારિત્રના પણ અક્ષયત્વની કે સિદ્ધાવસ્થામાં તેની હાજરીની સિદ્ધિ થતી નથી. વળી તે १. धर्मसंग्रहणी-२६ अस्योत्तरार्धः- सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ ॥
स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः । शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको भणितः ॥
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૮
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૫ कार्योत्पत्तिसमयनश्वरस्य कार्यकालसम्बन्धो न स्यादिति तु रिक्त वचः, कारणतौपयिकस्य निरुपचरितस्यानन्तरानन्तरिभावसम्बन्धस्याऽप्रत्यूहत्वात् , व्यवहितपूर्ववर्तिनां तु व्यवधानादेवानेन कारणताऽनभ्युपगमात् , केवलं व्यावहारिकव्यवधानान्नैश्चयिक व्यवधान सूक्ष्ममित्येव विशेषः । इदं च व्यवहारान्त विनिश्चयाभिप्रायेणोक्त, शुद्धनिश्चयाभिप्रायेण तु कार्यान्वयव्यतिरेकप्रतियोगिन एव कारणत्वात् कारणान्त्यसमय एव कार्योत्पत्तिः, 'क्रियमाण कृतमिति वचनात् । न च क्रियमाणस्य कृतत्वे कृतकरणाऽसमाप्तिः, द्वितीयादिक्षणेषु क्रियाया एवाभावात्तत्समाप्तः । न च यादृशव्यापारवतां दण्डादीनां पूर्व सत्त्व तादृशानामेव तेषां क्वचिद् घटोत्पत्त्यनन्तरमपि सत्त्वे पुनस्तदुत्पत्तिप्रसङ्गः, स्थूलतत्सत्त्वेऽपि सूक्ष्म क्रियाविगमात् । અત્યક્ષણ ક્ષણસંતાનથી ભિન્ન હોવાની વિવેક્ષા રાખીને, તે કલેકના સેસે પુણ” ઈત્યાદિ. ઉત્તરાર્ધમાં તે ચરમ ક્ષણભાવી ચારિત્રથી પ્રાપ્તનચારિત્રના ભેદનું પ્રતિપાદન કર્યું છે તેમાં પણ કેઈ દેષ નથી.
[કારણની કાર્યકાળવૃત્તિતા અનાવશ્યક] મેક્ષેત્પત્તિ સમયે ચારિત્રને નાશ માનવામાં તેને કાર્યકાલસંબંધ ન થવાથી એને કારણે ન કહેવાય” એવું વચન યુક્તિવિકલ જાણવું, કારણ કે કારણુતા માટે આવશ્યક નિરુપચરિત અનંતર–અનંતરી ભાવ (એક પ્રકારને પૂર્વાપરભાવ) સંબંધ તે અક્ષત જ છે. અર્થાત્ મેક્ષ ચરમકાલભાવી ચારિત્રની અવ્યવહિત ઉત્તરમાં થતા હવાથી ચારિત્રને અનન્તર છે જ..વ્યવહિતપૂર્વવર્તી વસ્તુઓમાં તે વ્યવધાનના કારણે અનંતર–અનંતરીભાવ જ ન હોવાથી ઋજુસૂત્રનય ત્યાં કારણતા માનતો નથી. વળી જ્યાં વ્યવહારિક વ્યવધાન દેખાતું ન હોય ત્યાં સૂકમ એવું નૈક્ષયિક વ્યવધાન પણ જે હોય તો તે ભાવરૂપ સંબંધ ન હોવાથી જ ઋજુસૂત્રનયમને કારણુતા માનવાની આપત્તિ આવતી નથી એ વિશેષ જાણવું. વળી આ અનંતર-અનંતરી ભાવ સંબંધ પણ વ્યવહારાન્તર્ભાવી નિશ્ચયનયના અભિપ્રાયથી જાણો.
[કારણુંજ્યસમયે કાર્યોત્પત્તિ-શુદ્ધનિશ્ચય] શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયે તે કાર્યાન્વયવ્યતિરેકપ્રતિયોગી જ કારણરૂપ હોવાથી (અર્થાત્ કાર્ય જેના અવયવ્યતિરેકને અનુસરતું હોય તે જ કારણભૂત હેવાથી) કારણના અત્યસમયે જ કાર્યોત્પત્તિ થઈ જાય છે પછીના સમયે નહિ. આ વાત “શિયમાળ
તમાં એ વચનથી જણાય છે “કરાતાંને જ કરાએલું માનવામાં તે કરાયેલાને પણ કર્યા કરવાનું રહેવાથી કયારે ય અંત આવશે નહિ” એવું પણ કહેવું નહિ કારણ કે દ્વિતીયાદિ ક્ષણેમાં તે કિયાને જ અભાવ હોવાથી કાર્યકરણની સમાપ્તિ થઈ જાય છે. વળી દંડ આદિ પૂર્વે જેવા વ્યાપારવાળા હતા તેવા જ ઘટત્પત્તિ પછી પણ કયારેક રહેતા હોવા છતાં પુનઃ ઘટત્પત્તિ થવાની આપત્તિ આવતી નથી. કારણ કે સ્થૂલવ્યાપાર હોવા છતાં સૂમક્રિયા રહી હતી નથી.
Page #428
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
न च तथापि दीर्घऽपि क्रियाकाले घटादिकार्यस्याऽदर्शनान्न क्रियमाण कृतमिति वाच्यं, चरमसमयमात्रभाविन्याः क्रियाया अदीर्घकालभावित्वेन दीर्घकाले तदनुपलम्भेऽपि दोषाऽभावात् । तर्हि मृन्मर्दनादिकालेऽपि 'घट करोमि' इत्येव कथमुपलभे ? इति चेत् ? तत्र तावदात्मानमेवोपालभस्व येन घटगताभिलाषोत्कर्ष वशात् स्थूलमतिः सन्नन्तरोत्पदिष्णुकार्यकोटिमपलपसि : उक्त' च भाष्यकृता-[वि०आ०भा० ४२३]
'पइ समयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासेासि । पइसमयकज्जकोडि थूलमई य घडं मिलाएसि ॥ त्ति
न च कृतस्य करणे क्रियावफल्य, क्रियां विना कृतत्वस्यैवाभावात् , क्रियाया निष्ठायामुपयोगित्वादिति, अधिकमस्मत्कृतद्रव्यालोकादवसेयम् । इत्थं च शैलेशीचरमसमय एव चारित्राघाते मेक्षिोत्पत्तिः, तदानीमुत्पद्यमानस्य तस्योत्पन्नत्वात् , व्यवहारेण सिद्धिगमनाद्यसमये मोक्षोत्पत्त्युपगमेऽपि निश्चयेन शैलेशीचरमसमये तदभ्युपगमात् । अत एव तेन केवलज्ञानस्यापि क्षीणमोहचरमसमय एवोत्पत्तिरभ्युपगम्यते, यदागमः
શંકા : છતાં દીર્ઘક્રિયાકાળમાં એટલે કે કરાતાપણાની અવસ્થાના દીર્ઘકાળમાં પણ ઘટાદિકાર્ય કરાએલ તરીકે દેખાતું ન હોવાથી “કરાઈ રહેલું તે થઈ ગયું છે એવું મનાય નહિ.
[ક્રિયમાણું કૃતની સંગતિ] સમાધાન – ચરમસમયમાત્રભાવી ક્રિયા અકીઘ (અ૫) કાળભાવી હોવાથી (એટલે કે કરાતાપણાની અવસ્થા અ૫કાલ ભાવી હોવાથી) તે કાળની પૂર્વના દીર્ઘકાળમાં કાર્યને તેવો ઉપલંભ ન હોવામાં પણ કઈ દોષ નથી.
શકા –જે ઘટસંબંધી ક્રિયા માત્ર ચરમકાલભાવી જ હોય તે મૃત્મઈનાદિ કરતી વખતે “ઘડે બનાવું છું' એવી પ્રતીતિ કેમ થાય ?
સમાધાન –આવી પ્રતીતિ થવામાં જાતની જ ભૂલ છે, માટે જાતને જ ઠપકે આપવા જેવો છે, કેમકે ઘટના અત્યંત અભિલાષને વશ થઈને જ સ્કૂલમતિવાળા તમે વચમાં ઉત્પન્ન થતી કાર્યોની હારમાળાને અ૫લાપ કરી પહેલેથી જ “હું ઘડો કરું છું” એવું અભિમાન કરે છે. ભાગ્યકારે પણ કહ્યું છે કે “ઘટાભિલાષી હોવાથી સ્થૂલબુદ્ધિ વાળે તે સમયે સમયે થતાં કાર્યોની કટિને નિરપેક્ષ બની એ કાર્યકેટિને ઘટમાં જ મિલાવી દે છે અર્થાત્ તે તે સમયે થતાં કાર્યોની અવગણના કરીને ચરમકાર્યને જ (ઘટને જ) નજરમાં રાખે છે અને તેથી વચમાં થતાં તે તે કાર્યો અંગેની ક્રિયાને પણ ઘટ અંગેની ક્રિયાઓ તરીકે ગણી “ઘડે કરું છું” એવું અભિમાન રાખે છે”
વળી “કરેલાને જ કરવાનું હોય તે ક્રિયા નિરર્થક થશે કારણ કે ક્રિયા પહેલાં પણ કાર્ય થઈ ગએલું જ હતું” એવું પણ કહેવું નહિ કારણ કે ક્રિયા કાર્યની નિષ્ઠામાં ઉપગી १. प्रतिसमयकार्यकोटिनिरपेक्षो घटगताभिलाषोऽसि । प्रतिसमयकार्यकाल स्थूलमते ! घटे लगयसि ।।
Page #429
--------------------------------------------------------------------------
________________
yoo
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૫૦ 'चरमे नाणावरण पंचविह दसण चउविगप्प । पचविहम तराय खवइत्ता केवली होइ ॥त्ति [आ०नि० १२६] अत्र च नयव्युत्पत्तये भाष्यमेवानुसरणीयम् ।
नन्वेवमपि उत्पद्यमानमुत्पन्नमितिवद् विगच्छदेव विगतमिति विगच्छतश्चारित्रस्यापि तदानीं विगतत्वात् कथमसता तेन माक्षोत्पादः ? न च तदानीं तद्विगच्छदेव नेति वाच्य', कार्मणपरिशाटरूपतद्विनाशकक्रियायास्तदानीं संपन्नत्वेन तस्य विगच्छद्रूपत्वात् , तदुक्तं'तेयाकम्माण पुण संताणाणादिओ ण संघाओ। भव्वाण होज्ज साडो सेलेसीचरमसमयमि ॥ त्ति [वि॰आ०भा० ३३३९] न च तद्विगममोक्षोत्पादयोरेकस्मिन्नपि समये न विरोधो यथा परभवप्रथमसमये प्राग्देहपरिशाटोत्तरदेहसङ्घातनयोः, यदागमःહોવાથી એ વિના કાર્યનું થએલા પણું જ હોતું નથી. આ બાબતની અધિક વિચારણું અમે (ગ્રન્થકારે) કરેલા દ્રવ્યલોક ગ્રન્થમાંથી જાણી લેવી. આ રીતે ચારિત્રાક્રાન્ત શૈલેશી ચરમસમયે જ મોક્ષની ઉત્પત્તિ થઈ જાય છે કારણ કે તે સમયે ઉત્પદ્યમાન તે ઉત્પન્ન જ છે. વ્યવહારૂપે સિદ્ધિગમન આદ્યસમયે મોક્ષેત્પત્તિ માની હોવા છતાં નિશ્ચયનયે તે શૈલેશીચરમસમયે જ તે માની છે. તેથી જ નિશ્ચયનય તે કેવલજ્ઞાનની પણ ક્ષણમહચરમસમયે જ ઉત્પત્તિ માને છે. આગમમાં કહ્યું છે કે-“ચરમસમયે પાંચ પ્રકારના જ્ઞાનાવરણુ, ચાર પ્રકારના દર્શનાવરણ અને પાંચ પ્રકારના અંતરાયનો ક્ષય કરીને કેવલી બને છે” આ અંગે વિચારણું માટે ભાષ્યને જ અનુસરવું. તેથી ભાષ્યમાં કહેલ આ વાતો મુજબ બારમા ગુણઠાણાના ચરમસમયે કેવલોત્પત્તિ માનવી જ જોઈએ.
[ ક્રિયમાણું કૃત માનવામાં આપત્તિ-પૂર્વપક્ષ] પૂર્વપક્ષી :-છતાં જેમ ઉ૫દ્યમાન-ઉત્પન્ન હોય છે તેમ “નાશ પામતી વસ્તુ નષ્ટ હોય છે એમ પણ માની શકાય તેમ હોવાથી શૈલેશી ચરમસમયે નાશ પામતું ચારિત્ર નષ્ટ જ હોય છે. તે અસત્ એવા તેનાથી મોક્ષેત્પત્તિ શી રીતે થશે? “એ વખતે એ ચારિત્ર વિગચ્છનાશ પામતું હતું જ નથી એવું કહેવું નહિ, કારણ કે કર્મોના પરિશાટરૂપ તેની વિનાશક કિયા ત્યારે સંપન્ન થઈ ગઈ હોવાથી તે વિગચ્છત રૂપવાળું તે હોય જ છે. ભાષ્યકારે કહ્યું છે કે “તૈજસ્ કામણ શરીરનો પ્રવાહ અનાદિ હોવાથી સંઘાત હોતું નથી પણ ભવ્યજીને શૈલેશીચરમસમયે તેને પરિપાટ હોય છે.”
શંકા -“વિગચ્છત્ વસ્તુ વિગત હોવાથી અને ઉત્પદ્યમાન ઉત્પન્ન હોવાથી પરભવના આદ્યસમયમાં પૂર્વશરીરના મેક્ષ (ત્યાગ) અને ઉત્તરશરીરના ગ્રહણને વિરોધ નથી. અર્થાત્ ત્યાગ અને ગ્રહણ રૂપ બને ક્રિયા એક જ સમયે હોઈ શકે છે?” એવા આગમવચનથી જણાય છે કે પરભવ પ્રથમ સમયરૂપ એક જ સમયમાં જેમ પૂર્વદહનો પરિપાટ અને
१. चरमे ज्ञानावरण पञ्चविध दर्शन चतुर्विकल्पम् । पञ्चविधमन्तराय क्षपयित्वा केवली भवति ॥ . २, तैजसकार्मणयोः पुनः संतानोऽनादिको न सघातः । भव्यानां भवेत् शाटः शैलेशीचरमसमये ॥
Page #430
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૦૧ 'जम्हा विगच्छमाण विगय उत्पज्जमाणमुप्पन्न । तो परभवाइसमए मोक्खादाणाण न विरोहो ॥ त्ति [वि॰आ०भा० ३३२२] इति वाच्य, उदासीनयोस्तयोरेकसमयेऽविरोधेऽपि कार्यकारणभावापन्नयोस्तयोरुत्पादनाशयोरेकदा विरोधात् । न च मेक्षिोत्पत्त्यनन्तरमेव चारित्रनाशाभ्यु. पगमान्नदोष इति वाच्य', “२तस्सोझ्याई या” इत्यादिनौदयिकादिभावनाशसमकालमेव क्षायिकभावनाशोपदेशात्, इति चेत् १ उच्यते-विगच्छद्रूपस्यापि तस्य कुर्वद्रूपत्वेन विनाशनिष्ठेन करणनिष्ठाप्यविरुद्धा । न च विरोधः, स्याद्वादाश्रयणात् , तत्त्व पुनर्गम्भीरस्यार्थस्य विशिष्टश्रुतविदो गम्यमिति ध्येयम् ॥१५०॥
ननु सिद्धौ चारित्राभावे चारित्रावरणकर्मणः पुनर्बन्धप्रसङ्गः, अचारित्रस्य सतो जन्तोस्तद्बन्धकत्वनियमादित्याशङ्कामपनिनीषुराह
न य चरणमोहबन्धो सिद्धाणं अचरणाण संताणं ।
अविरइपच्चइओ सो अइप्पसंगो हवे इहरा ॥१५॥ (न च चरणमोहबन्धः सिद्धानामचरणानां सताम् । अविरतिप्रत्ययिकः सोऽतिप्रसङ्गो भवेदितरथा ॥१५१॥) ઉત્તર દેહનો સંઘાત હોઈ શકે છે. એ જ રીતે શૈલેશી ચરમસમયાત્મક એક સમયમાં ચારિત્રનાશ અને મેક્ષાત્પત્તિ પણ વિરોધ વિના હોઈ શકે છે.” આ શંકા ઠીક નથી, કારણ કે પૂર્વશરીર અને ઉત્તરશરીર વચ્ચે તો કાર્યકારણુભાવ ન હોવાથી પરસ્પર ઉદાસીન એવા તે બેના નાશ અને ઉત્પાદ અવિરેધપણે એકદા હોઈ શકે છે. પણ કાર્યકારણ ભાવવાળા ચારિત્ર અને મોક્ષના અનુક્રમે નાશ-ઉત્પાદ તો વિરુદ્ધ હોવાથી એકદા હોઈ શકતા જ નથી. “મોક્ષેત્પત્તિ પછી તૂર્ત જ ચારિત્ર નાશ માન્યો હોવાથી કોઈ દોષ નથી” એવું પણ માનવું નહિ કારણ કે “તેના ઔદયિકાદિ ભાવે...” ઈત્યાદિ લોક ઔદયિકાદિભાવના નાશ કાળે જ ક્ષાવિકભાવના નાશને જણાવે છે. અર્થાત્ મોક્ષેત્પત્તિ કાલે જ ચારિત્રનાશને જણાવે છે.
[ વિગ૭૬ ચારિત્રમાં કારણુતા અબાધિત–ઉત્તરપક્ષ ] : ઉત્તરપક્ષ:-નાશ પામતા એવા પણ ચારિત્રમાં, તેના વિનાશમાં રહેલ કુર્ઘદ્રપત્વના કારણે કરણનિષ્ઠા પણ હોય જ છે. સ્યાદવાદનો આશ્રય કર્યો હોવાથી આવી કરણનિષ્ઠા હવામાં વિરોધ નથી. બાકી ગંભીર અર્થવાળી આ બાબતમાં રહસ્ય તો વિશિષ્ટકૃતના જાણકાર જ જાણે એ ધ્યાનમાં રાખવું. ૧૫૦
[ ચારિત્રાભાવ ચારિત્રાવરણબંધહેતુ નથી ] ચારિત્ર વિનાના જીવ ચારિત્રાવરણના બંધક હોય છે એવો નિયમ હોવાથી - સિદ્ધાવસ્થામાં ચારિત્ર ન હોય તે તે સિદ્ધોને પુનઃ ચારિત્રાવરણ કર્મને બંધ થવાની આપત્તિ આવશે એવી શંકાને દૂર કરવાની ઈચ્છાવાળે સૈદ્ધાતિક કહે છે–
१. यस्माद् विगच्छद् विगतमुत्पद्यमानमुत्पन्नम् । ततः परभवादिसमये मेक्षाऽऽदानयोन विरोधः ॥
२. तस्सोदइयाईया भवत्तं च विणिवत्तए समय । सम्मत्त नाणदं सणसुह सिद्धताइ मोत्तूग ॥[] (તીથિif I મયં ર વિનિવર્સતે સમ | વનરાશાન-ન-સુ-સિદ્ધવાનિ મુકવા )
૫૧
Page #431
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત રીક્ષા શ્લા ૧૫૧
न खल्वचारित्रत्वेन सिद्धानां चारित्रमोहनीय कर्मबन्धप्रसङ्गः, अविरतिप्रत्ययिकत्वात्तस्य, यत्किञ्चित्कारणमात्रेण तद्द्बन्धे चारित्रमोहकर्मपुद्गलानां सिद्धावपि संसर्गसत्त्वेन तद्बन्धप्रसङ्गाद्, अविरत्यभावात्तदभावश्चावयेाः समानः । एतेन ' सिद्धाचारित्रमोहनीयबद्धारः, अचारित्रात्मत्वात्, मिध्यादृष्टिवद्' इत्यपास्त, अप्रयोजकत्वात्, हेतोरविरतिप्रयुक्तसाध्यव्याप्त्युपजीवित्वात् । ‘अचारित्रमेवाविरतिर्नाधिकेति चेत् ? न, चारित्रमोहनीय कर्मादियजन्यत्वेनाऽविरतिपरिणाम - स्यातिरिक्तत्वात् । ' अचारित्रमेव तज्जन्यमि' ति चेत् ? न तस्याभावरूपत्वेनाऽजन्यत्वात् । 'मास्तु जन्यत्व', तथापि तेनाऽविरतिप्रत्यय कर्मबन्धो निर्वाहयिष्यत' इति चेत् ? न, अविरते: कर्मोदयजन्यत्वेनोपदेशात् । वस्तुतो हिंसादिपरिणामरूपाया अविरतेस्तत्त्याग परिणामरूपायाश्च विरतेः स्वसंवेदनेनैव वैलक्षण्यं स्फुटतरमीक्षामहे । एतेन ' अविरतेरतिरिक्तत्वे तदभाव एव चारित्रमस्तु, तच्च सिद्धानामप्यबाधितं' इति परास्तं, तयोर्द्वयोः स्वतन्त्रत्वात्, अन्यथैकस्यातिरिक्तत्वेऽपरस्य तदभावरूपत्वे विनिगमनाविरहप्रसङ्गात् ॥ १५१ ॥
૪૦૨
wwwwwwwwwwww
wwwwwwwwww
ગાથા :–ચારિત્રરહિતનાં સિદ્ધોને ચારિત્રમેાહનીયા ખંધ થશે એવુ પણ નથી, કારણ કે તે બધનું કારણ ચારિત્રાભાવ નથી, પણ અવિરતિ છે. સિદ્ધોને એ કારણ હાજર ન હાવાથી ચારિત્રમેાહના બંધ હાતા નથી. યત્કિંચિત્ કારણ હાવા માત્રથી તેના બંધ થવાનુ' માનવામાં તા અતિપ્રસ'ગ આવશે.
,
સિદ્ધો અચારિત્રી હાવા માત્રથી તેમને અવિરતિનિમિત્તક ચારિત્રમેાહનીય ક બ`ધ માની શકાય નહિ. કોઈ એકાદ કારણુ હેવા માત્રથી તેનું કાર્ય માનવામાં તેા ચારિત્રમાહકર્મ પુદ્ગલાના સામાન્ય સૉંચાગ સિદ્ધિગતિમાં પણ હાજર હાવાથી સિદ્ધોને પણ માહનીયકમ ના બંધ માનવેા પડે. ‘તાદૃશકારણ હોવા છતાં અવિરતિ ન હેાવાથી તે હાતા નથી' એવું કથન તેા સિદ્ધો માટે પણ સમાન જ છે. તાપ, સિદ્ધોને ચારિત્રાભાવ હાવા છતાં ચારિત્રમેાહક 'ધ માનવાની આપત્તિ નથી. તેથી જ સિદ્ધો ચારિત્રમાહનીય કર્મીના ખ"ધક હાય છે, કારણ કે અચારિત્રી હાય છે, જેમકે મિથ્યાત્વીજીવ ’ એવુ અનુમાન પણ નિરસ્ત જાણવુ'. કારણ કે અચારિત્રાત્મત્વ રૂપ હેતુમાં સ્વતંત્ર રીતે વ્યાપ્તિ નથી કિંતુ અવિરતિ સાથેની ચારિત્રમે હબ'ધકત્વની જે વ્યાપ્તિ છે તેનું ઉપજીવન કરીને એના હેતુરૂપે ઉપન્યાસ થયેા છે. માટે એ અપ્રયાજક છે. અર્થાત્ અચારિત્રાભવરૂપ હેતુ સ્વભાવથી ચારિત્રમેહનીયમ ધકત્વની સાથે વ્યાપ્તિવાળા નથી કિન્તુ અવિરતિ તેવી જરૂર છે. અને મિથ્યાત્વી આદિમાં તેના સાહચર્ય થી અચારિત્રાત્મવ પણું ચારિત્રમાહબંધકવને વ્યાપ્ત ડાવા રૂપે ભાસે છે. તેથી હકીકતમાં એ ચારિત્રમેાહબંધકવનિરૂપિત વ્યાપ્તિવાળા ન હેાવાથી ચારિત્રમે હબ ધકત્વને સિદ્ધ કરવામાં સમથ નથી.
શંકા :-અવિરતિ અચારિત્રરૂપ જ છે, તેનાથી વિશેષ કંઇ નથી. તેથી અવિરતિમાં રહેલ વ્યાપ્તિ અચારિત્રમાં જ રહેલ છે,
Page #432
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
oછે.
अथ चारित्रस्य जीवलक्षणत्वात् कथं तत्परित्यागे सिद्धानां जीवलक्षणं समुज्जीवेदित्याशङ्कायामाह
जं च जियलक्खणं तं उबइठें तत्थ लक्खणं लिंगं ।
तेण विणा सो जुज्जइ धूमेण विणा हुयामुव्व ॥१५२।। (यच्च जीवलक्षण तदुपदिष्ट' तत्र लक्षण लिङ्गम् । तेन विना स युज्यते धूमेन विना हुताश इव ॥१५२॥) 'नाणं च दसणं चेव चरित्तं च तवो तहा। वीरिअॅ उवओगो अ एयं जीवस्स लक्खणं ॥ [श्री नवतत्त्वप्रकरण ५ ] इत्यनेन चारित्रस्य जीवलक्षणत्वप्रतिपादनात् कथं तत्परित्यागे सिद्धानां जीव
[અવિરતિ અચારિત્રથી પૃથગ્ર]. સમાધાન :-એ વાત બરાબર નથી કારણ કે અવિરતિ તે ચારિત્રમોહનીય. કર્મોદયજન્ય હોવાથી અચારિત્રથી પૃથગ છે.
શંકા :-અચારિત્ર જ ચારિત્રમેહનીયકર્મોદયજન્ય હોવાથી એ જ અવિરતિ છે.
સમાધાન –અચારિત્ર ચારિત્રના અભાવરૂપ હોવાથી અજન્ય હોવાના કારણે તેને જ અવિરતિરૂપ માની શકાય નહિ.
શકા -અચારિત્ર “જન્ય' ભલે ન હોય, તો પણ તે અવિરતિરૂપે વસ્તીને અવિરતિ, પ્રત્યયિક કર્મ બંધ કરાવશે જ.
સમાધાન એ વાત પણ અયુક્ત છે, કારણ કે અવિરતિ કર્મોદયજન્ય કહી હોવાથી અજન્ય એવું અચારિત્ર અવિરતિનું કાર્ય કરી શકે નહિ. વસ્તુતઃ તો હિંસાદિપરિણામરૂપ અવિરતિ અને તેના ત્યાગપરિણામરૂપ વિરતિની વિલક્ષણતા સ્વસંવેદનથી જ સ્પષ્ટ રીતે જણાતી હોવાથી (અર્થાત્ અવિરતિ વિરતિના અભાવરૂપે નહિ કિ-તુ અતિરિક્ત પરિણામરૂપે જ જણાતી હોવાથી) વિરતિના અભાવરૂપ અચારિત્રને અવિરતિ માની શકાય નહિ. તેથી જ “અવિરતિ અતિરિક્ત પરિણામ=સ્વતન્ચ પરિણામરૂપ હોય તે તેને અભાવ જ ચારિત્ર છે અને તે સિદ્ધોને પણ હોય જ છે એ વાત પરાસ્ત જાણવી કારણ કે વિરતિ પરિણામરૂપ ચારિત્ર અને અવિરતિ પરિણામ સ્વતંત્ર પરિણામો જ છે. નહિતર તે અવિરતિપરિણામને સ્વતંત્ર માનવાની જેમ ચારિત્રને પણ સ્વતંત્ર પરિણામરૂપ માની શકાતો હોવાથી બેમાંથી કેને સ્વતંત્રપરિણામરૂપ માની તેના અભાવને ઈતર માને એમાં વિનિગમના વિરહ થવાની આપત્તિ આવે. ૧૫૧ , ' .
ચારિત્ર જીવના લક્ષણભૂત હોવાથી ચારિત્રનો ત્યાગ થઈ જવાનું માનવામાં સિદ્ધોમાં જીવનું લક્ષણ શી રીતે ઘટશે? એવી શંકાને નજર સામે રાખીને સૈદ્ધાતિક કહે છે –
[ ચારિત્ર જીવનું લિંગ છે ]. ગાથા –ચારિત્રને જીવલક્ષણ તરીકે જે જણાવ્યું છે તેમાં લક્ષણશબ્દ લિંગ અર્થમાં જાણો અને તેથી જેમ ધૂમ વિના પણ અગોલકાદિમાં અગ્નિ હોય છે તેમ ચારિત્રાત્મક લિંગ વિના પણ સિદ્ધોમાં જીવત્વરૂપ લિંગી હોય છે. १. ज्ञान च दर्शन चैव चारित्र च तपस्तथा । वीर्यमुपयोग श्वेतद् जीवस्य लक्षणम् ॥
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫ર
R? કૃત્યમુત્તાં-ચત્ર અક્ષરો “ઝક્યતેજોને તિ સુરપયા સિતાર્થ ઘઉં રાત્રિત जीवस्य लिङ्गे अभूतां, न ते विनापि सिद्धानां किंचित्स्यते, लिङ्ग विनापि लिङ्गिनः संभवात् । न च नैर्लक्षण्यापत्तिः, असाधारणस्योप(? योग)लक्षणस्य जागरूकत्वात् । अत एवान्तरङ्ग तल्लक्षणमनूचैव बहिर्लक्षणाभिधानायैतद्गाथाधिकारः । युक्त चैतत् , अन्यथा चेष्टादीनामपि जीवलक्षणत्वेन प्रसिद्धत्वात् तद्विरहिणां सिद्धानां नैर्लक्षण्यप्रसङ्गात् । 'बहिर्लक्षणमेवेदं नत्वन्तरङ्गमिति चेत् १ तदिदमावयोः समानम् । 'चेष्टाया बहिस्त्वं शरीरपरिणामित्वरूप सङ्गच्छते, न तु चारित्रेऽपी'ति चेत् ? न, बहि विज्ञायमानत्वस्याऽसार्वदिकभावत्वस्य वा बहिस्त्वस्योभयत्र तुल्यत्वात् । यच्च व्यवदानावचेष्टाप्रतिपन्थिपरिणामा एव तपश्चारित्रचेष्टा नैश्चयिक्यः सिद्धानामबाधिता एवेति कश्चित् , तदपि न, तत्त्वतस्तादृशपरिणामानां तेष्वभावात् , तत्कर्माभावेषु तत्त्वविवक्षा
मारप्रसङ्गगात् । न च तादृशोऽप्युपचारः प्रामाणिकः, विनागमं तस्य निर्मलत्वादिति दिग ।१५२॥ ' પ્રશ્ન –“જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તથા વીર્ય અને ઉપયોગ જીવના લક્ષણ છે.” આવી શ્રીનવતત્વપ્રકરણની ગાથાથી ચારિત્રને જીવના લક્ષણ તરીકે કહ્યું હોવાથી તેના અભાવમાં સિદ્ધોમાં જીવત્વ શી રીતે રહી શકે ? '
ઉત્તર :-અહીં જે લક્ષણ શબ્દ વાપર્યો છે તે “જેનાથી લક્ષિત થાય તે લક્ષણ એવી વ્યુત્પત્તિથી લિંગાત્મક અર્થને જ જણાવે છે. તેથી ચારિત્ર અને તપ પણ જીવના લિંગભૂત ભલે હો ! તે પણ તેના વિના સિદ્ધોમાં જીવવ હોવામાં કઈ વાંધો નથી કારણ કે લિંગ વિના પણ લિંગી હોઈ શકે છે. વળી આ રીતે લિંગાત્મક લક્ષણ ના હોવા છતાં પણ સિદ્ધ લક્ષણ સ્વરૂપ વિનાના થઈ જવાની આપત્તિ નથી કારણ કે જ્ઞાન-દર્શનારૂપ ઉપગાત્મક અસાધારણ લક્ષણ તે હાજર જ છે. તેથી જ પહેલાં અંતરંગ લક્ષણો કહીને પછી જ બાહ્યલક્ષણ કહેવા માટે એ ગાથાને અધિકાર છે. વળી ચારિત્ર–તપને પણ આ રીતે લિંગભૂત માનવા જ યુક્ત છે કારણ કે “લક્ષણ તરીકે જ ગણવા જોઈએ એવું માનવામાં તે ચેષ્ટા વગેરે પણ જીવલક્ષણ તરીકે પ્રસિદ્ધ હેવાથી તે રહિતના સિદ્ધાં લક્ષણ વિનાના થવાની આપત્તિ આવે. “ચેષ્ટાદિ તે બાહ્ય લક્ષણ જ છે અંતરંગ નહિ, તેથી તેની ગેરહાજરીમાં પણ સિદ્ધ લક્ષણવગરના થઈ જવાની આપત્તિ નથી એવું કહેવું નહિ, કારણ કે અમે પણ ચારિત્ર તપને બાહ્ય લક્ષણ જ માનતા હોવાથી એ આપત્તિ રહેતી જ નથી.
શકા -ચેષ્ટામાં શરીર(ના)પરિણામસ્વરૂપ બાહ્યત્વ ઘટે છે ચારિત્રમાં નહિ. તેથી ચારિત્ર તે અંતરંગ લક્ષણ જ છે.
સમાધાન :-બહાર જણાઈ શકાવારૂપ અને અસાર્વદિકભાવવરૂપ બાહ્યત્વ, ચેષ્ટાની જેમ ચારિત્ર-ત૫માં પણ સમાન જ હોવાથી તે પણ બાહ્યલક્ષણ જ છે. નૈઋયિક તપચારિત્રની ચેષ્ટા તે કર્મની આશ્રવધૂત ચેષ્ટાના વિરોધી પરિણામ રૂપ જ હોવાથી
Page #434
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૦૫
नन्वेवं सिद्धानां वस्तुतः सच्चारित्राभावे निश्चयनयेन ज्ञाने ज्ञानदर्शनचारित्राभेदवृत्तितदुपचारान्यतरप्रतिसन्धान न स्यादेकत्रैकदा विद्यमानानामेव धर्माणां कालादिभिरभेदवृत्त्युपचारान्यतराश्रयणेनकधर्मप्रत्यायनमुखेन तावतां प्रत्यायनसंभवादित्याशङ्कचाह
ण य निच्छयस्य नाणे अभेयवित्ति कह चरणविरहे ।
संतं चिय पडिवज्जइ फलेण जं सो असंतंपि ॥१५३॥ (न च निश्चयस्य ज्ञानेऽमेदवृत्तिः कथ' चरणविरहे । सदेव प्रतिपद्यते फलेन यत्सोऽसदपि ॥१५३॥)
यद्यपि चारित्रं न तदानीं विद्यमान तथाप्यनाश्रवलक्षणे तत्फले तदानीं विद्यमाने निश्चयेन तदभेदवृत्तिस्तदुपचारो वा प्रतिसन्धीयते, निश्चयेन फलवत्तयैव वस्तुनः सत्ताऽभ्युपगमात् । अत एव सदपि ज्ञान विना विरतिलक्षण फलं न ज्ञान, असदपि वा तत्स्वप्नादाव प्रमादिनः फलसद्भावाद्विद्यमानमेव । न चैत्र वस्तुनः पुरुषविवक्षानुसारितापत्तिः, स्वरूपानुः સિદ્ધોને પણ અબાધિત જ હોય છે એવું કેઈએ જે કહ્યું છે તે પણ યુક્ત નથી, કારણ કે તેના પરિણામોને હકીકતમાં તે તેઓમાં અભાવ જ હોય છે. આથવભૂત ચેષ્ટાથી આવતાં કર્મોના અભાવને જ તાદશ ચારિત્રાદિ ચેષ્ટારૂપ માનવામાં ચારિત્રાદિ ઔપચારિક જ સિદ્ધ થશે, તાત્વિક નહિ. વળી એ ઉપચાર પણ પ્રામાણિક નથી, કારણ કે કેઈ આગમવચનને તેને ટેકે ન હોવાથી એ નિમૂળ છે. ૧૫રા
“આ રીતે સિદ્ધોને વસ્તુતઃ સચ્ચારિત્રને અભાવ હોવામાં નિશ્ચયનયમતે જ્ઞાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદવૃત્તિનું કે અભેદોપચારનું પ્રતિસંધાન થઈ શકશે નહિ કારણ કે સકલાદેશસપ્તભંગીમાં એક સ્થાને એક જ કાળે વિદ્યમાન ધર્મો સાથે જ કાલાદિદ્વારા અભેદવૃત્તિ કે અભેદોપચારનો આશ્રય કરીને એક ધર્મને જ ઉલ્લેખ કરનાર શબ્દથી તે સર્વેનું પ્રત્યાયન=બાધ થઈ શકે છે, અવિદ્યમાન ઘર્મોનું નહિ,” એવી આશંકા કરીને નિરાકરણ કરતે સૈદ્ધાતિક કહે છે–
[ સિદ્ધોને ફળસત્તા દ્વારા ચારિત્રસત્તા ] ગાથા ચારિત્રને અભાવ હોવામાં તે નિશ્ચયનય મને તેની જ્ઞાનમાં અભેદવૃત્તિને આશ્રય જ શી રીતે થઈ શકશે ? એવું કહેવું નહિ કારણ કે અસગેરહાજર એવું પણ તે પિતાનું ફળ હાજર હોવાથી સ=હાજર જ કહેવાય છે.
કે ચારિત્ર સિદ્ધાવસ્થામાં હોતું નથી તે પણ અનાશ્રવરૂપ તેનું ફળ ત્યારે વિદ્યમાન હોવાથી નિશ્ચયનયથી અભેદવૃત્તિ કે અભેદ ઉપચાર પ્રતિસંહિત થાય જ છે કારણ કે નિશ્ચયનય ફળવાળાપણથી જ (ફળથી જ) વસ્તુની સત્તા સ્વીકારે છે. તેથી જ સત્ એવું પણ જ્ઞાન તેના વિરતિરૂપ ફળની ગેરહાજરીમાં અસત્ ગણાય છે, તેમજ નિદ્રાદિમાં અસત્ એવું પણ તે અપ્રમત્તસાધુઓને તેનું ફળ હાજર હોવાથી વિદ્યમાન જ ગણાય છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૫૩
सारित्वेऽपि तस्य व्यपदेशविशेषस्य पुरुषविवक्षाधीनत्वात् , कथंचित्तदनुसारितायामपि स्याद्वादिनामदोषाच्च । एवं च चरित्राभिन्नत्वेन प्रतिसंहितस्याऽनाश्रवलक्षणस्य ज्ञानेऽभेदप्रतिसन्धानात् तत्र तादूप्यप्रतीतिर्न विरुद्धा । अनयव दिशा सिद्धेषु चारित्रग्राहकाणि प्रमाणानि समर्थितानि અવન્તિ |
नन्वेवं निश्चयतस्तेषां चारित्र व्यवहारतस्तु नेत्यापन्नम् , तच्चास्माकमप्यभिमतं, निश्चयतस्तत्सत्त्वे व्यवहारतस्तदभावस्याऽकिञ्चित्करत्वात् , अन्यथा निश्चयतोऽन्तरात्मनि विद्यमानमपि परमात्मत्व व्यवहारेण पराक्रियेत, पराक्रियेत च दुहिनाभिभूतस्य भास्वतो भास्वरालोकशालित्वं, उज्जीव्येत च निश्चयेन पराकृतमप्यात्मनो मूतत्व स्वाभिमतमिति व्यवहारेण, तस्माद्वस्तुनः सत्तायां निश्चय एवं प्रयोजको व्यवहारस्तु व्यपदेशमात्र एवेति चेत् ? ___न, उक्तदिशौपचारिकनिश्चयेन तत्सत्त्वेऽप्यनुपचरितनिश्चयेन तदभावात् । न ह्यनुपचरित एवम्भूतस्तदानीं चारित्रमभ्युपगच्छति, आचरणलक्षणस्यैव भावस्याऽभावात् । 'आत्मन्यवस्थानरूप भावाचरण तदानीमबाधितमिति चेत् १ न, एवम्भूतस्य प्रसिद्धव्युत्पत्त्यर्थमाश्रित्यैव प्रवृत्तेः, अन्यथा कालादिभिरभेदवृत्तिप्रतिसन्धान विनाप्याहत्य चारित्रपदज्ञा (१ दाज्ज्ञा) नाद्यपस्थितिप्रसङ्गाद्, भावचरणरूपतदर्थाक्रान्तत्वात्तस्य । 'तथाभिप्रायग्रहे ततस्तथोपस्थितिरविरुद्धैवेति चेत् १ तथापि चारित्रपदप्रवृत्तिनिमित्ताकान्त ज्ञानमेव पर्यवसन्न नत्वतिरिक्तमिति
શંકા -આ રીતે તે વસ્તુ પુરુષવિવક્ષાને અનુસરનારી બની જવાની આપત્તિ આવશે, અર્થાત્ વસ્તુ સ્વરૂપથી હાજર હોય કે ન હોય તે પણ પુરુષની તેવી તેવી વિવક્ષાને અનુસરીને જ તેની હાજરી-ગેરહાજરી થઈ જશે.
સમાધાન :-વસ્તુ પોતે તે સ્વરૂપને અનુસરનારી જ હોવા છતાં તેનો અમુક ચેકસ રીતે વ્યપદેશ પુરુષની વિવક્ષાને આધીન હોવાથી એ રીતે એની હાજરી-ગેરહાજરી કહી શકાય છે. વળી વસ્તુ પુરુષવિવક્ષાને કથંચિદ અનુસરનારી હોવામાં પણ
સ્યાદવાદી એવા અમને કોઈ દોષ નથી. આમ ચારિત્રથી અભિન્નરૂપે જણાએલ અનાશ્રવાત્મક લક્ષણનું જ્ઞાનમાં અભેદ પ્રતિસંધાન થવાથી જ્ઞાનમાં ચારિત્રની પ્રતીતિ અવિરુદ્ધ જ છે. સિદ્ધોમાં ચારિત્રને જણાવતાં પ્રમાણેનું આ જ રીતે સમર્થન શક્ય છે.
શંકા –આ રીતે તે “તેઓને નિશ્ચયથી ચારિત્ર હોય છે, વ્યવહારથી નહિ એવું સિદ્ધ થશે, જે અમને પણ અભિમત છે. કારણ કે નિશ્ચયથી ચારિત્રની હાજરી હેતે છતે વ્યવહારથી તેની ગેરહાજરી અકિંચિકર છે. નહિતર તે અંતરાત્મામાં નિશ્ચયથી રહેલ પરમાભવ પણ વ્યવહારથી પરાકૃત થઈ જાય. કારણ કે દુર્દિનથી અભિભૂત સૂર્યનું ભાસ્વરપ્રકાશમયત્વ પણ વ્યવહારનય માનતા નથી. તેમજ નિશ્ચયથી પરાકૃત પણ આત્માનું મૂર્તત્વ પિતાને અભિમત હોવાના કારણે વ્યવહારનય માની લે છે. તેથી વસ્તુની સત્તા હોવા કે ન હોવામાં નિશ્ચય જ પ્રયજક છે. વ્યવહાર તે તેને વ્યપદેશ થવા માત્રમાં જ પ્રાજક છે, તેથી સિદ્ધોને ચારિત્ર હોવું સિદ્ધ થાય જ છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૭
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર विपरीतसिद्धिः । 'निश्चयेनाभेदसिद्धावपि व्यवहारेण भेदः सेत्स्यते' इति चेत् ? न, तस्य त्वया साधकत्वेनाऽनभ्युपगमात् , तदर्थस्य तदानीमभावाच्च । एतेन शब्दसमभिरूढौ व्याख्यातौ ।
जुसूत्रोऽपि शैलेशीचरमसमयविश्रान्तः सन्न तदुत्तरक्षणानां चारित्राकान्ततामभिधत्ते, तस्मादुपचारादभिधीयमानमपि चारित्रं न तत्स्वभावसाधनायाल, न खलु गोत्वेनोपचरितोऽपि षण्ढः __ पयसा पात्री पूरयतीति दिग् ॥१५३॥
[ અનુપચરિતનિશ્ચયનયે તો અભાવ જ] સમાધાન – ઉપર કહી ગયા એ રીતે ઔપચારિક નિશ્ચયનયથી ચારિત્ર હોવા છતાં અનુપચરિત નિશ્ચયનયથી તેનો અભાવ હોવાથી એની સિદ્ધિ થતી જ નથી, કારણ કે ચારિત્રશખના પ્રવૃત્તિનિમિત્તભૂત આચરણ કિયારૂપ એવંભાવને સિદ્ધોમાં અભાવ હોવાથી અનુપચરિત એવંભૂતનય કંઈ ત્યારે ચારિત્ર હોવું સ્વીકારતા નથી.
શકે:- આત્મામાં અવસ્થાન કરવારૂપ ભાવઆચરણ ત્યારે પણ અબાધિત જ હોવાથી એવંભૂત નય પણ ચારિત્રને સ્વીકારતો જ હોવાને કારણે સિદ્ધોમાં ચારિત્ર માનવું જ જોઈએ.
- સમાધાન – એવંભૂતનય એવા આચરણને આગળ કરીને ચારિત્ર માનતે નથી કારણ કે એ તે પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રીને જ પ્રવૃત્ત થાય છે. નહિતર તે કાલાદિ સાથેના અભેદવૃત્તિના પ્રતિસંધાન વિના પણ તેવી ઈચ્છા માત્રથી જ ચારિત્ર પદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ થઈ જશે, કારણ કે આત્મામાં અવસ્થાનાત્મક ભાવચરણરૂ૫ ચારિત્રપદને અર્થ તેમાં પણ સમાવિષ્ટ જ છે.
શંકા – ચારિત્રપદથી આ રીતે જ્ઞાનને જણાવવાનો જ વક્તાનો અભિપ્રાય છે. એવી જાણકારીની હાજરીમાં ચારિત્રપદથી જ્ઞાનની ઉપસ્થિતિ થવી નિર્દોષ જ છે ને !
સમાધાન :- તે પણ ચારિત્રપકના પ્રવૃત્તિનિમિત્તભૂત ભાવઆચરણથી આક્રાત હોવા રૂપે ત્યાં જ્ઞાન જ ફલિત થતું હોવાથી સિદ્ધોમાં જ્ઞાનની જ સિદ્ધિ થશે. અતિરિક્ત ચારિત્રની નહિ, તેથી તમારે જે ઈષ્ટ હતું તેનાથી તે વિપરીત જ સિદ્ધ થાય છે.
શકા :- નિશ્ચયથી જ્ઞાન અને ચારિત્રને અભેદ સિદ્ધ થતું હોવા છતાં વ્યવહારથી તે ભેદ સિદ્ધ થવાથી ભિનચારિત્ર સિદ્ધ થશે જ.
સમાધાન:- પૃથ ચારિત્રની હાજરી એ રીતે સિદ્ધ કરી શકાય નહિ કારણ કે વ્યવહારને તમે સાધક તરીકે સ્વીકારતા નથી, તેમજ વ્યવહારનયે જ્ઞાનાભિને ચારિત્રરૂપ પદાર્થને સિદ્ધાવસ્થામાં અભાવ માને છે. એવભૂતની જેમ શબ્દ-સમભિરૂઢનય પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર સ્વીકારતા નથી એ જાણી લેવું. | ઋજુસૂત્રનય પણ શૈલશી ચરમ સમય સુધી ચારિત્રને સ્વીકારી પછીની ઉત્તરક્ષણેમાં ચારિત્ર માનતો નથી. તેથી સિદ્ધોમાં ઉપચારથી કહેવાતું ચારિત્ર પણ તેઓના
Page #437
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૫૪
अथ "आया सामाइए आया सामाइ यस्स अट्ठे" इति सूत्रमनुस्मृत्यात्मरूपतया सिद्धेष्वपि चारित्रस्य सत्तां ये समुपयन्ति ताननुशासितुमाह
नवि आया चरण चिय आया सामाइति वयणेण ।
दवियाया भयणाए चरणाया सव्वथोवुत्ति ॥१५४॥ (नामात्मा चरणमेव आत्मा सामायिकमिति वचनेन । द्रव्यात्मा भजनया चरणात्मा सर्वस्तोक इति ॥१५४॥)
द्रव्यार्थिक हि नयमनुसृत्य गुणप्रतिपन्नात्मा चरणमित्युच्यते, तदुक्त २जीवो गुणपडिवन्नो णयस्स दवदिठयस्त सामाइन्ति । न चैतावताऽऽत्मा चारित्रमेवेत्यागत', अष्टानामप्यात्मनामविशेषेण नियमप्रसङ्गात् । अथ द्रव्यात्मनः कषायाद्यात्मना सह भजनोपदेशान्न नियम इति चेत् १ तर्हि द्रव्यात्मनश्चरणात्मनापि भजनोपदेशान्न नियम इति तुल्यम् । उक्तं च प्रज्ञप्तौ द्वादशशते दशमोदशके
उकइविहा ण भंते आया पन्नत्ता ? गोयमा अट्ठविहा आया पन्नत्ता । तंजहा-दवियाता कसायाता जोगाया उवओगाया नाणाया दसणाया चरित्ताया वीरियाया । जस्स ण भन्ते ! दवियाया तस्स कसायाया जस्स कसायाया तस्स दवियाया ? गो० जस्स दवियाया तस्स कसायाया सिय अस्थि सिय णत्थि, जस्स ण पुण कसायाया तस्स दवियाया नियमा अत्थि । जस्स ग भन्ते ! दवियाया तस्स जोगाया एवं जहा दवियाया य कसायाता य भणिया तहा दवियाता य जोगाता य भणियव्वा । जस्स ण भन्ते | दवियाया तस्स उवओगाया १ एवं सव्वत्थ पुच्छा भाणियव्वा, जस्स दवियाता तस्स उवओगाता नियमा अस्थि, ચારિત્રાત્મક સ્વભાવને સિદ્ધ કરવા સમર્થ નથી. સાંઢમાં ગાયને ઉપચાર કરી દેવા માત્રથી એ કંઈ પ્યાલાને દુધથી ભરી દેતું નથી. ૧૫૩ છે
આત્મા સામાયિક છે, આત્મા સામાયિકનો અર્થ છે એવા સૂત્રને આધાર લઈને જેઓ સિદ્ધોમાં પણ આત્મારૂપે ચારિત્રની સત્તા સ્વીકારે છે, તેઓને સમજાવવા સૈદ્ધાતિક કહે છે –
[मटविध सामान ५२२५२ नियम- 1] ગાથાર્થ – “આત્મા સામાયિક છે' એવા સૂત્રના બળથી પણ “આત્મા ચારિત્ર જ છે. એ અર્થ નીકળતા નથી કારણ કે અ૫બહુવમાં ચરણાત્મા સર્વસ્તક કહ્યા હોવાથી જણાય છે કે સર્વ આત્માઓ ચારિત્રાત્મા હોય જ એ નિયમ નથી, કિન્તુ હોય કે ન પણ હોય એવી ભજન છે. १. आत्मा सामायिकमात्मा सामायिकस्या: । २. वि.आ.भा. २६४३. अस्योत्तराधः- सो चेव पज्जवटूिठयनयस्स जीवस्स एस गुणो ॥
जीवो गुणप्रतिपन्नो नयस्य द्रव्यार्थिकस्य सामायिकम् । स एव पर्यायार्थिकन यस्य जीवस्य एष गुणः ।। 3. कतिविधा भगवन् आत्मानः प्रज्ञप्ताः ? गौतम ! अष्टविधा आत्मानः प्रज्ञप्ताः, तद्यथा-द्रव्यात्मा, कषा
यात्मा योगास्मा, उपयोगात्मा, ज्ञानात्मा, दर्शनात्मा, चारित्रात्मा वीर्यात्मा|यस्य भगवन् ! द्रव्यात्मा तस्यकषायात्मा यस्य कषायात्मा तस्य द्रव्यात्मा? गौ५ यस्य द्रव्यात्मा तस्य कषायात्मा स्यादस्ति स्यान्नास्ति.
Page #438
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
www
gote
www
जस्स वि उवओगाता तस्स दवियाता नियमा अत्थि । जस्स दवियाया तस्स नाणाया भयणाए, जस्स पुण नाणाया तस्स दवियाया नियमा अत्थि । जस्स दवियाया तस्स दंस
या नियमा अत्थि । जस्स वि दंसणाया तस्स दवियाया नियमा अत्थि । जस्स दवियाया तस्स चरिताया भयणाए, जस्स चरिताया तस्स दवियाया नियमा अस्थि । एवं वीरियाया वि । जस्सणं' भन्ते ! कलायाया तस्स जोगाया पुच्छा ? गो० जस्स कसायाया तस्स जोगाया नियमा अत्थि, जस्स पुण जोगाया तस्स कसायाया सिय अत्थि सिय णत्थि । एव ओगाताएवम कसायाता तव्वा । कसायाया नाणाया य परोप्पर दोवि भइय
દ્રવ્યાર્થિ ક નયને આશ્રીને ગુણપ્રતિપત્નઆત્મા ચારિત્ર કહેવાય છે. કહ્યું છે કે દ્રવ્યા થિ કનયમતે ગુણપ્રતિપન્ન જીવદ્રવ્ય આત્મા છે' પરંતુ આટલા માત્રથી કઈ ‘આત્મા ચારિત્ર હાય જ' એવા નિયમ નીકળતા નથી. કારણ કે એ રીતે આઠેય પ્રકારના આત્માએ તા સાથે એ નિયમ લગાડવા પડે અને તેથી પરસ્પર જે દ્રવ્યાત્મા હૈાય તે કષાયાત્મા હેાય જ. જે કષાયાત્મા હૈાય તે દ્રવ્યાત્મા હૈાય જ” ઈત્યાદિ દરેક પ્રકારના આત્માઓના પરસ્પર નિયમ હૈાવાની આપત્તિ આવે.
શકા ઃ- દ્રવ્યાત્માની કષાયાત્મા વગેરે સાથે ભજના છે એવુ' શાસ્ત્રમાં કહ્યું હાવાથી એવા નિયમ થઈ જવાની આપત્તિ આવતી નથી.
सभाधान :- એ રીતે તેા દ્રવ્યાત્માની ચારિત્રાત્મા સાથે પણ ભજના કહી જ હાવાથી એ નિયમ પણ સિદ્ધ થતા નથી. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે
હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના હાય છે ? હે ગૌતમ! આત્મા આઠ अारना होय छे. ते या रीते-द्रव्यात्मा, उषायात्मा, योगात्मा, उपयोगात्मा, ज्ञानात्मा, દશનામા, ચારિત્રાત્મા અને વીર્યંત્મા. હે ભગવન્ ! જેને આત્મા દ્રશ્યાત્મા હૈાય છે તેના આત્મા કષાયાત્મા હેાય છે ? એમ જેના કષાયાત્મા હોય છે તેના દ્રવ્યાત્મા હોય
પર
यस्य पुनः 'कषायात्मा तस्य क्रयात्मा नियमादस्ति । यस्य भगवन् ! द्रव्यात्मा तस्य योगात्मा एवं यथा द्रात्मा च कषायात्मा च भणितौ तथा द्रव्यात्मा च योगात्मा च भणितव्यौ । यस्य भगवन् ! द्रव्यात्मा तस्योपयोगात्मा ? एवं सर्वत्र पृच्छा भणितव्या । यस्य द्रव्यात्मा तस्योपयोगात्मा नियमादस्ति, यस्यापि उपयोगात्मा तस्य द्रव्यात्मा नियमादस्ति । यस्य द्रव्यात्मा तस्य ज्ञानात्मा भजनया, यस्य पुनः ज्ञानात्मा तस्य द्रयात्मा नियमादस्ति । यस्य द्रव्यात्मा तस्य दर्शनात्मा नियमादस्ति, यस्यापि दर्शनात्मा तस्य द्रव्यात्मा नियमादस्ति । यस्य द्रव्यात्मा तस्य चारित्रात्मा भजनया, यस्य चारित्रात्मा तस्य द्रव्यात्मा नियमादस्ति । एवं वीर्यात्मन्यपि । यस्य भगवन् ! कषायात्मा तस्य योगात्मा ? पृच्छा, गोव्यस्य कषायात्मा तस्य योगात्मा नित्रमादस्ति, यस्य पुनः योगात्मा तस्य कष। यात्मा स्यादस्ति, स्यान्नास्ति । एवप्रयोगात्मनापि समं कषायात्मा नेतव्यः ( ज्ञातव्यः ) कषायात्मा च ज्ञानात्मा च परस्पर द्वावपि भक्तयौ यथा पात्मा चोपयोगात्मा च तथा कषायात्मा दर्शनात्मा च । कषायात्मा च चारित्रात्मा च द्वावपि परस्तौ । यथा कषायात्मा योगात्मा च तथा कषायात्मा च वीर्यात्मा च भणितव्यौ । एव
Page #439
--------------------------------------------------------------------------
________________
“
”
અધ્યાત્મમતપરીક્ષા પ્લે. ૧૫૪
वाओं जहा कसायाता य उवओगाता य तहा कसायाया दसणाया य । कसायाय य चरिताया य दोवि परोप्पर भइअव्वाउ, जहा कसायाया जोगाया य तहा कसायाया विरियाया य भाणियव्वाउ । एवं जहा कसायाताए वत्तव्वया भणिया तहा जोगाताए वि चरमेहि वि भाणियंव्वा । जहा दवियाताए वत्तव्वया भणिया तहा उव ओगाताए वि उवरिल्लेहि णेयव्वा । जस्स नाणाया तस्स दसणाया नियमा अस्थि जस्स पुण दसणाया तस्स नाणाया सिय अस्थि सिय णत्थि । जस्स नाणाया तस्स चरित्ताया सिय अस्थि सिय णस्थि, जस्स पुण चरित्ताया तस्स नाणाया नियमा अस्थि । नाणाया य वीरियाया य दोवि परोप्पर भयणाए । जस्त दसणाया तस्य उवरिमाओ दोषि भयणाए, जस्स पुण चरित्ताया तस्स दसणाया नियमा अस्थि । जस्य चरित्ताया तस्य वीरियाया नियमा अत्थि, जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अस्थि सिय णस्थिति" છે ? હે ગૌતમ! જેને આત્મા દ્રવ્યાત્મા હોય છે તેને તે કષાયાત્મા હોય કે ન પણ હૈય, પણ જેનો આત્મા કષાયાત્મા હોય છે તેને તે દ્રવ્યાત્મા અવશ્ય હોય જ. હે ભગવન્! જે દ્રવ્યાત્મા હોય છે તે યોગાત્મા હોય છે? અને જેનો આત્મા યોગાત્મા હોય છે તેને તે દ્રવ્યાત્મા હોય છે? હે ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય તેને ગાત્મા ભજનાએ જાણ. ઈત્યાદિ દ્રવ્યાત્મા-કષાયાત્માની જેમ જાણી લેવું. આજ રીતે દ્રવ્યાત્મા સાથે ઉપયોગાત્મા, જ્ઞાનાત્માદિની પૃચ્છા જાણવી અને એના ઉત્તરો જાણવા. આટલી વિશેષતા જાણવી કે, “દ્રવ્યાત્મા અવશ્ય ઉપયોગાત્મા હોય અને ઉપયોગાત્મા પણ અવશ્ય દ્રવ્યાત્મા હાય (કારણ કે દરેક જીવને કેઈને કેઈ ઉપયોગ તો પ્રવર્તતે હોય જ છે) દ્રવ્યાત્મ જ્ઞાનાત્મા હોય કે ન હોય પણ (કારણ કે મિથ્યાદૃષ્ટિ છે જ્ઞાનાત્મા હોતા નથી ) કિન્તુ જ્ઞાનાત્મા અવશ્ય દ્રવ્યાત્મા હોય. દ્રવ્યામાં દર્શનાત્માનો પરસ્પર નિયમ જાણો. (કારણ કે દરેક જીવને અચક્ષુ આદિ ચારમાંથી એક દર્શન તે અવશ્ય હોય જ) દ્રવ્યાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય (કારણ કે મિથ્યાત્વી આદિને ચારિત્ર હોતું નથી) કિ તુ ચારિત્રાત્મા અવશ્ય દ્રવ્યાત્મા હોય છે. એ જ રીતે વ્યાત્મા–વીર્યાત્મામાં જાણવું. હવે કષાયાત્મા સાથે યોગાત્માદિની પૃચ્છાઓ જાણવી, તેના ઉત્તરમાં વિશેષતા આ પ્રમાણે-કષાયાત્માનો યોગાત્મા સાથે નિયમ છે. યોગાત્માને કષાયાત્મા સાથે નિયમ નથી (કારણ કે ૧૧-૧૨-૧૩ માં ગુણઠાણાવાળા સગી
यथा कायात्मनः वक्तव्यता भागता तथा योगात्मनोऽपि चरमैरपि भणितम्या । यथा द्रव्यात्मनो वक्तव्यता
भणिता तथोपयोगात्मनोऽपि उपरितनैः नेतव्या । यस्य ज्ञानात्मा तस्य दर्शनात्मा नियमादिस्त, यस्य . पुनदर्शनात्मा तस्य ज्ञानात्मा स्याद स्त स्यान्नास्ति । यस्य ज्ञानात्मा तस्प चारित्रात्मा स्पादस्ति स्यान्ना
स्ति, यस्य पुनश्चारित्रात्मा तस्य ज्ञानात्मा नियमादस्ति । ज्ञानात्मा च वीयात्मा च द्वावपि परस्पर' । भजनया । यस्य दर्शनात्मा तस्योपरितनी द्वावपि भजनया, यस्य पुनश्चारित्रात्मा तस्य दर्शनारमा नियमा.
दस्ति । यस्य चारित्रात्मा तस्य वीर्यारमा नियमादस्ति, यस्य पुनीयात्मा तस्य चारित्रात्मा स्यादस्ति
स्यान्नास्तीति । १. यस्य द्रव्यात्मा तस्य चारित्रात्मा भजनयेति' २. यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमा'
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૧
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર annannamminmammammmmmmmmmmmmmm ___अत्र “जस्य दवियाया तस्य चरित्ताया भयणाएत्ति” यतः सिद्धस्याऽविरतस्य वा द्रव्यास्मत्वे सत्यपि चारित्रात्मा नास्ति विरतानां चास्तीति भजनेति व्याख्यातम् । तथा कषायातिदेशसूत्रे चारित्राधिकारे “जस्य चरित्ताया तस्य जोगाया नियमा" त्ति वाचनान्तरे पाठो दृश्यते, तत्र चारित्रस्य प्रत्युपेक्षणादिव्यापाररूपस्य विवक्षितत्वात्तस्य च योगाऽविनाभावि. त्वात् 'यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमादित्युच्यत' इति व्याख्यातम् । વીતરાગોને કષાય હોતા નથી.) આજ રીતે કપાયાત્માને ઉપયોગાત્મા સાથે નિયમ અને ઉપયોગાત્માને કષાયાત્મા સાથે ભજના જાણવી. (૧૧ અને તેથી ઉપરના ગુણઠાણ વાળાને ઉપયોગ હોય કષાય નહિ). કષાયાત્મ અને જ્ઞાનાત્માને પરસ્પર બંને રીતે ભજના છે. (કારણ કે મિથ્યાત્વીને જ્ઞાન હેતું નથી, વીતરાગ જીવોને પાય લેતા નથી) કષાયાત્મા અને દર્શનાત્માના નિયમ–ભજન કષાયાત્મા–ઉપયોગાત્માની જેમ જાણવા. કષાયાત્મા–ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાવાળા જાણવા. (કારણ કે મિથ્યાત્વી આદિને ચારિત્ર નથી, વીતરાગને કષાયો નથી). કષાયામા-વર્યાત્માના નિયમ-ભજના કષાયાત્મા-યોગાત્માની જેમ જાણવા. આ રીતે જ જેમ કષાયાત્મા સાથે ભિન્ન ભિન્ન આત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્મા સાથે પણ ઉપગાત્માદિની જાણવી. એમ જેમ દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપગાત્માની પણ આગળના આત્માઓ સાથે જાણવી, એમ જ્ઞાનાત્મા અવશ્ય દર્શનાત્મા હોય જ. દર્શનાત્મા જ્ઞાનાત્મા હોય કે ન પણ હોય ( મિથ્યાત્વી પણ અચક્ષુદર્શનાદિને લઈને દર્શનાત્મા છે જ્ઞાનાત્મા નથી.) જ્ઞાનાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય કિન્તુ ચારિત્રાત્મા અવશ્ય જ્ઞાનાત્મા હાય છે. જ્ઞાનાત્મા-વિર્યાત્મામાં પરસ્પર ભજના જાણવી દર્શનાત્માને ઉપરના બંને (ચારિત્રામા અને વીર્યાત્મા) ભજનાએ હોય છે. ચારિત્રાત્મા નિયમા દર્શનાત્મા હોય છે અને ચારિત્રાત્મા નિયમા વીર્યાત્મા પણ હોય છે. કિન્તુ વીર્યાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય.”
અહીં દ્રવ્યાત્માને ભજનાથી ચારિત્રાત્મા કહ્યો છે. કારણ કે સિદ્ધોને અને અવિરતને દ્રવ્યાત્મા હોવા છતાં ચારિત્રાત્મા હોતે નથી જ્યારે વિરત અને તે હોય છે. તેમજ કષાયને નિર્દેશ કરતાં સૂત્રમાં ચારિત્રના અધિકારમાં જેઓને ચારિત્રાત્મા હોય છે તેઓને યોગામાં નિયમ હોય છે એ વાચનાત્રમાં જે પાઠ મળે છે તેમાં પડિલેહણાદિરૂપ ચારિત્રની વિવેક્ષા છે. તે ચારિત્ર યોગને અવિનાભાવી હેવાથી જેઓને ચારિત્રાત્મા હોય છે તેઓને નિયમા ગાત્મા હોય છે. એમ કહ્યું છે તેવી ત્યાં વ્યાખ્યા કરી છે. ' १. एतेषां भगवन् द्रव्यात्मनां कषायात्मनां यावद्वीर्यात्मनां च कतरे कतरे यावद्विशेषाधिका वा ? गो! सर्व
स्तोकाश्चारित्रात्मानः, ज्ञानात्मनोऽनन्तगुणाः, कषायात्मनोऽनन्तगुणाः, योगात्मनो विशेषाधिकाः, वीर्यात्मनो विशेषाधिकाः, उपयोगद्रव्यदर्शनात्मानस्त्रयोऽपि तुल्या विशेषाधिकाः ।
Page #441
--------------------------------------------------------------------------
________________
૪ર
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫૪ नन्वेव' चारित्रशब्देन सर्वत्र तादृशमेव चारित्रं विवश्यतां, इत्थ च सिद्धानां चारित्र निर्बाधम् । “एयासि णभन्ते दवियायाण कसायायाण जार वीरियायाण य कतरे कतरे जाव विसेसाहिया वा । गो० सव्वत्थोवाउ चरित्तायाउ, नाणायाउ अणंतगुणा उ, कसायाउ अणंतगुणाउ, जोगायाउ विसेसाहियाउ, वीरियायाउ विसेसाहियाउ, उवओगदविय दसणायाउ तिण्ण वि तुल्ला विसेसाहिया । तथा,
कोडीसहसपुहुतं जईण तो थोवियाउ चरणाया । 'नाणायाणंतगुणा पडुच्च सिद्धे य सिद्धाउ ॥१॥ २हुंति कसायायाउ णतगुणा जेण ते सरागाण । जोगाता भणियाउ अजोगिवज्जाण तो अहिया ॥२॥ ज सेलेसिगयाणवि लद्धीविरिय तओ समहिआउ ।
उवआगदवियदंसण सव्वजियोण ततो अहिया ॥३।। [ નિયમ–ભજના પ્રરૂપણું વ્યાપારાત્મક ચારિત્રની જ બાધક-પૂર્વપક્ષ|
શંકા:- તો પછી આ રીતે બધે=જ્યાં વાચનાતરમાં દ્રાવ્યાત્મા ભજનાએ ચારિત્રાત્મા હોય છે વગેરે કહ્યું છે ત્યાં સર્વત્ર ચારિત્ર શબ્દથી પડિલેહણાદિની જ વિવક્ષા કરે છે. તેથી આ રીતે પણ સિદ્ધોને નિરાબાધપણે ચારિત્ર સિદ્ધ જશે. કારણ કે સિદ્ધોને ચારિત્રાત્મા ન હોવાને અર્થપત્તિથી ફલિત થતો અધિકાર તેઓના પડિલેહણાદિરૂપ ચારિત્રને જ બાધિત કરે છે. (નહિ કે આત્મસ્વરૂપ ચારિત્ર ને.) “ હે ભગવદ્ ! આ દ્રવ્યાત્મા કષાયાત્મા વગેરે આત્માઓ એકબીજાથી કોણ કોણ અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાતગુણ કે વિશેષાધિક છે ? હે ગૌતમ! ચારિત્રાત્મા સર્વથી અલ્પ છે. જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણ છે, કષાયાત્મા તેનાથી અનંતગુણ છે, એના કરતાં ગાત્મા વિશેષાધિક છે એના કરતાં વીર્યાત્મા વિશેષાધિક છે એના કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યા.
ત્મા અને દર્શનાત્મા દરેક વિશેષાધિક છે અને એ ત્રણ પરસ્પર તુલ્ય છે. સંગ્રહણી ગાથામાં પણ કહ્યું છે કે-“યતિએ ૨ થી ૯ હજાર ક્રેડ હેવાથી સર્વથી અલ્પ હોય છે. સિદ્ધોને આશ્રીને જ્ઞાનાત્મા તેઓથી અનંતગુણ હોવા સિદ્ધ જ છે. સરાગી બધા જી કષાયાત્મા હોવાથી તેઓ જ્ઞાનાત્માથી અનંતગુણ છે. અાગી સિવાયના વીતરાગ જીવ પણ યોગાત્મા હોવાથી ગાત્મા તેનાથી વિશેષાધિક છે, તેના કરતાં વીર્યાત્મા વિશેષાધિક છે કારણ કે શૈલેશી અવસ્થાને પામેલા જીવોને પણ લબ્ધિવીર્ય હોય છે. તેઓ કરતાં પણ ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે કારણ કે સર્વ જીવેને તે હોય છે” આવા અલ્પબદુત્વના અધિકારમાં પણ વ્યાપારરૂપ ચારિત્રની १. कोटिसहसपृथक्त्व यतीनां ततः स्तोकाश्चरणात्मानः । ज्ञानात्मानोऽनन्तगुणाः प्रतीत्य सिद्धांश्च सिद्धास्तु ॥ २. भवन्ति कषायात्मानस्त्वनन्तगुणा येन ते सरागाणाम् । योगात्मानो भणिता अयोगिवर्जानांततोऽधिकाः ॥ 3. यच्छैलेशीगतानामपि लब्धिवीर्य ततः समधिकाः । उपयोगद्रव्यदर्शन सर्वजीवानां ततोऽधिकाः ॥
Page #442
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૪૧૩
इत्यादावल्पबहुत्वाधिकारेपि व्यापाररूपचारित्रमुपादास्यत इति न किञ्चिद्विरोत्स्यत इति चेत् १ न, तथापि चरणदानादिलब्धीनां सादिसान्तत्वप्रतिपादकागमविरोधानुद्धारात्तासामपि व्यापाररूपाणामेव ग्रहणे योगनिरोधादेव तदुपक्षये शैलेश्यामननुवृत्तिप्रसङ्गादिति अपश्चितमेव प्राक्, केवलमात्मस्वरूपतया चारित्रस्य सिद्धाननु (सिद्धानु) वृत्तिनिवृत्तयेऽसौ प्रयासः, स च योगात्मवच्चारित्रात्मनस्तदानीमननुवतिष्णुताभिघानात् फलेग्रहिरिति ॥१५४।। अथोक्तेऽर्थेऽनुकूलमाह
एत्तो चिय सिद्धाणं खइयंमि नाणदंसणग्गहणं ।
समत्तजाइगहणे बहूण दोसाण संकंती ॥१५५॥ . (अत एव सिद्धानां क्षायिके ज्ञानदर्शनग्रहणम् । सम्यक्त्वजातिग्रहणे बहूनां दोषाणां सक्रान्तिः ॥१५५।।) જ વિવક્ષા હોવાથી ચારિત્રને સર્વત્ર પડિલેહણાધિરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. તેથી આઠ પ્રકારના આત્માની પ્રરૂપણામાં તેને વ્યાપારરૂપ ચારિત્રને આશ્રીને જ ચારિત્રા- * ભાની વાત હોવાથી એ આગમવચનને વિરોધ થવારૂપ બાધક દ્વારા, “આત્મા જ સામાયિક છે' ઇત્યાદિ વચનથી સિદ્ધોને ચારિત્ર હોવાની થતી સિદ્ધિ બાધિત થઈ શકતી નથી.
[ સિદ્ધોને ચારિત્ર માનવામાં આગમવચનવિધઉત્તરપક્ષ ] | સમાધાન :- છતાં પણ ચારિત્ર-દાનાદિ લબ્ધિઓ સાદિસાન્ત છે એવું જણાવનાર આગમને વિરોધ તો ઊભો જ રહેતે હેવાથી સિદ્ધોને ચારિત્ર માની શકાય નહિ. “એ લબ્ધિઓના સાદિસાન્તપણાને જણાવનાર આગમમાં પણ વ્યાપારરૂ૫ લબ્ધિની જ વિવક્ષા હોવાથી તેનાથી સિદ્ધોને સર્વથા ચારિત્રને અભાવ હોવ સિદ્ધ થતો નથી એવું માનવામાં પણ દોષ છે કારણ કે તે પછી યોગનિરોધથી જ તેવી ચારિત્રાદિ લબ્ધિઓ ક્ષીણ થઈ જવાથી શૈલેશી અવસ્થામાં પણ તેઓને અભાવ માનવાની આપત્તિ આવે, ઈત્યાદિ અમે પૂર્વે કહી જ ગયા છીએ. અહીં તો “આત્મા જ સામાયિક છે એવા આગમવચનથી જેઓ “સિદ્ધાવસ્થામાં પણ આત્મસ્વરૂપ ચારિત્રની અનુવૃત્તિ (જીવને અનુસરવાપણું) હોય છે અને તેથી ચારિત્ર હોય છે એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેને જ નિરાસ કરવાનો પ્રયાસ છે અને એ તો સિદ્ધોમાં યોગાત્માની જેમ ચારિત્રાત્માને પણ અભાવ કહ્યો હોવાથી સિદ્ધ થઈ જ જાય છે. ૧૫૪ પિતે કહેલી વાતનું જ સમર્થન કરનારી વાત કહે છે
[ સિદ્ધોના ક્ષાયિક ભામાં ચારિત્રની ગણત્રી નથી] ગાથાર્થ :- આમ ક્ષાયિક ચારિત્ર પણ સિદ્ધોને ન હોવાથી જ સિદ્ધોના ક્ષાયિકભાવમાં જ્ઞાન-દર્શનનું જ ગ્રહણ કર્યું છે અને સમ્યફવને સજાતીય હોવા રૂપે તેનું ગ્રહણ માનવામાં બહુ દોષ આવે છે
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૪.
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫૫ - क्षायिक हि भावे सिद्धानां ज्ञानदर्शनयोर्ग्रहणमस्ति, यदि च चारित्रमपि तेषामभविष्यत्तर्हि तदप्यभ्यधारग्रत् । न चैव सुखमपि तेषां क्षायिकं न स्यात् , क्षायिकभावे तस्याऽ. संगृहीतत्वात् , "'तेसिं दसणं नाण खइए भावे' इत्येव वचनादिति वाच्य, नवसु क्षायिकेध्वपरिभाषितस्य तस्याऽग्रहणमात्रेणाभावाऽसंभवात् । 'तर्हि तदन्तर्भूत सम्यक्त्वमप्यगृहीतमिति तदपि न स्यादिति चेत् १ न, अत्र सामान्यसूत्रे तदग्रहणेऽप्यन्यत्र गृहीतस्य तस्य त्यागाsयोगात् । 'चारित्रमप्यन्यत्र गृहीतमिति चेत् ? न, सैद्धान्तिकैस्तद्ग्रहणात् , प्रत्युत निषेधात् । ज्ञानग्रहणेन दर्शनस्यापि ग्रहण, दर्शनपदं च सम्यक्त्वपरंएवमवधारणोपपत्तिरित्यपि स्यात् । 'तर्हि सम्यक्त्वग्रहणादेव सजातीयतया चारित्रग्रहणमपि स्यात्', न स्यात् , वीर्यविशेषरूपतया तस्य वीर्येणैव सजातीयत्वात् । “२जह उल्लासाडिया" (आ०नि०९५६) इत्यादि दृष्टान्तेन प्रयत्नविशेषादेव क्षिप्रतरकर्मक्षपणप्रतिपादनात् , निर्जरां कुर्वच्च वीर्य चारित्रमेव, तस्य तद्वयापरितयैव सिद्धेः, न च निर्जरामकुर्वच्चारित्रनाम, स्वभावपरित्यागप्रसंगात् ।
સિદ્ધના ક્ષાયિકભાવો તરીકે જ્ઞાન-દર્શન જ કહ્યા છે જે તેઓને ચારિત્ર પણ હાજર હોત તો તે પણ કહ્યું હોત, પણ કહ્યું નથી. તેથી તે તેઓને હોતું નથી. ન શકા:- પણ એ રીતે તે “તેઓને ક્ષાયિક ભાવમાં દર્શને જ્ઞાન હોય છે એવા વચનમાં સુખ પણ કહ્યું ન હોવાથી તે પણ ક્ષાયિક હોવાનું માની શકાશે નહિ.
સમાધાન – ક્ષાયિકા તરીકે જે ૯ ભાવો ગણાવ્યા છે તે પરિભાષિત ક્ષાયિક ભાવમાં સુખને ક્ષાયિક તરીકે ન ગમ્યું હોવા માત્રથી સિદ્ધોને તેને અભાવ હો સિદ્ધ થઈ જતું નથી.
શંકા - છતાં ક્ષાયિક તરીકે ગણેલ નવ ભામાં ગણેલું સમ્યકત્વ પણ સિદ્ધોના શ્રાવિકભાવોમાં ગૃહીત ન હોવાથી સિદ્ધોને તે તેવું માની શકાશે નહિ.
સમાધાન - આ સામાન્યસૂત્રમાં તેનું ગ્રહણ ન હોવા છતાં અન્યત્ર એ ગૃહીત હોવાથી એને અભાવ માની શકાતું નથી.
શંકા – એમ તે ચારિત્ર પણ અન્યસૂત્રમાં ગૃહીત થવાથી તેને પણ અભાવ માની શકાય નહિ.
સમાધાન – સિદ્ધાન્તને અનુસરનારા આચાર્યોએ તેનું ક્યાંય ગ્રહણ કર્યું નથી. ઉલ્ટે નિષેધ જ કર્યો છે, તેથી ચારિત્ર હોવું માની શકાય નહિ. અથવા તે જ્ઞાન શબ્દથી જ નિરાકાર ઉપગાત્મક દર્શન ઉપગવસામ્યના કારણે ગૃહીત થઈ જાય છે અને દર્શન શબ્દથી સમ્યગ્રદર્શનનું ગ્રહણ છે તેથી સિદ્ધોને જ્ઞાન-દર્શન જ ૧. તે ઢનં જ્ઞાન ક્ષા મા | २. यथाऽऽर्दा शाटिकाऽऽशु शुष्यति विस्तारिता सती । तथा कर्मलघुतासमये व्रजन्ति जिनाः समुद्घातम् ॥
जह उल्ला साडीया आसु सुक्कइ विरल्लिया सती । तहकम्मलहुयसमए वच्चंति जिणा समुग्धाय ॥
Page #444
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
તેના જ્ઞાનમિત્ર વારિત્રે મોક્ષે નિષ્ઠયોગનમિતિ પૂર્વપક્ષો પ્રત્યુ, પ્રાણાકંપજ્ઞાનव्यापारस्य तदानीं सत्त्वेऽपि निर्जरारूपस्य चारित्रव्यापारस्याऽभावात् । 'प्रथमसमय एवैकहेलया सकलप्रकाशादुत्तरकालं ज्ञानस्य निष्प्रयोजनत्वमिति चेत् ? न, ज्ञेयाकारवैचित्र्येण तद्वैचिच्यात् । अत एव सिद्धेष्वपि त्रैलक्षण्यं व्यवतिष्ठते, चारित्रस्य तु न तदा कश्चिदुपयोग इति' तत्त्वम् । यदि च शुभ(?द्ध)परिणामः सम्यक्त्वं शुद्धतरपरिणामश्च चारित्रमिति सम्यक्त्वजातीयमेव तदिष्यते न वीर्यजातीय, तदा तद्वदेव तन्निरपेक्षं तत्स्यात् , इत्याह्यम् । ક્ષાયિક હોય છે એવું અવધારણ પણ ઉત્પન્ન થઈ જાય છે.
શંકા - તે પછી ચારિત્ર પણ સમ્યકત્વને સજાતીય હોવાથી સમ્યકત્વના ગ્રહણ થી ગૃહીત જ માનવું જોઈએ.
[ નિર્જરા ન કરનાર ચારિત્ર નથી] સમાધાન -ના, એમ માની શકાતું નથી કારણ કે ચારિત્ર વીર્યવિશેષરૂપ હવાથી વીર્યનું સજાતીય જ છે સમ્યક્ત્વનું નહિ, કારણ કે “ હા સાહિજાર ઈત્યાદિ દષ્ટાન્ત દ્વારા પ્રયત્નવિશેષથી જ વધુ ઝડપી કર્મક્ષય થવાનું પ્રતિપાદન કર્યું છે અને નિર્જરા કરતું પ્રયત્નવિશેષાત્મક એ વીર્ય જ ચારિત્ર છે, કારણ કે વીર્યનાં વ્યાપારભૂત નિર્જરા કરનાર તત્વ તરીકે ચારિત્રની સિદ્ધિ છે. અને નિર્જરા ન કરનાર કંઈ ચારિત્ર કહેવાતું નથી, કારણ કે એમ હોવામાં નિર્જરાકરવારૂપ સ્વભાવ ગુમાઈ જવાની આપત્તિ આવે છે.
આથી જ “જેમ જ્ઞાન મેક્ષમાં નિપ્રયોજન નથી તેમ ચારિત્ર પણ નિષ્ણજન નથી” એવું પૂર્વ પોક્ત વચન નિરરત જાણવું કારણ કે પ્રકાશામક જ્ઞાનવ્યાપાર ત્યારે હાજર હોવા છતાં નિર્જ રાત્મક ચારિત્રવ્યાપાર ત્યાં હાજર હોતું નથી. - શંકા – સંપૂર્ણ ફેય પદાર્થોને પ્રથમસમયે એક સાથે જ પ્રકાશ કરી દેતું હોવાથી ઉત્તરકાળમાં જ્ઞાન પણ નિપ્રયોજન છે.
સમાધાન યાકારની વિચિત્રતા થયા કરતી હોવાથી જ્ઞાન પણ બદલાયા કરતું હોવાના કારણે ના ન પ્રકાશ કર્યા કરવારૂપ પ્રોજન ઉત્તરકાળમાં પણ હોય જ છે અને આ રીતે કેવલજ્ઞાનની પણ વિચિત્રતા માનવામાં આવે તે જ સિદ્ધોમાં પણ લક્ષચ્ચ=(ઉપાદ-વ્યય-ધ્રુવતા) હોવું ઘટે છે. ચારિત્રને તે ત્યારે કેઈ ઉપયોગ ન હોવાથી એ નિપ્રયોજન જ છે.
[ચારિત્ર, સમ્યકત્વજાતીય નથી] વળી શુભ કે શુદ્ધ?) પરિણામ સમ્યકત્વ છે અને શુદ્ધતર પરિણામ ચારિત્ર છે - તેથી ચારિત્ર સમ્યક્ત્વજાતીય જ છે વીર્યજાતીય નહિ એવું જ જે હોય તે તો સમ્યકત્વની જેમ ચારિત્ર પણ વીર્યને નિરપેક્ષ બની જાય વગેરે સ્વયં વિચારવું વળી ચારિત્ર જે સમ્યક્ત્વ જેવું જ હોય તે, સમ્યફવની પ્રતિજ્ઞા જ્યાં સુધી મારો ભાવ પડી
Page #445
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૫૫
किश्च सम्यक्त्त्ववदेव यदि चारित्रं स्यात् तदा तद्वदेव तस्य भावतो यावदेष परिणामो न परिपततीति प्रतिज्ञा स्याद्, यक्षावेशादिना श्रद्धानरूपमानसपरिणामस्येव प्रत्याख्यानरूप. मानसपरिणामस्यापि परिक्षयसंभवात् । अथ प्रतिज्ञेयश्रद्धानोपलक्षित सम्यक्त्त्व विना स्थितिक्षय यक्षावेशादिनापि न निवर्त्तते, अन्यथा तन्निवृत्तौ चारित्रनिवृत्तेरावश्यकत्वात् । एवं प्रतिज्ञेयक्रियोपलक्षित चारित्रमपि न तन्निवृत्तौ निवत्तते, तथा च प्रतिज्ञेययोस्तयोरसाजात्येऽपि तदुपलक्षितयोस्तयोस्तात्त्विकयोः साजात्यान्न दोषः इति चेत् ? नून क्रियापि न सामायिकप्रतिज्ञाविषयः, याव-जीवनाधिककालन्यूनवृत्तित्वान्निरुद्धयोगाद्यवस्थायां तदभावात् ।
अपि च तात्त्विकमेव चारित्र भावश्रुतसङ्कल्पविषयः, अत एव जघन्यतस्तस्य समयमात्र कालमानमुक्त', भवान्त्यसमय एव तादृशसङ्कल्पसंभवात्ततः परं च तदुपरमात् , देशविरतेस्तु नानाभङ्गविकल्पकवलिततया न तथात्वमिति । एवं च भावश्रुतसङ्कल्पविषयकालनाशादेव सिद्धिન જાય ત્યાં સુધીની કરવામાં આવે છે તેમ ચારિત્રની પણ વાવાજીવની ન કરાતાં યાવદંભાવની જ કરાવી જોઈએ, કારણ કે ભૂતાવેશાદિના કારણે શ્રદ્ધારૂપ માનસ પરિણામ પડી જવાની જેમ પ્રત્યાખ્યાનરૂપ માનસ પરિણામ પડી જવો પણ સંભવિત થવાથી ચાવજજીવની પ્રતિજ્ઞા કરવામાં પચ્ચકખાણભંગને દોષ સંભવિત જ છે.
શંકા – પ્રતિજ્ઞાન વિષયની જે શ્રદ્ધા એ શ્રદ્ધા સમ્યક્ત્વનું લક્ષણ નથી કિન્તુ ઉપલક્ષણ છે. તેથી યક્ષાવેશાદિથી એ શ્રદ્ધા પડી જવા માત્રથી કંઈ સમ્યકત્વ ચાલી જતું નથી પણ તેને સ્થિતિક્ષય થાય તે જ નિવૃત્ત થાય છે. નહિતર તે સાધુને યક્ષાવેશાદિ થએ છતે સમ્યકત્વ નિવૃત્ત થઈ જવાને કારણે ચારિત્ર પણ નિવૃત્ત થઈ જવાની આપત્તિ આવે. એમ પ્રતિજ્ઞાન વિષયને લગતી ક્રિયાથી ચારિત્ર ઉપલક્ષિત છે, લક્ષિત નહિ અને તેથી યક્ષાવેશાદિના કારણે એ ક્રિયા કદાચ નિવૃત્ત થઈ જાય તે પણ એટલા માત્રથી કંઈ ચારિત્ર નિવૃત્ત થઈ જતું નથી. આમ તે બેના શ્રદ્ધા અને ક્રિયારૂપ પ્રતિય સજાતીય ન હોવા છતાં શ્રદ્ધા અને ક્રિયાથી ઉપલક્ષિત હોઈ તાવિક આત્મપરિણતિરૂપ એવા તે બે સજાતીય છે. માટે દર્શનના ગ્રહણથી ક્ષાયિકચારિત્ર . પણુ ગૃહીત થઈ જાય છે - સમાધાન - સામાયિકની પ્રતિજ્ઞાને વિષય ક્રિયા પણ નથી કારણ કે ચારિત્ર તે યાવાજીવ હોય છે જ્યારે શૈલેશી આદિ અવસ્થામાં ક્રિયા તે હતી નથી.
[ ભાવકૃતસંક૯પાત્મક પ્રતિજ્ઞાન વિષય-તાત્ત્વિક ચારિત્ર] . વળી તાવિક ચારિત્ર જ ભાવથુત સંકલ્પાત્મક પ્રતિજ્ઞાન વિષય છે તેથી જ તે ચારિત્રને જઘન્ય કાળ ૧ સમય કહ્યો છે કારણ કે ભવના ચરમસમયે પણ તેને સંક૯૫ સંભવિત છે કે જેને પછીના સમયરૂપ પરભવ આદ્ય સમયે અભાવ હોય છે. દેશવિરતિ તો અનેક ભાંગાના વિકલ્પોવાળી હોવાથી માત્ર એક સમય માટે હોય શકતી નથી. આમ ભાવકૃતસંક૯૫ના વિષયભૂતકાળનો નાશ થઈ ગયો હોવાથી જ
Page #446
--------------------------------------------------------------------------
________________
સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચારે ananananananananananananananananananananana गतावपि चारित्रस्य नाश इति युक्तमुत्पश्यामः । एव च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापि व्याख्याता । जीवनविशिष्टकाल एव प्रतिज्ञा न तु तदुपलक्षित इत्यत्र तत्तात्पर्यात् । यस्वे (?स्त्वे)वकारस्यात्रान्ययोगव्यवच्छेदकतया परभवेऽविरतिमासेवयिष्यामीति विपरीतप्रतिज्ञाप्रसङ्गो निहनवपरिकल्पितो दोषः सोऽन्यत्रापि समानः । परभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभीरतया क्रियमाणादवधारणादुज्जृम्भमाणेन प्रतिपन्थिना शुभाध्यवसायेन न तोदृशप्रतिज्ञाप्रसङ्ग इति समा. धानमपि तुल्यम् ।।१५५।। अथप्रकृतोपसहारायाह
अम्हणाभिनिवेसो सिद्धाण अचरणस्स पक्खंमि ।
तहवि भणिमो न तीरइज जिणमयमनहाकाउं ॥१५६॥ (अस्माक नाभिनिवेशः सिद्धानामचारित्रस्य पक्षे । तथापि भणामो न शक्यते जिनमतमन्यथाकर्तुम् ॥१५६॥) નષ્ટ થએલ ચારિત્રને સિદ્ધાવસ્થામાં અભાવ હે અમને યુક્ત લાગે છે. આ જ રીતે “વાવ નીવમેવ એવી સાવધારણ પ્રતિજ્ઞાનું પણ વ્યાખ્યાન જાણી લેવું. કારણ કે જીવન વિશિષ્ટકાળ અંગે જ એ પ્રતિજ્ઞા છે નહિ કે તદુપલક્ષિત અધ્યવસાય અંગે. આ રીતે કાળ અંગે પ્રતિજ્ઞા કરવામાં “જ'કાર અન્યાગ વ્યવચ્છેદક હોવાથી (અર્થાત્ “યાવા
જીવ જન અર્થ એ કે આ સિવાયના અન્ય જીવનમાં= પરભવમાં વિરતિની પ્રતિજ્ઞાને વેગ ન હોવાથી) પરભવમાં અવિરતિનું આસેવન કરીશ” એવી વિપરીત પ્રતિજ્ઞા ફલિત થવાની આપત્તિ આવવારૂપ ગોષામાહિલ નિવથી પરિકહિપત દેષ આવે છે એવું માનવું નહિ, કારણ કે એ તે અથવસાય અંગે પ્રતિજ્ઞા માનવામાં પણ સમાન જ છે.
શકે - પરભવ સાથે સંકળાયેલી અવિરતિના કારણે અવશ્ય થનાર પ્રતિજ્ઞાભંગને ભય હોવાથી જ અવધારણ કરાય છે અને તેથી અવિરતિને વિરોધી શુભ અધ્યવસાય પ્રગટે છે. અર્થાત્ પરભવમાં તે વિરતિનું પાલન નિશ્ચિત જ નથી. તેથી યાવકાલની પ્રતિજ્ઞા હવામાં મારી પ્રતિજ્ઞાને ભંગ ન હો ! એવા અને, પરભવની વાત મારા હાથમાં પણ નથી પણ આ ભવમાં તે અવિરતિનું આસેવન ન જ કરૂં ઈત્યાદિરૂપ શુભઅધ્યવસાયે “જકારથી જ પ્રાપ્ત થાય છે. તેથી “જ”કાર યુક્ત પ્રતિજ્ઞા પણ વિપરીત પ્રતિજ્ઞારૂપ થવાની આપત્તિ નથી. આમ અધ્યવસાયને પ્રતિય માનવામાં કેઈ દોષ નથી.
સમાધાન -કાળ અંગે પણ આવો શુભ અધ્યવસાય જાગ સમાન જ હોવાથી કાળને પ્રતિય માનવામાં કઈ દોષ નથી. ૧૫૫
[સિદ્ધોમાં ચારિત્રાભાવની ચર્ચાને ઉપસંહાર ] હવે સિદ્ધોને ચારિત્ર હોતું નથી. એ પ્રસ્તુત વાતને ઉપસંહાર કરતાં રૌદ્ધાતિક
ગાથાર્થ સિદ્ધોને ચારિત્ર હોતું નથી એવું માનવામાં અમારે કોઈ અભિનિવેશ નથી. છતાં પણ એટલું તે જરૂર કહીએ છીએ કે જિનમતને ફેરવી શકાય તેમ નથી,
૫૩
Page #447
--------------------------------------------------------------------------
________________
ne
અધ્યાત્મમતપરીક્ષા શ્લા, ૧૫૬-૧૫૭
wwwww
स्पष्टा ॥ १५६ ॥ एव च सैद्धान्तिकमते समर्थिते चारित्र कथ' सिद्धानां गुणोऽभिहितः ? इति महापूर्वपक्ष समाधातुमाह
जवि इमो सिद्धंतो इट्ठ केसिंचि तहवि सूरीणं ।
सिद्धाणं चारितं तेसि मए तं मएभिहिअं ॥१५७॥
( यद्यप्ययं सिद्धान्त इष्ट केषांचित् तथापि सूरीणाम् । सिद्धानां चारित्र तेषां मते तन्मयाभिहितम् || १५७ ।।) यद्यप्युक्तयुक्तिभिः सिद्धानां चारित्र' नास्तीति सिद्धान्तितं तथाध्येता युक्तयो द्वीपमिव जलधिकल्लोलमालाः परावृत्य परावृत्य —
'सम्मत्तचरित्ताई साइ संतो अ उवसमिओ अ ।
"
दाणाइलद्धिपण चरण पि य खाइओ भावो ॥ [वि०अ०भा०]
'सम्मत्तनाणदंसणसिद्धत्ता तु साइओ तो । ति भाष्यमेवानुधावन्ति, तदेव च परे सूरयो न सहन्ते, क्षायिकभावस्य नाशानभ्युपगमाद्, यद्भ्यधायि मलयगिरिचरणैः
ગાથા સ્પષ્ટ છે. ૧૫૬ા
સિદ્ધોને ચારિત્ર હાતું નથી એવા સૈદ્ધાન્તિક મતનું આ રીતે સમ ન કર્યે છતે “તમે સિદ્ધોના આઠ ગુણેામાં ચારિત્ર શા માટે કહ્યું ?” એવા ઉભા થતા મહાપૂ પક્ષનું સમાધાન કરવા ગ્રંથકાર કહે છે કે
ગાથાય :જો કે સિદ્ધોને ચારિત્ર હાતુ નથી એ સિદ્ધાન્ત છે છતાં કેટલાક આચાર્યને તે હાવુ માન્ય છે. તેથી તેએના મતને અનુસરીને જ સિદ્ધના ગુણામાં ચારિત્રના સમાવેશ કર્યાં છે.
[સિદ્ગુણામાં ચારિત્રની ગણતરી અન્યાચાય મતે
જો કે આગળ કહી ગયા એ યુક્તિએ વડે સિદ્ધોને ચારિત્ર હેતુ નથી’ એવા સિદ્ધાન્ત સ્થપાયા છે તે પણ જેમ સમુદ્રના તરગા પરાવૃત્ત થઈ થઈને દ્વીપ તરફ જ પાછા આવે છે તેમ એ યુક્તિએ પણુ–સમ્યક્ત્વ અને ચારિત્ર ઔપમિક ભાવે સાહિસાન્ત જ્યારે દાનાદિલબ્ધિપ'ચક અને ચારિત્ર સાદિસાન્ત ક્ષાયિક ભાવે છે. તેમજ સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધવ સાદ્દિ-અનંત ક્ષાયિક ભાવ છે” એવા ભાષ્યને જ અનુસરે છે. ક્ષાયિક ભાવના નાશ ન માનતા બીજા કેટલાક આચાર્ચીને એ ભાષ્ય જ યુક્તિ સહ્ય ન લાગવાથી તેએ સિદ્ધોને ચારિત્ર હેાવુ' માને છે. શ્રી મલયગિરિ મહારાજે કહ્યું છે કે “બીજાઓ તા સિદ્ધોને દાનાદિ લબ્ધિપ′ચક અને ચારિત્ર પણ માને છે કારણ કે તેના આવરણના ત્યાં પણ અભાવ છે. આવરણની ગેરહાજરીમાં પણ એ ગુણા ગેસ્હાજર રહી શકતા હાય તા તા ક્ષીણ માહાદિ ગુણુઠાણાઓમાં પણ તેઓની ગેરહાજરી १. सम्यक्त्व चारित्रे सादिसान्त चौपशमिकोऽयम् । दानादिलब्धिपञ्च चारित्रमपि च क्षायिको भावः ॥ ૨. મોત્તા – નાળ વવન સારૂં સંતો લોસમો ||
[सम्यक्त्व-ज्ञान- दर्शन - सिद्धत्वानि तु सादिकोऽनन्तः । ज्ञान केवलवर्ज सादिःसान्तः क्षयोपशमः ||
Page #448
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
"अन्ये तु दानादिलब्धिपञ्चकं चारित्रं च सिद्धस्यापीच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात् , आवरणाभावेऽपि च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात् , ततस्तन्मतेन चारित्रादीनां सिद्धावस्थायामपि सद्भावेनाऽपर्यवसितत्वादेकस्मिन् द्वितीयभङ्ग एव क्षायिको भावो न शेषेषु त्रिषु" इति। ततश्च तन्मतोपष्टम्भेनास्माभिश्चारित्र सिद्धगुणेषु परिगणितं, साम्प्रदायिकस्य मतस्यात्यन्ताऽवर्जनीयत्वात् ।।
नन्विदं मतं न युक्त, चारित्रस्य प्रतिज्ञाविषयीकृतकालनाशनाश्यत्वादिति चेत् ? न, परभवानुबन्ध्यविरतिपरिणामादेव चारित्रनाशसम्भवेन सहभूतस्य प्रतिज्ञाविषयीकृतकालनाशस्यान्यथासिद्धत्वेन तन्नाशकत्वायोगात् , अन्यथा सम्यक्त्वप्रतिज्ञाविषयीभूतयावज्जीवनावधिक कालनाशात् , परभवे सम्यक्त्वस्याप्यनुवृत्तिर्न स्यात् । 'सम्यक्त्वाभिव्यञ्जकस्याचारविशेषस्यैवासौ कालः प्रतिज्ञायत' इति चेत् १ तर्हि चारित्राभिव्यञ्जकस्याप्याचारविशेषस्यैव कालः प्रतिज्ञायत इति तुल्य, भावश्रुतसङ्कल्पविषयत्वमप्युभयोस्तुल्यमेव । માનવી પડે. તેથી તેઓને મતે ચારિત્રાદિ સિદ્ધાવસ્થામાં પણ હાજર રહેવાથી સાહિઅપર્યાવસિત હોય છે અને તેથી કઈ ક્ષાયિકભાવ સાદિસાન ન રહેવાથી સાયિકલાવ માત્ર સાદિ અનંતાત્મક દ્વિતીય ભાંગામાં જ હોય છે, અનાદિ અનંતાદાત્મક શેષ ૩ ભાંગાઓ નહિ.” તેઓનો આ સાંપ્રદાયિકમત અત્યંત અવર્જનીય હોવાથી તેને આશ્રીને જ અમે સિદ્ધગુણમાં ચારિત્ર કહ્યું છે.
શંકા –પ્રતિજ્ઞાના વિષયભૂત કાળના નાશથી ચારિત્ર પણ નષ્ટ થઈ જતું હોવાથી આ મત યુક્ત નથી.
[ પ્રતિણેય કાળનાશ ચારિત્રને અનાશક] સમાધાન -પરભવસાથે સંકળાએલ અવિરતિપરિણામથી જ ચારિત્રનાશ સંભવિત હેવાથી સાથે રહેલ પ્રતિયકાળનો નાશ તે અન્યથાસિદ્ધ જ છે. તેથી તેને ચારિત્ર નાશક માની શકાય નહિ. નહીંતર તે સમ્યક્ત્વની પ્રતિરક્ષાના વિષયભૂત યાજ જીવન સુધીને કાળ પરભવમાં નષ્ટ હોવાથી સમ્યક્ત્વ પણ ત્યાં સાથે આવેલું માની શકાશે નહિ.
શકા :-સમ્યક્ત્વને વ્યક્ત કરનાર આચારવિશેષના કાળની જ એમાં પ્રતિજ્ઞા હોય છે સમ્યક્ત્વકાળની નહિ, તેથી તે કાળનો નાશ થવાના કારણે આચારવિશેષની જ પરભવમાં અનનવૃત્તિ માનવાની રહે છે સમ્યક્ત્વની નહિ અને એ તે અદુષ્ટ જ છે.
સમાધાન –તે પછી એ રીતે ચારિત્રની પ્રતિજ્ઞા પણ ચારિત્રાભિવ્યંજક આચાર વિશેષના કાળની જ હોવાથી તે કાળના નાશથી આચારવિશેષની જ સિદ્ધમાં અનુવૃત્તિ ફલિત થશે, ચારિત્રની નહિ. એમ ભાવકૃતસંક૯૫વિષયતા પણ સમ્યકત્વ અને ચારિત્ર અંગે તુલ્ય જ હોવાથી પરભવમાં સમ્યફવાનુવૃત્તિની જેમ સિદ્ધાવસ્થામાં ચારિત્રનુવૃત્તિ હેવાના કારણે એ ત્યાં હોવું અયુક્ત નથી.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૦
અધ્યાત્મમત પરીક્ષા . ૧૫ नन्वेवं यदि चारित्रं मोक्षगतावनुवर्तते तर्हि उपशान्तगोहेषु लवसप्तमादिष्वपि तदनुवृत्तिप्रसङ्ग इति चेत् ? न, तेषामप्रविचारमात्रेणैवोपशान्तमोहत्वोक्तेः, तत्त्वतस्तु तेऽप्युदितचारित्रमोहा एवेति कथं तत्संभवः १ 'चारित्रानुवृत्त्या माहोदयाभाव एव तत्रापाद्यते (१ तत्र किं.नापाद्यते १)' इति चेत् १ तत्र भवस्वभाव एव शरणम् , अन्यथा तिरश्चामपि देशविरतिः श्रूयते न तु तेषामित्यत्र किं नियामकम् ? 'चरणदानादिलब्धीनां तत्र किं फलम् ?” इति चेत् ? भवदभिमतं न किञ्चिद्, न चैतावता काचन हानिरस्ति, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्य नार्जयति, स्वभावस्तु तासामक्षत एव, विषयोपनिपाताभावमात्रेणैव व्यक्तीनामजननात् ,
શકે - તમારા કહેવાને અભિપ્રાય એ છે કે યાજજીવનાત્મક પ્રતિયકાળનો નાશ થયો હોવા છતાં ચારિત્રમેહાદયાત્મક ચારિત્ર નાશક તત્ત્વ સિદ્ધાવસ્થામાં ને હવાથી ત્યાં ચારિત્રની અનુવૃત્તિ હોય છે. પરંતુ આવું માનવામાં આપત્તિ એ આવે છે કે એ રીતે તે મૃત્યુ પામીને લવસત્તમાદિ (સર્વાર્થસિદ્ધાદિ) ગતિ માં જનાર છને પણ ચારિત્રની અનુવૃત્તિ માનવી પડે, કારણ કે તેઓને મોહ ઉપશાત થયેલ કર્યો હોવાથી ચારિત્ર મહોદયાત્મક નાશક તત્વ હોતું નથી. ( [ અનુત્તરવાસીને ચારિત્રાનુવૃત્તિની આપત્તિ નથી] - સમાધાન :- આ વાત બરાબર નથી કારણ કે માત્ર પ્રવિચારતા=મથુન ન હોવાના કારણે જ તેઓને ઉપશાતમહ કહ્યા છે. હકીકતમાં તો તેઓને પણ ચારિત્રમેહનીય કર્મોનો ઉદય તે હોય જ છે, તેથી તેઓને પૂર્વ ભવનું ચારિત્ર શી રીતે અખંડિત રહી શકે ?
શકા - ચારિત્રની અનુવૃત્તિ ન થાય એ માટે તેઓને આ રીતે ચારિત્રમેહના ઉદયવાળા માને છે એના બદલે ઉપશાન્તયેહ કહ્યા હોવાથી ચારિત્રાનુવૃત્તિ માનીને મેહદ્યાભાવ જ કેમ માનતા નથી ?
સમાધાન – એમાં તેઓને એવા ભવસ્વભાવને જ કારણ માનવું પડે છે. અર્થાત્ તેઓને ભવસ્વભાવ જ એ છે કે ચારિત્રમેહને ઉદય હોય જ અને ચારિત્રની અનુવૃત્તિ ન જ હોય. આ રીતે ભવસ્વભાવને જ કારણ માનવાનું ન હોય તે તિયાને પણ દેશવિરતિ હોવી સંભળાય છે. તેમ દેને કેમ નહિ? એ ન હવામાં નિયામક કેણ ઈત્યાદિ પ્રશ્નો ઉભા થશે. તેથી ચારિત્ર મેક્ષગતિમાં જીવોને અનુસરતું હેવા માત્રથી દેવગતિમાં અનુસરનારું માનવાની આપત્તિ આવતી નથી. ન શકે - જે મેક્ષમાં પણ જીવની સાથે ચરણદાનાદિ લબ્ધિઓ જતી હોય તે ત્યાં તેઓનું જીવને ફળ શું?
[મોક્ષમાં ચારિત્રાદિ સ્વભાવ અક્ષત ] સમાધાન તમને જેવું અભિમત છે એવું કેઈ ફળ હેતું નથી. પણ એટલા માત્રથી ચારિત્રસત્તાની માન્યતા ઘવાઈ જતી નથી. કારણ કે કાર્યનું કઈ
Page #450
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૨૧
अन्यथा प्रागिव परिणामविवर्त्तानजनयन् सिद्धोऽपि नूनं निःस्वभावः स्यात् । 'ऋजुसूत्रनयेन प्रतिक्षण शुद्धपरिणामान् जनयत्येवासाविति चेत् ? तर्हि तन्नयेनैव पूर्वपूर्वक्षणापन्नास्ता अपि उत्तरोत्तरक्षणाक्रान्तास्ता जनयन्तीति तुल्यम् । 'प्राक्तनफल न जनयन्तीति चेत् ? प्राक्तन फलमसावपि न जनयतीति तुल्यम् !
अथ चारित्रं यद्यध्यवसायरूप तर्हि तस्योपयोगरूपत्वेन केवलिनामुपयोगत्रयापत्तिः, यदि च योगस्थैर्यरूप तदा तद्विलयादेव तद्विलय इति चेत् ? न, अध्यवसायरूपत्वेऽपि तस्य सम्यक्त्वस्येवोपयोगत्वेनाऽविवक्षणात्, वीर्यविशेषरूपत्वेऽप्यनन्तवीर्येषु सिद्धेषु तत्संभवात् । પ્રયજન નથી” એવા ભયમાત્રથી સામગ્રી કાર્યોત્પાદ ન કરે એવું બનતું નથી. તેથી ચારિત્રમોહાદિકર્મક્ષયરૂપ સામગ્રી ચારિત્રાઘાત્મક સ્વભાવને ઉત્પન્ન તે કરે જ છે. તેમજ મોક્ષાવસ્થામાં એ સ્વભાવ પણ અક્ષત જ હોય છે. માત્ર પોતપોતાના વિષયની પ્રાપ્તિ થતી ન હોવાથી એ સ્વભાવ વ્યક્ત થતા નથી. નહીંતર તો (એટલે કે જુદા જુદા પરિણામે વ્યક્ત ન થવા માત્રથી સ્વભાવ પણ હતો નથી એવું માનવામાં તે) મુક્ત જીવ પૂર્વે જેવા પરિણામવિવર્નોને ઉત્પન્ન કરતે હતા તેવા હવે કરતે ન હોવાથી તેને કોઈ સ્વભાવ વ્યક્ત થતું ન હોવાને કારણે એ નિઃસ્વભાવ જ થઈ જશે.
શકા - ઋજુસૂત્રનયને અનુસરીને એ પ્રત્યેક સમયે શુદ્ધ પરિણામોને ઉત્પન્ન કરતે જ હોવાથી નિઃસ્વભાવ થઈ જવાની આપત્તિ નથી.
સમાધાન - તે તે પછી એ જ રીતે પૂર્વ પૂર્વ ક્ષણાક્રાન્ત તે તે લબ્ધિઓ ઉત્તરોત્તરક્ષણાક્રાન્ત લબ્ધિઓને ઉત્પન્ન કરતી જ હોવાથી તે તે સ્વભાવ ત્યાં પણ માનવામાં કઈ બાધ નથી. તેમજ એ લબ્ધિઓ નિપ્રયજન પણ રહેશે નહિ.
શકા – છતાં એ લબ્ધિઓ ભવસ્થાવસ્થામાં જેવું ફળ આપતી હતી તેવું તે આપતી ન જ હોવાથી તેઓને પોતાના સ્વભાવવાળી માની શકાય નહિ.
સમાધાન :- પ્રાન્તનફળને ઉત્પન્ન ન કરતી હોવા માત્રથી સ્વભાવવાળી માની શકાતી ન હોય તો તે જીવ પણ પ્રાપ્તન ફળને ઉત્પન્ન કરતો ન હોવાથી સ્વભાવ વિનાને થઈ જશે!
શકા :- છતાં ચારિત્ર જે અધ્યવસાયરૂપ હોય તે એ ઉપયોગાત્મક થવાથી કેવળીઓને ૩ ઉપયોગ હોવાની આપત્તિ આવે અને જે યોગસ્થયરૂપ હોય તે યોગને વિલય થયો હોવાથી જ એને વિલય માની લેવું પડશે.
( [ સમ્યક્ત્વજાતીય પરિણામવિશેષ જ ચારિત્ર] સમાધાન – અધ્યવસાયરૂપ હોવા છતાં ચારિત્રની સમ્યકત્વની જેમ ઉપયોગ તરીકે વિવક્ષા કરી ન હોવાથી ૩ ઉપગ હોવાની આપત્તિ આવતી નથી, તેમજ વિર્ય વિશેષરૂપે હવામાં પણ અનંત વીર્યવાળા સિદ્ધોમાં તે અસંભવિત નથી. વસ્તુતઃ તે સમ્યક્ત્વજાતીય પરિણામ વિશેષ જ ચારિત્ર છે નહિ કે વીર્ય વિશેષ. નહિતર તે
Page #451
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૫૮
કર
वस्तुतः सम्यक्त्वजातीयः परिणामविशेषश्चारित्र न तु वीर्यविशेषरूप, अन्यथा चारित्रमोहनीयप्रकृतयो वीर्यान्तरायप्रकृतित्वमा सादयेयुः । न चैवं प्रयत्नरूपतां विना चारित्रस्य मोक्षजन - त्वं न स्थात्, अन्यथा तस्याऽपुरुषार्थत्वप्रसङ्गादिति वाच्यं, लब्धिवीर्यस्य करणवीर्यमात्रव्यापारकत्वेऽपि कर्मक्षपणस्य चारित्र्व्यापारत्वात्, क्रियारूपचारित्रान्तर्भावितप्रयत्नमादायैव मोक्षस्य पुरुषार्थत्वात् । एवं च सिद्धे सिद्धानां चारित्रे तदचारित्रप्रतिपादकानि वचनान्येकदेशमादायैव विश्राम्यन्तीति किमतिप्रसक्तानुप्रसक्त्या १ ॥ १५७॥ ? अथैतेषां स्वभावक्रियास्वरूपमाह
सिं सव्वा किरिया सहावसिद्धा पणठकम्माणं । छपि कारगाणं एगट्ठे जं समावेसी ॥ १५८ ॥
( तेपां सर्वा क्रिया स्वभावसिद्धा प्रणष्टकर्मणाम् । षण्णामपि कारकाणामेकार्थे यत्समावेशः || १५८ || )
तेषां सिद्धानां सर्वापि क्रिया स्वभावसिद्धा, परापेक्षाविरहात् । नन्वभेदे कथं कर्तृकर्मभावः ? न, अभेदेऽपि षण्णां कारकाणामेकत्र समावेशाद्, 'विवक्षावंशात् कारकाणि ચારિત્રમાહનીય પ્રકૃતિ પણ વીર્યાન્તરાયની પ્રકૃતિ જ બની જાય. કારણ કે વીર્યાન્તરાયની જેમ તેઓનુ` કા` પશુ વીર્યવિશેષને રાકવાનુ જ છે.
શંકા :– પણ આ રીતે પરિણામવિશેષરૂપ જ માનવામાં અને પ્રયત્નરૂપ ન માનવામાં ચારિત્ર મેાક્ષજનક બની શકશે નહિં, કારણ કે મેક્ષ પ્રયત્નજન્ય છે. છતાં પરિણામરૂપ ચારિત્રને મેાક્ષજનક માનવું જ હાય તા મેાક્ષ આપુરુષાર્થ ખની જશે કારણ કે તે અપ્રયત્નજન્ય છે.
સમાધાનઃ– એવી આપત્તિ નથી કારણ કે કેાઈ પણ કરણવીર્યાત્મક વ્યાપાર લબ્ધિવીયના હે।વા છતાં કક્ષપણાત્મક વ્યાપાર ચારિત્રને હાવાથી ચારિત્ર એ મેાક્ષજનક ખની શકે છે. વળી ક્રિયારૂપ ચારિત્રમાં અંતર્ભૂત પ્રયત્નને આશ્રીને જ મેાક્ષમાં પુરુષાર્થવ મનાયું છે તેથી મેાક્ષ ચારિત્રજન્ય હાવાની વાત અક્ષત જ છે. આમ સિદ્ધોને ચારિત્રની સત્તા પણ સિદ્ધ થતી હાવાથી તેને ચારિત્ર હેતુ નથી એવું જણાવનાર વચના ક્રિયાત્મક ચારિત્રૈકદેશને આશ્રીને જ કહ્યા છે એવુ' નક્કી થાય છે. હવે વધુ ચર્ચાથી સર્યું. ।। ૧૫૭ ।।
આવા સિદ્ધોની સ્વભાવક્રિયાના સ્વરૂપને જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે[સિદ્ધોની સક્રિયા સ્વભાવસિદ્ધ ]
ગાથા:-જેએના આઠે કર્મો નષ્ટ થઈ ગયા છે તેવા તે સિદ્ધોની સર્વ ક્રિયાઓ સ્વભાવસિદ્ધ હાય છે. કારણ કે છ એ કારકાના સ્વાત્મરૂપ એક જ પદાર્થમાં સમાવેશ થયેા હાય છે.
તે સિદ્ધોને કાઈ પરાપેક્ષા રહી ન હેાવાથી સર્વક્રિયાએ સ્વભાવસિદ્ધ હૈાય છે
Page #452
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
भवन्तीति न्यायात् । तथाहि- ज्ञानादन्यो (१ दनन्यो)ऽप्यात्मा ज्ञप्तिक्रियायां स्वतन्त्रः प्रयोक्ते. ति कर्ता, ज्ञप्तिक्रिया च तेन स्वतन्त्रेण प्राप्यमाणत्वात् कर्म । न चाऽलब्धस्य लाभः प्राप्तिरिति लब्धाया एव तस्याः कथं प्राप्तिः ? इति वाच्यम् , उत्तरोत्तरक्षणविशिष्टायास्तस्या अलब्धाया एव लाभात् , अविष्वग्भावस्यैव वा नैश्चयिकप्राप्तिरूपत्वाद् । एवं येन ज्ञानस्वभावेनासौ ज्ञप्ति जनयति स एव ज्ञानस्वभावः साधकतमत्वात् करणम् , यदर्थमसौ ज्ञप्तिक्रियां जनयति तस्यैव स्वरूप सम्प्रदान, यतश्च ज्ञेयाकारकरम्बितस्वरूपाद्विश्लेषे उत्तरस्वरूपादान तदपादान, यदेव चानयोस्ताद्रूप्यं स एव सम्बन्धः, यश्च गुणरूपताऽऽपन्नस्य भाजन द्रव्यरूपः सिद्धः स एवास्याधार इति ।। એટલે કે સ્વને ભાવ=સત્તા=હાજરી માત્રથી જ થઈ જવાવાળી હોય છે. જેમ કઠિયારાને છેદનાદિ ક્રિયા માટે વૃક્ષાત્મક કર્મ, કુહાડીરૂપકરણ વગેરેની આવશ્યકતા હોય છે તેમ તેઓને કર્મ, કરણાદિ તરીકે બીજા કોઈ પદાર્થની તે તે ક્રિયાઓ માટે આવશ્યક્તા રહી હોતી નથી.
શંકા – જેને વિશે ક્રિયા હોય છે એ કર્મ કહેવાય છે, સિદ્ધોને સ્વભાવસિદ્ધ ક્રિયા હવામાં એ ક્રિયા પણ પિતાને વિશે જ માનવાની હોવાથી પોતે જ કર્મ બને છે. પણ એ રીતે કર્તા અને કમને અભેદ થવાથી કકમભાવ શી રીતે રહી શકશે ?
[ આત્મામાં છ કારકને સમાવેશ ] સમાધાન - કારકે વિવક્ષાને આધીન હોવાથી અભેદ હોવા છતાં તેવી તેવી વિવક્ષાથી છએ કારકોને એકત્ર સમાવેશ થઈ શકતો હોવાના કારણે કકર્મભાવ હોવામાં પણ કઈ વાંધો નથી, જેમ કે જ્ઞાનથી અભિન્ન પણ આત્મા જ્ઞપ્તિકિયાનો સ્વતંત્ર પ્રયોજક હોવાથી કર્તા છે. સ્વતંત્ર એવા તેને જ જ્ઞાન થવારૂપ જ્ઞપ્તિક્રિયાની પ્રાપ્તિ હોવાથી પોતે જ કર્મ છે.
શંકા – અલબ્ધને લાભ થવો એ પ્રાપ્તિ કહેવાય છે, જ્ઞપ્તિકિયા તો પૂર્વથી જ તેને પ્રાપ્ત હોવાથી એની પ્રાપ્તિ એને પોતાને જ થાય છે એવું શી રીતે કહેવાય?
સમાધાન – ઉત્તરોત્તર ક્ષણવિશિષ્ટ જ્ઞપ્તિક્રિયા પૂર્વે અલબ્ધ જ હોય છે જેને પછી પછીથી લાભ થતો હોવાથી પ્રાપ્તિ કહેવામાં કઈ દોષ નથી. અથવા તે અપૃથભાવ જ નૈૠયિક પ્રાપ્તિરૂપ હેવાથી જ્ઞપ્તિક્રિયાની પ્રાપ્તિ હેવામાં પણ કઈ વાંધો નથી. વળી જે જ્ઞાનસ્વભાવથી આત્મા જ્ઞપ્તિને ઉત્પન્ન કરે છે એ જ્ઞાનસ્વભાવ જ સાધતમ હોવાથી કરણ છે. વળી જેને માટે જીવ જ્ઞપ્તિકિયા કરે છે તેનું પિતાનું સ્વરૂપ જ સંપ્રદાન છે. તેમજ જે પૂર્વ પૂર્વના યાકાર આકાન્ત સ્વરૂપથી વિલેષ=પૃથફતા થએ તે ઉત્તરવરૂપની પ્રાપ્તિ થાય છે તે વિશેષરૂપ પોતાનું સ્વરૂપ જ અપાદાન છે અને પૂર્વસ્વરૂપ અને ઉત્તર સ્વરૂપનું જે તાદ્રપ્ય હોય છે તે
Page #453
--------------------------------------------------------------------------
________________
४२४
અધ્યાત્મમત પરીક્ષા ૧૫૮ नन्वन्यत्रैवं समावेशाऽदर्शनाददृष्टकल्पनमिदमिति चेत् ? तत्कि "आत्मानमात्मना वेत्ति' [ો શા ક–૨] ફુરચારિ ત્રયોના વિકૃત ‘તત્ર વિજય મામાશ્રયસ્થi રહ્યું च नोक्तमिति चेत् ? विवक्षाधीने कारके का वा भाक्ताऽभाक्तव्यवस्था? 'प्रयोगबाहुल्याऽबाहुल्यानुसारिणीयमिति चेत् ? सेय' स्वेच्छानुसारेणैव प्रमाणमिति दिग् । एव' दर्शनादिक्रियाणामपि स्वाभावसिद्धत्वमुन्नेयम् , न हि तेषां काचन विभावक्रियाऽस्ति यस्यां स्वभावो न निविशेत, तदेव सर्वात्मना स्वभावसिद्धक्रियारूप परमाध्यात्म सिद्धेष्वेव व्यवस्थितमिति कृत तत्प्ररूपणेन श्रोतृणां कर्णयोः पीयुषपानपारणम् ॥१५८॥ अथ प्रसङ्गतस्तेषामेव सिद्धानां भेदान्निरूपयितुमाह
ते पुण पनरसभेया तित्थातित्थाइसिद्ध भेएणं ।
तत्थ य थीणं सिद्धिं ण खमइ खवणो अभिनिवेसी ॥१५९॥ (ते पुनः पञ्चदशभेदास्तीर्थाऽतीर्थादिसिद्धभेदेन । तत्र च स्त्रीणां सिद्धि न क्षमते क्षपणोऽभिनिवेशी ॥१५९॥) જ સંબંધ છે અથવા જ્ઞપ્તિક્રિયારૂપ કર્મનું આત્માની સાથે તાદ્રપ્ય તે જ સંબંધ છે. ગુણરૂપ બનેલ જ્ઞાનના ભાજનાત્મક જે સિદ્ધનું જીવદ્રવ્ય છે તે જ એને આધાર છે. આમ સિદ્ધમાં જ બધા કારકોને સમાવેશ થતો હોવાથી એની બધી ક્રિયાઓ સ્વભાવસિદ્ધ હોય છે.
શકા – આ રીતે છએ કારકને એકત્ર સમાવેશ હેવો બીજા કેઈ ગ્રન્થમાં કહેલો દેખાતું ન હોવાથી તમારી આ કલ્પના અન્યત્ર અદષ્ટ એવી કલ્પના રૂપે હાઈ અયુક્ત છે.
[ ષકારને એકત્ર સમાવેશ ગ્રન્થાન્તર સંમત ] સમાધાન – “આત્માને આમાથી આત્મામાં જે જાણે છે” ઈત્યાદિ યોગશાસ્ત્રના વચનોને શું તમે ભૂલી ગયા? અર્થાત્ આવો સમાવેશ અન્યત્ર (યોગશાસ્ત્રમાં) દુષ્ટ જ હોવાથી એની ક૯૫ના અદષ્ટ નથી=નવી નથી.
શંકા – છતાં ત્યાં વિષયસ્વરૂપ કર્મવ અને આશ્રયસ્વરુપ કર્તૃત્વ કર્યું છે તે પછી તમે કર્તપ્રાપ્યમાણત્વરૂપ કત્વ અને સ્વતંત્ર પ્રkતૃત્વરૂપ કર્તુત્વ કેમ કહો છો?
સમાધાન – કારક વિવક્ષાધીન હોવાથી તે તે કારકે અમુક પ્રકારના જ કહેવા એ મુખ્ય છે અને અન્ય ગૌણ છે એવી કઈ વ્યવસ્થા ન હોવાથી આ રીતે કહેવામાં પણ કેઈ દોષ નથી.
શકા – જેને બહુલતાએ પ્રયોગ થતું હોય તે રીતની કારણવિવક્ષા મુખ્ય કહેવાય અને અન્ય ગૌણ કહેવાય એવી વ્યવસ્થા છે જ તેથી તમારી વિવક્ષા ગૌણ બની જાય છે કારણ કે અન્યત્ર જુદા પ્રકારની વિવક્ષાથી કારનો પ્રયોગ છે. १. आत्मोनमात्मना वेत्ति मोहत्यागद्य आत्मनि । तदेव तस्य चारित्र' तज्ज्ञान तच्च दर्शनम् ॥
Page #454
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તિવિચાર
૫
ते पुनःसिद्धास्तीर्थातीर्थादिभेदेन पञ्चदशविधाः,तथा च प्रज्ञापनासूत्रम्-"'अणंतरसिद्धअसंसारसमावन्नगजीवपण्णवणा पन्न(सविहा पण्णत्ता, तं जहा-तित्थसिद्धा, अतित्थसिद्धा, तित्थगरसिद्धा, अतिस्थगरसिद्धः, सथंबुद्धसिद्धा, पत्तेयबुद्धसिद्धा, बुद्धबोहियसिद्धा, इत्थीलिंगસિદ્ધ, પુરિઝિતિ, જjarઢાવા, ઢાસિદ્ધા, કormસિદ્ધા, જિિિર્જરિદ્ધા, एगसिद्धा, अणेगसिद्धा” त्ति [ सूत्र नं- ] तत्र (१) तीर्थे चतुर्वर्णश्रमणसङ्घरूपे प्रथमगणधररूपे वोत्पन्ने सति ये सिद्धासे तीर्थसिद्धाः (२) अतीर्थे =तीर्थाभावे सिद्धा अतीर्थ सिद्धाः, तदभावश्चानुत्पादोऽन्तराव्यवच्छेदो वा, तत्र तीर्थानुत्पादे सिद्धा मरुदेव्यादयः, तीर्थव्यवछेदेनसिद्धाः सुविधिस्वाम्याद्यपान्तरालेषु ये जातिस्मृत्यादिना विरज्याऽपवृक्ताः, ननु “तीर्यतेऽनेनेति तीर्थ” तदभावे च कथ तरणं १ इति चेत् १ बाह्यतीर्थाभावेऽपि क्रोधलोभोपशमरूपाभ्यन्तरतीर्थस्य सत्त्वात् , उक्त च
સમાધાન - આવી વ્યવસ્થામાં પણ પોતપોતાની ઈચ્છા જ પ્રમાણુ બનતી હોવાથી અમારો પ્રયોગ પણ અયુક્ત નથી જ.
આ જ રીતે દર્શનાદિ ક્રિયાઓ પણ સ્વભાવસિદ્ધ હોય છે એ વિચારી લેવું. તેઓને = સિદ્ધોને કોઈ વિભાવ કિયા હોતી નથી કે જેમાં સ્વભાવ પ્રવેશતે ન હોય! આમ સર્વથા સ્વભાવસિદ્ધ ક્રિયા હેવારૂપ પરમ અધ્યાત્મની પ્રરૂપણ કરવા દ્વારા પરમ અધ્યાત્મસ્વરૂપના જિજ્ઞાસુ શ્રોતાઓના કાનને અમૃતપાન કરાવવારૂપ પારણું કરાવ્યું. ૧૫૮
[ સિદ્ધપરમાત્માના ભેદે, સ્ત્રીમુક્તિવાદ પ્રારમ્ભ] હવે સિદ્ધોના પરમ અધ્યાત્મની પ્રરૂપણના પ્રસંગથી તે સિદ્ધોના જ ભેદોનું નિરૂપણ કરવા ગ્રન્થકાર કહે છે
- તે સિદ્ધ તીર્થ સિદ્ધ–અતીર્થસિદ્ધાદિ ભેદથી પંદર પ્રકારના હોય છે એમાંથી સ્ત્રીસિદ્ધભેદથી સિદ્ધ થતી સ્ત્રીની સિદ્ધિને કદીગ્રહી ક્ષપણુક=દિગંબર સ્વીકારતા નથી.
વળી તે સિદ્ધ તીર્થસિદ્ધાદિ પંદરભેદવાળા છે તેથી શ્રી પ્રજ્ઞાપનાસ્ત્રમાં કહ્યું છે કે-“અસંસાર=મુક્તિ, તેને પામેલ અનંતરસિદ્ધો (તે જ સમયે મુક્તિ પામેલ સિદ્ધ) પંદર પ્રકારના છે–
તે આ રીતે–તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધાધિતસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ, નપુંસગલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહીલિંગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ” (૧) શ્રમણ પ્રધાન ચતુર્વિધસંઘરૂપ કે પ્રથમ ગણધરરૂપ તીર્થ ઉત્પન્ન થએ છતે જેઓ સિદ્ધ १. अनंतरसिद्ध-असंसारसमापन्नकजीवप्रज्ञापना पञ्चदशविधा प्रज्ञप्ता, तद्यथा-तीर्थसिद्धाः, अतीर्थसिद्धाः, तीर्थરસિદ્ધ , અતીર્થસિદ્ભઃ સ્વયંનુકદ્વાદ, પ્રકૃતિ: ગુઢવોષિત કઢા, શ્રી&િrfસન્ના, પુટિંગ
, નપુંસરિકાસશ્ન:, સ્વસ્ટિંmસિદ્ધા, અન્યરિસિદ્ધા, જિંજસિતા, ઋલિદ્રા, મનેfrઃ | ૫૪
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૨૬
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧પ૯
""को मिउ निग्ाहिए दाहस्सोवसमण' हवइ तित्थ ।
लोहंमि उ निम्गहिए तण्हावोच्छेयण होइ ॥ ति । [ आ०नि० १०७८ ]
(३) तथा तीर्थकराः सन्तो ये सिद्धास्ते तीर्थकर सिद्धाः ( ४ ) सामान्यकेवलिनः सन्तो ये सिद्धास्तेऽतीर्थंकरसिद्धाः, (५) स्वयमेव बाह्यप्रत्ययमन्तरेणैव निजजातिस्मरणादिना बुद्धाः सन्तः सिद्धाः स्वयम्बुद्धसिद्धाः, ते च तीर्थ कराsतीर्थ करभेदेन द्विविधाः, अत्र चातोर्थ करेर धिकारः (६) प्रत्येकं बाह्यं वृषभादिकं कारणमभिसमीक्ष्य बुद्धाः सन्तः सिद्धाः प्रत्येकबुद्धसिद्धाः (૭) [યુદ્ધોષિતસિદ્ધાઃ] (૮) ત્રિયા હિ' શ્રીજિલ્લમ્, સ્ત્રીત્વોવાળમિત્ય':, સજ્જ ત્રિયા-વેલું: शरीरनिर्वृ तिर्ने पथ्यं चेति । इह च शरीरनिर्वृत्यैवाधिकारो न वेदनेपथ्याभ्यां तयोर्मोक्षानङ्गत्वात्, ततस्तस्मिन् लिङ्गे वर्त्तमानास्सन्तो ये सिद्धास्ते स्त्रीलिङ्गसिद्धाः, (९) तथा पुंल्लिङ्गे पुंशरीरनिर्वृतिरूपे विद्यमानास तो ये सिद्धास्ते पुंल्लिङ्गसिद्धा, (१०) एवं नपुंसकलिङ्गसिद्धाः । तथा ( ११ ) स्वलिङ्गे= रजोहरणादिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धास्ते स्वलिङ्गसिद्धाः, (१२) अन्यलिङ्गे થાય તે તીસિદ્ધ કહેવાય છે. (ર) તીર્થના અનુપાદરૂપ કે એ તીકરાની વચ્ચે થએલ તી વ્યવ ́દરૂપ તીર્થોભાવ હાતે છતે સિદ્ધ થએલા જીવા અતીર્થસિદ્ધ કહેવાય છે. આમાંથી તીર્થાત્પત્તિપૂર્વે થએલ અતીસિદ્ધ તરીકે શ્રીમરુદેવી માતા વગેરે છે જ્યારે તી વ્યવચ્છેદમાં થએલ અતી સિદ્ધ તરીકે શ્રી સુવિધિનાથ ભગવાન આદિના તીના તી શૂન્ય આંતરાકાળમાં જાતિસ્મરણાદિથી વિરક્ત થઇ સિદ્ધ થએલ જીવા છે.
શ'કાઃ– જેનાથી તરાય તે તીથ કહેવાય છે. તેા પછી એવા તીના અભાવમાં સ'સારસમુદ્રને તરવાનુ શી રીતે સભવે ?
સમાધાન :-એ વખતે ખાદ્યુતી ના અભાવ હાવા છતાં ક્રોધ–લેાભ આદિના ઉપશમરૂપ આભ્યન્તરતી હાજર જ હેાવાથી તરણ દ્વારા સિદ્ધ થવુ અસભવિત નથી. કહ્યું છે કે- ક્રાધના નિગ્રહ થએ છતે દાહના થએલ ઉપશમ એ તી છે. તેમજ લાભના નિગ્રહ થએ છતે તૃષ્ણાના થએલ વ્યવચ્છેદ એ તીર્થ છે.” (૩) તથા તીર્થંકર થઇને સિદ્ધ થએલા જીવા તીર્થંકરસિદ્ધ કહેવાય છે અને (૪) તે સિવાયના સામાન્ય કૈવલી બનીને થયેલા સિદ્ધો અતીર્થંકરસિદ્ધ કહેવાય છે. (૫) ખાદ્ય નિમિત્ત વિના જ પેાતાના જાતિસ્મરણાદિથી જેએ સ્વયમેધ પામી સિદ્ધ થાય છે તેએ! રવય બુદ્ધસિદ્ધ કહેવાય છે. તે સ્વય’બુદ્ધ એ પ્રકારના હાય છે, તીર્થંકર અને અતીર્થંકર. અહી અતીથંકરના જ અધિકાર છે. (૬) ખાદ્યવૃષભાદિ પ્રત્યેક કારણને આશ્રને બેધ પામી સિદ્ધ થએલ જીવે. પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. (૭) યુદ્ધ ાધ પામી ચૂકેલા ગુરુ વડે ઉપદેશાદિ દ્વારા ખાધ પામીને સિદ્ધ થએલ જીવા યુદ્ધઞાધિત સિદ્ધ છે. (૮) સ્ત્રીલિ’ગ=સ્ત્રીનુ લિંગ અર્થાત્
१. क्रोधे तु निगृहीते दाहस्योपशमनं भवति तीर्थम् । लोभे तु निगृहीते तृष्णाभ्युच्छेदन भवति || ૬, ૭ મા જીદ્દાધિતભેદ રહી ગયા છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રીમુક્તિવિચાર
૪૨૭
परित्राजकादिसम्बन्धिनि सिद्धा अन्यलिङ्गसिद्धाः (१३) गृहिलिङ्गेसिद्धा गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः, (१४) तथैकस्मिन् समय एकैका एव सन्तः सिद्धा एक सिद्धाः, (१५) एकस्मिन् समयेऽनेके सिद्धा अनेकसिद्धाः । तत्रैतेषु सिद्धभेदेषु स्त्रीलिङ्गसिद्धं क्षपणकोन क्षमते, यद्यपि गृहिलिङ्गसिद्धादिकमपि न क्षमत एवासौ तथापि प्रौढिवादोऽयम् ॥१५९॥
अथैतस्य मतं दूषयितुमुपन्यस्यति—
तस्स मयं थीसिद्धा जे पुत्रि चेव खीणथीवेया । एवं पुरिसण पुंसा थीपज्जाएण नो सिद्धी ॥ १६०॥ (तस्य मत' स्त्रीसिद्धा ये पूर्वमेव क्षीणस्त्रीवेदाः । एवं पुरुषनपुंसकौ स्त्रीपर्यायेण नो सिद्धिः ।। १६० । ! ) चरणविरहेण हीणतणेण पावपयडीण बाहुल्ला । परिसविरहाओ सङ्घयणाभावथ चैव ॥ १६१॥
(ચરવિરદેળ હીનત્યેન પાવપ્રકૃતીનાં માાત્ | મનઃ પ્ર॰વિહાત્ સંહનનામાવતથૈવ ૨૬૨H) સ્ત્રીપણાનુ` ઉપલક્ષણ...તે ત્રણ રીતે હેાય છે. વેદ, શરીરની રચના અને વેશ... અહી' શરીરની રચના રૂપ સ્રીલિગના અધિકાર છે, વેદ કે વેશના નહિ, કારણ કે તે એ મેાક્ષના કારણભૂત નથી. તેથી સ્ત્રીશરીરાત્મક સ્ત્રીલિ’ગમાં રહે છતે જે સિદ્ધ થાય છે તેઓ શ્રીલિ’ગસિદ્ધ કહેવાય છે. (૯-૧૦) એમ પુરુષશરીરે અને નપુસક હાતે છતે જે સિદ્ધ થાય છે તેઓ અનુક્રમે પુરુષલિ ગસિદ્ધ અને નપુંસકલિ’સિદ્ધ કહેવાય છે. (૧૧) રજોહરણાદિરૂપ સ્વલિંગની હાજરીમાં કેવલ પાર્મી સિદ્ધ થએલ જીવા સ્વલિ ગસિદ્ધ કહેવાય છે. (૧૨-૧૩) તેમજ પરિવ્રાજકાદિ સંબધી અન્યલિગની કે ગૃહસ્થ લિ'ગની હાજરીમાં કેવલજ્ઞાન પામી સિદ્ધ થયેલ જીવા અનુક્રમે અન્યલિંગસિદ્ધ કે ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૪) તેમજ એક એક સમયમાં જે એક એક જ સિદ્ધ થયા હાય તેએ એકસિદ્ધ કહેવાય છે અને (૧૫) એક એક સમયમાં પણ જેએ અનેક અનેક સિદ્ધ થયા હાય તેએ અનેકસિદ્ધ કહેવાય છે. આ પંદર હોદેદ્યમાંથી દિગબરને શ્રીલિંગસિદ્ધ અંગે વિવાદ છે. આમ તા જોકે ગૃહીલિ`ગસિદ્ધ વગેરેને પણ એ સ્વીકારતા નથી તે પણ સ્ત્રીલિંગસિદ્ધ અંગેના વાદ જ પૂર્વ પરપસમાં વધુ ચર્ચાયા હાવાથી એ જ પ્રૌઢિવાદ છે. ! ૧૫૯ ॥
કિંગ'ખરના એ મતને દૂષિત કરવા ગ્રન્થકારશ્રી પહેલાં તેઓના મત કહે છે[સ્રીશરીરથી મુક્તિ અસ’ભવિત – દિગ‘બરમત]
ગાથાય :- દિગબરાનેા મત છે કે જે પુરુષાએ ક્ષેપકશ્રણમાં ક્યુમાંથી પૂર્વે જ (પ્રથમ જ) સ્ત્રીવેદને ક્ષીણુ કર્યો હેાય તેવા સિદ્ધો શ્રીસિદ્ધ કહેવાય છે મહિ કે શ્રીશરીરાત્મક સ્ત્રીલિંગમાંથી સિદ્ધ થએલ જીવે...એ જ રીતે પુરુષદ્ધિ અને નપુંસકસિદ્ધ જાણવા વળી સ્ત્રીઓમાં ચારિત્રના અભાવ, હીનતા, પાપપ્રકૃતિની બહુ લતા, મન:પ્રકના અભાવ તેમજ સઘયણના અભાવ હાવાથી સ્રીપર્યાયમાંથી મુક્તિ હાતી નથી.
Page #457
--------------------------------------------------------------------------
________________
ક૨૮
અધ્યાત્મમત પરીક્ષા
, ૧૬-૧૬
- इह खलु क्षपणकस्येदमभिप्रेतं-"'इत्थीलिङ्गसिद्धा” इति सूत्रो लिङ्ग वेदरूपमधिकृतं न तु "२इत्थीए लिङ्ग इथिलिङ्ग, इत्थीए उवलक्खण ति वुत्तं भवइ, तं च तिविहं वेदो, सरीरंणेवत्थ च, इह सरीरनिव्वत्तीए अहिगारो, न वेयनेवत्थेहिं” ति नन्द्यध्ययनचूर्युक्त स्त्रीशरीररूपम्, एवं च ये पूर्व क्षीणस्त्रीवेदाः सन्तः सिद्धास्ते स्त्रीलिङ्गसिद्धोः । एवं ये पूर्व क्षीणपुरुषवेदाः सन्तः सिद्धास्ते पुरुषलिङ्गसिद्धाः, ये च क्षीणनपुंसकवेदाः सन्तः सिद्धास्ते नपुंसकलिंगसिद्धाः । अमुमेवार्थवीस णपुंसगवेया इत्थीवेयंमि हुँ ति चालीसा । पुंवेए अयाला एगसमयंमि सिझति ।।
[ ] इत्यस्मसिद्धान्तोऽप्यनुसरति । शरीरनिर्वृतिमधिकृत्य तु पुंशरीरावस्थित एवं जन्तुः सिद्धयति, स्त्रीशरीरेण मोक्षानवाप्तेः, यतः स्त्रीणां तावद्दुःशीलतया भीरुतया हीनिमग्न
દિગંબરને આ અભિપ્રાય છે કે “ઈથીલિંગસિદ્ધા....” એ સૂત્રમાં સ્ત્રીલિંગ તરીકે સ્ત્રીવેદીને અધિકાર છે, નહિ કે નંદીસૂત્રના ચૂર્ણિકારના કહેવા મુજબ સ્ત્રી શરીરને. તેમણે કહ્યું છે કે સ્ત્રીનું લિંગ તે સ્ત્રીલિંગ, કે જે સ્ત્રીના ઉપલક્ષણભૂત છે. અને એ ત્રણ પ્રકારનું છે વેદ, શરીર અને નેપથ્ય. અહીં શરીરરચનાત્મક સ્ત્રીલિંગનો અધિકાર છે, વેદ અને નેપથ્ય રૂપ સ્ત્રીલિંગને નહિ.” તેથી જે સ્ત્રીવેદને પ્રથમ ખપાવીને સિદ્ધ થયા હોય તેઓ સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે. એમ જેઓ પુરુષવેદને કે નપુંસકવેદને પ્રથમ ખપાવીને સિદ્ધ થયા હોય છે તેઓ કમશઃ પુરુષલિંગસિદ્ધ કે નપુંસકલિંગકસિદ્ધ કહેવાય છે.
“એકસમયે નપુંસકવેદી ૨૦, સ્ત્રીવેદી ૪૦, તથા પુરુષવેદી ૪૮ સિદ્ધ થાય છે.” એ અમારો સિદ્ધાન્ત પણ આ જ વાતનું સમર્થન કરે છે.
[ સ્ત્રીમુક્તિ ન હવામાં દિગંબરોક્ત હેતુઓ ] શરીરરચનાને આશ્રીને તે પુરુષશરીરધારી જીવ જ સિદ્ધ થાય છે. સ્ત્રી શરીરથી તે મુક્તિપ્રાપ્તિ થતી જ નથી. કારણ કે સ્ત્રીઓને તેઓ દુશીલ હોવાથી, ભીરૂહોવાથી તેમજ લજજાવાળી હોવાથી પરમસાહસથી જ સાધી શકાય એવું અઢારહજાર શીલાંગયુક્ત તેમજ નિર્વસ્ત્રતારૂપ મૂળગુણથી સંકળાએલું એવું ચારિત્ર તેઓને હઈ શકતું જ નથી. એ રત્નત્રયસામ્રાજ્ય વિના તે મોક્ષપ્રાપ્તિ શી રીતે હોય ? હનજીને ઉત્કૃષ્ટ પદપ્રાપ્તિ અસંભવિત હોવાથી પુરુષથી હીન (= નીચી) સ્ત્રીઓને મુક્તિપદપ્રાપ્તિ થતી નથી. વળી મિથ્યાત્વ સહકૃત મહાપાપથી સ્ત્રીપણું બંધાય છે. તેથી ઘણા પાપથી પરાભૂત થયેલી સ્ત્રીઓને પરમપુણ્યના જથ્થાથી પ્રાપ્ત કરવા ગ્ય પરમાનંદ સંપત્તિ શી રીતે પ્રાપ્ત થાય? વળી સ્ત્રીઓ ૭ મી નરકમાં જતી નથી એવું આપણે બને માનીએ છીએ, જે તેઓને : ૧. દીઢિારિદ્વાર | ૨. ત્રિયા: જિંnfમતિ શ્રીલિમ, ત્રિ પક્ષનનિયુત્ત' મતિ, તરવું ત્રિવિષ રે, - शरीर नेपथ्य च । इह शरीरनिवृत्याऽधिकारो न वेदनेपथ्याभ्याम् ।
3. विशतिन पुसकवेदाः स्त्रीवेदे भवंति चत्वारिंशत् । पुवेदेऽष्टचत्वारिंशदेकसमये सिध्यन्ति ।।
Page #458
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તિવિચાર
--
तया चाष्टादशसहस्रशीलांगपरिकलितं परमसाहससाध्यमाचेलक्यरूपमूलगुणावगुण्ठितं चारित्रमेव नोदेतीति रत्नत्रयसाम्राज्यं विना कुतो मोक्षप्राप्तिः । एवं पुरुषेभ्यो हीनत्वादपि न स्त्रीणां मुक्तिः । न हि हीनानामुत्कृष्टपदप्राप्तिः संभवति । अपि च स्त्रीत्वं तावन्नहापापेन मिथ्यात्वसहायेन जन्तुनिवर्तयतीति कथं बहुलपापप्रकृतिपराभूतानां तासां परमपुण्यप्राग्भारलभ्या परमानन्दसम्पदुदेतु । अपि च स्त्रियस्तावत्सप्तमनरकपृथ्व्यां न गच्छन्तीत्यावयाः समान, तच्च तासां तादृशपापपरिणामप्रकर्ष विरहादेव सङ्गच्छते, एवं च तासां तादृशपुण्यपरिणामप्रकर्षोपि न संभवतीति कथ तं विना मोक्षावाप्तिः १ एवं सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यतया तासु वर्षभनाराचसंहननमपि न स्वीक्रियत इति कथ तदेकसाध्या सिद्धिस्तासाम् ? इति રક્ષેપઃ દ્દશા થૈનિરિતુમig–
तम्मिच्छ वेयखओ सरीरनिवत्तिनियमणियउत्ति ।
चरणविरहाइआ पुण सव्वे तुह हेयवोऽसिद्धा ॥१६२॥ (तन्मिथ्या वेदक्षयः शरीरनितिनियमनियत इति । चरणविरहादिकाः पुनः सर्वे तव हेतवोऽसिद्धाः ॥१६२॥) તેવા તીવ્ર અશુભ પરિણામોનો અભાવ હવામાં જ સંગત થાય છે તેથી તીવ્ર અથભ પરિણામ જેમ તેઓને હોતે નથી એમ તીવ્ર શુભ પરિણામ પણ તેઓને અસંભવિત હોવાથી મોક્ષપ્રાપ્તિ શી રીતે થાય?
[ દિગંબરમત નિરાકરણ) સંક્ષેપમાં કહેલ આ દિગંબરમતનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ – “સ્ત્રીવેદને ખપાવીને પ્રથમ સિદ્ધ થનાર સીલિંગસિદ્ધ કહેવાય ઈત્યાદિ આ દિગંબરમત મિથ્યા છે, કારણ કે કયા વેદનો ક્ષય પ્રથમ કે ચરમ થાય એ નિયમ કયા વેદના ઉદયથી શ્રેણી મંડાય છે એના આધારે નથી કિન્તુ શરીર રચનાના નિયમથી છે. “વળી સ્ત્રીઓને ચારિત્રને અભાવ હોય છે.” ઈત્યાદિ મોક્ષ અપ્રાપ્તિના જે હેતુઓ તમે (દિગંબરે) આપ્યા છે તે બધા અસિદ્ધ છે અને તેથી મોક્ષાભાવરૂપ સ્વસાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ છે.
[ વેદક્ષયક્રમ શરીરરચના નિયમનિયત ]. થીઢા સિદ્ધા સૂત્રનું દિંગબરે જે વિપરીત વ્યાખ્યાન કર્યું છે તે શું તેલ વ્યાખ્યાન ન કરવામાં સૂવની આશાતના થઈ જવાના ભયથી કર્યું છે કે પોતે કપેલા ઉસૂત્રની આશાતનાના ભયથી ? પહેલો વિક૯૫ માની શકાતું નથી કારણ કે સત્રની આશાતનાના ભયથી બીતા તેણે ચૂર્ણિની આશાતનાના ભયથી પણ બીવું જોઈએ. રાજાનો ઉપાસક પણ રાજમાન્ય મહામંત્રીને અપરાધ કરે તો તેને તત્વયુક્ત સજા વગેરેને ભય ન હોય એવું કંઈ હોતું નથી. બીજો વિકલ્પ પણ માની શકાતો નથી કારણ કે પોતે કપેલ ઉસૂત્રનું તેવું વ્યાખ્યાન ઉન્મત્તની કીડા જેવું છે. વેદક્ષયકમ તો શરીર રચનાના નિયમથી જ નિયત છે. જેમ કે-ક્ષપકશ્રેણિ માંડનાર જે
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬૨
"थीलिङ्गसिद्धा' इत्यत्र यत्तावाद्वपरीतव्याख्यानं दिगम्बरेण कृतं तत्कि सूत्राशातनाभयात् , . स्वपरिकल्पितोत्सूत्राशातनाभयाद्वा ? आये सूत्राशातनाभयाद्विभ्यच्चूर्खाशातनाभयात् कुतो न बिभेति ? न खलु राजानमासेवमानस्यापि महामन्त्रिणोऽपराध्यतो न तत्प्रयुक्तः परामकः । अन्त्ये तु स्वैरमुन्मत्तकेलीविलसितप्रायं व्याख्यानमेतत् , वेदक्षयस्य शरीरनितिनियमनियतत्वात् । तथाहि- यदि पुरुषः प्रारम्भकः तदा पूर्व नपुंसकवेदं, ततः स्त्रीवेदं, ततो हास्यादिषदकं क्षपयति, ततः पुरुषवेदं च खण्डवयं कृत्वा खण्डद्वयं युगपत्क्षपयति, तृतीयखण्डं तु संज्वलनक्रोधे प्रक्षिपति । यदि च स्त्री प्रारम्भिका ततः प्रथमं नपुंसकवेद ततः पुरुषवेदं ततः षट्कं, ततः स्त्रीवेदमिति । यदि च नपुंसक एव प्रारभकः तदासौ प्रथम स्त्रीवेद, ततः पुरुषवेदं ततः षट्क ततो नपुंसकवेदमिति । एवं च शरीरनितिनियमनियते वेदक्षये पुरुष एव सिद्धयति न स्त्रीत्यज्ञानविलसितमेतत् । 'उदीर्णस्यैव वेदस्य पूर्व क्षयस्ततोऽनुदीर्णयोरित्येव नियम'इति चेत् १ न, कल्पनामात्रेण नियन्तुमशक्यत्वात् , अभिहितक्रमस्य दुरतिक्रमत्वात् एतेन पश्चात्क्षीणस्त्रीवेदाः सन्तः सिद्धाः स्त्रीलिङ्गसिद्धा इत्यपव्याख्यानं द्रष्टव्यम् । પુરુષ હોય તે પહેલા નપુંસક વેદને, પછી સ્ત્રીવેદને, પછી હાસ્યાદિ છે ને ખપાવે છે, એ પછી પુરુષ વેદના ત્રણ ભાગ કરી બે ભાગને એકસાથે ખપાવે છે. તેમજ ત્રીજા ભાગને સંજવલન કોધમાં ભેળવવા વડે ખપાવે છે. એમ ક્ષપકશ્રેણિ માંડનાર જે સ્ત્રી હેય તે ક્રમશઃ નપુંસકવેદ, પુરુષવેદ, હાસ્યષક અને સ્ત્રીવેદને ક્ષીણ કરે છે. એમ શ્રેણિ માંડનાર નપુંસક છવ ક્રમશઃ સ્ત્રીવેદ, પુરુષવેદ, હાસ્યષક અને નપુંસક વેદને ખપાવે છે. આમ શરીરકાર નિયમથી વેદક્ષય નિયત હોવાથી ‘પુરુષ જ સિદ્ધ થાય, સ્ત્રી નહિ એવું વચન વક્તાના અજ્ઞાનને સૂચવે છે. - શંકા - શ્રેણિ માંડતી વખતે જે વેદ ઉદીર્ણ હોય તેને પ્રથમ ક્ષય કરે અને પછી અનુદીર્ણ વેદોનો ક્ષય કરે એ જ વેદક્ષયનો નિયમ છે, તમે કહો છો એ નહિ. તેથી “પુરુષશરીરી જ સ્ત્રીલિંગસિદ્ધાદિ ત્રણેયરૂપે સિદ્ધ થાય” એવું વચન અજ્ઞાન
વિલસિત નથી.
સમાધાન :- શાસ્ત્રમાં વેદક્ષયનો જે કમ કહ્યો છે તે અનુલ્લણ હોવાથી, તમારી ક૯૫ના માત્રથી ઉક્ત નિયમ સિદ્ધ થઈ જતો નથી. તેથી જ બીજાઓ જે વ્યાખ્યા કરે છે કે “જે સ્ત્રીવેદને છે કે ખપાવે તે સ્ત્રીલિંગસિદ્ધ ઈત્યાદિ તે પણ બેટી જાણવી.
[ “સ્ત્રીલિંગસિદ્ધ શબ્દને શબ્દાર્થ ] . વળી “શ્રીલિંગસિદ્ધ' શબ્દનો “સ્ત્રીલિંગમાં સિદ્ધ એ સમાસ થયો હોવાથી અને સપ્તમી વિભક્તિનો અર્થ “અવસ્થિત=રહેલ” હોવાને કારણે એ “સ્ત્રીલિંગમાં રહેલ જે જીવ સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ” આવો અર્થ જ ઉપસ્થિત થાય છે નહિ કે
સ્ત્રીવેદને પ્રથમ ક્ષય કરવાથી સિદ્ધ થયેલ જીવો સ્ત્રીલિંગસિધ” એવો અર્થ. “ગ્રીલિંગમાંથી સિધ”. એવો પંચમી તપુરૂષ સમાસ કરવામાં આવે તો પણ માત્ર વિશ્લેષ=
Page #460
--------------------------------------------------------------------------
________________
સીમુક્તિવિચાર
૪૩
- अपि च स्त्रीलिङ्गसिद्धा इत्यतो नैतादृशार्थोपस्थितिरपि, अवस्थितत्वस्यैव सप्तम्बर्थत्वात, 'स्त्रीलिङ्गात् सिद्धा' इति पञ्चमीतत्पुरुषमर्यादया विश्लेषलाभेऽपि नियत विश्लेषाऽलाभात , नियतविश्लेषे पञ्चम्या लक्षणायामनिरूढलक्षणाप्रसङ्गात् । किं चैवं लिङ्गपदस्यैव तादृशी लक्षणाऽस्तु, तत्पुरुषस्तु प्रथमागर्भ एवेत्यत्र किं विनिगमकम् ? एवं च “वीस णपुंसगवेया" इत्यादावपि विषमव्याख्यानम् । तस्मात्स्त्रीलिङ्गसिद्धा इत्यत्र चूर्णिकारोक्तव्याख्यानमेव न्याय्यम् । ननु स्त्रीणां मुक्तौ चरणविरहादीनि वाधकान्युक्तानि, तत्कथमिदं व्याख्यानमित्याशङ्कायामाह "चरणविरहाइया पुण त्ति” चरणविरहादयो ये हेतवस्त्वयोपन्यस्तास्ते सर्वेऽसिद्धा एव, तथा चासिद्धानामेतेषां न बाधकत्वमिति भावः ॥१६२॥ तदसिद्धिमेवोद्भावयितुं प्रथम चरणविरहरूपं हेतुं दूषयति
णेगंतियमित्थीणं दुट्ठत्तं संजमोचिया लज्जा ।
तासिं चरित्तविरहे चाउधण्णो कह संघो ? ॥१६३॥ (ૌwાનિત ઝીન સુષ્ટવં સંમોરિતા ૪જના | તાલાં વારિત્રવિહે વતુર્વર્ણ જયં સE? I am) પ્રથફતાને જ અર્થ પ્રાપ્ત થાય છે નહિ કે કેઈ નિયતવિશ્લેષવિશેષ. કારણ કે એમ માનવામાં પંચમીની લક્ષણ કરવી પડે છે. જે નિરૂઢ (અનાદિકાળથી ચાલી આવતી) ન હેવાથી અયુક્ત છે. આમ સામાન્ય વિલેષ જ અર્થ તરીકે લેવો પડતો હોવાથી સીલિંગ=સ્ત્રી શરીર જ લઈ શકાય છે. સ્ત્રીવેદ નહીં, કારણ કે સ્ત્રીવેદનો તે ક્ષય થઈ જતો હોવાથી “સ્ત્રીવેદમાંથી સિદ્ધ” એવું ઘટી શકતું નથી. “સ્ત્રીવેદનો પ્રથમ ક્ષય કરવાથી સિદ્ધ” એવો નિયતવિશ્લેષવિશેષ ચગ્ય હોવા છતાં એની “સ્ત્રીલિંગસિધ શબ્દ પરથી ઉપસ્થિતિ ન હોવાથી એ અર્થ પણ ઘટતો નથી. વળી એ અર્થ લાવવો હોય તો પણ પંચમી વિભક્તિની લક્ષણ કરવી કે “લિંગ” શબ્દની જ તેવી લક્ષણા. કરી પ્રમાવિભક્તિ-પુરુષ (કર્મધાય) કરવો ? એમાં કોને વિનિગમક માનશે ? તેથી લક્ષણા કરીને પણ વિલેષ માનવો યુક્ત નથી. એ રીતે જ “વીસપંસગ યા? ઇત્યાદિ ગાથામાં કરેલ સૂત્ર વ્યાખ્યા પણ બેટી જાણવી. તેથી સ્ત્રીલિંગસિદધ પદની ચર્ણિકારે કરેલી વ્યાખ્યા જ યુક્ત હોવાથી સ્ત્રી શરીરીને પણ મુક્તિ હવામાં કોઈબાઇક નથી. સ્ત્રીઓની મુક્તિ થવામાં ચારિત્રવિરહાદિરૂપ બાધકે અમે કહી જ ગયા છીએ તો તમે કેમ આવી વ્યાખ્યા કરો છે? એવું ન કહેવું કેમ કે તમે કહેલ ચરણવિરહાદિ હેતુઓ અસિદ્ધ હોવાથી બાધક બની શકતા નથી. ૧૬૨
[ ચારિત્રવિરહહેતુ દૂષિત ] ચરણવિરહાદિ હેતુઓની અસિદ્ધિ પ્રગટ કરવા માટે ગ્રંથકારશ્રી ચરણવિરહરૂપ પ્રથમહેતુને દૂષિત કરતાં કહે છે –
ગાથાથ – સ્ત્રીઓ દુષ્ટ જ હોય છે એવો એકાન્ત ન હોવાથી તેઓનું દુષ્ટવ અનેકાન્તિક છે. તેઓની લજજા તે સંયમેચિત જ હોય છે, તેમ જ તેને ચારિત્ર
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬૩
____ यत्तावदुक्त "दुःशीलत्वादिदोषदुष्टतया स्त्रीणां न चारित्रमिति तदनैकान्तिकं, श्रयन्ते हि परमशीलश्रद्धादिगुणशालित या सुलसाद्या भगवतामपि प्रशस्याः, पूज्यन्ते च बहुविधगुणगरिमयोगितया भगवज्जनन्यादयः पुरन्दरप्रभृतिभिरपि । पुरुषा अपि च केचन महारम्भपरिग्रहनिरताः क्रूराशयाश्च दृश्यन्ते, न चैतावता 'तज्जातीयस्य न सिद्धिः सम्भवती'ति प्रणिगद्यमानं हृद्यम् । एवं स्त्रीणामपि कासांचिदुःशीलत्वादिदोषदुष्टत्वेऽपि न तज्जातीयानां सर्वासामेव तदभावसम्भवः । स्यादेतत्-स्त्रीणां तावत् स्वभावत एव मायादिप्रकर्ष वत्त्वमुज्जम्भते, न च तत्प्रकर्षे निष्कघायपरिणामरूप चारित्रमुज्जीवतीति । मैवं, तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वात् , श्रूयते च चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम् । तेषां संज्वलनी माया न चारित्रविरोधिनीति चेत् ? संयतीनामपि सैव तथा । न च सर्वासां मायाप्रकर्ष नियमोऽपि, स्वभावसिद्धाया अपि तस्या विपरीतपरिणामनिवर्तनीयत्वात् , बाहुल्येन तत्संभवादेव च पुरुषप्रधानो धर्म इति व्यवस्था । ન હવામાં સંઘ ચતુર્વર્ણ=ચતુર્વિધ શી રીતે બનશે?
“દુ શીલાદિ દોષવાળી હોવાથી સ્ત્રીઓને ચારિત્ર હોતું નથી” એવું જે કહ્યું છે તે એકાતે સાચું નથી. સંભળાય છે કે ઊંચા પ્રકારના શીલ–શ્રદ્ધાદિગુણેના કારણે તુલસા વગેરે સ્ત્રીઓ ભગવાનને પણ પ્રસંશા કરવા યોગ્ય હતી. વળી શ્રી તીર્થકર દેવોની માતા વગેરે સ્ત્રીઓની તેઓ અનેક ગુણવાળી હોવાના કારણે ઈન્દ્રાદિ પણ પૂજા કરે જ છે. તથા કેટલાક પુરુષો પણ મહાઆરંભ–પરિગ્રહમાં રક્ત અને ક્રરાશયવાળા હોવાને કારણે દુષ્ટ હોવાનું દેખાય જ છે પણ એટલા માત્રથી તજજાતીય બધા પુરુષને સિદ્ધિને અસંભવ કહેવો જેમ શોભતે નથી તેમ કેટલીક સ્ત્રીઓ દુરશીલવાદિના કારણે દુષ્ટ હોવા માત્રથી તરજાતીય બધી સ્ત્રીઓને મુક્તિનો અસંભવ કહેવો શોભત નથી. “સ્ત્રીઓ સ્વભાવથી જ અત્યંત માયાવી હોય છે અને અત્યંત માયાની હાજરીમાં નિષાય પરિણામરૂપ ચારિત્ર સંભવતું નથી તે તેઓને મુક્તિ શી રીતે હોઈ શકે ?” એવી શંકા ન કરવી કારણ કે માયાને પ્રકર્ષ હોવ કે ન હોવો એ સ્ત્રી અને પુરુષ માટે તત્ય જ છે. ચરમ શરીરી એવા નારદાદિને પણ માયાનું જોર ઘણું હતું એવું સંભળાય છે. છતાં જેમ તેઓની મુકિત થઈ, તેમ સ્ત્રીઓની પણ થઈ શકે છે.
દીક્ષિત નારદાદિની માયા સંજવલની હોવાથી ચારિત્ર વિરોધી હોતી નથી”. એવું જે કહે તે સાધ્વીઓને પણ સંજવલની માયા જ હોવાથી ચારિત્રવિરોધી હતી નથી. વળી બધી સ્ત્રીઓને જોરદાર માયા જ હોય એવો નિયમ પણ નથી કારણ કે સ્વભાવસિદ્ધ એવી પણ તે વિપરીત પરિણામ=વિપરીત ભાવનાથી દૂર કરી શકાય છે. બહુલતાએ સ્ત્રીઓમાં તેને સંભવ હોવાથી જ ધર્મને પુરુષ પ્રધાન કહ્યો છે.
[ નાન્ય ચારિત્રાંગ નથી ] પૂર્વપક્ષ –સ્ત્રીઓ લજજાવાળી હોવાથી ચારિત્રના મૂળકારણભૂત નિર્વઆપણું
Page #462
--------------------------------------------------------------------------
________________
સીમુક્તિવિચાર
૪૩૪
__ अथ सलज्जतया तासां चारित्रमूलमाचेलक्यं न संभवि, अप्रावृतानां च तासां तिरश्चीनामिव पुरूषैरभिभवनीयत्वात् । “नो कप्पइ निग्गंथीए अचेलाए होन्तए" त्ति भवदागमेनापि निषिद्धमेव नाग्न्यमिति न तासां चारित्रसंभव इति चेत् ? न, नाग्न्यं हि न चारित्राङ्ग, लज्जारूपसंयमविघातित्वात् । न च धर्मोपकरणधरणेन परिग्रहः, तस्य मूर्छारूपत्वादिति प्रपश्चित प्राक् । अपि च मूर्छा विनापि वस्त्रसंसर्गमात्रेण यदि परिग्रहः स्यात्तदा जिनकल्पिकस्यापि हिमत्तौं शीतसंपातनिवृत्तये धर्मार्थिना शिरसि वस्ने प्रक्षिप्ते तस्य परिग्रहप्रसङ्गः । तस्माद्यतनया धर्मोपकरणधारिणीनां संयतीनां न संयमविघातो नाम । यत्त्वनन्तजन्तुसम्पात. योनिभूततया प्राणातिपातविरतिं विना न तासां चारित्रमिति तदसभ्यप्रलपितं, अशक्यपरिहारविराधनाया हिंसात्वायोगात् , अन्यथा जन्तुसन्तानसम्पूरिते लोके समुच्छिन्नैव प्राणिनामहिंसा। તેઓને સંભવતું નથી. કારણ કે જેમ તિર્ય“ચસ્ત્રીઓ નગ્ન હોવાથી નરતિચેથી અભિભવનીય હોય છે તેમ નગ્ન એવી તેઓ પુરુષોથી અભિભવનીય હોય છે. વળી, નિર્ચન્થીને અચેલ થવું ક૯પતું નથી એવા તમારા આગમવચનથી પણ તેઓને નગ્નાવસ્થા નિષિદ્ધ હોવાથી ચારિત્ર સંભવતું નથી.
ઉત્તરપક્ષ – લજજાત્મક સંયમને વિઘાત કરતી હોવાથી નગ્નતા ચારિત્રના કારણભૂત નથી. તેમજ વસ્ત્રાત્મક ધર્મોપકરણનું ધારણ કરવા માત્રથી કંઈ તેઓને પરિગ્રહ લાગી જતો નથી કારણ કે પરિગ્રહ તો મૂર્છારૂપ છે ઈત્યાદિ અમે આગળ કહી ગયા છીએ. વળી મૂર્છા ન હોવા છતાં વસ્ત્રના સંસર્ગ માત્રથી જ જે પરિગ્રહ લાગી જતે હોય તે તો ઠંડી ઋતુમાં જિનકલ્પિકના મસ્તક પર કઈ ધર્માથી ઠંડીથી તેમના રક્ષણ માટે વસ્ત્ર નાખી દે તે તે મહાત્માને પરિગ્રહ લાગશે અને તેથી ચારિત્રભ્રષ્ટ થઈ જવાને પ્રસંગ આવશે, છતાં તે મહાત્માને મૂર્છા ન હોવાથી જેમ એવી આપત્તિ તમે માનતા નથી, તેમ યતનાપૂર્વક ધર્મોપકરણને ધારણ કરનારી સાધ્વીઓને પણ તે વસ્ત્રાદિ પર મૂર્છા થતી ન હોવાથી સંયમવિઘાત થતું નથી.
[ સંઘચાતુવિધ્યની અનુપત્તિ ]. વળી, “અનંત જંતુઓનું ઉત્પત્તિ સ્થાન હોવાથી સ્ત્રીઓને પ્રાણાતિપાતવિરતિ અસંભવિત હોવાના કારણે ચારિત્ર પણ હોતું નથી એવું જે કહ્યું છે તે પણ અસભ્ય પ્રલાપ છે કારણ કે જેને પરિહાર કરવો અશક્ય હોય છે તેવી વિરાધના હિંસારૂપ હોતી નથી. નહિતર તે જીવસમૂહથી ખિચેખિચ ભરાયેલા આ લોકમાં જીવોની અહિંસા જ સંભવિત રહેશે નહિ. વળી સ્ત્રીઓને જો ચારિત્ર ન હોય તે સાધુ, સાવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વર્ણ શ્રમણ પ્રધાન સંઘની વ્યવસ્થા થઈ શકશે નહિ, અને તે પછી “જે ચતુર્વણ શ્રમણસંઘની ઈષ્ટ ભક્તિ કરે...” ઈત્યાદિરૂપ તમારા આગમ ૧. બૃહત્ક૯પસૂત્ર પ/૧૯ો ઘતે નિયા મા મવિતમ્ . ૨. ૨૩ મી ગાથામાં.
૫૫
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૪
અધ્યાત્મમતપરી શકે છે વિશ્વ, છીળાં ચરિ વારિત્ર – હાર્દિ “સાધુ, સાધ્વી, શ્રા, જાવિતિ चतुर्वर्णश्रमणसङ्घव्यवस्था न स्यात् , तथा च "जो पगरे दिभत्ति चादुठवण्णस्स समणसंघस्स” इत्यादित्वदागमविरोधः । अथाणुव्रतधारिणी श्राविकापि साध्वीत्येव व्यपदिश्यतः इति चेद् ? हंत ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत् , एवं च श्रावकेष्वनि तवैविध्यप्रसङ्गे पञ्चविधः सङ्घः स्यात् । अथ वेषधारिणी श्राविका साध्वीति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत् ? नूनं गुणं विना वेषधरणे विडम्बकचेष्टैव सा। एतेनकोनषष्टिरेव जीवास्त्रिषष्टिः शलाकापुरुषा इति व्यपदेशवत् त्रिविधोऽपि सङ्घो विवभावशाच्चतुर्विधो व्यपदिश्यत इति निरस्तम् । વચનનો વિરોધ થશે. “અણુવ્રતને ઘરનારી શ્રાવિકા પણ “સાવી તરીકે વ્યષ્ટિ થી હોવાથી તેની અપેક્ષાએ જ સંઘને ચતુર્વિધ કહ્યો છે.” એવું જ કહેશો તો શ્રાવિશ્વ તરીકે, અણુવ્રતશૂન્ય માત્ર સમ્યકત્વધારી સ્ત્રીઓને જ કહેવાની રહેશે. અને તે પછી જેમ ગૃહસ્થી સ્ત્રીના સાધવી અને શ્રાવિકા એમ બે પ્રકાર પડશે, તેમ ગૃહસ્થ પુરુષના પણ અણુવ્રતધારી પુરૂષ અને માત્ર સમ્યક્ત્વધારી પુરુષ એમ બે પ્રકાર સાધુ-શ્રાવક તરીકે પડશે. તેથી સંઘને પંચવિધ કહેવો પડશે. - પૂર્વપક્ષ –વેશ ધરનારા શ્રાવિકા જ સાધ્વી કહેવાય છે (વેશ વિનાની આણુવ્રતધારી શ્રી નહિ) અને શ્રાવક જે વેશ ધારણ કરે તે એ વારતવિક સાધુ જ બની જતે હોવાથી એને જુદો ભેદ પાડે પડતું નથી. તેથી સંઘનું ચતુર્વિધપણું જળવાઈ જ રહે છે.
ઉત્તરપક્ષ-જે વેશ ધરનારા શ્રાવક-શ્રાવિકામાં ચારિત્રગુણ ન હોય તો એની વેશધારણાદિ ચેષ્ટાઓ વિડંબકની ચેષ્ટા જેવી જ હોવાથી એને સાધુ કે સાધી શી રીતે કહેવાય? તેથી સ્ત્રીઓને ચારિત્રગુણ સંપન્ન રૂપે વસ્તુતઃ સાધ્વી માનવાની ન હોય તો સંઘની ચતુર્વિધતા અનુ૫૫ન જ રહે છે. આ જ યુક્તિથી “૫૯ જ જેમ ૬૩ શલાકા પુરુષ તરીકે કહેવાય છે તેમ ત્રિવિધ સંઘ પણ અમુક પ્રકારની વિવક્ષાથી જ ચતુર્વિધ કહેવાય છે.” એવું કથન પણ નિરસ્ત જાણવું.
શંકા-સ્ત્રીઓને ચારિત્રને અંશ ભલે હો ! જેના કારણે તેઓને સાઠવી કહી શકાય, છતાં જે મોક્ષનું કારણ બની શકે એવો ચારિત્રનો પ્રકર્ષ તો તેઓને સંભવતે જ ન હોવાથી મોક્ષ તે અસંભવિત જ છે.
[ સ્ત્રીપણું રત્નત્રયાકર્ષનું અવિરોધી ] સમાધાન-સ્ત્રી પણ સાથે રત્નત્રયના પ્રકર્ષને વિરોધ કંઈ સિદ્ધ નથી કે જેથી એ સ્ત્રીઓને અસંભવિત રહે, કારણ કે મેક્ષહેતુભૂત તે પ્રકર્ષ શૈલેશી અવસ્થાના ચર१. यः प्रकुर्यात् दृष्टभक्ति चातुर्वर्णस्य श्रमणसंघस्य । - ૩ ચક્રવર્તી તીર્થંકરના જીવ હતા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ભગવાન મહાવીર થયા.
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રીસુક્તિવિચાર
૪૩૫
wwwwwww...
स्यादेतत्-संभवतु नाम चारित्रलेशः स्त्रीणां यदूद्धलादिमाः साध्वीव्यपदेशमासादयेयुः, न च मोक्ष हेतुस्तत्प्रकर्षोऽपि तासु संभवी । मैवं, स्त्रीत्वेन समं रत्नत्रयप्रकर्षस्य विरोधासिद्धेः, तस्य शैलेश्यवस्थाचरमसमयभावित्वेनाऽदृष्टत्वात्, तददर्शने च स्वभावत एव छायाऽऽतयोरिव तयोः प्रत्यक्षेण विरोधाऽग्रहात्, प्रत्यक्षाऽप्रवृत्तौ चानुमानस्याप्यप्रवृत्तेः आगमस्य तद्विरोधप्रतिपादकस्याऽश्रवणात्, प्रत्युत तदविरोधप्रतिपादकस्यैव जागरूकत्वात् अधिकमुपरिष्टा [० १६६ वृत्तौ ] । अथ स्त्रीत्वसमनियता माया विना तन्निवृत्तिं न निवर्त्तत इति कथ तदनिवृत्तौ चारित्रप्रकर्ष इति चेत् १ तर्हि पुंस्त्वसमनियत' क्रूरत्वादिकमपि विना तन्निवृत्ति - taara ar arरित्रप्रकर्ष न विरुन्ध्यादिति, अस्वाभाविकत्वाऽसार्वदिकत्वे तु उभयत्र तुल्ये ||१६३॥ अथ हीनत्वरूप द्वितीयं हेतुं दूषयितुमाह
हणतं पुण नाणं लर्द्धि इड्डि बलं च अहिगिच्च । णो पडिकूलमसिद्धं तिरयणसार मि संतंमि ॥१६४॥
(ટ્વીનવં પુનર્સાન હન્ધિવૃદ્ધિ વ... વાષિયનો પ્રતિ‰મસિદ્ધ ત્રિરતારે સતિ ૦૨૬૪) મસમયે જ હાય છે જે અદૃશ્ય હાવાથી છાયા-તડકાના સ્વભાવથી વિરાધ હોવા જેમ પ્રત્યક્ષથી જણાય છે તેમ જાણી શકાતા નથી. પ્રત્યક્ષથી અગ્રાહ્ય વસ્તુ વિશે અનુમાન પણ પ્રવતું ન હાવાથી તે વિરાધ અનુમાનથી પણ જાણી શકાતા નથી, તેવા વિરાધને જણાવનાર કેાઈ આગમવચન પણ ઉપલબ્ધ થતું નથી. ઉલ્ટુ તેના અવિરાધને જણાવનાર આગમવચન મળે છે. આ માખતમાં વિશેષ વાત આગળ કહેવાના છીએ. તેથી સ્ત્રીઓને ચારિત્રપ્રકર્ષ હાવામાં કોઇ વાંધા ન હેાવાથી મુક્તિપણુ સભવે છે. “પણાની સાથે માયા સમનિયત છે અર્થાત્ જ્યાં સ્ત્રીત્વ હાય ત્યાં માયા પણ હોય જ છે. તેથી સ્રીપણાની નિવૃત્તિ વિના માયા પણ નિવ્રુત્ત થતી ન હાવાથી ચારિત્રપ્રક શી રીતે થઈ શકે ?” એવા પ્રશ્નના જવાબ એ છે કે એ રીતે તેા પુરુષ પણાને સમનિયત કરવાદિ પણ પુરુષપણાની નિવૃત્તિવિના નિવૃત્ત થતા ન ચારિત્રપ્રકષ થવા દેશે નહિ.
હાવાથી
,
શ'કા:-પણુ ક્રૂરત્યાદિ પુરુષને સ્વાભાવિક હાતા નથી તેમજ પુરુષત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી રહે જ એવુ' પણ છે નહિ. તેથી પુરુષત્વની હાજરીમાં પણ રત્વ ગેરે નિવૃત્ત થઈ શકે છે.
સમાધાનઃ–એ જ રીતે માયા પણ સ્ત્રીઓને સ્વાભાવિક કે સાદિક હોતી નથી. તેથી સ્ત્રીપણાની હાજરીમાં પણ તેની નિવૃત્તિની શકયતા તુલ્ય જ છે. ૫૧૬૩ા કિંગ - અરે સીએને ચારિત્રાભાવ હાવામાં આપેલ હીનવ્રૂપ ખીજા હેતુને દૂષિત કરવા ગ્રંથકારશ્રી કહે છે—
ગાથાર્થઃ–સ્રીઓમાં જ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ અને મળને આશ્રીને પુરુષની અપેક્ષાએ રહેલ હીનપણું માક્ષપ્રાપ્તિ અંગે પ્રતિકૂળ નથી. તેમજ રત્નત્રયની હાજરીમાં કેવલપ્રાપ્તિ થએ છતે જ્ઞાનહીનત્યાદિ રહેતા પણ નથી.
Page #465
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૧૬૩
न खलु स्त्रीणां ज्ञानापेक्षया पुरुषेभ्यो हीनत्व मोक्षप्राप्तिप्रतिकूल, माषतुषादीनां तादृशज्ञानं विनापि तत्प्राप्तिश्रवणात् , अगीतार्थानां गीतार्थपारतन्न्यस्यैव ज्ञानफलवत्तया ज्ञानरूपत्वात् । तथा च हारिभद्रं वचः- [पंचा० ५०१]
"'गुरुपारतंतं नाणं सद्दहणं एयसंगय चेव ।
एत्तो उ चरित्तीणं मासतुसाईण निहिटूठं ।'त्ति ॥ चारित्र प्रकर्षण केवलज्ञानावाप्तेः परमभावदशायामसिद्धं च ज्ञानहीनत्वमपि । एतेन 'त्रियो न निर्वाणभाजः, विशिष्टपूर्वाध्ययनाऽधिकारित्वादभव्यवद्' इत्यपास्ताम् । एवं लब्ध्यपेक्षया हीनत्वमपि तासां न प्रतिकूलं, “वादविक्रियाचारणादिलब्धिहेतुसंयमविशेषविरहे कथ तासां तदधिकमोक्षहेतुतत्सत्त्व ?” इति हि परस्याशयः, सोऽय' दुराशयः, माषतुषादीनां लब्धिविशेषहेतुसंयमाऽभावेऽपि मोक्षहेतुतच्छ्रवणात् । क्षायोपशमिकलब्धिविरहेऽपि क्षायिकलब्धेरप्रतिघातात् , अन्यथाऽवधिज्ञानादिकमुपमृद्य केवलज्ञानस्याऽप्रादुर्भावप्रसङ्गात् ।
જ્ઞિાન-લબ્ધિ વગેરેની હીનતા મોક્ષ પ્રાપ્તિની અબાધક]. સ્ત્રીઓને પૂર્વાદિનું જ્ઞાન હોતું નથી. પુરુષોની અપેક્ષાએ તેઓની આ હીનતા મોક્ષપ્રાપ્તિ પ્રત્યે કંઈ પ્રતિકુળ નથી કારણકે માષતુષાદિ મુનિઓને તેવી હીનતા હોવા છતાં મુક્તિ થએલી સંભળાય છે. હેયના ત્યાગ અને ઉપાદેયના આદરરૂપ જ્ઞાનનું કુળ ગીતાને પરતંત્ર રહેવા દ્વારા અગીતાર્થ ને પણ મળી જ જતું હોવાથી તેઓનું આ ગીતાર્થપાતંત્ર્ય જ જ્ઞાનરૂપ બની જાય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે “વિશિષ્ટજ્ઞાનવિકલ પણ જ્ઞાનાધિક આચાર્યાધીન જીવોને ગુરુનું પાતંત્ર્ય જ્ઞાનફળસાધક હોવાથી જ્ઞાન જ છે. તેમજ આવા જ્ઞાનને અનુરૂપ શ્રદ્ધા જ સમ્યક્ત્વ છે. આવું હોવાથી જ વિશિષ્ટ જ્ઞાન વિનાના પણ માલતુષાદિ ચારિત્રીઓને પણ ચારિત્ર હવું કહ્યું છે.” ચારિત્રપ્રકર્ષથી કેવલજ્ઞાન પ્રાપ્ત થએ છતે પરમભાવદશામાં જ્ઞાનહીનત્વ રહેતું ન હોવાથી તે હેતુ પણ અસિદ્ધ બની જાય છે. તેથી જ “સ્ત્રીઓ મુક્તિ પામતી નથી, કારણ કે વિશિષ્ટ પૂર્વ અધ્યયનની અધિકારી હોય છે. જેમકે અભવ્ય જીવ એવું અનુમાન પણ પરાસ્ત જાણવું. એમ લબ્ધિને આશ્રીને તેઓનું હીનત્વ પણ મોક્ષને પ્રતિકૂળ નથી, કારણ કે એને પ્રતિકુળ કહેવામાં તમારો આશય તે આવો જ હેઈ શકે છે કે “વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, ચારણલબ્ધિ વગેરેને હેતુ બની શકે એવી કક્ષાનું સંયમ પણ જે તેઓને હોતું નથી તે મોક્ષહેતુભૂત બને એવું શ્રેષ્ઠ સંયમ તો શી રીતે હોય?” આ આશય દુરાશય છે, કારણ કે માષતુષાદિને લબ્ધિવિશેષના હેતુભૂત સંયમ ન હોવા છતાં મેક્ષના હેતુભૂત સંયમ જેમ સંભવ્યું હતું તેમ, સ્ત્રીઓને પણ સંભવે છે. ક્ષાયોપથમિક લબ્ધિના અભાવમાં પણ ક્ષાયિક લબ્ધિઓ કંઈ પ્રકટ થતી અટકી જતી નથી. નહિતર તે અવધિજ્ઞાનાદિ થયા વગર કેવલજ્ઞાન થઈ જ નહિ શકે ! १. गुरुपारतन्त्र्य ज्ञान श्रद्धानमेतत्संगत चैव । एतस्मात्तु चारित्रिणां माषतुषादीनां निर्दिष्टम् ॥
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રીમુક્તિવિચાર
69
यच्च "न तु लब्धीनां संयम विशेष हेतुकत्व मागमिकं, कर्मोदयक्ष यक्षयोपशमो परामहेतुकतया तासां तत्रोदितत्वात्,” इत्याद्युकं तत् सामान्याभिप्रायेण, “चक्रवर्त्तिबलदेव वासुदेवत्वादि प्राप्तयोपि हि लब्धयो, न च संयमसद्भावनिबन्धना तत्प्राप्तिः” इत्यग्रिमग्रन्थ पर्यालोचनया अन्यथा “कफविप्रुण्मलामर्श' [यो० शा ० १/८ ] इत्यादिना लब्धीनां योगजन्यतथालाभात्, त्वप्रतिपादनानुपपत्तेः । अपि च लब्धिहीनत्वमपि तस्यामसिद्धं चक्रवत्र्यादिलब्धिविरहेऽपि आमशौषध्यादीनां भूयसीनां भावात् । न च सर्वलब्धि संपन्नत्व कस्यापि संभवति, मुक्तिगामिनि वासुदेवत्वलब्धिहीनत्वात्, न च क्षायोपशमिकादिसकललब्धिसंपन्नत्व मध्ये कस्य संभवति, नानाजन्तुपरिणामवैचित्र्याची नवैचित्र्याणां तासामेकत्राऽसम्भवात् । तेन 'कर्म क्षायोपशमिकलब्धिमात्रमुदेति' इति कस्यचिन्मतमपास्तम्, क्षयजनकानामध्यवसायानां क्षयोपशमजनकैरध्यवसायैरत्यन्तसाजात्यविरहात् । अत एवोक्त' -
'उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगारा उ ।
एवं परिणामवसा लडीओ हुंति जीवाणं । ति । [वि०मा०आ० ८०१] [સયમમાં લબ્ધિહેતુતા અબાધિત]
""
વળી “લબ્ધિઓ સયવિશેષહેતુક છે એ વાત આગમિક (=આગમાક્ત) નથી કારણ કે આગમમાં તેના હેતુ તરીકે કર્મના ઉદય, ક્ષય, ક્ષયાપશમ કે ઉપશમ હેતુ કહ્યા છે.” એવું જે કહ્યું છે તે પણ સામાન્ય અભિપ્રાયથી કહ્યુ` છે, એવુ આ વાત કહ્યા પછીના આગળના ગ્રન્થની વિચારણા કરતાં જણાય છે. આગમમાં જે કહ્યું છે કે ચક્રવત્તી પણુ, બળદેવપણું, વાસુદેવપણુ વગેરેની પ્રાપ્તિ પણ લબ્ધિ તા છે જ, છતાં કઈ તે બધાની પ્રાપ્તિ સયમની હાજરીના કારણે હેાતી નથી. ” એનાથી પર્યાલાચનથી જણાય છે કે એ ગ્રન્થમાગ બધી લબ્ધિએ સ યમનિમિત્તક જ હાય છે” એવા અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે છે, નહિ કે “ કોઈપણ લબ્ધિસચનિમિત્તક હાતી જ નથી, કૌંદયાદિ નિમિત્તક જ હોય” એવુ જણાવવા. તેથી ચક્રવત્તિ વાદિથી ભિન્ન એવી વૈક્રિયાદિ લબ્ધિએ સયમનિમિત્તક હાવામાં પણ કાઇ બાધક નથી. નહિતર તેા (એટલે કે ખધી લબ્ધિઓને કક્રિયાક્રિ જન્ય માનવામાં) ‘કવિપુણ્યલામ ’ ઇત્યાદિ ચેાગશાસ્ત્રની ગાથામાં લબ્ધિઓને ચેાત્રજન્ય હાવી જે કહી છે તે અનુપપન્ન થઇ જશે. વળી સ્ત્રીઓમાં લબ્ધિહીનવ પણ સિદ્ધ નથી કારણ કે ચક્રવત્તિ ત્વાદિલબ્ધિઓ ન હેાવા છતાં આમઔષધિ વગેરે લબ્ધિએ સંભવિત છે. જેનામાં સબ્ધિએ ન હાય તે બધા સલબ્ધિસપન્નની અપેક્ષાએ હીનલબ્ધિવાળા જ કહેવાય અને તેથી સીએમાં તા ચક્રવર્ત્તિત્વાદિ ન હેાવાથી તે બધી હીનલબ્ધિવાળી જ હેાય છે” એવુ‘ પણ કહેવુ નહિ કારણ કે મુક્તિગામી જીવામાં કેવલજ્ઞાનલબ્ધિ હોવા છતાં વાસુદેવ
१. कफविमला सर्वोषधिमहर्द्धयः । सम्भिन्नश्रोतोलब्धिश्च यौग ताण्डवम्बरम् ॥
२. उदयक्षयक्षयोपशमोपशमसमुत्था बहुप्रकारास्तु । एवं परिणामवशाल्लब्धयो भवन्ति जीवानाम् ॥
૪૩૭
Page #467
--------------------------------------------------------------------------
________________
કેટ
અધ્યાત્મમત પરીક્ષા એ. હક ऋद्धचपेक्षयापि न तासां हीनत्व', रत्नत्रयसाम्राज्ये सत्याध्यात्मिकीमृद्धिमाश्रित्य तदसिद्धेः, बाह्यदर्थपेक्षयाऽमहर्द्धिकत्वाद्, अन्यथा तीर्थकराद्यपेक्षयाऽमहर्द्धिका गणधरादयो न सिद्धिसौधमध्यासीरन् । अथ यज्जातीये न परममहर्द्धिकत्व तज्जातीयस्य न परमपदयोग्यता, म च स्त्रीजातौ तीर्थकरत्वलक्षणं परममहर्द्धिकत्वमिति न तज्जातीयानां मुक्तिरिति चेत् ? न, तादृशव्याप्तौ प्रमाणाभावात् , असिद्धेश्च, स्त्रीणामपि कासांचित् परमपुण्यप्रकर्षेण तीर्थकृत्वाविरोधात् । ननु स्त्रीत्वबन्धस्यानन्तानुबन्धिप्रत्ययकत्वात् तीर्थकरनामकर्मबन्धस्य च प्रकृष्ट. सम्यग्दर्शनप्रत्ययकत्वात् स्त्रीत्वतीर्थकृत्त्वयोर्विरोध इति चेत् १ . પણાની લબ્ધિ ન હોવાથી અને શેષજીમાં કેવલલબ્ધિ ન હોવાથી કોઈ એક જીવ સર્વલબ્ધિસંપન્ન હો સંભવિત જ નથી. ક્ષાપશમિકાદિ સર્વલબ્ધિઓ એક જીવને હોવી પણ સંભવતી નથી કારણ કે અનેક જીવોના ભિન્ન ભિન્ન પરિણામોના કારણે વિચિત્રતાને પામેલી તે તે સર્વલબ્ધિઓ એકત્ર સંભવતી નથી. આ જ યુક્તિઓથી “કર્મક્ષય થએ તે સર્વેક્ષાપશમિકલબ્ધિઓ પ્રકટ થાય છે... કેઈના આવા મતનું નિરાકરણ જાણી લેવું, કારણ કે ક્ષયજનક અધ્યવસાય કંઈ ક્ષયપશામજનક અધ્યવસાયોને એકદમ તુલ્ય હોતા નથી કે જેથી તે અધ્યવસાયોથી થનાર લબ્ધિઓ પણ પ્રકટ થઈ જાય. તેથી જ કહ્યું છે કે “ઉદય-ક્ષય-ક્ષયોપશમ–ઉપશમથી તેવા તેવા પરિણામેને આધીન અનેક પ્રકારની લબ્ધિઓ જેને પ્રકટ થાય છે.”
[ બાધક ઋદ્ધિહીનત્વ અસિદ્ધ ] ઋદ્ધિની અપેક્ષાએ પણ સ્ત્રીઓ હીન હોતી નથી કારણ કે રત્નત્રયના પ્રભાવની હાજરીમાં આધ્યાત્મિક ઋદ્ધિ તો પુરુષ જેવી જ તેઓને પણ હોય છે. અને બાહ્યઋદ્ધિની અપેક્ષાએ રહેલ હીનત્વ તે મોક્ષપ્રત્યે પ્રતિકૂળ નથી, નહિતર તે શ્રીતીર્થ. કરદેવોની અપેક્ષાએ ગણધરાદિ સર્વ જીવો હીનબાહ્યઋદ્ધિવાળા હોવાથી તેમાંથી કોઈ મુક્તિ પામી જ શકે નહિ.
પૂર્વપક્ષ – જે જાતિમાં કઈ પરમ મહદ્ધિક હેતું નથી. તે જાતિવાળી વ્યક્તિ પરમપદને યોગ્ય હોતી નથી. સ્ત્રી જાતિમાં કઈ તીર્થંકરપણુરૂપ પરમમહદ્ધિવાળી હતી નથી. તેથી તેઓને મુક્તિ હોતી નથી.
ઉત્તરપક્ષ - આવી વ્યાપ્તિમાં કઈ પ્રમાણ ન હોવાથી તમારી વાત અયુક્ત છે. વળી સ્ત્રી જાતિમાં પરમમહદ્ધિકવ્યક્તિકસ્વાભાવરૂપ વ્યાપ્ય અસિદધ પણું છે કારણ કે કેઈક સ્ત્રીઓને પરમપુણ્યપ્રકર્ષથી તીર્થત્ત્વ પણ હોઈ શકે છે. તેથી વ્યાપ્તિ કદાચ સાચી હોય તે પણ મુક્તિપદગ્યત્વાભાવ સિદ્ધ થતું નથી.
શંકા – અનંતાનુબંધી કષાયદયના નિમિત્તે સ્ત્રી પણું બંધાય છે જ્યારે તીથ. કાર નામકર્મને બંધ તે પ્રકૃષ્ટસમ્યગદર્શન નિમિત્તે થાય છે. તેથી સ્ત્રીપણું અને તીર્થકરપણાને વિરોધ હોવાથી તે બે એકત્ર શી રીતે હોઈ શકે?
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રીમુક્તિવિચાર
न, स्त्रीवेदं बद्धवाऽनन्तानुबन्धिप्रक्षये विशुद्धाध्यवसायेन तीर्थ करनामकर्मबन्धसम्भवादुक्तविरोधाऽसिद्धेः, अन्यथा विना स्त्रीवेद जिनानां तत्क्षपणानुपपत्तेः । 'स्त्रीवेदाविरोधेऽपि स्त्रीत्वं विरुद्धमिति चेत् ? न, स्वकारणावीनाभ्यां स्त्रीशरीरनिर्वृतिस्त्रीवेदाभ्यां स्त्रीत्वस्यार्थ समाज - सिद्धत्वात् । एतेन मल्लेर्भगवतः प्राग्भवे स्त्रीत्वजिननाम्नोरुभयोरर्जन' विरुद्धमिति स्तम् । प्रबलपुण्यप्राग्भाराणां पापप्रकृतिनिष्यन्दभूत स्त्रीत्व' कादाचित्कमित्येव च तस्याश्चर्यभूतत्वमिति गीयते । यत्तु मल्लेर्भगवतः स्त्रीत्वे शलाकापुरुषत्वव्यवहारो न स्यादिति - तज्जा ल्मगोष्ठीप्रलापमात्रम्, स्त्रीत्वेऽपि तस्थ पुरुषौपयिकधर्मोपदेशादिनातिशयमहिम्ना च पुरुषत्वव्यवहाराऽविरोधात् । अथ पुरुषानभिवन्द्यत्वादासां चारित्रद्धर्याऽमहर्द्धिकत्वमनुमीयत इति चेत् १ न, असिद्धेः, तीर्थकरजननीनां जगद्वन्द्यत्वात् शिष्याणामप्याचार्यानभिवन्द्यत्वेन व्यभिचाराच्च । साध्वीनां साधुमात्रानभिवन्द्यतया चारित्रहानिरनुमीयत इति चेत् ? न, शैक्षे व्यभिचारात् व्याप्तिग्राहक
प्रमाणाभावाच्च ।
૪૩૯
[ સ્રીપણું તીર્થંકરત્વને અવિરોધી ]
સમાધાનઃ-અનંતાનુબ’ધીની હાજરીમાં સ્ત્રીવેદ ખાંધ્યા પછી પણ અનંતાનુબંધીના ઉદય ક્ષીણ થએ છતે વિશુદ્ધ અધ્યવસાયાથી તીર્થંકરનામકમ ખધ સ’ભવિત હોવાથી તમે કહેા છે એવા વિધ અસદ્ધ છે, નહિતર તેા સ્ત્રીવેદકમ જ જિનનામ વિરાધી થવાથી શ્રીતીકરાને સ્રીવેદની સત્તા ન માનવાથી સ્ત્રીવેદ કર્માંની ક્ષપણા જ અનુપપન્ન થશે આ રીતે સ્રીવેદકને વિરુદ્ધ માની શકાતુ ન હેાવા છતાં સ્ત્રીપણું તા તીથ કરપણાને વિરુદ્ધ હેાવુ. માની શકાશે ને? ” એવું ન કહેવુ" કારણકે સ્વકારણેાને આધીન એવા સ્ત્રીશરીર અને સ્રીવેદથી જ સ્ત્રીપણું સિદ્ધ થઈ જતુ હાવાના કારણે સ્ત્રીપણા સાથે પણ તીથ કરપણાને વિરાધ નથી. તેથી જ “ મલ્લિનાથ ભગવાનને પૂર્વ ભવમાં સ્ત્રીપણું અને જિનનામ ઉભયનું ઉપાર્જન વિરુદ્ધ છે” એવી વાત નિરસ્ત જાણવી. પ્રખળપુણ્યશાળી જીવાને પાપપ્રકૃતિના ઝરણા જેવું સ્ત્રીપણું કવચિત્ જ હાય છે. તેથી જ તે આશ્ચભૂત (અચ્છેરુ) કહેવાય છે. ‘મલ્લીનાથ ભગવાને સ્ત્રી માનવામાં શકાલાપુરુષ કહી શક'શે નહિ' એવુ જે કહ્યું છે તે પણ લુચ્ચાઓની ટોળીના પ્રલાપમાત્ર રૂપ જાણવું. કારણકે સ્ત્રીપણું હાવા છતાં પુરુષના વ્યાપાર રૂપ ધર્મોપદેશાદિના તેમજ અતિશયના મહિમાના કારણે તેમાં પુરુષત્વવ્યવહાર થઈ શકે છે. “સ્ત્રીએ પુરુષાને વંદનીય ન હેાવાથી જણાય છે કે ચારિત્રાત્મક ઋદ્ધિને આશ્રીને સ્ત્રીઓ પુરુષાથી હીનહાય છે એવી દલીલ પણ તુચ્છ છે કેમકે શ્રી તીર્થંકરાની જનનીએ જગદ્ય હે!વાથી સ્ત્રીઓમાં અવનીયતા અસિદ્ધ છે અને તેથી તમારી વાત અયુક્ત છે. વળી અવંદનીયતા હેાવા માત્રથી મુક્તિ માટેની અયાગ્યતા આવી જતી હાય તા તા શિષ્યા પણ આચાર્ય ને અવંદ્ય હાવાથી મુક્તિ માટે અચેાગ્ય થઇ જવાની આપત્તિ આવે ! સાધ્વીઓ તા કાઈપણ સાધુને અભિવંદ્ય હોતી નથી”
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૦
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૬૩
बलापेक्षयापि हीनत्वमप्रयोजक, अन्यथा स्त्रीभ्योऽपि हीनबलाः पवादयः पुरुषा रत्नत्रयसाम्राज्ये सत्यपि न मुच्येरन् । 'हीनबलानां विशिष्टचर्यारूप चारित्रमेव न स्यादिति चेत् १ न, यथाशक्त्याचरणरूपस्य चारित्रस्य तेषामप्यविरोधात्, जिनकल्पादिविशिष्टसामर्थ्यविरहे ऽपि सिद्धेः प्रतिपादनाद्, आह च
वादविकुर्वणत्वादिलब्धिविरहे श्रुते कनीयसि च । जिनकल्पमनःपर्यायविरहेऽपि न सिद्धिविरहोऽस्ति ।।
इति । ननु नेदं युक्त तथाविधशक्तिविरहे चारित्रस्यानादरणीयत्वादिति चेत् ? नन्वेव जिनकल्पिकोऽपि क्षीणजङ्घाबलः सन् विराद्धचारित्रः स्यात् । 'शक्तिमनतिक्रम्य यतनया न तस्य चारित्रविराधने ति चेत् १ तदिदमन्यत्रापि तुल्यम् । तथा चागमः-६१जयणाइ वट्टियव्यं न हु जयणा भंजए अंग ॥ तिએવા હેતુથી પણ તેઓમાં ચારિત્રહીનતાનું અનુમાન કરી શકાતું નથી. કેમકે શૈક્ષ= નૂતન દીક્ષિત સાધુઓ પણ તેવા જ હોય છે, અને તેમ છતાં તેઓમાં એ હાનતાને અભાવ પણ સંભવિત હોવાથી તે હેતુમાં વ્યભિચાર આવે છે. તેમજ જે અનભિવંદ્ય હોય તે હીનચારિત્રી હોય એવી વ્યાપ્તિનું ગ્રાહક પણ કેઈ પ્રમાણ ન હોવાથી તેવું અનુમાન થઈ શકતું નથી.
[[ બળહીનત્વહેતુ અપ્રાજક ] બળની અપેક્ષાએ સ્ત્રીઓમાં રહેલ હીનત્વ હેતુ પણ મુક્તિ અયોગ્ય વને સિદ્ધ કરવામાં અપ્રોજક છે નહિતર તે સ્ત્રી કરતાં પણ હીન બળવાળા લંગડા વગેરે પુરુષ રત્નત્રયની હાજરીમાં પણ મુક્ત થઈ શકશે નહિ “હીનબળવાળા જીવોને વિશિષ્ટચર્યારૂપ ચારિત્ર અસંભવિત હોવાથી મુક્તિ શી રીતે હોય? એવું ન કહેવું, કેમકે વિશિષ્ટ ચર્યારૂપ ચારિત્ર ન હોવા છતાં યથાશક્તિ આચરણરૂપ ચારિત્ર હોવામાં કઈ વિરોધ નથી. વળી જિનકલ્પાદિ અંગેના વિશિષ્ટ સામર્થ્યના અભાવમાં પણ મુક્તિ કહી હોવાથી હનબળીને પણ તે સંભવિત છે. કહ્યું છે કે “વાદલબ્ધિ, વિદુર્વણદિલબ્ધિ, જિનકલ્પ, મન:પર્યવજ્ઞાનનો અભાવ હોવા છતાં તેમજ કૃતજ્ઞાન અ૫ હોવા છતાં સિદ્ધિનો અભાવ નથી.” “તેવા પ્રકારની શક્તિના અભાવમાં ચારિત્ર આદરણીય જ હોતું નથી એવું કહીને આ વાતને અયુક્ત ન ઠેરવવી, કેમ કે તે તે પછી જિનકલ્પીને પણ જંઘાબળક્ષીણ થએ તે ચારિત્ર અનાદરણીય બની જવાથી એની વિરાધના થઈ જવાની આપત્તિ આવે. વળી “તેઓ શકિતનું ઉલ્લંઘન ન થાય એ રીતે યતનાથી પાલન કરતાં હોવાથી ચારિત્રવિરાધના થતી નથી.” એવું જે કહેશે તે એ વાત હીનબળી જી માટે પણ સમાન જ છે. આ ગામમાં પણ કહ્યું છે કે “જયણા પૂર્વક વર્તવું. જયણા અંગનો = ચારિત્રરૂપ શરીરને ભંગ = નાશ કરતી નથી.” १. उपदेशमाला-२९८ अस्य पूर्वार्ध:- कालस्स य परिहाणी संजमजोगाई नस्थि खित्ताइ ।
कालस्य च परिहाणिः संयमयोग्यानि न सन्ति क्षेत्रागि । यतनया वर्तितव्यं न खलु यतना भनक्त्यङ्गम् ॥
Page #470
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તિવિચાર
___ अपि च सर्वासां स्त्रीणां हीनबलत्वमप्यसिद्ध, मल्लिाभृतीनामनन्तबलत्वात् , दृश्यते च साम्प्रतीनानामपि तपोव्यापारादौ प्रायः पुरुषापेक्षयापि प्रकृष्टत्वमित्य कान्तिकमेतत् । एतेन 'अनुपस्थाप्यतापाराञ्चितकानुपदेशेन हीनबलत्व तासाम्' इत्यपि निरस्त, याग्यतामपेक्ष्यैव हि शास्त्रे विचित्रविशुद्धथुपदेशात् । उक्त च
संवरनिर्जररूपो बहुप्रकारस्तपोविधिः श्रूयते शास्त्र ।
યો(રો)જિસ્લિાવિધિરિત્ર સ્થાપિ #થઝિંદુવારી | તિ [ ] ચત્ત-નવાર્ इत्यस्य शुषिरपूरणायां पुरुषापेक्षयाऽवगाहनाहीनत्वादित्यर्थ इति-तदुन्मत्ताध्यात्मिकप्रलपित, रत्नत्रयसाम्राज्ये सिद्धेऽवगाहनाहीनत्वस्याऽकिञ्चित्करत्वात् , स्वशरीरापेक्षया सर्वत्रावगाहनावैषम्याभावाच्च, अन्यथा स्थूलकृशादिशरीरभेदेन तद्वयवस्थाविप्लवप्रसङ्गात् । एतेन संस्थानहीनत्वादित्यादिकमपास्त, अनित्थंस्थे निष्ठसंस्थाने सर्व संस्थानसमावेशात् ।
____ एतेन यदुक्त प्रभाचन्द्रेण "स्त्रीणां न मोक्षः, पुरुषेभ्यो हीनत्वात् , नपुंसकादिवद्" (न्या० कु० च० पृष्ठ ८७६) इति तदपास्त द्रष्टव्य', सामान्येन स्त्रीणां पक्षत्वेऽशतः सिद्धसाधनाद्, देव्यादीनां मोक्षानभ्युपगमात् , विवादास्पदीनां च तासां पक्षत्वे तद्विशेषणानुपादाने
[ સ્ત્રીઓમાં હિનબળી–નિયમ અસિદ]. વળી સર્વસ્ત્રીઓ હીનબળવાળી જ હોય એવું પણ નથી કારણ કે શ્રી મહિલનાથ ભગવાન આદિ સ્ત્રીઓ અનંતબળવાળી હતી. હમણુની સ્ત્રીઓ પણ તપ વગેરે પ્રવૃત્તિમાં પુરુષ કરતાં પ્રાયઃ ચઢિયાતી જોવા મળે છે. તેથી સ્ત્રીઓ પુરુષની અપેક્ષાએ હીનબળી જ હોય એ વાત અસિદ્ધ છે. તેથીજ “સ્ત્રીઓને અનુપસ્થાપ્યતા, અને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહ્યા ન હોવાથી તેઓમાં હીનબળત્વનું અનુમાન થાય છે એ વાત પણ નિરસ્ત જાણવી કારણ કે શાસ્ત્રમાં યોગ્યતા જોઈને જ જુદા જુદા પ્રકારની વિશુદ્ધિઓ કહી છે. કહ્યું જ છે કે “શાસ્ત્રમાં સંવર અને નિર્જરા રૂપ અનેક પ્રકારનો કહેલ તપિવિધિ રોગની વિચિત્રપ્રકારની ચિકિત્સાવિધિઓની જેમ કઈ કઈ જીવને કેઈ ને કઈ રીતે ઉપકારી બને છે.” વળી “હીનત્વા એ જે હેત આપ્યો છે તેને “શુષિર પૂરવામાં પુરુષની અપેક્ષાએ હીન અવગાહનાવાળી હોવાથી' એવો અર્થ હોવાથી કે અનુપપત્તિ નથી” એવું જે તમે આધ્યાત્મિકમતવાળા કહો છો તે પણ અયુક્ત છે, કારણ કે રત્નત્રયસામ્રાજ્ય રૂપ સાધ્ય સિદ્ધ થએ છતે અવગાહનાની હીનતા કંઈ બાધક બની શકતી નથી. અને પોતાના શરીરની અપેક્ષાએ તે કેઈને અવગાહનાની વિષમતા હતી જ નથી. નહિતર તે સ્કૂલકૃશાદિ શરીર ભેદથી થતી અવગાહનાની વ્યવસ્થા તૂટી જશે આથી જ “સંસ્થાનહીન હેવાથી સ્ત્રીઓને મુક્તિ હોતી નથી' ઇત્યાદિ કથન પણ અપાસ્ત થઈ જાય છે. કારણ કે
અનિત્થસ્થઆત્મક (નિષ્ઠ) સંસ્થાનમાં (=સિદ્ધસંસ્થાનમાં ?) સર્વ પ્રકારના સંસ્થાને સમાવેશ થઈ જતો હોવાથી સ્ત્રીઓના સંસ્થાનથી પણ મુક્તિ પામી શકાય છે. * અનિયત આકારવાળા સંસ્થાન (આકૃતિ)ને અનિત્યસ્થ કહેવાય છે, ૫૬
Page #471
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૬૪
पक्षस्य न्यूनत्वात् , प्रकरणादेव तल्लामे पक्षस्याप्यनुपादानप्रसङ्गादित्याचार्याः । ननु श्रुतिप्राप्तेऽर्थे प्रकरणादीनामनवकाशाच्छ्रतिप्राप्तस्य पक्षस्य न प्रकरणापेक्षा, अपि त्वतथाभूतस्य विशेषणस्यैव तदपेक्षेति चेत् १ न, "श्रुतिलिङ्गवाक्यप्रकरणस्थानसमाख्यानां समवाये पारदौबल्यम्" [जै० सू० ३।३।१४]' इत्यत्र श्रुति द्वितीयेत्यादिना द्वितीयारूपाया एव श्रुतेस्रहणात् । अस्तु वा पदमेव श्रुतिस्तथापि पक्षस्येव विशेषणस्यापि श्रुत्याऽग्रहणे न्यूनत्वमेव । ____ वस्तुतो विवादापन्नत्वमपि मोक्षसामग्रीसमवहितत्वपर्यवसन्नमेव, इतरस्य दुर्वचत्वात् । तथा च प्रतिज्ञाया एव बलवत्प्रमाणेन बाधः, न हि“मोक्षसामग्रीसमवहिता न मोक्षभाजः" इति न विरोधपद्धतिपराहतम् । अपि च "स्त्रीणां मोक्षः, नपुंसकेभ्योऽधिकत्वात् , पुरुषवद्" इति सत्प्रतिपक्षोऽपि । एतेन "न्यूनत्व पुरुषदोषो न तु वस्तुदोषः, न चैतावतैव वादिपराजयात् कथापर्यवसान, तत्त्वनिर्णिनीषायामदोषाद्" इत्युक्तावपि न क्षतिः ॥१६४॥अथ पापप्रकृतिबाहुल्यहेतुं दूषयितुमाह
[ પ્રભાચદ્રીય અનુમાનનું નિરાકરણ) તેથી જ, “સ્ત્રીઓને મેક્ષ હોતું નથી કારણ કે તેઓ પુરુષથી હીન હોય છે જેમકે નપુંસક” એવું પ્રભાચંદ્રવદન પણ નિરસ્ત જાણવું. કારણકે એ અનુમાનમાં સામાન્યથી કેઈપણ સ્ત્રીને પક્ષ તરીકે લીધી હોય તે દેવી વગેરે રૂપ પક્ષના એક અંશમાં સિદ્ધસાધન દોષ જાણ, કારણકે દેવીઓને અમે પણ મેક્ષ માનતા નથી. વિવાદના સ્થાનભૂત મનુષ્યસ્ત્રીઓને જ પક્ષ તરીકે લેવી હોય છે તેવું વિશેષણ કહ્યું ન હોવાથી પક્ષન્યૂનતા હવારૂપ દેષ આવશે. “પ્રકરણથી જ તેવું વિશેષણે જણાઈ જતું હોવાથી તેનું પૃથ ઉપાદાન કરવાનું રહેતું નથી એવું જે તમે કહેતા હે તે પક્ષનો પણ ઉપન્યાસ કરવાની જરૂર રહેશે નહિ, કારણકે એ પણ પ્રકરણથી જ જાણી શકાય છે.
શંકા- શ્રુતિથી પ્રાપ્ત થતાં અર્થ અંગે પ્રકરણદિને અવકાશ ન હોવાથી (કારણકે પ્રકરણાદિ શ્રુતિની અપેક્ષાએ દુર્બળ છે તેથી) શ્રુતિ પ્રાપ્ત એવા પક્ષને પ્રકરણની અપેક્ષા હેતી નથી, જ્યારે શ્રુતિથી અપ્રાપ્ત એવા વિશેષણને તે તે હોય જ છે. તેથી પ્રકરણથી વિશેષણ જ ગમ્ય બને છે, વિશેષ્યરૂપ પક્ષ નહિ,
સમાધાનઃ- “શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યાના સમુદાયમાં પછી પછીના દુર્બળ છે.” (પૂર્વ પૂર્વના બળવાન છે”) એવા વચનમાં “શ્રુતિદ્ધિતીયા” ઈત્યાદિ વ્યાખ્યાથી દ્વિતીયારૂપ શ્રુતિનું જ ગ્રહણ હોવાથી (અર્થાત્ જે દ્વિતીયા વિભક્તિથી ઉલિખિત હોય તે જ કૃતિ છે અને તેને જ પ્રકરણાદિની અપેક્ષા ન હોવાથી) પક્ષ કૃતિપ્રાપ્ત ન હોવાના કારણે પ્રકરણગમ્ય બની જ શકે છે. અથવા ભલે ‘પદ' રૂપશ્રુતિનું ત્યાં ગ્રહણ હો તે પણ, એટલે કે વિભફત્યન્ત પદ” એ મુજબ કોઈપણ પદથી જે ઉલિખિત હોય તેને પ્રકરણાદિની અપેક્ષા ન હોય એવી વ્યાખ્યા હો તો પણ, પક્ષનું જેમ १. 'अर्थविप्रकर्षातू' इति सूत्रशेषः ।
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રીમુક્તિવિચાર
૪૩
पावाणं पयडीणं थीनिव्वत्तीइं बंधजणणीणं । सम्मत्तेणेव खर णो तेसिं पावबहुलतं ॥ १६५॥
[पापानां प्रकृतीनां स्त्रीनिवृर्तेर्बन्धजननीनाम् । सम्यक्त्वेनैव क्षये नो तासां पापबहुलत्वम् ॥ १६५॥] यत्तावदुक्त' “मिथ्यात्वसहायेन महापापेन स्त्रीत्वस्य निर्वर्तनान्न स्त्रीशरीरवर्त्तिन आत्मनो मुक्तिः” इति तदयुक्त, सम्यक्त्वप्रतिपत्त्यैव मिथ्यात्वादीनां क्षयादिसम्भवात्, आस्त्रीशरीरं પદ્મથી ગ્રહણ કર્યુ છે તેમ વિશેષણનું ન કર્યુ. હાવાથી ન્યૂનતા તા જ... વાસ્તવમાં તા વિવાદાપન્ન સ્ત્રીએ' એવા પક્ષમાં વિશેષણીભૂત વિવાદાપન્નવ’‘માક્ષસામગ્રીસમવહિતત્વ’માં જ પવસિત થાય છે, કારણકે જેઓને માક્ષસામગ્રીનું જ સમવધાન હાતું નથી તેવી દેવી વગેરેને તા મેાક્ષ હાતા નથી' એ વાત નિશ્ચિત જ હાવાથી એના વિવાદ રહેતા નથી, કિન્તુ જેને મેાક્ષસામગ્રીનુ' સમવધાન હેાય છે તેવી સ્ત્રીઓને મેાક્ષ હાય છે કે નહિ એનેા જ વિવાદ છે. પક્ષના વિશેષણનુ' આવુ. પવસાન જ તમારી પ્રતિજ્ઞાના ખાધ કરે છે, કારણકે મેાક્ષસામગ્રીથી યુક્ત સ્રીએ મેાક્ષમાં જતી નથી’ એવુ' વચન વિરાધપરાહત નથી એવુ' કઈ નથી. અર્થાત્ વિરોધવાળુ જ છે, [ પુરુષહીનસ્ત્વહેતુ સત્પ્રતિપક્ષિત ]
વળી ‘સ્ત્રીઆના મેાક્ષ થાય છે કારણ કે નપુસંકાથી અધિક=ચડીઆતી હોય છે, જેમકે પુરુષ' એવા અનુમાનથી તમારા પુરુષાથી હીન હાય છે' એવા હેતુ સપ્રતિપક્ષિત હાવાના કારણે સ્ત્રીઓને મેાક્ષ ન હેાવા રૂપ સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતા નથી. તેથી જ કદાચ પ્રતિવાદી કહે કે “અનુમાન પ્રયાગમાં ન્યૂનતા પુરુષદોષ છે, વસ્તુદોષ નહિ. અર્થાત્ અનુમાન પ્રત્યેાગ કરનાર પુરુષ કાઈ વિશેષાદ્રિ આછા ખાલે તો તે ભલે નિગૃહીત થાય પણ એટલા માત્રથી કંઇ હેતુ સ્વસાધ્યની સિદ્ધિ કરાવી આપવામાં દુખ ળ બની જતા નથી, તેમજ વાદીના આવા ન્યૂનતા દોષ બતાવી પરાજય કરી નાખવા માત્રથી કથાના—વસ્તુતત્ત્વ જાણવાની ચર્ચાના અંત આવી જતા નથી, અર્થાત્ ન્યૂનતાદિદોષદુષ્ટ અનુમાનપ્રયાગ સ્વસાધ્યને સિદ્ધ કરી શકતા નથી. અને તેટલામાત્રથી વસ્તુતઃ ત્યાં સાધ્ય પણ ન હેાય એવું કંઈ નિશ્ચિત થઈ જતું નથી. તેથી ન્યૂનતા વગેરે રૂપ પુરુષદોષ વાદ જીતી જવાની ઈચ્છાથી કરાતા જલ્પાદ્રિમાં દોષરૂપ હાવા છતાં તત્ત્વનિણુ ય કરવાની ઇચ્છાથી થતી વાદરૂપ કથામાં દોષરૂપ ન હેાવાથી તમે સ્રીએ મેાક્ષમાં જતી નથી' ઇત્યાદિરૂપ અમારા અનુમાનને ન્યૂનત્વ દોષથી ઉડાવી શકતા નથી” ઇત્યાદિ પ્રતિવાદીના કહેવા છતાં કાઈ ક્ષતિ નથી, કારણ કે પૂર્વોક્ત રીતે પ્રતિવાદીના અનુમાનમાં માધ તથા સપ્રતિપક્ષાદિ દોષ તા ઊભા જ છે. ૫૧૬૪ા સ્રીએને મુક્તિ ન હેાવામાં આપેલ “પાપપ્રકૃતિએની બહુલતા હેાવા” રૂપ હેતુને દૂષિત કરવા ગ્રન્થકાર કહે છે ગાથા :-સ્ત્રી શરીરાદિની બંધજનક પાપ પ્રકૃતિએના સમ્યક્ત્વથી ગયેા હાતે છતે સ્ત્રીઓમાં પાપ બાહુલ્ય રહેતું નથી.
ન
જ ક્ષય થઈ
Page #473
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૬૫ ~~ ~
~~~
~ ~~ ~~~~ तदनुवृत्तौ तस्याः सम्यक्त्वादेरप्यलाभप्रसङ्गात् । उक्त च योगशास्रवृत्तौ-ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्व कदाचिद् बध्नाति, इति कथ स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् १ मैव', सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटिकोटि स्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवादिति ।
___ ननु तथापि मा भूत्तासां सम्यग्दर्शनमहिम्ना मिथ्यात्वादिक, तथापि स्त्रीत्वसमर्जितः कामातिरेक एव मुक्तिप्रतिपन्थी, एवं च “स्त्रियो न मुक्तिभाजः, पुरुषापेक्षया तीव्रकामत्वात् , नपुंसकवत्" इत्यनुमानमिति चेत् ? न, तीव्रस्यापि कामस्य श्रुताध्ययनादिप्रसूतविपरीतपरिणामनिवर्तनीयत्वात, न हि काममनिरुध्य पुरुषा अपि मुच्यन्ते । एव च पूर्वानुमाने "स्त्रियो मोक्षभाजः, नपुंसकेभ्यो हीनकामत्वात् , पुरुषवत्" इति सत्प्रतिपक्षोऽपि । नन्वेव नपुंसकानामपि कुतो न मुक्तिः १ तेषामपि तीव्रतरकामस्य विपरीतपरिणामनिवर्तनीयत्वात् । 'स्त्रीपुरुषशरीरयोरेव मोक्षहेतुत्वान्नपुंसकस्य स्वभावादेव न मोक्ष' इति चेत् १ तर्हि लाघवात् पुंशरीरत्वेनैव मोक्षहेतुतास्तु, स्त्रीनपुंसकयोस्तु स्वभावादेव न मोक्षः । 'आगमसिद्धः स्त्रीणां मोक्षो न तु नपुंसकस्येति चेत् १ सोऽयमागमो विवादग्रस्तः । 'अक्लीबशरीरत्वेनैव मोक्षहेतुताऽस्त्विति चेत् ? न, पुशरीरत्वापेक्षयाऽक्लीबशरीरस्य गुरुत्वात् ।
મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું બંધાતું હોવાથી અને તેથી સ્ત્રીશરીરી આત્મા મહાપાપ યુક્ત જ હોવાથી મુક્ત થતો નથી.” એવું જે કહ્યું છે તે અયુક્ત છે કારણ કે સ્ત્રીપણું બાંધ્યા પછી સમ્યકત્વ પ્રાપ્તિ થાય એ જ વખતે મિથ્યાત્યાદિના ક્ષય-ક્ષપશમાદિ સંભવિત હોવાથી પાપબહુલતા રહેતી ન હોવાના કારણે મુક્તિ સંભવિત જ છે. બાકી મિથ્યાત્વાદિરૂપ પાપબહુલતા, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી અનુવૃત્ત થતી હોય (eતે જીવની સાથે રહેતી જ હોય) તે તે સ્ત્રીઓને સમ્યકત્વાદિની પ્રાપ્તિ પણ થઈ શકશે નહિ. યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કે
શંકા :-મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું મળે છે, કારણ કે સમ્યગદષ્ટિ જીવ તે ક્યારેય સ્ત્રીપણું બાંધતા નથી. તેથી શરીરમાં રહેલ આત્માની મુક્તિ શી રીતે થાય ?
સમાધાન -બધા કર્મો સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જ અંતઃ કોડાયેડિ સ્થિતિને વાળા થઈ જતા હોવાથી મિથ્યાત્વ મેહનીયાદિના ક્ષયાદિ સંભવિત જ છે.”
શંકા : એ રીતે સમ્યગુદર્શનના મહિમાથી તેઓને મિથ્યાત્વાદિ ભલે ન હો ! છતાં પણ આપણાની સાથે જ પ્રાપ્ત થયેલ કામવાસનાને અતિરેક મુક્તિ પ્રત્યે પ્રતિપંથી બનશે જ. અને તેથી “સ્ત્રીઓ મુક્તિ પામતી નથી કારણ કે પુરુષની અપેક્ષાએ તીવ્રકામવાસનાવાળી હોય છે જેમકે નપુંસક.” એવું અનુમાન કરી શકાશે.
[કામાતિરેક વિપરીત પરિણામનિવર્ય] સમાધાન –તીવ્ર પણ કામ કૃતઅધ્યયનાદિથી થયેલા તેના વિરોધી પરિણામેથી નિવર્તનીય હોવાથી મુક્તિબાધક બનતું નથી. એવા વિરોધી પરિણામેથી કામને
Page #474
--------------------------------------------------------------------------
________________
સમુક્તિવિચાર
- अत्रोच्यते-जातिनपुसकस्थ तावत्सम्यक्त्वाद्यभावादेव न मोक्षः, स्त्रीणां तु तत्साम्राज्यात्तदविरोधः, एवं च प्रमाणबलाद् गुरुणाप्यक्लीबशरीरत्वेनैव हेतुता, येन रूपेण रत्नत्रयप्राप्तिहेतुता तेन रूपेण मोक्षहेतुत्वात् । अन्यथा खोक्लीवयोः स्वभावसाम्ये स्त्रियाः क्लीबस्येव सम्यग्दर्शनादिकमपि न स्यात् । स्यादेतत्-नपुसकानामानपुसकशरीरनिवृत्तेरनन्तानुबन्धिનિરાધ કર્યા વગર તો પુરુષે પણ મુક્ત થતા નથી. વળી તમે કહેલ અનુમાન છે સ્ત્રીઓ મુક્તિ પામે છે કારણ કે નપુંસક કરતાં તેઓની વાસના ઓછી હોય છે, જેમકે પુરુ” એવો સમ્પ્રતિપક્ષ ઊભો હોવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ છે.
શકા –એ રીતે તો નપુંસકો પણ પોતાની તીવ્રવાસનાને વિરુદ્ધ પરિણામોથી નિવૃત્ત કરી શકતા હોવાથી તેનો મોક્ષ પણ કેમ ન થાય?–“શરીર અને પુરુષશરીર જ ક્ષહેતુભૂત હોવાથી તીવ્રકામ અનિવનીય ” વગેરે રૂ૫ કારણે નહિ કિન્તુ મોક્ષહેતુવિકલતા રૂપ સ્વભાવના કારણે જ નપુંસકેનો મોક્ષ થતો નથી–એવું પણ માનવું નહિ, કારણ કે તે પછી પુરુષ શરીરને જ મોક્ષહેતુ માનવામાં લાઘવ હોવાથી એ જ રીતે માનવું યુક્ત હોવાના કારણે સ્ત્રીઓને પણ સ્વભાવથી જ મુક્તિનો અભાવ સિદ્ધ થઈ જશે. “સ્ત્રીઓને મેક્ષ હા આગમમાં કહ્યું હોવાથી સિદ્ધ જ છે જ્યારે નપુંસકને કહ્યા ન હોવાથી અસિદ્ધ છે એવું પણ કહેવું નહિ, કારણ કે એ આગમ જ વિવાદગ્રસ્ત છે. “શરીર અને પુરુષશરીરને હેતુ માનવામાં બે સ્વતંત્ર કાર્યકારણ ભાવ માનવાનું ગૌરવ હોવાથી અનપુંસક શરીરને જ હેતુ માનવાને હવાના કારણે સ્ત્રીને મુક્તિ સિદ્ધ થઈ જાય છે” આ કથનની સામે અમારું કહેવું એ છે કે અનપુંસક શરીરરૂપે મોક્ષહેતુતા માનવામાં કારણુતા અવરછેદક ધર્મ અનપુંસકતવ=પં– શ્રીદેહભિનવ ગુરુભૂત બની જાય છે. જ્યારે પુંશરીરત્વરૂપે કારણતા માનવામાં કારણુતા અવચ્છેદક ધર્મ લઘુભૂત થાય છે. એટલે લાઘવથી પુરુષશરીરરૂપે જ મહેતુતા માનવાની રહેવાના કારણે સ્ત્રીઓને મુક્તિ હોવી સિદ્ધ થતી નથી.
[ અલીબશરીરરૂપે મહેસુતા ]. સમાધાન - જન્મથી નપુંસક શરીરવાળાને તે સમ્યક્ત્વાદિને જ અભાવ હોવાથી મોક્ષ હોતો નથી. જ્યારે સ્ત્રીઓને તો સમ્યક્ત્વાદિ હાજર હોવાથી મોક્ષ હવામાં કોઈ વિરોધ નથી. તેથી “જે રૂપે રત્નત્રયપ્રાપ્તિની હેતુતા હોય તે જ રૂપે મેક્ષહેતુતા હોય છે એવી વ્યાપ્તિથી પુષ્ટ થયેલા પ્રમાણુનું બળ હોવાથી ગૌરવ હોવા છતાં અલીબશરીરરૂપે જ ક્ષણેત્તા માનવી પડે છે. નહિતર તે સ્ત્રી અને નપુંસક બનેને સ્વભાવ એક સરખે હેવામાં નપુંસકની જેમ સ્ત્રીઓને સમ્યગદર્શનાદિ હોવા પણ ઘટી શકશે નહિ.
શકા :- નપુંસકને જ્યાં સુધી નપુંસક શરીર હોય ત્યાં સુધી અનંતાનુબંધી કષા સાથે રહે છે જ્યારે સ્ત્રીઓને જ્યાં સુધી સ્ત્રી શરીર હોય ત્યાં સુધી પ્રત્યાખ્યા
Page #475
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬ भिरनुवर्तितव्यं, स्त्रीणां त्वास्त्रीशरीरनिवृत्तेः प्रत्याख्यानावरणैरनुवतिष्यत इति क्लीबस्य न सम्यग्दर्शन, स्त्रीणां तु न चारित्रमेवेति चेत् ? न, स्त्रीत्वक्लीबत्वबन्धकत्वसाम्येन द्वयोरप्यविशेषेणानन्तानुबन्ध्यनुवृत्तिप्रसङ्गात् , स्त्रियास्तत्क्षयादिसामग्रयां च कषायान्तरक्षयादिसामया अप्यबाधात् । 'नपुसकस्य कुतो न तादृशसामग्री ति चेत् ? तत्र स्वभाव एव शरणं, नपुंसकत्वबन्धकालीनानामनन्तानुबन्ध्यादीनां निकाचनादिति दिग् । ॥१६५।। अथ मनःप्रकर्ष विरहसंहननविरहहेतुं दूषयति
ण य तासिं मणविरियं अमुह व मुहं वि व उकिट्ठ ।
तारिसणियमाभावा तेण हओ चरमहे ऊवि ।।१६६॥ [न च तासां मनोवीर्यमशुभमिव शुभमपि नैवोत्कृष्टम् । तादृशनियमाभावात् तेन हतश्चरमहेतुरपि ॥१६६] __यत्तावदुक्त "स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनयोग्यमनोवीर्यपरिणत्यभावात् मेक्षिगमनहेतुमनोवीर्यपरिणतेरप्यभावः” इति तदयुक्त', न हि यत्र यत्र मोक्षगमनयोग्यता तत्र तत्र सप्तનાવરણ કષાયે સાથે રહે છે. તેથી નપુંસકોને સમ્યક્ત્વ પણ હોતું નથી, જ્યારે સ્ત્રીઓને ચારિત્ર જ હોતું નથી સમ્યફ તો હોઈ શકે છે.
સમાધાન :- નપુંસકપણાના બંધક જેમ અનંતાનુબંધી કષાયવાળા હોય છે તેમ સ્વીપણાના બંધક પણ અનંતાનુબંધી કષાયવાળા જ હોય છે, કારણ કે આપણું બીજા ગુણઠાણ સુધી જ બંધાય છે. તેથી બન્નેના બંધકેમાં સમાનતા હોવાથી બનેમાં સમાન રીતે અનંતાનુબંધી કષાયોને સાથે રહેનાર માનવાની આપત્તિ આવશે.
સ્ત્રીઓને અનંતાનુબંધીના ક્ષય-ક્ષ પશમાદિની સામગ્રી હાજર હોવાથી અનંતાનુબંધી નિવૃત્ત થઈ શકે છે” એમ જે કહેશો તો એ રીતે તે પ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના ક્ષયાદિની સામગ્રી પણ અબાધિત હોવાથી તેઓને પણ નિવૃત્ત થવા માનવા જ પડશે. “નપુંસકને પણ અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી કેમ હોતી નથી ?” એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે નપુંસકપણું બાંધતી વખતના અનંતાનુબંધી વગેરેનું નિકાચન કર્યું હોવાથી તેઓને સ્વભાવ જ એવો હોય છે કે અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી જ તેઓને પ્રાપ્ત થાય નહિ ઈત્યાદિ. ૧૬પા
- સ્ત્રીઓને મુક્તિ ન હોવામાં દિગંબરે કહેલ મન:પ્રકર્ષના અભાવરૂપ હેતુને તેમજ સંઘયણના અભાવરૂપ હેતુને દૂષિત કરતાં ગ્રંથકાર કહે છે
[સ્ત્રીઓને શુભમનેવીયનો પરમપ્રકર્ષ સંભવિત] ગાથાર્થ :-“જેમ સ્ત્રીઓને અશુભમને વીર્ય ઉત્કૃષ્ટ હેતું નથી તેમ શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ હેતું નથી” એવું કહેવું પણ યુક્ત નથી, કારણ કે અશુભમવીર્ય ઉત્કૃષ્ટ ન હોય તે શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ ન જ હોય એવો કેઈ નિયમ નથી. આ નિયમ ન હોવાથી જ સંઘયણભાવરૂપ ચરમહેતુ પણ હણાયેલ હોવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો નથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તિવિચાર
मनरकपृथ्वीगमनयोग्यतेति व्याप्तिरस्ति यद्बलेन व्योपकाभावाद्वयाप्याभावः सिद्धयेत् । 'प्रसन्नचन्द्रादिषु तदुभयसहचारो दृष्ट' इति चेत् ? न, सहचारदर्शनमात्रेणव्याप्तेरग्रहात् , तादृशाशुभमनोवीर्यपरिणतिविरहिणि चरमशरीरिण व्यभिचारात् । एतेन यत्र सप्तमनरकपृथ्वीगमनयोग्यताविरहस्तत्र मुक्तिगमनयोग्यताविरह इत्यभावमुखेन व्याप्तिरपि परास्ता, उत्कृष्टाऽशुभमनोवीर्यपरिणतिविरहेऽपि उत्कृष्टशुभमनोवीर्यपरिणतिसम्भवाद्, अन्यथा विपरीतनियमप्रसङ्गे मुक्तिगमनाऽयोग्यानामनव्यानामपि सप्तमनरकपृथ्वीगमनं न स्यात् ।।
____ अपि च नाधोगतिविषये मनोवीर्यपरिणतिवैषम्यदर्शनादूर्ध्वगतावपि तद्वैषम्य, यतो भुजपरिसर्पाः पक्षिणश्चतुष्पदा उरगाश्चाधोगतावुत्कर्ष तो यथाक्रम द्वितीयां तृतीयां चतुर्थी . पञ्चमी च पृथ्वी गच्छन्ति, ऊर्ध्व तु सर्वेप्युत्कर्षतः सहस्रार यावदेवेति । स्यादेतत्
“સ્ત્રીઓને ૭ મી નરકપ્રાગ્ય તીવ્રસંક્લેશાત્મક મને વીર્યપરિણતિ ન હોવાથી મેક્ષપ્રાગ્ય અત્યંત વિશુદ્ધ મનવીય પરિણતિ પણ હોતી નથી એવું જે કહ્યું છે તે અયુક્ત છે, કારણ કે જ્યાં જ્યાં મેક્ષગમનાગ્યતા હોય ત્યાં ત્યાં સપ્તમનરક ગમન
ગ્યતા હોય એવી કંઈ વ્યાપ્તિ નથી કે જેના આધારે સાતમી નરકગમનોગ્યતા રૂપ વ્યાપકના અભાવથી મોક્ષગમનની ગ્યતારૂપ વ્યાખ્યનો અભાવ સિદ્ધ થઈ શકે.
પ્રસન્નચંદ્રાદિમાં બંને યોગ્યતા હેવી દેખાયેલી છે. તેથી એક હોય ત્યાં બીજી હોય જ એવી વ્યાપ્તિને નિશ્ચય થાય છે.” એવી શંકાનું સમાધાન એ છે કે કયાંક કયાંક સહચાર દેખાવા માત્રથી વ્યાપ્તિને નિર્ણય થઈ જતું નથી. તેમ જ શ્રી તીર્થકરાદિ કેટલાક ચરમશરીરી જેને તેવી અશુભમને વીર્ય પરિણતિ ન હોવા છતાં મોક્ષ પ્રાયોગ્ય શુભપરિણતિ હાજર હેવાથી વ્યભિચાર હોવાના કારણે પણ એવી વ્યાપ્તિ માની શકાતી નથી. તેથી જ “જ્યાં ૭ મી નરકગમનોગ્યતાને અભાવ હોય છે ત્યાં મોક્ષગમનાગ્યતાને પણ અભાવ હોય છે એવી અભાવઘટિત વ્યાપ્તિ પણ પરાસ્ત જાણવી. કારણ કે શ્રી તીર્થંકરાદિને ઉત્કૃષ્ટ અશુભમને વીર્ય પરિણતિને અભાવ હોવા છતાં ઉત્કૃષ્ટ શુભમનવીર્યપરિણતિ સંભવિત હોય જ છે. નહિતર તો “જેઓને ઉત્કૃષ્ટશુભમનેવીય પરિણતિ ન હોય તેઓને ઉત્કૃષ્ટઅશુભમને વીર્ય પરિણતિ પણ હોતી નથી એ વિપરીતનિયમ પણું કરી શકાય તેમ હોવાથી મુક્તિગમનને અયોગ્ય એવા અભવ્યોનું ૭ મી નરકમાં પણ ગમન થઈ શકશે નહિ. [અધોગતિવિષયક વૈષમ્ય ઊર્ધ્વગતિવિષયક ઠૌષમ્યનું અજિક].
વળી અધોગતિ અંગે મનોવીર્યપરિણતિનું વૈષમ્ય દેખાતું હોવા માત્રથી કંઈ ઊર્ધ્વગતિ અંગે પણ તે હોય જ એવું નથી કારણ કે ભુજ પરિસર્પ, બેચર, ચતુષ્પદ અને ઉર પરિસર્ષો અગતિમાં અનુક્રમે બીજી, ત્રીજ, ચોથી અને પાંચમી નરક સુધી જતાં હોવા છતાં ઊર્વમાં તે બધા જ સમાન રીતે ઉત્કૃષ્ટથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૪૮
અધ્યાતમમતપરીક્ષા શ્લો. ૧૬૬
तेषामूर्ध्वाधोगतिवैषम्य भवस्वाभाव्यादेव, स्त्रीणां तु न तथा, नरभवेन सप्तमनरकपृथिव्यामपि गमनसम्भवादिति चेत् १ तथापि स्त्रीपर्यायस्यैवाय स्वभावो यत्सप्तमनरकपृथव्यां ता न गच्छन्तीति । 'मोक्षेऽपि ता न गच्छन्तीति कुतो नासां स्वभावः' इति चेत् ? तत्कारणसाम्राज्ये तादृशस्त्राभाव्याऽकल्पनात् । तर्हि सप्तमनरकपृथिवीगमनाभावोऽपि तासां कारणाभावमन्वेषयतीति चेत् १ तर्हि भुजपरिसादीनामपि द्वितीयादिनरकपृथिवीगमनाभावः कारणाभावमन्वेषयतीति तुल्यम् । तस्मान्न शुभगत्यजनसामोत्कर्षोऽशुभगत्यजनसामोत्कर्ष व्याप्नोति । अथोर्ध्वगतिपरमोत्कर्ष एवाधोगतिपरमोत्कर्ष व्याप्यस्तेनान्तरालिकवैषम्यदर्शनेऽपि न क्षतिरिति चेत् ? न, तस्यापि नियमस्य दूषितत्वात् ।।
શકા :-ભુજ પરિસર્પાદિનું ઊર્ધ્વ-અધોગતિ અંગેનું વૈષમ્ય તેના તેવા ભવસ્વભાવથી જ હોય છે. સ્ત્રીઓને તેવું નથી, કારણ કે પુરુષ ૭ મી નરકમાં પણ જતાં હોવાથી મનુષ્યભવસ્વભાવ ૭ મી નરકમાં ગમનને અટકાવતે નથી.
સમાધાન મનુષ્યભવને સ્વભાવ એવો ન હોવા છતાં સ્ત્રીઓના સ્ત્રી પર્યાયને જ એ સ્વભાવ છે કે તેઓ ૭ મી નરકમાં ન જાય. “તેઓ મેક્ષમાં પણ ન જાય એ પણ તેઓના સ્ત્રી પર્યાયને સ્વભાવ કેમ નથી? એને જવાબ એ કે મોક્ષગમન અંગેના કારણે હાજર હોતે છતે તે સ્વભાવ માની શકાતો નથી.
શંકા –તે પછી એ રીતે સાતમી નરકમાં સ્ત્રીઓ જતી નથી એનાથી પણ તપ્રાયોગ્ય કારણ સામગ્રી હોતી નથી એવી જ કલ્પના કરવી જોઈએ, તેવો સ્વભાવ હોય છે એવી કલ્પના કરવાની જરૂર નહિ.
સમાધાન :–તો પછી એ રીતે “ભુજ પરિસર્પાદિ પણ બીજી નરકાદિ સુધી જ જઈ શકે છે એ વાત તેઓમાં ત્રીજી નરકાદિ ગમન યોગ્ય કારણના અભાવને જ જણાવે છે, તેવા ભવસ્વભાવને નહિ. એટલે કે ત્રીજીનકાદિગમનપ્રાગ્ય મને વીર્ય પરિણતિના અભાવને જ જણાવે છે, અને તેથી અર્ધગતિ અંગે ભુજ પરિસર્પાદિની મને પરિણતિનું વૈષમ્ય દેખાતું હોવા છતાં (જેમકે ભુજપરિસર્પની મનવાર્યપરિણતિ એવી હોય છે કે એ વધુમાં વધુ બી જી નરક સુધી જ જઈ શકે, બેચરની એવી હોય છે કે એ વધુમાં વધુ ત્રીજી નરક સુધી જ જઈ શકે ઈત્યાદિરૂ૫ વૈષમ્ય હોવા છતાં) ઊર્ધ્વગતિ અંગે તે બધાની મનવીય પરિણતિમાં સમાનતા (જેમ કે બધા આઠમા દેવલોક સુધી જાય છે) હોવાના કારણે અર્ધગતિ અંગેનું વૈષમ્ય હોય તે ઊર્વગતિ અંગે પણ મને વીર્ય પરિણતિનું વૈષમ્ય હોય જ એવો નિયમ બાંધી શકાતું નથી, અને તેથી “સ્ત્રી અને પુરુષમાં અધોગતિ અંગેની માનવીય પરિણતિનું વૈષમ્ય હોવાથી ઊર્ધ્વગતિ અંગે પણ તે હેવું જોઈએ અને તેથી પુરુષ ઉત્કૃષ્ટથી મેક્ષમાં જઈ શક્તા હોય તે પણ સ્ત્રીઓ ત્યાં જાય નહિ” એવું કહી શકાતું નથી. અર્થાત શુભગતિ મેળવવાનું સામર્થ્ય અશુભગતિ મેળવવાના સામર્થ્યનું વ્યાપક નથી.
Page #478
--------------------------------------------------------------------------
________________
સીમુક્તિવિચાર
एतेन- "स्त्रीणां न ज्ञानादिपरमप्रकर्षः, परमप्रकर्ष त्वात् , सप्तमनरकपृथ्वीगमनाऽपुण्यपरमप्रकर्षवत्" इत्यपि निरस्त, स्त्रियो ज्ञानादिपरमप्रकर्षाभाववत्यः परमप्रकर्ष त्वादित्यर्थे हि किं केन सङ्गतम् ? 'ज्ञानादिपरमप्रकर्षों न स्त्रीवृत्तिः, परमप्रकर्ष त्वात्' इत्यर्थे तु षष्ठ्याः सप्त. म्यर्थे लक्षणाऽऽपत्तिः, साम्प्रदायिकसप्तम्यनुपादानस्याऽन्याय्यत्वं, मोहनीयस्थितिपरमप्रकर्षे स्त्रीवेदपरमप्रकर्षे व्यभिचारश्च । सप्तमनरकपृथ्वीगमनाऽपुण्यजातीयपरमप्रकर्ष त्वस्य हेत्वर्थत्वे पक्षाऽवृत्तित्वं, ज्ञानादेरपुण्यजातीयत्वाभावात् , आत्मपरिणामत्वजात्या तज्जातीयत्वस्य स्त्रीवेदपरिणामादिसाधारणत्वेनानैकान्तिकत्वात् । 'स्त्रीणां न ज्ञानादिपरमप्रकर्षः, गुणप्रकर्ष त्वात्'
શકા- ઉદર્વગતિને પરમઉત્કર્ષ જ અધોગતિના પરમઉત્કર્ષને વ્યાપ્ય છે. તેથી વચ્ચે વચ્ચેની ઊર્વ–અધોગતિ અંગેનું વૈષમ્ય (એટલેકે ઊર્ધ્વગતિ-સમાન હોવા છતાં અગતિમાં ફેરફાર હોવો વગેરે) હોવા છતાં કોઈ ક્ષતિ નથી. અર્થાત્ સ્ત્રીઓને જે ઊર્વગતિ પરમેકર્ષ (મોક્ષ) શક્ય હોય તે અગતિ પરમેકર્ષ (૭ મી નરક) પણ શક્ય હોવો જોઈએ, પણ છે નહિ, તેથી મોક્ષ પણ હોતું નથી એમ સિદ્ધ થાય છે.
સમાધાનઃ- શ્રી તીર્થંકરાદિ કેટલાક ચરમશરીરી જેને ઊર્ધ્વગતિ પરમેકર્ષ હોવા છતાં અધોગતિપરમોત્કર્ષ હોતે નથી” એવું કહેવા દ્વારા તમારે ઉપરોક્ત નિયમ પણ દૂષિત ઠરાવ્યું હોવાથી સ્ત્રીઓને મુક્તિનો અભાવ હોવો સિદ્ધ થતું નથી.
[ જ્ઞાનાદિપરમપ્રકર્ષાભાવસાધક અનુમાનેમાં દે ]. તેથી જ “જ્ઞાનાદિ પરમપ્રકષ સ્ત્રીઓને હેતે નથી કારણકે તે પરમપ્રકરૂપ છે. જેમ કે ૭મી નરકમાં ગમનાગ્ય પાપને પરમપ્રકર્ષ” એવું કઈ વાદીનું કથન પણ પરાસ્ત જાણવું, કારણ કે આ કથનને “સ્ત્રીઓ જ્ઞાનાદિ પરમપ્રકર્ષના અભાવવાળી હોય છે કારણકે પરમપ્રકર્ષરૂપ હોય છે. એવો અર્થ કરવામાં તો શું કોની સાથે સંગત છે? એજ વિચારણીય છે. અર્થાત્ સ્ત્રીઓ રૂ૫ પક્ષ, જ્ઞાનાદિપરમપ્રકર્ષાભાવરૂપ સાધ્ય અને પરમ પ્રકર્ષ સ્વરૂપ હેતુ પરસ્પર સાવ અસંગત છે કારણકે પક્ષમાં હેતુ તેમજ હેતુમાં સાથ યાપ્તિ વગેરે સાવ અસંભવિત છે. “જ્ઞાનાદિ પરમપ્રકષ સ્ત્રીઓમાં રહેનાર નથી કારણ કે પરમપ્રકર્ષરૂપ છે' એવો અર્થ કરવામાં, અર્થાત્ જ્ઞાનાદિપરમપ્રકર્ષને પક્ષ બનાવી સ્ત્રીવૃત્તિવાભાવને સાધ્ય માની પરમપ્રકર્ષવને હેતુ તરીકે લેવામાં “ણું” શબ્દમાં રહેલ ષષ્ઠી વિભક્તિની વૃત્તિત્વરૂપ સપ્તમ્યર્થમાં લક્ષણ કરવાની આ પતિ આવશે. તેમજ આવા અર્થમાં સંપ્રદાયથી ચાલી આવતી સપ્તમીવિભક્તિને ઉપન્યાસ ન કરવો એ અજાણ્ય પણ છે. તેમજ મેહનીય સ્થિતિના પરમપ્રકર્ષમાં અને સ્ત્રીવેદના પરમપ્રકર્ષમાં પરમપ્રકર્ષવરૂપ હેતુ હોવા છતાં સ્ત્રીવૃત્તિત્વાભાવરૂપ સાધ્ય ન હોવાથી વ્યભિચાર પણ છે જ. પરમપ્રકર્ષાત્ એવા હેતુનો ૭મીનરકપૃથ્વીગમનપ્રાગ્યપાપજાતીય પરમપ્રકર્ષવરૂપ અર્થ કરવામાં હેતુની પક્ષમાં અવૃત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ - પક્ષમાં પાપજાતીયત્વ જ ન હોવાથી પાપજાતીય પરમપ્રકર્ષવ રહ્યું નથી.
૫૭
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૦
इत्यत्र व्याप्तिग्राहक प्रमाणाभावः, 'ज्ञानादिप्रकर्णः स्त्रीवृत्तिः, नपुसकावृत्तिगुणप्रकर्णत्वात्, सम्यग्दर्शनप्रकर्णवत्' इत्येतेन बाधश्च । किं च छानस्थ्यकालावच्छेदेन ज्ञानादिप्रकर्षस्य स्त्रीवृत्तित्वाभावे साध्ये श्रुतज्ञानप्रकर्णमादाय पक्षैकदेशे सिद्धसाधनं, कैवल्यकालावच्छेदेन तत्साधने च वदतोव्याघातः । अथ चारित्रप्रकर्षो न स्त्रीवृत्तिः, गुणप्रकर्णत्वात् श्रुतज्ञानपरमप्रकर्णवत् इति चेत् ? न सम्यग्दर्शनप्रकर्षेण व्यभिचारात् ज्ञानप्रकर्ष विनापि चारित्र - प्रकर्णस्य माषतुषादौ सिद्धत्वेनाऽप्रयोजकत्वाच्च ।
2
एवं चैतद्धेतुनिरासे संहननाभाव हेतुरपि परास्तो वेदितव्यो, यतः स्त्रीणां वर्षभसंहनना - भावः किमागमनिषिद्धत्वात् साध्यते १ - सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यत्वाद्वानुमीयते ? नाद्यः, निषेधकागमाऽश्रवणात् । न द्वितीयः, सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वस्य वज्रर्षभनाराचसंहननपर्यवसितत्वेनात्माश्रयात् । अथ सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेन विशिष्टमनोवीर्य -
અધ્યાત્મમતપરીક્ષા શ્યા. ૧૬૬
ww
ܕ
,
==
શંકા :– જ્ઞાનાદિ, પાપજાતીયત્વને આશ્રીને સપ્તમનરકગમનયેાગ્ય પાપના સજાતીય ન હાવા છતાં આત્મપરિણામત્વ જાતિને આશ્રીને તેવા છે જ અને તેથી તાદ્દશપાપજાતીયપરમપ્રકવ તેમાં અવૃત્તિ નથી.
સમાધાન :- આત્મપરિણામત્વ જાતિને આગળ કરીને તાદૃશપાપજાતીયત્વ તે સ્ત્રીવેદ્યપરિણામાદિમાં પણ છે જ્યાં સ્ત્રીવૃત્તિવાભાવ ન હાવાથી હેતુ વ્યભિચારી મને છે. જ્ઞાનાદ્વિપરમપ્રક સ્ત્રીઓને હાતા નથી કારણકે ગુણપ્રકરૂપ છે” એવુ' વાર્તીનું કથન પણ અયુક્ત છે, કારણકે વ્યાપ્તિગ્રાહક કેાઈ પ્રમાણ નથી. તેમજ એના અર્થ પણ એવા જ કરવા પડે છે કે ‘જ્ઞાનાદિ પરમપ્રક સ્ત્રીઓમાં વૃત્તિ હાતા નથી કારણકે ગુણુપ્રકરૂપ છે” આવુ' ફલિત અનુમાન તે જ્ઞાનાદિ પરમપ્રક` સ્ત્રીઓમાં વૃત્તિ હાય છે કારણકે નપુ સકમાં ન રહેનાર ગુણુપ્રકરૂપ છે, જેમક સમ્યગ્દર્શનપ્રક. ” એવા અનુમાનથી બાધિત પણ છે જ. વળી વાદીના અનુમાનમાં છદ્મસ્થકાળાવચ્છેદેન (છદ્મસ્થ કાળસ’બંધી) જ્ઞાનાસ્ક્રિપ્રકર્ષના સ્રીવૃત્તિાભાવ સાધ્ય હોય તેા શ્રુતજ્ઞાનપ્રકરૂપ પીકદેશમાં સિદ્ધસાધનદોષ છે અને કેવલ્યાવચ્છેદન જ્ઞાનાસ્ક્રિપ્રકના સ્રીવૃત્તિવાભાવ સાધ્ય હાય તા સ્વવચનવરાય આવે છે. કારણકે કેવલજ્ઞાન જ જ્ઞાનપ્રકરૂપ છે. ચારિત્રપ્રક શ્રીવૃત્તિ હાતા નથી કારણકે ગુણત્મક રૂપ છે, જેમકે શ્રુતજ્ઞાનપ્રકર્ષ '' એવું અનુમાન પણ થઈ શકતું નથી, કારણકે સમ્યગ્દર્શનપ્રકમાં હેતુ વ્યભિચારી છે, તેમજ જ્ઞાનપ્રક` વિના પણ ચારિત્રપ્રક હાવા માષતુષાદિમાં સિદ્ધ હાવાથી હેતુ અપ્રયેાજક પણ છે. એટલેકે શ્રુતજ્ઞાનપ્રકર્ષ ન હેાવા માત્રથી એનુ' ઉદાહરણ લઇને ચારિત્રપ્રકર્ણાભાવ હાવા કહી શકાતા નથી.
[ સઘયણાભાવહેતુમાં હેત્વાભાસતા]
આ રીતે મનઃપ્રકર્ષાભાવરૂપ હેતુ નિરસ્ત થએ છતે સઘયણાભાવરૂપ હેતુ પણ નિરસ્ત જાણવા, કારણકે તમે સ્ત્રીઓને મુક્તિગમનાયેાગ્ય વઋષભનારાચસંધયણને
Page #480
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તવિચાર
mammamannimmmmmmmmmavinnamon परिणत्यभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभाव इति चेत् ? तत्रापि योग्यता यदि वज्रर्णभनाराचसंहननरूपा तदान्योन्याश्रयः, यदि च मनःपरिणतिविशेषरूपा तदा तदभावेन तदभावसाधने आत्माश्रयः, तादृशाशुभमनोवीर्य परिणतिं विनापि वर्षभनाराचसंहननस्य चरमशरीरिणा सम्भवेन व्यभिचारश्च । न च(१ ननु) सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेनोत्कृष्टाशुभमनोवीर्यजातीयवीर्याभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभावोऽनुमास्यत इति चेत् १ न, योग्यताया दुर्वचत्वादुक्तान्तर्भावे चोक्तदाषात् । एवं चक्रकानवस्थादिदूषणकदम्बकमुद्भावनीयम् । एवं व्यवस्थिते स्त्रीनिर्वाणसाधनायानुमानमाहु :-- અભાવ હવે ક્યા હેતુથી સિદ્ધ કરો છો? આગમનિષિદ્ધત્વરૂપ હેતુથી કે સપ્તમનરકપૃથ્વીગમનાયેગ્યત્વરૂપ હેતુથી? પહેલો હેતુ માની શકાતું નથી (અર્થાત્ અસિદ્ધ છે), કારણ કે એ નિષેધ કરનારા કેઈ આગમવચન જોવા મળતું નથી. બીજે હેતુ પણ અયુક્ત છે કારણ કે સાતમી નરકે ગમનની યોગ્યતા વજઋષભનારાચસંઘયણમાં જ પર્યાવસિત થાય છે અર્થાત્ એ સંઘયણ જ યોગ્યતારૂપ છે, તેથી વા ઋષભના અભાવને સિદ્ધ કરવા એ અભાવરૂપ અયોગ્યતા જ હેતુ તરીકે ઉપયોગ કરવાનું થવાથી આત્માશ્રય દેષ આવે છે.
પૂર્વપક્ષ –૭મી નરકમાં જવાની ચોગ્યતા ન હોવારૂપ હેતુથી સ્ત્રીઓમાં વિશિષ્ટ પ્રકારની મને વીર્યપરિણતિના અભાવનું અનુમાન કરાય છે અને તે અભાવને હેતુ તરીકે લઈ પ્રથમસંઘયણને અભાવ સિદ્ધ કરીશું (કારણકે પ્રથમસંઘયણ હોય તે જ મનના તેવા તીવ્રસંફલેશે થઈ શકે છે. અને એવા ફલેશ થઈ શકતા હોય તે જ ૭ મી નરકમાં જવાની યોગ્યતા હોય છે) તેથી આમાંશ્રય દેષ રહેતો નથી. *
ઉત્તરપક્ષ – એમાં પણ એ ગ્યતા જે પ્રથમ સંઘયણરૂપ હોય તે અન્યાશ્રય દેષ આવશે, કારણ કે એગ્યતારૂપ પ્રથમ સંઘયણ ન હોય તે મનની તાદશ પરિણતિને અભાવ સિદ્ધ થાય અને એ અભાવ સિદ્ધ થાય તે સંઘયણના અભાવરૂપ અોગ્યતા સિદ્ધ થાય. જે એ ગ્યતા મનઃપરિણતિવિશેષરૂપ હોય તે ગ્યતાના અભાવથી મનઃ પરિણતિનો અભાવ સિદ્ધ કરવામાં આત્માશ્રય દોષ ઊભે જ છે. તેમજ તાદશ અશુભ મનઃપરિણિત ન હોવા છતાં પણ ચરમશરીરીઓને પ્રથમ સંઘયણ હાજર હોવાથી વ્યભિચાર પણ આવે છે.
પૂર્વપક્ષ :- સક્ષમ નરકગમનાગ્યવાભાવરૂપ હેતુ ઉત્કૃષ્ટ અશુભમને વીર્યના સજાતીય વીર્યના અભાવનું અનુમાન કરી તે વીર્યાભાવથી પ્રથમ સંઘયણુભાવનું અનુમાન કરવામાં કઈ દોષ રહેતો નથી.
ઉત્તરપક્ષ - એમાં પણ ગ્યતાને કઈ અર્થ કરી શકાતું નથી. પૂર્વે કહી ગયા એ જ અર્થ કરવામાં તે ઉક્ત દે ઊભા જ રહે છે. એ જ રીતે સ્ત્રીઓને મનોવીર્યપરિણતિપ્રકર્ષાભાવ હોવાનું સિદ્ધ કરતા અનુમાનેમાં ચક્રક-અનવસ્થાદિ દૂષણને સમૂહ જાણો. [ જેમ કે સપ્તમનરકપૃથ્વીગમનોગ્યતાના અભાવથી સપ્તમનરકગમન.
Page #481
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસપતરીક્ષા Àા. ૧૬૬
मनुष्यस्त्रीजातिः कयाचिद्वयक्त्या मुक्त्यविकलकारणवत्या तद्वती प्रव्रज्याधिकारित्वात्, पुरुषवत् । न चैतदसिद्ध', ""गुव्विणी बालवच्छाय पव्वावेउ ण कप्पइ” इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनात् विशेषप्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वादिति ।
,
ननु प्रव्रज्याधिकारस्य पारम्पर्येण मोक्षहेतुतयैव निर्वाहः, न चैवमल्पायाससाध्ये तद्धेतुदेशविरत्यादावेव प्रवृत्तिः सङ्गच्छेत, न तु बहुह्वायाससाध्य सर्वविरताविति वाच्यम्, देशविरत्यादेर्भूयोभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वेऽपि चारित्रस्यैवाल्पभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वात् । तादृशपारम्पर्येण मोक्षार्थितया तत्र प्रवृत्तेर्युक्तत्वात् कथमन्यथा दुष्षमाकालપ્રાયેાગ્યક બ`ધના અભાવ, એ કમબ‘ધાભાવથી ઉત્કૃષ્ટાશુભમનેાવીય સજાતીય વીર્યના અભાવ અને એ વીર્યાભાવથી પ્રથમસ'ઘયણના અભાવ સિદ્ધ કરીશું એવા વાદીવચનમાં ચેાગ્યતાને પ્રથમસ ધયણુરૂપ લેવામાં ચક્રકોષ આવે છે.]
૪પર
"
[ શ્રીમુક્તિસાધક અનુમાન ]
આમ સ્ત્રીઓને મુક્તિ હૈાતી નથી એવું સિદ્ધ કરવામાં દિગંબરે આપેલ બધા હેતુઓ દુષ્ટ હાવાનુ સિદ્ધ થએ છતે શ્વેતાંબર આચાર્યા શ્રીમુક્તિ સિદ્ધ કરવા અનુમાન આપે છે
મનુષ્યસ્રીજાતિ મુક્તિના અવિકલકારણવાળી કાઈક સ્રીવ્યક્તિના અન્તર્ભાવવડે મુક્તિવાળી છે, કારણ કે પ્રત્રજયાના અધિકારવાળી છે જેમ કે પુરુષજાતિ... સ્ત્રીઓને પ્રત્રજ્યાના અધિકાર હાવારૂપ હેતુ અસિદ્ધ નથી, કારણ કે ‘ગુવી ણી=સગર્ભા તથા (સ્તનપાનથી જીવતા) નાના બાળકવાળી સ્ત્રીને દીક્ષા આપવી કલ્પતી નથી’ એવા સિદ્ધાંતવચનાથી થતા વિશેષના પ્રતિષેધ શેષની અનુજ્ઞાના અવિનાભાવી હાવાથી શેષ સ્ત્રીઓને આશ્રીને દીક્ષાધિકાર હાવા પ્રતિપાદિત જ છે, પૂર્વ પક્ષ શાસ્ત્રોક્ત સ્રીઓને તે પ્રવ્રજ્યા અધિકાર માની લઇએ તે પણુ તદ્ભવમુક્તિ માનવાની કેાઈ જરૂર નથી. તે અધિકારથી પરપરાએ (પુરુષભવમાં) મેક્ષ થવાનું માની શકાય છે.
--
શ'કા :–પણુ આ રીતે સ્ત્રીઓને કહેલ પ્રત્રયાઅધિકારને પર'પરાએ જ મેાક્ષસાધક માનવામાં કૂલિત એ થશે કે તેઓને પ્રત્રજ્યાથી પર પરાએ જ મેાક્ષ મળે છે, સાક્ષાત્ નહિ. અને તે પછી અપાયાસસાધ્ય એવી દેશિવરતિ વગેરેમાં જ તેઓને પ્રવૃત્તિ કરવી સ'ગત થશે, નહિ કે બહુકષ્ટસાધ્ય સવિરતિમાં, કારણ કે દેશવિરતિ પણ પરંપરાએ માક્ષસાધક તા છે જ...
સમાધાન :- આ વાત અયુક્ત છે, કારણ કે દેશવિરતિઆદિ અલ્પાયાસ સાધ્ય હાવા છતાં અને પ્રયા પર પરાએ મેાક્ષ સાધક હેાવા છતાં પણ દેશવિરતિઆત્તિથી १. गुर्विणी बालवत्सा च प्रव्राजयितुं न कल्पते । निशीथभाष्य ३५०८
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૫૩
A
वर्त्तिनो मुमुक्षवस्तत्र प्रवर्त्तिष्यन्त इति चेत् ? न, विना कारणवैकल्यमधिकारिणः सामान्यतो मुमुक्षामात्रेणैव प्रवृत्तेः, अन्यथा विपरीतशङ्कया प्रवृत्तिप्रतिबन्धः । किञ्चैव देशविरतानामिव संयतीनां पारम्पर्येणैव मोक्षाधिकारित्वमभिधानीयं स्यात्, अन्यथाऽधिकारिणः सर्वदा सामग्री - 'वैकल्येऽनधिकारित्व ं स्यात् तस्मान्न किञ्चिदेतत् । एवं' 'मनुष्यस्त्री काचिन्निर्वाति, વિकलतत्कारणत्वात्, पुरुषवत्' इत्यध्याहुः || १६६॥
एवमाचार्यैर्निराकृतोऽपि क्षपणको दण्डेन ताडितोऽपि बुभुक्षितो बलीवई इव पुनर्मुख प्रक्षिपति -
कीवस पिस्सिव इत्थिए कपिआई सिद्धी वि । ण विणा विसिट्ठचरियं तासिं तु विसिट्ठकम्मखओ ॥ १६७ ॥ (कलीबस्य कल्पितस्येव स्त्रियाः कल्पितायाः सिद्धिरपि । न विना विशिष्टचर्यां तासां तु विशिष्टकर्मक्षयः ॥ ११७॥) અનેકભવઘટિત૫ર પરાએ મેાક્ષ મળતા હેાવાથી અને સવતિથી અ૫ભવઘટિતપર પરાએ મેાક્ષ મળતા હાવાથી અલ્પ ભવમાં જ માક્ષને ઈચ્છતી સ્ત્રીઓ પ્રત્રજ્યામાં પ્રવૃત્તિ કરે એ જ યુક્ત છે. નહિતર તેા દુષમકાળમાં રહેલ મુમુક્ષુઓની પણ પર'પરાએ જ મેાક્ષસાધક એવા ચારિત્રમાં પ્રવૃત્તિ શી રીતે થાય?
શ્રીમુક્તિવિચાર
[સ્રીચારિત્રની પર`પરાએ મેાક્ષસાધકતા માનવામાં આપત્તિ ]
ઉત્તર્પક્ષ :- જ્યારે ઉચિત દેશકાળસંધયાદ્વિરૂપ કારણાની વિકલતા ન હોય ત્યારે પ્રત્રજ્યાના અધિકારી જીવા મુક્ત થવાની ઇચ્છામાત્રથી જ પ્રવૃત્તિ કરે છે નહિ કે અપભવઘટિતપર પરાથી મુક્ત થવાની ઈચ્છાથી...નહિતર તા ‘આમેય આ ભવમાં મુક્તિ થવાની નથી અને પરભવમાં તે કૈાને ખબર ભવપર પરા ઘટાડનાર ચારિત્રાદિ ભાવા મળશે કે વધારનાર હિ'સાદિ ભાવા ? તેથી અહી` શા માટે આ કો સહન કરવા ?' આવી વિપરીત શંકાથી પ્રયાપ્રવૃત્તિ જ અટકી જાય...
વળી આ રીતે સ્ત્રીઓને ચારિત્ર પર પરાએ જ મેાક્ષસાધક હાવાનું માનવામાં તા દેશવરતને પરપરાએ મેાક્ષાધિકારી કહ્યા છે તેમ સાધ્વીઓને પણ પર'પરાએ જ મેાક્ષા ધિકારી કહેવી જોઈ એ. નહિતર તા એટલે કે તેઓ પણ જો સાક્ષાત્ મેાક્ષાધિકારી હાય તે તા તેઓમાં તમે માનેલેા સદા મુક્તિના અભાવ સદા સામગ્રીના અભાવને જ જણાવશે અને સામગ્રીના સર્વાંદા અભાવ હોવા તે અધિકારિત્વરૂપ જ હાવાથી સ્ત્રીએ પ્રયાની અનધિકારી જ ખની જાય, તેથી તમારી વાતમાં કંઈ માલ નથી. આ જ રીતે આચાર્યોએ શ્રીમુક્તિને સિદ્ધ કરવા કોઈક મનુષ્યસ્રી નિર્વાણ પામે છે કારણ કે નિર્વાણના અવિકલકારણવાળી છે જેમ કે પુરુષ' ઇત્યાદિ અનુમાન પણ કહ્યા છે. ૧૯૬૫
આ રીતે આચાર્યાએ પરાજિત કરેલા પણુ દિગંબર માર ખાધાં પછી પણ ભૂખ્યા બળદની જેમ ફરીથી મઢું નાખતાં કહે છે
Page #483
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૬૭–૧૬૮ पावं तह इत्थितं ण य पुण्णफलाण केवलीण हवे ।
परमासुइभूयाणं ण य परमोरालिओ देहो ॥१६८॥ (पाप तथा स्त्रीत्व न च पुण्यफलानां केवलिनां भवेत् । परमाशुचिभूतानां न च परमौदारिको देहः ॥१६८॥)
ननु जातिनपुंसकस्य तावन्न मोक्षः, अपि तु कृत्रिमस्येति निर्विवाद, एव चाकृत्रिमायाः स्त्रियोऽपि न मोक्षः, अपि तु गृहीतश्रामण्यस्य पुंस एव केनचिद्विद्याधरादिना विद्यामहिम्ना कृतस्त्रीशरीरस्य धृतस्त्रीनेपथ्यस्य वा सतः कृत्रिमस्त्रीकृतस्य स्यात्कदाचित् मोक्षः । ननु जातिनपुंसकस्य सम्यग्दर्शनादिकारणवैकल्यान्न मुक्तिः, खियास्तु तदसम्भवात् सम्भवत्येव मुक्तिरित्युपदशितमेवेति चेत् १ न, न खलु ज्ञानादित्रयमाहत्यैव मुक्तिजनकमपि तु केवलज्ञानादिप्रतिपन्थिविचित्रकर्मक्षयद्वारा, स्त्रियाश्च वेदमोहनीयादिकं कर्म पुरुषेभ्यः प्रबलमिति निर्विवादम्, प्रबलं च कर्म प्रबलेनैवानुष्ठानेन क्षीयते, अन्यथा स्थविरकल्पेनैव मोक्षसिद्धौ विपुलनिर्जरार्थिनो जिनकल्पादिकं न प्रतिपद्येरन् । एव च पुरुषापेक्षया प्रबलकर्मणां स्त्रीणां पुरुषेभ्यो विशिष्टमेव चारित्र तत्क्षपणक्षमं स्यात् , न- च तथा श्रूयते, "जिनकप्पिया इत्थी न हवई" इत्यादिना स्त्रीणां जिनकल्पा दिनिषेधात् , किन्तु तेभ्यो हीनमेव, तथा च तासां हीनेन चारित्रेण कथं प्रबलकर्मक्षपणम् ? कथं च तदक्षये प्रतिपन्थिनि जाग्रति केवलज्ञानादिप्रादुर्भावः १ कथं च तदप्रादुर्भावे परमानन्दसुखसंवेदनम् १ इति ।
(કૃત્રિમસ્ત્રીને જ મોક્ષસંભવ–પૂર્વપક્ષ] ગાથાર્થ – જેમ નપુંસકમાં કલ્પિત=કૃત્રિમ નપુંસકને જ સિદ્ધિ માની છે તેમ સ્ત્રીઓમાં પણ કપિત સ્ત્રીની જ સિદ્ધિ થાય છે. જન્મથી સ્ત્રી થયેલ તો વિશિષ્ટ ચર્યા જ ન હોવાથી વિશિષ્ટ કર્મક્ષય પણ હોતું નથી. તેમજ સ્ત્રીપણું પાપરૂપ છે અને તેથી પુણ્યના ફળભૂત કેવલજ્ઞાનવાળા જીવમાં તે હેતું નથી. વળી અત્યંત અશુચિમય સ્ત્રીઓને પરમૌદારિકદેહ પણ હોતો નથી તે કેવલજ્ઞાન અને મુક્તિ શી રીતે હોઈ શકે ?
પૂર્વપક્ષ:- નપુંસક તરીકે જન્મેલાને મોક્ષ થતું નથી કિન્તુ પાછળથી કૃત્રિમ રીતે નપુંસક થયેલાનો જ થાય છે એ વાત નિર્વિવાદ છે. એજ રીતે કુદરતી સ્ત્રીઓને (જન્મથી જ સ્ત્રીઓને) મોક્ષ હેતે નથી કિન્તુ ચારિત્રધારી પુરુષો જ કઈ વિદ્યાધરાદિથી વિદ્યાદિના મહિમાથી સ્ત્રીશરીરી કરીએ છતે ક્યારેક મોક્ષ પામે છે. અથવા તે સ્ત્રીવેશ ધારણ કરનાર કેઈ પુરુષ મેક્ષ પામી શકે છે પણ સ્ત્રી તરીકે જન્મેલ જીવ તે મેક્ષ પામતો જ નથી.
શંકા:- જાતિ નપુંસકને તે સમ્યગદર્શનાદિ કારણકલ્ય હોવાથી મુક્તિ હતી નથી, જ્યારે સ્ત્રીઓને એવું વૈકલ્ય અસંભવિત હોવાથી મુક્તિ તો સંભવિત જ છે એવું અમે કહી ગયા છીએ. [ સ્ત્રીઓને વિદ્યમાન પ્રબળકર્મની નિર્જરા અશક્ય-પૂર્વપક્ષ ચાલુ ]
સમાધાન –આવી શંકા અયુક્ત છે કારણ કે જ્ઞાનાદિ ત્રણ કાંઈ હોવા માત્રથી ૧. નિન િસ્ત્રી ને મવતિ I [ ]
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રીમુક્તિવિચાર
www
वे तादृकर्मक्षपणार्थितया तासां चारित्रेऽपि प्रवृत्तिर्न स्यादिति चेत् ? न, सामान्यतश्चारित्रप्रत्ययिकनिर्जरार्थितयैव चारित्रे प्रवृत्तेः, विशेषस्य संशयग्रस्ततया प्रवृत्त्यनुपयोगित्वात् । स्यादेतत् - बाह्यक्रियाया हीनत्वेऽपि भावप्राबल्यादेव प्रबलकर्मक्षयः स्यादिति । मैव, विना क्रियाप्राबल्य भावप्राबल्यस्यैवाऽसम्भवाद्, अन्यथा जिनकल्पादिकं विनैव जिनकल्पादिजन्य निर्ज्ज राजनकभावप्राबल्य सम्भावनया जिनकल्पादिप्रतिपित्सवोऽपि जिनकल्पादावु - दासीरन् । ननु तथापि यथावत् प्रयतमानस्य साधोः क्रोधादिनोत्तरगुणवैकल्येऽपि यथा न मुनिगुण राहित्यं तथा स्त्रीवेदप्राबल्येऽपि स्त्रीणां न चारित्र हानिरिति । मैव, योगस्थैर्य रूपस्यापि મુક્તિજનક બની જતા નથી કિન્તુ કેવલજ્ઞાનાદિના પ્રતિપંથીભૂત વિચિત્રકર્માંના ક્ષય દ્વારા જ તેવા બને છે. સ્ત્રીઓને વેદમેહનીયાદિક પુરુષો કરતાં પ્રબળ હાય છે એ વાત તેા નિર્વિવાદ છે, તેમજ પ્રબળ પ્રતિપથીકમ પ્રમળઅનુષ્ઠાનથી જ ક્ષીણ થાય છે. અન્યથા=મંદઅનુષ્ઠાનથી પણ પ્રખળ કર્મનો ક્ષય થઈ જવાનુ` માનવામાં તે સ્થવિરકલ્પથી જ મેાક્ષ શકય બની જવાથી વિપુલકમ નિર્જરાથી એને પણ જિનકલ્પાદિના અસ્વીકારની આપત્તિ આવે. તેથી પુરુષની અપેક્ષાએ પ્રખળક વાળી સ્ત્રીએ નું પ્રબળકમ પુરુષ કરતાં વધુ ચઢિયાતા અનુષ્ઠાનાથી જ ક્ષીણ થાય એ નિશ્ચિત થાય છે. પણ તેઓને એવુ' ચઢિયાતું ચારિત્ર હોવું શાસ્ત્રમાં પ્રતિપાદિત તા છે નહિ, ઉલ્ટુ* ‘‘સ્ત્રીએ જિનકલ્પી અને નહિ' ઇત્યાદિ આગમથી હીનચારિત્ર જ પ્રતિપાદિત છે, તેા પછી એવા હીનચારિત્રથી પ્રબળકર્મક્ષય શી રીતે થાય ? અને એ ન થાય તા પ્રતિપંથી જામત હાવાના કારણે કેવલજ્ઞાનાદિ પ્રકટ શી રીતે થાય ? અને તે પ્રકટ થયું ન હોય તે પરમાનદ સુખનું સંવેદ્યન શી રીતે થાય ?
૪૫૫
શકા :–સ્રીઓ પણ પેાતાના પ્રખળકમના ક્ષયની ઇચ્છાવાળી હોય છે તેા પછી એવા પ્રબળક ના ક્ષય ન કરાવી આપનાર ચારિત્રમાં તેએ પ્રવૃત્તિ જ નહિ કરે.
[ બાહ્ય ક્રિયાપ્રાબલ્ય વિના ભાવપ્રબળતા અસ`ભવિત-પૂર્વપક્ષ ]
સમાધાન :-આવી શંકા રાખવી નહિ. કારણ કે સામાન્ય રીતે ચારિત્રથી જે નિર્જરા થાય એવી નિર્જરાની ઈચ્છાથી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, વિશેષપ્રકારની નિર્જરા તા થશે કે નહિ ?' એવી સશયવાળી હાવાથી પ્રવૃત્તિમાં ઉપયાગી બનતી નથી. કદાચ કાઇને એમ થાય કે સ્ત્રીઓને બાહ્યક્રિયા હીન હેાવા છતાં ભાવની જ પ્રબળતા હૈાવાના કારણે પ્રખળક ના ક્ષય થઇ જવાથી મુક્તિ સભવિત છે” તેા એ પણ ખરાખર નથી, કારણકે ક્રિયાની પ્રબળતા વિના ભાવની પ્રબળતા જ સવિત છે. નહિતર તે જિનકલ્પાદિ વિના પણ એ જિનકલ્પાદિથી થનાર નિરાની જનક ભાવપ્રબળતા સ'ભવિત હાવાથી જિનકલ્પાદિમાં કેાઈ પ્રવૃત્ત જ થશે નહિ.
શ`કા :–છતાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસારે મહાત્રતાદિમાં પ્રવર્ત્તતા સાધુને
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૬
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૬૩-૧૬૮
चारित्रस्य क्रोधादिनाऽप्रतिघातेऽपि ब्रह्मचर्य कजीवितस्य तस्य स्त्रीवेदोदयज नितकामातिरेकेण प्रतिघातान् , विरोधिप्रचयस्थाऽल्पीयसः प्रतिबन्धे सामर्थ्यात् , तस्मात्त्स्त्रीक्लीबयोरुभयोरपि किंचिन्मुक्तिकारणवैकल्ये समाने कल्पितयेोरेव तयोर्मुक्तिर्न त्वकल्पितयोः, स्वभावतस्तु पुरुषस्यैव मुक्तियोग्यत्वमिति युक्तमाभाति ।।
तथा पुण्यसुरतरोः फलभूतं कैवल्यमासादयतां केवलिनां पापनिष्प(१स्य)न्दभूतं स्त्रीत्वं न सम्भवति, अन्यथा तीर्थङ्करादयोऽपि स्त्रीत्वमासादयेयुः । अथ स्त्रीशरीरं न पाप', स्त्रीवेदादेस्तु पापरूपस्य कैवल्यप्राप्तेः प्रागेवोपक्षेपात् नेयमुपालम्भसम्भावनेति चेत् ? न, न खलु पापप्रकृतिजन्यत्वेन पापत्वं, पुण्यप्रकृतिजन्यत्वेन वा पुण्यत्वं व्यवस्थितं, पापप्रकृतिजन्यस्यापि रागस्य शुभाशुभाङ्गतया द्वैविध्यव्यवस्थितेः; अपि तु पापत्व प्रतिकूलवेदनीयतया पुण्यत्वं चानुकूलवेदनीयतया, ततश्च स्त्रीत्वं जगद्गर्हणीयमिति प्रतिकूलवेदनीयतया पापमेव, क्लीबत्ववद् । यद्यप्येवं कुष्ठिप्रभृतीनां वेदनाभिभूततया प्रतिकूलवेदनीयतया नरायुरपि पापत्वमास्कन्देद्, न चैवमस्ति, नरतिर्यक्सुरायुषां पुण्यप्रकृतित्वेन प्रतिपादनात् , तथापि निश्चयतस्तदशायां तथात्वे यत्सामान्याक्रान्तस्य सर्वस्य प्रतिकूलवेदनीयत्व तत्सामान्याक्रान्तस्यैव व्यवहारनयः पापत्वमनुमन्यते, यथा नरकायुषो न त्वन्यस्येति सर्वमवदातम् । तथा परमाशु. चिभूतानां स्त्रीणां परमपावित्र्यपात्रपरमौदारिकशरीरं न सम्भवेद्, न च परमौदारिकशरीरहीनाः केवलिनः सम्भवेयुरिति न स्त्रीणां मुक्तिः ॥१६७।१६८।।अत्रोच्यतेક્રોધાદિ સ્વભાવના કારણે ઉત્તરગુણવિકલતા હોવા છતાં જેમ મુનિગુણ-ચારિત્રનું રાહિત્ય હેતું નથી, તેમ સ્ત્રીઓને સ્ત્રીવેદની પ્રબળતા હોવા છતાં પણ ચારિત્રહાનિ થતી ન હોવાથી મુક્તિ પણ શા માટે અપ્રતિબદ્ધ ન હોય ?
સમાધાન - ગ શૈર્યરૂપ માનેલા ચારિત્રને પણ ક્રોધાદિથી પ્રતિઘાત થતે ન હોવા છતાં, બ્રહ્મચર્યાત્મક જીવિતવાળું (અર્થાત્ બ્રહ્મચર્ય હોય તે જ ટકવાવાળું) તે ચારિત્ર સ્ત્રીવેદોદયજનિત કામાતિરેકથી પ્રતિઘાત પામી જાય છે. કારણ કે વિરોધીની પ્રચુરતા ઈતરને પ્રતિબંધ કરવામાં સમર્થ હોય છે. તેથી સ્ત્રી અને નપુંસક ઉભયને કંઈક ને કંઈક મુક્તિકરણની વિકલતા સમાન હોવાથી કૃત્રિમ એવા તે બેની મુક્તિમાની શકાય, નહિ કે અકલ્પિત એવા તે બેની ! તેથી સ્વભાવથી તે પુરુષ જ મુક્તિ યોગ્ય હોવાનું ચુક્ત લાગે છે. [ પ્રબળપુણ્યશાળી કેવળીઓને પાપરૂપ સ્ત્રીત્વને અસંભવ-પૂર્વપક્ષ]
તેમ જ પુણ્યાત્મક કલ્પવૃક્ષના ફળભૂત કેવલજ્ઞાનને મેળવતા કેવળીઓને પાપના ઝરણારૂપ સ્ત્રીપણું સંભવતું નથી. અન્યથા=ભરચક પુણ્યફળવાળાને પણ સ્ત્રીપણું સંભવિત હવામાં, શ્રી તીર્થંકર-ચક્રવર્તી આદિને પણ તે સંભવિત બની જાય !
શંકા -સ્ત્રીઓને જે શરીર મળ્યું હોય છે તે તે શરીરનામ કમ રૂ૫ શુભ પ્રકૃતિજન્ય જ હોવાથી પાપરૂપ નથી અને જે સ્ત્રીવેદાદિ પાપરૂપ હોય છે તે તે
Page #486
--------------------------------------------------------------------------
________________
સીમુક્તિવિચાર
एयमजुत्तं जम्हा विचित्तभावा विचित्तकम्मखओ।
ण य इत्थित्तं पाव जिणाण पाएण णस्थित्ति ॥१६९॥ [एतदयुक्त यस्माद्विचित्रभावाद्विचित्रकर्मक्षयः । न च स्त्रीत्व पाय जिनानां प्रायेण नास्तीति ।।१६९॥]
यत्तावदुक्त-"स्त्रीणां पुरुषापेक्षया प्रबलकर्मत्वान्न तेभ्यो हीनेन चारित्रेण तासां कर्मक्षयः" इति, तदसत् , तेभ्यः प्रबलकर्मत्वस्यैव स्त्रीणामसिद्धेः, स्त्रीवेदस्य पुवेदापेक्षया प्राबल्येऽपि तस्य पुरुषेष्वप्यबाधितत्वाद्, नैरन्तर्येण प्रज्वलनस्य चाऽनियतत्वात् ; क्वचित् स्त्रीत्वसमनियतानां दोषाणां प्राबल्येऽपि क्वचित्पुंस्त्वसमनियतानां दोषाणामपि प्राबल्यात् । अस्तु वा पुरुषापेक्षया प्रबलकर्मत्व स्त्रीणां, "तुष्यतु दुर्जनः" इति न्यायात् , तथापि तासां भाववैचित्र्यादेव विचित्रકૈવલ્ય પ્રાપ્તિ પૂર્વે જ ક્ષીણ થઈ ગયા હોય છે. તેથી કેવળીઓને પાપેનિસ્યદરૂપ સ્ત્રીપણું સંભવતું નથી” એ ઉપાલંભ આપી શકાતું નથી. - સમાધાન - માત્ર પાપપ્રકૃતિજન્ય એવા પણ રાગની શુભ અને અશુભ એમ બે પ્રકારે વ્યવસ્થા હોવાથી “પાપપ્રકૃતિજન્ય હોવા માત્રથી પાપ” કે “પુણ્યપ્રકૃતિજન્ય હેવા માત્રથી પુણ્યવ” એવી વ્યવસ્થા નથી, કિન્તુ જે પ્રતિકૂલ વેદનીય હોય તે પાપ અને જે અનુકૂળ વેદનીય હેય તે પુણ્ય એવી વ્યવસ્થા છે. આપણું આખા જગતને રહણીય હોવાથી પ્રતિકૂળરૂપે વેદનીય હોવાના કારણે નપુંસકપણાની જેમ પાપાક જ છે. તેથી કેવળીઓને એ શી રીતે સંભવે? જે કે આ રીતે પાપ-પુણ્યની વ્યવસ્થા કરવામાં મુઠી વગેરે રોગથી અભિભૂત થએલ મનુષ્પાયુષ પણ પ્રતિલિવેદનીય થઈ જવાના કારણે પાપરૂપ થઈ જાય છે, જે હકીકતમાં એવું નથી, કારણ કે મનુષ્યાય, તિર્યંચાયુ અને દેવાયુને પુણ્યપ્રકૃતિ તરીકે કહ્યા છે, તે પણ તેવી અવસ્થામાં તે નિશ્ચયથી પ્રતિકૂળવેદનીય હોવા છતાં જે જાતિથી આક્રાન્ત સર્વવ્યક્તિઓ પ્રતિકૂલવેદનીય હોય તે જાતિથી આક્રાન્તને જ વ્યવહારનય પ્રતિકૂળવેદનીય માનતે હોવાથી માત્ર નરકાયુષ્ય જ પ્રતિકૂળવેદનીય બને છે, નરાયુષ્યાદિ નહિ. તેથી કેઈ આપત્તિ રહેતી નથી. તેમજ અત્યંત અશુચિમય સ્ત્રીઓને પરમ પવિત્રતાના આધારભૂત પરમારિક શરીર સંભવતું નથી અને તે શરીરથી રહિત જીવો તે કેવળી હવા સંભવતા નથી. તેથી સ્ત્રીઓને કેવલજ્ઞાન અને મુક્તિ હોતા નથી. ૧૬૭ મે ૧૬૮ છે દિગંબરે કરેલા આ પૂર્વપક્ષને ગ્રન્થકાર જવાબ આપતાં કહે છે –
ગાથાથ-આ બધી દલીલો અયુક્ત છે કારણ કે વિચિત્રભાવેથી વિચિત્ર પ્રકારનો કર્મ ક્ષય થાય છે. તેમજ સ્વીપણું શ્રીતીર્થકરને પ્રાયઃ ન હોવા માત્રથી પાપરૂપ બની જતું નથી.
" [સ્ત્રીઓમાં કર્મપ્રાબલ્ય નિયમ અસિદ્ધ].
પુરુષની અપેક્ષાએ પ્રબળકર્મવાળી સ્ત્રીઓના કર્મોને પુરુષના ચારિત્ર કરતાં હીન ૫૮
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૮
અધ્યાત્મમત પરીક્ષા લે ૧૬૯ कर्मक्षयः, अध्यवसायवैचित्र्यादेव निर्जरावैचित्र्यप्रतिपादनात् , अन्यथा सर्वेषां चारित्रिणां समनिर्जरत्वप्रसङ्गात् । नन्वेमन्यथैव भाववैचित्र्यसम्भावनया जिनकल्पिकादीनां जिनकल्पादौ प्रवृत्तिर्न स्यादित्युक्त किं विस्मृतमिति चेत् ? न विस्मृतं, त्वयैव प्रत्युताऽयुक्तमुक्तम् , शक्त्यनिगृहनेन संयमवीर्योल्लास एव हि चारित्र' परिपूर्यते, जिनकल्पिकार्दानां च स्थविरकल्पापेक्षया विशिष्टमार्गे जिनकल्पे शक्तानां विपरीतशङ्कया तत्र शक्तिनिगृहने चारित्रमेव हीयेत, कुतस्तरां तदतिरेकाधीनभाववैचित्र्यप्राप्तिसम्भावना ? स्त्रीणां तु विशिष्टमार्गे शक्तिरेव नेति स्वोचितचारित्रे शक्तिमनिगृह्य प्रवर्त्तमानानां न नाम शक्तिनिगृहनाधीना चारित्रहानिरस्ति । एव' चोत्तरोत्तर चारित्रवृद्धिरेव तासां सम्भवतीति सम्भवति भाववैचित्र्याधीनो विचित्रकर्मक्षयः । સુવામિત્રેત્યો – ચારિત્રથી ક્ષય થાય નહિ” એવું તમે જે કહ્યું છે, તે અસત્ છે, કારણકે “પુરુષ કરતાં સ્ત્રીઓ પ્રબળકર્મવાળી હોય છે એ વાત જ અસિદ્ધ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ કરતાં પ્રબળ હોવા છતાં કર્મોનું પ્રાબલ્ય પુરુષમાં પણ હોઈ શકે છે. વળી સ્ત્રીઓને વેદ નિરંતર પ્રજવલિત જ હોય એવો નિયમ પણ નથી. તેમજ સામાન્યથી સ્ત્રીપણાની સાથે રહેનારા માયા વગેરે દેશે કેઈક સ્ત્રીઓનાં પ્રબળ હોય છે તેમ સામાન્યથી પુરુષપણાની સાથે આવનારા ક્રરત્નાદિ દેશે કેઈક પુરુષમાં પણ પ્રબળ હોય છે, તેથી પુરુષમાં પણ પ્રબળકત્વ સંભવિત જ છે. અથવા “દુર્જન ભલે ખુશ રહે” એવા ન્યાયથી તમારી વાત મુજબ પુરૂષની અપેક્ષાએ સ્ત્રીને ભલે પ્રબળ કર્મવાળી માનીએ, તે પણ તેઓના તેવા પ્રકારના વિચિત્રભાવથી જ એ પ્રબળકર્મોને પણ ક્ષય થઈ જાય છે. કારણ કે અધ્યવસાયની વિચિત્રતાથી જ વિચિત્રકર્મક્ષય હોવો શાસ્ત્રોમાં પ્રતિપાદિત છે. તેમજ એમ ન માનવામાં તે સર્વ ચારિત્રીઓને સમાન જ નિર્જરા હવાની આપત્તિ આવી જાય.
શંકા - “વિશિષ્ટકેટિની ચર્યારૂપ વિશિષ્ટચારિત્ર વિના પણ વિશિષ્ટકર્મક્ષય કરી આપનાર ભાવ જે સંભવિત હોય તે તો જિનકલ્પિકાદિની જિનક૯પાદિમાં પ્રવૃત્તિ જ નહિ થાય” એવું અમે કહી ગયા છીએ એ શું તમે ભૂલી ગયા?
[ શક્તિને ન ગેપવવામાં ચારિત્રની પરિપૂર્ણતા ] સમાધાન –ના, એ અમે ભૂલી ગયા નથી, પણ તમે જ એ અયુક્ત કર્યું છે. કારણ કે શક્તિ ગેપવ્યા વિના સંયમમાં વિલાસ ફેરવવામાં જ ચારિત્રની પરિપૂર્ણતા છે. સ્થવિરક૯૫ની અપેક્ષાએ વિશિષ્ટમાર્ગ રૂ૫ જિનકલ૫ની શક્તિવાળા જિનકલ્પિક જે આવી કઠોર સાધના વિના પણ તેવા પ્રકારના વિશિષ્ટઅધ્યવસાયથી મારે વિપુલ કર્મનિર્જરા સંભવિત જ છે તે આ કઠોર આરાધના શા માટે કરું ?” એવી વિપરીત શંકાથી જિનકલપ ન સ્વીકારે તે એ બાબતમાં પિતાની શક્તિ ગોપવી હોવાથી ચારિત્ર જ હીન થઈ જાય છે, તે પછી ચારિત્રની પ્રબળતાને આધીન વિશિષ્ટભાવોની તેમજ એનાથી વિશિષ્ટ્રકર્મક્ષયની તે સંભાવના જ ક્યાંથી રહે? તેથી એવા કર્મક્ષય માટે
Page #488
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમુક્તિવિચાર
નખ
,
"जिनवचनं जानीते श्रद्धत्ते चरति चार्यिकाऽशबलम् ।
"नास्यास्त्यसम्भवोऽस्य नादृष्टविरोधगतिरस्ति ॥” इति । न च स्त्रीवेदोदेयप्रसूतकामातिरेकप्रतिबध्यतया ब्रह्मचर्थे कजीवितं भाववैचित्र्यमेव तासामसम्भवीति वाच्यम् , स्त्रीणामपि दुर्द्धरब्रह्मचर्यधरणश्रवणात् , कषायहानिसामग्रथा नोकषायहानेः सुकरत्वाद्, अन्यथा पुंसामपि कः प्रतीकारः ? न च छद्मस्थानां कात्स्न्ये नाऽनिरुद्धमनसां कादाचित्केन मानसविकारलेशेनातिचारसम्भवेऽप्यनाचारो नाम, देशभङ्गेऽपि सर्वभङ्गाभावात् , मानसिकपापस्य मोनसपश्चात्तापादि. प्रतिकार्यत्वाद्, अन्यथा छद्मस्थानां प्रत्याख्यानभङ्गावश्यकत्वे प्रव्रज्योच्छेदप्रसङ्गः, तस्मात् स्त्रीक्लीबयोवैषम्यस्य दर्शितत्वांत्तयोरुभयोः समानशीलत्वे वाङ्गमात्रमेव शरणमिति न किश्चिदेतत् । તેઓને જિનક૯પાદિ આવશ્યક જ હોવાથી એમાં પ્રવૃત્તિ અસંગત નથી. સ્ત્રીઓને તે વિશિષ્ટમાર્ગની શક્તિ જ હોતી નથી. તેથી પિતાને ઉચિત અનુષ્ઠાનાદિરૂપ ચારિત્રમાં શક્તિને ગોપવ્યા વિના પ્રવર્તતી સ્ત્રીઓને શક્તિનિગૃહનના કારણે થનારી ચારિત્રહાનિ હેતી નથી. અને તેથી એ રીતે તેઓને ઉત્તરોત્તર ચારિત્રવૃદ્ધિ જ સંભવતી હોવાથી ભાવવૈચિને આધીન વિચિત્ર કર્મક્ષય પણ સંભવે જ છે. - આ જ અભિપ્રાયથી કહ્યું છે કે “આર્થિકા= સાદેવી અશમલ=અતિચારરહિતપણે જિનવચનને જાણે છે, શ્રદ્ધા કરે છે અને આચરે છે. તેઓને ચારિત્રને અસંભવ હેતે નથી કે તેઓમાં રહેલ કેઈ અદષ્ટતત્વ પણ ચારિત્રવિરોધી હેતું નથી.”
શંકા :- વિશિષ્ટ પ્રકારના શુભભાવે બ્રહ્મચર્યની નિર્મળતા પર અવલંબે છે. આમ એક માત્ર બ્રહ્મચર્ય પર આધારિત ભાવવૈચિત્ર્યને=ભાવવિશુદ્ધિને સ્ત્રીવેદોદયથી થએલ કામાતિરેકથી પ્રતિબંધ થતા હોઈ તે તેઓને અસંભવિત જ છે
સમાધાન:- આ શંકા બરાબર નથી, કારણકે સ્ત્રીઓએ પણ દુર્ધર બ્રહ્મચર્ય પાળ્યું હોવાનું સંભળાય છે. કષાયહાનિની સામગ્રીથી નેકષાયહાનિ પણ તેઓને સહેલી જ હોય છે. નહિતર તે પુરુષોને પણ પુરુષવેદેાદય બ્રહ્મચર્યવિરોધી હોવાથી વિશિષ્ટ અધ્યવસાય શી રીતે માની શકાશે? વળી જેઓએ મનને સંપૂર્ણ પણે નિગ્રહ કર્યો નથી એવા છોને કયારેક થતાં માનસિક વિકારના અંશથી અતિચાર સંભવતા હોવા છતાં અનાચાર કંઈ થઈ જતો નથી, કારણ કે માનસિક પાપ માનસિક પશ્ચાત્તાપાદિથી ધોવાઈ. જતું હોવાના કારણે જણાય છે કે એનાથી આંશિક ભંગ થતું હોવા છતાં સર્વભંગ થયા હોતે નથી. નહિતર તે છગ્રસ્થાને માનસિક વિકારાદિથી પ્રત્યાખ્યાનભંગ અવશ્ય થનાર હોવાથી કોઈને પ્રત્રજ્યાનું પચ્ચકખાણ જ સંભવિત ન રહેવાથી પ્રત્રજ્યાને જ ઉચ્છેદ થઈ જશે. તેથી શ્રી અને નપુંસકની વિષમતા પૂર્વે દેખાડી ગયા હોવાના કારણે તે બન્નેને સમાન સ્વભાવવાળા માની નપુંસકની જેમ સ્ત્રીઓને પણ મુક્તિને અભાવ કહેવામાં સ્વવચન માત્ર જ શરણભૂત છે=આધારભૂત છે, કેઈ શાસ્ત્ર કે યુક્તિ આદિને ટેકે નથી. તેથી એ મુક્તિનિષેધવચન અસાર છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
1
2
ક
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૬૯ ___ यदप्युक्त "पापरूप स्त्रीत्व परमपुण्यप्राग्भाराणां केवलिंनी न सम्भवति" इति तदसत् , स्त्रीत्वस्य पापत्वाऽसिद्धेः, जगद्गर्हणीयत्वस्याऽसिद्धतया तदसाधकत्वात् , भगवज्जनन्यादीनामंगहणीयत्वात् । न च स्त्रीत्व केवलिनां वीतद्वेषाणां प्रतिकूलवेदनीय येन त्वदुक्तरीत्यापि तत्पापत्वमास्कन्देत् । न च परप्रतिकूलवेंदनीयतयैव पापत्व', बाह्यानां श्रामण्यस्यापि प्रतिकूलवेदनीयत्वात् , रागस्य शुभाऽशुभाङ्गतया द्वैविध्यमपि न पापपुण्यत्वाभ्यां, किन्तु शुभाशुभत्वा. भ्याम्, पुण्यपापत्वंयोस्तु परिभाषेव तन्त्रमिति न किञ्चिदेतत् । न च स्त्रीत्वं तीर्थकरीणां प्रायोऽसम्भवीति केवलिनामपि तथा, एवं सति विप्रत्वा दिजातिरपि तीर्थकराणां प्रायो न सम्भवतीति तज्जातीया अपि सत्यपि ज्ञानादिसाम्राज्ये न केवलिनो भवेयुः । किंच, तीर्थकरे
[ સ્ત્રીપણુંમાં પાપરૂપ અસિદ્ધ ] - “પાપરૂપે સ્ત્રીપણું પરમપુણ્યપ્રચુરતાવાળા કેવળીઓને સંભવતું નથી એવું જે કહ્યું છે તે પણ અસત્ છે કારણ કે ભગવાનની માતા વગેરે એ આખા જગતને માટે પૂજનીય હેવાથી આપણામાં પાપરૂપતાનું સાધક જગદંગહણીયત્વ જ અસિદ્ધ હોવાની કારણે પાપવ પણ અસિદ્ધ છે. તમે કહ્યું એવું પ્રતિકૂવેદનીયસ્વરૂપ પાપત્વ પણ સ્ત્રીપણમાં નથી કારણ કે કેવલીઓને તેઓ છેષ વગરના હોવાથી સ્ત્રી પણું પ્રતિકૂલવેદનીય હોતું નથી.
શકા:- બીજાઓને જે પ્રતિકૃવેદનીય હોય તે પાપરૂપ હોય છે. તેથી કેવળીએને પિતાને ઠેષ ન હોવાથી સ્ત્રીપણું પ્રતિકૂલવેદનીય ન હોવા છતાં બીજાઓને તે એ એવું જ લેવાથી પાપરૂપ જ છે.
સમાધાન – એ રીતે તે શ્રમણપણું પણ બાહ્યોને ઈતરાને પ્રતિકૂદનીય હોવાથી પાપરૂપ થઈ જવાની આપત્તિ આવે. તેથી પાપત્યને એવું માની શકાતું નથી. વળી રાગની પણ શુભાશુભ રૂપે જે દ્વિવિધતા છે તે પણ પુણ્યત્વ-પાપત્યના કારણે નહિ કિન્તુ શુભત્વ= પ્રશસ્તિત્વ અને અશુભત્વ= અપ્રશસ્તત્વના કારણે જ છે. કેઈના પણ પુણ્યવ–પાપત્યમાં તે પરિભાષા જ તંત્ર અર્થાત પ્રમાણભૂત હોવાથી તમારી વ્યાખ્યાની કેઈ કિંમત નથી. વળી સ્ત્રીપણું તીર્થકરોને પ્રાયઃ અસંભવિત હેવા માત્રથી કંઈ કેવળીઓને પણ તેવું જ અસંભવિત થઈ જતું નથી. નહિતર તે બ્રાહ્મણત્વાદિજાતિ પણ તીર્થકરને પ્રાયઃ અસંભવિત હોવાથી તે જાતિવાળાએ રત્નત્રયપ્રકર્ષની હાજરીમાં પણ કેવલી બની શકશે નહિ. વળી તીર્થકરોમાં અસંભવિત એવું અતીર્થકરત્વ પણ કેવવીઓને અસંભવિત બનવાથી તીર્થકર સિવાય કઈ કેવળી જ બની શકશે નહિ. તેથી તીર્થકરને જે અસંભવિત હોય તે કેવળીઓને પણ અસંભવિત જ હોય એવું કથન તમારે પક્ષપાત્ત માત્ર જ છે.
એમ જે પુરુષકેવળીઓને પરમૌદારિકશરીર પિતાની સામગ્રીથી આપ આપ જ અશૌચ દૂર કરવામાં સક્રિય હોય છે તો એ રીતે સ્ત્રીઓને પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ
Page #490
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
ऽसम्भवदतीर्थकरत्वं सामान्यकेवलिनामपि न सम्भवेदिति, तस्मात्पक्षपातमात्रमेतत् । परमौदारिकशरीर चाशौचनिरासप्रवणं यदि स्वसामग्र्यधीन सम्भवेत्तर्हि स्त्रीणामाप प्राप्तकैवल्यानामशौच. निरासाय प्रभवेत् , नो चेत् १ न संभवेदिति सङ्केपः ॥१६९|| उपसंहरति
इय इत्थीणं सिद्धी सिद्धा सिद्धंतमूलजुत्तीहिं ।
एयं असद्दहता चिक्कणकम्मा मुणेयव्या ॥१७०॥ [इति स्त्रीणां सिद्धिः सिद्धा सिद्धान्तमूलयुक्तिभिः । एतामश्रद्दधतो दृढकर्माणो ज्ञातव्याः ॥१७०॥]
स्पष्टा ।।१७०।। एव च प्रासाधि स्त्रीणां निर्वाणं, तत्सिद्धौ च सिद्धाः सिद्धानां पञ्चदशभेदाः; तत्सिद्धौ च सिर्द्ध सप्रसङ्गमध्यात्मनिरूपणम् । अथैतदुपनिषद्भूतमुपदिशति
एयं परमरहस्सं एसो अज्झप्पकणगकमवट्टो ।
एसा य परा आणा संजमजोगेसु जो जत्तो ॥१७१॥ [एतत्परमरहस्यमेषोऽध्यात्मकनककषपट्टः । एषा च पराऽऽज्ञा संयमयोगेषु यो यत्नः ॥१७१।।]
एतदेव खलु सकलनयप्रमाणव्युत्पादनप्रवणस्य प्राक्प्रपञ्चस्योपनिषद्भूतम् 'यः संयमयोगेषु व्यापारः,' ज्ञानस्य विरतिफलत्वात् , तन्मयस्य शास्त्रस्य तत्फलवत्तयैव फलवत्त्वात् । तथा च વર્ષ- [માનિ૨૦૬૬]. થી જ પરમોદારિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ થશે. જે કેવલજ્ઞાનપ્રાપ્તિમાં ય સ્ત્રીનું પરદરિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ નહિ થાય તે તે તેમાં અશુચિ નિવ
કારણતા ન રહેવાથી પુરુષમાં પણ તે તેનું નિવસ્તક નહિ બને. તાત્પર્ય “અશુચિપરાહત સ્ત્રીઓને પરમૌદારિક સંભવતું ન હોવાથી કેવલજ્ઞાન હોતું નથી એવું કહી શકાય તેમ નથી આમ તમારા કઈ હેતુથી “સ્ત્રીઓને મુક્તિ હોતી નથી” એવું સિદ્ધ થતું નથી. એ ૧૬૯ સ્ત્રી મુક્તિવાદનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-આમ સિદ્ધાન્તમૂલક યુક્તિઓ વડે સ્ત્રીઓને સિદ્ધિ હેવી સિદ્ધ થાય છે. તેથી એની શ્રદ્ધા ન કરનારા જીવો ચીકણા કર્મવાળા જાણવા. ગાથાને અર્થ સ્પષ્ટ છે. ૧૭૦
આ રીતે સ્ત્રીઓને નિર્વાણ હોવું સિદ્ધ કર્યું અને તે સિદ્ધ થવાથી સિદ્ધોના પંદર ભેદ પણ સિદ્ધ થાય છે. તેથી સપ્રસંગ અધ્યાત્મનિરૂપણ પણ પૂર્ણ થયું. હવે અધ્યાત્મના ઉપનિષદ્દભૂત રહસ્યને ગ્રન્થકારશ્રી જણાવે છે –
[અધ્યાત્મનુ પરમરહસ્ય] ગાથાર્થ – આ જ પરમરહસ્યભૂત છે, આ જ અધ્યાત્મસુર્વણની પરીક્ષા માટેનો કષપટ્ટ છે, સંયમ ગેામાં પ્રયત્ન એજ શ્રેષ્ઠ આશા છે અર્થાત્ સંયમયગમાં વ્યાપાર જ અધ્યાત્મના રહસ્યાદિરૂપ છે.
સકલ નય અને પ્રમાણથી વ્યુત્પાદન કરવામાં નિપુણ એવા પૂર્વોક્ત વિસ્તારનું
Page #491
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લ, ૧૭૦/૧૭૧
'सव्वेसिपि णयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता ।
तं सब्वणयविसुद्धं जौं चरणगुणटूिठओ साहू ॥ त्ति नन्वेव वादग्रन्थस्यास्य वादिपराजय एव फलं, न तु विरतिरिति न पारमार्थिकं फलमिति चेत् ? न, विजिगीषूणां वादिपराजयस्य फलत्वेऽपि तत्त्वनिर्णिनीषूणां तत्त्वनिर्णयद्वारा विरतेरेव फलत्वात् , एष एव चाध्यात्मभावनायाध्यात्म्यपरीक्षानिबन्धन, कनकस्येव कषोपललेखा, बाह्यकरणव्यापारस्यैवाभ्यन्तरविशुद्धिपरीक्षाक्षमत्वात् , तद्विरहे तदभावात् , तदुक्तमागमे- .. રહસ્ય “સંયમયોગોમાં જે વ્યાપાર છે તે છે. કારણકે જ્ઞાનનું ફળ વિરતિ હોવાથી જ્ઞાનમય શાસ્ત્ર સંયમોમાં વ્યાપારાત્મક વિરતિરૂપ ફળ વડે જ સફળ બને છે. પારમષ વચન પણ છે કે “સર્વનાની બહુપ્રકારની વક્તવ્યતા સાંભળીને તે વચન જ સર્વનયવિશુદ્ધ છે કે જે ચરણ અને ગુણ-જ્ઞાનમાં સ્થિર થયેલ હોય તે સાધુ છે.” “પતાને આધ્યાત્મિક તરીકે ઓળખાવનાર પ્રતિવાદીને તમે જે પરાજ્ય કર્યો એ જ આ વાદગ્રન્થનું ફળ છે, નહિ કે વિરતિરરૂપ પારમાર્થિક ફળ” એવું ન કહેવું કેમકે જીતવાની ઈચ્છાવાળાઓને વાદીને પરાજય એ ફળરૂપ હોવા છતાં તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છાવાળાએને તત્વનિર્ણય દ્વારા વિરતિ જ ફળરૂપ હોવાથી ગ્રન્થનું પારમાર્થિક ફળ પણ વિરતિ જ છે. સ્વમાં કે પરમાં અધ્યાત્મ આવ્યું છે કે નહિ એ ભાવવા માટે તપાસવા માટે, જેમ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પત્થર પરની રેખા સાધનભૂત છે એમ (અધ્યાત્મભાવની પરીક્ષામાં આ જs) “સંયમયોગમાં વ્યાપાર એ જ સાધનભૂત છે. કારણ કે બાહ્યવ્યાપાર ન હોય તે આભ્યન્તર વિશુદ્ધિને પણ અભાવ હોવાથી આભ્યન્તર વિશુદ્ધિની પરીક્ષા કરવામાં બાધકરણને વ્યાપાર જ સમર્થ છે. આગમમાં કહ્યું છે કે “જેઓ તેવું વીર્ય હેતે છતે પણ સંયમયગોમાં હંમેશા સદાય છે બાહ્યકરણમાં આળસુ તે જીવો • વિશુદ્ધચારિત્રવાળા શી રીતે હોય?”
વળી શ્રી તીર્થંકરની આ જ ઉચ્ચકોટિની આજ્ઞા છે કે તપ અને સંયમથી જ સકલ ફળ કહ્યું હોવાથી તે બેમાં જ પ્રયત્ન કરો. કહ્યું જ છે કે “ચૈત્ય, કુલ, ગુણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત એ સર્વ વિશે તેણે ઉચિત કર્યું છે જે તપસંયમમાં ઉદ્યમ કરે છે.” વળી આ પણ જે કહ્યું છે તે ચૈત્યાદિ વિશેના ઉચિત અનુષ્ઠાનથી જે ગુણે (લાભ) કહ્યા છે તે બધા ગુણેને તપ–સંયમમાં ઉદ્યમ કરવાથી યોગ થતું હવાથી કહ્યું છે. તેથી સક્લ સારભૂત હોવાથી ત૫સંયમમાં જ પ્રયત્ન કરે એ ઉપદેશ સર્વસ્વ છે.
[ શાસ્ત્રવ્યાપારનું પ્રયોજન] શંકા-તમારા આ ઉપદેશથી “ચારિત્ર મને ઈટ મેક્ષનું સાધન છે' એવું ચારિત્રમાં ઈષ્ટસાધનતાનું અનુસંધાન થવા છતાં ચારિત્રાવરણ કર્મથી પ્રતિબંધ થતું હોવાથી જ
१. सर्वेषामपि नयानां बहुविधवक्तव्यतां निशम्य । तत्सर्वनयविशुद्ध यच्चरणगुणस्थितः साधुः ॥
Page #492
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
mmmmmmmmm.is
"सजमजोगेसु सया जे पुण संतविरियावि सीयन्ति ।।
कह ते विसुद्धचरणा बाहिर करणालसा हुति ॥" त्ति । [आव० नि० ११७०] एणैव परा भगवतामाज्ञा तपःसंयमयोरेवोद्यच्छताम् , सकलफलानुज्ञानात् । तदुक्त'चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए ये सव्वेसु वि तेण कय तवसंजममुज्जमतेणं ॥ ति । [आ०नि० ११०१] अय' च तत्रोक्तसकलगुणयोगाल्लाक्षणिकः प्रयोगः, एव च सकलसारभूततया तपःसंयमयोरेव यतितव्यमित्युपदेशसर्वस्वम् ।।
___ नन्वस्मादुपदेशाच्चारित्र इष्टसाधनत्वप्रतिसन्धानेऽपि चारित्रावरणकर्मप्रतिबन्धादेव प्राणिनां न प्रवृत्तिर्भविष्यति, तदनुदये च स्वत एव तत्र प्रवृत्तेव्यर्थोऽयमुपदेश इति चेत् ? न, लघुकर्मणामपि येषामिष्टसाधनत्वज्ञानविलम्बान्नप्रवृत्तिस्तेषामिष्टसाधनत्वज्ञापनायैव शास्त्रव्यापारात् , पुनर्बन्धकादिव्यतिरिक्तानामेव योग्यत्वेनाधिकारित्वाद्, अतथाभूतेषु भगवदुपदेशस्याप्यनतिप्रयोजनत्वात् । अपि च शास्त्रोपदेशश्रावणोद्भूतश्रद्धातिशयेनाऽनिकाचितकर्मणां प्रतिबन्धककर्मक्षयोऽपि सम्भवेदेव, निकाचितकर्मणामेव धर्म श्रुत्वाप्यप्रवृत्तेः । उक्तं च
____ अणुसिट्ठा य बहुविहं मिच्छविट्ठी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा सुगंति धम्मं णय कर ति ॥ [उप० मा० २१६] इति ॥१७॥ ચારિત્રમાં પ્રવૃત્તિ થતી નથી. અને તે કર્મને ઉદય અટકી જતાં સ્વતઃ જ (તમે કર્યો એવા ઉપદેશ વિના પણ) ચારિત્રમાં પ્રવૃત્તિ થાય છે, તેથી ચારિત્ર અંગેની પ્રવૃત્તિ પ્રત્યે અવય અને વ્યતિરેક ઉભયવ્યભિચારવાળે હોવાથી કારણભૂત ન હોવાના કારણે ઉપદેશ व्यर्थ छ.
સમાધાન – આ વાત બરાબર નથી. કારણકે લઘુકમી પણ જે જીવોને ઈષ્ટસાધન તાજ્ઞાન ન હોવાના કારણે જ પ્રવૃત્તિ અટકી હોય છે તેઓને ઈષ્ટસાધનતા જણાવવા માટે શાસ્ત્રને વ્યાપાર હોય છે. તેથી જ પુનબંધકાદિથી ભિન્ન જીવોને શારાથી ઉપકાર હોવાથી તેઓ જ યોગ્યહવારૂપે શાસ્ત્રના અધિકારી છે. જેઓ એવા લઘુકમી નથી હોતા તેઓને ભગવાન્ ને ઉપદેશ પણ ખાસ કઈ પ્રોજન સાર નથી. વળી શાપદેશ શ્રવણથી થએલ શ્રદ્ધાતિશયથી અનિકાચિતકર્મવાળા જીવોને પ્રતિબંધક કમને ક્ષય પણ સંભવે જ છે કારણકે નિકાચિત કર્મવાળા જીવોની જ ધર્મ સાંભળવા છતાં પણ પ્રવૃતિ થતી નથી. કહ્યું છે કે “અનેક પ્રકારે હિતશિક્ષા અપાયેલા બદ્ધનિકચિતકમવાળા મિથ્યાત્વી અધમ મનુષ્યો ધર્મને માત્ર સાંભળે જ છે, કિન્ત આચરતાં નથી.” ૧૭૧ १. संयमयोगेषु सदा ये पुनः सद्वर्या अपि सीदन्ति । कथ ते विशुद्धचरणा बाह्यकरणालसा भवन्ति ॥ २. चैत्यकुलगणसंघे आचार्याणां च प्रवचनश्रुतयोश्च । सर्वेषु वि तेन कृत तपःसंयमोद्यमवता ॥
शिष्टाश्च बहविध मिथ्यादृष्टयश्च ये नरा अधमाः। बदनिकाचितकर्माणः शव ति धर्म न च कुर्वन्ति ॥
Page #493
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૭૨
ननु तथापि दीर्घसंसारित्वशङ्कयाऽभव्यत्वशङ्कया च बह्वायाससाध्यमोक्षोपाये चारित्रे प्रवृत्तिन भविष्यतीत्याशङ्कायामाह
आसन्नसिद्धियाणं जीवाणं लक्खणं इम चेव ।
तेण ण पवित्तिरोहो भव्वाभव्यत्तसंकाए ॥१७२॥ [आसन्नसिद्धिकानां जीवानां लक्षणमिदमेव । तेन न प्रवृत्तिगेधो भन्याभव्यत्वशङ्कया ॥१७२॥
संयमो यम एव ह्यासन्नसिद्धिकस्य जीवस्य लक्षणम् । तदाहुः आसन्नकालभवसिद्धियस्य जीवस्स लक्खणं इणमो। विसयसुहेसु ण रज्जइ सव्वत्थामेण उज्जमइ ॥ त्ति । [उपदेशमाला-२९०] एवं संयमप्रवृत्तिरेवासन्नसिद्धिकत्वस्य तद्वयापकभव्यत्वस्य च, व्याप्यव्याप्यस्य सुतरां व्याप्यत्वात् । तथा च तज्ज्ञानमेव विशेषदर्शनतया तद्विपरीतदीर्घसंसारित्वाऽभव्यत्वशङ्कानिवर्त्तकमिति । ततस्तन्निवृत्तौ निराबाधा मोक्षोपाये प्रवृत्तिः । अथ प्रवृत्त्युत्तर
છતાં પણ પિતાને સંસાર દીર્ઘ હોવાની શંકાથી કે પોતે અભવ્ય હોવાની શંકાથી મોક્ષના ઉપાયભૂત અને બહુપ્રયત્નસાધ્ય એવા ચારિત્રમાં જીવોની પ્રવૃત્તિ થશે નહિ.” એવી શંકાને મનમાં રાખીને ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે–
ગાથાર્થ:- નજીકમાં સિદ્ધિ પામનાર જીવોનું આ સંયમોમાં વ્યાપાર જ લક્ષણ છે. તેથી હું ભવ્ય હઈશ કે અભવ્ય એવી શંકાના કારણે પ્રવૃત્તિ અટકતી નથી.
[ અભવ્યત્યાદિ શંકાનું નિવારણ] યમરૂપ સંયમ જ આસન્નસિદ્ધિક જીવોનું લક્ષણ છે. કહ્યું છે કે “જેની સિદ્ધિ નજીકના ભવિષ્યકાળમાં થવાની છે એવા જીવનું આ લક્ષણ છે કે તે વિષય સુખોમાં રક્ત થતું નથી અને સંયમયોગોમાં સર્વ વીર્યથી ઉદ્યમ કરે છે.” આમ સંયમપ્રવૃત્તિ જ સિદ્ધિ નજીકમાં હોવાપણાનું અને તેના વ્યાપક ભવ્યત્વનું લક્ષણ છે કારણકે પોતાના વ્યાપ્યનું વ્યાપ્ય પિતાને પણ નિયમાં વ્યાપ્ય હોવાથી ભવ્યત્વના વ્યાપ્ય એવા આસનસિદ્ધિકત્વનો વ્યાપ્ય એ જે સંયમોમાં ઉદ્યમ તે ભવ્યત્વને પણ અવશ્ય વ્યાપ્ય હોય જ છે. તેથી જેમ આ છીપ છે કે ચાંદી એ સંદેહ છી૫૫ણાની, ચાંદીમાં અસંભવિત એવી કઈક વિશેષતાના દર્શનથી નિવૃત્ત થાય છે. તેમ દીર્ઘ સંસાર કે અભવ્યત્વ હોવામાં અસભવિત એવા સંયમયોગેઘમરૂપ વિશેષનું જ્ઞાન જ વિશેષ દશનાત્મક બની હું ભવ્ય હોઈશ કે અભવ્ય?” તેમજ “હું આસન્નસિદ્ધિક છું કે દીર્ઘ સંસારી?” એવી શંકાને દર કરી દે છે અને તેથી એ નિવૃત્ત થએ છતે મેક્ષના ઉપાયભૂત સંયમમાં પ્રવૃત્તિ અબાધિત જ છે.
શંકા – સંયમોમાં પ્રવૃત્તિ કર્યા પછી તેનું જ્ઞાન થવારૂપ વિશેષદર્શનથી પ્રતિબંધકર્શકા નિવૃત્ત થાય છે અને એ શંકા નિવૃત્ત થાય તે પ્રતિબંધકાભાવઘટિતસામગ્રીનું સાકલ્ય થવાથી એમાં પ્રવૃત્તિ થાય છે. તેથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. १. आसन्नकालभवसिद्धिकस्य जीवस्य लक्षणमिदम् । विषयसुखेषु न रज्यते सर्वस्थानेषूद्यच्छति ॥
Page #494
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
तज्ज्ञानेन विशेवदर्शनेन प्रतिबन्धकशङ्कानिवृत्तिः, तन्निवृत्तौ च प्रतिबन्धकाभावघटितसामग्रीसाम्राज्येन प्रवृत्तिरित्यन्योन्याश्रय इति चेत् ? न, तथा प्रवर्त्तमानानामन्येषामासन्नसिद्धिकत्वं निश्चित्य तद्वयाप्यतज्जातीयत्वस्य स्वस्मिन्प्रतिसन्धानेनोक्तशङ्कानिवृत्त्या प्रवृत्तेरबाधात् । अथवा भोगेच्छानिवृत्तिरूप वैराग्यं तन्निवर्तकाऽसंयमद्वषो वाऽऽसन्नसिद्धिकत्वव्याप्यत्वेन प्रतिसंहित उक्तशङ्कानिवर्त्तक इति न किञ्चिइनुपपन्नम् । वस्तुतस्तु भव्याभव्यत्वशकैव स्वसंविदिता भव्याभव्यत्वशङ्काप्रतिबन्धिका, तस्या एव भव्यत्वव्याप्यत्वात् , तदुक्तमाचारटीकायाम् "अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावात्" इति ।
___ अथ न व्याप्य शङ्काप्रतिबन्धक किन्तु तदर्शन, तथा च न शङ्का प्रतिबन्धिका किन्तु तज्ज्ञानमिति चेत् ? न, स्वसंविदितायास्तस्या एव तज्ज्ञानरूपत्वात् । अथ स्वरूपसद्वयाप्यज्ञानं न प्रतिबन्धक, किन्तु व्याप्यत्वेन तज्ज्ञानम् , न च पुरुषत्वव्याप्यस्वरूपसत्पुरुषत्वज्ञानेऽपि
સમાધાન - વિહેંલાસથી સંયમમાં પ્રવૃત્ત થતા બીજા ના આસન્નસિદ્ધિકવન નિશ્ચય કરીને પોતાનામાં પણ આસન્નસિદ્ધિકત્વવ્યાપ્ય એવા તજજાતીયત્વનું પ્રતિસંધાન થાય છે. અર્થાત જેમાં આસન્નસિદ્ધિકત્વનો નિશ્ચય થયો છે તેઓના, વિષયનું મંદ આકર્ષણ-કષાયની અલ્પતા-સહિષ્ણુતા વગેરે રૂ૫ ગુણે પિતાનામાં પણ જોઈને તે ગુણેના વ્યાપક એવા આસન્નસિદ્ધિકત્વને પોતાનામાં નિશ્ચય થવાથી એ સંબંધી શંકા નિવૃત્ત થાય છે અને તેથી પછી સંયમયેગોમાં પ્રવૃત્તિ થાય છે. અથવા ભોગેચ્છાને નિવૃત્ત કરવા રૂપ વૈરાગ્ય કે ભેગેરછાને નિવૃત્ત કરનાર અસંયમષ જ આસનસિદ્ધિકત્વને વ્યાપ્ય હવા રૂપે જ્ઞાત થઈ ઉક્ત શંકાને નિવૃત્ત કરે છે. તેથી કઈ અનુપત્તિ નથી.
ખરેખર તે સ્વસંવેદનથી સંવેદાતી “હું ભવ્ય હઈશ કે અભવ્ય?” એવી ભવ્યાભવ્યત્વવિષયક શંકા જ પુનઃ તેવી શંકા થવામાં પ્રતિબંધક બની જાય છે. કારણકે જે જીવોને એવી શંકા પડે તેઓ અવશ્ય ભવ્ય હોવાથી એ શંકાજ ભવ્યત્વવ્યાપ્ય છે. શ્રી આચારાંગસૂત્ર ટીકામાં કહ્યું છે કે “અભવ્યજીને ભવ્યાભવ્યત્વશંકાને અભાવ હેવાથી (=હોય છે.)
[ શંકા પ્રતિબંધક કેણુ?]. પૂર્વપક્ષ - ઠુંઠામાં અવશ્ય રહેનાર, ઠંડાપણાને કઈ વ્યાપ્ય ધર્મ સામે રહેલ હુંઠામાં પણ અવશ્ય રહ્યો હોવા છતાં જ્યાં સુધી એ જણાયો ન હોય ત્યાં સુધી “આ ઠુંઠું હશે કે પુરુષ?” એવી શંકા પડે જ છે. તેથી જણાય છે કે વ્યાપ્ય પોતે શંકાને અટકાવનાર નથી કિન્તુ વ્યાપ્યનું જ્ઞાન શંકાને અટકાવનાર છે.
આ ઉત્તરપક્ષ - એ શંકા સ્વવિદિત હોવાથી ઉત્પન્ન થતાંની સાથે તેનું જ્ઞાન પણ થઈ જ જતું હોવાના કારણે એ પ્રતિબંધક બનશે જ.
૫૯
Page #495
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭ર
पुरुषत्वाभावशङ्कानिवृत्तेरनुभवबलेन स्वरूपसद्वयाप्यज्ञानस्यैवशङ्कानिवर्तकत्वमिति वाच्यम् , अव्याप्येऽपि व्याप्यत्वेन भ्राम्यतस्तद्वयाप्यत्वप्रकारकधर्मज्ञानात्तद्विपरीतशङ्कानिवृत्तेाप्यत्वप्रकारकव्याप्यज्ञानस्य शङ्कानिवर्तकत्वात् । न चोपदर्शिता शङ्का स्वस्मिन्मव्यत्वव्याप्यत्वप्रकारिकेति नेयं तन्निवर्त्तिकेति चेत् ? तथापि 'भव्यत्वव्याप्यतादृशशङ्कावानहमिति ज्ञानान्तरेणैव तादशशकानिवृत्तौ प्रवृत्तिरबाधितेवेति सर्वमवदातम् । एतेन "सिद्धौ वा संसार्यकस्वभावा एव केचिदात्मान इति स्थितेऽहमेव यदि तथा स्यां तदा मम विपरीतप्रयोजन परिव्राजकत्वमिति शङ्कया न कश्चित्तदर्थं ब्रह्मचर्यादिदुःखमनुभवेदित्युदयनमत परास्तम् । एवमभव्यत्वशड्कानिवृत्तौ सामान्यतः प्रवृत्तिर्दीर्घ संसारित्वशङ्कानिवृत्तौ दृढतरकर्मक्षये प्रवृत्तिरिति तत्त्वम् ॥१७२।।
પૂવપક્ષ - જેમ ધૂમનું સ્વરૂપ સજ્ઞાન (ધૂમને ધૂમ તરીકે ઓળખવે તે) કંઈ વહ્નિનું અનુમાન કરાવતું નથી, કિનતુ વ્યાપ્ય જ્ઞાન (આ વહિને વ્યાપ્ય છે એવું ધૂમનું જ્ઞાન) જ અનુમાન કરાવે છે. તેમ ભવ્યાભવ્યત્વશંકારૂપ વ્યાપ્યનું થતું સ્વરૂપસતું જ્ઞાન સ્વવ્યાપકભવ્યત્વનો નિશ્ચય કરાવી શકતું ન હોવાથી તાદશ શંકા પ્રતિબંધક પણ બની શકતું નથી કિન્તુ એ શંકાનું ભવ્યત્વવ્યાખ્યત્વેન જ્ઞાન જ તેવું બની શકે છે, પણ સ્વસવેદનથી એ તે કંઈ થતું નથી. તેથી સ્વસંવિદિત એવી પણ તે શંકાને પુનઃ શંકાની પ્રતિબંધિકા માની શકાય નહિ. “પુરુષત્વને વ્યાપ્ય એવા પુરુષત્વવિષયક આ પુરુષ છે. એવા સ્વરૂપસતજ્ઞાનની હાજરીમાં પિતાનાં પુરુષત્વને વ્યાપ્ય પુરુષત્વજ્ઞાન છે એવા તેના વ્યાખ્યરૂપે થતા જ્ઞાનની ગેરહાજરી હોવા છતાં “આ અપુરુષ નહિ હોય ને?' ઈત્યાદિ રૂપ પુરુષત્વાભાવની શંકા નિવૃત્ત થઈ જાય છે એવો જાત અનુભવ છે, તેથી વ્યાપ્યના સ્વરૂપજ્ઞાનને જ શંકાનિવર્નાક માનવું જોઈએ એવું કહેવું નહિ, કારણ કે અવ્યાપ્ય વિશે પણ વ્યાપ્ય તરીકેને ભ્રમ કરનારને વ્યાપ્ય ન જ્ઞાન થઈ જવાથી તદ્વિપરીત શંકા નિવૃત્ત થાય છે. જેમકે વહિનને અવ્યાપ્ય એવી પણ ધૂળમાં ધૂમનો ભ્રમ કરનારને આ અગ્નિને વ્યાપ્ય છે એવું સ્મરણાત્મક જ્ઞાન થઈ જવાથી અહીં અગ્નિને અભાવ હશે? એવી વિપરીત શંકા નિવૃત્ત થઈ જાય છે. આમ વ્યાપ્ય (ધૂમ)નું સ્વરૂપ સજ્ઞાન ન હોવા છતાં (કારણ કે ધૂમ જ હાજર નથી તે એનું જ્ઞાન શી રીતે થાય?) વ્યાપ્યત્વેન જ્ઞાન (ભલે ભ્રમાત્મક !) હેવાથી વિપરીતશંકા નિવૃત્ત થતી હોવાથી વ્યાપ્યત્વરૂપે થતા જ્ઞાનને જ શંકાનિવર્તક માનવું જોઈએ. ઉક્તશંકાનું થતું સંવેદન તે ભવ્યત્વવ્યાસ્વરૂપે ન હોવાથી પુનઃ તેવી શંકાનું નિવત્તક બનતું નથી.
ઉત્તરપક્ષ:- છતાં “ભવ્યત્વને વ્યાપ્ય તેવી શંકા મને પડે છે એવા બીજા જ્ઞાનથી જ તેવી શંકા નિવૃત્ત થઈ ગએ છતે પ્રવૃત્તિ અબાધિત રીતે થાય જ છે. તેથી કે દોષ રહેતું નથી.
તેથી જ કેટલાક આત્માઓ સંસારી એવભાવવાળા હોય છે અર્થાત્ હંમેશ માટે સંસારી જ રહેવાના છે, મુક્ત થવાના નથી. તેથી મેક્ષ અને તેના ઉપાય હોવા
Page #496
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
__ अथ ये वदन्ति "मोक्षोपाये प्रवृत्तिस्तावद्वैराग्यादेव, वैराग्य च नाभुक्तभोगानामेव, भोगेषु सिद्धत्वप्रतिसन्धानेन तदिच्छासन्ततिविच्छेदसम्भवात् , तथा च भोगान् भुक्त्वैव तदनन्तर मोक्षोपाये योगमार्गे प्रवर्तिव्यामहे" इति ताननुशासितुमाह
जो पुण भोए भोत्तुं इच्छइ तत्तो य संजमं काउ ।
जलणंमि पज्जलित्ता इच्छइ पच्छा स निव्वाउं ॥१७३॥ [यः पुन गान् भुक्त्वेच्छति ततश्च संयम कर्तुम् । चलने प्रज्वल्येच्छति पश्चात्स निर्वातुम् ॥१७३॥]
न खलु कामोपभोगेन कामक्षयो नाम, आप तु तदभिवृद्धिरेव प्राप्तजातीये सुखान्तर इच्छा सामग्रीसञ्चारादज्ञात इच्छाविरहाद् । न चैव समानप्रकारकेच्छां प्रति समानप्रकारकછતાં હું પણ જે કદાચ એક માત્ર સંસારી સ્વભાવવાળો જ તે પરિવ્રાજકપણું મારે માટે વિપરીતપ્રોજનવાળું બની જશે” એવી શંકાના કારણે કે મોક્ષ માટે બ્રહ્મચર્યાદિપાલનના કષ્ટને ઉઠાવશે નહિ.” એવો ઉદયનને મત અપાસ્ત જાણુ. કારણકે એક માત્ર સંસારીસ્વભાવવાળા જી અભવ્ય હોય છે. ભવ્યોને તે “હું કદાચ અભવ્ય હોઈશ તો ? એવી શંકાથી જ ઉપર કહી ગયા મુજબ પોતાને વિશેની અભવ્યવશંકા દૂર થઈ જતી હોવાથી પ્રવૃત્તિનો પ્રતિબંધ થતું નથી. આમ અભવ્યત્વશંકા નિવૃત્ત થએ છતે મોક્ષ માટેની સામાન્યથી પ્રવૃત્તિ થાય છે અને દીર્ઘ સંસારીપણાની શંકા નિવૃત્ત થએ છતે વિશેષથી પ્રવૃત્તિ થાય છે એ અહીં તાત્પર્ય જાણવું. મે ૧૭૨ છે
[ યોગસિદ્ધિમાં ભુક્તભેગીપણું અનાવશ્યક ] મેક્ષે પાયમાં પ્રવૃત્તિ વૈરાગ્યથી જ થાય છે અને જેઓએ ભાગ ભોગવ્યા છે તેઓને જ વિરાગ્ય થાય છે, કારણકે “ભેગો મારે સિદ્ધ થઈ ગયા છે એવા ભાગો વિશેના પ્રતિસંધાનથી જ ભેગોની ઈચ્છાઓની પરંપરાને અંત આવે છે, અને તેથી ભોગો ભોગવીને પછી જ અમે મોક્ષે પાયભૂત યોગમાર્ગમાં પ્રવર્તશું” એવું જેઓ કહે છે તેઓને શિક્ષા આપવા ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ :- વળી જે ભોગ ભોગવીને પછી સંયમ લેવા ઈચ્છે છે તે અગ્નિમાં પડી બળીને પછી ઠરવાને ઈચ્છે છે.
ભેગે ભોગવવાથી કામવાસના કંઈ ક્ષીણ થતી નથી કિન્તુ વધે જ છે, કારણકે જે ભેગસુખ પ્રાપ્ત થયું હોય તેના સમાનજાતિવાળા બીજા સુખની ઈચ્છા થવા માટે જરૂરી જ્ઞાનાત્મક સામગ્રી સમ્પન્ન થયેલી હોવાથી નવી નવી ઈરછાઓ થયા જ કરે છે. જ્યાં સુધી એ જાતિનું સુખ અજ્ઞાત હોય છે ત્યાં સુધી જ જ્ઞાનરૂપી સામગ્રી ન હોવાના કારણે ઈચ્છા પ્રવર્તતી નથી.
શકા :- આને અર્થ તો એવો થયો કે તે તે ઈચ્છા પ્રત્યે સમાનપ્રકારવાળું જ્ઞાન અર્થાત્ તે તે વિષયનું જ્ઞાન જ કારણભૂત છે. તે તે વિષયે સિદ્ધ હોવા કે ન હોવા એ તે અકિંચિકર જ છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમતપરીક્ષા બ્લેા. ૧૭૩
ज्ञानस्य हेतुत्वमस्तु सिद्धत्वं तु तत्राऽतन्त्रमिति वाच्यम्, तथापि सिद्धसुखोपायेष्टसाधनतासाक्षात्कार प्रसूतसदृशदर्शनोद् बोध्यदृढतर संस्कार परम्परोपनीयमानोपायान्तरेष्टसाधनता स्मरणपरम्पराधीनेच्छाभिवृद्धेः कामोपभोगाधीनत्वाद् । अथ सिद्धत्वज्ञानकृतसामान्ये च्छा विच्छेदसम्भवान्नैवमिति चेत् ? न, सामानाधिकरण्येन सिद्धत्वज्ञानेऽपि सामानाधिकरण्येनेच्छाया अनुभवि - कत्वात् कथमन्यथा प्रोपितस्याऽज्ञातकान्तामरणस्य तत्कान्तावलोकनादाविच्छा । सामान्यधर्मावच्छेदेन सिद्धत्वधीस्तु यावदाश्रयसिद्धत्वधियं विना विशेषदर्शिनो न सम्भवति ।
अथ सुखत्वादिसामानाधिकरण्येन सिद्धत्वज्ञानमेवेच्छाविरोधि, न च (तु) सुखत्वेन तत्तत्सुखे सिद्धत्वज्ञान, तेन तत्तत्सुखेच्छाविरोधिवशेनानन्तप्रतिबन्धकत्वकल्पने गौरवात्, समानप्रकारकत्वेनैव तथात्वात् । इत्थं च सुखत्वेन सिद्धत्वज्ञानदशायां तत्तत्सुखभिन्नत्वेनैव
...
Fe
સમાધાનઃ- વિષયાને ભાગવવાથી સુખાનુભવ થવામાં તે સિદ્ધ થએલ સુખના ઉપાયભૂત વિષયસેવનમાં ઈષ્ટસાધનતાના એવા સાક્ષાત્કાર થાય છે કે જેનાથી તેવા જ વિષયાના દર્શનથી જાગ્રત થનાર દૃઢતર સસ્કાર પેદા થાય છે. આવા સંસ્કારાની પરંપરાથી તાદૅશસુખના ઉપાયભૂત ખીજા વિષયેામાં પણ ઇષ્ટસાધનતાનું સ્મરણ થતું જાય છે જેના કારણે તે તે વિષયેાની ઈચ્છા વધે છે. આમ ઇચ્છાની અભિવૃદ્ધિ પણ કામાપભાગને આધીન હાવાથી સિદ્ધત્વ જ્ઞાન પણ તેમાં ઉક્ત રીતે ભાગ ભજવે જ છે. [ ઈચ્છાવિચ્છેદેક, કાણુ ? ]
પૂર્વ પક્ષ – પેટ ભરીને મિષ્ટાન્ન ખાઈ લીધા પછી બીજા મિષ્ટાન્ન ખાવાની ઇચ્છા રહેતી નથી. તેથી જણાય છે કે સિદ્ધત્વજ્ઞાનથી ઇચ્છા માત્ર વિચ્છિન્ન થઈ જાય છે. તા પછી સિદ્ધત્વ ઈચ્છાની અભિવૃદ્ધિમાં ભાગ ભજવે છે' એમ શી રીતે કહેવાય
ઉત્તરપક્ષ :- એ વાત ખરાખર નથી કારણ કે સામાનાધિકરણ્યન સિદ્ધત્વજ્ઞાનની (=કેટલીક ભાગસુખવ્યક્તિઅંગેના સિદ્ધત્વજ્ઞાનની) હાજરીમાં પણ સામાનાધિકરણ્યેન (ઈતર ભાગસુખવ્યક્તિ વિષયક) ઈચ્છા હોવી અનુભવસિદ્ધ છે, તેથી સિદ્ધત્વજ્ઞાનથી ઈચ્છાસામાન્યના વિચ્છેદ સ*ભવતા નથી. નહિતર તેા પરદેશ ગયેલ પુરુષ કે જેણે સ્વદેશમાં રહેલ પેાતાની પત્ની મરી ગઈ છે એની ખબર નથી તેને તે પત્નીના પૂર્વ અવલાકનાદિ સિદ્ધ હાવાથી નવા અવલેાકનાદિની ઇચ્છા શી રીતે સંભવે ? સામાન્ય ધર્માવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન જ ઈચ્છા નિવત્તક બની શકે. (એટલે કે તત્કાન્તાવલે કનવ રૂપ સામાન્યધર્મ જે જે અવલેાકનવ્યક્તિમાં સવિત હોય તે તે દરેક અવલેાકન મને થઈ ગયા છે એવુ' પેાતાને સિદ્ધ હાવાનું જ્ઞાન તત્કાન્તાવલેાકનની ઈચ્છાને નિવૃત્ત કરી શકે છે.) પણ એ તે વિશેષદર્શી (તે તે દનવિશેષ કરનાર) જીવને તત્કાન્તાવલેાકનત્વાદિરૂપ સામાન્ય ધર્મના તે તે તત્કાન્તાવલોકનાદિરૂપ સઘળાં આશ્રયા (તે કાન્તાના સંભવિત બધા દશના) પેાતાને સિદ્ધ થયાની બુદ્ધિ વિના સ ́ભવતું નહાવાથી ઇચ્છાનિવૃત્તિ પણ અશકયપ્રાયઃ અને છે કારણકે તે કાન્તા વગેરેનુ` મરણુ જયાં સુધી જાણ્યું
Page #498
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
૪૬૯
सिद्ध एव तत्तत्सुख इच्छा, प्रोषितस्यापि ज्ञात एव कान्तावलोकने ज्ञातान्यस्वीयकान्तावलोकनत्वे. नेच्छेति चेत् १ न, तथापि सामान्येच्छाविच्छेदेऽपि विशेषेच्छाऽविच्छेदप्रसङ्गात् , तावदिच्छानां भ्रमत्वकल्पनापेक्षया समानविषयत्वप्रत्यासत्त्या समानप्रकारकसिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया न्याय्यत्वात् , तत्तत्सुखभिन्नत्वेन सुखेच्छानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेष्टसाधनता. ज्ञानानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेच्छाहेतुत्वकल्पनापेक्षयावच्छेदकावच्छेदेनैव सिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया युक्तत्वाच्च । एतेन सामानाधिकरण्येन सिद्धत्वज्ञानस्यैव विरोधित्वं, प्रोषितस्य त्ववलोकनत्वसामान्यलक्षणयोपस्थिते भाव्यवलोकने तत्कान्तीयत्वभ्रमेण सिद्धतत्त. दवलोकनेतरतत्कान्तावलोकनत्वेनैच्छेति निरस्तम् । . ન હોય ત્યાં સુધી તેના દરેક દશને મને થઈ ગયા છે હવે પુનઃ કોઈ દર્શન થવાનું નથી” એવું જ્ઞાન થતું નથી.
પૂર્વપક્ષ – સુખત્યાદિ સામાનાધિકરણેન સિદ્ધત્વજ્ઞાન જ ઈચ્છાવિરોધી છે નહિ કે સુખત્વેન (સુખત્યાવચ્છેદન) તત્તસુખઅંગેનું સિદ્ધવજ્ઞાન.કારણકે એમ માનવામાં તે તે અનંત સુખ અંગેની ઈચ્છા પ્રત્યે તે તે સુખના અનંત સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવાનું ફલિત થતું હોવાથી અનંતપ્રતિબંધક માનવાનું ગૌરવ છે. તેથી સમાન પ્રકારક સિદ્ધત્વજ્ઞાનને જ સમાનપ્રકારક ઈચ્છા પ્રત્યે પ્રતિબંધક માનવું ઉચિત છે. અને તેથી કેઈ એક સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન સઘળી તત્સજાતીય અન્યસુખવ્યક્તિઓની ઈચ્છાનું પ્રતિબંધક બને છે. તેમ છતાં સિદ્ધ એવા પણ તે સુખના સજાતીય અન્યસુખમાં તત્તસુખભિન્નત્વ (તત્તસુખભિજાતીયત્વ) ને ભ્રમ થવાથી પ્રતિબંધક ન હોવાના કારણે ઈચ્છા પ્રવર્તે છે. તેથી પરદેશ ગયેલ પુરુષને પણ કાન્તાવલોકન જ્ઞાત હોવા છતાં “પિતે પૂર્વે જેવું અવલોકન કર્યું છે એના કરતાં કંઈક નવું જ અપૂર્વ જેવા મળશે- વધુ સુખનો અનુભવ વિશે” એવો જ્ઞાતભિન્નત્વનો ભ્રમ થવાથી જ્ઞાતઅવલોકન કરતાં ભિન્ન એવા સ્વયકાન્તાવકન તરીકે પુનઃ કાન્તાવલોકનની ઈચ્છા થાય છે.
ઉત્તરપક્ષ :- આવી માન્યતા યુક્ત નથી કારણ કે એક સ્વયકાન્તાવલોકન સિદ્ધ હોવાથી તત્સજાતીય સ્વયકાન્તાવલોકન સામાન્યની જ ઈચ્છા વિચ્છિન્ન થઈ ગઈ હોવાથી ભવિષ્યકાલીનસ્વયકાન્તાવલોકનરૂપ વિશેષની ઈરછાને અવિચ્છેદ માની જ શી રીતે શકાય? તેમજ એકવારનું કાનાવલેકન સિદ્ધ થઈ ગયા પછી થનાર દરેક અવલોકનમાં એ રીતે તભિન્ન જાતીયત્વના ભ્રમની તેમજ તેથી થતી ઈરછાઓના અનુભવમાં ભ્રમત્વની કલ્પના કરવા કરતાં તે સામાનવિષયતા પ્રત્યાસત્તિથી સમાન પ્રકારક સિદ્ધત્વજ્ઞાનને જ પ્રતિબંધક માનવાની ક૯૫ના યુક્ત છે, અર્થાત્ ઈચ્છાના વિષયને સમાન વિષયવાળા સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું યુક્ત છે. વળી સવકા-નાના જ્ઞાતાવકન કરતાં ભિન જાતિવાળા હોવા રૂપે જે અવલોકનાદિ ઈચ્છાએલા હોય તેની સાધનતાના જ્ઞાનને તેવી જ્ઞાતા કાન્તાવલોકનની ઈચ્છાના હેતુ તરીકે માની તેવું કારણ હાજર હોવાથી પ્રેષિતને કાન્તાવલોકનેચ્છા થાય છે એવી ઉપપત્તિ કરવી એની અપેક્ષાએ અવચ્છેદકા
Page #499
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૧૦૩
___अथ सुखत्वेनेच्छां प्रति सुखत्वेन सिद्धत्वज्ञानमेव प्रतिबन्धकं, न तु सुखत्वावच्छेदेन सिद्धत्वज्ञान, सुखत्वव्यापकसिद्धत्वीयस्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वापेक्षया विशेषतः स्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वस्यैव लघुत्वात् । न चैवं सामानाधिकरण्येन सिद्धत्वज्ञानोत्तर सामानाधिकरण्येनेच्छापलापः, अनन्यगत्या सुखजनकादृष्टविशेषस्योत्तेजकत्वस्वीकारात् । एवं च प्रोषितस्यापि मृतकान्तावलोकनेच्छाप्रतिबन्धके तत्कान्तावलोकनत्वेन सिद्धत्वज्ञाने कान्तामरणज्ञानाभावादिकमुत्तेजक वाच्यम् । न चैव गौरवम्, व्यापकत्वनिवेशापेक्षयोत्तेजकनिवेशे लाघवात् , अन्यथा विशेषदर्शिनः सामान्येच्छाऽविच्छेदप्रसङ्गाच्चेति चेत् ? વરછેદેન જ સિદ્ધત્વજ્ઞાનને તત્તસુખથી ભિન્ન હોવા રૂપે સુખની થતી ઈચ્છાના પ્રતિબંધક તરીકે માની તે પ્રતિબંધક હાજર ન હોવાથી તાદશ ઈચ્છા થાય છે એવી ઉપપત્તિ કરવી યુક્ત છે. તેથી જ કેઈક જે આવી ક૯પના કરે છે કે “સામાનાધિકરણ્યન સિદ્ધવજ્ઞાન જ ઈચ્છા પ્રત્યે વિરોધી છે, પરદેશગએલાને તે અવલોકનર્વસામાન્યલક્ષણથી ઉપસ્થિત થએલ ભાવી અવલોકનમાં તે પોતાની કાન્તાનું છે એ ભ્રમ થવાથી પિતાને સિદ્ધ થએલ તે તે અવલોકન કરતાં ભિન્ન એવા સ્વયકાન્તાવકન રૂપે ઈચ્છા પ્રવર્તે છે તે પણ નિરરત જાણવી.
પૂર્વપક્ષ – સુખત્વેન કેઈપણ સુખની ઈચ્છા પ્રત્યે સુખન કેઈપણ સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન જ પ્રતિબંધક છે, નહિ કે સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન, કારણકે એને પ્રતિબંધક માનવામાં ગૌરવ છે. એ ગૌરવ આ રીતે-સુખ-વાવચ્છેદે સિદ્ધત્વજ્ઞાન એટલે
જ્યાં જ્યાં સુખ હોય ત્યાં ત્યાં સિદ્ધત્વ હોવાનું જ્ઞાન. એટલે કે “સંપૂર્ણ સુખ સિદ્ધ છે” એવું જે જ્ઞાન (કે જેમાં સિદ્ધત્વ પ્રકાર તરીકે અને સુખ વિશેષ્ય તરીકે ભાસે છે) ઈચ્છાનું પ્રતિબંધક બને છે તેમાં ભેગું ભેગું સિદ્ધત્વ એ સુખત્વવ્યાપક છે એવું પણ જણાતું હોવું જોઈએ. પરંતુ આવું પ્રકાશમાં જણાતું ન હોવાથી તે સંબંધાશમાં જણાતું હોવું માનવું પડે છે. એટલેકે સિદ્ધત્વાત્મક પ્રકારને સુખાત્મકવિશેષ્યમાં રહેવાને સંબંધ જ તાદશવ્યાપકત્વગર્ભિતરૂપે ભાસ જોઈએ. તેથી સુખસ્વાવસ્કેન સિદ્ધત્વજ્ઞાનમાં સુખત્વવ્યાપક સિદ્ધત્વના સ્વરૂપ સંબંધને સંબંધ તરીકે, સિદ્ધત્વને પ્રકાર તરીકે, તેમજ સુખવાવચ્છિન્ન સુખને વિશેષ તરીકે માનવું પડે છે. જ્યારે સુખન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવાનું હોય તે એમાં વ્યાપકત્વાંશ ભાસવાની આવશ્યકતા ન હોવાથી માત્ર સ્વરૂપસંબંધને સિદ્ધત્વાત્મક પ્રકારના જ સંબંધ તરીકે માનવાને રહે છે. તેથી સેખવાવ છેદન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવામાં ગૌરવ છે.
શંકા- પણ તે પછી અમુક સુખો સિદ્ધ થઈ ગયા પછી પણ જે ઈતર સુખાની ઈચ્છા જાગે છે તેને અપલાપ કરવો પડશે. અર્થાત સુખ ન સિદ્ધત્વજ્ઞાનરૂપ પ્રતિબંધક હાજર હોવાથી એવી ઇચ્છાઓ ઉત્પન્ન થતી જ નથી એવું માનવું પડશે.
Page #500
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદૂ
૪૭૧
___न, एवं सत्युत्तेजकत्वाभिमतादृष्टक्षयस्यैव सामान्येच्छाविच्छेदकत्वौचित्यात् । वस्तुतस्तु विशेषदर्शिनः सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदो नास्त्येव, किन्तु सुखे संसारदुःखानुबन्धित्वज्ञानाद्वेषकृत एव सः । अत एवोक्त-'न जातु कामः कामानामुपभोगेन शाम्यति । इति । अत एव संसारसुखमात्र एव द्वेषे विशेषेच्छापि विरक्तस्य विच्छिद्यते । यत्र तु बलवदुःखानुबन्धित्वं न ज्ञात प्रत्युत तदननुबन्धित्वमेव ज्ञातं तत्र मोक्षसुखे द्वेषाभावान्मुमुक्षोरिच्छा न विच्छिद्यते, प्रत्युत समेधते, सामग्रीसत्त्वादिति ।
સમાધાન- પ્રતિબંધક હાજર હોવા છતાં એવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી અનુભવાતી હેવાથી બીજે કઈ ઉપાય ન રહેવાથી સુખજનક અદષ્ટ વિશેષ વગેરેને ઉત્તેજક માનીએ છીએ. પ્રોષિતને મૃતધનાવલેકનેચ્છાનું પ્રતિબંધકીભૂત જે તત્કાતાવલોકનન સિદ્ધવજ્ઞાન તે હોવા છતાં પણ જે તેની ઇચ્છા થાય છે તે કાન્તામરણજ્ઞાનાભાવરૂપ ઉત્તેજકની હાજરી માનવી જોઈએ. પણ આ રીતે ઉત્તેજક માનવાની પણ નવી કલ્પના કરવામાં તે ગૌરવ છે.” એવું ન કહેવું કેમકે પ્રતિબંધકમાં વ્યાપકતાને પ્રવેશ કરવા કરતાં ન ઉત્તેજક માનવામાં લાઘવ હોવાથી એ કલ્પનામાં ગૌરવ નથી. નહિતર તે પૂર્વમાં કહી ગયા તેવા વિશેષદશીને સુખસ્વાવકેન દરેક સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન જ થતું ન હોવાથી સુખસામાન્ય અંગેની ઈચ્છા જ કયારેય વિચ્છિન્ન થશે નહિ.
[ દુઃખાનુબંધિત્વ જ્ઞાનજન્ય દ્વેષ જ સામાન્યૂછાવિચ્છેદક] ઉત્તરપક્ષ:- આવું કથન બરાબર નથી કારણ કે એ રીતે તે ઉત્તેજક તરીકે જે અદષ્ટ અભિમત છે તેને ઉત્તેજક ન માનતાં તેના ક્ષયને જ સામાન્ચેચ્છાના વિચ્છેદક તરીકે માની અવચ્છેદકાવચ્છેદન સિદ્ધવજ્ઞાનને પ્રતિબંધક માનવામાં પણ કોઈ અનુપ પત્તિ રહેતી નથી. વિશેષદશીને તાદશસિદ્ધવજ્ઞાન અસંભવિત હોવા છતાં તાદશ અદષ્ટક્ષયરૂપ વિચ્છેદકથી ઈચ્છાવિરછેદ થઈ જવો તે સંભવિત જ છે.
વસ્તુતઃ તે વિશેષદશી જીવને સિદ્ધત્વજ્ઞાનથી ક્યારેય સામાન્ચેચ્છાવિચ્છેદ થત જ નથી. કિન્તુ પૌગલિક સુખમાં સંસાર દુ:ખની પરંપરાને વર્ધકપણાના જ્ઞાનથી તે સુખે પ્રત્યેને જે શ્રેષ પ્રવર્તે છે એનાથીજ ઈચ્છાવિચ્છેદ થાય છે. તેથી જ કહ્યું છે કે “કામવાસના વિષયોના ઉપગથી શાન્ત થતી નથી કિન્તુ ઘી વગેરે બલિથી અગ્નિ જેમ વધે છે તેમ વધે જ છે” તેથી જ સંસારસંબંધી સુખમાત્રને દ્વેષ થએ છતે વિરક્ત જીવને વિશેષ ઈચ્છા પણ મટી જાય છે. તેમજ જેને વિશે “આ પરિણામે વધુ દુઃખ આપનાર છે” એવું તે જાણ્યું નથી ઉલટું પરિણામે પણ દુઃખ ન આપનાર તરીકે જ જ્ઞાન કર્યું છે તેવા મોક્ષસુખ અંગે દ્વેષ ન હોવાથી મુમુક્ષુને તેની ઈચ્છા મટતી તે નથી, ઉલટું વધવાની શાસ્ત્રશ્રવણદિરૂપ સામગ્રી હોવાથી વધે જ છે. ૧, અથોત્તરાર્ધ–વિષા જળવÊવ પુનરેવ પ્રવર્ધતે I [ નારાત્રિાનોપનિષદ્ ૩/૨૭]
Page #501
--------------------------------------------------------------------------
________________
www.
અધ્યાત્મમત રીક્ષા લૈા. ૧૭૩ स्यादेतत्-विजातोयसुखत्वावच्छेदेन सिद्धजातीयत्वज्ञानमेव विजातीयसुखत्वे नेच्छाप्रतिबन्धक ं, न चाऽविरक्तस्य संसारसुखे सिद्धजातीयत्वं वस्तुसदपि भासते, मोहनीय कर्मदोषमहिम्ना भाविनि सुखे नियमतः सिद्धसुखवैलक्षण्यस्यैवे ।पस्थितेः । तदुक्त -
'पत्ता य कामभोगा कालमर्णतं इह सउभोगा ।
अपुपि व मन्नइ तहवि य जीवो मणे सुक्ख || [ उपदेशमाला - २०२] अत्रापूर्वपद्मपूर्व - जातीयपर', अन्यथा भाविनः सुखस्य वस्तुतोऽपूर्वत्वादिनार्थानुपपत्तिः, एवं चोक्तकर्मदोषविलयेन विजातीयसुखत्वावच्छेदेन सिद्धजातीयत्वज्ञानादेव संसारसुखेच्छाविच्छेद इति । वम्, सिद्धसुखे बलवद्दुःखानुबन्धित्वज्ञानात् तज्जातीयत्वज्ञानस्य द्वेषहेतुतज्ज्ञानप्रयोजकत्वात्, तद्धि (? तेन हि ) सामग्रीप्रतिपादनेन फलतः संसारसुखेच्छ । विच्छेदहेतु द्वेषसामग्री वैकल्यस्यैव प्रतिपादनात् । अत एव - [સિજાતીયત્વજ્ઞાનથી શુ થાય ? વિચારણા ]
૪૭૨
wwwwwww
જ તે પૂર્વ પક્ષ :- તે તે ભિન્ન જાતીયસુખાવચ્છેદેન સિદ્ધજાતીયતાનુ જ્ઞાન ભિન્નજાતીય કોઈપણ સુખવ્યક્તિની ઈચ્છાનુ પ્રતિબંધક બને છે. અર્થાત્ તે તે ભિન્નજાતીયસુખત્વના આશ્રય તરીકે સભવિત દરેક સુખવ્યક્તિ વિશે મે' જે સુખ ભાગળ્યુ* છે તજાતીય જ આ સુખ છે' એવુ' જ્ઞાન જ એ વિજાતીય કાઇપણ સુખવ્યક્તિની ઇચ્છાને શકે છે, પાતે પૂર્વે જે સુખ ભાગવ્યુ' છે તજજાતીય જ સંસારસુખમાં હાવા છતાં પણ બૈરાગ્ય ન પામેલા જીવને તે ભાસતું નથી, કારણકે મેાહનીયકના દોષના મહિમાથી ભાવીસુખમાં નિયમા સિદ્ધ (=અનુભૂત) સુખ કરતાં વિલક્ષણતા જ ભાસે છે. કહ્યું છે કે-આ સંસારમાં ઉપભાગ સહિતના કામભોગે! અન’તકાળમાં અન’તવાર પ્રાપ્ત કર્યા છે છતાં પણ જીવ તે કામભેાગ સુખાને અપૂર્વ જેવુ' માને છે.’ અહી અપૂર્વ શબ્દ અપૂર્વ જાતીય અર્થમાં જાણવા. ‘નહિ કે પૂર્વે અપ્રાપ્ત હેાવાના અર્થમાં...નહિતર તા ભાવિસુખ હકીકતમાં અપૂર્વ જ હાવાથી તે અપૂર્વ હોવાની માન્યતામાં મૂઢતા કહેવી અનુપપન્ન થઇ જાય. તેથી મેહનીયક`ના દોષ નષ્ટ થવાથી થતા વિજાતીયસુખત્વાશ્રયભૂત દરેક સુખવ્યક્તિ અંગેના સિદ્ધજાતીયત્વજ્ઞાનથી જ સ’સારસુખેચ્છા વિચ્છિન્ન થાય છે.
ઉત્તરપક્ષ :- તમે કહેા છે એવુ' નથી કારણકે પોતે અનુભવેલ સુખમાં ખલવદુદુઃખાનુષ'ધિતા અનુભવાવાથી ભવિષ્યત્કાલીન જે જે સુખમાં તજાતીયત્વનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તે તે સુખેા અંગેના દ્વેષના કારણભૂત ખલવદુઃખાનુબંધિત્વજ્ઞાનનુ પ્રત્યેાજક બને છે. અર્થાત્ ભવિષ્યકાલીન સુખા વિશે આ સુખા પણ સિદ્ધ સુખ જેવા જ છે. તેથી સિદ્ધ સુખની જેમ પરિણામે મેાટુ' દુઃખ આપનારા છે’ એવુ' જ્ઞાન થવાથી દ્વેષ પ્રવર્તે છે જેથી એની ઇચ્છાના વિચ્છેદ થઈ જાય છે. અને માહનીયકમરૂપી દોષ તા વિષયાદિનું સુખની સામગ્રી તરીકે પ્રતિપાદન કરવા દ્વારા (અર્થાત્ ખલવદુઃખાનુ१. प्राप्ताश्च कामभोगाः कालमनन्तमिह सोपभोगाः । अपूर्वमिव मन्यते तथापि च जीवो मनसि सौख्यम् ।।
Page #502
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ્દ
'जाणिज्जइ चिंतिज्जइ जम्मजरामरणसंभवं दुःख।
ण य विसएसु विरज्जइ अहो सुबद्धो कवडगंठि ॥ [उपदेशमाला-२०४] इत्यनेन दोषमहिम्ना संसारसुखे द्वषहेतुबलवदुःखानुबन्धित्वज्ञानवैकल्यमेवोतम् , अत एव च
નાગેર્ નટ્ટ રિઝર્ ગમત દુિ ગરા વિશે |
ण य उठिवग्गो लोगो अहो रहस्सं सुणिम्मायं ॥ [उपदेशमाला-२०५] इत्यनेनैतदेव વિદ્યુતમ્
स्यादतत्-तज्जातीयसुखत्वेनेच्छाया निवृत्तौ यावत्तज्जात्याश्रयाणां सुखानां स्वरूपसंसिद्धत्वमेव तन्त्रम्, मैव', "इच्छा हु आगाससमा असंखया" इत्याद्यागमप्रामाण्यबलेन जगत एवाऽनिरुद्धमनसामिच्छाविषयत्वात् तावद्विषयाणामसिद्धत्वात् , प्रोषितस्य सकलतत्कान्तावलोकબંધિતા ન જણાવા દેતાં સુખાનુબંધિતા જ દેખાડવા દ્વારા પરિણામે સંસારસુખેરછાવિચ્છેદમાં હેતુભૂત દ્વેષની બલવદુઃખાનુબંધિતા જ્ઞાનાદિ ઘટિત સામગ્રીની વિકલતાનું જ પ્રતિપાદન કરે છે, નહિ કે ભાવીસુખમાં સિદ્ધસુખવિલક્ષણતાની ઉપસ્થિતિનું..તેથી જ “જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થતાં દુઃખ તે વિષયોને કારણે પ્રવર્તે છે એવું જીવ જાણે છે, વિચારે છે અને છતાં વિષયોથી વિરક્ત થતું નથી તેથી ખરેખર કપટગ્રન્થિ (મેહ) સુબદ્ધ (દઢ) છે” એવા કલેક વડે દોષના મહિમાથી સંસારસુખ અંગેના શ્રેષના હેતુભૂત બલવદુખાનુબંધિતાજ્ઞાનની વિકલતા જ જણાવી છે. અને તેથી જ, “જીવ જે રીતે મરે છે એ, તેમજ ન મરતા જીવનો પણ ઘડપણ વિનાશ કરે છે એ, લેક જાણે છે છતાં તે ઉદ્વિગ્ન થતો નથી એ રહસ્ય ખરેખર અદ્દભુત રીતે નિર્માયેલું છે.” આવા અર્થવાળા શ્લોકથી પણ એ જ વાતનું વિવરણ કર્યું છે.
પૂર્વપક્ષ:- ભાવી સુખની તજજાતીયસુખ તરીકે થતી ઈચ્છા નિવૃત્ત થવામાં તજજાતીય સઘળાં સુખે સ્વરૂપથી સિદ્ધ થઈ જવા એ જ હેતુભૂત છે,
[ અનિરુદ્ધમનવાળાની ઈચ્છાના વિષયે સિદ્ધ થવા અશક્ય ]
ઉત્તરપક્ષ – “ઈચ્છા આકાશની જેમ અંત વિનાની છે ઈત્યાદિ આગમવચનોથી જણાય છે કે જેઓએ મનને વશ કર્યું નથી તેવા જીવોને આખું જગત્ ઈરછામાં વિષયભૂત હોય છે. આટલા વિષયો તે ક્યારેય સિદ્ધ થતા ન હોવાથી તમે કહ્યું એવું માનવામાં ઈચ્છાવિચ્છેદ જ અસંભવિત બની જાય ! તેમજ પ્રોષિતને પોતાની મરીગએલ પત્નીને બધા દર્શન સિદ્ધ હેવા છતાં પણ તેની ઈચ્છા પ્રવર્તે છે, તેથી એવા સિદ્ધત્વને ઈચ્છાવિચ્છેદને હેતુ મનાય નહિ. १. ज्ञायते चिन्त्यते जन्मजरामरणसंभव दुःखम् । न च विषयेषु विरज्यतेऽहो ! सुबद्धः कपटग्रन्थिः ॥ २. जानाति च यथा म्रियतेऽम्रियमाणमपि जरा विनाशयति । न चीद्विग्नो लोकः अहो रहस्य' सुनिर्मातम ॥ ૩. હૃચ્છા વધુ પ્રા#ારામાં સંસ્થા |
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૭૪
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૭૩
नानां स्वरूपतः सिद्धत्वेपि मृतकान्तावलोकनेच्छादर्शनाच्च । अथ सिद्धत्वनिश्चयाभावापेक्षया लाघवादसिद्धत्वज्ञानमेवेच्छाहेतुरिति सिद्धत्वज्ञाने तन्निवृत्ताविच्छानिवृत्तिरिति चेत् ? न, सामानधिकरण्येन सिद्धत्वज्ञानस्य सामानाधिकरण्येनाऽसिद्धत्वज्ञानाऽविरोधित्वात् , सामान्यतः सिद्धत्वप्रमायाश्चाऽसम्भवात् । ... इदं तु प्रतिभाति-यथा जलपानेन पिपासाकारणतृनिवृत्तौ पिपासानिवृत्तिः, एवं स्वकारणाधीनभोगकर्मनिवृत्तावेव भोगेच्छानिवृत्तिस्तत एव च भोगद्वेषः, कथमन्यथाऽविरत
सम्यग्दृशः संसारसुखे बलवदुःखानुबन्धित्व प्रतिसन्दधाना अपि न ततो निवर्तन्ते १ नन्वेवं .. भोगेनैव भोगकर्मनाशात् तन्नाशार्थिनस्तत्र प्रवृत्तिर्युक्तेति चेत् ? सत्यं, यस्तस्य भोगैकनाश्यत्वं
कुतोऽपि हेतोनिश्चिनोति तस्य भोगेच्छानिवृत्तये तत्र प्रवृत्तिर्युक्तैव यथा कालदष्टस्य विषभक्षणे, ... यस्य तु न तथा निश्चयस्तस्य तत्र प्रवृत्तिविपरीतप्रयोजनेति तत्त्वम् ॥१७॥
પૂર્વપક્ષ - સિદ્ધવનિશ્ચયાભાવને ઈરછા પ્રત્યે હેતુ માનવા કરતાં લાઘવથી 'અસિદ્ધવજ્ઞાનને જ હેતુ માનવું યુક્ત છે, અને તેથી તે તે સુખ અંગે સિદ્ધત્વજ્ઞાન થએ છતે અસિદ્ધત્વજ્ઞાનરૂપીહેતુ નિવૃત્ત થવાથી ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય છે. - ઉત્તરપક્ષ- એ પણ બરાબર નથી, કારણ કે તમે કયા સિદ્ધત્વજ્ઞાનની હાજરીમાં અસિદ્ધત્વ જ્ઞાનરૂપ ઈચ્છા હેતુની નિવૃત્તિ માને છે? યાવતું સુખવ્યક્તિઓના એક ભાગ અંગેના સિદ્ધત્વજ્ઞાનની કે યાવતું સુખવ્યક્તિઓ અંગેના સિદ્ધત્વજ્ઞાનની ? પહેલો વિકલ્પ માની શકાય તેમ નથી, કારણ કે એવું જ્ઞાન કંઈ ઈતરભાગ અંગેના અસિદ્ધત્વજ્ઞાનનું વિરોધી નથી, બીજો વિકલ્પ પણ માની શકાય તેમ નથી કારણ કે એવું તે જ્ઞાન જ અસંભવિત છે.
[ ઈચ્છાનિવૃત્તિ અંગે ગ્રન્થકારનો અભિપ્રાય ] " આ બાબતમાં આ વાત ચુત લાગે છે જેમ પાણી પીવાથી પીવાની ઈચ્છાની કારણભૂત તૃષા નિવૃત્ત થવાથી એ ઈચ્છા પણ નિવૃત્ત થાય છે એમ ભેગેચ્છા પણ પિતાના કારણભૂત ભેગકર્મ કે જે પૂભવાદિમાં કરેલ દાનાદિરૂપ સ્વકારણને આધીન હોય છે તે નિવૃત્ત થએ છતે જ નિવૃત્ત થાય છે, અને તે નિવૃત્તિથી જ (? પછીજ) ભેગ દ્રેષ પ્રવર્તે છે. નહિતર તો અવિરતસમ્યગ્ર દષ્ટિએ સંસાર સુખમાં બળવદૂદુઃખાનુબંધિત્વ જોતાં હોવા છતાં શા માટે એમાંથી નિવૃત્ત ન થાય ? . શંકા- તો પછી ભોગથી જ ભોગકર્મનાશ થતું હોવાથી ભોગેચ્છાને નાશ કરવાની ઈચ્છાવાળાઓએ પણ ભેગોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
સમાધાન – હા ! પ્રવૃત્તિ કરવી જોઈએ! પણ કેણે? તે કે જેઓને પોતાના ભેગકર્મો ભોગથી જ નાશ થનાર છે, એ સિવાય નહિ”, એવો કેઈપણ રીતે નિશ્ચય થઈ ગયે હેય. જેમ કે કાલસર્પ ડસવાથી ચડેલ ઝેર, ઝેર ખાવાથી જ મરે એમ છે” એવું જાણનારને ઝેર ખાવું જ યુક્ત છે, છતાં બીજાને કંઈ તે ખાવું યુક્ત નથી, તેમ જેઓને
Page #504
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ્
1
अपि च भोगप्रवृत्तेर्भोगनाशः सन्दिग्धः, आयुर्निर्णयस्य कर्त्तुमशक्यत्वाच्चायतों योगः प्रवृत्तिरपि सन्दिग्धा, प्रतिक्षणमविरतिप्रत्ययिककर्मबन्धश्च बलवदनिष्टसाधनं भगवद्वचनान्निणी तमेवेति कथमेवंविधाभिलाषो विवेकिनामुज्जृम्भेतेत्युपदिशति -
को वा जियवीसासो विज्जुलयाचंचलं मे आउंमि ।
सज्जो निरुज्जमो जई जराभिभूओ कहं होही || १७४ ॥
(को वा जीवविश्वासो विद्युल्लताचंचल आयुषि । सज्जो निरुद्यमो यदि जराभिभूतो कथं भविष्यति भवान् ॥१७४॥) न खलु विद्युल्लताचञ्चलस्य जीवितस्य निर्णयो नाम, शस्त्रादिना झटिति तदुपक्रमसम्भवात् । न च कालज्ञानादिशास्त्रादायु निर्णायायतौ प्रवर्त्तिष्यत इति वाच्यम्, निर्णयाभावात्, अन्यथा प्रवृत्तिकालस्यापि ततो निर्णये शङ्कान्तरानवकाशात्, तथा निर्णये तु भोगेच्छानिवृत्तये विषयेऽपि प्रवृत्तिः कस्यचित् प्रतिपादितैव । किंच, य एवमविरतिप्रत्य
એવા નિશ્ચ નથી તેને તા રાજમાર્ગ રૂપ ત્યાગાદિ દ્વારા પણ ભાગેચ્છા નિવૃત્ત થવી સભવિત હાવાથી અને સામાન્ય રીતે તા ભેગામાં થતી પ્રવૃત્તિ તા ભાગેચ્છા વધારવા મારફતે વિપરીત પ્રયેાજનવાળી બની જતી હાવાથી ભાગામાં પ્રવૃત્તિ અયુક્ત જ છે. ૧૭૩
[ચાગ ભાગ બાદ લેવાની ઇચ્છા વિવેકીને અસ‘ભવિત 1
વળી ભાગ પ્રવૃત્તિથી ભાગનાભાગેચ્છાના નાશ થવો સદિગ્ધ છે. બીજી બાજુ આયુષ્યના નિર્ણય કરવો પણ શક નથી. ભાગા ભાગવી ભાગેચ્છા નાશ થાય અને પછી ચેાગામાં પ્રવૃત્તિ થઇ શકે એટલા કાળ જીવન ટકવાનુ છે કે નહિ ? એવો નિશ્ચય ન હાવાથી ભવિષ્યમાં ચેાગપ્રવૃત્તિ પણ સંદિગ્ધ છે. તેમજ ત્યાંસુધી વિરતિ ન સ્વીકારવામાં થતા અવિરતિનિમિત્તક કર્મબંધ ખળવદનિષ્ટસાધનભૂત છે એવો શ્રી જિનેશ્વરદેવોના વચનથી નિણ્ય પણ થએલા છે, તા પછી વિવેકી જીવોને ભાગા ભાગવીને ભાગકમ ખપાવ્યા બાદ યાગપ્રવૃત્તિ કરીશું” એવા અભિલાષ જ શી રીતે થાય ? એવુ' જણાવતાં ગ્રન્થકાર કહે છે—
ગાથા :-આયુષ્ય વિદ્યલ્લતા જેવુ. ચ'ચળ હાય ત્યારે જીવનના ભરાસા શે ? તેમજ ભાગા ભાગવ્યા પછી જો જરાભિભૂત હોવાના કારણે નિરુદ્ઘમ થયા હશેા તા તમે ચેાગા માટે સજ્જ શી રીતે થશે!?
[ચાગવિલ એમ્બુને ધર્માધિકાર નથી]
વિદ્યક્ષતા જેવા ચંચળ જીવિતના નિણુય થઈ શકતા નથી, કારણકે શસ્ત્રાદિથી તેના સહસા ઉપક્રમ થઈ શકે છે. જેનાથી જીવનકાલનું જ્ઞાન વગેરે થઇ શકે એવા જ્યાતિષાદિ શાસ્ત્રોથી આયુષ્યના નિર્ણય કરીને ભવિષ્યમાં પ્રવૃત્તિ કરી શકાશે” એવુ કહેવુ નહિ કારણકે એ ગ્રન્થાથી એવો નિણ ય થઈ શકતા નથી. નહિતર તા એનાથી
ય
Page #505
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૭૪–૧૭૫
यिककर्मबन्धान बिभेति तस्यैवेदृगभिलाषः स्यान्न तु संसारभीरोः । न च संसारभीरुतां विना. धर्माधिकारी नाम, तथाभूतस्य तु "'समयं गोयम ! मा पमायए" [उत्तराध्ययनदशमाध्ययने] इत्याद्युपदेशपरिकर्मितमतेः प्रतिक्षणमप्रमाद एव मतिरुदेति, तस्यां चोदितायां न प्रवृत्तिविलम्बः सम्भवी, सामग्रीसाम्राज्यात् । किं चायतौ वार्द्धक्ये तादृशकायबलाद्यभावात्कथं चारित्रे प्रवृत्तिः ? कथं च तदप्रवृत्ताविष्टसिद्धिः १ इति फलार्थिना फलोपायप्रवृत्तौ न विलम्बो વિધેયઃ ૨૭૪ો.
ननु तथापि दृढसंहननाश्चारित्रे प्रवर्त्तन्तां, ये तु रोगग्रस्ता हीनकायबलाश्च ते जिनवचनं जानाना-अपि तत् श्रद्धाना अपि संसारभीरवोऽपि कथमसिधारासमाने योगमार्गे प्रवर्तन्ताम् ? इत्याशंकायामाह
देहबलं जइ न दढं तह वि मणोधिइबलेण जइयव्यं ।
तिसिओ पत्ताभावे करेण किं णो जले पियइ ? ॥१७५॥ (दहबल जइ न दृढ तथापि मनोधृतिबलेन यतितव्यम् । तृषितः पात्राभावे करेण किं नो जल पिबति ? ॥१७५॥) જે કયારે પ્રવૃત્તિ કરવી એને પણ નિર્ણય થઈ જવાથી બીજી કોઈ શંકા રહેવાને અવકાશ જ રહે નહિ. તેમ જ એ રીતે જે યોગ પ્રવૃત્તિકાળને નિર્ણય થએલો હોય તે ભોગેચ્છાનિવૃત્તિ માટે કઈકને માટે વિષયોમાં પ્રવૃત્તિ પણ યુક્ત હેવી અમે કહી જ ગયા છીએ. વળી ખરી વાત એ છે કે જેઓ આવું કરવામાં થનાર અવિરતિનિમિત્તક કર્મબંધથી બીતા નથી તેઓને જ આવા અભખારા થાય છે, નહિ કે સંસારભીરુ અને ! અને સંસારભીરુતા વિના તે ધર્માધિકાર જ હોતા નથી. તેથી તેવા અભિલાષવાળા જીવોને તે ધર્માધિકાર જ ન હોવાથી યોગમાં પ્રવૃત્તિ કયારે કરવી ? એની ચિંતાથી સયું. વળી ધર્માધિકારી સંસારભારુ જીવોને તે “હે ગૌતમ! સમયમાત્રને પણ પ્રમાદ કર નહિ !” ઈત્યાદિ ઉપદેશથી બુદ્ધિ પરિકમિત હોવાથી પ્રતિક્ષણ અપ્રમાદ સાધવાની જ બુદ્ધિ થાય છે જેની હાજરીમાં પ્રવૃત્તિ માટે જરૂરી સામગ્રી હાજર થઈ ગઈ હોવાથી પ્રવૃત્તિવિલંબ સંભવતો નથી. વળી ભવિષ્યમાં વૃદ્ધાવસ્થા આવે ત્યારે પ્રવૃત્તિપ્રાયોગ્ય તાદશકાયબળાદિને અભાવ થવાથી ચારિત્રમાં પ્રવૃત્તિ શી રીતે થાય ? અને એ ન થાય તે ઈષ્ટસિદ્ધિ શી રીતે થાય? તેથી માક્ષાત્મક ફળના અથએ તે એ ફળના ઉપાયભૂત ચારિત્રમાં “ગે ભેળવીને પછી ચારિત્ર લઈશું' એવો વિલંબ કરો નહિ. ૧૭૪
ચારિત્ર સત્વરે ગ્રહણ કરવા યોગ્ય હોવા છતાં પણ દઢ સંઘયણવાળાએ ભલે ચારિત્રમાં પ્રવૃત્ત થાય! પણ રોગગ્રસ્ત અને અલ્પ કાયબળવાળા જીવો જિનવચનને જાણતા હોવા છતાં, શ્રદ્ધા કરતા હોવા છતાં તેમજ સંસારી હોવા છતાં તલવારની ધાર જેવા વેગમાર્ગમાં શી રીતે પ્રવૃત્ત થાય ? એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકારશ્રી
- સમ ગૌતમ ! મ પ્રમાણે
Page #506
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
فيفه
तादृशदेहबलाभावेऽपि मनोवीर्यस्फोरणे यतितव्यम् , नत्वालस्यं विधेयम् , न हि कायिकव्यापारप्रकर्ष एव चारित्र', किन्तु शक्त्यनिगृहनप्रयुक्तो योगानां स्थिरो भावस्तत् । अत एवाऽशक्तानां कपटराहित्येन किंचित्प्रतीपसेवनेऽपि भगवदाज्ञाऽविराधना। तदुक्त'
'जो हुज्ज उ असमत्थो रोगेण व पिल्लिओ झरियदेहो । सव्वमवि जहाभणियं कयावि ण तरिज काउंजे ॥ [उप० माला ३८३] सो वि य निययपरक्कमववसायधिइबल अगृहंतो।। મુળ કૂવરિયં તો વસ કરૂ છે રિ I [૩૫૦માઝાં રૂ૮૪]
मनोधृतिबलेन च कायवाक्प्रवृत्तिरपि काचिद् भवत्येव यया त्रिकरणशुद्धिराधीयते, केवलं विचित्रतपोऽभिग्रहादिकं कर्तुमशक्नुवतोऽपि तस्य कायव्रतयतनया न हानिः, शक्त्यनिगूहनात् । उक्त च
[ હીનસંઘયણને પણ ચારિત્ર અસંભવિત નથી] ગાથા જે કાયાનું બળ કદાચ દઢ ન હોય તો પણ મનના ઇતિબળથી ચારિત્રમાં પ્રયત્ન કરવો જોઈએ. તૃષાતુર માણસ પ્યાલો ન હોય ત્યારે શું હાથથી પાણી ન પીએ ?
કાયાનું તેવું વિશિષ્ટ બળ ન હોય તે પણ મને વીર્ય ફેરવવામાં પ્રયત્નશીલ રહેવું, આળસ કરવી નહિ. કારણ કે કાયાની પ્રવૃત્તિનો પ્રકર્ષ જ ચારિત્ર છે એવું નથી, કિન્ત શક્તિને ન ગોપવવાથી થએલ યોગોની સ્થિરતા જ ચારિત્ર છે. તેથી જ અશક્ત
જીવોને કપટ રહિતપણે કંઈક પ્રતીપ સેવન (=વિપરીત આંચરણું, અતિચાર સેવન) કરવા છતાં ભગવાનની આજ્ઞાની વિરાધના થતી નથી. કહ્યું છે કે “જે શરીરના નબળા બાંધાના કારણે અસમર્થ હોય અથવા રોગપીડિત હોવાથી જર્જરિત દેહવાળો હોય તેમજ જે કયારેય પણ, કંઈ પણ, જેવું કહ્યું હોય તેવું કરવા સમર્થ ન હોય તે પણ ફૂટ ચારિત્ર (=કપટાચરણ)ને છેડીને પોતાના પરાક્રમ (=સંઘયણ બળ આદિ)ના વ્યવસાય ( ચેષ્ટા) અને મનોબળને ગોપવ્યા વગર જે પ્રવર્તે તે અવશ્ય સાધુ છે. વળી મને તિબળથી કેઈક કાયપ્રવૃત્તિ અને વચનપ્રવૃત્તિ પણ થાય જ છે જેનાથી ત્રિકરણની શુદ્ધિ સંપન્ન થાય છે. ફક્ત વિચિત્રતપ-અભિગ્રહાદિ ન કરવા છતાં સૂકાય જીવોની અને વ્રતની યતના હોવાથી શક્તિ-અનિગૃહન જળવાઈ રહેવાના કારણે ચારિત્રહાનિ થતી નથી કહ્યું છે કે “જે અશક્ય એવા પ્રતિભાવહ નાદિ તપ વગેરેને તું કરી શકતો નથી તે પિતાને સ્વાધીન અને યતિઓને યોગ્ય એવી સમિતિ વગેરેમાં યથાશક્તિ પ્રવૃત્યાદિ રૂપ આ સંયમયતન શા માટે કરતે નથી?” १. यो भवेत्त्वसमर्थो रोगेण वा प्रेरितो जीर्णदेहः । सर्वमपि यथाभणित कदापि न तरेत् कर्ते यः ॥ २. सोऽपि च निज रुपराक्रमव्यवसायधृतिबलमगूहयन । मुक्त्वा कूटचरित यदि यततेऽवश्य यतिः ॥
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૭૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭પ
'जइ ता असक्कणिज्ज ण तरसि काऊण तो इमं कीस ।
अप्पायत्त न कुणसि संजमजयणं जईजोग्ग ॥ ति [उप०माला ३४४]
ननु तर्हि धृतिबलेन विचित्राभिग्रहादिकमपि न दुष्करम् , दृश्यन्ते हि धृतिबलेन कायमपि त्यजन्तो महासाहसिका इति चेत् ? न, धृतिबलसाध्येऽपि विचित्राभिग्रहादौ व्रताजनक्षमयोगहानिरूपबलवदनिष्टानुवन्धित्वप्रतिसन्धानेन तत्राऽप्रवृत्तेः । अत एवोक्त
'मा कुणउ जइ तिगिच्छं अहियासेऊण जइ तरइ सम्मं । अहियासंतस्स पुणो जइ से નાના દાર્થ િ ત્તિ ! [૩પ૦મસ્ત્રી રૂ૪૬)
नन्वेवं तपसि कस्यापि प्रवृत्तिर्न स्यात् , तत्र नियमतो दुःखानुबन्धित्वज्ञानादिति चेत् ? न, व्याधिचिकित्सारूपे तपस्यायतिसुखानुबन्धित्वस्यैव ज्ञानात् । न च दुःखजनकत्वज्ञानेन तत्र द्वेषः, बलवत्सुखाननुबन्धिदुःखजनकत्वज्ञानस्यैव द्वेषजनकत्वात् , अन्यथा समुच्छिन्ना योगमार्गव्यवस्था । तथाप्यातध्यानजनके ध्रुवयोगहानिजनके च तत्र प्रवृत्तिर्नास्त्येव, शुभ
શંકા -એ રીતે તે કાયખળ કૃશ હોવા છતાં મનેધતિબળથી વિચિત્ર અભિગ્રહાદિ પણ દુષ્કર નથી. કારણકે મહાસાહસિક જીવો ધતિબળથી કાયાને ત્યાગ કરતાં પણું દેખાય જ છે.
સમાધાન:-પ્રતિબળથી સાધ્ય એવા પણ વિચિત્ર અભિગ્રહાદિ વિશે વ્રતપાલનને સમર્થ યોગેની હાનિરૂપ બળવદનિષ્ટનું અનુબંધિતવ દેખાવાથી પ્રવૃત્તિ થતી નથી. તેથી જ કહ્યું છે કે “વિશેષ વ્યાકુળતા વિને જે રોગાદિને સહન કરવા સમર્થ હોય તે, તેમજ એને સહન કરતાં પડિલેહણાદિ રૂપ બીજા યોગો સીદાતા ન હોય તે સાધુ રોગની ચિકિત્સા ભલે ન કરાવે, (કારણ કે રોગ સહન કરવો એ પરીષહજયરૂપ હોવાથી વિપુલકર્મનિર્જરાનું કારણ છે.)”
શકા: તો પછી “આનાથી ભૂખાદિનું દુઃખ પ્રવર્તાશે” એવું દુઃખાનુબંધિતાનું જ્ઞાન થતું હોવાથી તપમાં કઈ પ્રવૃત્તિ જ કરશે નહિ.
[ભાવિ સુખાનુબંધિતાજ્ઞાન તપમાં પ્રવર્તક] સમાધાન –વ્યાધિની ચિકિત્સા વગેરેમાં કડવી દવા પીવી પડે વગેરે રૂપ તત્કાલીન દુઃખાનુબંધિતાનું જ્ઞાન હોવા છતાં ભાવિકાલીન આરોગ્યસુખાનુબંધિતાનું સાન થવાથી જેમ પ્રવૃત્તિ થાય છે, તેમ તપમાં તત્કાલીન અલ્પ દુઃખની કારણતા દેખાતી હોવા છતાં ભાવિ સુખાનુબંધિતાનું જ્ઞાન થતું હોવાથી પ્રવૃત્તિ થશે જ. “છતાં તત્કાલીન દુઃખાનુબંધિતાના જ્ઞાનથી તપ વિષે દ્વેષ તે પ્રવર્તાશે જ” એવું કથન પણ બરાબર નથી કારણ કે, “આ અધિક સુખ દેનાર નથી” એવા જ્ઞાનની સાથે થતું દુઃખજનકત્વજ્ઞાન જ હત્પાદક છે જે અહીં હાજર નથી. નહિતર તે યોગમાર્ગવ્યવસ્થા જ લોપાઈ જાય. કારણ કે તત્કાલીન દુઃખજનકતાનું જ્ઞાન તો તેને વિશે પણ હોવાથી ઠેષ પ્રવર્તી १. यदि तावदशकनीय' न तरसि कर्तुं तत इमां किम् ? आत्मायत्तां न करोषि संयमयतनां यतियोग्याम् ॥ १. मा करोतु यदि चिकित्सामतिसोदु यदि तरति सम्बन्। अतिसहमानस्य पुनर्यदि तस्य योगा न हीयन्ते।
Page #508
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ
૪૭૮
ध्यानध्रुवयोगानुकूल्येनैव तदुपदेशात् , तदुक्त- 'जह जह खमइ शरीर धुवजोगा जह जहा न हायति । ___ कम्मक्खओ अ विउलो विवित्तया इंदियदमो य ।। त्ति [उप०माला ३४३] १७५॥
ये तु बलकालशोचनयैवालस्योपहताः शक्ता अपि चारित्र नाद्रियन्ते ते प्रान्ते जरामरणभयभीतास्तन्निवृत्त्युपायाऽप्रवृत्त्या प्रार्थनामात्रेण प्रार्थित सुखमप्राप्नुवन्तो बाढमात्मानौं शोचन्ति, ततश्चातध्यानोपहता एव बालमरणेन म्रियन्त इत्युपदिशति
बलकालसोयणाए अलसा चिट्ठति जे अकयपुण्णा ।
ते पत्थिता वि लहुँ सोइंति सुहं अपावता ॥१७६॥ (बलकालशोचनयाऽलसास्तिष्ठन्ति येऽकृतपुण्याः । ते प्रार्थयन्तोऽपि लघु शोचन्ति सुखमप्राप्नुवन्तः ॥१७६॥)
जह णाम कोइ पुरिसो न धणट्ठा निद्धणो वि उज्जमइ ।
मोहाइपत्थणाए सो पुण सोए ति अप्पाणं ॥१७७॥ (यथानाम कश्चित्पुरुषो न धनोर्थ निर्धनोऽप्युद्यच्छति । मोघया प्रार्थनया स पुनः शोचत्यात्मानम् ॥१७७॥ જ કરે. આમ છતાં જે તપથી આર્તધ્યાન થાય કે આવશ્યકાદિ ધ્રુવયેગોની હાનિ થાય તેમાં તે પ્રવૃત્તિ વિહિત છે જ નહિ, કારણ કે શુભધ્યાન અને ધ્રુવેગને અનુકુલ રહીને જ તપ કરવાનું કહ્યું છે. જે જે તપને શરીર સહી શકે એમ હોય, તેમજ જે જે તપ કરવાથી પડિલેહણાદિ નિત્યકમ ઘવાય નહિ, વિપુલકર્મક્ષય થાય, પોતે દેહથી જુદે છે એવી પાર્થક્ય ભાવના થાય, તેમજ ઈન્દ્રિયોનું દમન થાય તે જ તપ કરવો. | ૧૭૫ છે
[ હીનસંઘયણદિના રોદણું રોનારા અંતે પસ્તાય | કિન્તુ જેઓ “આપણું સંઘયણબળ હીન છે” કે “આ તે પડતે કાળ છે” ઇત્યાદિનાં જ રોદણાં રડયા કરીને આળસુ બની શક્તિમાન હોવા છતાં ચારિત્રને આદરતા નથી. તેઓ અંતે વૃદ્ધાવસ્થા અને મરણથી ભય પામે છે. ભયભીત થયેલા તેઓ અજરામરપણાદિના પ્રાર્થિતસુખને, તેની પ્રાર્થના કરતા હોવા છતાં, એ પ્રાર્થના માત્રથી એ મેળવી શકતા નથી. કારણ કે જરા-મરણ નિવૃત્તિના ઉપાયભૂતચારિત્રમાં પ્રવૃત્તિ કરી હોતી નથી. તેથી જાતને જ અત્યંત ધિક્કારે છે. તેમજ આર્તધ્યાનથી હણાયેલા તેઓ બાળમરણથી મૃત્યુ પામે છેએવી ચેતવણી સાથે ગ્રંથકારશ્રી ઉપદેશ દે છે – : ગાથાથ:- પુણ્યને ન કરનાર જેઓ બાળ-કાળના શોકથી આળસુ રહે છે. તેઓ પ્રાર્થના કરવા છતાં સુખને ન મેળવવાથી શોક કર્યા કરે છે. જેમ કે નિર્ધન એવો પણ જે કોઈ પુરુષ ધન માટે ઉદ્યમ કરતું નથી તે ધનની નિષ્ફળપ્રાર્થનાથી પિતાને જ દુઃખી કરે છે. १. यथा यथा क्षमते शरीर ध्रुवयोगा यथा यथा न हीयन्ते । कर्मक्षयश्च विपुलः विविक्तता इन्द्रियदमश्च ॥
Page #509
--------------------------------------------------------------------------
________________
-૪૮૦
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭૬–૧૭૭ ये खलु बलकालशोचनयैव धर्म नादृतवन्तो न ते मरणभयभीताः प्रार्थनामात्रेण वाञ्छितसुखमाप्नुवन्ति, न हि निर्धनः पुमाननुद्यच्छन् धनेच्छामात्रेण धन लभते, न खलूपेयेच्छामात्रेणोपेयलाभः, अपि तु तया तदुपायेच्छा, ततस्तत्र प्रवृत्ति, ततश्च तल्लाभ इति । ननु स्वप्रार्थनामात्रस्याऽकिञ्चित्करत्वेऽपि भगवत्प्रार्थनथैवेष्टसिद्धिर्भविष्यतीति चेत् १ न, क्षीणरागद्वेषाणां भगवतां निश्चयतः प्रार्थितसुखाऽदायकत्वात्तदुपदिष्टरत्नत्रयाराधनयैव मोक्षप्राप्ती, ततस्तत्प्राप्तिव्यवहारात् । अत एव १"आरुग्गबोहिलाभं समाहिवरमुत्तम दितु" इतीयमसत्यामृषाभाषा । उक्त च
भासा असच्चमोसा णवर भत्तीइ भासिया एसा । જ દુ શીખવેમવો વિંતિ સમાર્દિ જ વોર્દૂિ જ છે [સાઇ નિહ-૨૨૦૬] ज तेहिं दायव्वं तं दिन्नं जिणवरेहिं सब्वेहिं । હંસાનાળચરિત્તરસ મોતવમરસ લુણસો || રિા [બાનિ -૧૨૦૭]
नन्वेव संयमेऽप्युद्यच्छतां तादृशप्रार्थनाऽकिञ्चित्करीति चेत् १ न, वन्दनादिकारिणामपि वन्दनादिप्रत्ययिककायोत्सर्गाभिलाषवत् तदभिलाषस्य तदभिवृद्धितत्प्रत्ययिकनिर्जराहेतुत्वात् । 'अनुद्यच्छतोऽपि ततस्तल्लाभ' इति चेत् १ न, तस्य भगवदुपदिष्टकारणाराधनपर्यवसन्नदाना
જેઓએ બળ-કાળનાં રોદણાં રોઈને જ ધર્મ આદર્યો નથી, મરણના ભયથી બીધેલા તેઓ કંઈ પ્રાર્થનામાત્રથી વાંછિત સુખને મેળવતા નથી. અનુદ્યમી નિર્ધન કંઈ ધનેચ્છા માત્રથી ધનને મેળવતો નથી. કારણ કે ઈચ્છા માત્રથી ઉપેયને લાભ થતું નથી. કિન્તુ ઉપેયેચ્છાથી ઉપાયેચ્છા પ્રવર્તાવા દ્વારા ઉપાયમાં થતી પ્રવૃત્તિથી થાય છે.
શકા - પિતાની કેવળપ્રાર્થના આકિંચિકર હોવા છતાં ભગવપ્રાર્થનાથી જ ઈષ્ટસિદ્ધિ સંભવિત હોવાથી ચારિત્રાદિમાં પ્રવૃત્તિની જરૂર નથી.
[ વીતરાગ પ્રાર્થિતસુખદેનારા નથી–નિશ્ચયનય]. સમાધાન –જેઓના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે તેવા ભગવંતો નિશ્ચયથી તે પ્રાતિસુખના દાતા બનતા જ નથી. અને છતાં પણ તેઓથી ઉપદિષ્ટ રત્નત્રયની આરાધનાથી જ મોક્ષપ્રાપ્તિ થતી હોવાના કારણે વ્યવહારથી ભગવાને મોક્ષપ્રાપ્તિ કરાવી એવું કહેવાય છે. તેથી ચારિત્રમાં પ્રવૃત્તિ તો કરવી જ પડે છે. તેથી જ ભગવાન મને “ઉત્તમ એવા આરોગ્ય, ધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો” એવું જે કહેવાય છે તે અસત્યઅમૃષા નામની (વ્યવહાર) ભાષા છે. કહ્યું છે કે “કિન્ત ભક્તિથી બાલાયેલી આ ભાષા અસત્યામૃષા છે કારણ કે ક્ષીણરાગદ્વેષી ભગવંતે સમાધિ અને બેધિને આપતા નથી. વળી તેઓએ છે. આ પવા જેવું હતું. દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ-તે સર્વજિનેશ્વરોએ આપી જ દીધું છે.” १. चतुर्विशत्यावश्यके गाथा-६. अस्य पूर्वाध:-कित्तिय व दियमहिया जेए लोगस्स उत्तमा सिद्धा । २. भाषाऽसत्यमृषा नवरौं भक्त्या भाषितैषा । न खलु क्षीणप्रेमद्वेषाः ददति समाधिच बोधि च ॥ 3. यत्तैर्दातव्य तद्दत्त जिनवरैः सर्वैः । दर्शनज्ञानचारित्रस्यैष त्रिविधस्योपदेशः ॥
Page #510
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મપનિષદ
'
र्थाऽसम्भवेन तद्भाषाया अतथात्वात् । तदुक्तं
लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थिंतो।
अन्न दाई बोहिं लब्भसि कयरेण मुल्लेण ॥ [उप०माला०-२९२]त्ति । ननु तथापि मोक्षेच्छादिरूपप्रवृत्तिसामग्र्यां सत्यां कर्मदोषादेव न प्रवृत्तिरिति चेत् १ न, कर्मदोषस्याऽनिर्णयात् , अविवेकादप्रवृत्तेः, तन्निरासायोपदेशादित्युक्तप्रायम् ॥१७७॥
શંકા પણ આવું માનવામાં તે એ ઉપદેશ સ્વીકારીને સંયમમાં ઉદ્યમ કરતા મહાત્માઓને એવી પ્રાર્થના અકિંચિકર થઈ જવાની આપત્તિ આવશે.
[ અપ્રમત્તની પ્રાર્થના સફળ, આળસુની નિષ્ફળ] સમાધાન એવી આપત્તિ છે નહિ કારણ કે જેઓએ શ્રી જિનચૈત્યના વંદનાદિ કરી દીધા છે તેઓને પણ અન્યકૃત વંદનાદિના અનમેદનાદિ નિમિત્તે કાયોત્સર્ગની થતી અભિલાષા અકિંચિત્કાર નથી, તેમ આ પ્રાર્થના પણ અકિંચિકર નથી કારણ કે બેધિલાભાદિની પ્રાર્થના બોધિલાભાદિની અભિવૃદ્ધિના (=નિર્મળતાદિના) તેમજ તેનાથી થતી કર્મનિર્જરાના હેતુભૂત છે જ.
શંકા –આવું માનવામાં તે ચારિત્રમાં ઉદ્યમ ન કરનારને પણ તેવી પ્રાર્થનાથી જ નિર્જદિને લાભ થઈ જવાનું માનવું પડશે.
સમાધાન – એવું માનવું પડે તેમ નથી, કારણ કે એ પ્રાર્થનામાં ભગવદુપદિષ્ટ રત્નત્રયાત્મક કારણની આરાધના એ જ ભગવાને પ્રાર્થકને આપવા યોગ્ય દાન છે. દિતુ” શબ્દમાં રહેલ દાનને આવો અર્થ તેવા જીવને (રત્નત્રયા રાધના વિના પ્રાર્થના માત્રથી જ નિર્જરા લાભ ઈચ્છનારને) સંભવ ન હોવાના કારણે તેની ભાષા અસત્યામૃષા ન થવાથી નિર્જરાદિ ફળનો લાભ કરાવતી નથી. કહ્યું છે કે “વર્તમાનમાં પ્રાપ્ત થયેલ બાધિ=જિનધર્મને તપ આદિના અનુષ્ઠાનથી સફળ ન કરતો અને ભવિષ્યમાં પુનઃ તેની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતો હે જીવ! તું તે અન્ય બધિ કયા મૂલ્ય મેળવશે ?
. શંક:- છતાં પણ ચારિત્રપ્રવૃત્તિની મોક્ષેચ્છાદિરૂપ સામગ્રીની હાજરીમાં પણ કર્મષના કારણે જ એવા જીવોની પ્રવૃત્તિ હોતી નથી, નહિ કે આળસના કારણે...
[ ચારિત્રની અપ્રવૃત્તિમાં માત્ર કર્મો જ કારણ નથી] સમાધાન :- એવું નથી કારણ કે પ્રવૃત્તિ ન થવામાં કમષ જ કારણ છે એવો કેઈ નિર્ણય થઈ શકતું નથી. હેય–ઉપાદેયાદિને વિવેક ન હોવાના કારણે પણ ચારિત્રમાં અપ્રવૃત્તિ હોય છે. એ અવિવેકને દૂર કરવા જ તે ભગવંતને ઉપદેશ હોય છે ઈત્યાદિ આગળ કહી ગયા છીએ. જે ૧૭૬–૧૭૭ છે १. लब्धां च बोधिमकुर्वन्ननागतां च प्रार्थयन् । अन्यां तकां बोधिं लप्स्यसे कतरेण मूल्येन ? ।।
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૨,
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૧૪
ननु तथापि दुष्कृतगर्हामात्रेणैव मिथ्यादुष्कृतादिदानात् पापनिवृत्तिभविष्यतीत्याशङ्कायामाह
जो पाव गरह तो तं चैव निसेवए पुणो पाव ।
तस्स गरहावि मिच्छा अतहक्कारो हि मिच्छत्तं ॥१७८॥ (यः पाप गर्ह स्तच्चैव निसेवते पुनः पापम् । तस्य गर्दापि मिथ्याऽतथाकारो हि मिथ्यात्वम् ॥१७८॥)
संयमविषयायां हि प्रवृत्तौ वितथासेवनायां मिथ्यादुष्कृतदानप्रसूता गर्दा दोषापनयनायालम् न तूपेत्यकरणगोचरायां, नाप्यसत्करणगोचरायाम् । उक्त च
संजमजोगे अब्भुदिठयस्स जं किंचि वितहमायरियं ।
मिच्छा एयंति वियाणिऊण मिच्छंति कायव्वं ॥ [आ०वि०-६८१] ति । अत एव प्रतिक्रमणीयपापकर्माऽकरणमेवोत्सर्गतः प्रतिक्रमणमुक्त
છતાં પણ દુષ્કૃતગર્તામાત્રથી “મિચ્છામિ દુક્કડમ' દેવાથી પાપ નિવૃત્તિ થઈ જશે. ચારિત્રની શી જરૂર છે? એવી શંકાને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે–
[પુનઃ પુન: પાપ સેવનારની ગહ મિથ્યા] . ગાથાર્થ :-પાપની ગહ કરતે પણ જે જીવ એજ પાપને પુનઃ સેવે છે તેની ગહ પણ મિથ્યા=બેટી છે કારણ કે ગહરૂપ જેવું બેલીએ છીએ તેવું ન કરવા રૂપ અતથાકાર જ મિથ્યાત્વ=ોટાપણું છે.
મિચ્છામિ દુક્કડમ દેવાથી ઉત્પન્ન થયેલ ગહ સંયમ વિષયક પ્રવૃત્તિ કરતાં થઈ ગયેલ વિપરીત આસેવનથી બંધાયેલ કર્મરૂપ દોષને દૂર કરવામાં સમર્થ છે, પણ સામે ચાલીને કરેલા વિપરીત આસેવનથી થયેલ દોષને દૂર કરવામાં કે અસત્ યોગોને જ પ્રવર્તાવતાં થએલ દોષને દૂર કરવામાં સમર્થ ન થાય. કહ્યું છે કે “સંયોગ અંગે ઉદ્યત થયેલાએ તે ઉદ્યમ કરતાં જે કંઈ વિપરીત આચરણ થઈ ગયું હોય તેને અંગે “આ મિથ્યા છે એવું જાણીને મિચ્છામિદુફ કામ કરવું જોઈએ.” તેથી જ, પ્રતિક્રમણીય પાપને પુનઃ ન કરવું એજ ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ છે એમ કહ્યું છે. “જો કે પાપ કરીને પણ અવશ્ય એનું પ્રતિકમણ તે કરવાનું જ છે, તે પછી એ પુનઃ કરવું ન જોઈએ. તે જ સાચું પ્રતિક્રમણ થાય.”
શંકા –આ રીતે તે દેશવિરતાદિને પ્રતિક્રમણાદિ માની શકાશે નહિ, કારણ કે તેઓને તે અવશ્ય પુનઃ કાયવિરાધના હોય જ છે.
[ શ્રાવકાદિ મર્યાદામાં રહ્યા હોવાથી ગહ સફળ] સમાધાન એ વાત બરાબર નથી કારણ કે મિથ્યા મે દુષ્કૃતમ”માં મર્યાદામાં રહેવું” એ “મે' પદને અર્થ તેઓને પણ અબાધિત જ હોય છે. અંદરથી દુષ્ટ જે જીવ મર્યાદામાં રહ્યા વગર જ મિચ્છામિ દુક્કડમ આપે છે તેનું તે મિચ્છામિ દુક્કડમ પ્રત્યક્ષ મૃષાવાદાદરૂપ હોવાના કારણે પોતાના દોષાપનયનરૂપ ફળ વિનાનું હોય છે. १. संयमयोगेऽभ्युत्थितस्य यत्किंचिद् वितथमाचरितम् । मिथ्या एतदिति विज्ञाय मिथ्येति कर्त्तव्यम् ॥
Page #512
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
wwwmmans
जइवि पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं ।
તે જોવ જાચવું તો દો gg ggો છે [બાળનિવ-૬૮૩] ઉત્તા જેવં તેविरतस्य प्रतिक्रमणादिक न स्यादिति चेत् ? न, 'मे' पदार्थस्य मर्यादावस्थानरूपस्य तत्राप्यबाघात् । यस्तु दुष्टान्तरात्मा मर्यादायामनवस्थित एव मिथ्यादुष्कृतं प्रयच्छति तस्यैव प्रत्यक्षमृषावादादिना तफलशून्यत्वात् । उक्त च
जं दुक्कड ति मिच्छा तं चेव निसेवए पुणो पावं ।
દરવમુરાવા મથાનિયટીનો જ છે. ત્તિ [માનિ.-૬૮૧] પરંતુ મૂયસ્તરमपूरयन्नैव मिथ्यादुष्कृत दत्ते तस्यैव तत्फलवत् । तदुक्तम्
जं दुक्कड ति मिच्छा त भुज्जो कारण अपूरंतो ।
સિવિલ હતો તરસ હુ હુ' મિચ્છા | ત્તિ ! [ભાવનિ. ૬૮૪] - नन्वतीतस्यैव पापस्य गर्दा नत्वनागतस्य, तथाचानागतकाले तदासेवनायामपि नातीतपापनिवर्तकस्य मिथ्यादुष्कृतदानस्य निष्फलत्वमिति चेत् १ न, न हि द्रव्यमिथ्यादुष्कृतदानमेव फलवदपि तु भावमिथ्यादुष्कृतदानं, न च तादृशं मर्यादानवस्थितानां पुंसां भवति, तत्र तदक्षरार्थायोगात् । तथाहि- 'मि' इत्ययं वर्णः कायभावनम्रतारूपमृदुत्वमार्दवार्थः, 'छ' त्ति કહ્યું છે કે “જે પાપને અંગે “આ દુષ્કત છે તેથી મિથ્યા થાઓ” એવું કથન કર્યું છે. તે પાપ ને જ જે પુનઃ સેવે છે તે પ્રત્યક્ષમૃષાવાદી છે તેમજ તેને માયાનિકૃતિપ્રસંગ લાગે છે.” કિન્તુ છે, તે પાપ પુનઃ ન થઈ જાય એ માટે પાપના કારણેથી જ દર રહેતા મિચ્છામિ દુક્કડમ દે છે તેનું તે સફળ હોય છે. કહ્યું છે કે “જે પાપને અંગે
આ દુષ્કત છે તેથી મિથ્યા થાઓ એવું કથન કર્યું છે તેની કારણ સામગ્રીને પુનઃ ભેગી ન કરનારે જે જીવ ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે તેનું દુષ્કૃત મિથ્યા થાય છે.”
શકા - ગહ અતીત પાપની જ હોય છે, અનાગત પાપની નહિ અને તેથી અતીત પાપનિવત્તક મિથ્યા દુષ્કતદાન વડે તે પાપ નિવૃત્ત કરી દીધા પછી અનાગતકાળમાં પુનઃ તે પાપ કરવા છતાં નિવૃત્ત થયેલ પૂર્વ પાપકર્મ કંઈ પાછું એંટી જતું નથી કે જેના કારણે એ “મિચ્છામિ દુક્કડમ' નિષ્ફળ થઈ જાય !
સમાધાન ખાલી ઢથી બેલવા વગેરે રૂપ દ્રવ્યથી મિચ્છામિકકડમ્ કંઈ પિતાનું કપનયન રૂપ કાર્ય કરતું નથી, કિન્ત ભાવથી મિચ્છામિ દુક્કડમ એ જ તેવા કાર્યરૂ૫ ફળવાળું હોય છે. ભવિષ્યમાં પુનઃ એ પાપ કરવાવાળા હોવાને કારણે મર્યાદામાં અનવસ્થિત તે જીવને તે મિચ્છામિ દુક્કડમને અક્ષરાર્થ ઘટતું ન હોવાથી એ ભાવમિચ્છામિ દુક્કડમ જ હોતું નથી, તે એ દેતી વખતે પાપકર્મ નિવૃત્ત જ શી રીતે થાય ? १. यदि च प्रतिक्रान्तव्यमवश्य कृत्वा पापक' कर्म । तदेव न कर्त्तव्य ततो भवति पदप्रतिक्रान्तः । २. यदुष्कृतमिति मिथ्या तच्चैव निषेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ ३. यदुष्कृतमिति मिथ्या तद्भूयः कारणमपूरयन् । त्रिविधेन प्रतिक्रान्तस्तस्य खलु दुष्कृत मिथ्या ॥
Page #513
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે. ૧૭૮ असंयमदोषच्छादनार्थः, 'मि' इत्यय चारित्ररूपमर्यादार्थः, 'दु' इत्यय जुगुप्सामि दुष्कृतकर्मकारिणमात्मानमित्यर्थे, 'क्क' त्ति कृतं मया पापमित्येवमभ्युपगमार्थे 'ड' इति च डेवेमि =लम्पयामि तदुपशमेनेत्यर्थे । तदुक्त
"मित्ति मिउमद्दवत्थे छत्ति अ दोसाण छायणे होइ । मित्ति अ मेराइठिओ दुत्ति दुगुछामि अप्पाणं ॥१॥ कत्ति कड में पावं डत्ति अ डेवेमि तं उवसमेणं ।
ઘણો મિડુિપરવથો માળ ||રા [ભાવનિ. ૬૮૬૮૭] તિત नचायमों निमर्यादानां सम्भवतीति तेषां निष्फलमेव तद् । अव्युत्पन्नानां तु प्रतिक्रमणादिक व्युत्पन्नपारतन्त्र्येण धर्मपथप्रवेशमात्रेण च फलवदिति ध्येयम् ।
ननु पदवाक्ययोरेवार्थदर्शनात् कथमक्षराणां प्रत्येकमुक्तार्थता ? इति चेत् ? वाक्यैकदेशत्वात्पदस्येव पदैकदेशत्वाद्वर्णानामप्यर्थवत्ता, प्रत्येकमभावे समुदायेऽपि तदभावात् , सिकता
[ મિચ્છામિ દુક્કડમનો અક્ષરાથ] “મિચ્છામિદુકકડમ' ને અક્ષરાર્થે આવે છે. મિ=કાયા અને ભાવની નમ્રતા રૂપ મૃદુત્વ-માદવ. છા=અસંયમ દોષનું છાદન, મિ=ચારિત્રરૂપ મર્યાદા. દુરદુષ્કૃત કરનારા મારા આત્માની હું જુગુપ્સા કરું છું; “ફકર=મારા વડે પાપ કરાયું છે એ સ્વીકાર ડ =ડેમિ=પાપને ઉપશમ કરવા વડે દૂર કરૂં છું. કહ્યું છે કે “મિત્ર મૃદુમા€ર્વાર્થમાં, છા-દોષોના છાદનાથમાં, મિ–મે મર્યાદા અર્થમાં રહેલ છે. દુ-આત્માની જુગુપ્સા કરૂં છું. ક=મારાથી આ પાપ કરાયું એની કબુલાત. ડકતે પાપને ઉપશમથી દૂર કરું છું. મિચ્છામિ દુક્કડમ્ શબ્દને આ સંક્ષેપાર્થ છે.” મર્યાદા વિનાના જીવને આ અર્થ સંભવતો ન હોવાથી તેઓનું મિચ્છામિ દુક્કડમ નિષ્ફળ હોય છે. અવ્યુત્પન્ન જીને આ અર્થ ખબર ન હોવાથી સ્વત: ભાવમિચ્છામિ દુક્કડમ અને તેનું ફળ સંભવતું ન હોવા છતાં વ્યુત્પન્નને પરતંત્ર રહીને કરાતું હોવાને કારણે તેમજ તેનાથી ધર્મમાર્ગમાં પ્રવેશ (આગળ પ્રગતિ નહિ) થતે હેવાને કારણે એટલા અંશથી જ પ્રતિક્રમણ સફળ બને છે એ ધ્યાનમાં રાખવું.
શંકા –સામાન્યથી પદ કે વાક્યોને જ અર્થ હો. જણાય છે તે પછી તે તે પ્રત્યેક અક્ષરને તમે કહી ગયા એ અર્થ શી રીતે હોય?
[અક્ષરે પણું અર્થવાળા હોય છે]. સમાધાન :-જેમ વાકયના એકદેશભૂત હેવાથી “પદ અર્થવાળું હોય છે. તેમ પદના એકદેશભૂત હોવાથી અક્ષર પણ અર્થવાળો હોય છે. નહિતર તે જેમ રેતીના ૧. “જિ” tતિ મૃદુમાવે “ ' કૃતિ ૨ ફોષ0 છાને મવતિ | નિ' કૃતિ રે મારાં સ્વિતો F શતિ
ગુગુણાચારમાન[ n २. क इति कृतं माय, पापड इति लङ्यामि तदुपशमेन । एवं मिथ्यादुष्कृतपदाक्षरार्थः समासेन ॥
Page #514
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
૪૮૫
समुदाये तैलाभाववदिति सम्प्रदायः। नन्वेवं पुद्गलस्कन्धरूपवर्णैकदेशानामप्यर्थवत्त्वापत्तिः । किञ्चैव राम इत्यादौ रकारादीनामप्यर्थवत्त्वेन धातुविभक्तिवाक्यभिन्नत्वेन च नामत्वात्तदुत्तर स्याद्युत्पत्तिप्रसङ्गः, न चार्थव पदं शक्त्याऽर्थवत्पर, आधुनिकसकेतितेभ्योऽपि चैत्रादिपदेभ्यः स्याद्युत्पत्तिदर्शनादिति चेत् ? न, वर्णैकदेशानामपि कथ चिदर्थवत्त्वाद्, अर्थवदित्यस्य योगार्थवत्परत्वात् , चैत्रादिशब्दानामपि योगार्थे ऽबाधात् , सर्वे शब्दा व्युत्पन्ना एवेति पक्षाश्रयणात् , न च पदैकदेशे योगार्थः सम्भवतीति न ततः स्याद्युत्पत्तिः।
ननु शाब्दबोधे पजन्यपदार्थोपस्थितेरेव हेतुत्वात् पदस्यैवार्थवत्त्वं, न तु वाक्यस्यापि, आकाङ्क्षादिमहिम्नार्थ वत्पदेभ्य एवापूर्ववाक्यार्थलाभात् । एवं च वाक्यस्यापि नार्थवत्त्वमिति कुतस्तरां पदैकदेशस्य तथात्वमिति चेत् ? न, सङ्केतविशेषप्रतिसन्धानेन पदैकदेशादप्यर्थપ્રત્યેક કણમાં તેલ ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ હોતું નથી. તેમ પ્રત્યેક વર્ણમાં જે અર્થવત્તા ન હોય તે એના સમુદાયભૂત પદમાં પણ તે આવે નહિ. આ પરમ્પરાથી ચાલી આવતું સમાધાન છે.
શંકા-એક એક શબ્દના પણ અનંતા પુદગલસ્ક અવયવભૂત હોય છે. તેથી તમારા નિયમ મુજબ એ દરેક સ્કન્ધોને પણ અર્થવાળા માનવાની આપત્તિ આવશે. તેમજ આ રીતે તો “રામઈત્યાદિમાં રહેલા “રકારાદિને પણ તેઓ અર્થવાળા હોવા સાથે ધાતુ-વિભક્તિ–વાક્યથી ભિન્ન હોવાના કારણે “નામ બનવાથી “સિ વગેરે વિભક્તિઓ લાગવાની આપત્તિ આવશે, કારણ કે ધાત્વાદિથી ભિન્ન અર્થવત્ પદ જ નામ તરીકે પરિભાષિત છે. વળી “શક્તિસંબંધથી જે અર્થવાળું હોય તેવું જ પદ નામના લક્ષણમાં “અર્થવત’ શબ્દથી અભિપ્રેત છે. “ર”કારાદિ શક્તિ સંબંધથી અર્થવાળા ન હોઈ “નામ ન હોવાથી એ આપત્તિ નથી એવું પણ કહી શકાતું નથી. કારણ કે નવા સંકેતવાળા રૌત્રાદિપદોને પણ “સિ” આદિ વિભક્તિઓ લાગે જ છે.
સમાધાન -પુદગલકંધરૂ૫ વર્ણકદેશમાં પણ કથંચિદ અર્થવત્તા અમને ઈષ્ટ જ હોવાથી કેઈ આપત્તિ નથી. તેમજ “રા'કારાદિને અર્થવાળા માનવામાં પણ એને “નામ” બનવાથી “સિ' આદિ વિભક્તિ લાગવાની આપત્તિ નથી કારણ કે “નામના લક્ષણમાં “અર્થવત” શબ્દ “ગાર્થ વ’ એવા તાત્પર્યમાં છે. બધા શબ્દો વ્યુત્પન્ન
વ્યુત્પત્તિથી બનેલા) જ છે એવા પક્ષને આશ્રય કર્યો હોવાથી આધુનિક સંકેતિત ૌત્રાદિ શબ્દોમાં પણ ગાથે અબાધિત જ રહે છે. એટલે તેઓને “સિ” આદિ વિભક્તિ લાગે તે યોગ્ય જ છે. “રકારાદિમાં એ ગાર્થ ન હોવાથી સિ આદિની આપત્તિ નથી
શંકા –શાબેધમાં પદજન્યપદાર્થોપસ્થિતિ જ હેતુભૂત હેવાથી પદ જ અર્થવાળું છે નહિ કે વાક્ય, “માત્ર પદના જ અર્થો કરતાં ભિન્ન એ વાક્યને સ્વતંત્ર જે અર્થ ૧. અધાતુ-વિમકિતવાનર્થવત્ નામ-(વિદેશ૦ --૭)
Page #515
--------------------------------------------------------------------------
________________
ને
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭૮ प्रत्ययानुभवेन तस्याप्यर्थवत्त्वाद् । अथैव पामरादिसङ्केतितानामपि शब्दानामर्थवत्त्वं स्यादिति चेत् ? स्यादेव, साधुत्वं तु तत्र नानुशासनिकत्वरूपम् । यत्तु शक्तिलक्षणान्यतरवत्त्वमेव साधु त्वमिति तन्न, 'घटः पश्य' इत्यादौ प्रथमाया द्वितीयार्थ लक्षणाप्रतिसन्धानेप्यसाधुत्वज्ञाने सति शाब्दबोधानुदयात् , सातत्यवृत्तिरूपत्वेन वृत्तिज्ञानत्वेन शाब्दबोधहेतुतयैव निर्वाहे साधुत्वज्ञानस्थ पृथक्कारणता न स्यादिति । अथैवं साधुशब्दानामिवाऽसाधुशब्दानामपि शक्तिः स्यादिति चेत् , स्थादेव, सर्वेषां शब्दानां ार्थ प्रत्यायनशक्तिमत्त्वात् , सङ्केतविशेषसहकारेण च विशेषार्थ बोधादिति दिग् । ભાસે છે તે કયા પદાદિથી ભાસે છે?” એવું પુછવાની જરૂર નથી, કારણ કે તે તે પદથી ઉપસ્થિત થએલ પદાર્થો વચ્ચેની પરસ્પર આકાંક્ષા વગેરેના મહિમાથી અર્થવાળા તે પદથી જ અપૂર્વ વાક્યર્થ પ્રાપ્ત થાય છે. આમ વાક્ય જ જે અર્થવાળું નથી તે. પદના એકદેશને અર્થવાળા શી રીતે મનાય ?
સમાધાન -સંકેત વિશેષના અનુસંધાનથી પદના એકદેશથી પણ અર્થને બેધ થ અનુભવ સિદ્ધ હોવાથી પદને એકદેશ પણ અર્થવાળે જ છે.
શકે –પામરાદિથી યથેચ્છ રીતે સંકેતિત થયેલ શબ્દો પણ, આવું માનવામાં તે અર્થવાળા બની જશે.
[ શબ્દપ્રયોગની સાધુતાની વિચારણું ] સમાધાન –એ અર્થવાળા બને જ છે. કિન્તુ એ શબ્દપ્રયોગનું સાધુત્વ=(યુક્ત હોવાપણું) અનુશાસનિક વ્યાકરણસિદ્ધ હોતું નથી.
શક્તિવાળું કે લક્ષણવાળું પદ હોય તેમાં જે સાધુત્વ છે” એવું કથન યુક્ત નથી કારણ કે “ઘટ ૫શ્ય” ઈત્યાદિ વાક્યમાં ઘટપદત્તર પ્રથમ વિભક્તિની દ્વિતીયાવિભક્તિમાં લક્ષણ વર્તાતી હોવા છતાં “આ પ્રયોગ અસાધુ છે એવા જ્ઞાનની હાજરીમાં શાબ્દબેધ હેતો નથી. જે લક્ષણાવત્વ પણ સાધુત્વ હેત તે શાબ્દબોધ જરૂર થાત. “જે શક્તિ કે લક્ષણારૂપ વૃત્તિને સતત–વારંવાર આશ્રય કરાતો હોય તેનાથી જ શાબ્દબોધ થાય એવું માનીને આ આપત્તિનું વારણ કરવાનું હોય તે તે એનાથી જ શાખધ સંભવિત થઈ જવાથી સાધુતાજ્ઞાન હેતુ જ રહેશે નહિ. “આ રીતે અસાધુ શબ્દને પણ અર્થવાળા માનવામાં તેઓને સાધુ શબ્દોની જેમ શક્તિવાળા પણ શું માનશે ?” હા, માનીએ જ છીએ, કારણ કે સર્વ શબ્દોમાં સર્વ અર્થોને જણાવવાની શક્તિ છે. વળી એ પ્રશ્ન ન કરે કે “તો પછી અમુક શબ્દથી અમુક જ પદાર્થ જણાય છે બીજે નહિ એવું કેમ ? દરેક શબ્દથી દરેક પદાર્થો કેમ જણાતા નથી ?” કેમકે શબ્દમાં દરેક પદાર્થોને જણાવવાની શક્તિ હોવા છતાં તે તે શબ્દનો જે જે પદાર્થ વિશેષ સાથે જે સંકેતવિશેષ થયો હોય છે તેવા સંકેત વિશેષના સહકારથી તે તે પાર્થ જ જણાય છે, અન્ય નહિ,
Page #516
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ્દ
૪૮૭ ___ एवं च यस्य मिथ्यादुष्कृतपदाक्षरार्थानुसारेण तद्दानप्रसूता गर्दा तस्यैव सा फलवती, इतरस्य प्रतिज्ञातभङ्गेनाऽतथाकारोत् , मिथ्यात्वमेव । अतथाकारो हि मिथ्यात्वलक्षणम् , तदुक्त
'जो जहवाय न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो १।। वढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ त्ति । [उप०माला-५०४]
अत एव च सर्व सावद्योग प्रत्याख्याय पुनस्तदेव सावद्यमाचरतः सर्वविरतिप्रतिज्ञाभङ्गात् ततो भ्रंशः, देशविरतेस्त्वप्रतिज्ञातत्वादेव तल्लाभहीनता, उभयविरत्यभावेन च मिथ्यादृष्टित्वं स्यादिति । इद चाभिनिवेशेन भग्नचारित्रस्य द्रष्टव्यम् , अनभिनिविष्टस्य तु सम्यग्दर्शनकार्यभूतपश्चात्तापादिदर्शनान्न तथात्वं, विरतिवैक्लव्य तूभयोरपि । तदुक्त
'सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नस्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥ [उप माला-५०३]
[ અતથાકાર મિથ્યાત્વ છે] આવું હોવાથી જેઓને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસરીને મિચ્છામિ દુક્કડમ દેવાથી ગર્તા ઉત્પન્ન થાય છે તેઓને જ તે સફળ થાય છે. બીજાઓની ગહ તે પ્રતિજ્ઞાતના ભંગ દ્વારા તેઓ જેવું બોલે છે તેવું કરતા ન હેવારૂપ અતથાકારના કારણે મિથ્યા જ હોય છે. કારણ કે મિથ્યાપણાનું લક્ષણ જ અતથાકાર કહ્યું છે. “જે પિતાના વચન મુજબ કરતું નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કેણ હોય ? કારણ કે એ બીજાઓને પણ શંકા ઉત્પન્ન કરાવવા દ્વારા મિથ્યાત્વને વધારે છે” તેથી સર્વસાવદ્યોગોનું પ્રત્યાખ્યાન કરીને ફરીથી તે જ સાવદ્યનું આચરણ કરનારને સર્વવિરતિ પ્રતિજ્ઞાને ભંગ થયો હોવાથી સાધુપણાથી તો પતન છે જ, પણ દેશવિરતિની પ્રતિજ્ઞા ન હોવાથી તેની પણ પ્રાપ્તિ થતી નથી. આમ ઉભયવિરતિ ન હોવાથી અભિનિવેશપૂર્વક ચારિત્રને ભંગ કરનારને મિથ્યાત્વીપણું આવે છે. અભિનિવેશ વગર પ્રમાદાદિથી જ જેઓ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તેઓને પશ્ચાત્તાપાદિ થતા દેખાતા હોવાથી તેમાં સમ્યફવાદિની હાજરી માની શકાય છે. કારણ કે એ પશ્ચાત્તાપાદિ સમ્યદર્શનના કાર્યભૂત હોવાથી જ્ઞાપકલિંગરૂપ છે. છતાં વિરતિને તે અભિનિવિષ્ટ અને અનભિનિવિષ્ટ ઉભયને અભાવ જ હોય છે. કહ્યું છે કે “સર્વ એમ કહીને જેઓ સર્વવિરતિને પાળતા નથી તે સર્વવિરતિવાદી જેવો દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી ચૂકે છે =ઉભયથી ભ્રષ્ટ થાય છે.”
સર્વવિરતિને ન પાળનાર સર્વવિરતિને ઉચ્ચરનારા છો ઉભયભ્રષ્ટ થાય છે. એવું જે પ્રતિપાદન કર્યું એનાથી જ “સાધુધર્મને અગ્ય=સાધુ અવસ્થામાં અયોગ્ય એ શ્રાવક
१. यो यथावाद न करोति मिथ्यादृष्टि स्ततस्तु कोऽन्यः । वर्धति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥ २. सर्वमिति भणित्वा विरतिः खलु यस्य सर्विका नास्ति । स सर्वविरतिवादी भ्रश्यति देश च सर्व च ॥
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૮૮
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૭૮ ___एतेन “साधूनां साधुधर्माऽयोग्यश्रावकधर्मकरणे श्रावकधर्मानुप्रवेशः” इति दिगम्बरोक्तिरपास्ता, अप्रतिज्ञाते तत्रानुप्रवेशाभावात् , प्रतिज्ञां विनापि तद्भावे प्रतिज्ञाया वैयर्थ्यप्रसङ्गात्, पूर्वप्रतिज्ञायास्त्वेकदेशरूपाया महाप्रतिज्ञयैव विनाशात् , मतिज्ञानादेरिव केवलज्ञानेन । अपि च तादृशधर्म साधुराभोगेन कुर्यादनाभोगेन वा ? नादाः, अप्रमादिनम्तादृशप्रवृत्त्यसम्भवात् । न द्वितीयः, अनाभोगस्यातिचारमात्रजनकत्वाद्,अभिनिवेशेन तत्करणे च मिथ्यादृष्टित्वमेवेति क्व धर्मानुप्रवेशः? एतेन 'श्रावकपदमविरतसम्यग्दृष्टिपरम्' इत्यपि परास्तम् । एवं च प्रतिज्ञाभंग उभयविरतिभ्रंशः, अभिनिवेशे तु मिथ्यात्वं, परस्य शङ्काजननात् मिथ्यात्वाभिवृद्धिः, दीक्षितस्याप्यलीकभाषणेन लौकिकेभ्योऽपि महापापीयस्त्वम् , उक्तं च
लोए वि जो ससूगो अलियं सहसा ण भासए किंचि ।
अह दिक्खओ वि अलियं भासइ तो किं च दिक्खाए ॥ त्ति [उप०माला-५०८] . ધર્મ બજાવનારા સાધુઓને શ્રાવકધર્મમાં જ પ્રવેશ થઈ જાય છે એવું દિગંબરવચન નિરસ્ત જાણવું. કારણ કે શ્રાવકધર્મની પ્રતિજ્ઞા કરાયેલી ન હોવાથી તેમાં પ્રવેશ થઈ શકતા નથી. પ્રતિજ્ઞા વિના પણ એમાં પ્રવેશ સંભવિત હોય તે તો પ્રતિજ્ઞા જ વ્યર્થ થઈ જાય !
શંકા :-કિન્તુ સાધુધર્મ લેતાં પહેલાં શ્રાવકધર્મ પાળ્યો હોય તે વખતે બાર ત્રતાદિની યાવાજીવ પ્રતિજ્ઞા લીધી હોવાથી સાધુધર્મથી ભ્રષ્ટ થવાના અવસરે પણ શ્રાવકધર્મમાં પ્રવેશ શા માટે ન થાય ?
સમાધાન -પૂર્વે ગ્રહણ કરેલ એ પ્રતિજ્ઞા તે, એકદેશરૂપ હોવાથી, જેમ મતિજ્ઞાનાદિ કેવલજ્ઞાનથી નષ્ટ થઈ જાય છે તેમ સર્વવિરતિની મહાપ્રતિજ્ઞાથી જ નષ્ટ થઈ ગઈ હોવાથી પછી હાજર હોતી નથી.
[સાધુતાથી ભ્રષ્ટ થનાર ઉભયવિરતિથી ભ્રષ્ટ] વળી સાધુ, તેવા શ્રાવકધર્મને આભોગપૂર્વક કરે કે અનાગપૂર્વક? આભેગપૂર્વક માની શકાય નહિ, કારણકે અપ્રમત્ત સાધુને તેવી પ્રવૃત્તિ સંભવતી નથી. વળી અનાભંગ તે માત્ર અતિચાર જ લગાડ હોવાથી ચારિત્રથી ભ્રષ્ટ જ કર ન હોવાના કારણે દ્વિતીયપક્ષ પણ માની શકાતો નથી. તેમજ જે અભિનિવેશ પૂર્વક કરે તે તો એ મિથ્યાત્વી જ બની જતો હોવાથી શ્રાવકધર્મમાં પ્રવેશ શી રીતે થાય? તેથી જ “અહીં શ્રાવકધર્મ શબ્દ ઘટકીભૂત “શ્રાવક' શબ્દ અવિરતસમ્યગદષ્ટિને જણાવવાના તાત્પર્યમાં છે અને તેથી દેશવિરતિની પ્રતિજ્ઞાને અભાવહે વાના કારણે તે ધર્મમાં પ્રવેશ ન લેવા છતાં અવિરતસમ્યગૃષ્ટિરૂપ “શ્રાવક ધર્મમાં તે પ્રવેશ થઈ જ જાય છે. કારણ કે તેમાં પ્રવેશ માટે તે કઈ પ્રતિજ્ઞા હોતી નથી.” એવું કથન પણ નિરસ્ત જાણવું, કારણકે આભેગપૂર્વક તે અપ્રમત્તને તેવી પ્રવૃત્તિ હોતી નથી, અનાભોગથી માત્ર અતિચાર લાગે છે અને અભિનિવેશથી મિથ્યાત્વ જ આવી જાય છે તેથી અવિરતસમ્યફવીપણું१. लोकेऽपि यः सशूकोऽलीक सहसा न भाषते किंचित् । अथ दीक्षितोऽप्यलीक भाषते ततः किं च दीक्षया ?
Page #518
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ
तथा वेषमात्रेण पररञ्जनया मायानिकृतिप्रसङ्ग इत्यादयो महान्तोऽनर्था भ्रष्टचारित्रस्य प्रादुष्यन्ति । किं बहुना ? तीब्रक्लेशेनानन्तसंसारानुबन्धोऽपि स्यात् । उक्त च
१संसारो अ अणंतो भट्ठचरित्तस्स लिंगजीविस्स ।
पंचमहव्वयतुंगो पागारो भिल्लिओ जेणं ॥ ति [उप०माला० ५०६] ॥१८॥ एवं च श्रावकत्वमपि सुष्ठुतर, न तु दीक्षां गृहीत्वा तद्भङ्गेन वेषमात्रोपजीवित्वमित्युपदिशति
चुयधम्मस्स उ मुणिणो सुठ्ठयर किर सुसावगत्तंपि ।
पडियंपि फलं सेयं तरुपडणाओ न उच्चपि ॥१७९॥ (च्युतधर्मणो मुनेः सुष्टुतर सुश्रीवकत्वमपि । पतितमपि फल श्रेयस्तरुपतनान्नोच्चमपि ॥१७९॥) ___ यदा हि महायानपात्रसमानसंसारसागरतारणप्रवणं संयम भग्नमवगच्छति तदासंसारभीरुः क्षुद्रतरण्डकल्पमपि श्रावकधर्ममङ्गीकुरुते, न तु निराधार एव वेषमात्रमुपजीवति, संसारपातप्रसङ्गात् , शावकत्वेऽपि अर्हच्चैत्यसुसाधुपूजादानधर्मादेनिस्तारसम्भवात् । उक्त चરૂ૫ શ્રાવકપણું તે ત્રણમાંથી એકેય રીતે આવતું નથી, આમ પ્રતિજ્ઞાભંગ થાય તે ઉભયવિરતિને ભ્રશ થાય છે અને જે અભિનિવેશ પણ હાજર હોય તે મિથ્યાત્વ જ આવે છે. તેમજ જુદું બેલીને જુદું કરવામાં બીજાઓને શંકા પડતી હોવાથી મિથ્યાત્વની અભિવૃદ્ધિ થાય છે. વળી દીક્ષિતને જુઠું બેલવામાં તે લૌકિક જીવો કરતાં પણ અત્યંતગાઢ પાપ બંધાય છે–કહ્યું છે કે “લોકમાં પણ જે કંઈક પણ સલૂક–પાપભીરૂ હોય છે તે પણ વિમૃથ્યકારી (=વિચારીને કામ કરતી હોવાથી સહસા અસત્ય બેલતે નથી, તે દીક્ષિત એવો પણ તું જે અલીક બેલે છે તે તારી દીક્ષાથી શું ? અર્થાત્ એ નિરર્થક છે.”
તથા કેવલ વેષથી બીજાને રંજિત કરવામાં માર્યાનિકૃતિ લાગે છે. આમ ચારિત્ર ભ્રષ્ટને અનેક મહા અનર્થો થાય છે. વધારે શું કહેવું? તીવ્ર સંલેશના કારણે અનંતસંસારનો અનુબંધ પણ પડે છે. કહ્યું છે કે “પાંચ મહાવ્રત રૂપી ઉત્તગપ્રાકાર=ઊંચે કિલો જેણે ભાંગી નાંખ્યો છે તે ચારિત્રભ્રષ્ટ લિંગજીવીને સંસાર અનંત હોય છે.” ૧૭૮
[લિંગમાત્રને ધારી રાખવા કરતાં શ્રાવકપણું હિતાવહ] ' આમ ચારિત્રથી ભ્રષ્ટ થવામાં અનેક અનર્થો હોવાથી શ્રાવકપણું પણ પાલવું સારું છે, નહિ કે દીક્ષા ગ્રહણ કરીને તેને ભંગ કરી લિંગમાત્રને આશ્રીને જીવવું તે, એ ગ્રન્થકારશ્રી ઉપદેશ આપે છે–
ગાથાર્થ –પિતાના સાધુધર્મથી ચુત=ભ્રષ્ટ થએલા મુનિ કરતાં તો શ્રાવકપણું પણ વધારે સારું છે. જમીન પર પડેલું પણ ફળ કલ્યાણકારી છે, વૃક્ષ પર ઊંચે રહેલ ફળ નહિ, કારણકે એ લેવામાં વૃક્ષ પરથી પડવાને ભય છે. १. संसारश्चानन्तो भ्रष्टचारित्रस्य लिंगजीविनः । पंचमहाव्रततुङ्गः प्राकारो विलुप्तो येन ॥
Page #519
--------------------------------------------------------------------------
________________
•
anna
અધ્યાત્મમતપરીક્ષા èા. ૧૯૯
अरहंतचेइयाणं सुसाहुपूआरओ दढायारो ।
सुस्सावओ वरतरं न साहुवेसेण चुयधम्मो || [ उप० माला० ५०२]
ति । लिङ्गमात्रोपजीवने तूक्ता एव दोषाः । अथ व्रतभङ्गेऽपि तस्य धर्मान्तरसंभवात् कथमित्थ' गर्हणीयत्वमिति चेत् ? न तद्भङ्गे तदेकमात्रजीवितस्य गुणमात्रस्य भङ्गात् । उक्त चछज्जीवनिकायम हव्वयाण परिपालणाइ जइधम्मो |
जइ पुण ताई ण रक्खइ, भणाहि को नाम सो धम्मो १ ॥ १ ॥ छज्जीवणिकायदया विवज्जिओ णेव दिक्खिओ न गिही ।
નધમ્માઓ સુજો સુવરૂ શિઢિયાળધમ્માલ ॥૨॥ ત્તિ। [માસા-૪૨૧-૪૨૦] एतेन 'तपसो विचित्रकर्मक्षयहेतुत्वात्तेनैव तस्य शुद्धिर्भविष्यति' इत्यपि निरस्त', न खलुन्मूलितमूलस्य महातरोर्महत्योऽपि शाखाः फलं जनयेयुः, न वा जलधौ भग्नपोतस्य પુસઃ ટીહિાવાનેન ત્રાળ' સ્થાિિત । પુત્ત ૨
સૌંસારસાગર તરાવા માટે મેાટા જહાજ જેવા સમ-ચારિત્રને મુનિ જ્યારે ભાંગેલું જાગે ત્યારે સ‘સારસમુદ્રમાં ડૂબવાના ભયવાળા બનેલા તેણે તુચ્છ તરાપા જેવા પણ શ્રાવકધમ ના સ્વીકાર કરવા જોઈએ, પણ નિરાધારપણે વેષમાત્ર પર પેાતાનુ જીવન ગુજારવું જોઇએ નહિ, કારણકે એવુ' કરવામાં સ’સારમાં ડૂબવાનુ થાય છે. જયારે શ્રાવકપણ સ્વીકારવામાં શ્રી અરિહતાના ચૈત્યાની તેમજ સુસાધુએની પૂજા-દાનાદિધમ દ્વારા નિસ્તાર સ`ભવિત છે. કહ્યું છે કે ‘શ્રી અરિહતાના ચૈત્યાની અને સુસાધુએની પૂજામાં રત તેમજ દઢતર આચાર યુક્ત સુશ્રાવક સારા છે પણ ધર્મભ્રષ્ટ થએલ સાધુવેશ ધારી નહિ, કારણકે એ પ્રવચનહીલના વિગેરે દોષોમાં હેતુ મને છે.”
શ*કા :–વ્રતાના ભંગ થયેા હેાવા છતાં સાધુવેશમાં રહેલાને તપ વગેરે રૂપ ખીજા ધર્મી સ`ભવિત હેાવાથી તેને આટલા બધા નિન્દ કેમ મનાય?
[ત્રત ભ‘ગમાં સઘળા ગુણાના ભગ]
સમાધાન :-સાધુતા સંબંધી કાઈપણ ગુણવ્રતાના આધારે ટકે છે. તેથી વ્રતભંગ થએ છતે સઘળા ય ગુણૈાના ભંગ થઇ જતા હેાવાથી અમે એને આટલા બધા નિન્દ કહીએ છીએ. કહ્યુ` છે કે “ડ્જવનિકાય અને મહાવ્રતાના પિરપાલનથી યતિધર્મ ટકે છે, તેથી જો તેઓનુ જ તું રક્ષણ કરતા નથી તેા કહે કે તારે કયા ધર્મ રહ્યો છે ? ષટ્કાય જીવાની યા વગરના વેશધારી દીક્ષિત સાધુ પણ નથી કે ગૃહસ્થ પણ નથી કારણકે દયાહીન હેાવાથી યતિમ વિનાના છે, તેમજ દાનાદિ ન હેાવાથી ગૃહસ્થધર્મ પણ છે નહિ.”
१. अर्हच्चैत्यानां सुसाधुपूजारतो दृढाचारः सुश्रावको वरतर न साधुवेशेन च्युतधर्मः ||
२. षड्जीव निकायमहाव्रतानां परिपालनया यतिधर्मः । यदि पुनस्तानि न रक्षयति भण को नाम स धर्मः ? ॥ ३. षड्जीवनिकायदया विवर्जितो नैव दीक्षितो न गृही । यति धर्माभ्रष्ट भ्रश्यते गृहीदानधर्मात् ॥
Page #520
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષદ
'महव्वयअणुव्वयाइ छड्डेउ जो तवं चरइ अन्न ।
सो अन्नाणी मूढो नावाबुड्डो मुणेयव्यो । त्ति [उप माला-५०९] एवं च तद्भङ्गे पूर्वपर्यायबाहल्यमप्यकिञ्चित्कर द्रष्टव्यम् , अस्खलितदिनानामेव परिगणनात् । उक्त च- ....
२ण तहिं दिवसा पक्खा मासा वरिसा व संगणिज्जति ।
जे मूलउत्तरगुणा अक्खलिया ते गणिज्जति ॥ त्ति । [उप माला-४७१]
एवं प्रतिबोध्यमानेऽपि यो न धर्म प्रतिपद्यते, स द्रव्यलिङ्गी मिथ्यादृष्टित्वं भजते । ૩€ -
सेसा मिच्छहिट्ठी गिहिलिङ्गकुलिङ्गदव्वलिङ्गेहिं ॥ ति । एवं च संयमस्य दूरत्वात् , तद्भङ्गे च महापापसम्भवात् देशविरतिप्रतिपत्त्यादिना स्वशक्तिं निर्णीयैव तत्र प्रयतितव्यम् , प्रतिपन्नस्य च तस्य यतनया यावज्जीवं निर्वाहः कर्त्तव्य इत्युपदेशसर्वस्वम् ॥१७११॥ अथ संयमिनो यत्कार्य यच्च न कार्य तदाह
[ચારિત્રબ્રન્ટનો તપ પણ નિબળ] તેથી જ “વિચિત્રકર્મોનો ક્ષય કરનાર તપથી જ તે વેશધારીની વિશુદ્ધિ થઈ જશે એ વાત પણ નિરસ્ત જાણવી જેના મૂળિયા ઉખડી ગયા છે એવા વૃક્ષની માટી શાખાઓ કાંઈ ફળ દેતી નથી, કે સમુદ્રમાં જેનું વહાણ તૂટી ગયું છે તેવા પુરુષનું લાકડાની ખીલી ગ્રહણ કરવા માત્રથી કંઈ રક્ષણ થતું નથી. અર્થાત્ મૂળિયા જેવું ચારિત્ર નષ્ટ થઈ ગયા પછી ધર્મવૃક્ષની તપ વગેરે રૂપ મેટી શાખાઓ મેક્ષાત્મક ફળ આપી શકતી નથી કે ચારિત્રરૂપ વહાણ ભાંગી ગયા પછી તપ રૂપ લાકડાનો ખીલો સંસારસમુદ્રમાં ડૂબતાને બચાવી શકતો નથી. કહ્યું છે કે-“મહાવ્રત-આણુવ્રતને તિરસ્કાર કરીને જે અનશનાદિ તપ આચરે છે તે અજ્ઞાની મૂઢ જીવ સમુદ્રને તરવા માટે વહાણ ભાંગીને એમાંથી ખીલો પકડવા જેવું કરે છે.” વળી ચારિત્રને ભંગ કરવાથી પૂર્વે જે દીર્થ. પર્યાય પાળ્યો હોય તે પણ અકિંચિકર થઈ જાય છે એ જાણવું. કારણકે ખલના વિનાના જ દિવસોની ચારિત્રપર્યાય તરીકે ગણત્રી થાય છે. કહ્યું છે કે તે ચારિત્ર વિશે દિવસે, પખવાડીયા, મહિના કે વર્ષો ગણાતા નથી કિન્તુ જે મૂળ–ઉત્તરગુણે અખલિત=નિરતિચાર હોય છે તે જ ગણાય છે, કારણકે એ જ ઈષ્ટપ્રાપક છે” આવી રીતે વિવિધ ઉપદેશ દેવા છતાં પણ જે ધર્મને સ્વીકારતું નથી તે દ્રવ્યલિંગી મિથ્યાત્વી થાય છે. કહ્યું છે કે “શેષ જીવ ગૃહસ્થલિંગ, કુલિંગ કે દ્રશ્યલિંગે મિથ્યાત્વી હોય છે.” આમ સંયમ પોતાની શક્તિ બહાર ઘણું દૂર હોવાથી તેમજ તેને ભંગ થવામાં મોટું પાપ સંભવિત હોવાથી દેશવિરતિ સ્વીકારાદિથી પોતાની શક્તિને નિર્ણય કરીને જ ચારિત્રમાં પ્રવર્તાવું જોઈએ અને સ્વીકાર્યા પછી પણ યતનાપૂર્વક યાજજીવ તેને १. महाव्रताणुव्रतानि त्यक्त्वा यस्तपश्चरत्यन्यत् । सोऽज्ञानी मूढो नौबडितः मतव्यः । २. न तत्र दिवसाः पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते । ये मूलोत्तरगुणो अस्खलितास्ते गण्यन्ते ।।
Page #521
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૮૦ संजमजोगे अन्भुष्ट्रियस्स संचत्तबज्झजोगस्त ।
ण परेण किंचि कज्जं आयसहावे णिविट्ठस्स ॥१८०॥ (संयमयोगेऽभ्युत्थितस्य संत्यक्तबाह्ययोगस्य । न परेण किञ्चित्कार्यमात्मस्वभावे निविष्टस्य ।।१८०॥)
यः खलु संयमयोगेऽभ्युत्थितः स विशिष्टक्रियापरिणतमतिर्य थावसर परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । तस्यां च निविशमानस्यास्य न किश्चित्परेण कार्यमस्ति, ज्ञानदर्शनचारित्राणां तदानीमात्मस्वभावान्तर्भूतत्वात् , तदर्थमपि परापेक्षाविरहात् , इतरार्थ" तु परापेक्षा समप्रियाऽप्रियास्य नास्त्येव संयमिनः, यदार्ष
'चत्तपुत्तकलत्तस्स णिव्वावारस्स भिक्खुणो । पियण विज्जए किंचि अप्पियापि ण विज्जए ।। त्ति । [उत्तरा० ९/१५] इयमेव चावस्था परमश्रेयस्करी, तदानी कान्येन रागद्वेषानवकाशात् , प्रशस्तरागद्वेषयोरपि निवर्तनीयतया परमार्थतोऽनुपादेयत्वात् , “प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं વર” [ સા રળમ્] કૃતિ ગાથાત્ II૧૮ નિર્વાહ કરવો જોઈએ. આ જ સઘળા ઉપદેશને સાર છે. ૧૭૯ા સંયમીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે –
( [ સંયમીનું કર્તવ્ય]. ગાથાર્થ–સંયમોમાં ઉદ્યત બનેલા અને બાહ્ય ગોના ત્યાગી એવા આત્મસ્વભાવમાં સ્થિર સાધુઓને બીજા કશાનું કાંઈ પ્રયોજન નથી.
' જે સંયમ એગમાં ઉદ્યમ થયેલો હોય છે કે, તેની બુદ્ધિ વિશિષ્ટ ક્રિયાઓથી પરિણુતા થયેલી હોવાના કારણે અવસરને અનુસરીને પરમ ઉપેક્ષાભાવમાં જ રમે છે. એ ભાવમાં રમવું એજ નિર્વાણસુખને ચાખવા બરાબર છે. આ ઉપેક્ષાભાવમાં રમતાં તેને બીજા કેઈની અપેક્ષા રહેતી નથી. કારણ કે એવી અવસ્થામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર તે આત્મસ્વભાવમાં જ એકમેક બન્યા હોવાથી તેને માટે પણ બીજાની અપેક્ષા હતી નથી. અને જેઓને મન પ્રિય અને અપ્રિય સમાન છે તેવા સંયમીને બીજા કેઈ પ્રોજન માટે તે પરાપેક્ષા હોતી જ નથી. ઋષિ-મહર્ષિઓએ પણ કહ્યું છે કે “પુત્ર-પનીના ત્યાગી અને બાહ્ય વ્યાપાર વગરના એવા ભિક્ષુને કંઈ પ્રિય હોતું નથી અને અપ્રિય પણ કંઈ હેતું નથી. વળી આ ઉપેક્ષાઅવસ્થા જ પરમ કલ્યાણકારી છે. કારણ કે તેમાં રાગદ્વેષને કેઈ અવકાશ હોતો નથી અર્થાત્ રાગદ્વેષનું કોઈ નિમિત્ત ત્યારે હોતું નથી.
શંકા –તે પછી તેઓને પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પ્રવર્તાશે નહિ. તે સમાધાન –એ અમને ઈષ્ટ જ છે કારણ કે પ્રશરત રાગ-દ્વેષને પણ અંતે તે નિવૃત્ત જ કરવાના હોવાથી “ખરડાયા પછી પણ કાદવને ધવાને જ છે તે એના કરતાં ન જ ખરડાવું સારૂં” એવા ન્યાયમુજબ પરમાર્થથી તે એ પણ અનુપાદેય જ છે. ૧૮૦ १. त्यक्तपुत्रकलत्रस्य निर्व्यापारस्य भिक्षोः । प्रियन विद्यते किञ्चिदप्रियमपि न विद्यते ।।
Page #522
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
૪૩
नन्वेवं साधानमात्र एव व्यापारः स्याद्, न तु धर्मोपदेशादाविति चेत् १ यः स्वयमप्रतिबुद्धोऽगीतार्थश्च न तस्य वक्तुमप्यधिकारः-"वुत्तुं पि तस्स ण खमं किमंग पुण देसणं काउं?" [ ] इति वचनात् । यस्तु स्वयं निष्पन्नयोगतया प्रतिबुद्धवानुत्सर्गापवादाद्यागममर्यादापरिज्ञानकुशलः सूत्राशातनाभीरुश्च स एव स्वयं तीर्णः परांस्तारयितुमिच्छुः । करुणैकरसिको यथावदुपदिशतु, न्याय्यमिदं तस्य कर्मेत्युपदिशति
संविग्गो गीयत्थो बोहेउ परं पराइ करुणाए ।
अन्नो पुण तुसिणीओ पुवि बोहेउ अप्पाण ॥१८१॥ [संविग्नो गीतार्थी बोधयतु परंपरया करुणया । अन्यः पुनस्तूष्णीकः पूर्व बोधयत्वात्मानम् ॥१८१॥]
न खलु केवलगीतार्थस्योपदेशेऽधिकारः, संवेग विनाऽभिनिवेशेनोत्सूत्रप्ररूपणादिना तस्य માહોલમવાત ! ૩ -
શંકા –આવું હવામાં તે સાધુએ ધ્યાન ધરવાને જ પ્રયત્ન કરવાનો રહેશે, ધર્મોપદેશનો નહિ.
[ઉપદેશદાનનો અધિકારી-સંવિગ્નગીતાથ] સમાધાન -જે પોતે પ્રતિબંધ પામેલ નથી તેમજ અગીતાર્થ છે તેને તે બલવાને પણ અધિકાર નથી. આ વાત “ તેને બોલવું પણ યુક્ત નથી તે પછી દેશનાની તો વાત જ શી ?” એવા શાસ્ત્રવચનથી જણાય છે. અને જે સ્વયં ગસંપન્ન થઈ ગયો હોવાથી પ્રતિબોધ પામેલ હોય, ઉત્સર્ગ–અપવાદાદિરૂ૫ આગમમર્યાદાના પરિજ્ઞાનમાં કુશળ હોય તેમજ સૂત્ર આશાતનાથી બીતે હોય તે જ પોતે સંસાર સમુદ્રને તરી જવાની તૈયારીમાં છે અને તે કરુણા કરવામાં જ તત્પર હોવાથી બીજાને પણ
તારવાને ઈચ્છો તે ભલે ગ્ય ઉપદેશ આપે. તેની (જ) આ પ્રવૃત્તિ ન્યાયયુક્ત છે * એવું ગ્રંથકારશ્રી જણાવે છે –
ગાથાર્થ:-સંવિગ્ન-ગીતાર્થ શ્રેષ્ઠ કરુણાથી બીજાને ભલે પ્રતિબંધ કરે. પણ બીજાએ તો મૌન જ રહી પહેલાં જાતને જ બોધ આપવો. - સંવેગરહિતના ગીતાર્થને ઉપદેશ દેવાનો અધિકાર નથી કારણ કે સંવેગ ન હોવાથી અભિનિવેશાદિના કારણે ઉસૂત્રપ્રરૂપણાદિથી તેને મહાદેષ થવા સંભવિત છે. સંવેગ હોય તે તે માનભંગાદિ થતા હોય તે પણ અભિનિવેશ છૂટી શકે છે અને તેથી ઉસૂત્રથી અટકવાના કારણે મહાદેષ થતો નથી. કહ્યું છે કે ““શરણે આવેલા જીવોના મસ્તકને જે કાપે છે તેને જેમ દુર્ગતિપાતરૂપ મહાદેષ થાય છે તેમ ઉસૂત્રપ્રરૂપક આચાર્યને પણ તે દેષ થાય છે.” વળી જે પોતે સંવિગ્ન નથી તેને પરોપદેશથી પણ १. अस्य पूर्वार्ध :- सावज्जणवज्जाण वयणाणं जो न याणइ विसेस । सावधानवद्ययोर्वचनयोर्यो न जानाति विशेषम् । वक्तुमपि तस्य न क्षम' किमङ्ग पुनर्देशनां कर्तुम् ॥
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૯૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૧ 'जह सरणमुवगयाणं जीवाण निकितए सिरो जो उ ।
एवं आयरिओ वि हु उम्सुत्तं पन्नवतो य । त्ति । [उप० माला-५१८]
किश्च स्वयमसंविग्नस्य तस्य परोपदेशेन का वार्थसिद्धिः १, परोपदेशस्यापि संवेगपूर्वकस्यैवेष्टफलहेतुत्वात् , अन्यादृशस्याऽभव्येष्वपि सम्भवात् । एव 'तद्वेतोरेवास्तु किं तेन ?' इतिन्यायादिष्टफलहेतौ संवेग एव तस्य प्रवृत्तिरुचिता । अपि च संवेग विना लोकरञ्जनाद्यर्थ - मेवोपदेशादौ प्रवृत्तिरित्यवश्यमस्य मायानिकृतिप्रसङ्गो दुर्लभबोधित्व चेत्यात्मबोधन एवाऽऽत्मार्थिना यतितव्यम् । एव संविग्नस्याप्यगीतार्थस्योपदेशादौ नाधिकारः, अगीतार्थस्य बहुजनमध्ये प्रज्ञापनेऽहंदाद्याशातनाप्रसङ्गात् । तस्मात्-संविग्नगीतार्थस्यैव तत्राधिकारो नान्यस्येति स्थितम् । अत एव तादृशस्यैवोपदेशेऽविकल्पेन तथाकारः प्रज्ञप्तः, यदागमः
२"कप्पाकप्पे परिणिदिठयस्स ठाणेसु पंचसु ठियस्स।
સંમતવારસ વિધેf dજાણે (ગાનિ.-૬૮૦) ત્તિ ! ' चान्योपदेशे परीक्षादिविकल्पेन तथाकार इत्युक्त भवति । आह च-3'इयरम्मि विगप्पेणं ज' जुत्तिखमं तहिं न सेसंमि । त्ति ।।१८१।। પિતાના પ્રયોજનની શું સિદ્ધિ થાય? કારણ કે પરોપદેશ પણ સંવેગપૂર્વકને હોય તે જ ઈષ્ટફળનો હેતુ બને છે. એ વિનાને ઉપદેશ અભવ્યાદિ પણ કરતા હોય છે, જેને ક્યારેય મેક્ષાદિફળપ્રાપ્તિ હોતી નથી. તેથી “જે તેના હેતુઓથી જ કાર્ય સરી જતું હોય તો તેનાથી સયું” એવા ન્યાય મુજબ ઈષ્ટફળના હેતુભૂત સંવેગ અંગે જ પ્રવૃત્તિ ઉચિત છે. વળી જેણે પિતાને સંવેગ નથી તેને સંવેગાદિનો ઉપદેશ લોકરંજનાદિ માટે જ હોવાથી તેને અવશ્ય માયાનિકૃતિ લાગે છે અને દુર્લભધિપણું થાય છે. તેથી સૌ પ્રથમ જાતને ધ પમાડવાને આમાથએ પ્રયત્ન કરી જોઈએ. આથી અસંવિગ્ન ગીતાર્થને પણ ઉપદેશદાનને અધિકાર નથી. એમ સંવિગ્ન હોવા છતાં જેઓ અગીતાર્થ હોય છે તેઓને પણ એ અધિકાર નથી કારણ કે બહુ લેકેની વચ્ચે ઉપદેશાદિ કરતાં તેઓ વડે શ્રી અરિહંતાદિની આશાતના થઈ જવાને સંભવ છે. તેથી સંવિગ્ન ગીતાર્થ જ ઉપદેશદાનના અધિકારી છે એ વાત નિશ્ચિત થાય છે. તેથી જ તેવાના ઉપદેશ અંગે કોઈપણ જાતના વિક૯પ વિના તહત્તિ કરવાનું (=સ્વીકારી લેવાનું) આગમમાં કહ્યું છે “કલ-અલગ અંગે જેઓ પરિનિષ્ઠિત છે=જ્ઞાનનો પાર પામેલા. છે તેમજ જેઓ સંયમ અને તપથી પરિપૂર્ણ છે તેઓના વચનને વિક૯૫ વિના જ “તહત્તિ કરી લેવું.” આનાથી જ જણાય છે કે એ સિવાયના પુરુષના ઉપદેશ १. यथा शरणमुपगतानां जीवानां निकृन्तति शिरांसि यस्तु । एवमाचार्योऽपि उत्सूत्र प्रज्ञापय श्च ॥ २. कल्याकल्पे परिनिष्ठितस्य स्थानेषु पञ्चसु स्थितस्य । सयमतपआढयकस्याऽविकल्पेन तथाकारः ।। ૩. કસ્યોત્તરાર્ધ - સંવિવિણ વા સભ્ય ફળે. વિંચાવાવ- ૬] इतरस्मिन्धिकल्पेन यद्युक्तिक्षम तत्र न शेषे । सविग्न पाक्षिके वा गीते सर्वोतरेण ॥
Page #524
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મઉપનિષ
नन्वेव धर्मोपदेशादिपरित्यागेनात्मध्यानमात्रव्यापारस्य प्राधान्ये तदनुकूलमेकाकित्वमेव श्रेयो न तु गच्छवासः, इत्याशङ्कायां व्यवस्थितपन्थानमाह
दव्वेण जो अणेगो गच्छे सो भावओ हवे एगो ।
एगागी गीओ चिअ कयाइ दवे अ भावे अ ॥१८२॥ [द्रव्येण योऽनेको गच्छे स भावतो भवेदेकः । एकाकी गीत एव कदाचिद्रव्ये च भावे च ॥१८२॥] ____यः खलु गच्छे वसन्नुपचरिताऽसद्भूतव्यवहाराद् द्रव्यतोऽनेकः स एव गुर्वाद्युपदेशपरिकर्मितमतिप्रसूतैकत्वभावनापावनान्तःकरणतया भावतोऽप्येकाकित्व भजते । अन्यस्तूच्छललतया तद्विपरीतामेव भावनां भावयन् द्रव्यत एकाक्यपि भावतोऽनेक एव स्याद् । न खल्वगीतार्थस्य गुर्वादिपारतन्त्र्य विना गुणलेशसम्भावनापि, प्रत्युत महाऽनर्थसम्पात एव, स्वच्छंदगतिमतिप्रचारेणेच्छाकारादिनियन्त्रितसामाचारीविप्लवात् , कार्याकार्यविवेकवैकल्यात् , सदालम्बनसम्यग्दर्शनशुद्धिहेतुसूत्रार्थप्रश्नचोदनाद्यसम्भवात् , विनयवै यावृत्त्यादिजनितनिर्जराफलेन અંગે પરીક્ષાદિ વિકપ કરીને જ તથાકાર થઈ શકે. કહ્યું છે કે “ઈતરના વચનમાં વિચાર કરીને જે યુક્તિયુક્ત લાગે તેને જ સ્વીકાર કરે, બીજાને નહિ” ૧૮૧
આમ ધર્મોપદેશાદિ જે ન કરવાના હોય તે તો માત્ર આત્મધ્યાનની પ્રવૃત્તિ જ પ્રધાન થવાના કારણે તેવી પ્રવૃત્તિને અનુકૂળ એકાકીપણું જ હિતકર બની જશે, નહિ કે ગચ્છવાસ...એવી આશંકાના જવાબમાં થકારશ્રી વ્યવસ્થિતમાર્ગ બતાવતા કહે છે
ગાથાથ:- ગચ્છમાં રહેલ જેઓ દ્રવ્યથી અનેક હોય છે. તેઓ ભાવથી એકાકી હોય છે. દ્રવ્યથી અને ભાવથી તો ગીતાર્થ જ કયારેક એકાકી હોય છે.
[ ગચ્છમાં રહેલ પણ ભાવથી એકાકી ] ગ૭માં રહેતા જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયને આશ્રીને દ્રવ્યથી અનેક છે તે જ ગુરુ વગેરેના ઉપદેશથી પરિકમ પામેલ બુદ્ધિથી એકવભાવના ભાવવાના કારણે પવિત્ર અંતઃકરણવાળે થએલો હોવાથી ભાવથી પણ “એક બને છે. ગરછમાંથી છૂટો થએલ બીજે સાધુ તે ઉછુંખલ હોવાથી “સમુદાયમાં રહેવાથી ભિક્ષા વગેરે સંબંધી ઘણું દોષ લાગે છે? ઈત્યાદિરૂપ એકાકી થવાની વિપરીત ભાવનાઓને ભાવવાના કારણે દ્રવ્યથી એકાકી હોવા છતાં ભાવથી અનેક જ (રાગદ્વેષાદિયુક્ત) બને છે.
[ગચ્છ છોડી જનારને થતાં અનર્થો] અગીતાર્થને ગુર્વાદિપારત વિના ગુણના કેઈ અંશની પણ સંભાવના હોતી નથી. ઉહું નીચેના કારણેથી મહા અનર્થ જ થાય છે (૧) સ્વચ્છદગતિ અને આપમતિ મુજબ વિચરતા હોવાને કારણે ઈચ્છાકારાદિ નિયંત્રિત સામાચારીનું તે પાલન કરી શકતે નથી. (૨) કાર્ય–અકાર્યને તેને વિવેક હોતું નથી. (૩) સઆલંબને, સમ્યગુદર્શનશુદ્ધિહેતુભૂત વિશિષ્ટ આરાધક મહાત્માઓના દર્શન, સૂત્રાર્થ અંગેના પ્રશ્ન,
Page #525
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૨
वचनात् , मरणांते भक्तप्रत्याख्यानादिरूपाराधनाऽसम्भवात् , निर्भयतयैषणाद्युल्लङ्घनाद्, एकाकितया निरन्तर साध्वसप्रतिपन्थिस्त्रीजनभयप्रसङ्गात् , गुर्वादिलज्जाधीनाऽकार्यचिकिर्पोपरमाऽसम्भवात् , मूर्छादिना विह्वलतया संयमविराधनाप्रसङ्गात् , शुभाशुभपरिणामानां झटिति परावर्त्तमानतया क्लिष्टाध्यवसायेऽनिवारितकदालम्बनग्रहणेन भ्रंशप्रसङ्गात् । भगवन्निषिद्धकाकित्वचरणेनाज्ञाविगधनात् । स्वायुक्तस्यापि साहाय्यविरहेणाचिरेण तपःसंयमभङ्गप्रसङ्गाच्च । तदुक्त-[उप० माला १५६-१६१] इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स । किं वा करेउ इक्को परिहरउ कहमकजं वा ।। कत्तो सुत्तत्थागमपडिपुच्छ गचोयणा व एगस्स । विणओ वेयावच्चं आराहणया वि मरणते ॥ पिल्लिज्जेसणमिकको पइन्नपमयाजणाउ निच्चभयं । काउमणोवि अकज्जन तरइ काऊण बहु मज्ज्ञे ।। उच्चारपासवणवंतपित्तमुच्छाइमोहिओ इक्को । सहवभाणविहत्थो णिक्खिविउ कुणइ उड्डाहं ।। एगदिवसेण वहुआ सुहा असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ चइज्ज आलंबण लई ।। सव्वजिणपडिकुठं अणवत्था थेरकप्पभेओ य । इक्को सुआउत्तो वि हणइ तवसंजमं अइरा ।। त्ति । પ્રેરણા વગેરેનો સંભવ રહેતું નથી. (૪) વિનય—વૈયાવચ્ચ વગેરેથી થતી નિર્જર રૂપ ફળથી વંચિત રહે છે (૫) મૃત્યકાળે ભક્તપ્રત્યાખ્યાનાદિ રૂપ આરાધના સંભવતી નથી. (૬) કે જેનાર-પૂછનાર નથી એવું જાણીને નિર્ભય થયો હોવાથી એષણાદિનું ઉલ્લંઘન થાય છે. (૭) એકાકી હોવાથી પ્રતિપન્થી સ્ત્રી લોક વગેરેનો ભય હમેશા રહ્યા કરે છે (૮) ગુદિની લજજાના કારણે અકાર્ય વગેરેથી થતે બચાવ તેને સંભવત નથી (૯) મૂર્છા આવી જવા વગેરેના કારણે વિવલતા આવે ત્યારે બીજે કઈ સ્વસ્થ સહાયક ન હોવાથી આત્મવિરાધના થાય છે અને ગૃહસ્થ જો પરિચર્યા કરે તો તેઓને વિશેષ વિવેક ન હોવાના કારણે આરંભાદિ દ્વારા સંયમ વિરાધના થાય. (૧૦) સામાન્યતઃ જીવના શુભઅશુભ પરિણામે જલ્દીથી પરાવૃત્ત થયા કરે છે તેથી કિલષ્ટ અધ્યવસાય થએ તે ખોટા આલંબનનું થએલ ગ્રહણ નિવારી શકાતું ન હોવાથી ચારિત્રથી ભ્રષ્ટ થઈ જવાનો પ્રસંગ આવે છે. (૧૧) એકાકી વિચરવાને ભગવાને નિષેધ કર્યો હોવાથી જિનાજ્ઞાન ભંગ થાય છે. (૧૨) સંયમમાં સારી રીતે જોડાયેલાને પણ સહાયક ન હોવાથી તપ–સંયમને શીધ્ર ભંગ થઈ જાય છે. શ્રીઉપદેશમાલા શાસ્ત્રમાં કહ્યું છે કે “સ્વચ્છેદ પણે ગતિ ચેષ્ટાદિ અને આપમતિને જે આચરે છે તેવા १. एकस्य तो धर्मः ? स्वच्छन्दगतिमति प्रचारस्य । किं वा करोति एकः ? परिहरतु कथमकार्य वा? ॥२॥ कुतः सूत्रार्थागमः ? प्रतिप्रच्छनचोदना चैकस्य । विनयो वैयावृत्त्यमाराधनता वा मरणान्ते ॥२॥ प्रेरयेदेषणामेकः प्रकीर्णप्रमदाजनतो नित्यभयम् । कत्तुमना अप्यकार्य न तरति कत्तु बहुमध्ये ॥३॥ उच्चारप्रश्रवण वान्तपित्तमूर्छादि मोहित एकः । सद्रवभाजनविहस्तः निक्षिपति वा करोत्युडाहम ॥४॥ एकदिवसेंन बहवः शुभाश्चाशुभाश्च जीवपरिणामाः । एकोऽशुभपरिणतस्त्यजेदालंबन लब्ध्वा ॥५॥ सर्व जिनप्रतिकुष्टमनवस्था स्थविरकल्पभेदश्च । एकश्च स्वायुक्तोऽपि हन्ति तपःसंयममचिरात् ॥६॥
Page #526
--------------------------------------------------------------------------
________________
અધ્યાત-ઉપનિષદ
*
કે *
यस्तु गीतार्थः सोऽपि प्रायो गच्छे वसन् द्रव्यतोऽनेक एव भावत एकः, गच्छगतादि. पदवृद्धयैव गुणवृद्धथुप्रदेशात् , उक्त च
गच्छगओ अणुओगी गुरुसेवी अणिययवासि आउत्तो ।
संजोएण पयाण संजमआराहणा भणिया ॥ [उप०माला० ३८८] ति । अपि च जातकल्पस्यापि पञ्चकादपि हीनतायामसमाप्तकल्पत्वाभिधानाद् । उक्त च
जाओ अ अजाओ अ दुविहकप्पो अ होइ णायव्यो । इक्किक्को वि य दुविहो समत्तकप्पो य असमत्तो ॥ [पंचवस्तु १३२८] गीअत्थो जार.कप्पो अगीओ पुण भवे अजाओ अ ।
पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥ त्ति [पंचवस्तु १३२९] એકાકીને ધર્મ કયાંથી હોય? એ કર્તવ્યને બજાવે શી રીતે? અને અકાર્યોને પરિહરે શી રીતે? (૧) સૂવાથંગમ સંબંધી પ્રતિકૃચ્છાબુદ્ધિપૂર્વકના પ્રશ્નો વગેરે કયાંથી હોય? વિનય, વૈયાવચ્ચ, મરણતે નિર્ધામણાદિરૂપ ધર્મારાધના કયાંથી હોય? (૨)
એકાકી ટેણુ-ટપલા વગેરેના ભય વગરને હોવાથી એષણાસમિતિને ઉલ્લંઘી જાય છે. તેમજ જ્યાં ત્યાં રહેલ શ્રી વગેરેથી તેનું ચારિત્રધન લૂંટાઈ જવાને ભય રહ્યા કરે છે. ગચ્છમાં ઘણાની વચ્ચે રહેલો તે અકાર્ય કરવાની ઈચ્છા થાય તે પણ કરી શકતો નથી. એકાકીને આ બચાવ સંભવ નથી. એવા વિઝા-મૂત્ર ઉટી-પિત્તમૂછદિના કારણે શિથિલ શરીરવાળે બનેલ એકાકી પાણી વગેરેના પાત્રને જે છોડી દે તો આત્મ-સંયમ વિરાધના થાય અને પાણી વગર જ ઉચ્ચારાદિ કરે તે પ્રવચનને ઉડાહ થાય. જો એક દિવસમાં શુભાશુભ ઘણું ભાવે પ્રવર્તે છે. અશુભ પરિણામવાળો બનેલ એકાકી સાધુ કઈ આલંબન પકડીને સંયમનો ત્યાગ પણ કરી દે છે. પાપા એકાકીપણું સર્વજિનોવડે નિષિદ્ધ છે, તેમજ એમાં સ્થવિરક૯૫ ભેરાઈ જવાને દોષ છે. વળી સારી રીતે અપ્રમત્ત એવો પણ એકાકી અલ્પકાળમાં તપ સંયમને હણી નાખે છે. દા” •
[ ગીતાર્થને પણ ગચ્છ કોયસ્કર; કારણે એકાકીપણું] , ગરછગત વગેરે રૂપ પદ=ભૂમિકાની વૃદ્ધિ દ્વારા જ ગુણવૃદ્ધિ કહી હેવાથી ગીતાર્થ પણ પ્રાયઃ ગરછમાં વસે છે, અને તેથી દ્રવ્યથી અનેક હોય છે છતાં ભાવથી એક હોય છે. કહ્યું છે કે “ગરછમાં રહેલ, જ્ઞાનાદિ સાથેના અનુરૂપ યોગ્ય સંબંધવાળ, ગુરુસેવી =ગુરુપરતંત્ર, અનિયતવાસી=માસ કલ્પાદિવિહારી, પ્રતિદિન કરવા યોગ્ય પડિલેહણાદિ ક્રિયાઓ રૂ૫ ગુણમાં અપ્રમત્ત. આ બધા પદોના દ્રિકાદિ સંયોગથી સંયમ આરાધના
१. गच्छगतोऽनुयोगी गुरुसेवी अनियतवास्यायुक्तः । संयोगेन पदानां संयमाराधना भणिता ।। २. जातश्चाऽजातश्च द्विविधकल्पश्च भवति ज्ञातव्यः । एकैकोऽपि च द्विविधः समाप्तकल्पश्चासमाप्तः ॥ 3. गीतार्थो जातकल्पोऽगीतः पुनर्भवेदजातश्च ! पञ्चकं समाप्तकल्पस्तदूनको भवत्यसमाप्तः ॥
Page #527
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૨
यदात्त्रसौ स्वोचितं सहायं न लभते, तदा तदलाभे तदधीनगुणलाभविरहादनिपुणसहाय. प्रयुक्तस्य प्रत्युत दोषस्यैव सम्भवात् सङ्ग(पाप)परित्यागेन ज्ञानमहिम्ना कामेष्वसजन्नेकाक्यपि विहरेत, यदागमः
पण या लभिज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । इक्कोवि पावाइ विवज्जयतो विहरेज्ज कामेसु असज्जमाणो ॥ त्ति [दशवै० द्वि०चू० १०] एवं विहरतश्चास्यैव द्रव्यभावाभ्यामेकत्व समुज्जीवति ।
नन्वत्र सूत्रे विशिष्यानभिधानात्कथ गीतार्थ स्यैव शृङ्गग्राहिकयोपादानमिति चेत् ? पापविवजनकामासङ्गाभ्यामेकाकिविहरणानुज्ञानेनाक्षेपाद्गीतार्थस्यैवाधिकारित्वेन लाभात् , अगीतार्थस्य तदसम्भवात् । नागीतार्थो गीतार्थाऽपारतन्त्र्येण विहरन् पाप वर्जयितु शकः ज्ञानं विना सम्यक्स्वरूपाऽविवेकेन तद्वर्जनाऽसम्भवात् । उक्त च-"अन्नाणी किं काही किंवा नाहीइ छेयपावर्ग । ति । अत एव न तस्य कामानभिष्वङ्गोऽपि सम्भवति, ज्ञानसाहाय्यविरहेण तदोषावरणात् , केवलागीतार्थ विहारनिषेधाच्चास्य सूत्रस्य गीतार्थ विषयत्वम् । उक्त' च
गीअत्थो अ विहारो, बीओ गीअत्थमीसओ भणिओ । 8एतो तइअ विहारो, नाणुन्नाओ जिणवरेहिं ॥ ति [ओघनि० १२२]
. अपि चाऽगीतार्थस्य गुरुपारतन्त्र्येणैव ज्ञानसिद्धिः, तस्य पारमार्थिकज्ञानाभावात् । एव च. तस्य स्वोचितसहायाऽलाभो नास्त्येवेति तमुल्लद्ध्यैकाकिविहारस्य निष्कारणत्वेन स्वच्छन्दविहारत्वप्रसङ्गः । तथा च गीतार्थ एवात्राधिकारीति व्यवस्थितम् । उक्त च१. "ता गीयंमि इमं खलु तयन्नलाभंतरायविसय ति ।
सुतं अवगंतव्वं निउणेहिं तंत जुत्तीहिं । ति [पचाशक ५२७ ] ॥ १८२।। - વળી જાતક૯૫ સાધુને પણ જે પાંચથી ઓછાને સમુદાય હોય તે અસમાપ્તકપ કહ્યો છે. જાત અને અજાત એમ બે જાતના ક૯પ છે. તેમજ એ બને સમાપ્તક૯૫ અને અસમાપ્તકલ્પ એમ બબ્બે પ્રકારના છે. ૧ ગીતાર્થ જાતક૯પ છે અને અગીતાર્થ અજાતક૯૫ છે. પાંચ સાધુઓને સમૂહ સમાપ્તક૯૫ કહેવાય છે અને તેનાથી ઓછા સાધુઓને સમૂહ અસમાપ્તકલપ કહેવાય છે. મારા જ્યારે ગીતાર્થને ચિત સહાયક મળતું નથી ત્યારે અનિપુણ સહાયક રાખવામાં નિપુણ સહાયકના કારણે થનાર ગુણોનો લાભ તે હેતે જ નથી. પણ અનિપુણસહાયક પ્રયુક્ત દોષ જ પ્રાપ્ત १. न यदि लभेत निपुण सहाय गुणाधिकं वा गुणतो समं वा ।
एकोऽपि पापानि विवर्जयन् विहरेतकामेष्वसज्यमानः ॥ २. श्री दशवैका० ४-१०, अस्य पूर्वाध:- पढमं नाण तओ दया एवं चिठइ सम्वसंजए ।
प्रथमं ज्ञान "ततो दयैव तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किवा ज्ञास्यति छेकपापकम् ॥ 3. गीतार्थश्च विह रो द्वितीयो गीतार्थमिश्रितो भणितः । अतस्तृतीयो विहारो नानुज्ञातश्च जिनवरैः ।। ४. तस्माद् गीत इद खलु तदन्यलाभान्तरायविध मिति । सूत्रमवगन्तव्य निपुणैरतंत्रयुक्तिभिः ।।
Page #528
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મપનિષદ્
अत्र च महान् विस्तारार्थिनामनुशासनप्रकारः, स च न कात्रून्ये नात्र विधातुमुचितः, प्रसंगायातस्यातिविस्तराऽयोगात्, तथापि सकलसम्मतमिदमनुशास्यते
થાય છે. તેથી એવે વખતે ગીતાર્થ સાધુ કાઇ પાપ ન થઈ જાય એની સાવધાની રાખતા રાખતા જ્ઞાનના પ્રભાવે જ કામભાગેામાં આસક્ત થયા વગર એકાકી વિહરે છે. આગમમાં પણ કહ્યું છે કે “ ગુણાધિક કે સમાન ગુણવાળા નિપુણુ સહાયક ન મળે તેા ગીતા સાધુ પાપેાને વજ્રતા અને કામલેગામાં અનાસક્ત રહેતા એકલા પણ વિચરે.” આ રીતે વિચરતા આવા ગીતા જ દ્રવ્ય અને ભાવ ઉભયથી એકાકી બને છે.
શંકા : તમે જે આગમવચનની સાક્ષી આપેા છે તેમાં આવી સ્થિતિમાં પણ ગીતા જ એકલેા વિચરે, અગીતા નહિ’ એવી વિશેષ વાત તા કરી નથી, તાં તમે કેમ ગીતાને જ દ્રવ્ય-ભાવ ઉભયથી એકત્વ હાવુ કહેા છે ?
ET
નથી.
[ગુરુપાર્તન્ડ્ઝ વિના અગીતાને પાપપરિહાર અશકય] સમાધાન :–તે આગમવચનમાં એકાકી વિહારની પણ પાપરિહાર અને કામામાં અસંગ દ્વારા જ જે અનુજ્ઞા કહી છે તેનાથી અર્થાપત્તિથી ગીતા જ અધિકારી હાવાનુ જણાય છે. કારણ કે એકાકી અગીતાને પાપપરિહારાદિ સભવતા ગીતાને આધીન રહ્યા વગર વિચરતા અગીતા પાપાનુ વર્જન કરવાને સમર્થ હતા નથી, કારણ કે જ્ઞાનની ગેરહાજરીમાં, પ્રાપ્ત પદાર્થાના સભ્યસ્વરૂપના વિવેક ન હાવાથી પાપવન સભવતું નથી. કહ્યું છે કે ‘અજ્ઞાની શું કરશે? અથવા તે આ છેક હિતકર છે કે પાવક=અહિતકર છે એ શી રીતે જાણશે ?' વળી તેથી જ ભાગેા પ્રત્યે અનાસક્ત રહેવુ. પણ તેને સ`ભવતું નથી. કારણ કે જ્ઞાનની સહાયતા વિના કામાભિવ્ગના દોષનું નિવારણ થતું નથી. વળી કેવલ અગીતા ના વિહારના પણ આગમમાં અત્ર નિષેધ કર્યાં હાવાથી આ સૂત્ર ગીતા વિષયક હાવુ જણાય છે. કહ્યુ` છે કે વિહાર પ્રથમ નબરે ગીતાર્થાના હાય છે અને ખીજા નંબરે ગીતામિશ્રિતાના (ગીતા અને તેને આશ્રીને રહેલા અગીતાર્થાના) હેાય છે. આ બેથી ભિન્ન ત્રીજા કોઇ પ્રકારના વિહંગિની શ્રી જિનેશ્વરાએ અનુજ્ઞા આપી નથી.”
વળી અગીતા ને પારમાર્થિકજ્ઞાન ન હોવા છતાં ગુરુપારતન્ત્ય દ્વારા જ રત્નત્રય ઘટકીભૂત જ્ઞાન સિદ્ધ થાય છે. તેથી એને તા સ્વાચિત સહાયના અલાભના પ્રશ્ન જ ન હાવાથી એકાકી વિહાર કરવાની જરૂર રહેતી નથી. અને છતાં નિષ્કારણુ એકાકી વિહાર કરે તે એ એના સ્વચ્છંક વિહારરૂપ બને. તેથી એકાકી વિહારમાં ગીતા જ અશ્વિકારી છે એ નિણી ત થાય છે. કહ્યુ છે કે “તેથી તમ્યના લાભ ન હેાવાના વિષથવાનું ત સિદ્ધાન્તાક્ત નિપુણ યુક્તિથી ગીતા અંગે જ હાવુ જાણવુ.” ૫૧૮સા અધ્યાત્મ અ'ગેના આ વિષયમાં વિસ્તારથી વિવેચન ઇચ્છતા જીવાને માટેના માટ
સૂત્ર
Page #529
--------------------------------------------------------------------------
________________
ચૂંટ
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૭૮
किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जति । तह तह पट्टि एसा आणा जिंणिदाणं ॥ १८३॥
[ િવદુને થયા થથા રાત્રેથી હજુ વિજ્રીયતે। તથા તથા પ્રતિતશ્રૃમેવાસા નિનેXાળામ્ ।।૨૮।।] इह खलु रागद्वेषौ संसारस्य कारणम्, तन्मूलकप्रवृत्तिजनितधर्माऽधर्माभ्यामेवापरापरशरीरसन्तानरूपसंसारोत्पादनात् तद्विलये च तदनुत्पत्त्या पुंसामपुनर्भवः सम्भवतीति निर्विवादम् । एवं च यैस्तत्त्वज्ञानादेव मुक्तिरभिधीयते तैरपि तत्त्वज्ञानेन मिथ्याज्ञानादिनाशक्रमेणैव तदुत्पन्यभ्युपगमात् रागद्वेषविलयस्य तद्धेतुत्वमवश्यमभ्युपेयम् । यैरपि कर्मण एव प्राधान्येन मुक्तिहेतुत्वभ्युपेयते तैरपि तत्कर्मणो रागद्वेषनाशादुत्पत्तिः [ पाठान्तरम् - नाश एव तदुत्पत्तिः ] अभ्युपेया, हेतूच्छेदे पुरुषव्यापारात् । येऽपि स्याद्वादामृतपानपीनहृदया ज्ञानकर्मणोः समुच्चित्य मोक्षकारणत्वमाहुः, तेऽपि ताभ्यां रागद्वेषविलयेन वीतरागत्व प्राप्त्यैव तदुत्पत्तिमाहुः, ततस्तदुभयक्षयादेव मोक्षोत्पत्तिरिति सर्वेषामभिमतम्, तथा च तद्विजयोपाय एव प्रवर्त्तितव्यम्, ज्ञाननिष्ठतया, क्रियानिष्ठतया, तपोनिष्ठतया, एकाकितयाऽनेकाकितया वा येन येनोपायेन माध्य. स्थ्यभावना समुज्जीवति स स एवोपायः सेवनीयो, नात्र विशेषाग्रहो विधेयोः, न हि समुपस्थिते कार्ये इष्टदेशं यियासुरनुपस्थितगजारोहायैव प्रतीक्षते न तूपस्थितमपि तुरगं नारोतीति । तस्मा देनामेव भगवतः परमाज्ञामवगम्य तदाराधना विधेया, तयैव सर्वार्थसिद्धेિિત્ત સર્વમવવાતમ્ ॥૮॥
અનુશાસન પ્રકાર છે જ, પણ સપ્રસંગ આવેલ તેના અતિવિસ્તાર કરવા યુક્ત નથી, છતાં પણ ઉપદેશના સારભૂત અને સકલ સ`મત ઉપદેશ આપતા ગ્રન્થકારશ્રી કહે છેગાથા :-વધારે શું કહેવું ? અહી રાગ-દ્વેષ જે જે રીતે શીઘ્ર વિલય પામતા જાય તે તે રીતે પ્રવત્તવુ'. એવી શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞા છે.
[સસ'મત સારભૂત ઉપદેશ]
રાગ-દ્વેષમૂલક પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપથી જ બીજા બીજા ભવામાં શીરાની પરપરા ચાલવારૂપ સ‘સાર પ્રવત્તા હેાવાથી રાગ-દ્વેષ જ સંસારના કારણભૂત છે. રાગ-દ્વેષના વિલય થએ છતે એ પુણ્ય-પાપ જ ઉત્પન્ન થતાં અટકી જવાથી પુનર્ભવ સભવતા નથી એ વાત નિર્વિવાદ છે, તેથી જેએ તત્ત્વજ્ઞાનથી જ મુક્તિ થવી કહે છે, તેઓએ પણ તત્ત્વજ્ઞાનથી ક્રમશઃ મિથ્યાજ્ઞાનાદિના નાશ દ્વારા જ તે માની હાવાથી રાગદ્વેષવિલયને મેાક્ષહેતુ માનવા જ જોઇએ. એમ. જેએ કમ (ક્રિયા) ને જ મુખ્યતયા મુક્તિહેતુ માને છે; તેઓએ પણ તે કથી રાગદ્વેષ નાશ દ્વારા જ મુક્તિની ઉત્પત્તિ માનવી જોઈએ. કારણ કે કા'ના ઉચ્છેદ કરવા હાય ત્યારે જીવા તેના કારણના ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેથી રાગદ્વેષના નાશ કરવા જ તે તે ક્રિયામાં જીવા પ્રવો છે.
વળી સ્યાદ્વાદરૂપ અમૃતના પાનથી પુષ્ટ હૃદયવાળા જેએ જ્ઞાન-કના સમુદાયને માક્ષકારણ માને છે, તેઓ પણ તે એ વડે રાગદ્વેષ વિલય કરીને વીતરાગતાની પ્રાપ્તિ
Page #530
--------------------------------------------------------------------------
________________
અભ્યપશાસ્ત
Hoi निबन्धसिद्धिं विनिवेद्य शोधयितुं विशेषज्ञानभ्यर्थयते
अज्झप्पमयपरिक्खा एसा मुत्तीहि पूरिया जुत्ता ।
सोहंतु पसायपरा त गीयरथा विसेसविऊ ॥१८४॥ [ अध्यात्ममतपरीक्षेषा सूक्तिभिः पूरिता युक्ता । शोधयन्तु प्रसादपरा तां गीतार्था विशेषविदः ॥१८४॥] स्पष्टा ॥१८४॥ ग्रन्थप्रशस्ति :एतां वाचमुवाच वाचकवरो वाचंयमस्याग्रणीरस्या एव च भाष्यकृत्प्रभृतयो निष्कर्ष मातेनिरे । एतामेव वहन्ति चेतसि परब्रह्मार्थिनो योगिनो रागद्वेषपरिक्षयाद्भवति यन्मुक्तिन हेत्वन्तरैः ॥१॥
लावण्योपचयो यथा मृगदृशः कान्तं विना कामिन भैषज्यानुपशान्तभस्मकरुजः सद्भक्ष्यभोगो यथा । अप्रक्षाल्य च पङ्कमङ्कसिचये कस्तूरिकालेपनम्
रागद्वेषकषायनिग्रहमृते मोघ(घः)प्रयासस्तथा ॥२॥ દ્વારા જ મોક્ષેત્પત્તિ કહે છે. તેથી એ બેના ક્ષયથી જ મોક્ષેત્પત્તિ હોવી બધાને અભિમત છે એ વાત નક્કી થાય છે. તેથી તે બેને જીતવાના ઉપાયમાં જ પ્રવર્તવું જોઈએ. જ્ઞાન, ક્રિયા કે તપમાં લીન બનીને, એકાકી રહીને કે ગચ્છમાં રહીને, જે જે ઉપાયથી મધ્યસ્થભાવ પ્રગટે તે તે ઉપાય સેવવા જોઈએ. એમાં “જ્ઞાન જ આરાધવું જોઈએ” ઈત્યાદિરૂપ કઈ વિશેષ આગ્રહ રાખવો જોઈએ નહિ. કાર્ય ઉપસ્થિત થએ છતે ઈષ્ટદેશમાં જવાને ઇચ્છનાર વ્યક્તિ હાજર એવા પણ ઘડાને છોડીને અનુપસ્થિત હાથી પર જ આરહણ કરવાની કંઈ પ્રતીક્ષા કરતું નથી. તેથી રાગદ્વેષને ઘટાડવાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી એ જ ભગવાનની પરમ આજ્ઞા છે એવું જાણું એની આરાધના કરવી જોઈએ. કારણ કે આજ્ઞાની આરાધનાથી જ સર્વ પ્રયોજનોની સિદ્ધિ થાય છે. ૧૮૩
સ્વપ્રબસિદ્ધિનું નિવેદન કરી વિશેષજ્ઞોને તેની વિશુદ્ધિ કરવાની વિનંતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે–
યુક્તિયુક્ત સુંદર ઉક્તિઓ વડે આ અધ્યાત્મમતની પરીક્ષા યુક્ત રીતે પૂર્ણ કરી પ્રસાદ કરવામાં તત્પર વિશેષજ્ઞ ગીતાર્થો તેને શુદ્ધ કરવા પ્રસાદ કરો. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૮૪
[ગ્રન્થપ્રશસ્તિ]. રાગ-દ્વેષના ક્ષયથી મુક્તિ થાય છે, બીજા હેતુઓથી નહિ એ વાતને જ સાધુઓમાં અગ્રણી વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજે કહી છે, ભાષ્યકારશ્રી જિનભદ્રમણિક્ષમા શ્રમણ વગેરે આચાર્યોએ પણ એના જ નિષ્કર્ષનો વિસ્તાર કર્યો છે, તેમજ પરબ્રહ્મના અથી યોગીઓ પણ આ જ વાત ને હૃદયમાં ધારણ કરે છે. ૧
મનહર પ્રેમી વિના સ્ત્રીને લાવણ્ય ભંડાર જેમ નિષ્ફળ છે, ઔષધથી જેને ભસ્મકને રોગ શાંત થયા નથી એવાને સારું ભેજન પણ જેમ વ્યર્થ છે, શરીર
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦૨
आत्मध्यानकथार्थिनां तनुभृतामेता गिरः श्रोत्रयोः श्रीमज्जैनवचोऽमृताम्बुधिसमुद्भूताः सुधाबिन्दवः । एता एव च नास्तिकस्य नितरामास्तिक्यजीवातवः सन्तप्तत्र पुसम्भवद्रवमुचः पीडाकृतः कर्णयोः ||३|| आशाः श्रीमदकन्नर क्षितिपतिश्चित्रं द्विषद्भामिनीनेत्राम्भोमलिनाकार यशसा यस्ताः सिताः प्रत्युत । एकः सैन्यतुरङ्गनिष्ठुरखुरक्षुण्णां चकार क्षमामन्यस्तां हृदये दधार तदपि प्रीतिर्द्वयोः शाश्वती ||४||
અધ્યાત્મમતપરીક્ષા બ્લેા. ૧૮૪
स श्रीमत्तपगच्छभूषणम भूद्भूपालभालस्थलव्यावल्गन्मणिकान्तिकुङ्कुम पयःप्रक्षालिताद्वियः । खण्डक्षितिमण्डलप्रसृमराखण्डप्रचण्डोल्लसत्पाण्डित्यध्व नदेकडिण्डिमभरः श्रीहीरसूरीश्वरः ||५|| स्वैर ं स्वेहितसाधनीः प्रसृमरे स्वीयप्रतापानले वाग्मन्त्रोपहृता विपक्षयशसामाधाय लाजाहुतीः । यो दुर्वादिकुवासनोपजनित' कष्ट' निनाय क्षयं स श्रीमान् विजयादिसेन सुगुरुस्तत्पट्टरत्न' बभौ ||६|| धारावाह इवोन्नमय्य नितमां यो दक्षिणस्यामपि
स्वैर दिक्षु ववर्ष हर्षजननी विद्वत्पदाख्या अपः ।
तत्पट्टत्रिदशाद्रितुङ्गशिखरे शोभां समग्रां दधत् ।
स श्रीमान् विजयादिदेवसुगुरुः प्रद्योतते साम्प्रतम् ||७||
પરના કાદવને ધાયા વગર કસ્તુરીનેા લેપ કરવા જેમ નિષ્ફળ છે તેમ રાગ-દ્વેષરૂપ કષાયના નિગ્રહ કર્યા વિના મેાક્ષ અંગેના સઘળા પ્રયાસ પણ નિષ્ફળ છે. રા
આત્મધ્યાન અંગેની વાર્તાના અથી એવા જીવાના બે કાનમાં શ્રીમદ્ જનવચનરૂપ અમૃતસમુદ્રમાંથી નીકળેલ આ વાણી સુધાબિન્દુઓની જેમ પરિણમે છે. જ્યારે) આસ્તિકથની સંજીવની જેવી આ જ વાણી નાસ્તિકના કાનમાં તપાવેલા સીસાના રસબિદુઆને ઝરાવનાર તરીકે અને તેથી પીડા કરનાર તરીકે પરિણમે છે. પ્રા
એક શ્રીમાન્ અકબર બાદશાહે દિશાએને શત્રુની સ્રીઓના આંસુઓથી મલીન કરી જ્યારે ખીજા, કે જેમણે તે દિશાઓને પેાતાના યશથી ઉજ્જવળ કરી, વળી અકબરે ક્ષમા(=પૃથ્વી)ને સૈન્યના ઘેાડાઓની કટાર ખરીએથી ઉખેડી નાખી. જયારે ત્રીજા, કે જેએએ ક્ષમાને હૃદયમાં ધારણ કરી. આવી વિપરીતતા હેાવા છતાં અકબરની જેની સાથે પ્રીતિ શાશ્વતી બની. વળી જેએના બે પગ ભૂપાલેાના મુકુટમાં રહેલ મણિએની કાન્તિરૂપી કકુના પાણીથી ધાવાયેલા છે, તેમજ જેમના અખંડ અને પ્રચંડ પાંડિત્યના વાગતા ડિ'ડિમના અવાજ છ ખંડના ક્ષિતિમ`ડલમાં પ્રસરી રહ્યો છે તે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા શ્રીમત્ તપાગચ્છના ભૂષણ હતા. ૫૪-૫માં
સ્વૈરપણે સ્વઈચ્છિતને સાધી આપનાર અને વાગ્મન્ત્રથી લવાએલી એવી વિપક્ષયશરૂપ ધાન્યની આહૂતિને પેાતાના પ્રસરતાં પ્રતાપરૂપી અગ્નિમાં નાખીને જેઓએ
Page #532
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થપ્રશસ્તિ
૫૦૩
Ah
यद्गाम्भीर्यविनिर्जितो जलधिरप्युल्लोलकल्लोलभृत् राज्ञे सर्वमिदं निवेदयति किं व्याकीर्णलम्बालकः । तत्पट्टोदयपर्वतेऽभ्युदयिनः पुष्णाति पूष्णस्तूलां
स श्रीमान् विजयादिसिंहसुगुरुः सौभाग्यभाग्यैकभूः ||८||
गच्छे स्वच्छतरे तेषां परिपाट्र्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां कृतिमा ||९|| तथाहि - सहस्रैर्मघवा हरश्च दशभिः श्रोत्रैर्विधिश्चाष्टभि
येषां कीर्त्तिकथां सुधाधिकरसां पातुं प्रवृत्ताः समम् । ते श्रीवाचकपुङ्गवास्त्रिजगतीविख्यातधामाश्रयाः कल्याणाद्विजयाह्वयाः कविकुलालङ्कारतां भेजिरे ॥ १० ॥ हैमव्याकरणे कषोपल इवोद्दीप्तं परीक्षाकृतः पय्यैक्षन्त निबद्धरे खमखिलं येषां सुवर्ण वचः । मादित्रादिवारणघटा निर्भेद पञ्चाननाः
श्रीलाभाद्विजयाह्वयाः सुकृतिनः प्रौढश्रियं शिश्रियः || ११||
દુર્વાઢીએની કુવાસનાથી થયેલ કષ્ટના અ`ત આણ્યા, તે શ્રીમાન્ વિજયસેનસૂરિ મહારાજ સાહેબ તે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજની પાટ પર રત્નની જેમ શાલ્યા. ધ્રા
મેઘની જેમ દક્ષિણ દિશામાં પણ ઊંચે ચઢીને (અભ્યુદય પામીને) જેમણે દિશાઓમાં વૈરપણે હજનક એવુ ‘વિદ્વાન્' પદ નામનું પાણી વરસાવ્યુ. તે સમગ્ર શાભાને ધારણ કરતાં શ્રીમદ્વિજય દેવસૂરિ મહારાજ શ્રી સેનસૂરિમહારાજની પાટરૂપ ઊંચા મેરુશિખર પર અત્યારે ચમકી રહ્યા છે. ાણા
જેએના ગાંભીથી જિતાયેલેા સમુદ્ર પણુ (જાણે કે) ઉછળતાં માજાએને ધારણ કરીને (તે માજારૂપ) અસ્તવ્યસ્ત લાંબી વાળની લટાવાળા થઇને રાજાને સ નિવેદન કરે છે (જેમકે ગુનેગાર શરમથી નીચેા પડીને બધું નિવેદન કરે છે ત્યારે એના વાળની લટા અસ્તવ્યસ્ત થઈને જમીન પર પડે છે) તે સૌભાગ્ય અને ભાગ્યના અદ્વિતીય આશ્રય ભૂત અને શ્રી વિજયદેવ સૂરિ મહારાજની પાટ રૂપ ઉદયાચલ પર ઉડ્ડય પામેલા તે શ્રી વિજયસિંહસૂરિ મહારાજ સૂની તુલના કરી રહ્યા છે. ા
તેમના સ્વ ંતર ગચ્છમાં ક્રમશઃ થએલા કવિએના પ્રભાવથી મે' આ નવી કૃત્તિ બનાવી. તાલા
અમૃત કરતાં પણ અધિક રસવાળી જેએની કીર્તિકથાને પીવાને (સાંભળવાને) ઈન્દ્ર હજાર કાનાથી, શકર દશકાનાથી અને બ્રહ્મા આઠ કાનાથી એકસાથે પ્રવૃત્ત
થયા તે ત્રણ જગતમાં વિખ્યાત તેજના આશ્રયસ્થાન વાચકપુંગવ શ્રી કલ્યાણુવિજય મહારાજ કવિકુલના અલકાર સમાન હતા. ૫૧૦ના હૈમવ્યાકરણરૂપ કસેાટી પત્થર પર રેખા પાડનાર જેએના ઉદ્દીપ્ત સુવર્ણ વચનની પરીક્ષકોએ પરીક્ષા કરી [અને જેનું
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૪
यत्कीर्तिश्रुतिधूतजटिशिरोविश्रस्तसिद्धापगाकल्लोलप्लुतपार्वतीकुचगलत्कस्तूरिकापङ्किले । चित्र दिग्वलये तयैव धवले नो पङ्कवार्ताप्यभूत् प्रौढिं ते किं विबुधेषु जीतविजया प्राज्ञाः परामैयरुः ॥१२।। येषामत्युपकारसारविलसत्सारस्वतोपासनाद् वाचः स्फारतराः स्फुरन्ति नितमामस्मादृशामप्यहो । धीरलाध्यपराक्रमात्रिजगतीचेतश्चमत्कारिणः सेव्यन्ते हि मया नयादिविजयप्राशाः प्रमोदेन ते ।।१३।। तेषां प्राप्य परोपकारजननीमाज्ञां प्रसादानुगां . तत्पादाम्बुजयुग्मसेवनविधौ भृङ्गायित बिभ्रता । एतन्न्यायविशारदेन यतिना निःशेषविद्यावतां प्रीत्यै क्रिश्चन तत्त्वमाप्तसमयादुद्धृत्य तेभ्योऽर्पितम् ॥१४॥ याच्चैः किरणाः स्फुरन्ति तरणेस्तत्किं तमःसञ्चयैः, स्वायत्ता यदि नाम कल्पतरवः स्तब्धैर्दुमैः किं ततः । देवा एव भवन्ति चेन्निजयशास्तत् किं प्रतीपैः परैः
सन्तः सन्तु मयि प्रसन्नमनसोऽत्युच्छृङ्खलैः किं खलैः ।।१५।। વચન સેટચના સોના જેવું શુદ્ધ સિદ્ધ થયું તે પ્રોન્મકુવાદરૂપ હાથીઓના ટોળાને ભેદવામાં સિંહસમાન શ્રી લાભ વિજય મહારાજ નામના સુકૃતીએ (પંડિત) પ્રૌઢ લક્ષ્મી (ઊંચી શોભાને ધારણ કરી. ૧૧ જેઓની કીર્તિના શ્રવણથી ડેલી ઊઠેલા શંકરના મસ્તક પરથી પડેલી ગંગાનદીના તરંગમાં ડૂબેલ પાર્વતીના સ્તનમાંથી ગળતી કસ્તરીથી કાદવવાળી બનેલ અને પછી તે જ કીર્તિથી ઉજજવળ થયેલ દિવાલયમાં પંક (મલિનતા)ની વાત (અંશ) પણ નહોતી તે પ્રાજ્ઞ શ્રી જીતવિજય મહારાજે પંડિતમાં શ્રેષ્ઠ પ્રઢતાને ધારણ કરી. ૧રા
જેઓના અત્યંત ઉપકારના સારભૂત વિલસતા સરસ્વતીમંત્રની ઉપાસનાથી અમારા જેવાઓને પણ અત્યંત વિશદ વચને કુરે છે તે, ધીરપુરુષોને વખાણવા ગ્ય પરાકમવાળા તેમજ ત્રણ જગત્ના ચિત્તને ચમકાર પમાડનારા પંડિત શ્રીનયવિજય મહારાજ સાહેબની હું સાનંદ ઉપાસના કરૂં છું ૧૩ તેઓની પરોપકારજનક કપાયુક્ત આજ્ઞા મેળવીને, તેઓના બે ચરણકમલની ઉપાસના કરવામાં ભમરા જેવા બનેલા ન્યાય વિશારદ બિરૂદવાળા સાધુએ (યશવિજય મહારાજે) સઘળા વિદ્વાનની પ્રીતિ માટે શ્રીજિનપ્રવચનમાંથી આ કંઈક તત્વને ઉદ્ધાર કરી તેઓને અર્પણ કર્યો છે. ૧૪ જે સૂર્યકિરણે અત્યંત પ્રકાશી રહ્યા છે તે અંધકારથી શું ? (અર્થાત્ અંધકારની શું પરવા કરવી'તી.) જે કલ્પવૃક્ષ સ્વાધીન હોય તે અફડ ઊભેલા ઠુંઠા જેવા વૃક્ષોથી શું?
Page #534
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થપ્રશસ્તિ
'
૫o૫
भिन्नस्वर्गिरिसानुभानुशशभृत्प्रत्युच्छलत्कन्दुकक्रीडायां रसिको विधिविजयते यावत्स्वतन्त्रेच्छया । तावद्भावविभावनैककुतुकी मिथ्यात्वदावानल
ध्वंसे वारिधरः स्फुरत्वयमिह ग्रन्थः सतां प्रीतिकृत् ॥१६।। इति श्रीमद्यशोविजयोपाध्यायविरचितटीकासमेता अध्यात्ममतपरीक्षा ॥....... (અર્થાત્ એની કોઈ જરૂર નથી), દેવે જ જે પિતાને આધીન થઈ જાય તે બીજ વિરોધીઓથી શું ? (અર્થાત્ તેઓ શું બગાડી શકે? તેઓથી શું ભય રાખવે? એમ સજજનો જે મારા પર પ્રસન્ન મનવાળા હોય તે ઉછું ખલ દુર્જનથી શું અર્થાત દુર્જનોની મને કઈ પરવા નથી. ૧પ મેરુ પર્વતના શિખર વડે જુદા પડાયેલા સૂઈs ચન્દ્રરૂપ દડાની ક્રિીડા કરવામાં જ્યાં સુધી કુદરત પોતાની સ્વતંત્ર ઈચ્છાથી રસિક છે ત્યાં સુધી ભારે પ્રકટ કરવાના એકમાત્ર તાત્પર્યવાળે અને મિથ્યાત્વરૂપ દાવાનલને શાંત કરવામાં વાદળા જે તેમજ સજજનેને આનંદ કરાવનાર એ આ ગ્રન્થ ફૂર્યા કરે. ૧૬
શ્રી નવિજય મહારાજ જેઓના ગુરુ હતા,શ્રી પદ્યવિજય મહારાજ જેઓના સહોદર ભાઈ હતા, કાશીના પંડિતોએ જેમને સસમારોહ ન્યાયવિશારદ બિરૂદ આપ્યું હતું, તે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજે રચેલો આ અધ્યાત્મમતપરીક્ષા ગ્રથ પૂરે થયો. સાથે સાથે,
કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાંત મહોદધિ સ્વ. આ. ભ. શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતનિધિ ન્યાયશાસ્ત્રનિપુણુમતિ આ. ભગ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન નૂતનકર્મસાહિત્યસર્જનના એક આધારસ્તંભ પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ધર્મજિતવિજય ગણિવરના શિષ્યરત્ન કર્મ સાહિત્ય આલેખક પ. પૂ. પં. પ્રવરશ્રી જયશેખરવિજય ગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે આ અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થને કરેલો ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. [વિ.સં. ૨૦૪૨]
Page #535
--------------------------------------------------------------------------
________________
गाथांकः ११८ २१
१५०
१
३९
९३
પરિશિષ્ટ-૧ અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થની ગાથાઓને અકારાદિકમ थांश:
गाथांका या अंते य अंतकिरिया
१४६ इरिआवहिआ किरिया अझप्पं णामाई
२ उज्जुसुअस्स य कोहो अझप्पमयपरिक्खा
१८४ उज्जुसुयणयमएण अणसणसहविजोगा
२५ उवकुणइ जह सरीरं अणिगूहन्तो सत्ति
३४ उवधिसहिओ ण सुज्झइ अणुकूलं पडिकूलं
८९ उवयारेण अचेला अधुवाण सुहदुहाणं
९. उस्सग्गववायाणं अन्नह वक्कजडाणं
१४३ एएण जइ अचेला अन्नाणजं तु दुक्ख
९१ एएणुवगरणेणं अभंतरबज्झाणं
४५ एत्तोच्चिय बहुदुक्ख० अम्हं णाभिनिवेसो
१५६ एत्तोच्चियसिद्धाणं अविजिथहिरिकुच्छाणं
३६ एत्थ समाहाणविही असणाइम्मि पवित्ती
८२ एयं परमरहस्सं अस्सायअणिज्जं
७९ एवं विणा ण भुत्ती अह चरणमणुलाण
१३७ एयं विदूसगाणं अह जंइ जिणेस्स
७५ एयं सहाववाणी अह जइ सव्वणयमयं
६३ एयमजुत्तं जम्हा अह सो सेलेसीए
१२७ एवं कवलाहारो अह हिरिकुच्छाहि सया
३७ एवं च सचेलाणं अहिया जइ तुह किरिया
६२ एवं परमप्पत्तं माया खलु सामइए
१३९ एवं पवढभावो आवस्सयणिज्जुत्तीइ
७७ एवं ववहाराउ आसन्नसिद्धियाणं
१७२ ओरालिअत्तणेणं आहारचिंतणुब्भव
८५ ओरालिअदेहस्स य आहारो ग पमाओ
१०९ कारणिगं जह वत्थं - इय इत्थीण सिद्धी
१७० किं बहुणो इह जह जह इय सत्तमाइफासग
१०५ किरिया खलु ओदयिगी
१४२
१७१
१६९ १२२
m
११६ . ११२
३५
१८३ १३८
Page #536
--------------------------------------------------------------------------
________________
५०७
गाांकः
१७८ १२१ १७३
९
१११
१.२४
१०१
१३४
थांश: कीवस्स कप्पिअस्सिव केइ बिति मुणीण को वा जियवीसासो कोहो माणो दोसो खाओवसमिगभावो खिज्जइ बलं छुहाए खेओ णोईरिज्जइ घाई व वेअणीय चरणं जइ उवओगो चरणरिउणो न जोगा चरणविरहेण हीणत्त० चुयधम्मस्स उ मुणिणो जं च जियलक्खणं तं जं पुण तं इहभवियं जं रागदौसकम्म जइ उवहिभारगहण जइ किरियारूवं चिय जइ चेलभोगमेत्ता जइ वि इमो सिद्धंतो जमणुवयारोवि बलं जम्हा दसणनाणा जह जलमवगाहन्तो जह णाम कोइ पुरिसो जह देहपालणठा जा उवगरणे मुच्छा जा खलु सरागचरिया जा खलु सहावसिद्धा जिणकयमेव य कम्म जे गं सयलादेसो जो किर जयणापुव्वो जोगं विणावि किरिया जोगवसेणुवणीया
गाथोकः गाथांश: १६७ जो परदवम्मि पुणो १४८ जो पावं गरहंतो १७४ जो पुण भुत्तिअभावो २० जो पुण भोए भोत्तुं ६९ झाण करणपयत्तो ९६ झाणतवोवाघाओ १०२ ण पुरीसाइदुगु छिय
८८ ण य केवलनाणाइ १४४ ण य खइअंपि चरित्त १४९
___ण य तं कवलाजोग्ग १६१ ण य तं विरियविरहिय' १७९ ___ण य तस्स थोवयाए
ण य तासिं मणविरिवं ___ण य दुप्पणिहाण' पिहु ___ण य धम्मो व सुहं वा ___ण य निच्छयनयस्स नाणे
ण य परवयारहाणी १३३
ण य महणाणपसत्ती ण य मोक्खसुहे लद्धे ण य वयणपयत्तेण ण य सुक्खं दुक्खं वा ण विणा रागहोसे ण हु सा उचियपवित्ती णाहं होमि परेसिं णिच्छयओ सकयं चिय णिच्छयणयस्स विसयं णिहाए वि ण हेऊ णिप्फत्ती व फलठा .
गतियमित्थीण णे व पइण्णाभंगो
णोकम्मदव्वराओ ५२ तइए दोण्ह वि समया
४
१५३ ११९ ११७
6
१७७
१०७
१६३
Page #537
--------------------------------------------------------------------------
________________
१२८
40
mammanhana nananananananananana. थांश: गाथांक: गाथांश:
गाथांकः तत्तत्थसुत्तभणिया
नाणावरणाईण तत्तो माणसदुक्ख
नाम ठवणा दविए. तम्मिच्छं वेयखओ
१६२
निरतिसयाण कप्पो तम्हा सपरविभागो
पंचसिमिओ तिगुत्तो तस्स मयं थीसिद्धा
पडिसिद्धसेवण पुण १६०
पणमिय पासजिणिंद तस्स य सहावसिद्धा
पत्त ममत्तहेऊ तस्स वरनाणदंसण
परदव्वम्मि पवित्ती तह परदवम्मि रई
परमोरालिअदेहो तुल्लत्तमवेक्खाए ५९ पावं तह इस्थित
१६८ तेणं केवलनाणी
१२३ पावाण पयडीण तेणं सुद्धवओगो
१४१ पुच्छा दियंबराणं ते पुण पनरसभेया
१५९ पुण्णपयडीण उदए तेसि सव्वा किरिया
बंधो परपरिणामा तो परिणामाउ च्चिय
बलकालसोयणाए तो मोहणिज्जखयओ
८७ भत्ताइ पोग्गलाण तो वैअणिज्जकम्म
भुत्तीइ सुहुप्पत्ती
१०३तो सक्का वुत्तुं जे' '
मुक्खामुक्खविभागो
मोहविलएण नाण थिरियावगाहणा उ दव्वेण जो अणेगो
मोहाभिणिवेसेण दिन्तो व हरन्तो वा
रागस व दोसस्स व
लुंपइ बझ किरियं दूसइ अव्वाबाह
वत्थाइ णेव गथो देहबलं जइ न दद
वेज्जुवदिट्ट ओसहं घिइसद्धासुहविविइस
संघयणणामपगई नणु इह देसणिसेहे
संजमजोगे अब्भु० नणु छुहतण्हा तण्हा .८० संविग्गो गीयत्थो
१८१ नणु जइ सो कयकिच्चों
सव्वं सहावसज्झ नणु: जोगनिरोहेण
१४७ सव्वणयमयत्तं पुण नणु बझंग साहण
. ११ सिद्धन्तसिद्धधरण नणु सिद्धते सिद्धो
१३१ सिद्धी णिच्छयओ च्चिय न य चरणमोहबन्धो
१५१ सेलेसीए जत्तो न वि आया चरण चिय
१५४ हीणत्त पुण नाण नाणस्स विसुद्धीए
१२४ हेऊ पमत्तयाए
११५
~
x
३
११४ १८०
w
१८
१६४
Page #538
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
વૃત્તિગત સાક્ષિપાઠોને અકારાદિકમ... साक्षिपाठांशः/पृष्ठांकः
आयाणे णिक्खेवे।३१ अच्चाहारं ण सहे/३०८
आया सामाइए/३६९ अणंतरसिद्धअसंसार/४२५
आयुषः क्षीणभाव०/३५० अणिगृहन्तो विरिय/८५
आरुग्गबोहिलाभ/४८० अणुवक्कमओ णासइ/२९१ .
आलएण विहारेण १४८ अणुसिट्ठा य बहुविह/४६४
आलंबणाण भरिओ/१६३ अणुहवसिद्ध एय/२०१
आलंबणाणि वायण०/३० अथवा पञ्चसमिति/३६९
आलंबणेण केणय/४०. अथिरो अ होइ भावो/३७७
आसन्नकालभव०/४६४ अनन्त केवलज्ञान/३५०
आहारे च विहारे/९२ अन्तराया दानलाभ०/२११
आहारो व्व न गन्थो/६२ [अभि०चि० ३/७२]
इक्कस्स कओ धम्मो/४९६ अन्नोणी किं काही/३७२
इच्छा हु आगाससमा/४७३ अपडिकुट्ठ उवधि/२६
इत्थीए लिङ्ग.../४२८ अपरिग्गहया सुत्ते/९४
इत्येतस्मिन् गुण०/५६ अपुव्व दळूण अब्भु०/१५२
इयनाणलिंगसहिओ १७० अप्पा जाणइ अप्पा/३६६
इयरंमि विगप्पेण/४९४ अप्पाहन्ने वि इह/१५८
इह भविए० चरित्ते/३५६ अयोगिकेवलिष्वेव/३८०
इहलोगणिरावेक्खो/६७ अरहंतचेइयाण/४९०
उच्चारपासवणवंत/४९६ अरहन्तादिसुभत्ती/२७
उदयखयखओव०/२८७ अव्रतानि परित्यज्य/१४९
उदयखयखओव०,४३७ अस्सायमाइआउ/२१९
उदयगदा कम्मंसा/२६० अहवा तणुजोगाहिय/५२
उपसर्गप्रसङ्गेपि/१४३ अहवेगनयमयं चिय/१७९ ।
उम्मग्गदेसणाए/१०० आउज्जनट्टकुसलावि/१७०
उभयव्वावाराउ/२६६ आत्मधिया समुपात्तः/३३९
उवकुणदि जोवि णिच्चं/२७ आत्माऽज्ञानभवंदुःख/१३४
उवगरण जिणमग्गे/१७ आत्मानमात्मना वेत्ति/३७२
एएण पगारेण/२८४
Page #539
--------------------------------------------------------------------------
________________
પ૧૦
एकादश जिने/२२१ एगदिवसेण बहुआ/४९६ एगविहबंधगस्स २२१ एत्थ णिरंजणभावे/३४१ एयाइं अकुव्वंतो/१६२ एयासिण० दवियाया०/४१२ एवं निकाइआणवि/२८४ एवं विहाण वि इहं ३७७ कइविहा णं आया०/४०८ कत्ति कडं में पावं/४८४ कत्तो सुत्तत्थागम/४९६ कप्पा आयपमाणा/३१ कप्पा कप्पे परिणिदिठयस्स/४९४ कफविपुण्मलामर्श/४३७ कम्मोवक्कामिज्जइ/२७८ कामं उभयाभावो/१५७ कामो मिथ्यात्वमज्ञान/२११
[अभि० चिन्ता० ३/७३] काल चउक्कं उक्को०/३० किइकम्मं च पसंसा/१६२ किं किंचणत्ति तक्कं/७५ किं च कमलेसु राओ/२७१ किं ते भंते जत्ता/३६१ किं पुण तणुसंरंभेण/५२ किं संजमोवयारं/३१ किञ्चिदकाले वि फलं/२९४ कुणउ पसत्थालंबणस्स/२३३ केवलदेहो समणो ८५ केवल नाणेणत्थे गाउँ/२६८ कोडीसहसपुहुत्त/४१२ कोहंमि उ निगाहिए/४२६ क्रियैव फलदा पुंसां/१६९ शायिके शुद्धसम्य०/३५०
क्षुत्पिपासाजरातङ्क/२०९ क्षुत्पिपासा शीतोष्णे/२२१ खाओवसमिगभावे/२०१ खीणम्मि अंतराए/३१३ गच्छगओ अणुओगी/४९७ गीअत्थो अ विहारो/४९८ गीअत्थो जायकप्पो/४९७ गुरुगुणरहिओ वि इहं/३७८ गुरुपारतंतं नाणं/४३६ गुठ्विणी बालवच्छो य/ गेण्हदि णेव ण मुंचदि/२६० चउहिं ठाणेहिं आहारसण्णा/२२८ चत्तपुत्तकलत्तरस/४९२ चरणविरहाइया पुण/ चरमे नाणावरण/४०० चिद्रूपानन्दमयः/३३९ चेइयकुलगणसंघे/४६३ छज्जीवनिकायमहव्वयाण/४९० छज्जीवनिकायदया/४९० छहिं ठाणेहिं आहारं/८७ छुहा समा वेअणा नत्थि/२३८
[पिं०नि० ६६५] जइ अमणस्स वि झाण/२२ जइ ता असक्कणिज्ज/४७८ जइ ताणुभूइओच्चिय/२८९ जइवि अ पडिमाउ/१५७ जइवि पडिक्कमियव्वं/४८३ जइ सव्वं सकयं चिय/१२३ जं अन्नाणी कम्म/१६८ जं केवलंति नाण/२४५ जं च कयत्थस्स वि/२७१ जं तेहि दायक वं/४८०.
Page #540
--------------------------------------------------------------------------
________________
दुक्त० व चे / ४८३ जं दुक्कडेति० तं भुज्जो / ४८३ जं बोहम उलणाई / २७१ जं सेलेसियाणवि / ४१२ जत्तोच्चिय पच्चक्खं / १३८ जदि कुणदि कायखेदं / २९ जम्हा विगच्छमाणं / ४०१ जयाइ वट्टियव्वं /४४० जस्स असणमप्पा / ६९
जह उल्ला साडिया / ४१४ जह जह खमइ सरीरं / ४७९ जह वा दीहा रज्जू / २९५ जह वेलंबगलिंग / १५२
जह बोलूगाई / २७१ जह सरणमुवगाणं / ४९४ जह सावज्जा किरिया / १५६ जाओ अ अजाओ अ / ४९७ जाणतो विय तरिउ / १७१ जाणिज्जइ चितिज्जइ / ४७३ जाणे जह मरि जइ / ४७३ जां सयं समत्तं / २४५ जावं च० सया समियं / ३८५ जिण कप्पा जोगाणं / ८८ जिणसिद्धा दिति फलं / १५६
जिण्णासा वि हु एत्थं / २०४ जिनकप्पिया इत्थी णहवइ / ४५४ जिनवचनं जानीते / ४५९ जीवो गुणपडिवन्नो / ४०८ जे पज्जसु निरदा / ३९१ जो खविदमोहकलुसो / २१ जो जहवायं न कुणइ / ४८७ - जो पगरे भित्ति / ४३४
जो हुज्ज व असमत्थो / ४७७. ठाणणि सेज्जविहारा / २६१ ठि अणुभाग कसायओ / २८२
ण तहि दिवसा पक्खा / ४९१ ण य तत्थवि तयपूर्ण / २०२
ण या लभिज्जा निर्ण / ४९८ ण हि दहकालिअस / २७८ णिच्छयणयस्स चरण० / १३४ णियमा जिणेसु उ गुणा / १६० गते कयत्थो / २६९
तं च कहं वेइज्जइ / २६९ तं पुन्नं वा पापं वा / १२४ तणगहणाणल सेवा / ३१ तजोगोच्चि मण० / ५२ तत्तो तव्विगमो खलु / २८४ तत्थ णं० अणुभाग ० / २८०
तत्थ णं ० असंसार / ३८१ तत्थ ण जे ते सेलेसी० / ३८० तत्थ पमत्त संजया / ३०२ तथाहि तीर्थनाथानां / ३२१ तथाहि योगमाहा० / ३२० तद् ज्ञानमेव न भवति / १८९
ता किमत्थवत्थु / ६२ तवसंजमो अणुमओ / १९२ तवसा उ निकाइआण / २८५ तरसोदाईया / ३८१ तहतणुवावाराहिय / ५२
तह तुल्लम्म विकम्मे / २९५
तह निसिचाउक्काल / ३१
तह भव्वकम्मरोग / २७२ ता गीयंमि इम खलु / ४९८ तित्थयर गुणपडिमासु / १४९
૧૧૧
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૨
तित्थयरा तप्पियरो/३३२ [बोधप्राभृतटीका-३२] तिहि ठाणेहि वत्थ/८६ तुल्ले तणुजोगत्ते ५२ तेयाकम्माण पुण/४०० तेसि देसण नाण०/४१४ तो तं कत्तो भन्नइ/१८६ तो मुअइ नाणवुदिठं/५३ - थोवाहारो थोवभणिओ/३०७ दसणाणुवदेसो सिस्स०/२७ दव्यं माण पूरिअं/३२७ दव्वजिणा जिणजीवा/१५५ [चैत्य० भा० ५१] दाणाइ पराणुग्गह/१२३ दासेण मे खरो की ओ/१८० दितस्स लभंतस्स व/३१३ दुगतिगचउक्कपणग/७३ दाहि वि णएहि णीय/१९२ धम्मं रक्खइ वेसो/८९ धर्माधर्मक्षये मोक्षः/१३९ धम्मेण परिणदप्पा/२७ न किर समुग्घाय/२६६ नखोः केशा रदाश्चा०/३२१ न जातु कामः कामानां/४७१ नणु तन्न जहोवचियं/२९१ न दातुं नोपभोक्तुं च/१३१ नाऊण वेणिज्ज/२६६ नाण' अत्थ तगर्द २४५ नाण' च दसण चेव/४०३ नाण पयासयं सोहओ/१८४ नाण परंपरमण तराउ/१८२ नाण सविसयणिययं/१६९
नाणकिरियाहि मोक्खो/१७१ नाणाभवाणु भवणा०/२८९ नामुक्त क्षीयते कर्म/२४२
[ब्रह्मवैवर्त पुराण उत्तर० ४/८१/५५] निरभिस्संग चित्त ३६० नो कप्पइ निग्गथीए/४३३ नोसुयकरणे गुणमुं०/३६६ पइसमयकज्जकोडी/३९९ पंचाशीतिर्जरद्वस्त्र०/२५२ पंचेव आणुपुत्री/२२१ पज्जसन्निसु बार/३७९ पञ्चमुष्टिभिरुत्पाट्य/१४१ पडि० चउहि सण्णाहि/२२९ पढमं नाण' तओ दया/१६८ पढमा उवस्सयंमि/७८ पत्तं पत्ताबन्धो/७३ . पत्ता य कामभोगा/४७२ पत्तेयबुद्धकरणे/१०० पत्तेयमभावाउ/१७३ पयडीण अण्णासुवि/२१८ परमरहस्समिसीण/१४६ परिजवणाई किरिया/१८६ परिणामादो बन्धो/४० परियाय परिसपुरिसे/१६२ परियायबंभचेर/१६२ परिहारत्थ पत्त/३३ पव्वज्जा सिक्खावयं/७६ : प्रमाणप्रतिपन्न/१९० पारंपरप्पसिद्धी/१७२ पावाउ विणिवत्ती/१६८ पिल्लिज्जेसणमिक्को/४९६ पुण्णफलं दुक्ख चिय/१३८ ।
Page #542
--------------------------------------------------------------------------
________________
पुण्णफला अरहंता / २६२ पुण्णा पुणकपि / २८८ प्रक्षालनाद्धि पङ्कस्य / ४९२ बहिर भन्तरकिरिया / १४५ बालो वा बुड्ढो वा / ९२
भगवद्दर्शनानन्द / ३७८
भङ्गियअं गुण ० / १८ भमिघणिवितहाइ / १७५ भागो व निरपवत्तण / २९५
भावं चिय सणया / १९५ भावसुयसद्दकरणे/३६६ भासा असच्चमोसा / ४८० भिण्णे जहेह कालो / २९४ मज्जत्थस्स उमुणिणो / २३३ मलः किल समाम्नातो / ३२० मस्तकसूचिविनाशात् / २५३ महव्वअणुव्वाई / ४९१ मा कुणउ जइ तिगिच्छं /४७८
माणुसत्तं सुइसद्धा/ मिउपिंडो दव्वघडो / १५३
मित्ति मिउमद्दवत्थे / ४८४
धुरा संपागसेवी / १६२
मुच्छा परिग्गहो वृत्तो / ६२ मोत्तुमजोग्ग जोग्गे/२७२ मोहक्खोह विहूणो / ३६९ मोहे' समोव से / ३७४ यदसत्स्वपि जायेत / १३ योगिनां कोयसंस्पर्शः / ३२१ योगिनां योगमाहा० / ३२० योगिनां योगसंपत्ति / ३२१ रूपं टकं विसमाह० / १४७.
रूपं पत्यबुहा / १४७ लद्धिल्लियं च बोहिं / ४८१
www
लिंग जिणपन्नत्त / १४९
एवि जो ससूगो / ४८८
वंजणोग्गहस्स परू० / ३२५ वंदणणमंसणेहिं/२७
वत्तीए परमप्पा / ३४०
वती बज्झप्पा / ३४०
वत्थाइ तेण जं जं / ६२
वत्थुपरिच्छेयफलं /१८२ वादवि कुत्रेणत्वादि / ४४०
वाया नमुक्कारो / १६२ विमुक्तकल्पनाजालं/१४३ विसयहं दुक्खं चिय / १३८ विहियं सुए च्चिय / ८८
वीस पुंसगवेया / ४२८ वीसु ण सव्वहच्चिय / १७३
वुत्तुंपि तस्स न मं / ४९३ वेव्व वायडे वा / ३१ वेणिज्जे भंते /
वेलाइ विहाण' मि / २७७ शयनासननिक्षेपाद् / १४३ श्रुतिलिङ्गवाक्य ० / सइ संजाओ भावो /
संघयणरुव संठाण / २१८ संजमजोगे अब्भु० / ४८२ संजमजोगे सया / ४६३
संज्ञादिपरिहारेण / १४३
संता तित्थरगुणा / १४९
संपाइमर रेणु / ३१ संवरनिर्जररूपो /
संसत्तसत्तु गोरस / ३३ संसारो अ अण तो / ४८९
संयमठिणच उत्ति / ३१८
૧૫૩
Page #543
--------------------------------------------------------------------------
________________
N
सझं तिगिच्छमाणे/२७२
सव्वाओ परिग्गहाओ०/९४ सज्झामयहेऊओ/२९३
सव्वेवि य अइयारा/३७७ सज्झासज्झ कम्म/२९३
सव्वेसिपि नयाण/४६२समणा सुद्धवजुत्ता/२७
सा ण अकिरिया०/३८४ समभावो सामइअं/२७३
सामाइअमाईअं सुअ०/१८८ समयं गोयम मा/४७४
सारक्खणाणुबंधा/१५ समयम्मि दव्वसद्दो/१५३
सिद्धे णो चरित्ती०/३५४ सम्मत्तचरित्ताई/३८२
सिद्धे णो भव्वे०/३५४ सम्मत्तनाण सण/४१८
सुक्खं वा पुण दुक्खं/२४६ [वि. आ. भा० २०७९]
सुढिप्पयत्तवावारण १९ सम्यग्दर्शनज्ञान०/३८.
सुद्धो सुद्ध देसो/१९९ सवणे नाणे य विन्नाणे/१८५
सुबहुंपि सुर्य/१६९ सवसंवरुज्झणत्थ/३१
से परिग्गहे चउ०/९४ सव्वं च पएसतया २८०
से य सम्मत्ते पस०/३५९ सव्वं ति भाणिउण/४८७
सेसा मिच्छट्ठिी ४९१ सव्वजिणपडिकुठं/४९६
सो उभयक्खयहे ऊ/५६ सव्वत्थवि पणिहाण/२०२
सो विय निययपर०,४७० :सव्वत्थवि (पाणेहिं) संसत्ता,३१४ स्त्रीसम्भोगेन यः/३५ सव्वनया भावमिच्छन्ति/१९०
हवदि व ण हवदि बंधो९ सव्वपगइणमेवं/२८३
हुति कसायायाउ/४१२ અવશિષ્ટ શુદ્ધિપત્રક પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ १८१/३ विगलादोसो गिलादेसो २२८/१ क्षुद्वेदनीयादया क्षुद्वेदनीयोदया २३०/३ लोमहारस्वेव लोमाहारस्येव २३२/७ भिलापरूप . भिलाषरूप
Page #544
--------------------------------------------------------------------------
________________ बना बन्सो युलियत्री मध्यस्थत्या नुधावति / / मसति पुनकोन तुन्डाहमने कागः // negnamaina 4- 425 मनस पा , म અમિતાપી માયને મનુસરે છે. Tau USING Targin