SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૨૪–૧૨૫ ..ज्ञानस्यैकान्तंशुद्धावात्मकान्ततस्तदा शुद्धचेद् यद्यात्मा ज्ञानमेव भवेत् , न चैवमस्ति, किन्तु 'ज्ञानमात्मैव, आत्मा तु ज्ञानद्वारा ज्ञानमन्यद्वाराऽन्यदपि' इति सकलगुणसमुदायरूपस्यात्मनः सकलतच्छुद्धावेवैकान्ततः शुद्धिः, आत्मनः शुद्धौ तु ज्ञानादेः शुद्धिरावश्यकी, तस्यैकान्ततस्तदभिन्नत्वात् । इदमत्रावधेयं यद्-ज्ञानादिगुणानां परस्पर ज्ञानात्मनोश्चाऽतद्भावरूपं भेदमाश्रित्याऽपृथग्भावरूपोऽभेदो यदा प्रतिपाद्यते तदाऽऽमा ज्ञानमेवेति न प्रयोगः, यदा तु निखिलोऽऽत्मगुणानां ज्ञानेन सहाभेदवृत्तिराश्रीयते तदा स्यादेव तथा प्रयोगः, पर ज्ञानस्यैव नकान्ततः शुद्धत्वव्यवहार इति न तदाश्रयस्य तत्प्रसङ्गः। ॥१२४।। नन्वेवमात्मन एकान्ततः संशुद्धयभावे केवलिनः परमात्मत्व न स्थादित्याशङ्कायामाह एवं परमप्पत्तं नाणाइदुवारग मुणेअव्वं । सव्वह परमप्पत्तं सिद्धाण चेव संसिद्धं ॥१२॥ __ (एव परमात्मत्व ज्ञानादिद्वारक मुणितव्यम् । सर्वथा परपात्नत्व सिद्धानामेव संसिद्धम् ।।१२५॥) મનાય નહિ કારણ કે “જ્ઞાન આત્મા જ છે એવો નિયમ હોવા છતાં “આત્મા જ્ઞાન જ છે' એ નિયમ નથી. તેથી આત્મા અમુક અપેક્ષાએ જ્ઞાનભિન્ન પણ સંભવિત હોવાથી એ અંશે અશુદ્ધ પણ હોઈ શકે છે. - જ્ઞાનની સર્વથા શુદ્ધિ હેવામાં આત્માની પણ સર્વથા શુદ્ધિ ત્યારે જ સિદ્ધ થાય જે આત્મા માત્ર જ્ઞાનરૂપ જ હોય, પણ એવું તે છે નહિ. વ્યવસ્થા તો એવી જ છે કે “જ્ઞાન, માત્ર આત્મારૂપ જ છે જ્યારે આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનાત્મક અને અન્યત્ર દશદિ દ્વારા અન્યાત્મક =દર્શનાદ્યાત્મક પણ હોય છે. તેથી સર્વગુણસમુદાયરૂ૫ આત્મા, પિતાના સર્વગુણની સર્વથા શુદ્ધિ (સંપૂર્ણતા) થએ તે જ સર્વથા શુદ્ધ થાય છે. તેથી જ્ઞાનની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ હોય જ એ એકાન્ત નથી. જ્યારે આત્માની શુદ્ધિમાં જ્ઞાનની શુદ્ધિ અવશ્ય હોય જ છે કારણ કે જ્ઞાન આત્માથી સર્વથા અભિન્ન છે પણ આત્મા જ્ઞાનથી સર્વથા અભિન્ન નથી. અહીં આ તાત્પર્ય છે કે-જ્યારે જ્ઞાનાદિ ગુણેને પરસ્પર અને સ્વાશ્રય આત્મા સાથે અતદ્દભાવરૂપ ભેદ (અતાદામ્યરૂપ ભેદ)નો આશ્રય કરીએ ત્યારે પણ જ્ઞાનાદિ ગુણે આશ્રયથી પૃથગૂ મળતાં ન હોવાથી અપૃથભાવરૂપ અભેદ કહી શકાય તેમ છે, પણ ત્યારે “આત્મા, જ્ઞાનરૂપ જ છે' એવો પ્રયોગ થતો નથી. પરંતુ જ્યારે એક જ આશ્રયવાળા હોવાના કારણે આત્માના સઘળા ગુણેની જ્ઞાન સાથેની અભેદવૃત્તિને આશ્રય કરાય ત્યારે એવો પ્રયોગ થઈ શકે છે. પણ તે વખતે એ વાત ધ્યાનમાં રાખવાની કે કેવલી અવસ્થામાં અઘાતિકર્મક્ષયજન્ય ગુણે શુદ્ધ ન હોવાથી તદભિન્ન જ્ઞાનને પણ એકાન્ત શુદ્ધ હવાને વ્યવહાર થતો નથી તેથી તેના આશ્રયભૂત આત્માને પણ તે વ્યવહાર કરવાની આપત્તિ આવતી નથી. ૧૨૪ આ રીતે જે આત્મા એકાન્ત શુદ્ધ થયો ન હોય તે તે કેવળીઓને પરમાત્મા કહી શકાશે નહિ એવી શંકાને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy